SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૧૯ પ્રજા જીવત * બ્રહ્મ અને સમ ગત આકટાબર માસ દરમિયાન અમદાવાદ ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશનમાં તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખસ્થાનેથી પંડિત સુખલાલજીએ આપેલા વ્યાખ્યાનમાંથી મહત્વના ભાગ તારવીને નીચે આપવામાં આવે છે. તત્રી. બ્રહ્મ અને સમગ મહિન્ન સ્તંત્રના રચયિતાએ કહ્યુ છે. “હું તત્ત્વજ્ઞાનના બધા જ પ્રવાહને આવરી લેનાર અનેક મુદ્દાઓ વિશે આજે નથી ખેલતા; માત્ર એ મુદ્દાઓ લઇ તે વિશે ટૂંકમાં ચર્ચા કરવા ધારૂ' છું.. એ મુદ્દા એવા છે કે જે ભારતીય તત્ત્વચિંતનના લગભગ બધા જ પ્રવાહને સ્પર છે, અને તત્ત્વજ્ઞાનની વિાવધ સરણિઓની ચડતીઊતરતી કક્ષા પણ સૂચવે છે, તે એ મુદ્દા સૂત્રરૂપે આ રહ્યા : (૧) યુદ્ધેસ્તત્પક્ષપાતતઃ। અને (૨) વ્યવહાર–પરમાથ-દૃષ્ટિ. આના સક્ષિપ્ત અર્થ એ છે કે બુદ્ધિશકિતના ઉદ્ભનું કેન્દ્ર ભલે જુદુ જુદુ હાય, અને તેનાં વહેણા ભલે અનેક વળાંકો લેતાં પ્રવત માન થાય, –પણ છેવટે બુદ્ધિ કાઇ એક સત્ય ભણી જ વળે છે; કેમકે બુદ્ધિને મૂળગત સ્વભાવ સત્યને સ્પર્શવાના છે. તે એવા સત્યને ન સ્પર્શે ત્યાં લગી એ સંતોષાતી નથી. આથી જ પૂર્વગ્રહા અને રાગદ્વેષ તથા મત્સર વડે અભિભૂત હોય છે, અને એ ભૂતકાળ કેવા છે? જેમાં સત્તાને પારાવાર દુરૂપયેાગ થયા છે, જવાબદારીઓને અવરનવાર અવળે ઉપયોગ કરવામાં આવ્યા છે, અને કોઇ પણ સમસ્યા હલ થઇ શકે છે એવી બુદ્ધિની જેમાં જડ ખેડેલી છે એવા એ છે ! અર્થ શુ મરી બુદ કરવા માટે પચવર્ષીય યોજના અન્તિમ પ્રાર્થના , પરસ્પર અવિશ્વાસ અને ગેરસમજુતી ષ્ઠિાની માનવીની ચિત્તમાં જામેલી નાચે નાની પચ્ચાસ પાની કાઇ યેાજના આપણે શું વિચારી ન શકીએ અને તેમાં શુ સાપણે સામેલ થઇ ન શકીએ ? જે તંગદિલી આજે દુનિયામાં ફેલાયેલી જોવામાં આવે છે. તેનાં કારણેા નાબુદ કરવા પાછળ અથવા તે હળવા કરવા પાછળ શુ આપણે આપણી શકિતઓને કેન્દ્રિત કરી ન શકીએ ? આ અધાં અનિષ્ટો અને તંગદિલી સરકારોએ પેા કરેલ છે અને સરકારો વડે પોષાયેલ અને સધિત અનેલ છે. જો 1 'ચાતરના પ્રચારથી અને આસપાસના દબાણથી લોકાને મુકત કરવામાં આવે તે ત ગાદલી, ભયંત્રસ્તતા, અવિશ્વાસ અને ચિન્તા વ્યાકુળતા—આ બધુ તેમને કદિ પણ સ્પર્શે નહિ છેલાં દશ વર્ષના મારા અનુભવ ઉપરથી હું એવી પ્રતીતિ સવતા થયા છુ કે દુનિયામાં આજે વ્યાપેલા ભય, વહેમ, અને પૂ ચહેામાંનુ ઘણું નાબુદ કરી શકાય તેમ છે, સ્ત્રીઓએ અને પુરૂષોએ માત્ર ઊંચાણુના પ્રદેશા તરફ નજર કરવાની, ઉંચે જોતાં થવાની. જરૂર છે. અને આ કામ આપણે બધા સાથે મળીને જરૂર કરી શકીએ તેમ છે; અને જે થઇ ગયું છે તેની ઉપેક્ષા કરીને, તે ભુલી જઇને, જે થય શકે તેમ છે. તે મેળવવા માટે આપણે આગળ ધપી થકીએ તેમ છે. વર્ષો પહેલાં બનેલી એવી કાઇ અનિષ્ટ ઘટના કે જે આજે પણ દિલમાં ખટકી રહી હાય, એવી કાઇ પણ સમસ્યા કે જે આજે આપણી સામે ઉકેલ માગતી ઉભી હાય, એવો કાઇ પક્ષ ક્ષણજીવી લાભ કે જે અન્યની નબળાંકમાંથી તારવી શકાય તેમ હાય આમાંની કોઇ પણ બાબતે, જે ધ્યેયની આગળ દરેક સમસ્યા અને દરેક અનિષ્ટ ઘટના અપવત્ બની જાય છે તે મહાન ધ્યેયની પ્રાપ્તિ તરફ ઢળેલા આપણા ચિત્તને, જરા પણ વિચલિત કરવુ ન જોઇએ, આપણી પાસે તાકાત છે, સાધના છે, અને વિજ્ઞાન છે. વિશ્વવ્યાપી કલ્યાણ સાધવાની કૃતનિશ્ચયતા અને સત્બુદ્ધિ જેની આજે સૌથી વધારે જરૂર છે તે પ્રાપ્ત કરવા માટે ઇશ્વર આપણને પ્રેરણા આપે! In this great crusade, form the history of your own nation, I know that India will ever be a leader-આ મહાન ધર્મયુદ્ધમાં, હું જાણુ` છુ અને માનુ છુ કે, ભારત અચૂકપણે નેતૃત્વ ધારણ કરશે. અનુવાદક: પરમાનંદ ૧૬૩ रुचीनां वैचित्र्याद् अज्जुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ વ્યવહાર એટલે દૃશ્ય તેમ જ સામાન્ય જનથી સમજી શકાય - એવી આયારવિચારની કક્ષા અને પરમાથ એટલે ધ્યાન, ચિંતન તેમજ પ્રજ્ઞાની કક્ષાને પશ`તી સૂક્ષ્મ તત્ત્વલક્ષી ભૂમિકાઓ.. ભારતીય તત્ત્વવિચારને સબંધ છે ત્યાં લગી એમ કહી શકાય કે એ તત્ત્વવિચારનાં ઉદ્ગમસ્થાન એ જુદાં જુદાં છે એક છે સ્વાત્મા અને ખીજું છે વિશ્વપ્રકૃતિ. અર્થાત્, પહેલું આંતર અને ખીજું ખાય. કોઇ અજ્ઞાત કાળમાં મનુષ્ય પેાતાની જાત વિશે વિચાર કરવા પ્રેરાયા: હું પોતે શુ છુ? કેવા છું ? અને ખીજા જીવા સાથે મારા શે! સબંધ છે? એવા પ્રશ્નો એને ઉદ્ભવ્યા. આને ઉત્તર મેળવવા તે અંતમુ ખ થયા અને એને પોતાના સંશાધનને પરણામે જણાયુ કે હું એક સચેતન તત્ત્વ છું અને બીજાં પ્રાણીવર્ગમાં પણ એવી જ ચેતના છે. આ વચારે તેને પોતાની જાત અને બીજા પ્રાણીવગ વચ્ચે સમતાનું દર્શન કરાવ્યું. એ દર્શન માંથી સમભાવના વિવિધ અર્થર્યાં અને તેની ભૂમિકાએ તત્ત્વવિચારમાં રજૂ થઇ. ક્ષુદ્ધિના વહેણને સમ તરીકે ઓળખાવવામાં આવે છે. બુદ્ધિનું બીજી' પ્રભવસ્થાન ખાલપ્રકૃતિ છે. જે વિશ્વપ્રકૃતિન વિવિધ બાજુઓ, ઘટનાઓ અને તેનાં પ્રેરક બળાતક આકર્ષાયા હતા તેમને એમાંથી કવિત્વની કહે કે કવિત્વમ ચિજ્ઞભૂમિકા લાધી. દા. ત., ઋગ્વેદના જે કવિએ ઉષાના *સપ્રેરક અને રેશમાંચકારી દનનું સ ંવેદન ઝીલ્યું, તેણે ઊ એક વસ્ત્રા તણી રૂપે ઉષાસૂકતમાં ગાઇ. સમુદ્રના ઊ ળતા તર" અને તેના વચ્ચે નૌકાયાત્રા કરતાં ઋગ્વેદના જે કવિને સમુદ્રના અધિષ્ઠાયક વરૂણનું રક્ષણહાર તરીકે સ્મરણ થઇ આવ્યું, વરૂસૂકતમાં એ વરૂણદેવને પેાતાના સશકિતમાન રક્ષણહાર લે સ્તવ્યે . જેને અગ્નિની જ્વાળાઓ અને પ્રકાશક શકિતઓ રામાંચક સવેદન થયું તેણે અગ્નિનાં સૂકતા રચ્યાં. જેને ગ અંધકારવાળી રાત્રિનુ રામાંચક સવેદન થયું તેણે રાત્રિત રચ્યું એ જ રીતે વાડ્, સ્કુંભ, કાળ આદિ સૂકા વિશે કહી શકાય, પ્રકૃતિનાં શ્ને જુદાં જુદાં પાસાં હાય કે તેમાં કાઇ દિવ્ય સવા હાય, અગર એ બધાં પાછળ કોઇ એક જ પમંગ તત્ત્વ હોય પણ આ જુદા જુદા કવિઓએ કરેલી પ્રાર્થનાચ્યા, દશ્યમાન પ્રક તિના કોઇ ને કોઇ પ્રતીકને આશ્રીતે ઉદ્ભવી છે. આવી ખેતા જુદાં પ્રતીકોને સ્પર્શતી પ્રાથનાઓને ત્રા રૂપે ઓળખાવાતી. બ્રહ્મના આ પ્રાથમિક અથમાંથી ક્રમે ક્રમે અનેક અકલિત થયા. જે યજ્ઞેશમાં આ સૂકતાના વિનિયોગ થયે તે પણ બ્રહ્મ કહેવાયાં, તેના નિરૂપક ગ્રંથા અને વિધિવિધાન કરનાર પુરાહિત પણ પ્રેમ, બ્રહ્મા કે બ્રાહ્મણ તરીકે વ્યવહાગયા. અને પ્રાચીન કાળમાં જ પ્રકૃતિનાં એ, વિવિધ પાસાં કે દિગ્ધ સત્ત્વા, એ બધાને એક જ તત્ત્વરૂપે પણ ઓળખાવવામાં આવ્યાં. અંતે ઋગ્વેદના પ્રથમ મળમાં જ સ્પષ્ટ, દર્શાવવામાં આવ્યું છે કે, ઇન્દ્ર, મિત્ર, વષ્ણુ. અગ્નિ ઇત્યાદિ જુદાં જુદાં નામોથી જે સ્તવાય અને ગવાય છે તે તે! છેવટે એક જ તત્ત્વ છે અને તે તત્ત્વ એટલે સત આમ પ્રકૃતિનાં અનેક પ્રતીકો છેવટે એક સપ-પરમ તત્ત્વમાં વિશ્રામ પામ્યાં અને એ વિચાર અનેક રીતે આગળ વિકસતા અને વિસ્તરતા ગયા. સમભાવના ઉપાસકો સમન કે સંમળ કહેવાયા. સંસ્કૃતમાં એનું શમન અને શ્રમન એવું રૂપાંતર થયું છે, પણ સમ શબ્દ સંસ્કૃત જ હોઇ તેનું સંસ્કૃતમાં સમન એવુ રૂપ બને છે. ત્રાના ઉપાસકા અને ચિતા બ્રાહ્મણ કહેવાયા. પહેલા વગ મુખ્યપણે આત્મલક્ષી રહ્યો; ખીજો વગ વિશ્વપ્રકૃતિમાંથી પ્રેરણા પામેલે અને
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy