________________
*
*
' રજીસ્ટર્ડ નં B ૪ર૬૬
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ
વર્ષ ૨૧: અંક૬, .
પ્રબુદ્ધ જીવન
LI -
મુંબઈ, જુલાઈ, ૧૬, ૧૯૫૯, ગુરૂવાર છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮
- છુટક નકલ: નયા પૈસા ર૦ amessage against તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા સાઇકલ ગાગાલ ગાલગા
છે, પણ ભારતમાં રામ. વિજ્ઞાન
ધ
'ભારત વિષે મારી આશાઓ અને આકાંક્ષાઓ " (ન્યુ દિલ્હી ખાતે વિજ્ઞાનભવનમાં ફેબ્રુઆરી માસની તથા ૨૩ મીના રોજ “આઝાદ મેમોરિયલ લેકચર્સ એ મથાળા નીચે જાયલી- વ્યાખ્યાનમાળામાં ભારતના મહાઅમાત્ય ૫. જવાહરલાલ નહેરૂએ “India To-day and To-morrow_ભારતઆજનું અને આવતી કાલનું-એ વિષય ઉપર બે વ્યાખ્યાને આપ્યાં હતાં અને તેમાં અનેક વિષયોની ચર્ચા કરી હતી. તે વ્યાખ્યાનના અન્ત ભાગમાં શ્રી. નહેરૂ ભારતનું કેવું ભાવી કલ્પે છે તેનું અત્યંત પ્રેરક ચિત્ર રજુ કરવામાં આવ્યું છે. નીચે તેને અનુવાદ આપવામાં
આવે છે. તંત્રી) - કૃષિના ક્ષેત્રમાં કે ઉદ્યોગના ક્ષેત્રમાં કે સરકારી તંત્રરચનામાં, રીતે ઈચ્છું છું; ધર્મ અને જ્ઞાતિના નામ ઉપર, ભાષા અને .. જેમ જેમ જેના જેના કાર્યપ્રદેશમાં ફેરફાર થતો જાય છે તેમ તેમ પ્રદેશના બહાના હેઠળ પેદા થતા આજના સંકુચિતતાભર્યા સંધર્ષે - તેના તેના મૂળ સ્વરૂપમાં પણ ફેરફાર કરવાનું અનિવાર્ય બનતું બંધ થાય અને જેમાં દરેક વ્યકિતને પિતાની લાયકાત અને તાકાત જાય છે, અને નફાના હેતુ ઉપર આધારિત જુની દ્રવ્યોપાર્જન- . મુજબ આગળ વધવાની પૂરી તક મળે એ વર્ગવિહીન, જ્ઞાતિલક્ષી સમાજનું નિયંત્રણ કરતાં પુરાણું મૂલ્યના સ્થાને નવાં વિહીન સમાજ ઉભો થાય એમ હું ઇચ્છું છું. ખાસ કરીને હું મૂલ્યની પ્રતિષ્ઠા થતી રહે છે. આજની પરિસ્થિતિનું સંપૂર્ણ ઈચ્છું છું કે જ્ઞાતિસંસ્થાના શ્રાપથી દેશને સત્વર મુકિત મળે, પરિવર્તન થતાં સમય લાગવો જ જોઈએ, કારણ કે આપણી સામેની કારણ કે જ્ઞાતિના પાયા ઉપર ન તે સાચી લોકશાહી નિર્માણ થઈ સમસ્યા આખરે તે 'લાખો માણસની વિચારણું અને પ્રવૃત્તિઓને શકે તેમ છે કે ન તે સમાજવાદી સમાજરચના પેદા થઈ શકે - બદલવાની છે અને આ પણ તેમની અનુમતિપૂર્વક લેકશાહીની તેમ છે. રીતે આપણે કરવાનું છે. પણ પરિવર્તનની ગતિ જરૂર કરતાં
- ચાર મહાન ધમેને ભારત ઉપર ખૂબ પ્રભાવ પડે છેવધારે ધીમી હોવી ન ઘટે, અને ખરી રીતે આજના સંયોગે આમાંથી બે ધર્મો તે ભારતની પિતાની વિચારણામાંથી પેદા થયા એવા છે કે બહુ ધીમી ગતિ આપણને પરવડે તેમ પણ નથી, છે: હિંદુ ધર્મ અને બુદ્ધ ધમ અને બે ધર્મો બહારથી આવ્યા - આજનું ભારત આશાનું અને વેદનાનું, પ્રશંસાપાત્ર પ્રગ- છે, પણ ભારતમાં તે ધર્મોએ પિતાની જેડ મજબુતપણે બેસાડી છે?' તિનું અને સાથે સાથે નિષ્ક્રિયતાનું, નવી ચેતનાનું અને ભૂતકાળની ખ્રીસ્તી ધર્મ અને ઇસ્લામ. વિજ્ઞાન ધર્મ વિષેની જુની કલ્પના અથવા તથા સ્થાપિત હિતની મજબુત પકડનું, સર્વવ્યાપી અને સતત તે ખ્યાલને પડકારી રહેલ છે. પણ જે આજના ધર્મો સાંપ્રદાયિક વિકસતી એકતાનું અને સંગઠ્ઠનવિરોધી વૃત્તિઓનું. એક ભારે માન્યતાઓ અને કર્મકાંડની ઉપેક્ષા કરે અને જીવનની વધારે મહત્વની મિશ્ર ચિત્ર રજુ કરે છે. આમ છતાં પણ લોકમાનસમાં અને તેની બાબતો ઉપર વિશેષ ધ્યાન આપે તે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે અથવા તે પ્રવૃત્તિઓમાં નવજાગૃતિનું અને અભુત પ્રાણમયતાનું સુભગ દર્શન ધર્મો વચ્ચે અંદર અંદર કોઈ સંધર્ષ ઉભે થવાનું કારણ રહે જ છે થાય છે. સતત પરિવર્તન પામતા દસ્યની વચ્ચે વસતા અને વિચ- નહિ. આ પ્રકારને સમન્વય ઉભું કરવામાં ભારત, સંભવ છે કે, રતા-એવા, આપણને, સંભવ છે કે, આજે ચિતરફ જે કાંઈ બની અગત્યનો ભાગ ભજવે. એ કાર્ય સમ્રાટ અશોકના શિલાલેખમાં રહ્યું છે તેના સમગ્ર રહસ્યનું પૂરું ભાન ન પણ હોય. ઘણી વખત અંકાયલી ભારતની પુરાણી પરંપરાને સર્વથા અનુરૂપ હશે, અશેએમ બનતું જોવામાં આવે છે કે બહારના લેકે આ પરિસ્થિતિને કના એ સંદેશાને આપણે યાદ કરીએ ? આપણા કરતાં વધારે સારી રીતે સમજી શકતા હોય છે. - “ આંધ્યાત્મિક બળની વૃદ્ધિ અનેક આકારોમાં વ્યકત. "
એ એક ખાસ ધ્યાન ખેંચે તેવી હકીકત છે કે પુરાણા થાય છે. ' ભૂતકાળમાં જેનાં મૂળ જડાયલાં છે એ આ દેશ અને તેના ' “પણ તેનું મૂળ વાણીને એવી રીતે સંયમ કરવામાં રહેલું લોકે-જેમણે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના ફેરફારને હંમેશા ધણો છે કે જેથી બીજાના ધર્મને ઉતારી પાડવાની રીતે આપણા ધર્મની તીવ્ર સામનો કર્યો છે. તે જ દેશ અને તેના લે-આજે ઝડ૫- પ્રશંસા કરતાં કે આપણે ધંભને ઉંચે ચઢાવતાં આપણે અટકીએ ? " - પૂર્વક આગેકુચ કરી રહેલ છે અને આગ નિશ્ચયપૂર્વક આગળને અથવા તે પ્રસ્તુતતા કે પ્રસંગ સિવાય બીજા ધર્મો વિષે તુ.. . . આગળ પગલાં માંડી રહેલ છે.
કારથી બેસવાની ભૂલ આપણે કદિ ન કરીએ. આજની પેઢીના પરિશ્રમ અને સંધર્ષમાંથી કેવું પરિણામ “યોગ્ય પ્રસંગે ઉપસ્થિત થયે, અન્ય ધર્મોની વિશિષ્ટ વ્યક્તિનીપજશે ? આવતી કાલનું ભારત કેવું હશે ? તે હું કહી શકવાની એનું પણ ગ્ય રીતે સન્માન કરવું જોઈએ. આમ વતીને કઇ સ્થિતિમાં નથી. હું તે માત્ર મારી આશાઓ અને આકાંક્ષાઓ ' પણ એક ધર્મને અનુયાયી પિતાના ધર્મને જ ઉત્કર્ષ કરે છે. 'યકત કરી શકું. ભારત ભૌતિક ક્ષેત્રે આગળ વધે, તેની વિરાટ અને સાથે સાથે બીજા ધર્મના લોકોને મદંદ કરે છે. એથી વિપવિસ્તીનાં જીવનધોરણે ઊંચા આવે તે હેતુથી પ્રેરાયલી અને રીત રીતે વતીને કોઈ પણ એક ધમને અનુયાયી તેના પિતાના
અમલમાં મૂકાતી પંચવર્ષીય જનાઓ પાર પડે એમ હું સ્વાભાવિક ધર્મને હાનિ પહોંચાડે છે. અને સાથે સાથે બીજાના ધર્મોની
રા ધર્મો સાંપ્રદાયિક