________________
પ્રબુદ્ધ જીવન
- તા. ૧-૫-૫૯
* પ્રકીર્ણ નોંધ *
પ્રબુદ્ધ જીવનને ૨૧ મા વર્ષમાં પ્રવેશ
કાળનું વહેણ વહી રહ્યું છે અને ઉમરની અસરથી કે મુકત - પ્રબુદ્ધ જીવનનું આ અંકથી નવું વર્ષ શરૂ થાય છે. ગત રહી શકતું નથી. એમ છતાં પણ સમકક્ષાના લેખકોને સહકાર વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવને ૨૪૬ પાનાની વાચન-સામગ્રી પૂરી મેળવીને તેમ જ આર્થિક સગવડ પ્રાપ્ત કરીને પ્રબુધ્ધ જીવનને પાડી છે; ફળની પરિકમ્મા એ મથાળ નીચે પ્રવાસકથા સાપ્તાહિક બનાવવાને મનોરથ મનમાં ઉભો જ છે. સત્યનિષ્ઠા, ૯ માં અંકથી (૧ સપ્ટેમ્બર ૧૯૫૮ થી) શરૂ કરવામાં આવી છે. અખંડ પરિશ્રમ, મૌલિક ચિન્તન, અભ્યાસપૂર્ણ લેખન, સંયમ જેને આજ સુધીમાં બાર હફતા પ્રગટ કરવામાં આવ્યા છે અને અને સુરુચિપૂર્વકનું નિરૂપણ અને રોજબરોજ બનતી ઘટનાઓ સંબં-- બાકીના હતા હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે. ધમાં સમ્યક માર્ગદર્શન–આવી વિશેષતાવાળા સાપ્તાહિકની આજના પ્રબુદ્ધ જીવનને ૨૧ મો અંક (માર્ચ ૧, ૧૯૫૯) વિનોબાજીની સમયની મોટામાં મોટી માંગ છે. પ્રજાજીવનના ઘડતર માટે આવા સર્વોદય વિચારધારાના નિરૂપણ અને વિવેચન પાછળ રોકવામાં સાપ્તાહિકની અત્યન્ત જરૂર છે. આવા સાપ્તાહિકનું નિર્માણ કરવું આવ્યો છે, ૨૭ માં અંકમાં સંઘે જેલા નત્યલક્ષી સંસ્કાર- ' એવું મારા મનનું એક સ્વપન છે, એ સ્વપ્નને ચરિતાર્થ કરવા સંમેલનની વિગતે અને તે દ્વારા મણિપુરી નૃત્યની સમજુતી ચિત્રો માટે અનેક શકિતઓના સહયોગની અપેક્ષા રહે છે. એ સ્વપ્ન તથા છબીઓ સાથે ઠીક વિસ્તારથી આપવામાં આવી છે. અંક ૧૬, પણ કઈ કાળે સફળ થશે એવી શ્રદ્ધા ચિત્તને અવારનવાર સ્પર્શી ૧૭ તથા ૧૮માં વિનોબાજીની પદયાત્રાનો સવિસ્તર પરિચય આપ- જાય છે. પ્રબુધ્ધ જીવનના ભાવી વિકાસ અંગે આવા કાંઈક વામાં આવ્યું છે. મહાઅમાત્ય નહેરૂનાં મહત્ત્વપૂર્ણ પ્રવચન વિચાર મનમાં રમી રહ્યા છે. તંત્રી, પ્રબુદ્ધ જીવન તથા લેખમાંના કેટલાકના અનુવાદ વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવનમાં એક સાચા સમાજસેવકનું અવસાન અવારનવાર પ્રગટ થતા રહ્યા છે. ગત વર્ષ દરમિયાન જે જે મિત્રોએ
- જીવનના લાંબા પ્રવાસ દરમિયાન જેની સાથે એક યા લેખો યા અનુવાદો પૂરાં પાડીને પ્રબુદ્ધ જીવનની સેવા કરી છે તે બીજી રસામાજિક પ્રવૃત્તિમાં જોડાઇને કામ કરવાના અનેક પ્રસંગો સવને આભાર માનવામાં આવે છે, અને આગામી વર્ષમાં તેમને બન્યા હોય તેવી એક વ્યકિત, જ્યારે આપણી વચ્ચેથી વિદાય સહકાર એક સરખે ચાલુ રહેશે એવી આશા રાખવામાં આવે છે. થાય છે ત્યારે, તેની વિદાયગીરી માત્ર એક સામાજિક નેટનો.
પ્રબુદ્ધ જીવનને વિકસાવવા માટે અનેક લેખક મિત્રોના શકય વિષય બનતી નથી. એથી પણ વધારે, આવી ઘટના એક અંગત તેટલા સહકારની જરૂર છે. એ સહકારના અભાવે જે પ્રકારના ખોટને વિષય પણ બની જાય છે. સ્વ. ભીખાભાઈ ભુદરદાસ કોઠારી વૈવિધ્યની પ્રબુદ્ધ જીવનમાં પૂરવણી થવી જોઈએ તે થઈ શકતી
જેનું ૭૦ વર્ષની ઉમ્મરે અને બે વર્ષની નાદુરસ્ત તબિયતના નથી. વળી પ્રબુદ્ધ જીવન પ્રગટ કરવા પાછળ તરફની માંધવારીના પરિણામે તા. ર૭મી એપ્રિલના રોજ અવસાન થયું છે તેમની કારણે ખેટ પણ વધતી જ જાય છે. આ ખર્ચને હળવો કરવા ખોટ આ પ્રકારની છે. શ્રી મુંબઈ જૈન યુવક સંધ, શ્રી મહાવીર
માટે પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોની સંખ્યા ખૂબ વધવી જ જોઈએ. જૈન વિદ્યાલય, શ્રી જન . મૂ. કોન્ફરન્સ, કાઠિયાવાડ પ્રજા'પ્રબુધ્ધ જીવનને સર્વાંગસુન્દર બનાવવા માટે લેખક મિત્રને બને મંડળ-આટલી સંસ્થાની વર્ષો જુની કાર્યવાહી પૂરતો મારે તેમની
તેટલે સાથ આપવા નમ્ર પ્રાર્થના છે. અને પ્રબુધ્ધ જીવનના સાથે સીધો સંબંધ હતા. આ ઉપરાંત બીજી અનેક જૈન જૈનેતર, સંપાદન કાર્યથી જેઓ સંતેષ અને પ્રસન્નતા અનુભવતા હોય ઝાલાવાડની, સૌરાષ્ટ્રની કે અખિલ ભારતની, સામાજિક તેમ જ તેવા. સંધના સભ્યોને તેમજ પ્રબુધ્ધ જીવનને ગ્રાહકોને પોતાના રાજકીય સંસ્થાઓ સાથે તેમને સંબંધ હતું. તેઓ મૂળ
પરિચિત વર્તુલમાં પ્રબુધ્ધ જીવનના ગ્રાહકે બનાવવા પ્રયત્ન લીંબડીના વતની હતા; પાંચ રૂપિયાના માસિક પગારથી મુંબઈમાં | ગંભીરપણે હાથ ધરવા એટલા જ નમ્ર ભાવપૂર્વકના પ્રાર્થના છે. ' કોઈ એક કેટેગ્રાફરને ત્યાં નેકરીથી તેમણે પિતાના જીવનની
શરૂઆત કરી હતી. ત્યાર બાદ શેરબજારમાં તેઓ જોડાયા હતા. ક સંસ્થાઓ મૃતપ્રાય દશામાં જીવે છે ત્યારે આ સંસ્થા અણનમ સાથે સાથે ૧૯૩૫માં પુસ્તકે વેચવા માટે તેમણે “કોઠારી બૂક
ઉભી છે અને પિતે નકકી કરેલા માર્ગ ઉપર નિડરપણે, સુદઢપણે ડિપ'ની શરૂઆત કરી હતી. આમ તેઓ ગરીબાઈમાંથી આપઅને ગૌરવપૂર્વક ચાલી રહી છે. આપણે આશા રાખીએ કે જેના બળે ઉંચે આવ્યા હતા અને આર્થિક દૃષ્ટિએ તેમના જીવનવ્યવહાર પાયામાં સેવા, વિચારસ્વાતંત્ર્ય અને અનિષ્ટ સામાજિક તેમ જ સુખરૂપ તેમ જ અર્થ સંપન્ન બન્યા હતા. આમ છતાં પણ તેમના ધાર્મિક ત સામે જેહાદનાં પ્રેરક બળા પડેલાં છે તે સદા જીવનનું મુખ્ય પ્રેરક બળ જનસેવા હતું. જરૂરી સમય ધંધાને ફાલતી ફુલતી રહેશે અને અભિનવ શકિતઓને પિતા તરફ ખેંચીને
આપો, અને બાકીનો સમય એક યા બીજા પ્રકારના સેવાકાર્ય અવનવા પુરૂષાર્થનું દર્શન કરાવશે.
પાછળ ગાળવો આવી તેમની જીવનવૃત્તિ હતી, જ્યારે જે કામ - આજે જ્યારે જીવનનું સંધ્યાટાણું છે અને સંધની ચાલુ આવ્યું ત્યારે તે કામને પાર પાડવા પાછળ રાત કે દિવસ તે કદિ કાર્યવાહીની જવાબદારીથી છૂટા થવા મન ઝંખી રહ્યું છે ત્યારે જે જોતા નહોતા. જે સંસ્થા વિષે તેમના દિલમાં મમત્વ જાગ્યું તે સંસ્થા સાથે મારે ત્રીશ વર્ષને સંબંધ છે તે સંસ્થાના ઘડતરમાં સંસ્થાનું કામ કરવા પાછળ આરામ શું, આનંદ કે મેજમજાહ મેં શું ફાળે આવે છે અને મારા ઘડતરમાં એ સંસ્થાએ શું શું તે કદિ તેમણે જાણ્યું નહોતું. સંસ્થાઓના ફંડફાળા માટે કાળા આપે છે, તે સંસ્થાના આજ સુધીના ઘડતર પાછળ મારી ખાસ કરીને શેરબજારમાં-ભીખાભાઈ વિના ચાલે જ નહિ. લીંબડીની શું દ્રષ્ટિ રહેલી છે. આજે તે સંધમાં શી વિશેષતા અને શી ઐતિહાસિક લડતમાં તેમણે ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્રુટિઓ છે અને તેના ભાવી વિષે મારી શી આશા છે તે બધું જન્મભૂમિ સંસ્થાનું સંચાલન કરનાર સ્ટેટ્સ પીપલ્સ લીમીટેડના એક નાની સરખી સમાલોચનાના આકારમાં રજુ કરવું એવી તેઓ એક ડીરેકટર હતા, કોઈ સત્તા કે અધિકાર પ્રાપ્ત કરવાને મનમાં ઈચ્છા ઉદ્દભવી જે આ લેખના રૂપમાં આકાર બની છે. મોહ તેમનામાં કદિ જાગ્યો નહોતે. અનેક સંસ્થાઓની હિસાબી સંધના સભ્ય આ વાંચે, વિચારે અને સંધની સર્વતોમુખી દેખરેખ રાખવાની જવાબદારી તેમણે કુશળતાપૂર્વક વહન કરી કાર્યશક્તિમાં વધારે થાય એ સહયોગ આપે એવી તેમને મારી હતી. “ભીખાભાઈ એટલે ચોકકસાઈ એ રીતે તેમના વિષે કહેવાતું પ્રાર્થને છે.
પરમાનંદ હતું. શીલસંપન્ન જીવનવ્યવહાર, સદા ઉત્સાહી, હસતા અને