________________
૭૪.
પ્રભુ જીવન
કૂર્માચળની પરિકમ્મા, ૧૪.
(ગતાંકથી ચાલુ).
જાગેશ્વર
સવારના વહેલા ઉઠયા અને નિત્યક્રમ પતાવીને તેમ જ ચા નાસ્તા કરીને અહિંથી કડી રસ્તે ચાર માઈલ દૂર આવેલા જાગેશ્વર તરફ અમે કુચ શરૂ કરી. ભારતમાં જે ખાર યેાતિલિગે કહ્યુંવાય છે અને તેમાં નાગેશ દ્વારૂકાવને એમ જે ઉલ્લેખ આવે
આવેલું આ ગેવરને લગતા તો એલી પ્રચલિત માન્યતા છે. આ
એ
કળ્યા ત્યારે શત્રુ જયની યાત્રાના નાનપણના દિવસો મને યાદ આવ્યા. પાલીનાણાની કાઇ એક ધમ શાળામાં અમે ઉતર્યાં હોઇએ. સવારના પહેારમાં મારા પિતા અમને બધાંને વહેલાં ઉઠાડૅ. દિશાએ જવુ, દાતણ કરવું, આ બધાં નિત્યક્રમથી જલ્દી પરવારીને અમે નીકળતાં, તળેટી સુધી કેઇ વાહનમાં જટ્ટએ. પછી ભારે ઉત્સાહ અને હાંશભેર પર્યંત ચઢવા માંડીએ. આવેા જ ઉત્સાહ જાણે કે આજે પણ હુ જાગેશ્વરની યાત્રાએ જઈ રહેલા અનુભવી રહ્યો હાઉ એવી કુંતિ લાગતી હતી. સૂર્યના પાછળના ભાગમાં ઉદય થઇ ચૂકયા હતા. આ બાજુ શીતળ માં મધુર પવન વાઇ રહ્યો હતો અને ઠંડીના પ્રક ૫ અવારનવાર પેદા
M
ચઢવાનું હતું.
કરતા હતા. પવ તની કારે કારે અને વૃક્ષાથી આચ્છાદિત ઠંડી ઉપર અમે આગળ વધી રહ્યા હતા. શરૂઆતમાં સાર એવુ ઉચાણુ ચઢવાનું હતું. જમણી બાજુએ માલાના માલે સુધી પવ તમાળાએ નજરે પડતી હતી. દિદિ જાણે કે રાની પશુઓનાં રહેહાણું ન હોય એવી ખીણા અને ઘીચ ઝાડીઓ આવતી. આ બાજુ અમને તદ્દન અપરિચિત એવા કાઇ ક્રાઇ પક્ષીઓના મીઠા ટહુકાર' અવારનવાર સ ભળાયા કરતા હતા. હવે ચઢાણુ પૂરૂ થયું અને લાંબે સુંધી ઉતરાણુના ભાગ શરૂ થયાં. ૭૦૦૦ ફીટ સુધી ઉંચે જઇને પાંછા જાર દેઢ હજાર ફીટ નીચે ઉતર્યાં હાઇશું એમ લાગ્યુ. નીચે ખીણમાં જાગેશ્વરનાં દિશ દેખાયાં. આ વિભાગમાં દેવદારનાં ભારે ગાઢ જં ગલા આવેલાં છે, જે નીચે પહોંચતાં પાકી સડક આવે છે. આ સડક ઉપર અને નદી કીનારે ચાલતાં ચાલતાં જાગેશ્વરના ઝાંપા સુધી પહોંચી જવાય છે. અહિં નંદીકીનારા ઉપર અતિપુરાતન મદિરા ઉભેલાં ' છે. એક મુખ્ય મંદિર છે જેમાં જાગેશ્વર મહાદેવનુ યેતિલિંગ છે. અને તેની આસપાસ દેવ દેવીઓનાં નાનાં મંદિર છે. આ મુખ્ય મંદિરને બાલા જાગેશ્વર' (એટલે કે બાળક જેવા જાગેશ્વર) કહે છે, અને બાળુએ સા માલ ઉપર પહાડની ટોચ ઉપર મહાદેવનું એક બીજું એટલું જ પુરાણું મંદિર છે જેને છુટ્ટા જાગેશ્વર’. અથવા તો બૃહત્ જાગેશ્વર’ કહે છે. નજીકમાં એક વહેતા પાણીના ઝરા છે. તેને બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. આ કુંડમાં કરેલું સ્નાન બહુ પુણ્યદાયી લેખાય છે. ચારે બાજુએ પહાડાના ખેાળામાં આવેલું આ સ્થાન ભારે રમણીય છે. દુનિયાના કોઇ ધોંધાટ અહિં સુધી પહેાંચતા નથી. અપૂર્વ શાન્તિ અને એકાન્તના અસ્તિ અનુભવ થાય છે. આત્મસાધના માટે સુયેાગ્ય સ્થળ છે. ૪૪ આ સ્થળના એક ખીજો પણ મહિમા છે. જેમ બાગેશ્વર સાથે શંકર પાર્વતીના લગ્નની ઘટના જોડાયેલી છે. તેમ આ સ્થળ સાથે શકરે કરેલા કામદહનની—તે માટે તેમણે ત્રીજી
તા.૧-૬-૫૯
લાચન ખાલ્યાની—ઘટના જોડાયલી છે. અહિંના ગાઢાં દેવદારનાં જંગલે, આમ તેમ- વળાંક લેતાં અને વિચરતાં નાનાં નાનાં જળ પ્રવાહી આસપાસ ગગનચુખી પર્વતશિખરે આવું આ સ્થળ કામદહન અને જ્ઞાનલેચનના ઉદ્ઘાટનની કલ્પના માટે ભારે સમુચિત લાગે છે, આ ખ્યાલ સાથે અહિં 'ક્રૂરતાં કવિ કાલીદાસ રચિત કુમારસંભવની અનેક પક્તિ યાદ આવતી હતી અને ચિત્ત કલ્પનાના ચકડોળે ચડતુ હતુ.
અહિં અમારામાંનાં જેમને બ્રહ્મકુ ંડમાં સ્નાન કરવું હતુ તેમણે સ્નાન કયુ* અને જ્યેાતિલિગની પૂજા પણ કરી. અહિં આવીને એક પડિયાને બટાટાનું શાક અને પુરી તૈયાર કરવા કહેલ તે વડે સુધા શાન્ત કરી. થેાડે, આરામ કર્યાં અને સા અગિયાર બાર વાગ્યા લગભગ અહિંથી મુકામ ઉઠાવ્યા. અહિં થી અમારે એ માઇલ દૂર આવેલ આરતાલા ગામે પહોંચવાનું હતું. અને ત્યાંથી પનવનૌલા થઈને અમને આલ્ભારા પહોંચાડતી બસ પકડવાની હતી. જાગેશ્વરથી આરતેલા સુધી પાકી સડક છે. શ્રાણી પૂર્ણિમા, કાકી પૂર્ણિમા, શિવરાત્રી એવા પના દિવ સેમાં અહિં હજારો યાત્રાળુઓ આવે છે અને તે માટે તે દિવસેા. આસપાસ આમારાથી નાગેશ્વર સુધીની બસસીસ ચાલુ કરવામાં આવે છે. બાકીના દિવસમાં કાં તે પનવનૌલાથી કડીના રસ્તે અથવા તો આરતાલાથી પાકા રસ્તે અહિં આવી શકાય છે.
શ્રી શાન્તિલાલ ત્રિવેદી
મધ્યાહ્નના સમય હતેા; આ પ્રદેશ ખીણમાં આવેલા હાઇને જરા પણ ઠંડક હતી નહિ', ' બાજુએ દેવદારનાં ઘેટાં વન હોવા છતાં પહેાળી સડક ઉપર જે ગગનસ્પશી વૃક્ષાને ભાગ્યે જ છાંયેા પડતા હતા, એટલે આ દોઢ માઇલ પસાર કરતાં અમને સારા પ્રમાણમાં ગરમી અને થાક લાગ્યા, આખે રસ્તે નીચે બાજુએ એક નદી ચાલી આવતી હતી. અને તેમાં પાણી વહેણુ પાતળુ,
નાનુ સરખું કદિ ગાચર, સિંદે મૌનપણે વહી
અગેાચર
હતુ.
એકાદ માઇલ ચાલ્યા એટલે ઝાડપાનથી ઘટ્ટ રીતે વાયલા એવા નદીના કિનારે એક પ્રાચીન મંદિર આવ્યું. આ મંદિરમાં પ્રતિષ્ટિત મહાદેવ ઈંડેશ્વર'ના નામથી ઓળખાય છે. ભાવુક યાત્રિકા બાલા જાગેશ્વર, મુઢા નાગેશ્વર અને આ ડેશ્વર એમ મહાદેવત્રિપુટીનાં દશન કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરના આકાર હિમાલયનાં મ ંદિર નિર્માણની જે એક વિશિષ્ટ શૈલી છે તેને એક સુન્દર. નમુના છે. કેદારનાથનું મંદિર ( તેની ખી જોઇ છે તે મુજબ) અને આ મદિર એકમેક બહુજ મળતાં લાગતાં હતાં. અહિં મંદિરને પૂજારી મદિર બંધ કરીને ચાલી ગયા હતા એટલે અંદર અમે જવા ન પામ્યાં. જાગેશ્વર ખંહાંદેવના મંદિરમાં કેટલીક વિશિષ્ટ પ્રકારની પ્રાચીન મૂતિ એ હતી તેમ અહિ' પણ હાવી જોઇએ, પણ તેનાં દર્શીન અમારા નસીબમાં નહાતાં. આ મંદિરનુ સ્થળ અને આસપાસનુ દશ્ય ભારે રમણીય લાગ્યું... મદિરમાં જવા માટે નાને સરખા પુલ એળ ગવે પડે છે. પુલની આ બાજુએ ખેસીને વહેતા ઝરણાને અને મંદિરતી ભવ્ય ઇમારતને જોતાં આંખો થાકતી નહોતી; અને અહિ થી