________________
કરી ૧૫૦
- પ્ર બુદ્ધ જીવન
તા. ૧-૧૨-૫
છે.
મીરતના ઠરાવ કરતાં વધારે બળવાન સમર્થન પણ કરે, એમ છતાં કતલ અને સેટેજ'- આ બધું શરૂ થશે. આ બધું દબાવી
પણુ, અને ચીન સાથે ઘર્ષણનું ગમે તે પરિણામ આવે તે જરૂર શકાય, પણ તેની કેટલી મટી કીંમત ચુકવવી પડે? કરી , પણ, અવાં એક પછી એક કડવા અનુભવો થયા બાદ, એમાં કઈ સામ્યવાદી પક્ષ ઉપર પ્રતિબંધ મૂકે તેને બદલે તે જે કાંઈ કરે - શક નથી કે સામ્યવાદી પક્ષને હવે આ દેશમાં પ્રતિષ્ઠા પાત્ર સ્થાન મળશે તે હસી કાઢવું એ વધારે ડહાપણભર્યું લેખાશે. પરમાનંદ નહિ અને પ્રત્યેક સામ્યવાદી પ્રચ્છન્ન દેશદ્રોહી-પાંચમી કતારવાળે-છે
સજીવન થતી મોસ્લમ લીગ એવી તેમના વિષે આપણા મનમાં ઉભી થયેલી છાપ કદિ નિમૂળ SEA અથશે નહિં, સિવાય કે, યુગોસ્લાવિયા અને તેના સુત્રધાર માર્શલ
- દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આગળ કરીને મોસ્લમ લીગે ભાગલા 1 ટી માફક સામ્યવાદી પક્ષ રશીઆ તથા ચીન સાથેના સીધા કે
માગ્યા. ભારતના ભાગલા સિદ્ધ કરવા માટે એણે વરસો સુધી
નારાઓ ગજવ્યા. ભાગલાની વાત અંગ્રેજોને ભાવતી હતી, એટલે આડકતરા પક્ષગત સંબંધે હમેશાને માટે તેડી નાંખે અને દેશ પહેલો અને બીજા બધા વાદ રખેને વિચારે પછી–આવી પ્રતીતિ
લીગને પ્રોત્સાહન આપ્યા કર્યું. અંગ્રેજોની આ ચાલબાજીથી
અકળાઈને આખરે કાંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ઇચ્છા વિરૂદ્ધ પિતાના એકાન્ત રાષ્ટ્રનિષ્ટ વર્તન વડે આપણા દિલમાં પેદા કરે.
ભાગલા મંજુર રાખવા પડ્યા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું હૈયું જિક , , , . આ સામ્યવાદી પક્ષના–શુદ્ધ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ અતિ
ભાગલાની વાતથી ઘવાયું. પરંતુ “લેકર રહેંગે પાકિસ્તાન”ના શંકાસ્પદ અને અવિશ્વસનીય-વલણને ખ્યાલ કરીને તેને સત્ત્વર -
નારાઓ ગજવનારાઓએ એની કઇ ચિંતા ન કરી. છેલ્લે ભાગલા ગેરકાયદેસર જાહેર કરીને તેની ઉપર પ્રતિબંધ મૂકવાના કેટલાક
વખતે પણ નિર્દોષ માનવીઓના રકતથી ધરતીને રંજિત કરી. લેકે ભારત સરકારને જોરશોરથી અનુરોધ કરી રહ્યા છે. કોઈ
ભાગલા પછી લીગનું સ્થાન ભારતમાં રહેતું નહોતું. લીગ પણ એક યા અન્ય વ્યકિત દેશહિતને પ્રતિકુળ રીતે વર્તે તે
ભારતમાં નામશેષ બની ગઈ એમ માનવામાં આવતું હતું. અને એક બાબત છે અને અમુક પક્ષ વિષે અમુક માન્યતા ગૃહિત
જે લેકે પાકિસ્તાન માગવા પ્રમાણે મળવા છતાંય ત્યાં જવાને કરીને ઉપર જણાવેલું પગલું ભરવામાં આવે તે તદ્દન બીજી
બદલે ભારતમાં રહ્યા તેઓ લીગને ભૂલ્યા છે, લીગવાદી મટી ગયા બાબત છે, કોઈ પણ વાંધા પડતી વ્યકિત સામે જેવી જરૂર
છે એમ ધારવામાં આવતું હતું. પરંતુ આ ધારણુ નિરાધાર કરી છે. જણાય તેવું પગલું ભારત સરકારે ભરી શકે છે અને તેવું
છે. કેરળમાં મુસ્લીમ લીગ જીવતી હતી. કેરળની સામ્યવાદી સરપગલું ભરતાં ભારત સરકાર ખચકાશે એમ માનવાને કઈ
કારને હઠાવવા માટે ત્યાંની તમામ પક્ષેએ લીગની કદમબેસી કરી, ( કારણ નથી. પણ સામ્યવાદી પક્ષ જ્યાં સુધી ભારત વિરોધી અને
એટલું જ નહિ પણ એ બદનામીથી બચવા લીગ એ કેમવાદી ચીનનું સ્પષ્ટ સમર્થન કરતે કઈ ઠરાવ કે નીતિ મંજુર ન કરે
સંસ્થા નથી એવાં ઉચ્ચારણ કરવાની હદ સુધી ગયા. અખબારોએ છે, ત્યાં સુધી આજના લોકશાહી પ્રબંધમાં તેને ગેરકાયદે જાહેર કર
અને રાજનીતિએ આપેલી ચેતવણીને કાને ન ધરી. વાનું પગલું યેગ્ય નહિ લેખાય; ડહાપણભર્યું નહિ કહેવાય.
લીગને કારણે જે ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન આવા પગલાના ઔચિત્ય-અનૌચિત્ય અંગે, તા. ૨૫-૧૧-૧૯ ના
આ રચાયું, એ દેશમાં આજે જ્યારે લીગ નામશેષ બની ગઈ છે ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિવામાં શ્રી. બી. જી. વધીઝ સમુચિત રીતે
ભારતના તમામ ભાગોમાં એને ફરી સજીવન અને વ્યવસ્થિત કરવાની * જણાવે છે કે “ભારતના સામ્યવાદી પક્ષને ગેરકાયદે જાહેર કરવાની વાત આ દેશના ભાવી માટે અમંગળ એંધાણ જેવી બની રહે છે. કે કે તેની ઉપર કોઈ પણ પ્રકારને પ્રતિબંધ મૂકવાની માગણી પૂરા વિચાર કોંગ્રેસની ગરજ મુસ્લીમ લીગના પ્રમુખ “કાયદે મિલ્લત”
પૂર્વક થી. રાજદ્વારી તેમ જ આન્તરરાષ્ટ્રીય દષ્ટિએ એમ બરાબર પારખી ગયા છે. એટલે જ બાર વરસ પછી આ સુવર્ણ છે જે કરવું ભારે ભૂલભરેલું ગણાશે. ચીન-ભારત સંધર્ષ અંગે સામ્ય સંધિને લાભ લઈને લીગને સજીવન કરવા માટે બહાર પડ્યા છે. . વાદી પક્ષ ઉપર કોઈ પણ જાતને પ્રતિબંધ મૂકવાથી તે પક્ષને
આ “કાયદે મિલ્લત” હમણું મુંબઈમાં આવી ગયા. સભાઓ . વધારે પડતું મહત્ત્વ મળશે. તેના પરિણામે જે પ્રશ્ન કેવળ સરહદી
ભરી ગયા અને કહી ગયા કે “લીગ મરી નથી, ભારતના તમામ પ્રશ્ન છે તે પ્રશ્ન સામ્યવાદ-વિરોધી પ્રશ્ન બની જશે. આજની
મુસ્લીમોના લેહીમાં લીગ જીવતી છે.” શ્રી. મહામહ ઇસ્માઇલની સમસ્યાને' આવું રૂપ મળતાં, સેવિયટ યુનિયન અને બીજા સામ્ય
આ વાત ઠીક છે, પણ આ લોહી બીરાદરીની ભાવનાવાળું છે કે E : વાદી દેશની જે સહાનુભૂતિ અને તટસ્થ અનુમોદન આપણને “હસકે લિયા પાકિસ્તાન, લડકે લેંગે હિન્દુસ્તાન ”ની મુરીદવાળું પ્રાપ્ત થયું છે તે આપણે ગુમાવી બેસીશું અને ભારત હવે છે તેને ખુલાસો થયા નથી.
રાજકારણી વિચારણામાં અમુક એક રાજદ્વારી જાય તરફ ભારતમાં રહેલા મુસ્લીમે એમના આર્થિક, સામાજિક અને તમી રંઠા છે એવી માન્યતા તરફ તે દેશ એકાએક ઢળવા માંડશે. સાંસ્કૃતિક કાર્યો ખુશીથી કોઇ નવા નામ નીચે કરી શકે છે, તે જ " આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે આવી વસ્તુસ્થિતિ આપણુ માટે ભારે પ્રતિકુળતા
માટે સંગઠિત થઈ શકે છે, પરંતુ રાજકીય ક્ષેત્રે તે એમણે પેદા કરશે અને તેમાંથી બીજા અનેક આઘાત પ્રત્યાઘાતો ઉભા થશે. એમની પસંદગીના કોઈ પણ રાજકીય પક્ષને જ પસંદ કરવાનો
* દેશની અંદર પણું સામ્યવાદી પક્ષ ઉપર પ્રતિબંધ ટુંકી રહે છે. લીગને નામે ન ચાકે રચાય અને એને નામે હવે છે દષ્ટિની ચાલ જે લેખાશે. તેના પરિણામે સામ્યવાદીઓને ચુંટણીઓ લડાય એ કઈ રીતે ઘવાયેગ્ય નથી. કેઈ કારણસર સેંધી શહીદી મળશે અને પોતે શું ધારે છે અને વિચારે છે આ સંબંધમાં આંખમીંચામણું થશે તે જે બૂરાં પરિણામે અગાઉ એને હાલતાં ચાલતાં ખુલાસો કરતા રહેવાની જે કફોડી સ્થિતિમાં જોયાં છે એથી પણ અધિક બૂરાં પરિણામે જોવાનો સમય આવ્યા
તેઓ હાલ મુકાયા છે તેમાંથી તેમને છુટકારો મળશે અને અંદર સિવાય રહેશે નહિ. * . અંદર જે ફાટ પડી છે તે પાછી સંધાઈ જશે. આ કાનુની ભારતમાં રહેતા મુસ્લીમે જે ખરેખર આ દેશને વફાદાર હોય દિ' , નિષેધ મૂકાતાં કેરલની આગામી ચૂંટણીઓના પરિણામ વિષે તો તેમણે હવે લીગને ભૂલવી જોઈએ. જે ભૂલી શકે તેમ ન
ભયભીત બનીને, સરકારે આ પગલું ભર્યું છે એમ તેઓ જોર- હોય તો એમણે પાકિસ્તાનને એમનું વતન બનાવવું જોઇએ. :
શિરથી કહેવા લાગશે અને “Right Reaction’–દક્ષિણમાગી કેરળની અંદર આ રાષ્ટ્રનું રખોપું કરી રહેલા નેતાઓએ Iો . પરિબળે વહેતા થયા છે એમ પુરવાર કરવાની તેમને તક મળશે. ગંભીર ભૂલ કરી છે. આ ભૂલને સત્વર સુધારી લેવાની અને લીગને પર , એક વખત તેમની ઉપર પ્રતિબંધ મૂકાયે અને તેઓ ભૂગર્ભમાં એનું સાચું સ્થાન સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દેવાની જરૂર છે, એમાં જ [: ગયા ત્યાર બાદ તેલંગણામાં જે માગ તેમણે અખત્યાર કર્યું હતું કે કેગ્રેસનું, દેશનું અને મુસ્લીમેનું હિત છે, વધુ ઉપેક્ષા, વધુ બેદરકારી
તે જ માર્ગે જતાં તેમને કોઈ રોકી શકશે નહિ. હડતાળ, લૂંટફાટ, . આધીને તરંવા બરાબર છે. - સારાભાઈ એન. શાહ