________________
રજીસ્ટર્ડ નં.. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪
- બુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ [, ' વર્ષ ર૦ : અંકે ૨૨
ની
મુંબઈ એપ્રીલ ૧, ૧૫૯, બુધવાર
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮,
છુટક નક્ક : નયા પૈસા ૧૯. ત્રા કાકાહ at તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા સાલ બાલાલ સારા આ હવાલા
સાંજે [R(),
સંઘ આયોજિત નૃત્યલક્ષી સંસ્કારસંમેલન કળા કેવળ રંજનનું નહીં, પણ આત્માની અભિવ્યકિતનું સર્વતોભદ્ર સાધન છે." . ઝવેરી-ભગિનીઓનો પરિચય
રહે છે અને તે નિમિત્તે તેમના અવારનવાર પ્રવાસો . ' * માર્ચ માસની ૧૬મી તારીખ અને સમવારે સાંજે
ચાલતા હોય છે. ૧૯૫૭માં પિરિસ ખાતે જાયેલા , સાત વાગ્યે મુંબઈ ખાતે મરીન લાઇન્સ સ્ટેશન પાછળ
ઈન્ટરનેશનલ કલચરલ ફેસ્ટીવલ’ના યોજક તરફથી બહેન આવેલા તારાબાઈ હોલમાં મુંબઈ જૈન યુવક સંધ
નયનાને નૃત્યપ્રયોગો રજુ કરવા માટે ખાસ નિમંત્રણ .. તરફથી નૃત્યપ્રયોગો દ્વારા મણિપુરી નર્તનની સમજુતી
મળ્યું હતું અને તેના પરિણામે બહેન નયના પિતાની ' આપતું એક સંસ્કાર સંમેલન જવામાં આવ્યું હતું.
મંડળી લઈને યુરોપના પ્રવાસે ગઈ હતી અને પેરિસ, :' આ સંમેલનની વિગત આપવામાં આવે તે પહેલાં પ્રસ્તુત
, લંડન, બ્રસેલ્સ વગેરે સ્થળોએ નૃત્યપ્રયોગો રજુ કરીને નૃત્યપ્રયોગો રજુ કરનાર ઝવેરી-ભગિનીઓને થોડો
B ત્યાંના પ્રજાજનોનું ખૂબ આકર્ષણ કર્યું હતું. - પરિચય આપવો આવશ્યક લાગે છે. આ બહેનનાં નામ છે નયના, - આ ઝવેરી ભગિનીઓમાં નર્તન-કળાના સફળ આવિષ્કાર
રંજના, સુવર્ણ અને દર્શના. તેમના પિતાનું નામ છે શ્રી. નવનીત- માટે જરૂરી એવું અંગસૌષ્ઠવ તેમ જ અપૂર્વ લાવણ્ય છે. વળી - લાલ સી. ઝવેરી, જેઓ મુંબઇના એક આગેવાન સંસ્કારસંપન્ન ચારે બહેનમાં મોટા પ્રમાણમાં આકૃતિસાદૃષ્ય છે. તેમના કળા
વ્યાપારી છે અને દિગંબર જૈન સમાજની એક અગ્રગણ્ય વ્યક્તિ . નિરૂપણમાં મુકત ભાવ અને સંયમને અપૂર્વ સમન્વય હેમ છે " છે. બહેન નયના અને બહેન રંજના મુંબઈ યુનિવર્સિટીનાં ગ્રેજ્યુ. અને તેથી તેઓ નત્યદ્વારા જે કાંઇ રજુ કરે છે તેમાં આપણને
એટ છે અને પરિણીત જીવનનું સૌભાગ્ય તેમણે પ્રાપ્ત કર્યું છે. સૌમ્ય, નિર્મળ, ઉલક્ષી તત્ત્વનું દર્શન થાય છે અને તે વડે . બહેન સુવર્ણા હજુ ગયા વર્ષે એમ્. એ. થયેલ છે અને બહેન તેઓ આપણા દિલમાં સુમધુર સંવેદનને જાગૃત કરે છે. '. દર્શના ઇન્ટરમીડીયેટ આર્ટસમાં અભ્યાસ કરે છે. બહેન નયના સંઘના મંત્રીનું સ્વાગત પ્રવચન તથા રંજના લગભગ છેલ્લાં પંદરેક વર્ષથી એટલે કે તેમના
નૃત્યકળા વિશેના દૃષ્ટિકોણમાં પરિવર્તન • અભ્યાસકાળથી માંડીને નૃત્યકળા તરફ ખાસ કરીને મણિપુરી
આ બહેનોનાં નૃત્યપ્રયોગો નિહાળવા માટે ઉપર જણાવેલ નિર્તન શૈલી તરફ આકર્ષાયેલ છે, અને આ વિષયમાં નૃત્યાચાર્ય મુંબઈ જૈન યુવક સંધ આવેજિત સંમેલનમાં સંખ્યાબંધ ભાઈ [ ગુરૂ બિપિન સિંહા પાસે તેમણે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વકની તાલીમ
બહેને તેમ જ સંઘના નિમંત્રણને માન આપીને કેટલીક સંભા- * : લીધી છે. બહેન સુવર્ણ તથા દર્શના આ પ્રવૃત્તિમાં પાછળથી વિત વ્યકિતઓ ઉપસ્થિત થઈ હતી. પ્રારંભમાં સંધના મંત્રી શ્રી જોડાયેલ છે. કળારસિક માતપિતાની પ્રેરણુ, સક્રિય સહાનુભૂતિ પરમાનંદ કુંવરજી કાપડિયાએ ઉપસ્થિત ભાઇ બહેનને આવકાર તથા સંભાળ નીચે ચારે બહેનોએ મણિપુરી નર્તનમાં અસાધારણ આપતાં જણાવ્યું કે “આપણા દેશમાં નૃત્ય, નાટક તેમ જ સંગીત પ્રાવીણ્ય મેળવ્યું છે. મુંબઈમાં રહીને મળતી તાલીમથી સંતોષ
આ ત્રણે લલિતકળાઓ અવનત કટિના વર્ગના હાથમાં જઈ ' 'ન માનતાં તેઓ પ્રસ્તુત નર્તનશૈલીની જન્મભૂમિ આસામમાં પડવાથી અને શિષ્ટ સમુદાયે તેની લગભગ ઉપેક્ષા કરેલી હોવાથી * આવેલા મણિપુરમાં પિતાના માતપિતા સાથે જઇને ઠીક સમય અપ્રતિષ્ઠિત-અપમાનિત દશાને પામી હતી, પણ રાષ્ટ્રજીવનના | રહ્યાં છે અને ત્યાંથી ઘણે અનુભવ અને પ્રેરણું લઈ આવ્યાં છે. બીજાં અંગે માફક આ બાબતમાં આપણે ત્યાં છેલ્લાં ત્રીશ . વળી તે સિદ્ધ કરેલી નર્તનકળાના પ્રયોગો ત્યાંના જાણીતા નૃત્ય- પાંત્રીસ વર્ષથી નવું ઉથ્થાન શરૂ થયું છે અને આ ત્રણે કળાએ .. ગુરૂઓ સમક્ષ તેમણે રજુ કર્યા છે અને તેમની આવી ઉત્કૃષ્ટ તરફ શિષ્ટ સમુદાયનું ધ્યાન વધારે ને વધારે ખેચાતું રહ્યું છે, સાધનાની આ નૃત્યગુરૂઓએ મુકતકંઠે પ્રશંસા કરી છે અને તેમને ગુરૂદેવ ટાગોરે સ્થાપેલ શાન્તિનિકેતનમાં મણિપુરી નૃત્યની તાલીમ અન્તરના આશીર્વાદ આપીને કૃતાર્થ કરી છે.
અપાવી શરૂ થઈ અને નૃત્યસમારોહ યોજાવાની ત્યાંથી સૌથી આ નૃત્યપ્રયોગો રજુ કરવા માટે દિલ્હી, કલકત્તા, કાશી,
પ્રથમ શરૂઆત થઈ. ત્યાં રહી આવેલા ગુજરાતી વિદ્યાથીઓ. 1 હૈદ્રાબાદ વગેરે મોટા શહેરો તરફથી તેમને ચાલુ નિમંત્રણ મળતા મુંબઈ અને ગુજરાત તરફ પાછા ફર્યા અને તેમની દ્વારા મુંબઈ
.
EF
E F
.