________________
{
"
n IT
: -
૮૨
' પ્રબુદ્ધ જીવન
-
તા. ૧-૯-૫૬
છે અને પછી નાની મોટી પ્રત્યેક વસ્તુનું ચિત્ત સામે પ્રગટ : ખુલ્લું કરે છે. કેટલીક વ્યકિઓ અન્ય વિષે ઊંડા પ્રેમમાં પડતાં જ થતું આસાધારણ મહત્ત્વ અને ઔચિત્ય આને ખ્યાલ હું શી રીતે કદિ કદિ આવી અનુભૂતિમાંથી પસાર થતી માલુમ પડે છે. “ આપુ? નાની સરખી ચકલી પણ સ્વર્ગમાં રહેલા પિતાની જાણુ- કુદરતના કોઈ અપૂવ સુન્દર દેખ્યનું દર્શન કરતા અથવા તો કોઈ કારી સિવાય ભૂતળ ઉપર ઉતરતી નથી-ભગવાન ઈશુએ પ્રરૂપેલું કળાપૂર્ણ સર્જનને પોતાની સામે આવીર્ભાવ થતાં કઈ કઈને આ મહાન સત્ય હું જાણે કે સાક્ષાત્ અનુભવી રહી હોઉં એમ આવો અનુભવ થતો જાણવામાં આવે છે. જે અદ્દભુત સૌદન્યનું મને લાગવા માંડયું. મારા અન્તર ચક્ષુ આથી પણ જરા કવિઓ ગાન કરે છે તે કેવળ કાલ્પનિક સૌદન્ય છે એમ સામાન્ય વધારે આગળ જોઈ શકયું હોત તો તેનું સમગ્ર રહસ્ય હું સમજી કેટિનાં માનવીઓ માનતા હોય છે અને મને લાગે છે કે હું શકી હોત. આજે અત્યારે પણ મારી અંદર ચાલી રહેલી વિચા. પણ પહેલાં એમ જ માનતી હતી, પણ હવે મને પ્રતીતિ થાય રણને સત્ય તત્વ સ્પર્શે છે, સ્પર્શે છે અને સરી જાય છે છે કે એ સૌન્દર્ય કાલ્પનિક છે જ નહિ; ઉલટું જે સત્ય રૂપે છે આવું કાંઇક સતત લાગ્યા કરે છે. કદાચ એમ પણ હોય કે દરેક અને જેનું તેઓ અવારનવાર દર્શન કરે છે તે વાસ્તવિક સૌન્દજીવન્ત વસ્તુનું મૂલ્ય અહિં આપણી સમક્ષ જેટલું પ્રત્યક્ષ નથી થનું જ તેઓ નિરૂપણ કરતા હોય છે. સંભવિત છે કે કઈ
તેટલું પ્રત્યક્ષ અન્યત્ર હેય. સરજાયેલી દરેક વસ્તુમાં અમુક રહસ્ય ઉત્કૃષ્ટ કોટિની અનુભૂતિ આપણને ડી ક્ષણો માટે એવા કોઈ શું રહેલું જ છે, પણ તે રહસ્ય આજની માનસિક-આધ્યાત્મિક ઊંચા સ્તર ઉપર લઈ જતી હોય કે જ્યાં પહોંચતાં જે સૌન્દર્યો
કક્ષાએ દુર્લભ છે. સુપ્રસિધ્ધ કવિ મીલ્ટને કહ્યું છે કે :- હંમેશા અસ્તિત્વ ધરાવે છે અને એમ છતાં જે સૌન્દર્યને આપણે , “પૃથ્વી સ્વર્ગની પ્રતિષ્ઠાયા જ માત્ર કાં ન હોય !” પ્રત્યક્ષ અનુભવ કરીએ એટલી ઉચ્ચ કક્ષાએ આપણે પહોંચ્યા
' ' સંભવ છે કે અહિં આપણે આપણી જાતના પ્રતીક માત્ર જ હોતા નથી તે સૌન્દર્યનું ઝાંખું દર્શન ' આપણને સહજ સુલભ હાઈએ અને આપણું ખરું સ્વરૂપ કાંઈક અન્યત્ર હાય-કદાચ બનતું હોય. એમર્સન કહે છે કે સૌન્દર્યના અપાર સાગર વચ્ચે ' ઇશ્વરના હાર્દમાં હોય! એમાં કોઈ શક નથી કે વિરાટ સમસ્ત આપણો સદા વસવાટ હોય છે, તેમ છતાં આપણી આંખોને તેનું પ્રત્યેના આપણું સગપણ સાથે તે અવર્ણનીય મહત્વને સીધે સ્પષ્ટ દર્શન હેતું નથી.” સંબંધ હોવો જ જોઈએ; પણ તે સગપણ કયા પ્રકારનું છે તે ' , જે કાંઈ મેં જોયું તેમાં એવું કશું નહતું કે જેને નૈતિક હું કહી શકતી નથી. શું આપણી પ્રત્યેના પ્રેમન: તે સગપણ કોટિનું કહી શકાય. તેમાં આચારના નિયમોનું કાર્ય દર્શને આવીને હતું ? એ સરી રહેલી અપૂર્વ ક્ષણો દરમિયાન મારા પાડોશી ભૂત થયું નહોતું. ખરેખર ઊલટું એમ લાગતું હતું કે અતિ પ્રત્યે મારી પોતાની જાત જેટલી જ હું મમતા, અનુભવી રહી.
ચિન્તાતુરે નૈતિકતા કરતાં સૌન્દર્ય અને આનંદ વસ્તુતત્ત્વના હતી. એટલું જ નહિ, મારી જાત વિષે હું ભાગ્યે જ સભાન હતી, હાર્દની વધારે સમીપ રહેલાં છે. આ પ્રકારના પ્રકાશાનુભવના જ્યારે પવનલહરિથી ડોલી રહેલી વૃક્ષની ડાળીઓ અને ઉડતી નાની
પ્રસંગે કદાચ પાપની કોઈ ચિન્તા કરવાની જરૂર જ હોતી નથી, ચકલીઓથી માંડીને માનવ પ્રાણીઓ સુધીના પ્રત્યેક આકારમાં
કારણ કે માનવતાગત સૌન્દર્યના દર્શન વડે માણસ એટલે બધા પ્રગટ થતા મારા વિશાળ પાડોશી ગણુ સાથે હું ને સમજી શકાય
પુલકિત બને છે અને એટલો બધે પ્રેમમસ્ત બને છે કે પાપને એવા ઘેલછાભર્યા પ્રેમમાં ઉન્મત્ત પડી હતી. જો સત્ય તત્ત્વના હાર્દમાં
લગતા વિચારને ત્યાં બીલકુલ અવકાશ જ હેતે નથી. આવું કઈ સંવેદન પડેલું ન હોય તે આવી પ્રેમઅનુભૂતિ મારા .
કદાચ આગળ ઉપર કોઈ દિવસ અસત્ય આભાસને પેદા કરતું ‘માટે કદિ સંભવે ખરી ?
આજનું આવરણ વળી પાછું સરી જશે અને એક વાર ફરીથી મને લાગે છે કે ગુમાવેલું આરોગ્ય, પુનઃ પ્રાપ્ત કર
સત્યતત્ત્વનું અને દર્શન થશે. ગયા ઉનાળામાં એક દિવસ આ આ વાનાં પરિણામે મારૂં દર્શન એકાએક વિશદ નિર્મળ બની ગયું
આવરણ બહું ઓછું થઈ ગયું હોય એમ મને લાગ્યું હતું, . તેના પરિણામરૂપ જ છે ? અનુભવ હતો. મને લાગે છે કે
પવન વાઇ રહ્યો હતો, અને ઉડતાં પંખીઓ અને મંદિરના ઘંટા| મોટી ઉમ્મરે જાણે કે આપણને નો જન્મ પ્રાપ્ત થયો હોય
રવ દ્વારા વાસ્તવિકતા વ્યકત થવા મથી રહી હોય એમ લાગતું એવી કોઈ અસાધારણ પરિસ્થિતિ આપણા માટે સરજાતાં, જીવનને
હતું. એમ છતાં મને તેનું પ્રત્યક્ષ દર્શન થયું નહોતું. પણ તે આમ તદ્ નવીન રીતે જોવાની સુભગ ઘડિનો વેગ કદાચ
ત્યાં છે, તે સદા ત્યાં છે અને આપણી સામે ડોકીયા કર્યા કરતી આપણા માટે ઉભો થતો હશે. વસ્તુસ્થિતિ એવી છે કે આ દુનિયામાં
હોય છે, પણ આપણો તેની સાથે મેળ મળતો નથી અને તેથી આપણે જ્યારે પ્રથમ પ્રવેશ કરીએ છીએ ત્યારે નવા દાંત આવે તેના દિવ્ય સ ગીત સાથે આપણે નાચવા માંડતા નથી. બેલતાં શિખીએ, ચાલતાં શિખીએ-આ બધી જટિલ શારીરિક
વસ્તુઓ જેવી છે તેવી સત્ય સ્વરૂપે જો આપણે જોઈ શકીએ પ્રક્રિયામાં આપણે એટલા બધા ગ્રસ્ત હોઈએ છીએ કે બહારની
તે આપણે નાચ્યા વિના રહેવાના જ નહિ. એવી સુભગ ઘડિએ અદ્દભુત સૃષ્ટિ સામે નજર કરવાનો પણ આપણને સમય મળતો નથી; .
આપણે આપણા નસીબ ઉપર આફરીન બનવાના અને આપણું અને એની ભવ્યતાથી મુગ્ધ બનવા જેટલી નવરાતો જ્યારે આપણને
આનંદને કઈ પાર રહ્યો નહિ હોય અને એમ છતાં વસ્તુતત્વના
અંશ માત્રને જ આપણને સ્પર્શ થવાને-આવા ભાનપૂર્વક આપણું : પ્રાપ્ત થાય છે ત્યારે જીવનમાંથી પ્રાથમિક દશાની તાજગી ચાલી • ગઈ હોય છે. માંદગી કે મોટા ઓપરેશનમાંથી સાજા થવાના દિવ
શરીર, મન, હૃદય, આત્મા આપણે સર્વસ્વને તેમાં વિંસર્જિત
કરી દેવાના, તે સાથે એકરૂપ બની જવાના. સો જ કોઈ એવા છે કે જ્યારે આપણને નવો જન્મ પ્રાપ્ત થયે
' આ રીતે મારા પૂરતે અનન્ત તને લગતો ભય કે ભડક હોય એમ લાગે છે અને જીવન પ્રત્યે તાજગીભરી દૃષ્ટિથી જોવાનું
હવે લય પામી ગયેલ છે. અને ધારો કે આ કરતાં બીજી કોઈ ' જે મેં જોયું, અનુભવ્યું તેમાં ખરેખર ધાર્મિક એવું જે
જીવનસ્થિતિ ન જ હોય તો પણ આ જ જીવન–અહિંનું અને . • કે કશું નહોતું, તે પણ જે લેક ધામિક પરિવર્તન કે પ્રકા- ' '
અત્યારનું-કેઇ દૂર દૂરના સ્વર્ગની કશી પણ કલ્પના કરવાની જરૂર E '' ' શાનુભવમાંથી પસાર થયા છે એવા લોકો તે અનુભવને જે અહે. ન રહે એટલું સુન્દર છે જ. સ્વર્ગ આપણી પોતાની આંખે
વાલ આપે છે તેને મારા અન્ય કોઇ સંવેદન કરતાં આ સંવેદન સમક્ષ, આપણાં ચરણાને રૂપ રહેલું, આપણું હૃદયને આલિંગન - ઘણું મળતું આવે છે.
' આપી રહેલું, અહિં અને અત્યારે છે; પણ એ સ્વર્ગને આપણી . એમાં શક નથી કે લગભગ કોઈ પણ તીવ્ર સંવેદન સત્ય વચ્ચે કેમ ઉતારવું, પ્રગટ કરવું એ જ કમનસીબે આપણે તત્ત્વમાં રહેલા પરમ સૌન્દર્ય પ્રતિ આપણા અન્તરચક્ષુને જાણતા નથી.
અપૂર્ણ
પરમાનંદ :
માપણા માટે અરજી કરી
- મકર, કે
છે. પણ આપી
: 'જો