________________
રોજ : .
ઈ. ૪
ટી. કોઈ પણ
તા. ૧૬-૫-૫૯ પ્રબુદ્ધ છ વન
રો પરમ વ્યાપકતા અને પરમ શુદ્ધિનું સહચારિત્વ કેમ સિદ્ધ થાય ? - '[અજમેર સર્વોદય સંમેલનમાં વિનોબાજીએ કરેલા અન્તિમ પ્રવચનમાંથી સંકલિત કરીને ઉપરના મુદ્દા વિષે નીચે આપેલ ' વિવરણ તૈયાર કરવામાં આવ્યું છે. તંત્રી.]. "
ગંગોત્તરીમાં ગંગા બહુ જ નિમળ અને પરિશુદ્ધ હોય છે. માનું છું કે દુનિયાને વેદાન્ત જ બચાવી શકે છે. પણ આ , તે જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેને પ્રવાહ જોરદાર વ્યાપક અર્થ વિચારવાને બદલે મેદાન્ત એટલે ઉપનિષદ્ વંગેરે, ' બનતો જાય છે, અને પટ પહોળો થતો જાય છે, અને સાગર એ અર્થ જે ધટાવીશું તે તરત જ એકદેશીયપણુ આવી જશે.
: ' સાથેના સંગમ સ્થળે તે એને વિસ્તાર ખુબ જ વધી જાય છે; ' અને પેલે સંકુચિતતા અને શુદ્ધિને વિરોધ ઉભો થવાની શરૂઆત . પણ જેમ જેમ વિસ્તાર વધતા જાય છે તેમ તેમ એની સ્વચ્છતા થઈ જશે. વિશાળ અર્ચયુકત વેદાન્તની કં૫નામાં આપણે કોઈ ..
અને નિર્મળતા ઘટતી જાય છે. આ જ અનુભવ દુનિયામાં એક વ્યકિત યા પુરૂષ સાથે બંધાઈ જતા નથી, જેમ કે ખ્રિસ્તી છે ઘણી વખત થતો હોય છે. જ્યાં સંખ્યા વધી ત્યાં ગુણને કંઈ ધર્મ ઇશુના વ્યકિતત્વ સાથે બંધાઈ ગયો છે. . : કે હાસ જ થાય છે, અને જ્યાં ગુણ પર જોર દેવાય છે ત્યાં સંખ્યા આથી કંઈક ઓછી માત્રામાં પણ ઇસ્લામની વિંચારસરણી ઘટે છે. સંખ્યા ઓછી હોય છે ત્યાં ગુણ વધુ હોય છે એવો મહંમદના વ્યક્તિત્વ સાથે જોડાઈ ગયેલી દેખાય છે. મહંમદે એમ
અનુભવ થાય છે. મને ઘણીવાર આને વિચાર આવે છે કે આ કહ્યું કે હું અલાહને રસૂલ માત્ર છું, સેવક માત્ર છું.' પણ '' બે વચ્ચે શું વિરોધ હશે? ગુણ વધે ત્યાં સંખ્યા ઘટવી જ ' આજે તે “ મહંમદ જ રસૂલ છે ” એ અર્થે કરાય છે. આ
જોઈએ ? આના ઉપર હું ઘણું ચિંતન કરૂં છું. અને બધા ખોટું છે. ઉલટું, વાત ઐથી ઉલટી છે. અલ્લાહે મંહમદને કહ્યું ૬ ચિંતનનો મૂળ આધાર પરમ આદર્શ પરમેશ્વર છે. એના તરફ છે કે મેં કેટલાક રસલે દુનિયામાં મોકલ્યા છે, એમાંના કેટલાંક :
નજર માંડું છું ત્યારે સમજાય છે કે એ પરમ શુદ્ધ છે; અને એવા છે કે જેનાં નામ પણ તું નથી જાણતા.” ઇસ્લામમાં કહે
એ પણું દેખાય છે કે એ પરમ વ્યાપક છે. આમ પરમ શુદ્ધિ વાયું છે કે “હું કઈ રસુલ રસૂલ વચ્ચે ભેદ નથી કરતા. આને . છે અને વ્યાપકતા વચ્ચે વિરોધ નથી દેખાતે. આમ પરમ શુદ્ધિ 'અર્થ અત્યન્ત વ્યાપક છે, છતાં એ રસુલપણું માત્ર મહેમદ
અને વ્યાપકતા પરમેશ્વરમાં એક સાથે દેખાય છે. આકાશ સામે સાથે જ જોડાયેલું રહ્યું. એટલે એમાં એકાંગિતા આવી ગઈ. નજર કરીએ છીએ તો એમાં પણ એ જ જોવા મળે છે કે એની ‘બાપતા સાથે એની નિમળતા કંઈ ઘટતી નથી. એ પરમ નિર્મળ
વેદમાં કહ્યું છે કે શુ સત, વિજ્ઞાઃ વહુપા વન્તિ !; સત : અને પરમ વ્યાપક છે, જ્યારે ગંગાની હાલત કંઈક જુદી જ છે
એક જ છે પણ વિપ્ર એટલે કે જ્ઞાની જુદી જુદી ઉપાસના અને આપણી હાલત કંઇક ગંગા જેવી છે. આપણે પરમેશ્વરની
કરે છે. પરંતુ તમે જો એમ કહો કે કૂ દુષ વન્તિ પ્રતિભા નથી બની શકતા તેનું શું કારણ છે ? પેલાની સાથે
ત્યાં તમે એકાંગી બની જાઓ છે. સત્ય એક જ છે પણ મૂખએ : ' જીવનનો અને અનુભવનો મેળ નથી મળતો તેનું શું કારણ હશે
જુદું જુદું કહે છે એમ જ્યાં કહેશે ત્યાં એનો અર્થ એ થશે તે એ વિષે હું ખૂબ વિચારું છું..
કે એકતા બહુવિધતાને સમાવી શકતી નથી, એકતા-બહુવિધતાને હું માનું છું કે જ્યાં પ્રયત્ન એકાંગી હોય છે, ત્યાં ગુણ
સાંખી શકતી નથી. આવી એક્તા એકાંગી કહેવાય. વેદાન્ત આ જ . અને સંખ્યાને વિરોધ આવીને ઉભા રહે છે. ઇસા મસીહને
કહે છે કે સત્ય એક જ છે અને જ્ઞાની લેકે એની જુદે જુદે ઉત્તમ શિષ્ય હતા. તેમણે એશિયા અને યુરોપમાં નવવિચાર
સ્વરૂપે પૂજા કરે છે. આમ થતાંની સાથે જ વિચાર વ્યાપક બની',
જાય છે. અને એમ છતાં વિચારની શુદ્ધિ જળવાઈ રહે છે. એ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. વિચાર ખૂબ સુન્દર હતું. દુશ્મન પર
આમ થતાં ગુણસંખ્યા વાળા પેલે. વિરોધ અહિંસર બીલકુલ . ' પ્રેમ કરવાની વાત હતી, સૌની પાસે જે કાંઇ હોય તે વહેંચીને ખાવાની વાત હતી, અને એક જ પરમેશ્વરને માનવાની વાત હતી.
નજરે પડતો નથી. નજરે
. . . વિનેબાજી એમાં એક પણ એવી વાત નહોતી કે જેમાં વિચાર પર આળ
પૂરક નંધ: ઉપરના પ્રવચનમાં રજુ કરવામાં આવેલો આવી શકે. આવી એક સર્વાંગસુન્દર દૃષ્ટિ લઈને એ નીકળ્યા
મુખ્ય વિચાર જૈન ધર્મને પણ લાગુ પાડી શકાય તેમ છે. જૈન પણ એમાં એક એવી વસ્તુ ઘુસી ગઈ કે જેને કારણે એ વિચાર ધમે બે મુખ્ય વિચાર આપ્યાઃ વિચારમાં સમભાવ સૂચવત : સારો હોવા છતાં એકદેશીય બની ગયા અને પરિણામે જ્યારે
અનેકાન્તવાદ અને આચારમાં સમભાવ સૂચવ અહિંસાવાદ. વળી છે વધ્યું ત્યારે એને ગુણ છૂટ ગયા. એવો કયે એકાંગી , વ્યકિત અને સમાજ વચ્ચે મન, વાણી અને કર્મની સંવાદિતા વિચાર. એમાં ભળે હો ?. એ વિચાર તે એ કે, ઈસા મસીહ સરજાય તે માટે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાચર્ય અને અપરિ-ઇશ્વરને પુત્ર છે. આને બદલે જે એમણે એમ કહ્યું હતું કે
ગ્રહ એ પ્રકારના પાંચ વ્રતનું મન, વાણું અને કર્મ દ્વારા. શકય • આપણે સૌ ઈશ્વરના પુત્ર છીએ અને એ પુત્રોમાં ઈશુ એક
તેટલું પાલન કરવાને માર્ગ પણ જૈનધર્મો પ્રરૂપે.. પણ આની ઉજજવળ પુત્રરત્ન છે, તે આવું ન થાત; પણ એમણે તે એમ
સાથે ભગવાન મહાવીરની સર્વજ્ઞતાની માન્યતાં સાંકળવામાં આવી. ' કહેવા માંડ્યું કે ઈશુ એ જ એક પરમેશ્વરને પુત્ર છે. આને
પરિણામ એ આવ્યું કે ભગવાન મહાવીર સર્વજ્ઞ હોયને તેઓ લઇને એ વિચાર એકદેશીય બની ગયે. પરિણામે સંખ્યા તો વધી
જે કહે અથવા તે તેના નામે જે કહેવાય તે સાચું અને અન્ય પણ એના વધવા સાથે ગુણ ઘટતો ગયો.
ધર્મપ્રરૂપ અસર્વજ્ઞ એટલે કે અપઝ હાઇને તેઓ કહે અથવા આવી જ રીતે વેદાન્ત વિષે આપણે વિચાર કરીએ. વેદાન્ત તેમના નામે જે કહેવાય તે ખેટું અથવા તે માન્ય કહેવાયોગ્ય એટલે શું? વેદાન્ત એટલે વેદને અન્ત; એટલે કે સાંપ્રદાયિકતાને નહિ, આમ તત્વ ઉપર ભાર મૂકવાને બદલે વ્યકિત ઉપર ભાર : - અન્ત. વેદને અન્ત એટલે શેને અન્ત ? તમામ conventional- મૂકાતે ચાલે અને પરિણામે મૂળ વિચાર :-વ્યાપક થતો રહ્યો, રૂઢિગત-ધર્મને અન્ત. તમામ conventional-ઢિગત-ધર્મોના અનુયાયીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી રહી, પણ તેમાં એકાંગિતા, પ્રતિનિધિ વેદને ગણીને કહ્યું વેદાન્ત. વેદાન્ત એટલે બાઇબલ- સંકુચિતતા, અશુદ્ધિને પ્રવેશ શરૂ થયું. તત્વ ઉપર અને તેના અન્ત, વેદાન્ત એટલે કુરાન-અન્ત, વેદાન્ત એટલે પૂરોણ-અન્ત. અમલ ઉપર ભાર મુકાતે રહ્યો હોત તે પરમ વ્યાપકતા સાથે આમ એ એક અત્યન્ત વ્યાપક વસ્તુ બની જાય છેઅને હું પરમ શુધિ પણ જળવાઈ રહી હતી . પરમાનંદ
હિદે ..