________________
ri
- : -
'': ',
-
'' -
1.
- - પ્ર બુદ્ધ જીવન
તા. ૧-૭-૧૯ સંકુચિત કક્ષાથી ઉંચે ગયું હોય એવી પ્રેરણા કે અભામિની , સ્થિતિમાં કવિને આત્મા એ સત્યનું શ્રવણ કે દર્શન કરી શકે છે.
યુદ્ધવિરોધી પહેલો સમ્રાટ . ‘વેદના ઋષિઓ સૂકતે વિષયભૂત વસ્તુને ઈશ્વરપ્રણીત કે અપૌરૂષેવ , (તા. ૧૬-૬-૫૯ના “મંગળપ્રભાતમાંથી ઉપરના મથાળાના કહે છે તે આ જ અર્થમાં, એ સૂકતોને તેઓ કેટલીક વાર
લેખમાંથી ઉદ્ભૂત અને અનુવાદિત).. - પોતાની રચના કે કૃતિઓ પણ કહે છે. કેટલીક વાર સેમપાનથી
દહેરાદૂનથી ૩૦-૩૫ માઇલ “કાલસી ” નામના સ્થાન ઉપર
સમ્રાટ અશોકનો એક વિશ્વવિખ્યાત લેખ છે, જેની ઉપર આર્ય | ઉપજેલા ઉન્માદ કે અજ્ઞાનેમિથી એ રચાયેલા છે એમ પણ
ચક્રવતી એ તેમણે સાધેલા કલિંગવિજય અંગે પિતાને થયેલ તેઓ કહે છે. સૂકતો ઈશ્વરનું પરિણામ છે, એમ છતાં એમાં
પશ્ચાત્તાપ જાહેર કર્યો છે, યુદ્ધપ્રવૃત્તિની નિન્દા કરી છે, અને ભૂલચુક થવી અશકય છે એવી કલ્પના હજી પ્રચલિત થવી ધમને પિતાનું જીવન અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. પામી નથી.
' આજે જ્યારે પુરાણી અને નવી દુનિયા મહાયુદ્ધ અને વિશ્વ" બ્રાહ્મણકાળમાં વેદનું ઇશ્વરકતૃત્વ નિર્વિવાદ સત્યરૂપે સ્વીકા
યુદ વડે સંત્રસ્ત બની છે અને દુનિયાના કુટનીતિ પણ
શાન્તિની શોધમાં આન્તરરાષ્ટ્રીય મુસાફરી કરતા ફરી રહ્યા છે, - રાય છે. વિદ ઈશ્વરપ્રણીત છે, માટે નિત્ય એટલે કે સદાને માટે
ત્યારે ૨૨૦૦ વર્ષ પહેલાંના સમ્રાટ અશોકનો હદયલેખ દુનિયા પ્રમાણભૂત છે એ દાવે. આ યુગમાં હવે કરવામાં આવે છે. માટે અસાધારણું મહત્ત્વ ધરાવે છે. ' પરિણામ એ આવ્યું કે તત્વવિચાર કેવળ જુનાં લખાણોના
સમ્રાટ અશેકે પિતાનું રાજ્ય હિન્દુકુશ પર્વતથી માંડીને - ભાષ્ય કે ટીકારૂપ જ બની જાય છે. જીવતો જાગતો શબ્દ જ્યારે મૈસુર સુધી ફેલાવ્યું હતું. માત્ર મગધના પડેશમાં આવેલા કલિંગ
, કોઈ કડક સૂત્રની દિવાલમાં કેદ પૂરાય ત્યારે તેને પ્રાણુ ઉડી જાય દેશના લેકે અશોકનું ચક્રવતિત્વ માન્ય કરતા નહોતા. પરાક્રમી, . 31' છે. આમ વેદ-પ્રામાણ્યનો સિદ્ધાંત ઘડાયે એની અસર ભવિના
મહત્ત્વાકાંક્ષી તેમ જ ચંડ પ્રકૃતિ અશોકથી કલિંગ દેશના લોકોની આ આખો દાર્શનિક વિકાસ પર થયેલી છે. અગાઉના યુગના અવ્યવ
ઉદ્દામ વૃત્તિ સહન થઈ શકી નહિ. તેણે કલિંગને જીતવાનો નિશ્ચય કર્યો. સ્થિત અને કેટલીકવાર પરસ્પરવિરોધી શાસ્ત્રવચનનો અર્થ
- સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યા બાદ પિતાના કઠોર કૃત્યને અશકને
ભારે પશ્ચાત્તાપ થયો. તે લખે છે કે જે પ્રજૈ પહેલાં કદિ પણ અમુક નિશ્ચિત મત કે ઘરેડ અનુસાર જ કરી શકાય એવી વૃત્તિ
કઇથી જીતાયલી નહતી, તેને જીતવાને માટે જ્યારે અમે નીકળીએ - પાછળના દર્શનેમાં આ કારણે પેદા થઇ છે. આમ છતાં માનવ- છીએ, ત્યારે સ્વાતંત્ર્યપ્રિય સમસ્ત પ્રજા પ્રાણપણ વડે આક્રમણમનના વિકાસને કારણે એક બાજુ પૂર્વ પરંપરા પ્રત્યેની નિષ્ઠા કારીને વિરોધ કરે છે. કલિંગ ઉપર વિજય મેળવતાં એક લાખ અને બીજી બાજુ મતોની વિવિધતા એ બન્નેને મેળ. બેસાડવા . લેઓની કતલ થઈ દોઢ લાખ લેકેને કેદ કરવામાં આવ્યા, અને માટે અર્થો ઘટાવવાની બાબતમાં એ વખતના ચિન્તકાને સ્વતંત્રતા તેથી કેટલાગણું વધારે લોકો યુદ્ધની આફતના પરિણામે મરી આપવી પડી છે, જેથી ચિંતકે પહેલાં વિચારપૂર્વક સુસંગત
ગયા. આ છે સમ્રાટ અશાકના ઉચ્ચાર :- . . તાત્વિક સિધ્ધાંતનું એક દશન રચે છે ને તે પછી પોતાના મતના
- “ખરેખર, જ્યારે કઈ સ્વતંત્ર દેશ જીતવામાં આવે છે,
ત્યારે જે હત્યા થાય છે, લેકે જે રીતે મરણ શરણું થાય છે સમર્થન માટે પ્રાચીન યુગના શાસ્ત્રો ખેળવા બેસે છે.
અથવા તે તેમને કેદ કરવામાં આવે છે,–આ બધાથી પ્રિયદર્શી ' બ્રાહ્મણ ગ્રન્થને ક્રિયાકાંડના બાહ્યાચારને ભારે આગ્રહ હતું,
રાજાને અત્યન્ત દુઃખ તથા ખેદ થાય છે. આથી પણ રાજાને
અધિક ખેદ એ બાબતને થાય છે કે આવા મુલકના સદાચારી જેથી અધ્યાત્મિક અનુભવના કેન્દ્રવતી રહસ્ય પર એક પ્રકારનું છે. લોકોને યુધ્ધના કારણે ઇજા પહોંચે છે, તેઓ મરી જાય છે અને આવરણ આવી ગયું હતું. આ આધ્યાત્મિક અનુભવનું નવેસર પ્રિયજનને તેમને વિયેગ સહન કરવું પડે છે. જે લાકે સુખી નિવેદન કરવાનું કામ ઉપનિષદેને ઉપાડવું પડયું હતું.
હોય છે તેમને પણ સગાંવહાલાંને, સ્નેહીઓને તથા સાથીઓને
વિયોગ સહન કરવો પડે છે. આ રીતે આટલી મેટી જનતા . . આમ જગતના સાહિત્યમાં અત્યંત પ્રાચીન એવા વેદના
દુ:ખમાં ડુબી જાય છે. આ બાબતને દેવાનાપ્રિય પ્રિયદર્શીને યુગના માનવીઓના માનસ અને ભાવનાના ઇતિહાસ પર. આપણે ભારે ખેદ છે. કલિંગ દેશમાં જે લેકે માર્યા ગયા, અથવા તે
ઉડતી નજર નાખી ગયા. શકય હશે તે ભવિષ્યમાં ઉપનિષદ અને કેદ કરવામાં આવ્યા, તેમની સંખ્યા સેંકડોમાં કે હજારોમાં હેત | ગીતા વિષે પંડિતના સંશોધનને સંક્ષિપ્ત સાર આપવા પ્રયત્ન
તે પણ દેવાનાંપ્રિય રાજાને આજે તે બાબતનું એટલું જ દુઃખ કરીશ. પણ એ પહેલાં એટલું જાણવું જરૂરી છે કે એક તરફ
થયું હોત. દેવાનાં પ્રિય રાજા ઈચ્છે છે કે તેમાંથી કોઈને પણ
નુકસાન ન પહોંચે, લેકેમાં સંયમ, સમચર્યા (બંધુભાવ) અને વેદની સંહિતાની ભાષા અને બીજી તરફ અવસ્તાની પ્રાચીન
સાન્તતામય જીવન વ્યતીત કરવાની ઈચ્છા પ્રગટે. સૌથી વધારે ફારસી ભાષા એ બે વચ્ચે ગાઢ સંબંધ જોતાં વૈદિક યુગને
ઈચછવાયેગ્ય વિજય તે ધર્મવિજય જ છે. આ રીતે પ્રાપ્ત કરેલા આરંભ હજાર વર્ષ પૂર્વેના અતિ પ્રાચીન કાળમાં મૂકી શંકા વિજયથી સર્વત્ર પ્રેમભાવ વધે છે. આ પ્રકારને વિજય દેખાવમાં તેમ નથી. જગતની સંસ્કૃતિઓમાં એ પ્રાચીન હોવા છતાં મિસ- નાને લાગે તે પણ પહેલેકમાં તેનું ફળ અધિક હોય છે.. રની સંસ્કૃતિથી એને આગળ મૂકી શકાય તેમ નથી.
એ ધર્મલેખ મેં શા માટે કોતરાવ્યું છે? એ માટે
કે મારા પુત્ર-પૌત્ર યુદ્ધ કરીને અધિક દેશ જીતવાને વિચાર ન કરે. , ડો. રાધાકૃષ્ણનના વૈદની વિચારધારાને આધારે
કદિ યુદ્ધ કરવાનું અનિવાર્ય બની જાય તો સમયનું પાલન કરે અને - સંકલિત કરનાર રતિલાલ મફાભાઈ શાહ શત્રુઓન ઓછામાં ઓછી સજા કરે. એ ધ્યાનમાં રાખે છે. ધર્મસમાપ્ત
| વિજય જ સાચે વિજય છે. ધર્મવિજય ભારત જ પ્રેમની વૃદ્ધિ થાય છે."
* હું નથી માનતા કે દુનિયાના સમસ્ત સાહિત્યમાં અને , ' , એ ગત સમાચાર
રાજનૈતિક અથવા તે ધાર્મિક દસ્તાવેજોમાં આથી ચઢિયાતું એવું સંધતા કોષાધ્યક્ષ શ્રી રતિલાલ ચીમનલાલ કટારીએ જુન કઈ પણ લખાણ આપણને મળી શકે. કાકા કાલેલકર માસની ૧૧ મી તારીખે મુંબઈના જાણીતા સર્જન ડો. બાલગા . . બદ્રીકેદાર-ચિત્રપટદર્શન " ' પાસે પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. તેમની તબીયત સારી
તા. ૪-૭-૫૯ શનીવારનાં રોજ સાંજના ૬-૩૦ વાગ્યે છે, તેઓ તા.૧લી જુનના રોજ ઘેર ગયા છે. :
- શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને નવી ઇન્કમટેકસ ઓફિ
સની પાછળ ૨૭, મરીન લાઈન્સ ઉપર આવેલા શ્રી. દીપચંદ * , સંધના અગ્રગણ્ય સભ્ય શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે
લક્ષ્મીચંદ સંઘવીના “મને હર’ નામના નિવાસ સ્થાનમાં શ્રી. બદ્રીનાથ E : તા. ૩૦-૬-૫૯ ના રોજ ડે, બાલીગા પાસે પેટ ઉપર શસ્ત્રક્રીયા કેદારનાથનું ચિત્રપટ દેખાડવામાં આવશે. સર્વ સભ્યને આ પ્રસંગને
" કરાવી છે, અને તેમની તબીયત સારી છે. ' ' ' લાભ લેવા વિનંતિ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ