SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Samiri temple 10) ૧૨૨ સાથે દિન પ્રતિદિન બાંધછેડ કર્યા સિવાય ચાલી શકયુ હોય. આવી બાંધછોડ સભવ છે કે, નાની નાની બાબતોને લગતી હોય, પશુ. જો આમ નાની નાની બાબતામાં બાંધછોડ કરવાની ટેવ પાડે તો કાઇ વાર આપ મોટી બાળામાં બાંધછોડ કરવાના. એ તે લપસણી પ્રક્રિયા છે. કારણ કે લોકશાસિત સમાજમાં બાંધછેાડ કરવાનું' ઘણીવાર આવશ્યક -- અનિવાય – બને છે અને તેનુ કારણ એ છે કે લોકશાહીના નેતા લૈકાને માત્ર દોરતા જ નથી, પણ લાકોથી દોરવાતા પશુ હોય છે. સાધારણ કાટિના લેકનેવાના નેતૃત્વનું સ્વરૂપ કાંઇંક આવુ હોય છે. લેકાના બળાબળને ગાંધીજીને પૂરા ખ્યાલ હતો અને પેતાના સિધ્ધાન્ત' ઉપર ગાંધીજી પૂરા મકકમ હતા, તેથી આવી બાંધછેડ કરવાને પ્રસંગ ગાંધીજીના ભાગે કદિ આવ્યા નહોતા અથવા તો એવી બાંધછેડ ગાંધીજીએ દિકરી નહેતી. પ્રબુદ્ધ જીવન આપને આ બધું એટલા માટે જણાવુ છું કે આ પ્રકારના સઘર્ષના અને આ પ્રકારની બાંધછેડના પ્રલેાલનને અમારામાંના ણાખરાને ચાલુ સામના કરવાના ઢાય છે. દુનિયાની સમસ્યાઆના સામના કરવાનું કાય હંમેશાં મુશ્કેલ રહ્યુ છે, આજે આ સમસ્યા વધારે વિકટ અને ચિન્તા કરાવે તેવી બની છે, અને તે અમારામાં રહેલા પુરૂષાને પડકારી રહેલ છે. તેમાં રહેલી અન્તગત મુશ્કેલીઓ ઉપરાંત, અન્ય સ ંયોગેાના સંદર્ભ માં ગાંધીજીએ જે કાંઇ કહેલુ અંતે કરેલું તેની સાથે આજની સમસ્યાઓના અમને સુઝતા ઉકેલ સાથે કેમ મેળ બેસાડવે! એ અમારા માટે એક વિશેષ મુશ્કેલી ઉભી થતી રહી છે. તેમણે આ કે તે પ્રસંગ ઉપર જે સે’કડા વાતો કરેલી તેના હું અહિં ઉલ્લેખ કરતા નથી, જો કે જ્યારે, તેમણે જે કાંઇ કહેલુ તે એક સંપૂર્ણ ચિત્ર રજુ કરતુ હતું, કારણ કે તેમનું જીવન જેમાં એક પણ ખાટી રેખા કે વિસંવાદી સૂર નહેતા એવુ એક સંપૂર્ણ કળાનિર્માણુ હતુ. તે એક મહાન નેતા હતા જેએ અમુક ક્ષણાએ એ સમયની વિરાટ સમસ્યાના સામના કરતા હતા; જે પછીના સમય અને કાળના સૌંદર્ભમાં એટલી મહત્વની ન પણ લાગે. તેમના જીવનમાં એવું કાંઇક હતું જે એ કાટિનું સ્થાયી રહસ્ય ધરાવતું હતું કે જે સનાતન સત્યમાં રહેલુ હોવાની કલ્પના કરવામાં આવે છે. હવે, અમારામાંના કેટલાક ગાંધીજીએ જે કહેલું યા કરેલુ તેમાંથી કેટલીક એવી બાબતા વિષે આગ્રહ સેવતા હાય છે કે, જે અગત્યની હાવા છતાં, મારા અભિપ્રાય પ્રમાણે, ગાંધીજીએ જે ખીજી કેટલીક બાબતે કહેલી કે કરેલી છે તેના પ્રમાણમાં ઓછા મહત્વની છે. સાધારણ અનુયાયી નાની સાધારણ અલ્પ મહત્વની આંખતામાં ગુંચવાઈ જાય અને ઋષ્ટ પુરૂષે શિખવેલા મહત્વના ધપાઠ વિસરી જાય, ભૂલી જાય આ તેના સબંધે હંમેશા એક જોખમ રહેલુ છે. પણ આ અનિવાય છે, કારણ કે અનુયાયીને પેાતાની સમજશકિતની મર્યાદા હોય છે અને ઇષ્ટ પુરૂષની ભવ્યતા વડે તે અભિભૂત બનેલા હાઇને નાની મેાટી બાબતાને વિવેક કરવાનું તેનાં માટે લગભગ અશકય હોય છે. તા. ૧૬-૧૦-૧૯ તેમનું એટલા પ્રમાણમાં કર્યું. નહેતુ જેટલા પ્રમાણમાં આ પરિ વન તેમણે દીન, હીન, પીડિત, અને શાષિત લેકાનું કર્યું હતુ અને સામે દેખાતી તેમની ક્ખી. ખરેખર એક પરમ ઉપકારી મહાપુરૂષના છે. ભારતની દીન પ્રજાને મન તે ચિત્ર તેમને જ વિચાર કરતા, તેમના માટે જ કામ કરતા અને તેમના જીવનમાં કાંઇક આશા અને આનંદના સંચાર પ્રેતા એવા એક અપ્રતિમ મહાપુરૂષનું ચિત્ર છે. એ જરૂર જીવાયેાગ્ય છે કે તેમનું બીજું બધું સભારીએ તે કરતાં તેમના આ પાયાના સિદ્ધાન્તને વિશેષે કરીને યાદ કરીએ; સાધ્ય કરતાં સાધનનું મહત્ત્વ વધારે છે. અને એવું કાષ્ટ પણુ સાધ્ય સાચુ` હાઇ ન શકે અથવા તો એકાન્તપણે સાચું હોવાનુ બની ન શકે, કે જેતે સિદ્ધ કરવા માટે આપણે ખાટાં સાધનો અને ખાટાં ઉપાયાના ઉપયોગ કર્યાં હોય અથવા કરવા માગતા હોઇએ. પણ એમાં કાઇ શક નથી કે એ ઇશ્વરના અવતારરૂપ મહામાનવ ભારતની ભૂમિ ઉપર વિચર્યાં હતા અને પેાતાની તપસ્યા વડે આ ભૂમિને તેણે પાવન કરી હતી. તેણે માત્ર ભારતની ભૂમિને પવિત્ર બનાવી હતી એટલું જ નહિ પણ, લોકોનાં મન અને દિલમાં તેણે મેઢુ પરિવતન નિર્માણ કંયુ હતું. આ પરિવતન તેમણે જેઓ પોતાની જાતને ભારે હુંશિયાર લેખતા હતા આ હું જાણે કે બહુ ઘુંટાયલી વાતનું જ ફ્રીથી ઉચ્ચારણ કરી રહ્યો છુ, અને એમ છતાં પણ, આપણા જીવનને લગતી ઘણી નાની બાબતામાં આ વિચારને અમલ કરવાનું અત્યંત મુશ્કેલ હોવાનું માલુમ પડયુ છે. આપણને આપણા જીવનમાં કેવળ શ્વેત અને કેવળ શ્યામ એ બે વચ્ચે જ પસંદગી કરવાની હોય એવુ ભાગ્યે જ બને છે. આપણા જીવનમાં ઉપર જણાવેલ એ અન્તિમ છેડા વચ્ચેની હળવા ભારે રંગની અનેક પરિસ્થતિએ હેાયજ છે, જયાં પસ'દગીને સવાલ વિકટ હાવાનું માલુમ પડે છે. આમ છતાં પણું, આ સિદ્ધાન્તને ચિત્ત ઉપર સ્થિર કરવા તે જરૂરી છે, લાભપ્રદ છે. એમ કરવાથી આપણે પડતાં તેમ જ ભૂલા કરતાં જરૂર બચીશું. વારૂ, તે મહાપુરૂષને અને તેના સ્મરણુને મારા દિલને વન્દનભાવ સમર્પિત કરવા માટે આજે હુ'' અહિ' ઉપસ્થિત થયા છું. આપ પ્રમુખ મહાશય અને સચાલકે અને અન્ય મિત્રા જેએ અહિ' એકઠા થયા છે અને જેઓ ગાંધીગ્રામમાં એક પરિષદના આકારમાં મળવાના છે.—આપ સવ આપના કામની અનેક બાજુએની ચર્ચા કરશો. સંવિત છે કે અહિ મે. ચેલી ઊડી સમસ્યાઓ આપને પણ વ્યાકુળ બનાવતી હાય. એમ હોય એ વાયેગ્ય છે. આપના કાર્ય ઉપર આપનું ચિત્ત કેન્દ્રિત કરી ત્યારે અને એ કાર્ય અંગે આપ ગામડાંએમાં પરિભ્રમણ કરા ત્યારે પણ આપની સમક્ષ આ વિશાળ દૃષ્ટિક્રાણુ અથવા ત આત્મલક્ષી પ્રશ્ન ધ્યાનમાં રાખવા આપને મારી પ્રાથના છે ગાંધી સ્મારક નિધિના આપ પ્રમુખ અને મંત્રી જે ખૂબ સારૂં... કામ કરી રહ્યા છે, અને જેમણે નિધિના કાના ભારતભરમાં સારા ફેલાવા કર્યાં છે તેમને હુ' ધન્યવાદ આપવા ઇચ્છું . હું આશા રાખુ છુ કે આપનું આ કાર્ય આ સંગ્રહસ્થાન જેવા માત્ર પ્રતીકોનું રૂપ ધારણ ન કરે – ભલેને તે ગમે તેટલુ સારૂં' અને 'ઇચ્છવાયોગ્ય ડ્રાય – પણ માનવીના જીવનને વધારે ને વધારે ઊંડાણથી સ્પર્શે અને એવા કાઇ તલસ્પર્શી કારમાં સાકાર અને ! મૂળ અંગ્રેજી : જવાહરલાલ નહેરૂ અનુવાદક : પરમાનદ વિષય સૂચિ જન્મભૂમિની યશોગાથા સેવાનિષ્ઠ ઉદારચરિત સ્વ. વીરચંદભાઇ પ્રકીણ નોંધ-ચીનને યુ.નો.માં દાખલ કરાવવા ભારત શા માટે આગ્રહ સેવે છે ?; સૂરત ઉપર સરજાયલા જલપ્રલય; ‘જીવન ઘણું'. સબ સમાચાર ગાંધીજીનું સ્મરણ અને નહેરૂતું મનેામંથન પ્રમાન દ પ્રમાન'દ પરમાનંદ મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩.. મુદ્રણસ્થાન · ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુંબઇ ૨. ટે. ન. ૨૯૩૦૩ પૃષ્ટ ૧૧૩ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૨૦
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy