________________
-
.. : **.
.* * *
*
*
૭૨ .
- પ્ર બુદ્ધ જીવ ન
તા. ૧૬-૮-૫૯
" અપેક્ષાએ એ
* દર્શન થાય ' ખરેખર
-
જન સમાજ અને કૃષિકાર્ય
આ બે વર્ગો વચ્ચેની દિવાલને તેડવી પડશે. શહેરમાં
મધપૂડાની માફક લેકે ખીચખીચ ભરેલા છે અને તેમનું જીવન (જૈન ધર્મ કૃષિવિરોધી છે એ ખ્યાલ જૈન તેમ જ
કૃત્રિમતા, વિલાસિતા તથા નાજુક ખ્યાલો વડે વ્યાકુળ બની ગયું છે. જૈનેતર સમાજમાં સાધારણ રીતે પ્રચલીત છે. આ ખ્યાલ ભુલ- જે ઐતિહાસિક અથવા તે ભૌગોલિક પરિસ્થિતિઓને લીધે ભરેલા છે એ બાબતનું તા. ૧૪-૬-૫૯ના “જૈન ભારતીના અચ- જૈનધર્માવલંબીઓ ખેતીવાડી છોડીને વાણિજ્ય-વ્યવસાયમાં લેખમાં વિશદ રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જૈન ભારતી
સંલગ્ન થઈ ગયા છે એ પરિસ્થિતિઓ ધ્યાનમાં ન લેતાં કેટલાક તેરાપંથી સંપ્રદાયનું સુપ્રસિદ્ધ મુખપત્ર છે. અહિંસાવિષયક તેરા- લેકે એવી બ્રાન્ત ધારણ લઈ બેઠા છે કે જૈનધર્મ અનુસાર પંથી દૃષ્ટિકોણ ઘણે સાંકડે, પ્રવૃત્તિમાત્રવિરોધી તથા જનસેવા
ખેતી કરવી તે પાપ છે, કિન્તુ વાણિજ્ય-વ્યવસાયમાં અથવા તો પરાંડમુખ છે ' આવી તેરાપંથી સંપ્રદાય વિષે સાધારણ માન્યતા સટ્ટામાં ખેતીની અપેક્ષાએ ઓછું પાપ છે, પરંતુ વસ્તુસ્થિતિ હોવા છતાં કાળબળની જેમાં પરખ રહેલી છે એવા ઉદારવિચારવળણનું પ્રસ્તુત લેખમાં સુખદ તેમ જ આશ્ચર્યજનક દર્શન થાય
એ બરાબર છે કે ખેતીવાડીમાં પ્રત્યક્ષ રૂપમાં વાણિજ્યછે. આ કારણે તેના અનુવાદ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવાનું હું , વ્યવસાય અથવા તે સટ્ટાની અપેક્ષાએ જીવહિંસા અધિક થાય છે છે. આ કારણે તેને અનુવાદ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવાને હું પ્રેરાયો છું. '
પરમાનદ) તે પણ મીલે અથવા તે કારખાનાના મજૂરોને ઓછી મજૂરી આ બાજુ કેટલાક આલેચએ જૈન ધર્મ ઉપર એવો
(
ચીરે તેની
ચૂકવીને તેની પાસેથી ખૂબ વધારે કામ લેવું તે જૈન ધર્મની આક્ષેપ મૂકયો છે કે આ ધર્મ કૃષિકાર્યને પાપ સમજે છે, અને
: દષ્ટિએ મહારંભની કટિમાં આવતું હોવાથી તેને પાપ જ કહેવું કૃષિ જેવા ઉપયોગી કાર્યથી જનતાનું ધ્યાન વિમુખ બનાવીને વ્યાપાર
જોઈએ. અને સટ્ટાને તે એક પ્રકારને જુગાર જ કહેવાય અને વગેરે કાર્યો તરફ ખેંચવા ઇચ્છે છે.
તેમાં ખેતીની અપેક્ષાએ ઓછું પાપ શી રીતે માની શકાય ? આવી આલોચના જે સામાન્ય કેટિના લેકે તરફથી કર
તાત્વિક દષ્ટિથી ખાવાનું ખાવામાં અને વ્યાપાર કરવામાં વામાં આવતી હોત તો એ સંબંધમાં કશું પણ કહેવાની અમને
પાપ હોવા છતાં પણ આપણે ખાવાનું ખાઈએ છીએ અને વ્યાપાર "અવશ્યકતા લાગતું નહિ, પણ આચાર્ય વિનોબાજી જેવી વ્યકિત કરીએ જ છીએ, એ રીતે ખે.નીમાં ભલે હિંસા હોય તે પણ જ્યારે આ પ્રકારનું સૂચન કરે છે ત્યારે આ સંબંધમાં સ્પષ્ટી
વ્યાવહારિક દૃષ્ટિથી તે વાણિજ્ય-વ્યવસાયની માફક આવશ્યક કિરણ કરવાની નીતાન્ત આવશ્યકતા ઉભી થાય છે.
હોવાથી જૈનો માટે વજિત નથી. “વિનોબા પ્રવચન'ના ચોથી એપ્રીલના અંકમાં ૨૧૫ પાનામ
આ સંબંધમાં મુનશ્રી નથમલજીએ ‘જૈન ભારતી’ના ૧૭ મી : ‘ઉપર વિનોબાજી જણાવે છે કે “કેટલાક જૈન લેકે ખેતી કર
મે ના અંકમાં જણાવ્યું હતું કે આનંદ, જે ભગવાન મહાવીરને વામાં પાપ માને છે. ખેતીના કામમાં જતુઓની હિંસા જરૂર
એક મોટો શ્રાવક હતા તે પોતે ખેતી કરતો હતો. તેની પાસે થાય છે, પણ એ હિંસા લાચારીની હિંસા છે. એ તે શરીરની
ભારે મોટી ખેતી હતી. આમ હોવાથી ખેતી હિંસક ધંધે છે સાથે કેઈ ને કોઈ રીતે જોડાયેલી છે. આમ હોવાથી આવી હિંસાથી
અને વ્યાજનો ધંધો અથવા તો વ્યાપાર હિંસક ધ નથીબચવાનું શકય નથી. ધાન્ય ઉતપાદન કરવામાં હિંસા થતી નથી. એ વિચાર કેટલાક લોકોમાં દઢમલ બન્યા છે તેમ છતાં તે ખાવાનું પેદા કરવામાં જે પાપ છે તે શું ખાવાનું ખાવામાં
- વાસ્તવિક નથી. પાપ નથી ? કૃષિકાર્યને પાપી પ્રવૃત્તિ લેખવાથી તે પ્રત્યે અનાદર
- મુનિશ્રી નથમલજીનું એમ કહેવું છે કે અધિકાંશ જેને ઉત્પન્ન થાય છે. પરિણામે સારી ખેતી થઈ શકતી નથી.”
ખેતી નથી કરતા તેનું કારણ અહિં સાદ્રષ્ટિ નથી. તેનું કારણ એમાં કોઈ સંદેહ નથી કે ભારતવર્ષમાં ભણેલાગણેલા છે સગવડતાવાદી ઐશ્વર્યમેહ અને આરામપરાયણતા. કચ્છમાં અને સમજુ લોકે હળ-બળદ તથા માટીપાણીના ધંધા તરફ જૈન બંધુઓ આજે પણ ખેતી કરે છે. ૧૯મી સદી સુધી નફરત ધરાવી રહ્યા છે. પરિણામે ભણેલા ગણેલા લે કે ખેતીને રાજસ્થાનમાં પુષ્કળ જૈનો ખેતી કરતા હતા. જે લેકે આજે આબરૂદાર કે મોભાવાળો વ્યવસાય ગણતા નથી. તેનું માથું પરિ- લખપતી અથવા તે કરોડપતિ છે તેમના બાપદાદા ખેડુત પણ ણામ એ આવ્યું છે કે ભારતવર્ષની કૃષિ વ્યવસ્થા બહુ પછાત હતા. જૈન ધર્મની અહિંસાને ખેતી સાથે વિરોધ કયાં છે ? દશામાં રહી છે. લોકોને ખવરાવવા માટે આપણે સરકારને દર વર્ષ આ સંબંધમાં જન ધર્મને અથવા તે આચાર્ય ભિક્ષકને કરે રૂપિયાનું અનાજ પરદેશથી મંગાવવું પડે છે. * દૃષ્ટિકોણ એવો નથી કે ખેતી કરવી નહિ, પણ તેમના કહેવાનું
આ બાજુ બંગાળાની ખાદ્યપરિસ્થિતિ દિન પ્રતિ દિન તાત્પર્ય એમ છે કે જે અનિવાર્ય હિંસા છે તે જેવી છે તેવી બગડતી રહી છે. રેશનની દુકાન ઉપર ચેખા મળતા નથી.
સમજવામાં આવે અને તેને અહિંસાના નામથી મહિમાન્વિત આવી સ્થિતિ આ વર્ષના પ્રારંભમાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી
કરવાની કોઈ જરૂર નથી તેમજ તેથી દૂર ભાગવાની પણ કોઈ મહીનામાં દેશના અધિકતર વિભાગોમાં પ્રવર્તતી હતી, પંજાબ, જરૂર નથી. તે જેમ છે તેમ ઠીક છે. ઉત્તર પ્રદેશ આદિ પ્રાન્તોમાં આ પ્રશ્ન અંગે ખૂબ ખેંચવાળી આ સંબંધમાં આચાર્યશ્રી તુલસીએ પિતાના પાંચમી જુનના સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.
પ્રવચનમાં જણાવ્યું છે કે “એમ કહેવું ઉચિત નથી કે જૈન લોકે દેશની વર્તમાન અવસ્થા તરફ નજર કરતાં એ બાબતની
હિંસાના કારણથી ખેતી નથી કરતા, પણ સાચું તો એ છે કે કૃષિ અંગે માતાન્ત આવશ્યકતા છે કે ભણેલી ગણેલી અને શિક્ષિત વ્યક્તિએ જે અતૂટ પરિશ્રમ આવશ્યક છે તે પરિશ્રમથી બચવા માટે, તથા જે આજે બેકારીની બેગ થઈ પડી છે તે કૃષિક્રાર્યમાં જોડાઈ જાય. આરામપરાયણતાને લીધે કૃષિને છોડીને વ્યાપાર-વ્યવસાયમાં જૈન
ભણેલી ગણેલી અને શિક્ષિત વ્યક્તિઓનું ધ્યાન ખેતી તરફ લાગી ગયા છે. કૃષિમાં એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોની હિંસા નહિ દેરાવાના કારણે શિક્ષિત અને અશિક્ષિત વર્ગ વચ્ચે એક થાય છે, પરંતુ તે આવશ્યક તેમ જ અનિવાર્ય હોવાના કારણે તે વિચિત્ર પ્રકારની દીવાલ ઉભી થઈ ગઈ છે. ભણેલા ગણેલા લોકે મહારંભ કટિની લેખાતી નથી.” સટ્ટાની ચર્ચા કરતાં તેમણે ફેશન-પરસ્તી, બાબુગીરી (શેઠાઇ) અને વિલાસિતામાં ફસાઈ પિતાના પ્રવચનમાં જણાવ્યું છે કે “લેકે સમજે છે કે સટ્ટો ગયા છે અને ગામડાના કિસાન, મજૂર અંધવિશ્વાસ, રૂઢિઓ હિંસાથી પર છે, પણ તેમાં માનસિક વિકૃતિ, ફરતા, અધ્યવસાઅને અજ્ઞાનતાના ભોગ બની ગયા છે.
જેની મલીનતા વગેરે એટલું બધું છે કે સીધા રૂપે તે હિંસક
ભારતવર્ષની કે
સરકારને દર વર્ષ
પ્રષ્ટિકોણ એવે
G
,
5