________________
પ્રકીર્ણ નોંધ
કાર્યમાં વર્ડ
પર
૧૭૨ . પ્ર બુદ્ધ જીવ ન
તા. ૧૬-૧-૫૯
લીટેરચર'ની ઉપાધિથી વિભૂષિત કરીને તેમની વિદ્વત્તા અને આ
સાહિત્યસેવાની કદર કરી હતી. દોઢ વર્ષ પહેલાં. પંડિત સ્વ. વિદ્યાબહેન નીલકંઠ
સુખલાલજીનું મુંબઈ ખાતે ડે. રાધાકૃષ્ણનના પ્રમુખપણ નીચે - ગુજરાતનાં પ્રથમ સ્ત્રીસ્નાતિકા તરીકે તેમ જ અગ્રગણ્ય
જાહેર સન્માન કરવામાં આવ્યું હતું તે સન્માન સમિતિની : : સામાજિક કાર્યકર તરીકે જે બે બહેને સમસ્ત ગુજરાત વર્ષોથી
અમદાવાદ શાખાના તેઓ પ્રમુખ હતાં. - ઓળખતું આવ્યું છે તે સુભગ ભગિનીયુગલ-વિદ્યાબહેન અને
તેમના પતિ હયાત હતા એ દરમિયાન તેમની સાહિત્ય ' શારદાબહેનમાંના મોટાં બહેન વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠને
પ્રવૃત્તિમાં વિદ્યાબહેને પુષ્કળ સાથ આપ્યો હતો. રમેશચંદ્ર દત્તરચિત ગયા” ડીસેંબર માસની સાતમી તારીખે દેહવિલય થયો. મૃત્યુ
નવલકથા “સુધાહાસિનીને તેમણે અનુવાદ પ્રગટ કર્યો હતો. સમયે તેમની ઉમ્મર ૮૨ વર્ષની હતી. તેમને શ્રી ગોપીલાલ
શારદાબહેન સાથે મળીને તેમણે મહારાણી ચીમનાબાઈ ગાયકવાડ મણિલાલ ધ્રુવ અને ગુજરાતના અગ્રણી નાગરિક સરદાર ભોળાનાથ
લિખિત પુસ્તક ‘હિંદના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાનને "સારાભાઈનાં પુત્રી બાળાબહેનને ત્યાં ઈ. સ૧૮૭૧ની પહેલી જુને
અનુવાદ કર્યો હતે. આ ઉપરાંત નારીકુંજ,' “ગૃહદીપિકા,” “જ્ઞાન અમદાવાદમાં જન્મ થયેલ. સ્ત્રી શિંક્ષણના અભાવના એ જમાનામાં સુધા” તથા આત્મકથાત્મક “ફોરમ”—આ પ્રકારની એમની ગુજરાતી અને અંગ્રેજી શિક્ષણમાં પહેલ કરીને, ૧૮૯૧માં તેઓ
પિતાની સ્વતંત્ર કૃતિઓ દ્વારા ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં મેટ્રીક થયા હતાં અને તે પહેલાં બે વર્ષે એટલે કે ૧૮૮૯
તેમણે વધારો કર્યો હતે. : - માં જાણીતા સમાજ સુધારક મહીપતરામ રૂપરામ નીલકંઠના
માંદગીનાં છેલ્લાં બે વર્ષ બાદ કરતાં તેમણે જ્યારથી જાહેર : : ' સૌથી નાના પુત્ર રમણભાઈ સાથે તેમનું લગ્ન થયું હતું. મેટ્રી
આ જીવનમાં પ્રવેશ કર્યો ત્યારથી છેવટ સુધી તેમનું આખું જીવન કની પરીક્ષા પસાર કર્યા બાદ માતૃત્વની ઉપાધિ આવતી રહેતી
અનેક સેવાપ્રવૃત્તિઓ વડે ગાઢપણે વ્યાકુળ રહ્યું હતું અને હોવા છતાં તેમણે કોલેજમાં જવાનું ચાલુ રાખ્યું હતું અને
5. પિતાના કાર્યમાં તેઓ સદા જાગૃત, શ્રમપરાયણ, સ્વસ્થ અને અનેક અવરોધેની સામે થઈને તેમણે બી. એ. ની પરીક્ષા પસાર
આ પ્રસન્ન હતાં. ગુજરાતની સભ્યતા અને સંસ્કૃતિના તેઓ એક કરી હતી. બી. એ.માં તેમને ઐચ્છિક વિષય તત્ત્વજ્ઞાન અને
વિરલ પ્રતિનિધિ હતાં, તેઓ રાજકારણ સાથે સીધી રીતે કદિ તકશાસ્ત્રને હતે. તેમાં તેઓ આખી યુનિવર્સિટીમાં પહેલા ન ભરે.
સંકળયેલાં નહોતાં, એમ છતાં પણ, અમદાવાદ શહેરમાં કાંગ્રેસનું અને બી.એ.માં બીજા નંબર ઉત્તીર્ણ થયાં હતાં અને ગુજરાત
એસામાન્ય પ્રભુત્વ હતું ત્યારે, તેમ જ આજે એ પ્રભુત્વમાં ઓટ કોલેજમાં ફેલ” નિમાયાં હતાં. સદ્દભાગ્યે પિતૃપક્ષે તથા શ્વશુર
આવી દેખાય છે ત્યારે પણ, અમદાવાદના નાગરિક જીવનમાં તેમનું પક્ષે ઉભયત્ર-સાહિત્ય અને સમાજ સુધારાના સધન વાતાવરણમાં
સ્થાને અજોડ હતું. શીલ અને પ્રજ્ઞાનો તેમનામાં સુજોગ સમન્વય . તેઓ ઉર્યા અને મેટાં થયાં હતાં અને તેથી બન્ને કુટુંબ પૂરતી' ,
હતા. પુત્રપુત્રીઓ અને તેમનાં સંતાનોનો બહોળે પરિવાર પાછળ - ડાઆત્મવિકાસ સાધવામાં તેમને ઘણી અનુકુળતા હતી. તેમનાં
મૂકીને, વખત પાક જેમ સૌ કેાઈ વિદાય થાય છે તેમ તેમણે
સ છે. નાનાં બહેન શારદા બહેને પણ બી.એ.ની પરીક્ષા સ્વ. વિંદ્યાબહેન
આપણી વચ્ચેથી સદાને માટે વિદાય લીધી છે. તેમના પુનિત સાથે જ પસાર કરી હતી અને તેમનું લગ્ન ડે. સુમન્ત બટુકરામ
આત્માને આપણાં અનેકશઃ વન્દન હે ! મહેતા સાથે થયું હતું.. :
રાષ્ટ્રની આર્થિક આયોજન નીતિ : . રમણભાઈ અમદાવાદના એક આગેવાન કાયદાશાસ્ત્રી હતા; નાગપુર ખાતે ભરાયેલા રાષ્ટ્રીય મહાસભાના ૬૪ મા અધિ
ડો. , સુમન્ત ગાયકવાડ સરકારની નોકરી કરતા હતા. વેરાનમાં (તા. ૯, ૧૦, ૧૧, જાન્યુઆરી) પસાર થયેલા કરવામાં
સામાજિક ક્ષેત્રે બન્ને ઉગ્રેટિના શીલસંપન્ન નીડર સુધારક સૌથી મહત્વના બે ઠરાવે છે. ' - હતાં. વિદ્યાબહેને તથા શારદાબહેને પણ પિતપેતાના પતિ સાથે આજે અમલમાં આવી રહેલી બીજી પંચવર્ષીય યોજના
લગભગ લગ્નજીવનના પ્રારંભથી જ જાહેર જીવનમાં પ્રવેશ કર્યો અને બે વર્ષ બાદ ૧૯૬૧ થી શરૂ થનારી ત્રીજી પંચવર્ષીય . હતો અને તે બન્ને બહેને તેજસ્વી પતિની કેવળ પ્રતિષ્ઠા યોજનાને લક્ષમાં રાખીને હવે પછીનું રાષ્ટ્રીય આયોજન કયા
રૂપ નહેતાં, પણ પ્રત્યેકમાં સ્વતંત્ર તેજસ્વીતા અને પ્રતિભા હતી. પ્રકારનું થવું જોઈએ તે સંબંધમાં નિબંધના આકારને એક રમણભાઈ પિતાના દિવસેમાં અમદાવાદ શહેરના અગ્રતમ નાગરિક લાંબે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. તે આખે હરાવ જગ્યાના ( હતા અને સાહિત્યનાં ક્ષેત્રે પણ તેમનું સ્થાન અતિ ઉચ્ચ કક્ષાનું અભાવે અહિં આપી શકાય તેમ નથી, પણ તેમાં જે સાત હતું. રમણભાઈનું વર્ષો પહેલાં અવસાન થયું, એમ છતાં વિદ્યા- મુદ્દાઓ લક્ષમાં રાખીને ભાવી આર્થિક આયોજન કરવું એમ બહેનની સામાજિક અને સાહિત્યક પ્રવૃત્તિઓ ઉત્તરોત્તર વધતી સૂચવવામાં આવ્યું છે તે સાત મુદ્દાઓ નીચે મુજબ છે. રહી હતી, અને તેમના ભાગે વિવિધ પ્રકારની સામાજિક જવાબ- (૧) જાહેર સાહસો તથા રાજ્યદ્વારા થતા વ્યાપારનું સંચા- દારીઓ વર્ષો સુધી સંભાળવાનું આવ્યું હતું. તેઓ ત્રણ ત્રણ દાયકા લન એવી રીતે થવું ઘટે કે જે વડે જાહેર હેતુઓ માટે વધારે
સુધી ગુજરાત વિદ્યા સભા (પહેલાં જે ગુજરાત વર્નાકયુલર સોસા- સાધનની પ્રાપ્તિ થઈ શકે. . યટીના નામે ઓળખાતી હતી) ના મંત્રી હતાં, અને ગુજરાત (૨) આયાતો ઉપર કડક નિયંત્રણો હોવા જોઇએ અને
સાહિત્ય સભાના પ્રારંભથી તે જીવનની આખર સુધી પ્રમુખ હતાં. બીનજરૂરી માલની આયાત ન કરવી જોઈએ. જ્યાં જ્યાં શકય હોય , , ૧૯૭૨માં રણ : હિંદ મહિલા પરિષદના લખનૌ ખાતે ભરાયેલા ત્યાં ત્યાં આયાતજકાત વધારવી જોઈએ અને વિદેશી હૂંડિયામણું - અધિવેશનના તેઓ પ્રમુખ હતા. આજથી લગભગ ૧૪ વર્ષ ઉપર બીનજરૂરી દબાણ વધે એવી જવાબદારીઓ વધારે પ્રમાણમાં પહેલાં વડોદરા ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ- ભેગી ન થાય એ રીતે નિકાસનું સંજન કરવું જોઈએ. સ્થાન તેમણે શેભાવ્યું હતું. અંગ્રેજ સરકારે એમને પ્રથમ (૩) જીંદગીના વીમાને લગતી સંસ્થાઓ તથા બચત યોજ
એમ. બી. ઈ. (મેંબર ઓફ ધી બ્રીટીશ એમ્પાયર) અને પાછ- નાને ઉતેજનારી અને બચતે એકઠી કરનારી સંસ્થાઓને શકય - ળથી કેસરે હિન્દના ચંદ્ર અર્પણ કરીને તેમની ઉજવળ સમાજ- તેટલો વિકાસ કર.
સેવાની કદર કરી હતી. એજ પ્રમાણે ગયે વર્ષે મુંબઈની એસ. (૪) ઉત્પાદનની વ્યવસ્થા એવી હોવી ઘટે કે જેથી પ્રજાની - એન. ડી. ટી. મહિલા વિદ્યાપીઠે પણ તેમને “ડોકટર એક અવશ્યક અને મહત્ત્વની જરૂરિયાત પૂરી પડી રહે..
તેટલે
નારી અને મને લા