SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ' * * * * (9) થઇ ગયા છે. ના ઉપદેશમાં જ બધા વિના નથી કે તીર સિવાય સાધનાને વિરોધી છે કે સમય-રેશ આદિની એના આચર" એવા નિયંસેવન જે ઘડાયા છે. તા. ૧-૮-૫૯ " , પ્રબુદ્ધ જીવન જૈન આચારના મૂળ સિધાન્તો કહેવામાં આવ્યું કે તેઓ વૈખરી વાણીનો પ્રયોગ કરતા જ નથી. : માત્ર હુંકાર જ મુખમાંથી નીકળે છે જે વિવિધ ભાષારૂપે પરિ(ગતાંકથી ચાલુ ) ભુત થાય છે. એટલે એ કાળના આચાર્યોના વચનને અંતિમ વૃત થાય છે. એટલે એ : ' ઉપરના વિવેચનથી સ્પષ્ટ છે કે વૈદિક આજ્ઞા એ એકાંત પ્રમાણ માની શાસ્ત્રગત વસ્તુને વિચાર કરવા જઈએ તે વસ્તુ-. , રૂપે અતકર્યું છે, જ્યારે બૌદ્ધ આજ્ઞા તકસિદ્ધ છે. પણ જૈનની સ્થિતિ સ્પષ્ટ થવાને બદલે ગૂંચવણ ઉભી થવા સંભવ છે. એટલે પ્રકૃતિ તે અનેકાંતવાદી છે. એટલે આચારના નિયમો વિષે તે આચાર્ય હરિભદ્ધના ઉકત અભિપ્રાયને અનુબંધથી મુકત કરીને એકાંતવાદી બની શકે નહિ. આચાર્યોનું કહેવું છે કે આજ્ઞા એ સમજવાનો પ્રયત્ન કરવા જતા ઘૂંચ ઉકેલાવાને બદલે ઉલટી - ધર્મ છે એ સાચું, પણ જે આજ્ઞા આપવામાં આવી છે તેનું . ' જટિલ જ બની જવા સંભવ છે. .. મૂળ ભગવાનના અલૌકિક કેવળજ્ઞાનમાં છે એટલે લૌકિક જ્ઞાન સારાંશ એ છે કે જન આચારને મૂળ સ્ત્રોત તીર્થ કર છે. વડે એની સમભાવે પરીક્ષા થઈ શકે નહિં. કેટલીક વાતોમાં એ પિતાના અલૌકિક પ્રત્યક્ષ વડે કુશળ અને અકુશલને વિવેક *. લૌકિક જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકે છે. એટલે તક વડે તેમની કેટલીક કરી સાધકને માટે આવશ્યક એવા વિધિનિષેધાની પ્રરૂપણ કરે અંજ્ઞાઓની સિધ્ધિ સંભવે છે, પણ એવી ઘણીય બાબત છે. છે. પણ બુદ્ધની માફક જેમ માત્ર તીર્થકર જ વિધિનિષેધે કરે * જેમાં લૌકિક જ્ઞાનોતર્ક શકિતને સંચાર જ થઈ શકે એમ છે . એમ જૈતાએ સ્વીકાયું નથી. અને એ પણ સ્વીકાર્યું નથી કે નહિ. એટલે એવી બાબતે તકસિદ્ધ નથી. અર્થાત જૈન આજ્ઞા ની જેમ તીથ"કરના ઉપદેશમાં જ બધા વિધિનિષેધા પ્રરૂપિત . સમગ્ર ભાવે તર્ક વિરૂધ્ધ માનવાના પક્ષમાં જૈન આચાર્યો નથી. થઈ ગયા છે. પણ એટલું સ્વીકાર્યું છે કે સમય-દેશ આદિને - આંશિક તકસિદ્ધ છે અને આંશિક તર્કસિદ્ધ નથી. આ પ્રમાણે અનસરી મૂળ સાધનાને અવિરોધી એવા નિયમપનિયન જૈને આજ્ઞા કેવળ તકશુધ્ધ છે એમ કહી શકાય નહિ અને તેમાં તીર્થંકર સિવાય બીજાઓના આચરણ અને ઉપદેશના આધારે તકની ગતિ નથી જ એમ પણ કહી શકાય નહિ. આ મધ્યમ પણુ ઘડાયા છે, જે સમગ્રરૂપે જૈન આચારને સ્ત્રોત ગણાય છે. માર્ગ જૈનોના અનેકાંતવાદનું સીધું પરિણામ છે. . • જૈન આચારના સૂતે જૈન આચારના મૌલિક સિદ્ધાન્ત: જ્ઞાન અને ક્રિયા અને એ અનેકાંત આચાર વિષેની આજ્ઞાઓના ઘડતરમાં જડ ક્રિયાકાંડ યા અજ્ઞાનપૂણું આચરણને જૈનદષ્ટિએ " પણ કાર્ય કરે છે. વૈદિકના વેદ-શ્રુતિની જેમ જૈન આચાર આચારનું નામ આપી શકાય નહિ. સદાચારની પ્રથમ શરત છે', * મૂળ સ્રોત જૈન તીર્થંકરનું શ્રત છે. છતાં એ શ્રતમાં આચારના સજ્ઞાન યા સભ્યજ્ઞાન, પ્રથમ શ્રદ્ધા અથવા દષ્ટિ શુદ્ધ થવી, સમગ્ર નિયમનું વિધાન થઈ ગયું છે એમ નથી મનાયું. જ્યારે આવશ્યક છે. દષ્ટિ શુદ્ધ થયે જ જ્ઞાન સમ્યગૂ કહેવાય છે. અર્થ વૈદિકે માને છે કે સમગ્ર નિયમો વેદમાં વિહિત છે પછી ભલે પ્રતિભાસરૂપ જ્ઞાન તે સર્વ કેઈ કરે જ છે. પણ એ જ્ઞાને - વિદ્યમાન વેદમાં એ નિયમ મળતા ન હોય. બૌધ્ધની જેમ જૈને આધ્યાત્મિક પરિભાષામાં સમ્યગૂ ત્યારે જ કહેવાય છે જ્યારે મનુષ્ય . એમ પણું નથી માનતા કે કેવળ તીર્થકર જ નિયમોનું ઘડતર વસ્તુનું મૂલ્યાંકન કરતાં શીખે, અને એ મૂલ્યાંકન લૌકિક દૃષ્ટિએ નહિં ' કરે, બીજા કેઈ નહિ. જૈનોએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે અમક પણ આધ્યાત્મિક દૃષ્ટિએ થવું આવશ્યક છે. એટલે કે મોક્ષપ્રાપ્તિની તે જ નિયમ તીર્થંકરે કહ્યા છે અને એવા ઘણા નિયમ છે જે દૃષ્ટિએ હેયે પાદેયને વિવેક કરે અનિવાર્ય છે. એવા વિવેક વિનાનું. ' મૌલિક શ્રતમાં છે નહિ. છતાં. આચાર્યોએ તે તે સમયે આવ- જ્ઞાન સમ્યગૂજ્ઞાન કહી શકાય નહિ. અને એવા સમ્યગૂજ્ઞાન* શ્યકતા જોઈને એ મૌલિક નિયમોમાં નવા નિયમે ઉમેર્યા છે. વિનાને આચાર. એ સદાચાર યા સમ્યમ્ આચાર કહી શકાય નહિ. . એટલે આ દ્રષ્ટિએ જોતાં જ્યારે બૌધો એમ માને છે કે માત્ર આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન - બુદ્ધ જ નિયમસર્જન કરી શકે છે ત્યારે જૈનેના મત પ્રમાણે કેવળ વિનાને આચાર એ ગધેડા ઉપરના ચંદનના બેજ. જે - તીર્થંકર નહિં પણ ગીતાર્થ સ્થવિરે પણ મૂળ ઉપદેશને અનુકળ છે. એ માત્ર ભારનો ભાગી છે. એની ગંધને આસ્વાદ : એ એવા નિયમનું સર્જન કરવા સમર્થ છે. આચાર્ય હરિભદ્ર તે શું જાણે ? - ત્યાં સુધી કહે છે કે તીર્થંકરએ તે કોઈ વિધિનિષેધ કર્યા જે પણ બીજે પક્ષે જ્ઞાન એટલે શું અને એની મર્યાદા શીછે. નથી, માત્ર એટલું જ કહ્યું છે કે સંયમની વૃદ્ધિ થાય તેવું કરવું એટલે કે જ્ઞાનનું પરિમાણ કેટલું ? આ વિષે કહેવામાં આવ્યું છે અને અસંયમમાં પ્રવૃત્તિ ન કરવી. અર્થાત તીર્થકરે તે આચારને આચરણ માટે સમગ્ર વસ્તુઓનું તત્ત્વજ્ઞાન આવશ્યક નથી, પણ મૌલિક સિધ્ધાંત બતાવી દીધો છે. એ સિંધ્ધાન્તને અનુસરી તેને ' જેને ઉપગ ચાર માટે આવશ્યક છે તેવું જ્ઞાન જરૂરી છે. '' , અનુકળ એવા નિયમપનિયમે સાધક સ્વયં ધડી લે. આચાર્યનું જ્ઞાન એટલે ઓછામાં ઓછો આત્મ-અનામવિવેક તે હવે જ, આ મતવ્ય કેવલ નૈઋયિક છે. અને તેને શબ્દાર્થ ન લેતં જોઈએ. પણ એ વિવેક એટલે સાક્ષાત્કાર કટિને નથી સમજભાવાર્થ લેવું જોઇએ. તાત્પર્ય એટલું છે કે નાના-મોટા બધા જ , વાન. પણ સંસારની અભિરૂચિને બદલે મોક્ષની અભિરુચિ પ્રબળ નિયમને ઉપદેશ તીર્થંકર નથી કરતા. અને એ ઉપદેશ દે બને એટલે વિવેક જરૂરી છે. સંપૂર્ણજ્ઞાન તે મહાવ્રતના અને. - સંભવિત પણ નથી. માટે મૂળ સિદ્ધાંતને અનુસરીને આચરણના તપસ્યાના પરિણામે થાય છે અને તે સાક્ષાત્કારરૂપ હોય છે, વિધિનિષેધની પરીક્ષા કરી લેવી જોઇએ. અને એ જ્ઞાન પાછું સંપૂર્ણ ચારિત્રના કારણરૂપ બને છે.. આ છે , છે. જ્યારે અદંત પરંપરાઓનું પ્રાબલ્ય વધી ગયું અને વાણીની દૃષ્ટિએ “જ્ઞાનપૂર્વકની ક્રિયામાં જ્ઞાનનો અર્થ આત્મ-અનાત્મ અશકિતને દાર્શનિકને પૂરો ખ્યાલ આવી ગયું અને અવાચતા વિવેક સામાન્યરૂપે સમજવું જોઈએ, સાક્ષાત્કારરૂપ નહિ. એવો , , . યા અનિર્વચનીયતાના સિદ્ધાન્તનું સમર્થન થવા લાગ્યું ત્યારે વિવેક પ્રાપ્ત થતાં મનુષ્યની ચિં મેક્ષપ્રતિ થાય છે અને . . : બ્રા એ એકાંત અનિવચ બન્યું. એટલું જ નહિ. પણ તેને લક્ષીને જે ક્રિયા તે કરે છે, તે વડે તેને મોક્ષ , Tોતુ નૈનં ચર્ચાને, શિધ્યાહુ નિયાઃ' એ ઔપનિષદ નજદીક આવે છે. આમ માનવાથી જ ભાસતુસ મુનિ જેવા. સિદ્ધાન્તનું ખરૂં રહસ્ય હાથ લાગ્યું. એ વખતે બુદ્ધ વિષે પણ ' મુનિઓના આચરણની સંગતિ ધટે છે; એ મુનિને શાસ્ત્રજ્ઞાન , કહેવામાં આવ્યું કે તેમણે પિતાના સમગ્ર જીવનમાં એક અક્ષર કશું જ હતું નહિ. માત્ર મેક્ષની તમન્ના હતી. અને ગુરૂએ જે, પણ ઉપદેશ રૂપે કહ્યો નથી. અને જૈન તીર્થંકર વિષે પણ શબ્દો કહ્યા તે પણ તે યાદ રાખી શકયા નહિ. છતાં પણ: ના નિયમ મા વિના માત્ર ભાર , હું 1, : ' ' , , . . . કે . ' . . # #fe '++ ' |
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy