________________
જ
:
'
તા. ૧-૪-૧૯, * પ્ર બુદ્ધ જીવ ન
* * ૨૩ : દેશનું રક્ષણ કરનાર લશ્કરને બળવાખોર લશ્કર તરીકે અને દેશને ઉદ્યોગગૃહ એ તેમનું નવું સેવાક્ષેત્ર છે. તેમની દેરવણી અને !| છુંદી નાખવા માટે બહારથી આવેલા લશ્કરને-salvation સક્રિય સેવાઓ વડે જૈન મહિલા સમાજ સતત વિકસતે રહ્યો છે; , ' ' army-મુકિતદાતા લશ્કર-તરીકે ઓળખાવવામાં આવે છે. ટિબેટની મુંબઈ જન યુવક સ ધમાં તેમના સતત કટોકટી અંગે ચીની સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ
અંગે તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજની મધ્યમ નિવેદનમાં. આવાં વિકૃત વિધાનો જ્યાં ત્યાં જોવા મળે છે. અનેક
વર્ગની આર્થિક ભીંસમાં કામ આપીને કાંઈક રાહત આપી શકાય ? - જૂઠાણાંઓથી ભરેલું એ નિવેદન ટિબેટ વિષે ચીનની બુરી દાનતને -
એવા પારમાર્થિક હેતુથી તેઓ જન છે. મૂ. કોન્ફરન્સ શરૂ કરેલા. ઢાંકવાને બદલે ઉલટું વધારે ઉઘાડી પડે છે. •
ઉદ્યોગગૃહની પ્રવૃત્તિ તરફ ખૂબ આકર્ષાયા છે અને તે પાછળ
સમય તેમ જ શકિતને ભેગ આપી રહ્યા છે. આ ઉદ્યોગગૃહની ટિબેટ ઉપર ચીનનો કાબુ જામવા સાથે ચીન હવે કેટલેક
સ્થાપના સ્વ. શ્રીમદ્વિજયવલ્લભ સૂરિના હાથે કરવામાં આવેલી, . ' ' ઠેકાણે આપણી સરહદની લગોલગ આવીને ઉભું રહે છે. કેટલાક
એમ છતાં તેના પ્રારંભ સાથે જ, આ ઉદ્યોગગૃહને અનેક પ્રતિકુળ ઠેકાણે નેપાળ, સીકીમ અને ભૂતાન આપણી અને તેની વચ્ચે
સંગમાંથી પસાર થવાનું બનવાથી તેનું સંચાલન લીલાવતી આવેલા છે. સીકમ અને ભૂતાન આપણું સત્તાવતુળ નીચે છે.
બહેનની કાર્યશકિતની ચાલુ કસોટી કરી રહ્યું છે. એમ છતાં એક નેપાળ સ્વતંત્ર છે, પણ ત્યાં સામ્યવાદી સંચાર ઘણા મેટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. હવે થોડા વખતમાં નેપાળ કાં તે સામ્યવાદી
- પ્રકારની ધાર્મિક વૃત્તિથી તે સંસ્થાને ટકાવવા તેમજ વિકસાવવા . ! બની જાય અથવા તે ચીન ટિબેટ માફક તેને પણ આવરી લે
તેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. તે તેમાં કશું નવાઈ પામવા જેવું નહિં લેખાય. આજે પણ
ઉપર જણાવેલ ત્રણે સંસ્થા સાથે “જૈન” શબ્દ જોડાયલે ... નેપાળને ચીન ઘણી રીતે મદદ તો કરી જ રહ્યું છે. આ રીતે
હેવા છતાં ત્રણે સંસ્થાની પ્રવૃત્તિ શુધ્ધ સાર્વજનિક રૂ૫ની છે. ]
- લીલાવતીબહેન એક જેન કાર્યકર તરીકે ઓળખાતા હોવા છતાં . ચીન " આપણું : માથા ઉપર બરાબર આવીને ઉભું રહ્યું છે. તેના દિલમાં નાતજાતને કે મારા તારા સંપ્રદાયનો કોઈ ભેદ નથી.'
ભારત ચીનને પિતાનું મિત્ર ગણે છે; ચીન ભારતને પિતાનું સૌ કોઈને પિતામાં સમાવવા એ તેમના દિલની ભાવના છે. - 'મિત્ર ગણે છે; પણ જ્યાં, જ્યારે, જેવી તક મળે ત્યાં, ત્યારે, ઉમ્મર વધવા સાથે આજના સામાજિક કાર્યકરોમાં બે ' તેવી તકનો લાભ લઈને-જરૂર પડયે લશ્કરી તાકાતને ઉપયોગ ત્રુટિઓ બહાર આવતી આપણને સામાન્યતઃ નજરે પડે છે. એક .'
કરીને પણ-પિતાનું સત્તાવર્તન વધારવું એ જ જેનું લક્ષ્ય છે તો ઉમ્મર વધવા સાથે તેમની કાર્યશકિત અને ઉત્સાહ મંદ પડતાં .. . એવા આ સામ્યવાદી મહારાજ્યની મૈત્રીમાં કેટલે વિશ્વાસ
દેખાય છે. લીલાવતી બહેનના ઉત્સાહમાં મન્દતાને કઈ અંશ મૂકે તે એક , સવાલ છે. ૨ના મિત્ર ને દુષ્ટ અતં ન T.
દેખાતું નથી. ઉમ્મરની અસર શરીર ઉપર પડવા છતાં તેમની '. ચીનની નીતિને વિચાર કરતાં આ ઉકિત યાદ આવે. રિબેટ સાથે
કાર્યશકિતમાં હજુ કશે પણ ઘટાડો થયે માલુમ પડતો નથી.
સામાજિક કાર્યો માટે સવારથી સાંજ અને ધણીવાર મેડી રાત | - ભારતના કેટલા ગાઢ સંબંધ છે એ ચીન જાણે છે. એમ છતાં
સુધી પણ એક સ્થળેથી બીજા સ્થળે તેમનું ભટકતા રહેવાનું. ' ‘ભારતની લેશ માત્ર દરકાર કર્યા સિવાય, જેમ કસ ઈ ઘેટાને
હ જુ એટલું ને એટલું ચાલુ છે. તેમનામાં નિડરતા છે અને એમ ! વધેરી નાખે તેમ ચીને ટિબેટને રૂંધી નાંખ્યું છે. આ જોતાં - છનાં વ્યવહારદક્ષત છે. પીઢ કાર્યકરનું શાણું પણ તેમના દરેક પ્રસ્તુત ધટની કઈ શુભસૂચક નથી લાગતી, ઉલટું અમંગળ, પગલામાં નજરે પડે છે. ભાવીની આશંકા પેદા કરે છે. '
બી ઉમ્મર વધવા સાથે માણસ સાધારણ રીતે સ્થિતિ- | ' 'રિબેટમાં હંગરીની બીજી આવૃત્તિ નિર્માણ થઈ છે. ફરક સુરત બનતે અને જુનવાણી તરફ ઢળતે દેખાય છે. પ્રારંભમાં .
એટલે કે હંગરી શસ્ત્રસજજ પ્રજો હતી, તેથી ત્યાં માનવી- સામાજિક અભિપ્રાયને સામને કરીને સાચું શું છે તે કહે. .|| સંહાર ઘણા મેટ થયા હતા. અહિં પ્રજા એકદમ પછાત, વાની અને તે મુજબ વર્ત માની તેમનામાં હીંમત હોય છે. પાકટ | ધાર્મિક વિહેમોથી ભરેલી, લામાઓ અને મઠનું આખી પ્રજા ઉમ્મર થતાં તેમને સમાજમાં પોતાનું સ્થાન જમાવવાને, અને * * | ઉપર આધિપત્ય, સૈન્ય અને શસ્ત્રો નામનાં. તેથી તેના ઉમર કાબુ જાણ્યું હોય તે ટકાવી રાખવ.ને મેહ, થાય છે અને બહુમતી તે ! મેળવવા માટે ચીનને બહુ મોટા પાયા’ ઉપર માનવીત્યા કરવી કોઇ પણ સમાજમાં સ્થિતિચુત.! હાય જ છે અને તેથી તેમનું ' . નહિ પડી હોય એમ અનુમાન થાય છે. એ જે હે તે હો, ‘ વલણ પણ ધીમે ધીમે સ્થિતિચુસ્તતા તરફ ઢળતું જાય છે. ઉમર " ચીનના આ અદ્દેમણમાં કાઈ ન્યાય કે નીતિને અંશ છે જ નહિ. વધતાં તેમની દૃષ્ટિ પણ કંડિત થવા લાગે છે અને તેમને જુનું : Might is Right-સત્તા બળવાન છે એ જ સૂત્રને નવું
તેટલું સારું દેખાવા માંડે છે, દા. ત. બે ત્રણ વર્ષ પહેલાં સમર્થન મળ્યું છે. આ ઘટનાથી વિશ્વશાન્તિની વિચારણા ઉપર
મુંબઈની ધારાસભામાં બાલદીક્ષાની અટકાયત કરતું બીલ આવ્યું. | એક ધણો મટે ફટકો પડે છે. ,
હતું, આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં જેઓ બાલદીક્ષાના
કટ્ટર વિરોધી હતા અને ગાયકવાડ સરકારના બાલદીક્ષાનું શ્રી. લીલાવતીબહેનને અભિનંદન
નિયંત્રણ કરતાં ધારાના સમર્થક હતા તેઓ સમાજની આગેવાની * તા. ૧૫-૩–૫૯ના રોજ શ્રી જૈન છે. મૂ. કોન્ફરન્સ ઉદ્યોગ- મળ્યા બાદ બાલદીક્ષાના સમર્થક બન્યાનું અને તેની અટકાયત ગૃહના કાર્યકર્તા શ્રી, મહીપતભાઇ જાદવજી નરસીએ અને શ્રી.વજુ- કરનાર કાનુનના કટ્ટર વિરોધી હોવાનું માલુમ પડયું હતું.'
ભાઈ શાહે એ જ સંસ્થાના પ્રમુખ કાર્યકર્તા શ્રી. લીલાવતી બહેન બાલદીક્ષા. સામેની ઝુંબેશમાં જેઓ એક વખત સાથીએ. - દેવીદાસે ૬૦ વર્ષ પુરા કર્યા તે બદલ, મિત્ર અને શુ કેતુ હતા તેમને સામેના પ્લેટફોર્મ ઉપર બિરાજેલા જોયા અને . એ જ ઉદ્યોગગૃહમાં એક સમૂહભેજન યોજીને લીલાવતીબહેનનું મારા આશ્ચર્યાને પાર ન રહ્યો. આમાં ગણ્યાગાર્યા અપવાદ - સન્માન કર્યું હતું. આ પ્રસંગે પ્રમુખસ્થાને બિરાજેલા શેઠ, જોયા અને તેમાં લીલાવતીબહેન એક હતાં. તેઓ મુંબઈ જૈન કાન્તિલાલ ઈશ્વરલાલે, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી તારાબહેન યુવક સંધના અધિકાર ઉપર એક સરખા ચાલુ રહ્યા અને પ્રસ્તુત ' |
માણેકલાલે, શ્રી. રંભાબહેન ગાંધીએ, શ્રી, લીલાવતીબહેન બેંકરે, ધારાનું તેઓ અનુદન કરતા રહ્યા. આ તે એક દાલે છે, | કે ' શ્રી લીલાવતીબહેન કામદારે તેમ જ શ્રી. મહીપતભાઈએ શ્રી. લીલા- . પણ ઉમ્મર વધે, અથડામણ ઉભી થાય તે પણ વિચારમાં કઈ ?
વતીબહેનને આદરભરી પ્રશસ્તીઓ વડે નવાજ્યા હતા અને તેમના પીછેહઠ નહિ એવું કોઈ હોય તે તે લીલાવતીબહેન છે. જમાનો ' .. વિષે ઊંડા દિલની શુભેચ્છા વ્યકત કરી હતી.
, આગળ વધે છે; જમાનાની માંગ બદલાતી ચાલે છે; વિચાર અને
આચારનાં મૂલ્યો બદલાય છે. તે બધાંની સાથે તાલ મેળવીને. . શ્રી. લીલાવતીબહેન વર્ષો જુના સમાજસેવક છે, એટલું જ
જ ચાલવું અને સમાજનું શ્રેય બને તેટલું સાધવું–આંવી વૃત્તિ '*, નહિ પણ, એક યા બીજી સામાજિક સંસ્થાનું અવલંબન લઈને લીલાવતીબહેનને સર્વ કાર્યોમાં પ્રેરી રહી છે. આ. પાછળ તેમને અનેક સમાજસેવકે તેમણે ઉભા કર્યા છે. મુંબઈના જૈન મહિલા કેાઈ ઊંડી તાત્વિક સુઝ છે એમ કહેવાને આશય નથી. આ સમાજ એ તેમની સેવાઓનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે; મુંબઈ જૈન પાછળ જે છે તે સમાજના ઉત્કર્ષ માટે તેમના દિલની તાલાવેલી : યુવક સંઘના તેઓ કેટલાક સમયથી ઉપપ્રમુખ છે; કૅન્ફરન્સનું અને સમાજના દુઃખ દુર્દેવ વિષે આત્મીયતાની બુદ્ધિ. પરમાનંદ