________________
તા. ૧૬-૧૧૫ -
'પ્રબુદ્ધ જીવન
રાજા, પંડિત અને વૃદ્ધા
માણસ ગમે તેટલા વિદ્વાન અને ગમે તેટલા સમ, હાય એથી એણે એમ માની લેવાનું નથી કે જગતમાં પોતે જ સવ ન છે. વિશ્વને જ્ઞાનરાશિ અાપ છે, અન ત છે. એને પા ભલભલા જ્ઞાનીએ પણ પામી શકયા નથી. જગતમાં જ્ઞાનઃ ભિન્ન ભિન્ન પ્રકારનું છે અને એને જોવાની દૃષ્ટિ પણ -નિરનિરાળી હાય છે, એકની એક જ વસ્તુને સામાન્ય માણસે જે દૃષ્ટિથી જોતા અને સમજતા હૈાય છે. તેને અનુભવી અને જ્ઞાતીએ જુદી દષ્ટિથી શ્વેતા અને સમજતા હેાય છે, અને એ જ વસ્તુને દાર્શનિક ફિલસૂફે તદ્ન જુદી જ રીતે શ્વેતા અને વિચારતા હેાય છે. માનવે માનવે જ્ઞાનની માત્રા વત્તીએછીઃ હાય છે, અને જ્ઞાનના અધિકાર કે ઇજારા અમુક જ માણસને હાય અને અમુકને નહિ એવુ પણ નથી હતું. માટે જ ઘણીવાર પુકિયા જ્ઞાન કરતાં
વ્યવહારૂ જ્ઞાન ચડી જાય છે, અને માટે જ આપણે હંમેશાં - અશિક્ષિત · પણ વડીલ વૃદ્ધજનાની અનુભવવાણીને આદર આપીએ છીએ. સાચે. જ્ઞાનપિપાસુ પોતાના કરતાં ઊતરતી કક્ષાના માણસ પાસેથી ત્રણ જ્ઞાન ગ્રહણુ કરતાં અચકાતા નથી. જે જ્ઞાની કે જ્ઞાનાભિમુખ માનવી જ્ઞાનગ્રહણુની બાબતમાં ચ કે નીચ, 'યુવાન કે વૃદ્ધ, ભણેલા કે અભણ, અનુભવી કે બિનઅનુભવીના ખરાંખાટા પૂર્વગ્રહો રાખે છે. તે જ્ઞાનીએ દાંભિકતામાં અને જડતામાં સરી -પડે છે.
વૃદ્ધોની અનુભવવાણીમાં ઘણીવાર કેટલું બધું રહસ્ય રહેલુ હાય છે! દુનિયાનું ડહાપણ જેમણે પચાવ્યું છે તેએ પંચ ભૂલ્યાને ઉચ્ચ પ્રકારનું માગ દશ ન આપી શકે છે. રાજા જેવા સમથ માણસને અને પડિત જેવા જ્ઞાનીને એક સાધારણુ અશિક્ષિત વૃદ્ધ સ્ત્રી પાસેથી થેાડીક વાતચીતમાં પણ કેવું શીખવા મળે છે એ રાજા ભાજ અને પંડિત કવિ માધના સુપ્રસિદ્ધ પ્રસ`ગમાંથી બ્લેક શકાય છે. એ રસિક-પ્રસગ આ પ્રમાણે છેઃ—
એક વખત રાજા ભોજ માત્ર પતિ સાથે સુવેશે ગામ અહાર કરવા નીકળ્યા અને ધણું દૂર સુધી ગયા. પણ પાછા ફરતાં તે બને. રસ્તે --ભૂલી ગયા. બંનેને થયું કે આટલામાં કા મળી જાય તે સારૂ જેથી પોતાને રતા બતાવે. આસપાસ નજર કરતાં પાસેના એક ખેતરમાં એક વૃદ્ધ સ્ત્રીને કામ કરતી એમણે જોઇ. તે ખતે તેમની પાસે ગયા અને એને પૂછ્યું “ભાજી, આ રસ્તા કઇ તરફ જાય છે?’
તે વૃદ્ધ સ્ત્રીએ બંનેને રાજા ભેજ અને પડિત કવિ માધ તરીકે ઓળખી લીધા. · એ સ્ત્રીને આ બંને બુદ્ધિશાળી માણુસાને મૂઝવીને ગભત કરવાના વિચારથયે. એણે કહ્યું”, “ભાઇ, રસ્તે તે કયાંય જતે નથી. એ તે! જ્યાં છે ત્યાંને ત્યાં જ રહે છે. રસ્તા પર ચાલનારા માણસે જાય છે...પણ તમે બંને કાણુ છે “ એ તે કહે ”
રાજા પોતાનું નામ આપવા માગતા નહોતો. એણે કહ્યું, ‘'માજી, અમે તે મુસાફરો છીએ.
વૃદ્ધાએ કહ્યું, “પણ ભાઇ, જંગતમાં સાચા મુસાફર તો એ જ છે. એક સૂ` અને બીજો ચન્દ્ર, માટે આપ કાણુ છે. તે બરાબર કહો.
માત્ર પડિતે જવાબ આપ્યા. “અમે અને તે સહેમાના છીએ.'.
:૧૪૧
આ સાંભળી રાજા ભાજે પોતાની ખરી આળખાણ આપી ' દીધી. ભાજી ! હું તે રાજા છુ”
વૃદ્ધાએ કહ્યુ, ‘“જગતમાં ભહેમાના પણ એ જ છે. એક ધન અને ખીજું યૌવન. એજ્યારે ભળે છે ત્યારે મહેમાને ની જેમ એને સાચવવાના હોય છે, માટે આપ કાણુ છે, તે બરાબર કહો.”
વૃદ્ધાએ કહ્યુ, “પરંતુ જગતમાં ખેજ રાજા છે. એક રાજા ઇદ્ર અને બીજો રાજા યમ, મૅને સાચુ કહે “ તમે અને કાણ છે? ’’
બન્નેએ જવાબ આપ્યા, “ભાજી, અમે બન્ને એવા માણસે છીએ કે ખીજાને માફી આપી શકીએ.’
વૃદ્ધાએ કહ્યું, દુનિયામાં ખેજ જણ માફી એક ધરતી અને ખીજી નારી, તમે તે નહિ જ. કહા, તમે ક્રાણુ છે ? ”
બન્નેએ કહ્યુ, “ભાજી, અમે ગરીબ માણસ વૃદ્ધાએ કહ્યું, “દુનિયામાં ગરીબ એ જ છે. અને જી કરી.”
આપી શકે છે. એટલે બરાબર
sa
છીએ.”
એક દીકરી
વૃદ્ધાના આવા જવાખેથી રાજા અને પડિત મૂ ંઝાઇ ગયા. અન્તે ચાકી, હારી, કંટાળીને તેમણે જવાબ આપ્યા. તમારી આગળ અમે હારેલા છીએ.”
વૃદ્ધાએ કહ્યું, “અરે! 'ભાઇ, તમે હારેલા નથી. જગતમાં હારેલા એ જ છે. એક દેવાદાર અને બીજો દીકરીના બાપ
હવે તે રાજા અને પ ંડિત ખરેખર ત્રાસી ગયા. તેમણે કહ્યું, ભાજી! અમે કઈંજ જાણુતા નથી. તમે ધણુ અધુ જાણે છે.
વૃદ્ધાએ હસતાં હસતાં કહ્યું; “વાત તમારી સાચી છે: 'હું' જાણું છું કે તમે રાજા ભાજ અને માધ પંડિત છે. તમે અને હવે જઇ શકે છે. હુ. તમને ઉજ્જૈન જવાને રસ્તે બતાવું. વૃદ્ધાના જ્ઞાન ભંડારથી. વિસ્મય પામતાં રાજા અને પતિ પોતાને રસ્તે પડયા.
(‘વિકાસ’માંથી સાભાર ઉષ્કૃત) તારાબહેન ચાહું એમ એ જૈન મુનિએ અને મલમૂત્ર વિસર્જન
( આ વિષય પર ‘પ્રબુદ્ધ જીવનના આગળના અંકોમાં ખે લખાણે!' પ્રગટ થઇ ચૂકયાં છે. તેમાં દર્શાવેલ વિચારાનુ વિશેષ સમર્થન કરતા` શ્રી. સારાભાઈ એન. શાહના લેખ નીચે પ્રગટ કરવામાં ' આવે છે. આ લેખમાં ૫. બેચરદાસ દોશીના જે લેખને ઉલ્લેખ ' કરવામાં આવ્યો છે તે તા. ૧૨-૯-પ૯ના જૈનમો પ્રગટ કરવામાં આવ્યા છે. તેનો મુખ્ય સૂર · આ લેખ તેમ જ આંગળ “ઉપર પ્રભુ જીવનમાં પ્રગટ થયેલા લેખોને મળતા છે. તંત્રી)
`સામાન્ય રીતે આપણા જૈન આચાર્યાં, મુનિરાજો અને સાધ્વી દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ ધ્યાનમાં લઘ્ને પ્રત્યેક બાબતમાં વિવેકપૂર્વક આચરણ કરવાના સદુપદેશ આપે છે. જ્યારે “એ જ સાધુઓ અને સાધ્વીએ એમનું મેલુ કર્યાં અને કેવી રીતે
નાંખવું એના વિચાર અને વિવેક ચૂકી જાય છે. પરિણામે આસપાસમાં રહેતા જૈન, જૈતેર લેકાના દિલ દુભાય છે. કયારેક વિશેષ જાગે છે, તે કયારેક સુધરાઇને આવી ગંદકી જાહેર રસ્તાપર નહિ કરવા માટે તાકીદ આપવી પડે છે. વિદ્વાન અને પૂજ્ય 'સાધુ, સાધ્વીએ દ્વારા આ રીતે જાહેરમાં થતી ગંદકીને કારણે જૈન ધર્મ જૈનેતર જર્તાની નજરમાં હાંસીને પાત્ર બને છે.
થાડા મહિના પહેલાં જ્યારે હું અમદાવાદ ગયેલા ત્યારે એક મિત્ર પાસેથી જાણવા મળેલુ કે અંહીયાની પોળોમાં સાધુ, સાધ્વીએ એમનું મેલુ વિગેરે ગમે ત્યાં નાખતા. હાવાથી આજી“બાજુમાં વસતા લોકેા ખૂબ કચવાય છે. આ ગંદકી, અટકાવવા રિયાદેશ કરે છે ...સુધરાઈના મેયર જૈન હાવાથી એમને માટે આ ધર્મસ કટ જેવું બને છે. જો આ ગંદકી અટકાવવા સખ્તાઇ