________________
છે
મહેલની
તા૧૬-૫-૫૯
પ્ર બુ દ્ધ જીવન • , , સ્તાન આવવાનું બન્યું. લખનૌ યુનિવર્સિટીમાં તેઓ એક અધ્યાપક હતાં અને તેમને સાક્ષાત્કાર થયો હતો એવી તેમના વિષે માન્યતા તરીકે નિમાયા. ચક્રવર્તી કુટુંબ સાથે તેમને પરિચય ચાલુ પ્રવર્તે છે. આભેરામાં ભકતજનેને. ખૂબ આવજાવ રહે તે રહ્યો. ભારતમાં આવ્યા બાદ શરૂઆતમાં તેઓ બુદ્ધધર્મ તરફ હતા અને એકાન્ત કે શાન્તિ જેવું કશું મળતું નહોતું. તેથી - ખેંચાયા. તે ધર્મના શાસ્ત્રનું તેમણે ઊંડું અધ્યયન કર્યું. ત્યાં કેટલાંક વર્ષ રહ્યા બાદ તેમણે મીરોલામાં મંદિર અને નિવાસ- તે છે તેમાંથી વિશાળ હિંદુ ધર્મના અભ્યાસ તરફ તેઓ વળ્યા. હિંદી સ્થાન બંધાવ્યું અને ત્યાં જઈને તેઓ રહ્યા. આ સ્થળને વિષ્ણુ સંસ્કૃત તેમ જ બંગાળી ભાષા પણ તેમણે શિખી લીધી. વેદ, “ઉત્તર વૃન્દાવનના નામથી ઓળખે છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી વેદાંત, પુરાણ, ભાગવતે તેમ જ તંત્રશાસ્ત્ર તથા જૈન દર્શન વગેરે આશરે ૭૦૦૦ ફીટની ઉંચાઈ ઉપર આવેલું છે"""" વિષયમાં તેમણે સારી જાણકારી પ્રાપ્ત કરી. આખરે વૈદિક ધમ , ૧૯૪૬માં યશોદાભાઈ નિર્વાણ પામ્યાં. યશોદામાઇને મોતીઅને તેમાં પ્રરૂપવામાં આવેલ ભકિતમાર્ગ ઉપર તેમનું ચિત્ત રાજા” નામની એક પુત્રી હતી, જે કૃષ્ણપ્રેમથી દીક્ષિત બનીને સદાને માટે સ્થિર થયું.
સંન્યાસિની થઈ હતી. તે પણ થોડા સમય બાદ અવસાન પામી. છે . . . ઉપર જણાવેલ ચક્રવતી કુટુંબ અત્યન્ત ધાર્મિક અને કૃષ્ણ પ્રેમને એક અંગ્રેજ મિત્ર હતા. તેમનું નામ અલેક્ઝાન્ડર, કોક , અધ્યાત્મપરાયણ હતું. ખાસ કરીને શ્રીમતી યશોદામા માં આજન્મ તેઓ આઇ. એમ. એસ્ક અને સીવીલ સર્જન હતા. તેમણે કૃષ્ણ
ઊંડું આધ્યાત્મિક વંળણ હતું. કહેવાય તે એમ છે કે તેમણે પ્રેમ પાસે દીક્ષા લઇને સંન્યાસ ધારણ કર્યું હતું અને
''પહેલી એધ્યાત્મ દીક્ષા પિતાના પતિ પાસેથી લીધી હતી. યુવાન કૃષ્ણ પ્રેમની સાથે રહેતા હતા. ગરીબ જનતાની તેઓ ખૂબ વૈદ્યકીય. - નીકસનને યશદાબાઇ સાથે લગભગ મા-દીકરા જે સંબંધ હતે. સેવા કરતા હતા. તેઓ દયા અને કરૂણુની મૂર્તિ સમા હતા અને
- ૧૯૨૭માં લખનૌ યુનિવર્સિટીની વાઇસ ચેન્સલરશીપથી પહાડી લોકો માટે એક મહાન આશીર્વાદરૂપ હતા. તેઓ પણ બે ડોકટર ચક્રવતી મુકત થયા અને ત્યાર બાદ તેઓ પિતાને ઘેર વરસ પહેલાં અવસાન પામ્યા છે. અત્યારે કૃષ્ણ પ્રેમ પાસે એક કાશી આવીને રહ્યા. નકસને પણ
અંગ્રેજ યુવક છે, તેણે કૃષ્ણપ્રેમ કરે -લખનૌ. યુનિવર્સિટીની નોકરી છોડી
પાસે દીક્ષા લીધી છે અને તેને દીધી. અને બનારસ હિંદુ યુનિ
‘માધવાશિષ” નામ આપવામાં આવ્યું છે વર્સિટીમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા. અને એ રીતે ચક્રવતી
કૃષ્ણ પ્રેમ ભકિતયેગ તર ખૂબ કુટુંબ સાથે તેમને સહવાસ
ઢળેલા છે પણ સાથે સાથે તેઓ - ચાલુ રહ્યો...
ઉચ્ચ કેટિના વિદ્વાન અને ફિલસુફ " - બનારસ આવ્યા બાદ થોડા
છે. તેમણે અંગ્રેજીમાં લખેલાં ગ્રંથે એ સમયમાં થશે દામાએ સંસારનો ત્યાગ
‘ગ ઓફ ભગવદ્ ગીતા, ગ કર્યો; તેમણે વૃંદાવનમાં વૈષ્ણવ સંપ્ર
એકઠ ઉપનિષદ’ ‘સર્ચ ફેર ટ્રય છે દાયના કોઈ સંન્યાસી પાસે સન્યાસ-
અને ઇનીશિયેશન અન્યૂ યેગે...' દીક્ષા લીધી, સંન્યાસિની બન્યાં અને
આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.' આમોરામાં આવીને રહ્યા. તેઓ
તેઓ હિંદી બહુ સરસ અને સરળ પણ છે બંગાળી, હિંદી તથા અંગ્રેજીના સારા
બોલે છે. " જાણકાર હતા. નીકસન પણ એ જ
શ્રી કૃષ્ણપ્રેમને મેળાપ વૈરાગ્યભાવથી પ્રેરિત અને પ્રભાવિત .
કૃષ્ણપ્રેમનો આ સંક્ષિપ્ત પરિ હતા એટલે સ્વ. ૫. મદનમોહન
ચય છે. તેમને મળવું, તેમનાં દર્શન માલવીયાને તેમને રોકવાને ઘણો
કરવા એ અહિં આવવાને ખાસ કરી આગ્રહ હોવા છતાં માતા પાછળ
ઉદ્દેશ હતો. ' આશ્રમમાં અમે ને ! • બાળક દેડી જાય તેમ તેઓ પણ
* પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણપ્રેમ તથા યશવભાઈ પાછળ કરી છેડીને
સ્વામી શ્રી કૃષ્ણપ્રેમનું આશ્રમ તેમના શિષ્ય માધવાશિષ બહાર કરવાનું ' ': ' આત્મારા ચાલી આવ્યા. અને
ગયા હતા. થોડી વારે તેઓ આવ્યાં. , ' યશોદાભાઈ પાસે દીક્ષા લઇને વૈષ્ણવ સંપ્રદાયના સાધુ બન્યા તેમણે અમને જોયા અને મીઠા શબ્દોથી આવકાર આપ્યો. કૃષ્ણ પ્રેમ છે -. અને કષ્ણુપ્રેમ વૈરાગી” નામ ધારણ કર્યું. ત્યાર બાદ તેમણે આધેડ ઉમ્મરના, શરીરે પાતળા અને ઉંચા છે. આંખે પર ચમ્મા પહેરે
' વૈષ્ણવ સંપ્રદાયના એક સાધુ તરીકેના બધા નિયમે ચકકસાઈથી ‘ છે. માથું ખુલ્લું રાખે છે. કૃષ્ણપ્રેમની મુખાકૃતિ ઉપર નીતાન્ત . પાળવા માંડયા. માથે ચેટલી રાખવી શરૂ કરી; કાન વીંધાવ્યા; . સાધુતા તરવરે છે. તેમને જોતાં જ આ એક વિદ્વાન, ચિન્તકે, .
ગળામાં તુલસીની માળા પહેરવા લાગ્યા; વગર સીવેલાં ગેરૂઆ અસામાન્ય વ્યકિત છે એમ લાગ્યા વિના ન રહે. તેમની વાણી
રંગનાં કપડાં પહેરતા થયા, માધુકરી ઉપર પોતાને નિર્વાહ કરવા સૌમ્ય અને પ્રસન્ન ભાવથી ભરેલી છે. તેમની સાથેના માધવાશિષ '; ' લાગ્યા અને સ્વયંપાકી બન્યા. રાધાકૃષ્ણની આરતીઉપાસના એક નમણી આકૃતિના યુવાન છે અને એમની રીતભાતમાં સંયમ'. ' . તેઓ વિધિવિધાનપૂર્વક આજ સુધી અપૂર્વ શ્રદ્ધા અને ભકિત અને સ્વસ્થતા દેખાય છે. બગીચામાં આવેલી ખાટ ઉપર તે બન્ને - વડે કરતા રહ્યા છે. '
- બેઠા; તેમની સામે ચેતરા ઉપર અમે બધાં બેઠાં. અમારી ઓળ. છે કે, ૧૯૨૮માં જુન કે જુલાઈ માસમાં ગાંધીજી આભેર ગયેલા ખાણ અમારે જ કરાવવાની હતી. અમારી વચ્ચે પ્રાસંગિક વાત ' ત્યારે તેઓ યશોદાભાઈને અને સાથે સાથે સ્વામી કૃષ્ણપ્રેમને મળેલા શરૂ થઈ, પણ અહિં અમને વધારે વખત રોકાવું પરવડે તેમ ?
અને તેમના વિષે ગાંધીજીના મન ઉપર ઊંડી છાપ પડી હતી. નહેતું. સુર્ય અસ્તાચળ સમીપ જઈ રહ્યો હતે. અંધારૂ થઈ “તીર્થસલીલમાં શ્રી દિલીપકુમારે પણ આ બન્ને વિષે પ્રશસ્તીભર્યો જાય તે પહેલાં પનવનૌલા અમારે પહોંચી જવું જ જોઈએ. તેથી : ઉલેખ કર્યો છે. યંદામાઈ' પરમ સિદ્ધિને પામેલાં સંન્યાસિની અમે થોડીવારમાં ઉભા થયા. સ્વામીજીએ આશ્રમમાં અમને ફેરવ્યા.
. ગીતામાં કપડા માં
દોરીન
* F =કનgh