SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-પ૯ તથાં સહયાગ જોઇને એ અન્તની તુલના કરીને તેમને સહકારિતાના પ્રભુપ્ત જીવન ૧૬૫ અટકાવવાના હેતુથી જ માત્ર નહિ, પણ સત્તાધારી સાધુસમાજની ક વ્યવહારિક અનુભવ મળે છે. જંગલમાં લાકડાંમે કાપીને તેના મેટાસરમુખત્યારશાહીના સામનો કરવાના અને જીતવાણી વિચારશાહીને નાબુદ કરવાના હેતુથી સધના જન્મ કેટલાક સામાજિક અડખાર મિત્રાના હાથે થયા હતા જેમાના હુ' પણ એક હતા; અને એ રીતે સાધુસમાજ સાથે સધ હંમેશા 'અથડાતા જ રહ્યો છે. આવે સંધ એક સાધુને કાર્યાલયમાં નિમંત્રણ આપે અને તેનુ સન્માન કરે એ સહેજ કલ્પનામાં આવે એવી વાત નથી, પણ આજના આપણા મહેમાનને આપણે સાધારણ સાધુઓની હરાળમાં મૂકી શકીએ તેમ નથી. જે અડખાર વૃત્તિ અમારી હતી અને છે તે જ ખડખાર વૃત્તિ સન્તબાલજી ધરાવે છે અને તેથી અમે તેમને અહિં ખેલાવવાને આકર્ષાયા છીએ. અમારા સંધ જેમ અનેક સામાજિક અને સાંપ્રદાયિક સંધર્ષોને સામના કરતા આવ્યો છે તેમ સન્તબાલજીને પણ જનસમાજ, જૈનસમાજ અને ખાસ કરીને સ્થાનવાસી સમાજની અથડામણમાં સારી પેઠે આવવાનું બન્યુ છે. તેમણે કાળખળતે પીછાણ્યું છે અને પેાતાના સેવાક્ષેત્રને આમજનતાના વિશાળ વર્તુળ સુધી વિસ્તાર્યું છે. વળી તેઓ સ્વતંત્ર રીતે વિચારે છે અને પેતાના વિચાશ નિરપણે રજુ કરે છે. અને તેથી તેમના અહિં પધારવાથી અમનેસંધના સભ્યાને અત્યન્ત આને દ. થયેા છે. આજે જ્યારે તે પેાતાના સધાડાનુ બંધન છોડીને બહાર નીકળ્યા છે ત્યારે અમારા મનમાં સહુ એવા વિચાર આવે છે કે હજી પણ સન્તબાલજી આગળ ચાલતા કેમ નથી અને સમાજસેવાની જે ઉચ ભાવના તેમને ગતિમાન કરી રહી છે તેના વિસ્તારમાં અન્તરાયરૂપ બનતાં કેટલાંક ખીનજરૂરી ધના છે તેને ફેંકી કેમ દેતા નથી? મારા મતમાં ધોળાઇ રહેલા આ વિચાર તેમની સમક્ષ રજુ કરીને તેમનું હું અમારા સંધ વતી હાર્દિક સ્વાગત કરૂ છુ.”ન ભારા માથા ઉપર રાખીને આશ્રમ તર તે ચાલી આવતી હાય છે ત્યારે હિમાલયનાં સૂર્યાસ્તના સેનેરી કરણા જોતાં જોતાં તેમના થાક એમજ ઉતરી જાય છે અને ફરી પાછી હસતી હસતી અને ગાયન ગાતી ગાતી સંસ્થાના કામમાં પરાવાઈ જાય છે. તે ખાવાનું પકાવે છે, રસેાડા માટે પાણી ભરે છે, બગીયામાં પાણી સીંચે છે, ભાજન કરીને રસેાઇના મોટાં મોટાં ઠામ વાસણ ઉટકે છે. આજે આશ્રમ પરિવારના ૩૦-૩૨ માણસાના અધા કામકાજની જવાબદારી આ છોકરીઓ ઉપર જ નાંખવામાં આવી છે અને રાજીખુશીથી એ જવાબદારી તે અદા કરે છે. પેાતાના પુસ્તકા લયમાંથી પુસ્તકા લઈને તેનુ ં સ્વત ંત્ર રીતથી તેઓ અધ્યયન કરે છે. કોઇ પણ વિષય ઉપર સ્વતંત્ર રીતે તે લેખા લખે છે અને પેાતાના શિક્ષણવર્ગના સમય દરમિયાન જે બાબતાની જાણકારીની ઇચ્છા પેતાના દૈનિક અનુભવના પરિણામે તેના ક્લિમાં સ્ફુરી હૈય છે તે બધી જાણી લે છે. ચાંદની રાતમાં નાટક ભજવાતુ હાય ત્યારે પોતાના નાચ ગાન તથા ખેલમાં એક આદર્શ ગ્રામીણ કલા નિર્માણ કરવાની તે કશિશ પણ કરે છે.” આવી સંસ્થાને આર્થિક ભીડ હંમેશા ચાલુ હાય એ સ્વાભાવિક છે. જે ક્રાઇ સ્થિતિસ પત્ર વ્યક્તિ આ સંસ્થાના મુનિયાદી કાર્ય પ્રતિ આકર્ષાય તેણે જરૂર પોતાના આર્થિક હાથ આ સંસ્થા તરફ લખાવવા ધટે છે. એ જ સ્વાગતના સૂરને વિસ્તારીને સધના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યુ કે “આ અમારા સંધ કરેલ માથાંના માનવીઓના સધ છે. તે સધ કરેલ માથાંના એક સાધુને આવકારે તે અત્યન્ત સમુચિત છે. અંગત રીતે કહું તે સંધનું કાર્યાલય એક રીતે મારૂ' સાધનાક્ષેત્ર બન્યું છે. એ ક્ષેત્રમાં સાધકની વૃત્તિથી વિચરતો અને જનસેવાની ઊંડી તમન્ના ધરાવતા સન્તબાલજીને ઉપસ્થિત થયેલા જોઇને મારૂ ચિત્ત એક પ્રકારની આનદ્ભવ્યાકુળતા અનુભવે છે. સામાન્યતઃ મત મળે અને મૈત્રી ઉભી થાય છે અને મતભેદ ઉભા થાય અને મૈત્રીના અન્ત આવે છે. પણ અમારી બાબતમાં કાંઈક જુદું જ બન્યું છે. અમે તે વિચારના ક્ષેત્રમાં અથડાતા રહેવા છતાં મૈત્રીની સાધના કરી રહ્યા છીએ અને મૈત્રીના આનંદ માણી રહ્યા છીએ. મારા અને તેમના સબંધની આ વિશેષતા છે. મતભેદ હાવા છતાં મનભેદ હાવાની કશી જરૂર નથી એ મારા તેમ જ તેમના અનુભવના ચાલુ વિષય છે. એ મુનિ છે; હું ગૃહસ્થ છું; એમ છતાં એક મિત્ર મિત્રને આવકારે, એક પ્રવાસી અન્ય સહપ્રવાસીનું સ્વાગત કરે એવા ભાવથી, એવા ઉમળકાથી હું. તેમનું સ્વાગત કરૂં છુ.” આશ્રમની વિવિધ પ્રવૃત્તિને લગતા વિભાગો અમે એક ખૂણેથી ખાન ખૂણે ફરીને જોયા. ઉતી ઉદ્યોગને આ સંસ્થામાં સારૂ સ્થાન આપવામાં આવ્યું છે એમ લાગ્યું. તેની વિવિધ પ્રક્રિયા જોતાં મને ધણુ નવુ જાણવાનું મળ્યુ. ઉત્તર પ્રદેશની સરકારે આ સંસ્થાને જંગલમાંથી સારા પ્રમાણમાં જગ્યા કાઢી આપી છે. અને તે ઉપર જુદી જુદી પ્રવૃત્તિઓને અનુલક્ષીને ઠીક ઠીક મકાને ધાયા છે. સરલાબહેનના કર્મયોગ અને કાર્યનિષ્ઠ જોઇને મન ખુશ્ન પ્રસન્ન થયુ. તેઓ સંપૂર્ણ અંશમાં ભારતીય' અની ગયા છે અને હિંદી તેમ જ પહાડી ભાષા સરળપણે ખેલે છે. " તેમની સાથે અમે લગભગ બે કલાક ગાલ્યા, અને આટલે દૂર દેશને એક ખુણે, --પહાડાની વચમાં, એક મીશનરી માફક, પ્રસિદ્ધિની કશી અપેક્ષા વગર પછાત પહાડી બહેનેાના ઉધ્ધારનું તેઓ જે . કામ કરી રહ્યા છે તે જોઇને અમે વિસ્મય, આનંદ અને આદરની લાગણી અનુભવી. તેમની અમે રજા લીધી અને લાંખા રસ્તા કાપીને ગગાકુટિર આવી પહોંચ્યા. તેમની મધુર, સેવાભાવ નીતરતી આટ્ટતિની. તેમની સૌમ્ય, સુરૂપ, તેજસ્વી મુખમુદ્રાની મારા સ્મરણુપટ ઉપર પડેલી છાપ આજે પણ એટલી જ જીવન્ત છે. અપૂર્ણ *. પદ ' ( અનુસંધાન પાનું ૧૬૦ ઉપરથી ચાલુ ) સન્તબાલજી સંઘના કાર્યાલયમાં પ્રસ્તુત જાહેર સભાના અનુસધાનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધના કાર્યાલયમાં સંધની કાર્યવાહક સમિતિના સભ્ય તથા અન્ય ઘેાડાક નિયંત્રિત ભાઇ બહેને અને સન્તનાલજીની વચ્ચે વાર્તાલાપને પ્રસંગ યોજવામાં આવ્યા હતા. તે મુજબ મુનિ સન્તબાલજી સંધના કાર્યાલયમાં પધાર્યાં હતાં. કાર્યાલય ભાઈ બહેનેાની હાજરીથી ખીચેખીય ભરાઈ ગયું હતુ. સઘ તરફથી કરવામાં આવેલ સ્વાગત સધના એક સ્થાપક સભ્ય અને કાષાધ્યક્ષ શ્રી રતિલાલ ચીમનલાલ કાઠારીએ મુનિ સન્તબાલજીને સધ તરફથી આવકારતાં જણાવ્યું કે “સાની ૩૦ વર્ષની કારકીર્દીમાં આ પહેલા જ પ્રસંગ છે. કે જ્યારે સધના કાર્યાલયમાં કાઈ જૈન મુનિ પધાર્યો હાય અને સંઘે તેમને આવકાર આપ્યા ાય. માત્ર બાલદીક્ષા કે અયોગ્ય દીક્ષા ત્યાર બાદ એક મિત્ર તૈયાર કરેલા પ્રશ્ન મુનિશ્રી સમક્ષ રજુ કર વામાં આવ્યા તે પ્રશ્નો અને મુનિ સન્તખાલજીએ આવેલા જવામાં નીચે મુજબ હતા : પ્રશ્ન ૧ઃ આપનાં પ્રવચનમાં આપ રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીયખાખતા ચર્ચા છે. તે તેમાં શ્રોતાઓને અને ખાસ કરીને બહુનાને સમજ કેટલી ? ઉત્તર : વિશ્વ આજે એટલું સાંકડુ બન્યુ છે કે કાઇ એક પ્રદેશ કે વતા પ્રશ્ન સમગ્ર વિશ્વને સ્પર્માં વગર રહેતા નથી. વિજ્ઞાનની આ ગતિની સાથે ધમે તાલ સાધવે જ રહ્યો. ધમ તે ધાર્મિકાથી જ ટકી શકે અને આગળ ધપી શકે. આથી આવા વ્યાપક ધર્મની વાત મારે આમજનતા આગળ મૂકવી અનિવાર્ય ખની છે. રાજકીય દૃષ્ટિએ પણ દુનિયામાં લેક શાહીની માંગ વધી રહી છે. લોકશાહીમાં લોકાની સમજ અને ચારિત્ર્ય જેટલાં કેળવાય, તેટલી જ તેની પ્રગતિ સાચી દિશામાં
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy