________________
E
,
૧૬૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૫૯
થઈ શકે. આપણા દેશનાં ગામડાં, પાછળ રહી ગયેલી જાતિઓ ગતિએ ચાલી રહી છે. આ આશ્ચર્યકારક ઘટના છે. એનું કારણું
અને મહિલાઓમાં વિગતની દૃષ્ટિએ સમજ; ભલે ઓછી હોય, ગાંધીયુગની અસર હોવાને પૂરે સંભવ છે. મારે નામે બીજે - પણ સેઝની દ્રષ્ટિએ જે કર ઝુલાવે પારણું, તે વિશ્વનું ભાવિ : સંપ્રદાય ચાલે તેવી મારી ઇચ્છા નથી. વટાળવૃત્તિ સામે મારે ઘડે' એ કહેવત યથાર્થ ઠરે એ મારે જાતઅનુભવ છે. પ્રથમથી વિરોધ છે. આથી મેં જે ચિદન અને જે સંપ્રદાય આપણાં ગામડાંના કિસાનોને જરાક વિગતે જાણવા મળે કે મળ્યાં છે, તેમને ત્યાગ્યાં નથી, ત્યાગવા ઇચ્છા નથી. મને માત્ર વિશ્વપ્રશ્નો કેટલી સુંદર રીતે છણે છે તેને પણ મને જાત- આશા જ નહીં, શ્રદ્ધા છે કે જૈન સાધુ આ વિચારધારાને અનુભવે છે. અલબત્ત તેમને ભાષા અને વિગતો મળવાં પિાતપિતાની કક્ષા અનુસાર અવશ્ય ઝીલશે. આથી તમે સહેજે જોઈએ. જો પિંડે સો બ્રહ્માંડે' એ સૂત્ર આ દેશના આવા સમજી શકશે કે જે ભાઈબહેને આજે જૈન સાધુવણે વિષે મહત્ત્વના વર્ગો પાસે આચરણમાં જોવા મળે તેવા આજે ખાસા વિશાળ દષ્ટિકોણથી વિચારી ન શકવાને કારણે, કે તેવું બીજા સગે છે, માત્ર તક મળવી જોઈએ. મારી વાતને ગામડાં સાધુઓમાં ન જોવાને કારણે, માન્યતાભેદ સેવી બીજુ જાહેર અને બહેને પિતાની ઢબે સમજીને આચરણથી જવાબ વાળે કરવા કરાવવા ઇચ્છે છે, તેઓને આગ્રહ પણ આપોઆપ છે. તેવા સુખદ અનુભવે હું ઘણીવાર “વિશ્વવાત્સલ્ય’માં ટાંકું વિલીન થઈ જશે એવી પ્રતીતિ સાથે હું આ પંથ ખેડી રહ્યો છું. છું. મેટી સંખ્યામાં તેઓ સાંભળે છે; જિજ્ઞાસાથી સાંભળે છે; પ્રશ્ન ૪: અમારા સંધનું નામ “મુંબઈ જૈન યુવક સંધ’માંથી પ્રબુદ્ધ તે પણ એનું જીવંત પ્રમાણ છે.
માનવ સંધ’ એ મુજબ પરિવર્તન કરવાની સૂચના શ્રી પરમાપ્રશ્ન : સામાન્ય રીતે આપની પાસેથી લેકે આત્માની—ધર્મની- નંદભાઈ તરફથી કરવામાં આવી છે જે આપ કદાચ જાણતા આ વાત સાંભળવા આવે છે. આવું ન સાંભળતાં તેઓ નિરાશ હશે અને તેને લગતી તેમની નેંધ તા. ૧૫-૧૧-૫૮ ના
ન થાય છે. તે આ બાબતમાં આપનું મન્તવ્ય જણાવવા વિનંતિ છે.' પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થઈ છે જે આપે કદાચ જોઈ હશે. ઉત્તરઃ જીવન અને ધર્મના ભાગલા પડી શકે નહીં. માનવ જીવન આ સંબંધમાં આપને શું અભિપ્રાય છે?
સાથે સંકળાયેલી કોઈ પણ વાત સાથે આત્મધર્મને સંવાદ જ ઉત્તર: “પ્રબુદ્ધ માનવ સંઘ' નામ ખૂબ આકર્ષક છે. મુંબઈ જૈન હોય, વિસંવાદ હાય નહીં. હું વિશેષ જેર સમાજ, રાષ્ટ્ર અને યુવક સંધ જાતે ભલે પિતાને રચનાત્મક કાર્યક્રમને હજુ વિશ્વનો માનવસમાજ પ્રત્યેની આપણી ફરજ પર એટલા અમલ નથી કરી શક્યો તેમ માને. તેને માટે આ નમ્રતા માટે આપું છું કે કેટલાંક વર્ષોથી ધર્મોપદેશકે એ વ્યક્તિના ભૂષણરૂપ છે, પણ તેણે જે વિચાર વહેતા મૂકયા છે, પ્રબુદ્ધ અંગત જીવન ઊપર વધુ પડતો એકાંગી ઝેક આપ્યો છે. આ જીવનદ્વારા જે વિચારો શ્રી પરમાનંદભાઈ જેવા પરમસ્નેહી કારણે વૈયક્તિક અને સામાજિક બને જીવન વચ્ચે મેટી ખાઈ (સંધ વતી) આપી રહ્યા છે, તેથી હું સારી પેઠે પરિચિત પડી ગઈ છે. પરિણામે વૈયક્તિક જીવનમાં પણ દંભ અને . રહું છું. આથી મને સંધ તરફ આત્મીયતા જાગે છે. આ દ્રષ્ટિએ
નાની મેટી ક્ષતિઓ પતી ગઈ છે. તે દૂર થવા માટે માનવ- પ્રબુદ્ધ માનવ સંધ’ જ નહીં પણ “પ્રબુદ્ધ પ્રાણી સંધ’ નામ *"." ધર્મ પ્રથમ સમજાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. માનવધર્મ અપાય તે પણ ઈચ્છનીય છે, પરંતુ જ્યારે જૈન યુવક સંધ’ છે તે ઉપર જ આત્મધર્મની ઈમારત ખડી રહી શકે તે દેખીતુ છે. નામ છે જ, તે જૈન એ વાડો નથી, પણ “વિશ્વજીવનધર્મ
એ ખરું કે આત્માની વાતેથી જે કાન દેવાયા હોય, તેમને છે તે બતાવી આપવાની મળેલી સંધિ પણ ન ગુમાવી શકાય. થોડી વાર માનવધર્મ, જીવનધર્મ, વિશ્વજીવન સાથે સંકળાયેલું ' હું જૈન ને “વિશ્વમાનવ માનીને આ વાત કહી રહ્યો છું. - આપણું જીવન એ વાતે નવી લાગે, પણ ધીરે ધીરે આવા નામાંતર કરવા કરતાં કાર્યાંતર કરી જૈન નામને વિશાળરૂપ
ભાઈબહેને પણ વાસ્તવિકતા સમજવા લાગે છે, ત્યારે તેઓને આપવાને મારે મત છે. બાકી તે સંધના આત્માસમાં પારાવાર સંતોષ થતા અનુભવી શકાય છે. આ
'પરમાનંદભાઈ અને તેમનાં આપ બધાં સાથી ભાઈબહેને જે પ્રશ્ન ૩: સ્થાનકવાસી સમાજને ઘણો માટે ભાગ આપને જૈન સાધુ વિચારશે, તે વધુ અનુરૂપ હશે. 'પ્રબુદ્ધ જૈન” ને બદલે “પ્રબુદ્ધ
તરીકે કેમ સ્વીકારતા નથી અથવા તે આપ જૈન સાધુ નથી જીવન પાક્ષિકનું નામ પડ્યું. ત્યારે પણ મેં આ જાતના મારા એમ જાહેર કરવાને શા માટે આગ્રહ રાખે છે?
વિચારો દર્શાવેલા, તેવો મારો ખ્યાલ છે. ઉત્તર: સ્થાનકવાસી સમાજને કેટલે ભાગ મને જૈન સ્થા૦ પ્રશ્ન ૫: સાધુસંસ્થાની આપ જરૂરિયાત માને છે ? જરૂરિયાત હોય
સાધુ તરીકે સ્વીકારે છે ને કેટલે ભાગ નથી સ્વીકારતે એની તે આજના વખતમાં કેવા સાધુ હોવા જરૂરી છે એ સંબધમાં
ચર્ચામાં હું નહીં પડું. હું મારી જાતને સ્થાનકવાસી જૈન સાધુ આપના વિચારે જણાવવા વિનંતિ છે. - માનીને ચાલું છું; કારણ કે મને સહેજે એ સંપ્રદાયની દીક્ષા ઉત્તર: હું સાધુસંસ્થાની જરૂરિયાતમાં માનું છું. આજના યુગે તે
મળી છે. જૈનધર્મને હું વિશ્વધર્મ માનું છું. જૈનદીક્ષામાં એની સવિશેષ જરૂરિયાત છે. કારણ કે આજની દુનિયા અહિંવિશ્વનાં નાનાંમોટાં પ્રાણીઓ પ્રત્યેનું માબાપ જેવું વાત્સલ્ય- સાને સવિશેષ ઝંખી રહી છે. આવું વ્યાપક અહિંસક માર્ગદર્શન
પીરસવાની વાત મારું મોટામાં મોટું આકર્ષણ હતું અને છે. સાધુસંસ્થાના સભ્ય આસાનીથી આપી શકે. ભ. મહાવીર આ સંન્યાસીઓને માથે સમાજધર્મ અને આત્મધર્મ જાળવવાની અને ભ. બુદ્ધ એનાં ઐતિહાસિક અને જવલંત ઉદાહરણો છે.
જવાબદારી અનાયાસે આવે છે, તેમાં ય જૈન સાધુવર્ગની આ સ્થળે મારે એકરાર કરવા ઘટે કે આજની સાધુસંસ્થા જવાબદારી સૌથી મહાન માનીને નમ્રપણે હું ચાલી રહ્યો છું. આટલી કાર્યક્ષમ નથી રહી શકી. અલબત્ત તાજા કાળમાં પણ ભાલનલકાંઠાને પ્રયોગ અને ઘાટકેપરનું સ્થાનકવાસી જૈન મહર્ષિ દયાનંદ સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનંદ જેવા સમાજના આગ્રહ થયેલું ચાતુર્માસ એનું જીવંત પ્રમાણ છે. અપવાદે નીકળ્યા છે કે જેને લીધે ગાંધીજીને આ યુગે સારી તમે સહેજે સમજી શકે છે કે સમાજની ધર્મક્રાન્તિની પ્રક્રિયા એવી સફળતા મળી શકી. હંમેશાં ધીમી હોય છે. સમાજની ચાલુ નેતાગીરી જેમના
આજના વખતમાં ગાંધીયુગને અનુરૂપ સાધુ હોવા જરૂરી હાથમાં હોય છે, તેઓ એ પ્રક્રિયાને ધીમી રાખવામાં કે રેકી છે. મહાવીરયુગ અને ગાંધીયુગ વચ્ચે એક મેટ ફેર છે. રાખવામાં રસ લેતા હોય છે, પણ હું મારી જાતઅનુભવ, મહાવીરયુગે વિજ્ઞાન આ સ્વરૂપનું નહતું, જેવું આજે છે. તમે એ પ્રશ્નમાં રજૂ કર્યો તેના કરતાં, જુદા જઈ રહ્યો છું. બીજી બાજુ ' માનવજાતનું ભલે રાજકીય ક્ષેત્રે, આજે એથી જ મને લાગે છે કે ધર્મક્રાન્તિની પ્રક્રિયા આજે તીવ્ર - જેટલું સંગઠ્ઠન છે, તેટલું ભૂતકાળ નહોતું. પરિણામે રાજં