________________
-
બુદ્ધિજીવ ન ;
;
તા. ૧-૯-૫૯
"
કે પર્યુષણ વ્યાખ્યાન માળા છે
© વનક
છે. ગુરુવાર
છે કે શ્રી મુંબઈ જન યુવક સંઘ તરફથી ઓગસ્ટ માસની ૩૦ મી તારીખ, રવિવારથી સપ્ટેમ્બર માસની ૭ મી
તારીખ સેમવાર સુધી એમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. આ નવે દિવસની [, વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન પ્રજ્ઞાચક્ષ પંડિત સુખલાલજી ભાવશે, હંમેશની વ્યાખ્યાન સભા સવારના ૮ વાગ્યે
નિયમિતપણે શરૂ થશે. ૩૮ મી ઓગસ્ટથી ૩ જી સપ્ટેમ્બર સુધીની વ્યાખ્યાનસભાઓ ફ્રેંચ બ્રીજ ઉપર આવેલ F: બ્લેવસ્કી લોજમાં, તા. ૪ થી તથા ૫ મી સપ્ટેમ્બરની વ્યાખ્યાનસભાઓ રેકસી થીએટરમાં તથા તા. ૬ હી તથા ' , ' 9 મી સપ્ટેમ્બરની વ્યાખ્યાનસભાએ ભારતીય વિદ્યાભવનમાં ભરાશે,''આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કો ક્રમ
નીચે મુજબ છે – " તારીખ સ્થળ
વ્યાખ્યાતા
વ્યાખ્યાનવિષય ૩૦ રવિવાર બ્લેવસ્કી લેજ શ્રીમતી વેણીબહેન કાપડિયા આધ્યાત્મિક જીવન વિષે શ્રી અરવિન્દ
આધ્યાપિકા ધીરુબહેન પંડિત એમ. એ. વાગભાવના અને સમાજભાવના શ્રી વીરેન્દ્ર સુધાકર શિવજી દેવશી ભજને
, ૩૧ સોમવાર
ડૅટરપ્રિયબાળાશાહ એમ.એ.પી.એ. ડી. દેવપ્રતીકે અને તેમના હેતુ શ્રીમતી લીલાવતી મુનશી
આજનાં અનિષ્ટ ચલચિત્ર ૧ મંગળવાર
અધ્યાપિકા તારાબેન શાહ એમ. એ. શ્રીમદ્ રાજચંદ્ર પ્રિન્સીપાલ ડે. સુધાબહેન દેસાઇ ' સત્ય, શિવ, સુન્દરમ -
પી. એચ. ડી. ક. ઈન્દુમતીબહેન ધનક
ભજને ૨ બુધવાર
અધાપિકા હીરાબહેન પાઠક પી. એ. ગાંધીજીની નારીવિષયક ભાવના ડૉ. ધર્યબાળા વેરા એમ.એ; પી. એચ. ડી. હિંદુધર્મમાં અહિંસાની ભાવને અધ્યાપિક તરૂલતા દધે એમ. એ ભારતનું આર્થિક આજન
છે એલ. એલ. બી; બી. ટી.
શ્રીમતી કપિલાબેન ખાંડવાળા કેટલાક શૈક્ષણિક સવાલો ૪ શુક્રવાર સેકસી થીએટર શ્રીમતી પુષ્પાબહેન મહેતા એમ. એલ. એ. સામાજિક નૈતિકતા ,
પ્રિન્સીપાલ સવિતાબહેન નાનજી માનવી જીવનમાં ધર્મનું સ્થાન
કાળીદાસ મહેતા ૫ શનિવાર , અધ્યાપિકા ઉષા મહેતા એમ. એ. સેકેટીસ અને ગાંધીજી લેડી મરાવ
આઝાદ ભારતમાં સ્ત્રીશક્તિનો હિસ્સે ૬ રવિવાર ભારતીય વિદ્યાભવન શ્રીમતી આશાદેવી આર્યનાયકમ , ગાંધીજી અને વિનોબા દ્વારા
ભારતમાં અહિંસાદૃષ્ટિને વિકાસ 5 ફાતમાબહેન ઈસ્માઈલ કામયાબ અમલ કે લિયે
સચી દૃષ્ટિ કી જરૂરત ,, કમળાબહેન ઠકકર
કીર્તન: વિષય: “દસ્તાવેજ ૭ સેમવાર ,
આ વિમલાબેન ઠકાર
હીંસામાંથી અહિંસા તરફ , 5 કમળાબહેન ઠકકર
કીર્તન: વિષય: “શાલીભદ્ર પંડિત સુખલાલજી
ઉપસંહાર–પ્રવચન - આ ઉપરાંત મરીન લાઈન્સ સ્ટેશન ઉપર આવેલા તારાબાઇ હેલમાં ૨જી સપ્ટેબર બુધવારના રોજ રાત્રીના ( ૮ વાગ્યે જાણીતા કવિવર શ્રી કરસનદાસ માણેક માણકલાકેન્દ્રના મિત્રો સાથે મહાકવિ પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરૂ” એ વિષય ઉપર સંકીર્તન કરશે.
, આ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતા ભાઈ બહેનને સભાસ્થળે વખતસર આવી પહોંચવા, વ્યાખ્યાને ચાલતાં હોય તે દરમિયાન પૂરી શક્તિ અને શિસ્ત જાળવવા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તેમજ સંઘની વિવિધ પ્રવૃત્તિઓને આર્થિક સહાય વડે સીચિત કરવા પ્રાર્થના !'
પરમાનંદ કંવરજી કાપડિયા -૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ,
ચીમનલાલ જે. શાહ મુંબઈ, ૩.
મંત્રીઓ, મુંબઈ જન યુવક સંઘ
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ છે,
મુદ્રણસ્થાન “ચંદ્ર ઝિં, પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેડ, મુંબઇ ૨. ટે. નં. ૨૮૩૦૩