________________
.::
"[, ; ' '' '' ,
- ':
' '
, ' ,
' '
' .
.
, ,
***,*
*
* * * **sts ',
'
'
પ્ર બુ દ્ધ
છ વન
• તા. ૧૬-૬-પ૦
કહેલા છે, તેમજ વરૂણ-સવિતાને પણ બીજે ઠેકાણે અસુર કહ્યા . એમ છતાં વેદના સૂકતના કાવ્યમાં જીવન પ્રત્યે જોવાની જે દ્રષ્ટિ
છે. ઇન્દ્રાદિ દેવો તો ગામઠી-રખડુ અર્ધજંગલી પ્રજાના દેવ હોય છે તે બેધપ્રદ છે. ' છે. તેમ લાગે છે. છતાં દેવોએ અસુરોને હાંકી કાઢયા હતા તે પણ એ ઉત્થાનકાળમાં દરેક વસ્તુ વિષે શંકા કરવાની વૃત્તિ ' ' . ઉપરના અસરાને આર્યોએ અપનાની લીધા હતા, એટલું જ નહીં ઘણીવાર જોર કરતી દેખાય છે એથી.
. ' પણ, 4.તે પાછળથી વેદને સૌથી લોકપ્રિય દેવ બન્યા હતા. માની લેવાને બદલે ઉંડા ઉતરીને તેનું રહસ્ય જાણવાની વૃત્તિ ' એથી જણાય છે કે એ આના પક્ષમાં રહી એમનો રક્ષક
પેદા થાય છે. પરિણામ એ આવે છે કે નાની નાની વસ્તુઓમાંથી I બેન્યો હશે ને એથી જ અનાર્યોના દુશ્મન તરીકે આર્યોએ એને પેદા થયેલા, ભારતની ભૂમિ પર વિકાસ પામેલા તથા આદિવાસીએ
પિતાના યુદ્ધદેવનું રૂપ આપ્યું હશે. ઋગ્લેદકાળમાં ઇન્દ્રને એક અને દ્રવિડે પાસેથી અપનાવેલા–દે હવે અસ્ત પામે છે ને છે. બીજો દુશ્મન હતો, તે શ્રીકૃષ્ણ. તે કૃષ્ણ નામના લે કે વીર
એમની જગ્યાએ તત્ત્વચિંતનનાં ગૂઢાર ઉઘડવા લાગે છે. ઈશ્વર - પુરૂષ હતા. સદની એક ઋચામાં કહ્યું છે કે વેગવાન કૃષ્ણ દશ
પણ મનુષ્યના જેવો જ રૂપગુણવાળે હોઈ માણસના મનને હવે હજાર યોદ્ધાઓ સાથે અંશુમતી (યમુના ) ના કિનારા પર રહેતા
તૃપ્ત નથી કરી શકત. એથી એ ચિંતનના પરિણામે વેદના હતે, જેની સેનાને આર્યોના હિત માટે ઇન્દ્ર નાશ કર્યો હતે. ઋષિને અદ્વૈત-બ્રહ્મની કલ્પના ઉઠે છે, જો કે એનું સ્વરૂપ કૃષ્ણપૂજાના સંપ્રદાયને અંતે આ કથા આપણા માટે કામની છે.
ઓજના જગની જેમ સુસ્પષ્ટ અસંદિગ્ધ નહોતું. એથી જેને મન ? ' પાછળના પુરાણોએ પણ ઇંદ્ર અને કૃષ્ણના યુધ્ધનું વર્ણન કર્યું
હાડકા નથી એવા સરવે હાડકાવાળા સત્તને પેદા કર્યું એ વેળા ક છે. સંભવ છે કે કૃષ્ણ એ વેદકાળની ગોપ જાતિ-જેના - જો ય પ્રથમં સામાનમ્ એ પ્રથમ જન્મનારને કેણે જોયે ' પર ઇન્દ્ર વિજય મેળવેલે તેને દેવ હશે. પણું તેણે પિતાની
હતે ?” એવો પ્રશ્ન પૂછાય છે. છતાં પ્રજાના છેક બાલ્યકાળમાં ગુમાવેલી પ્રતિષ્ઠા ભગવદગીતાના સમયમાં ઘણે અંશે પાછી જે અણુધડ ને અધકચરી તથા આધ્યાત્મિક ઝંખનાઓ હતી મેળવી લીધી. અને કષ્ણ તે જ ભાગવત સંપ્રદાયને વાસુદેવ અને ' એન વાંખ એ
એનું ઝાંખુ એવું સ્વરૂપ અહીં પ્રગટી ઉઠે છે; જેમાંથી પાછળના
યરપ અkl: વૈષ્ણવ સંપ્રદાયનો વિષ્ણુ એવી માન્યતા પ્રચંલત થવાથી કૃષ્ણ ધર્મો વિકાસ પામ્યા છે. એથી એમ કહી શકાય કે વેદકાળ એ તેનું અગાઉનું સ્થાન ફરી પ્રાપ્ત કરી લીધું છે.
આપણા આજના ધર્મ-તત્ત્વજ્ઞાન અને સામાજીક પ્રણાલિકાઓને આમ પ્રકૃતિના જડ તત્તે તથા એ બધામાં પ્રવર્તતા ઉદયકાળ હતો. ઋત’ના નિયમને છોડી આર્યો માનવરૂપધારી દે સર્જવા વેદના, સૂકો અથવા મંત્રો કંઇ પણ અલૌકિક દૃષ્ટિ વડે લાગ્યા હતા. દેના આ સર્જનકાળમાં કેક દેને હટાવવા નહીં પણ કેવળ શુદ્ધ તર્કની મદદથી જ જગતની ગૂઢતાઓને પડતા, અન્ય કેકને એમને સ્થાને સ્થાપવા પડતા તે કઈ વાર ખુલાસે આપવાનો પ્રયત્ન કરે છે. એટલે અંશે એમાં તત્ત્વએક દેવ મુખ્ય દેવ બનતે તે બીજે સમયે એનું સ્થાન વળી ચિન્તનને અંશ છે. એ ચિન્તનને પરિણામે ઋગ્યેદના ઋષિને
બીજો લઈ લે. કયારેક અનાર્યોના દેવો પણુ આયરૂપ પામી ઇશ્વરે કોઈ પરતત્વમાંથી સૃષ્ટિ સરજી છે એવી એકેશ્વરવાદની ' ' પૂજતા. રૂદ્ર-મહાદેવ એ અનાર્યોના દેવ હતા. આમ માનવરૂપધારી કલ્પના સૂઝેલી, પણ પાછળથી એ ચિન્તનમાં પ્રગતિ કરતાં ઈશ્વરે
દે સજાતા અને બદલાતા. પણ એ ક્રિયા અધવચથી અટકી પિતાના સ્વરૂપમાંથી જ સૃષ્ટિ સરજી છે એવી અદ્વૈતવાદની કલ્પના પડે છે, જેથી એ મનુષ્યરૂ૫ દેવપદ અણુધડ દશામાં જ રહી ગયું ઉઠી આવી છે, જે કલ્પનાના વિકાસમાંથી વર્તમાન ભારતીય છે.. માણસ જેવા જ રાગ દ્વેષ, લડાઈ, ઉત્સવ, સુરાપાન, નુત્ય વિ. વૈદિક ધર્મોના ભિન્ન ભિન્ન પ્રવાહ વહેતા થયા છે અને વિકસ્યા છે
તેઓ કરે છે. અગ્નિ-બહપતિ પુરોહિત બને છે, જ્યારે ઇન્દ્ર- આમ ભય, લાલચ અને અજ્ઞાનમાંથી ઉદ્ભવેલ ધમ | મરૂત યુધ્ધદેવને પાઠ ભજવે છે. માણસ જેવી નબળાઈ તેમનામાં
શ્રધ્ધા ભાવના અને ઉપાસના-ભક્તિના પુટોથી પરિપુષ્ટ થતો થતો . , પણ હોય છે. ખુશામતથી તેઓ રીઝે છે તે કયારેક ક્રોધમાં
અનેક કલ્પના પ્રદેશોને વટાવી ત–બુદ્ધિ અને હદયના બળે આવી જ્યભીત પણ કરી મૂકે છે. આમ એમની જ વધી છેવટે બ્રહ્મ અને અદ્વૈતવાદની ક૯૫ના સુધી પહોંચે છે. પણ હજુ પડવાથી તેમજ એમની અંદર બખેડા પેદા થવાથી એમના ગુણ એ બાલ્યકાળમાં છે, કારણ કે પિતાને સૂઝેલા સત્ય સામે એ અને લાગણીઓ રૂપી નિરાકાર દેવ-દેવીઓની સ્થાપનાને વેગ મળ્યો
“ો વ પ્રથમેં શાયમાનમ્ –ો વે–પ્રથમ ઉત્પન્ન થનારને કોણે ને એથી ઉપાસના કરવાનું પણ કંઇક સહેલું થઈ ગયું. પણ જો હશે ? અને એ કોણ જાણે છે ? એવી શંકા પણ હજી એથી ચિત્તનું સમાધાન થતુ નડી જેથી એ બધા દેવ વચ્ચે
કરે છે. કારણ કે એને એની ઝાંખી થઈ છે પણ એનું પ્રતિપાદન શાંતિ સ્થાપવા એકાદ દેવને વારાફરતી શ્રેષ્ઠ પદ આપવામાં
કરવા જેટલું સ્પષ્ટ દર્શન થયું નહીં હોય ! અનુભવદ્વારા આવતું. પણ છેવટે એમાંથી એ બધાને એકસૂત્રે બાંધવા ઈશ્વરની
એનું સ્પષ્ટ દર્શન કરવાનું કાર્ય તે પાછળના ઉપનિષદોએ કલ્પના આવી, જે કલ્પનાએ એ બધાને ઈશ્વરના જ રૂપે માની એમની વચ્ચે કલહ મિટાવી દીધું છે.
મોટે ભાગે આજના ભારતીય ધર્મો વેદના જ વિચારેનું આમ નિસર્ગ, દેવરૂપ પામેલી ભૌતિક ઘટનાઓ, ઋતને સુસ્પષ્ટ અને વિકસિત સ્વરૂપ છે. એમ છતાં ઘણી બાબતમાં નિયમ, આકાશી તથા માનવી દે તથા ગુણના નિરાકાર સ્વરૂપે આપણે એ વિચારથી જુદા પડી સ્વતંત્ર વિકાસ પણ સાથે છે. આમ માનવહૃદયમાં ભાવનારૂપે વિકસતે ધર્મ છેવટે 'ઇશ્વરની એથી એ કાળના લોકોમાં યજ્ઞો, વર્ણાશ્રમ, તપ, પુનર્જન્મ,
ખજ સુધી પહોંચે. અને એને રીઝવવા ઉપાસનાએ સમર્પણની કર્મવાદ, મૂર્તિપૂજા, શ્રાધ્ધવિધિ, નીતિ નિયમો, સદાચાર, પાપ| ભાવના કેળવી, જેમાંથી યજ્ઞયાગની પ્રથા ઊભી થઈ. એ પ્રથાને પુણ્ય તથા મરણોત્તર જીવન વિંધે કેવી કલપનાઓ પ્રવર્તતી હતી કારણે જે કે દેવે એકસૂત્રે બંધાયા હતાં, છતાં એમનું મહત્ત્વ
તેમજ એ બાબતમાં એમના કેવા આચારવિચાર હતા તે આપણે હું , ફરી વિચારવાનું જરૂરી બનતું હતું. આમછતાં આર્ય-અનાર્યો ' હવે આગળ જોઈશું અને તે ઉપરથી વેદકાળના લેકેના મનને
' '
કે સ્વાભાવિક વિકાસ ચાલતો હતો એ જાણીશું. વચ્ચેને ઝંઝાવાત શમી ગયા પછી જે દેવ પૂજાતા હતા એમને " વિષે આ શંકા કરવા લાગ્યા, ને એથી એ ગૂઢતા વિષે ચિંતન
3. રાધાકૃષ્ણનના વેદવિચારધારા’ના આધારે કરતા થયા હતા. જો કે ફિલ્મફીના અંકૂર ને દેખા દે છે, (અપૂર્ણ) : સંકલિતકરનાર રતિલાલ મફાભાઈ શાહ