SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૫૯ મુંબઈ જૈન યુવકસંઘનો ખુલાસો શ્રી. સારાભાઈ એન શાહ તરફથી લોકતંત્ર અને અનેક ધારે છે તે સંઘના કેઈ પણ ઉદેશ કે નીતિને બાધક નથી અને સામયિકેમાં કેટલાક સમયથી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહી પરસ્પર ભાઈચારાની વૃદ્ધિનું સાધક છે. અને સંધની કાર્યવાહીની " સંબંધમાં ચર્ચાપત્રો પ્રગટ થઈ રહ્યા છે. આ ચર્ચાપત્રોએ સંઘની ટીકા કરતાં ચર્ચાપત્રો પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ નહિ કરવાની નીતિ કાર્યવાહી સંબધમાં કેટલીક ગેરસમજુતી પેદા કરી છે. તેથી તે સંબંધમાં એમ જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પણ કોઈ વિષે ખુલાસો કરવાની જરૂર લાગવાથી સંઘની કાર્યવાહક સમિતિ સભ્યને સંધની કોઈ પણ કાર્યવાહીથી અસંતોષ થાય ત્યારે તે તરફથી આ નિવેદન પ્રગટ કરવામાં આવે છે. વિષે તે સંઘની કાર્યવાહક સમિતિને લખી શકે છે અને મુંબઈ જૈન યુવક સંધ તરફથી છેલ્લા પાંચ-સાત વર્ષથી કાર્યવાહક સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી શકે છે. અને વાર્ષિક સમૂહભોજન ગોઠવવામાં આવે છે. આ સમૂહભેજને તેથી તેને સંતોષ ન થાય તે જરૂરી સભ્યોની સહીઓ સભ્યદીઠ ભોજન ખર્ચ પતે ચેકસ ફાળો લઈને જવામાં મેળવીને રીકવીઝીનથી સંધના સભ્યોની અસાધારણ સભા તે આવે છે. ગયા વર્ષે દેશમાં દુકાળ જેવી પરિસ્થિતિ હોવાને કારણે બોલાવી શકે છે અને પ્રસ્તુત બાબતમાં તેને નિર્ણય મેળવી શકે આવું સમૂહભોજન યોજવામાં આવ્યું નહોતું. આ વર્ષે તા. ૯ છે. સંધની કાર્યવાહીથી અસંતોષ અનુભવતા કોઈ પણ સભ્ય ૩૧-૧૦-૧૮ ના રોજ મળેલી કાર્યવાહક સમિતિએ સંધ તરફથી માટે આ બંધારણીય ભાગ છે. સંધના મુખપત્રનું કાર્ય સંધના અનુકુળ સમયે આવું સંમૂડભજન ગોઠવવું એમ નકકી કરવામાં ઉદ્દેશે અને કાયનીતિને પશે તેવા લેખો અને વિચાર પ્રગટ આવ્યું હતું અને તેને લગતી જાહેરાત તા. ૧૫-૧૧-૧૮ ના કરવાનું છે. અને સંધ તરફથી ચાલતી પ્રવૃત્તિઓને જરૂરી જાહે- પ્રબુધ જીવનમાં કરવામાં આવી હતી. આ જાહેરાત વાંચીને આવા ' રાત આપવાનું છે. સંઘની ચાલુ કાર્યવાહીની ટીકા કરતાં ચર્ચા સમૂહભેજને નહિ ગોઠવવાને અનુરોધ કરતે તા. ૧૨-૧૨-૫૮ ના પત્રને સાધારણ રીતે સંધના મુખપત્રમાં પ્રગટ કરી શકાય નહિ. રેજ એક પત્ર શ્રી. સારાભાઇ એન. શાહે સંધના મંત્રી ઉપર કારણ કે તેમ કરવાથી સંઘનું મુખપત્ર ચર્ચાપત્રો અને તેના લખ્યું હતું. એ જ પત્રમાં સંઘની કાર્યવાહીની ટીકા કરતા ખુલાસાઓમાં અટવાઇ જાય, અને એમ થતાં આજે પ્રબુદ્ધ જીવન તેમના પત્રો સંઘના મુખપત્ર પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ નહિ કરવા માટે અખત્યાર કરવામાં આવેલ ધોરણ જાળવવાનું અશક્ય બની જાય. બદલ તેમણે વાંધો ઉઠાવ્યો હતો અને તેવા ચર્ચાપત્રો પ્રબુધ્ધ આમ પુરસ્પર લાંબી ચર્ચા ચાલવા છતાં શ્રી. સારાભાઈ જીવનમાં પ્રગટ કરવા જોઇએ એવો તેમણે અંગ્રહ દાખવ્યો હતે. પિતાના વિચારોને કાર્યવાહક સમિતિના સભ્ય પાસે સ્વીકાર આ પત્રના જવાબમાં શ્રી. સારાભાઈ એન. શાહને તા. કરાવી શકયા નહિ અને કાર્યવાહક સમિતિએ સમૂહ-ભોજનને ૨-૧-૧૮ ના રોજ મળનારી કાર્યવાહક સમિતિની સભામાં રજુ ઠરાવ કાયમ રાખવાનું અને પ્રબુદ્ધ જીવનને લગતી અખત્યાર થનાર તેમના પત્રને લગતી ચર્ચામાં ભાગ લેવા માટે હાજર રહે કરવામાં આવેલી નીતિને વળગી રહેવાનું સર્વાનુમતે ઠરાવ્યું. શ્રી. વાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. અને એ મુજબ તા. સારાભાઈ શાહની આ બે માગણીઓ નામંજૂર થતાં તેમણે જાહેર ૨-૧-૫૯ ના રોજ મળેલી કાર્યવાહક સમિતિની સભામાં તેઓ દૈનિક પત્રમાં-વિશેષ કરીને લોકતંત્રમાં–સંધની કાર્યવાહી સામે હાજર રહ્યા હતા. અને તેમને પત્ર રજુ કરવા સાથે તેમનાં ચર્ચાપત્ર ને લેખ લખવાનું શરૂ કર્યું. આ સંબંધમાં સંધના વિચારો વ્યકત કરવાની તેમને પુરી તક આપવામાં આવી હતી. અને મંત્રી તરફથી તા. ૧૮-૧-૫૯ના રોજ પત્ર લખીને તેમનું ધ્યાન તેમની સાથે કાર્યવાહક સમિતિના સભ્યોએ લાંબી ચર્ચા કરી હતી. ખેંચવામાં આવ્યું કે તેઓ સંધના સભ્ય હાઇને જાહેર પત્રમાં - શ્રી. સારાભાઈ એન. શાહે આ ચર્ચા દરમિયાન રજૂ કરેલા સંધની કાર્યવાહી સામે ચર્ચા અને લેખો લખી રહ્યા છે તે વિચારોને સાર એ હતું કે આવા સમૂહભેજનો જવા એ સંધને ચોગ્ય નથી તેમજ બ ધારણીય પ્રથાથી તદન વિરૂદ્ધ છે, પણ આ જરા પણ શોભતું નથી; આ સંબંધમાં સંધનું ત્રણ-ચાર વાર ચેતવણી સામે કેવળ દુલક્ષ સેવીને તેમણે સંધની કાર્યવાહી સામે ખાસ ધ્યાન ખેંચવા છતાં આવાં ભજનો ગોઠવવાના મોહને સંધ તથા તેના અગ્રગણ્ય કાર્યકર્તા સામે ઝુંબેશ શરૂ કરી છે અને છોડતો નથી; સંઘે આવાં સમૂહભેજનો હંમેશાને માટે બંધ અનેક બાબતને વિકૃત રૂપ આપીને તેઓ સંધ વિષ તરેહકરવા જ જોઈએ અને સભ્ય તરફથી સંઘની કાર્યવાહીની ટીકા તરેહની ગેરસમજુતીઓ ઉભી કરી રહ્યા છે. એના મૂળમાં તેમની કરતાં ચર્ચાપત્રો પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થવા જ જોઈએ. સંધના બે માગણીઓના અસ્વીકારથી તેમને થયેલે તીવ્ર અસંતાપ છે, સભ્યને આ ખારા હકક છે. અને એ અસંતવથી આઘાત પામેલા માનસના આ બધા સ્વાભાઆ સંબંધમાં કાર્યવાહકો તરફથી. એમ જણાવવામાં આવ્યું વિક પ્રત્યાઘાતો છે, તે ઉપરની વિગતે જેઓ વાંચશે તેમના હતું કે જે પ્રકારનું સમૂહભોજન યે જવાનું સંધની કાર્યવાહી ધ્યાય ઉપર આવ્યા વિના નહિ રહે. વિચારે છે એ અને આજે લગ્ન યા ધાર્મિક સમારંભ નિમિતે જાતા મોટા પાયા ઉપરના ભોજન સમારંભ વચ્ચે ઘણે મોટો ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મંત્રીઓ, તફાવત છે, અને સંધ જે પ્રકારનું સહકારી સમૂહભેજન જવા મુંબઈ-૩, મુંબઈ જૈન યુવક સંઘ (પાછળના પાનાથી ચાલુ) થોડા દિવસ પહેલાં સર્વોદય હોટેલથી આગળ એક ઘી, તેલ અનાજ અને પરચુરણ ચીજો વેચતી દુકાનેથી અમે ડાલ્ડા ખરીદતા હતા એવામાં તે દુકાનના થડા ઉપર બેઠેલા છોકરાના બાપને મળવાનું બન્યું. તેનું નામ મંગારામજી. ઉમ્મર ૭૦ વર્ષ ઉપર હશે. વાળ ધોળા અને આંખે જરીપુરાણું ચશ્માં ચઢાવેલા, અને ગાલમાં ખાડા પડેલા. તેમની સાથે વાત કરતાં તેઓ સ્વામી આનંદને સારી પેઠે જાણતા હતા એમ અમને માલુમ પડ્યું. અમને સ્વામીના મિત્ર જાણીને તેમને ખૂબ આનંદ થયે. સ્વામી આનંદ વિષે બોલતાં તેમણે જણાવ્યું કે “સ્વામી અમારો મોટો વિસામે હતા અને સુખદુ:ખની વાત કરવાનું મન ખોલવાનું- તેઓ એક સ્થાન હતા. તેમનું અહિં વસવું અનેકને આશીર્વાદ- રૂપ હતું. તેઓ અહિં રહેતા અને અમે તેમને મળતા ત્યારે દુનિયામાં અને આપણા દેશમાં શું ચાલી રહ્યું છે તેની અમને તેમની પાસેથી ખબર પડતા. અમારી કોઈ પણ અગવડ ટાળવા તેઓ સદા તત્પર રહેતા. તેઓ હવે તે અમને સદાને માટે છોડી ગયા છે” એમ કહીને એ વિષે તેમણે ઊંડી ખિન્નતા વ્યકત કરી. તેઓ બે વાર અમને ગંગાકુટિરમાં મળી ગયા. પહેલી વાર આવ્યા ત્યારે અમારા માટે ચેડાં કુલ લઈને આવ્યા હતા. બીજી વાર આવ્યા ત્યારે ચેડાં ફળ લઈ આવ્યા. આજે તેમના વિવેક-સભ્યતા જોઇને અમે ખૂબ રાજી થયા. તેમની સાથેની વાનમાં પણ તે બાજુની ગરીબાઈ–કેમ જીવવું અને ટકવું–તેની ઊંડી મુંઝવણ તરી આવતી હતી. આવી પરિસ્થિતિમાં આ વયે વૃદ્ધ આદમી પોતાનાં ભૂતકાળનાં વર્ષે યાદ કરે-“ત્યારે કેવી નીરાંત હતી અને સુખ હતું ? પેટ ભરવાની જરા પણ ચિન્તા નહોતી અને ભગવદ્ભજન પણ સુખેથી ચાલ્યા કરતું હતું.” એમ કહીને આગળનાં વર્ષોની સુખમયતા અને આજની આર્થિક ભીંસની સરખામણી કરે અને આજની અકળામણમાં ધરમ કે ભાતમાં કશું ધ્યાન ચોંટતું નથી એમ જણાવે એ સ્વાભાવિક છે. અપૂર્ણ પરમાનંદ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણસ્થાને ‘ચંદ્ર પ્રિ. પ્રેસ ૪૫૧ કાલબાદેવી રોડ, મુંબઇ ૨. ટે. નં. ૨૮ ૩ ૦ ૩ * * * * ક ' * *
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy