Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
Catalog link: https://jainqq.org/explore/023158/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સચિત્ર શ્રી પર્યુષણ પર્વ માહાન્ય WS | શ્રી ૯પસૂત્રસ્ય ભાળાવમાઃ Page #2 -------------------------------------------------------------------------- ________________ & ! ! ! ! ! ! ! af affalat alalalalalalalagah Xalalar xalalalalalalalang alaalanfaat alanlaate of ગામડે ગામડે ભેટ આપવા લાયક અત્યંત ઉપકારક ગ્રન્થ શ્રી જ્ઞાનવિમળસૂરિ વિરચિત આઠ સઝાય અને તે ઉપર શ્રી ઉદયસાગરજી મુનિ કૃત બાળાબેધ સહિત-સચિત્ર શ્રી પર્યુષણ પર્વ માહાભ્યા શ્રી સબસ્ટનાળવધ ભાવનગર નિવાસી શાહ અમૃતલાલ ઓધવજી દાદાસાહેબની પિળ–અમદાવાદ સન સંવત ૧૯૯૬ કિસ્મત પાકુ ૧-૮-૦ કવર પેપર ૧-૪-૦ સને ૧૯૪૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિ—શાસ્ત્રી ટાઇપમાં, સંવત્ ૧૯૩૮ દ્વિતીયાવૃત્તિ—ગુજરાતી ટાઇપમાં, સંવત્ , ૧૯૯૬ સારી સખ્યામાં વહેંચવા માટે સ્મિત ૧-૦-૦ પાકું પૂંઠું નં. મુદ્રણાલય : ધી નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ : મણીલાલ છગનલાલ ઘીકાંટા રાય અમદાવાદ શાહ મુક સ્થાન Page #4 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ, * * * મહારાં પુસ્તકના મોટા ગ્રાહકોની નામાવળી. શ્રી. ભરતેશ્વર બાહુબળિ વૃત્તિ ભાષાન્તર ભાગ ત્રીજો. (સ્ત્ર વિભાગે ૮૦૦ શ્રી. રતનશી વીરજી લાપસી આ વકીલ (ચેથી આવૃત્તિ) મુંબઈ ૨૦૦ શ્રી. જૈન વિદ્યાશાળા અમદાવાદ૧૦૦ શ્રી. મેઘજી હીરજી મુંબઈ. ૮૦૦ શ્રી. કાન્તિલાલ ઈશ્વરલાલ મેરખીઆ (પાંચમી આવૃત્તિ) મુંબઈ ૫૦ શ્રી. ગૂર્જર ગ્રન્થ રત્ન કાર્યાલય , અમદાવાદ. ૨૫ શ્રી. જીવતલાલ પરતાપસી મુંબઈ શ્રી ભરતેશ્વર બાહુબળિ વૃત્તિ ભાષાન્તર ભા. ૧.૨ જે. (પુરુષભાગ) ૩૦૦ શ્રી. તિ કાર્યાલય | (ચોથી આવૃત્તિ) અમદાવાદ. ૨૦૦ શ્રી ગુર્જર પ્રત્યે રત્ન કાર્યાલય ૨૦૦ શ્રી. જૈન વિદ્યાશાળા અમદાવાદ. ૫૦ શ્રી. મેઘજી હીરજી મુંબઈ. શ્રી જૈન સોળ સતી ચરિત્ર ૨૫૦ શ્રી. પુંજાભાઈ ભૂલાભાઈ (પ્રથમવૃત્તિ-અચિત્ર) અમદાવાદ. ૧૦૦૦ શ્રી. પદમશી પ્રેમજી (દિતીયાવૃત્તિ-સચિત્ર) મુંબઈ. શ્રી. શાળેયાગી સાથે સરળ સામાયિક સૂત્ર-સચિત્ર ૧૦૦૦ શ્રી. નેમચંદ પોપટલાલ વોરા (ક્રાઉન સા. ૨૦ ફરમા) અમદાવાદ. ૧૨૫ શ્રી. જયન્તિલાલ ફુલચંદ શાહ (ડેમી સા. ૩૦ ફરમા) અમદાવાદ. ૧૨૦ શ્રી. છતલાલ પરતાપસી મુંબઈ. શ્રી. પર્યુષણ પર્વ માહાસ્ય યાને કલ્પસૂત્રસ્ય બાળાવબોધઃ ૨૫૦ શ્રી. કકલચંદ કસ્તુરચંદ પાલનપુર. ૧૦૦ શ્રી. બકુભાઈ મણિભાઈ ૫૦ શ્રી. વાડીલાલ ચકુભાઈ અમદાવાદ. ૫૦ શ્રી. પેળીદાસ ડુંગરશી અમદાવાદ૫૦ શ્રી. મેઘજી હીરજી મુંબઈ ૨૫ શ્રી. પિપટલાલ સાકરચંદ અમદાવાદ, ૧૦ શ્રી. ભગુભાઈ ચુનીલાલ સુતરીયા અમદાવાદ, - આ પુસ્તક માટે મને બીન વ્યાજુ લોન આપી શ્રી. શાન્તિચન્દ્ર સેવા સમાજે મહારા પ૨ પરમ ઉપકાર કર્યો છે. અમદાવાદ, Page #5 -------------------------------------------------------------------------- ________________ ? આભાર દર્શિકા આસજન રહિત નિવાસ સમય દરમિયાન મહારા પ્રતિ સમભાવવૃત્તિ દશક મુરબ્બી વેળીદાસભાઈ પ્રત્યે -માનપુર્વક સંવત ૧૯૯૭ જે. શુ. ૧૫ સોમવાર , લી. પ્રકાશક, . अतिथिर्यस्य भग्नाशो गृहात्प्रतिनिवर्तते । स तस्मै दुष्कृतं दत्वा पुण्यमादाय गच्छति ॥ નિરાશ જે ઘરથી થઈ, અતિથિ થાય વિદાય પુણ્ય રહી સે તે તણું, પાપ આપતા જાય. જે ઘેરથી અતિથિ ભગ્નાશ થઈ પાછા ફરે છે તે ઘેરવાળાને તે” પિતાના પાપ આપતો જાય છે અને તેઓના પુષ્યને તે પોતે સાથે લઇ જાય છે. ( ભેજ પ્રબંધ.) ફિનીક્ષ પ્રી. વર્કસ, અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ નિવાસી શ્રીયુત્ ધોળીદાસ ડુંગરશી જન્મ સંવત ૧૯૩૩ અ. શુ. ૫ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિની પ્રસ્તાવના. સર્વ જૈનધર્માનુરાગી સાધર્મિ ભાઈઓને અત્યંત નમ્રતા પૂર્વક વિનતિ કરવામાં આવે છે કે શ્રીર્જુષણ પર્વ આવ્યા થકા શ્રીપાલીતાણું, અમદાવાદ, સુરત, વડોદરા, વગેરે મહાટા મહેટા સહેરે મહેં તે શ્રીમુનિ મહારાજ તથા સાધુઓની યોગવાઈ મલી શકે છે પરંતુ બીજા હાના ન્હાના સહેરે તથા ગામે વગેરેમાં કઈક સ્થાનકે ભાગ્યેજ મુનિ મહારાજ બિરાજેલા હોય છે ઘણું શું કહીયે કેટલાએક ક્ષેત્રોમળે તે પર્યુષણના આઠ દિવસ પર્યત સારી રીતે પરિક્રમણ પિસહ વગેરે કરાવે તથા રૂડી રીતે વખાણ સંભલાવે એવા સારા ભણેલા યતિ પણ ઘણી જ મહેનતથી તથા ઘણે ખરચ પ્રમુખ કરતાં પણ મલી શકતા નથી એવા ગામે મધ્યે નિવાસ કરનારા શ્રાવકેને શ્રીપર્યુષણનું મહામ્ય સાંભલવાને અંતરાય પડવાનું વિધ્ર દૂર કરવાના હેતુથી પૂર્વ શ્રી જ્ઞાનવિમલ સુરિ મહારાજે શ્રાવક ભાઈઓને વાંચવા સારુ શ્રીપર્યુષણના મહાભ્યને એકેકા વખાણને સારાંશ લઈને દેશીબંધ ઢાલમાં આ આઠ સદ્યાઓને ગ્રંથ રચેલે છે તે ઉપર વલી મૃત બોધિકા વગેરે ગ્રંથને અનુસારે ઘણી જ મનોરંજક અને આત્મ હિતકારી કથાઓ નાખીને શ્રી ઉદયસાગરજી તેને બાલાવબોધ કરેલ છે તે ગ્રંથ પૂર્વોક્ત સજનેને પર્યુષણાના દિવસોમાં વાંચવાને અનુકુલ પડે એવી રીતની કેટલાએક ભાઈઓની ભલામણ ઉપરથી તેમજ એ ગ્રંથ પ્રસિદ્ધ થવાથી મહેટા લાભનું કારણ છે એ કેટલાએક મહાન મુનિઓના મુખથી ઉપદેશ સાંભલીને અમેએ હાલમાં એ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કર્યો છે પરંતુ એ ગ્રંથની એક જ પ્રત અમારા હસ્તગત થઈ તે પણ વલી લખત દેષથી ઘણીજ અસુદ્ધ થયેલી હતી તેથી તથા ત્વરાયે છાપીને પ્રસિદ્ધ કરવાથી જે કાંઈ ભૂલચૂક રહેલી હોય તે ગુણ જનોએ અમારા ઉપર કૃપા નજર રાખી સુધારી વાંચવી એ અમારી માગણીને સુજ્ઞ જને કબૂલ રાખશે, એવી અમે આશા રાખી છેમેં તેમજ આ મહાન ગ્રંથને જ્ઞાન ભકિત પૂર્વક સર્વ પ્રકારની આશાતના ટાલીને વાંચવાની વિવેકી જનેને અમે ભલામણ કરિયે છયે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનુ નિવેદન. આ ગ્રન્થમાં જુની ગુજરાતી ભાષા છે, તે તેમજ રહેવા દીધી છે. મ્હને તેમાં ફેરફાર કરવાનું ઉચિત લાગ્યું નથી; આવશ્યક છે કે તે સમજી શકાય તેવી છે. ઘણીજ અન્ય છપાવ્યા છે, છતાં પ્રફે તપાસવામાં પુરતી કાળજી ભાષા ભૂલ હેાય તે તે મ્હારી નથી. મ્હે તે માત્ર કાપી જ કરેલી છે, છતાં કહેવું ઉતાવળે આ રાખી છે. અસલ ઉપરથી આ ગ્રન્થના આદ્ય પ્રકાશકે મ્હને આ ગ્રન્થ ફરીથી ગૂજરાતી ટાઈપમાં છપાવી આપવાનું કામ સેાંપ્યું, અને તે સાથે તે કામ એ મહિનામાં પુરૂ કરી આપવાનું જણાવ્યું. પરંતુ પાતે તેમાંથી માત્ર ૨૫૦ કાપી જ (કાઇની વતી) લેશે એમ જણાવ્યુ. મ્હેં તે કામને સાભાર સ્વિકાર કર્યા. તે મુજબ આ ગ્રન્થના આદ્ય ગ્રાહક પાલનપુર નિવાસી શ્રીયુત્ કકલભાઇ કસ્તુરચંદ છે કે જેમની ૬૫ વર્ષની વૃદ્ધ વયે પણ તેમની તિવ્ર જીજ્ઞાસા માત્ર આ ગ્રન્થ પ્રતિ તેમને અતિશય પ્રેમ છે-પ્રેમ એટલેા બધા છે કે તેઓશ્રી મુકના આદ્ય પ્રકાશક શ્રીયુત મેહેાલાલ મગનભાઈ ઝવેરીને પણ સાથે સાથે અતિશય ધન્યવાદ આપે છે, અને આ ગ્રન્થ ફરી પ્રગટ થાય એવી વૃત્તિ દાખવે છે. એટલે તેઓ ચ્છા ગ્રન્થ પ્રગટ થાય તા સારી સંખ્યામાં ખરીદી લઇને પોતે જરૂરીઆત વાળા ગામ સ્થાન કે શ્રાવક આ ગ્રન્થ વાંચનથી ધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાન અને અને સ્વજીવનને ઉદ્ધાર કરે તેમ વહેંચી આપવે એ હેતુ છે. હેતુ ઉચ્ચ છે. તેમના ઉત્તેજનથી જ આ ગ્રન્થ ફરીથી તેમની ઇચ્છા મુજબ (ગુજરાતી ભાષામાં પ્રથમ જ) પ્રગટ થાય છે. આ પરમ પવિત્ર જૈન ધર્મ'ના મુખ્ય ગ્રન્થ છે. વળી આ ગ્રન્થમાં શ્રી મહાવીર પ્રભુના ચરિત્ર સાથે ચિત્ર પણ શરૂમાંજ આપવામાં આવ્યું છે. માટે સુન પાઠકા આશાતના કરવાથી જરૂર દૂર રહેશે. આ ગ્રન્થમાં આવેલી આઠે વ્યાખ્યાનની આઠ ઢાળ છે, તે અધ વ્યાખ્યાન પછી, ખીજા અર્ધ વ્યાખ્યાન પૂર્વે, એટલે વચ્ચેના વિશ્રામ સમયે ગાવામાં આવે તો ભાવ અને અથ બન્નેને વિશેષ લાભ થાય એ ચેાક્કસ છે. સુનશું કિં બહુના ! ૧૯૯૬ શ્રાવણી પૂર્ણિમા. લી॰ પ્રકાશકઃ શાહુ અમૃતલાલ આધવજી Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ ચૌદ સ્વપ્ન, અષ્ટમગલિક અને મહાવીર anemados = કોપીરાઇટ:-શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડાર, મુંબઇ, ૩. Page #12 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિના ભંડાર શ્રી ગૈાતમસ્વામીજી. • अंगुठे अंमृत वसेलब्धितणा भंडार श्रीगुरु गौत्तम समरीये वंछित फल दातार ॥ dooooooo SAN000 पूज्यवर्य लब्धिपात्र गणधर श्री गौतम स्वामीजी महाराज. अपीराईट:- श्री मेघराज जैन पुस्तक लडार, भुई, 3. Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ સચિત્ર શ્રી પર્યુષણ પર્વ માહાત્મ્ય યાને શ્રી પસૂત્રસ્ય બાળાવબાધઃ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૨ ૩ ૭૫ ওও ૮૩ વિષયસૂચક પૃષ્ટાંક શ્રેણિ માંગલિક. ૧ [ ૬ હું અરું: કલ્પ સૂત્ર વાંચન વિધિ ૩ | ૭ મું અચ્છેરું તીર્થકરના સમયના મનુષ્ય ૫ ૮ મું અરૂં દશ પ્રકારને યતિ ધર્મ ૯ અચ્છેરાને સમય પયુષણ પર્વને મહિમા ૧૫ મહાવીરનાં ૨૭ ભવ. ભાદ્રવ પંચમીનું મહાપર્વ ૧૭ મદે કરી નીચ ગોત્ર કલ્પ સૂત્રનું પુસ્તકારોહણ ૧૯ મહાવીરને ૧૬ મે ભવ ૭૧ અટ્ઠમ તપનું માહાસ્ય ૧૧ ૨૭ ભવ પૂર્ણ નાગકેતુની કથા ગર્ભ સ્થાનાંતર શ્રી મહાવીરસ્વામીના કલ્યાણક ૨૫ ૧૪ સ્વમ ૧૪ સ્વમનું ફળ, ૩૨ લક્ષણ ૨૭ સ્વમ વિસ્તાર કાર્તિક શ્રેષ્ઠીને પૂર્વ ભવ ૨૯ લક્ષ્મી નિવાસ ઇન્દ્ર મહારાજનું એશ્વર્ય ૩૧. શકસ્તવ દ્વીતીય વ્યાખ્યાન સમાપ્ત વીતરાગનું સ્વરૂપ તુ ય વ્યાખ્યાન પ્રારંભ ૮૪ મેઘ કુમારની કથા ૩૭ પાંચમું સ્વમ ' મેઘ કુમારના પૂર્વભવ ૩૯ પ્રથમ વ્યાખ્યાન સમાપ્ત. ૮, ૯, , ૧૧, ૧૨, , દશ અચ્છેરાં પ્રથમ અચ્છેરું સ્વમ ફળ બીજું અચ્છેરું રાજસભા-સુપન પાઠકે પાંચશે સુભટની કથા મલ્લી કુમારી (૫ સંપનું મહત્વ , , નું માથું ૪૯ ૪, ૫ અચ્છેરાં. ઉર સ્વમની વર્ગણું દ્વાપદિ હરણ સ્વમ ફળને સમય ૧૦૧ શ્રી કૃષ્ણનું યુદ્ધ. રૂડાં કુડાં સ્વમ ફળ ૧૦૩ શ્રી કૃષ્ણની શક્તિ. પુત્ર જન્મનું ભાગ્ય કથન ૧૦૫ ૮૫ ૮૭. ૮e ૪૧ છે ૪૫ ૪૭ ૫૫ ૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ૧૪ સ્વમ અર્થ વિસ્તાર ૧૦૭ ભગવાનની ત્યાગ ભાવના. ૧૫૫ ગાંગા ઘાંચીની કથા ૧૦૯ વર્ષીદાન. ૧૫૭ ભટ્ટાચાર્યને વાદ ૧૧૧ દિક્ષા ઉત્સવ. ૧૫૮ ત્રીજું વ્યાખ્યાન સમાપ્ત. ત્રીજું દિક્ષા કલ્યાણક. ૧૬૧ મતભેદે ૧૬૩ ચેથું વ્યાખ્યાન શરૂ. ૧૧૨ મા ઉદરે સ્થિરતા. ૧૧૫ ૬ ઠું વ્યાખ્યાન (ઉપસર્ગ)૧૬૫ ત્રિશલા ચિંતા ૧૧૭ દરિદ્રિ સેમિનાથ. ૧૬૭ ભગવાન અચેલક. ૧૬૯ * , શેક સંતાપ ૧૧૯ શૂલપાણીને પ્રતિબોધ. ૧૭૧ ગર્ભ ઉપચાર ૧૨૧ પ્રભુને સ્વમ ફળ ૧૭૩ ફરકણ હર્ષ, પ્રભુ અભિગ્રહ ૧૨૩ અહછેદક નિમિતિઆ. ગર્ભવતિ માટે નિયમે. ૧૨૫ ક્રોધી ગુરૂ. ૧૭૭ ત્રિશલા માતાના દેહલા. ૧૨૭ ચંડ કેશિયાનો ઉદ્ધાર. ૧૭૯ ચોથું વ્યાખ્યાન સમાપ્ત ગોશાલે. ૧૮૧ પ્રાણુત ઉપસર્ગ. ૧૮૩ ભગવાનની કુંડલી ૧૨૯ આઠમુ ચોમાસુ. ૧૮૫ પાંચમું વ્યાખ્યાન ૧૩૧ પુષ્પ સામુદ્રિક. ૧૮૭ છપન્ન દિગ કુમારીકા. ૧૩૩ એક રાત્રીમાં ૨૦ ઉપસર્ગ. ૧૮૯ ઈન્દોએ કરેલ મહત્સવ. ૧૩૫ પ્રભુને અપૂર્વ પરિગ્રહ. ૧૯૧ વીરની શક્તિ-ઈન્દ્ર સંસંય. ૧૩૭ ચંદનબાળાથી પ્રભુનું પારણું .૧૯૩ ઇન્દ્રોના અભિષેક ૧૩૯ છેલ્લે મહાઉપસર્ગ ૧૯૫ સિદ્ધાર્થને મહત્સવ. ૧૪૧ વીર તપસ્યાનું વર્ણન. ૧૯ કેવળ મહોત્સવ. ૧૯૯ ભોજન સમારંભ ૧૪૩ ઇન્દ્રભૂતિ વિગેરે. ૨૦૧ જમણનું વર્ણન. ૧૪૫ , ની ભ્રમણ. ૨૦૩ મુખવાસ, પહેરામણ. ૧૪૭ | સ દેહ નાશ, પ્રથમ ગણધર. ૨૦૫ વર્ધમાન નામ કરણ. ૧૪૯ સર્વ દિક્ષિત ગણધર.. ૨૦૭ આમ્લ ક્રીડા-મહાવીર નામ. ૧૫૧ ૌદ પૂર્વની રચના. ૨૦૯ નિશાળ ગરણું. ૧૫૩ | લબ્ધીયે કરી અક્ષયપાત્ર. ૨૧૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરને પરિવાર. ૨૧૩ | આઠમું વ્યાખ્યાન ૨૬૮ પ્રભુ નિર્વાણ પામ્યા. ૨૧૫ ઋષભદેવના તેર ભવ. ૨૬૯ બે હજાર વર્ષને ભસ્મ ગૃહ ૨૦૧૭ ધર્મના અભાવે તિવ્ર દારિદ્રય. ૨૭૧ સૂત્રપાઠ પુસ્તકારૂઢ. ૨૧૯ કઢીઆ સાધુની વૈયાવચ્ચ. ૨૭૩ આદિ પ્રભુના પૂર્વ ભવ પૂર્ણ. ૨૭૫ સાતમું વ્યાખ્યાન શરૂ ૨૨૧ આદિ પ્રભુને જન્મ. ર૭૭ પાર્શ્વ પ્રભુના દશ ભવ. ૨૨૩ શ્રી ઋષભદેવને રાજ્યાભિષેક ૨૭૯ દશભાવ પૂર્ણ. ૨૨૫ એક સો વિજ્ઞાન પ્રકાશ્ય ૨૮૧ પાર્શ્વ પ્રભુને જન્મ. કળા અને લીપીના નામ ૨૮૩ પન્નગને ઉદ્ધાર. ૨૨૯ આદિ પ્રભુને સંસાર ત્યાગ ૨૮૫ મેઘમાલીને ઉપસર્ગો. ૨૩૧ વર્ષ પયંત અણહાર ૨૮૭ દશ ભવને વૈરભાવ ખમાવ્યો.૨૩૩ શ્રેયાંસકુમારને જાતિસ્મરણ ૨૮૯ પાર્થ પ્રભુને પરિવાર ૨૩૫ વરશી તપને પારણે ૨૯૩ અરિષ્ટનેમિના પાંચ કલ્યાણક ૨૩૭ મરૂદેવાને કેવળ અને મુક્તિ ૨૯૫ હરિ વંશમાંથી યાદવ કુલ ૨૩૯ બાહુબલિ પ્રત્યે દૂત સંદેશ ૨૯૭ વસુદેવની કથા. ૨૪૧ બાહુબલિને મુષ્ટિ લચ ૨૯૯ પ્રમત્ત છવયશા. ૨૪૩ ભરતને કેવળ અને મુકિત ૩૦૧ શ્રી કૃષ્ણ જન્મ. ૨૪૫ પ્રભુ અષ્ટાપદે ગયા ૩૦૩ કંસ વધ. ૨૪૭ પ્રભુના કલ્યાણકને મહત્સવ ૩૦૫ નેમિ કુમાર આયુધશાલામેં. ૨૪૯ વિરાવલી ૩૦૭ બ્રહ્મચારી ભગવાનનું બળ. ૨૫૧ ભાષ્ય ધવલ સંપૂર્ણ ૩૦૯ નેમિ પ્રભુની જાન. ૨૫૩ માંગલિકને અર્થે ધવલભાસ ૩૧૧ ૩૧૩ રાજિમતી ગવાક્ષે પટ્ટાવલી. ૫૬ રાજિમતીને વિલાપ. ૨૫૭ ૩૧૫ ભિક્ષાથી રાજા થયે ૩૧૭. નેમ પ્રભુને કેવલ. લબ્ધીવંત વયરસ્વામિ ૨૫૯ ૩૧૯ રાજુલ પ્રથમ મેક્ષ ગઈ. ૨૬૧ ચોરાશી ગ૭-જન્મ. સરિમંત્રની શરૂઆત ૩૨૧ નેમ પ્રભુનું નિર્વાણ ૨૬૩ ૩૨૩ ચોવીશીને સમયાંતર. તપાગચ્છની સમાચારી. ૨૬૫ અકબરના પ્રતિબોધક ૩૨૫ સાતમું વ્યાખ્યાન પૂર્ણ ર૬૭ સમાપ્તિ ૩૨૭. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવજ્ઞાય નમોનમઃ શ્રીક૯પસૂત્રસ્ય બાલાવબોધઃ નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમે એ સવ્વસાહૂણં, એસો પંચ નમુકારે, સવ્વ પાવપણાસણો, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં | ૧ | અજ્ઞાનતિમિરાંધાનાં, જ્ઞાનાંજનશલાકયો છે નેત્રમુન્મીલિત યેન, તસ્મ શ્રીગુરવે નમઃ ૧ નત્વા શ્રીવદ્ધમાનાય, શ્રીમતે ચ સુધર્મ છે સર્વાનુગવૃદ્ધભ્ય, વાર્યે સર્વવિદસ્તથા છે ? વંદામિ ભબાહુ, પાઈશું ચરિમ સયલ સુયના િ. સુરસ્સ કારગમિસિં, દસાણ કપે ય વવહારે મારા અહંત ભગવંત શ્રીમન્મહાવીરદેવ, તેમને શ્રીજીનશાસનને વિષે વિજયમાન, યુગપ્રધાનસમાન, શ્રીપર્યુષણ પર્વ, તેને સમાગમેં કલ્પ કહિયે આચાર, તે રૂપ જે સૂત્ર, તેને કલ્પસુત્ર કહિયે. તે કલ્પસૂત્ર વાંચવાને આજ્ઞા આપી છે તે આજ્ઞાને અનુસરીને ઠામ ઠામને વિષે, ગામ ગામને વિષે, નગર નગરને વિશે, શ્રીકલ્પસૂત્ર વંચાય છે, તે ભણું અહીં પણ શ્રીસંઘની આજ્ઞાર્યો કરી વાંચવું. તેમાં પ્રથમ તો શ્રી મહાવીર દેવનું ચરિત્ર કહિને પછી અનુક્રમે પાટાનુપાટ શ્રીભદ્રબાહુ સ્વામીથકી કેહેવાણા છે, તદનુસારે અમેં પણ એ કલ્પસૂત્રને ઢાલબંધ દેશીમાં લખિયે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: ઢોસ્ટ ! હવાનો ફેશ पुण्यनी पोषणा, पर्वपyषणा, आवियां इणि परें जाणिये ए॥ हियडले हर्ष धरी,छ? अट्ठम करी,ऊच्छवेंकल्प घर, आणिये ए॥ અર્થ --(પર્વ પર્યુષણાઆવિયાં કે.) શ્રીપર્યુષણ પર્વ આવે થકે (હિયડલે હર્ષધરી કે.) હૃદયમાં હર્ષ ધારણ કરીને (છઠ્ઠઅઠ્ઠમ કરી કે.) છઠ્ઠ, અઠ્ઠમ, બેલા, તેલાની તપસ્યા કરીને, વલી (ઉચ્છવે કે) મોટા મહોત્સવે કરીને (ક૯૫ઘરઆણિયેએ કેટ) કલ્પસૂત્ર ઘેર લાવીયે. ( ઈણિપરે કે.) એ રીતે એ મોટા પર્વનું માહાત્મય છે, તે (જાણિએએ કે) જાને ચિત્તમાં ધરિયે, આદરીયે. જે થકી (પુણ્યનીપષણા કે.) પુણ્યની પુષ્ટિ થાય એટલે ઘણી પુણ્યવૃદ્ધિ થાય છે ૧ હવે આ કલ્પસૂત્ર વાંચવાની રીતિ કહે છે. પ્રથમ કલ્પસૂત્રની પોથી ગુરૂ પાસેંથી માગી પિતાને ઘેર લઈ જઈ રાત્રિ જાગરણ કરવું. પ્રભાતે નગરનાં લેક બોલાવી, એક કુંવારા છોકરાને અબોટ વસ્ત્ર પહેરાવી, સર્વ જનેને તાંબૂલાદિક આપીને પછી તે કુંવારા છેકરાને હાથી ઉપર ચડાવી, તેના હાથમાં થાલ આપી તે થાલમાં પુસ્તક મૂકી નગરનાં સર્વ લોકોને સાથે લઈ ગાજતે વાજતે તે પુસ્તક પાછું ગુરૂને આણી આપીયે. પછી ગુરૂ વાંચના આપે, તે સાંભલિયે, ત્યાં ગુરૂના મુખ આગલ ફલાદિક મૂકીયે. એ રીતે એ ક૯પસૂત્ર વાંચવું કહ્યું છે. એ પ્રકારે આરાધના કરનારે જીર, આઠ ભવમાં મેક્ષ પદવી પામે. આ કપસૂત્ર, પાપ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલપસૂત્ર વાંચન વિધિ. નિવારક છે, મનવાંછિત પૂરનાર છે, માટે જે ભવ્ય જીવ, પ્રમાદ, નિદ્રા, વિકથા, છાંડીને એ કલ્પસૂત્રને તપસ્યાવંતથકે બેલાનું અથવા તેલાનું તપ કરીને સાંભલે, વાંચે તે પ્રાણી બાર દેવકના સુખને ઉલંઘીને મુક્તિસ્ત્રીનાં સુખ ભેગવે. શ્રીજીવાભિગમ મધ્યે કહ્યું છે કે પર્યુષણ પર્વ આવ્યાં થકાં દેવતાના ઈંદ્ર જે છે, તે પણ ભલા થઈને શ્રીનંદીશ્વર દ્વીપને વિષે જઈને અઢાઈ મહત્સવ કરે છે. તેમ અહીં પણ રૂડા શ્રાવક, શ્રાવિકાયૅ એ કલ્પસૂત્રને અઠ્ઠાઈ મહોત્સવ કરો. गुरु करे वांवना, सुगेसह भविनना, कर्मनिकाच ना, पाचनाए। प्रथम जिनशासने,रुजु जड प्राणीया,वीरना वक्र जड,बहुजनाए॥ અર્થ –-હવે પૂર્વોક્ત રીતે રાત્રિ જાગરણ કરીને કલ્પ સૂત્ર પાછું ગુરૂને આપીયે, પછી (ગુરૂકવાંચના કે) ગુરૂ પણ શ્રીસંઘ સમક્ષ ક૯પસૂત્ર વાંચી સંભળાવે અને (સુણેસહૂભવિજના કેટ ) સર્વ ભવિજનરૂપ સંઘ સાંભલે. એ વખાણ કહેવું છે ? તો કે (કર્મનિકાચના કે) નિકાચિત એવાં જે ચાર ઘાતિકર્મ છે, તે કર્મોને (પાચનાએ કે) જીપનાર એવું છે. હવે આ ગ્રંથને વિષે (પ્રથમજીનશાસને કે) પહેલા શ્રી ઋષભદેવ જન તેના શાસનને વિષે (જુ કે) ભેલા ભદ્રક અને વલી (જડ કે.) મૂર્ખ, એવા (પ્રાણિયા કે.) પ્રાણી જાણવા તથા (વીરના કે) શ્રીવીર ભગવાનના શાસનના (વક કે) વાંકા અને (જડબહુ કે) ઘણું મૂર્ખ એવા (જનાએ કે) જન જાણવા, એટલે પ્રથમજીનના વારાનાં માણસ, રુજુ અને જડ હતાં તથા છેલ્લા જીનના વારાનાં મનુષ્ય, વક્ર અને જડ હતાં અને બાવીશ તીર્થકરના Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ વારાનાં મનુષ્ય, રુજુ અને પંડિત હતાં. તિહાં પ્રથમ જીનને વારે પ્રતિબંધ પમાડે દુકર અને છેહેલા જીનને વારે પાલવું દુઃકર હતું અને બાવીશ જીનને વારે તે પ્રતિબોધ. પણ સુલભ પામતા હતા તથા પાલવું પણ સહેલું હતું. પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ તેના સાધુ જે રુજુ અને જડ કહ્યા, તે દષ્ટાંતે કરી વખાણે છે. પ્રથમ તીર્થંકરને વારે યતિ સ્થંડિલ ભૂમિ ગયા હતા, તે ગુરૂ પાસેં મેડા આવ્યા, તેવારે ગુરૂ પૂછયું, તમને ઘણે વખત કેમ લાગો? તે સાંભલી સાધુ બેલ્યા, સ્વામી ! નાટકીયા લોક, રમત કરતા હતા તેને જોવાને ઉભા હતા તેથી વખત લાગે તેવારે ગુરૂ બેલ્યા, નાટક જેવા ઉભું રહેવું, એ આપણે આચાર નથી. તે સાંભળી સાધુ બેલ્યા તહત્તિ, એટલે જેમ તમે કહ્યું તે પ્રમાણ છે. ફરી કઈ એક દિવસને વિષે તેહીજ. સાધુ સ્પંડિલ ભૂમિકાથી અસુરે આવ્યા, તેવારેં ગુરૂ બોલ્યા કે આટલે વખત કેમ લાગે ? તે સાંભલી રાજુપણુથી સાધુ બોલ્યા કે હે મહારાજ ! અમેં આજે નટડી જેવા ઉભા. રહ્યા હતા, તે સાંભળી ગુરૂ બોલ્યા કે તમને પૂર્વે ના કહી હતી, તેમ છતાં કેમ જેવા ઉભા રહ્યા? તેવારે શિષ્ય જડ છે માટે બોલ્યા તમે તો નાટકિયા જોવાની મનાઈ કરી હતી પણ નટડી જેવાને તે મનાઈ કરી ન હતી? તે સાંભલી ગુરૂત્યે કહ્યું કે અરે જડ! મૂર્ખા! નાટકીઆ વર્યા તેવારે નટડી તે વલી વિશેષે નજ જેવી. હવે વલી બીજે કેકણદેશીય દષ્ટાંત કહે છે. કેકણ દેશને વિષે કેકણ નામે વણિક હતા. તેણે પુત્રાદિક કુટુંબ Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થંકરના સમયના મનુષ્યનું વર્ણન. ૫ પરિવાર છેડીને વૈરાગ્ય પામી સ્થવિર પાસે વૃદ્ધ અવસ્થાયે દીક્ષા લીધી. એકદા સમય થંડિલથકી આવી ઈર્યાપથિકા કિયા પડિકકમતાં કાઉસ્સગ્નમાં ઘણે વખત લાગે. તેવારે ગુરૂયૅ પૂછયું ? જો કેકણિક સાધુ! તુજને ઘણે વખત કેમ લાગે ? તે સાંભળી સાધુ જુપણે બે કે હે સ્વામીજી ! મેં આજ જીવદયા ધ્યાયી. તેવારે ગુરૂ બેલ્યા તમેં કિશી જીવદયા ધ્યાયી? તે સાંભળી સાધુ બોલ્યો કે જેવારે હું ગૃહસ્થાવાસમાં હતું, તેવારેં વષકાલે સર્વ જગાયે સૂડકરતે, વૃક્ષ ઉખેડત, અવલી કરતે, હલ ખેડતે, તે થકી મહારા ઘરમાં ઘણું ધાન્ય નીપજતું હતું. તેણે કરી મહારું સમસ્ત કુટુંબ સુખી રહેતું હતું, અને હવે મહારા કરાં ખેતીમાં સમજતાં નથી માટે નિરૂદ્યમી થકાં નિશ્ચિત બેઠાં હશે ? ભૂખે મરતાં હશે ? એવી રીતની મેં જીવદયા ધ્યાયી, તેવારે ગુરૂ બેલ્યા, અરે સાધુ ! તમે મિથ્યાત્વ રૂપ પાતક ધ્યાવું, કેમકે પાપ વિના ખેતીને ધંધે થાય નહીં. તે માટે મિચ્છામિ દુક્કડ દઈને શુદ્ધ થાઓ. હવે ત્રીજે દષ્ટાંત કહે છે. સોરઠ દેશને વિષે એક બ્રાહ્મણ રહેતું હતું, તેને પુત્ર સાસરે જવા લાગે, તેવારે પિતાયે શિખામણ આપી કે હે બેટા! એક વાર હા કહેવી અને એક વાર ના કહેવી, એવી પિતાની શિક્ષા ધારણ કરીને સાસરે પહોતે. ત્યાં સાસુ, સસરાયે પૂછયું જે ભટ્ટજી ! તમે આવ્યા? તે વારે બ્રાહ્મણ બોલ્યા હાજી. ફરી સાસુ, સસરે પૂછયું, ઘરે કુશલ ક્ષેમ છે? તેવારે બ્રાહ્મણ બોલ્યા ના છે. તેવારેં ફરી પૂછયું કે તમારે પિતા દેવલેક પહતા? તેવારે કહ્યું હાજી. ફરી પૂછયું, તેમની પછવાડે કાંઈ ખરચ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી કલ્પસૂત્રસ્ય ખાલાવમાધ ખરાજાત કરી ? તેવારે કહ્યુ, નાજી. તેવારે તે ખેલ્યા કે તમે તે! મહેાટા મૂખ છે? તે સાંભલીને કહ્યું કે હાજી. એટલી વાત સાસુ સસરાને કહી તેવારે સર્વ બ્રાહ્મણુ મલીને મેકાણે ગયા. ત્યાં જઈને જૂએ છે તેા જમાઈના પિતા જીવતા બેઠા છે. ત્યાં જઈ રામ રામ, હાર નુહાર,કરીને સર્વ મલ્યા; તેવારે તેમણે પૂછ્યું કે તમે સર્વશા કામે અહીં આવ્યા છે ? તે સાંભલી સ ખેલ્યા કે તમારે પુત્રે આવી વાત અમારા પાસે કહી. તે સાંભલી તેના પિતાયે" કહ્યું કે એ છેાકરો તા મૂખ છે, એવા જીવને જડ કહીયે. અહીં રુજી એટલે ભાલા અને જડ એટલે મૂર્ખ સમજવા. એવા સાધુ પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવને વારે જાણવા; એટલે પ્રથમ તીર્થંકરના વારાના સાધુએ વિષે ત્રણ દૃષ્ટાંત કહ્યા. હવે ટ્વા તિર્થંકર શ્રીમહાવીરસ્વામીના સાધુ વક્ર અને જડ હાય તેની ઉપર દૃષ્ટાંત કહે છે. કાઇ એક સાધુ સ્થ ંડિલે ગયા, ઘણા મેડા આન્યા; તેવારે ગુરૂયે પૂછ્યું કે કેમ બહુ વખત લાગેા ? તે સાંભલી શિષ્યે કહ્યું કે નાટક જોવા ઉભા રહ્યો હતા; તેને ગુરૂયે વાયા તેવારે મિચ્છામિ દું લીધું. ફરી એક દિવસે વળી ઘણા વખત લાગવાથી ગુરૂયે પૂછ્યું; તેવારે વક્ર માટે વાંકા વાંકા ઉત્તર દીધા અને ખેલ્યા જે હુંતેા નટડી જોવા ઉભા રહ્યો હતા; તેવારે ગુરૂયે એલભા દીધા. તે સાંભળી શિષ્ય એણ્યેા કે તમારાજ વાંક છે; તમે તેા માત્ર નાટકીઆજ વારયા હતા, પણ નટડી વારી ન હતી; એવી રીતે સામેા ગુરૂને એલા દીધા. એ વક્રપણાના ઢાંત કહ્યો. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થકરના સમયના મનુષ્યનું વર્ણન. હવે બીજે જડ આશ્રયી એક શેઠના પુત્રને દષ્ટાંત કહે છે. કોઈ એક શેઠને પુત્ર, દુર્વિનીત હતું, તે પિતાનાં મા બાપ સાથે વઢવાડ કર્યા કરે, તેને મા બાપ, ઘણું ઘણાં સમજાવે, પણ તેનું કહ્યું માને નહીં. પછી કુટુંબના માણસે તેને શીખામણ આપી કહ્યું કે માબાપ સામું બોલવું નહીં; તેવારે તેણે કહ્યું વારૂ. પછી એક દિવસે મા બાપ પ્રમુખ સર્વ કુટુંબ મલી પુત્રને ઘર સંપીને બાહિર ગયાં. પછવાડે પુત્ર ઘરનાં કમાડ આડાં જડી, માંહે સુઈ રહ્યો; પછી તે પાછાં ફરી આવ્યાં, તેવારે પુત્રને ઘણાં સાદ કર્યો, તે પણ પુત્ર જબાપ આપે નહિ. તેવારે તેને બાપ ઉપરવાડે ચઢી ઘરમાં આવ્યું અને જુએ છે તે પુત્ર ખાટલા ઉપર બેઠે બેઠે હસે છે, કુદે છે, તેવારે બાપે કહ્યું કે હે પુત્ર! તને આટલા સાદ કર્યા તો પણ કેમ જબાપ આપે નહીં? તે સાંભલી પુત્ર કહેવા લાગો કે તમેંજ મુજને મનાઈ કરી હતી, જે વડેરા સામું બોલવું નહીં. તે માટે મે જબાપ દીધે નહિં અને કમાડ પણ ખેલ્યાં નહીં. એકદા પિતા કહ્યું કે અશ્વ તરસ્યો છે માટે પાણી પીવરાવજે, અને નવરાવજે. તેણે કહ્યું કે બે કામ નહીં કરું. તેવારે પિતાયે કહ્યું કે નવરાવજે. પછી અશ્વ ઉપર ચઢી તલાવે જઈ અશ્વનું મુખ બધી નવરાવી પાછો ઘરે અશ્વ આણે. તરસ્ય હતા માટે આકુલ વ્યાકુલ થતે અશ્વ દેખી શેઠે પુત્રને મૂર્ખ જાણી કાઢી મૂક્યા અને કહ્યું કે વાટમાં કઈ મલે તો તેને માટે સાદે જુહાર કરજે. પછી વાટે જાતાં એક પારધી પાસે માંડી મૃગલાં એકઠાં કરી લે છે, તેને દેખી માટે સાદે જુહાર કર્યો, તેથી મૃગલાં નાશી ગયાં. પારધિયે માર આપી, પછી Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય માલાએલ મૂર્ખ જાણી કહ્યું કે ભુંડા, માગે છપતા જાજે. આગળ જાતાં કોટવાલ ચારની શેષ કરવા નિકળ્યેા છે, તેણે છપતા દેખી ચાર જાણી કુટચે. એવા પ્રકારના જડ અને વક્ર શ્રી મહાવીર પ્રભુના સાધુ જાણવા. હવે ખાવીશ તીર્થંકરના સાધુ કેહેવા હોય ? તે કહે છે, તથા મુનિના દાવિધ કલ્પ કહે છે. ॥ ગૂટજ ॥ शुभ मना सरल ने दक्ष प्राणी, मध्य जिन ना जाणियें ॥ तेह भणि बहु परें नियत अनियत, कल्प चउ खट आणियें || कल्प दशविध को मुनिनो, धर्म पूरव मानथी ॥ भद्रबाहु स्वामि भाषित, सूत्र सुणो बहु मानथी ॥ ३ ॥ અ:—(શુભમના કે ) શુભ મનવાલા તથા (સરલને કે॰ ) સુધા (અને દક્ષ કે॰ ) ડાહ્યા એવા ( પ્રાણી કે॰ ) સાધુજન તે ( મધ્યજિનના જાણિયે કે ) મધ્યમ તીર્થંકરના જાણુવા; એટલે શ્રી અજિતનાથથી માંડીને શ્રી પાર્શ્વનાથ ભગવાન્ પ તના સાધુ એવા જાણવા. ( તેહણિ કે) તે કારણ ભણી ( બહુપરે કે॰) ઘણા પ્રકારે કહ્યા છે એહવા ( નિયતઅનિયત કે॰ ) નિયત અને અનિયતની ભાષાયે કરીને ( કપ ચઉખટ આણિયે કે ) કલ્પ એટલે કલ્પસૂત્રમાં કહ્યો એવા ચાર પ્રકારના નિયત તથા છ પ્રકારના અનિયત, મલીને (દર્શાવધ કે॰ ) દશ પ્રકારના (કલ્પ કે॰ ) આચાર તે (મુનિના ધમ્મ કે ) મુનિના ધર્મ, (કહ્યો કે) કહ્યો છે, તે (પૂરવમાનથી કે॰) ચૌદ પૂર્વના પ્રમાણથી કહ્યો છે. તે (ભદ્રબાહુ સ્વામિ કે ) ચૌદ પૂર્વના જ્ઞાનવાલા મહા Page #26 -------------------------------------------------------------------------- ________________ દેશ પ્રકારના યતિ ધ. ૯ પ્રાભાવિક એવા શ્રી ભદ્રમાડુ સ્વામિ, તેમણે ભવ્ય પ્રાણીને તારવાને અર્થે (ભાષિત કે॰) ભાંખેલું એવું જે (સૂત્ર કે॰) કલ્પસૂત્ર તેને વિષે (કહ્યો કે ) કહ્યો છે. તે કલ્પસૂત્રના ( મહિમાને ( સુણે બહુ માનથી કે॰ ) બહુ આદરે' કરી સાંભલે. હવે બાવીશ જિનના વારાના સાધુ સ્થડિલથી ઘણી વેલાંયે આવ્યાથી ગુરૂયે કહ્યું કે કેમ બહુ વખત લાગેા ? સાધુ રુજી માટે ખેલ્યા જે નાટક જોવા ઉભા રહ્યા હતા. ત્યારે ગુરૂયે વાર્યો. ફ્રી એકદા રસ્તામાં નટડી દીડી, તેવારે પંડિત માટે પોતેજ વિચાર્યું જે ગુરૂયે નાટકીયા નિવાર્યા તા હવે એ નટડી તેા વળી વિશેષ રાગની હેતુ છે. માટે એ નજ જોવી. એ રુજી પંડિતનું દૃષ્ટાંત. હવે દશ પ્રકારના યતિને આચાર કહે છે. ૧ તિહાં પ્રથમ અચેલક કલ્પ કહે છે. તે પહેલા અને છેડેલા તી કરના સાધુને સર્વ ધવલ વસ્ત્ર, અલ્પ ભાર માનાપેત હેાય એટલે ડુટીથી ચાર આંગલ નીચેા અને ગુડાથી ચાર આંગલ ઊંચા એવા સાડા ત્રણ હાથના ચલેટા હાય, તથા સાડા ચાર હાથના ક૫ડા અને એક વેત અને ચાર આંગલની મુહુપત્તી હાય, ઇત્યાદિક માનાપેત જીણુ પ્રાયવસ હાય માટે એને અચેલક તે લુગડાં રહિતજ કહિયે. તિહાં દૃષ્ટાંત કહે છે. જેમ કેાઇ એકનું વસ્ત્ર પહેર્યાં પણ શરીર ઉઘાડું અને અર્ધું ઢાંકેલુ હે!ય, તે અણુ પેહેર્યાં જેવાજ સમજવા. જેમ કાઇક પુરૂષ, પાતીયું પહેરી નદી ઉતા; પછી કાઈએકે પૂછયું જે ભાઈ ! તું કેવી રીતે નદી ઉતર્યાં ? તેવારે તે કહે જે હું નગ્ન થઇ નદી ઉતર્યાં; અ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ એટલે ન્હાનું પિતયું પહેરેલું તે નાગા સરખેજ જાણુ. વલી કેઈએક ડેશીયે જૂનું વસ્ત્ર પહેરી વણકર પાસેં જંઈને કહ્યું કે ભાઈ! મહારૂં વસ્ત્ર વણાણું હોય તે આપ, હું નાગી ફરું છું. એમ સાધુને પણ માનેપેત વસ્ત્ર છે માટે અચેલક કહિયે. બાવીશ જિનના યતિ તે જીજુ અને પંડિત માટે મોટા મૂલ્યનાં, પાંચ રંગનાં અને માનેપત રહિત એવાં વસ્ત્ર રાખે, માટે તેને સચેલક કહિયે. એ પ્રથમ અચે. લક કલ્પ કહ્યો. ૨ હવે બીજો ઉદ્દેશિક કલ્પ કહે છે. બાવીશ તીર્થંકરના વખતમાં જે સાધુ અથવા સાધવીની નિમિત્તે કઈ ગૃહસ્થે ભાત, પાણું, ઔષધ, ભષય, વસ્ત્ર, પાત્ર, નીપજાવ્યાં હોય, તે આહારાદિક જેના નિમિત્તે નિપજાવ્યા હોય તેહીજ સાધુને કલ્પ નહીં, પરંતુ બીજા સાધુને કપે; કેમકે તેને આધાકકિ દોષ ન લાગે, અને શ્રી આદિનાથના વારામાં તથા શ્રી વીરભગવાનના વારામાં એક સાધુ અથવા એક સાધવીને અર્થે જે આધાકર્મિક આહારદિક નીપજાવ્યાં હોય, તે બધાએ સાધુને લેવા કપે નહીં. એ બીજે કપ જાણો. ૩ ત્રીજે શય્યાતરિ પિડને ક૯૫ કહે છે. જે ઉપાશ્રય ધણી હોય, તે શાતરિ કહેવાય; અથવા સાધુને ઉતરવાની રહેવાની જગા આપે, તે ઘરના સ્વામીને શય્યાતરિ કહિયે. તે ગૃહસ્થના ઘરનાં વસ્ત્ર, પાત્ર, આહારાદિક સર્વ તીર્થકરના. સાધુને વહોરવા કપે નહીં, કેમકે તે સાધુના રામેં કરી દહિં દૂધ પ્રમુખ સ્નિગ્ધ આહાર પણ આપે, તેથી રસગૃદ્ધિ થાય, અને મિષ્ટાન્નના લોભે તેનું ઘર ન મૂકે. કદાપિ બીજે ગામે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ઉજવાના શયરાદિક પણ સાધુને રહી દશ પ્રકારને યતિ ધર્મ, વિહાર કર્યો હોય, તો પણ ત્યાં ફરી આવે, તથા વસ્ત્રાદિક માગ્યાં થકાં તરતજ મળે, તેથી ઉપાધિની વૃદ્ધિ થાય વળી તેને પિંડ લેતાં થકાં ગામમાં ફરવું બચે, તેથી શરીર જાડું થાય. વળી ગૃહસ્થને ભય ઉપજે કે સાધુને રહેવા સ્થાનક આપીશું? તે આહારાદિક પણ આપણને જ આપવા પડશે, તેથી કેઈ શા આપે નહીં. ઈત્યાદિક અનેક દેષ ઉપજવાના સ ભવ માટે શય્યાતરિને પિંડ, સર્વ તીર્થકરે. નિષેધે છે. એ ત્રીજે શય્યાતરિ પિંડ ક૯પ કહ્યો. ૩ ૪. હવે ચોથો રાજપિંડ ક૫ કહે છે. જે મહટ. છત્રપતિ રાજા હોય, તેના ઘરનો પિંડ બાવીશ તીર્થકરના વારાના સાધુને કપે, પણ પહેલા અને છેહેલા તીર્થકરના. વારાના સાધુ સાધવીને રાજાના ઘરનો આહાર ક૯પે નહીં; કેમકે રાજદ્વારમાં કેઈએક અપમાંગલિક કહે તથા હાથી, ઘેડા સ્ત્રી પ્રમુખને જોતાં થકા રાગ ઉપજે, કેઈક ચોર હેરૂ કહે. ઈત્યાદિક અનેક દોષ ઉપજે. એ રાજપિંડ અન્યદર્શનીએના શાસ્ત્રમાં પણ વાર્યો છે. માટે પહેલા અને છેહેલા. તીર્થકરના સાધુયે રાજપિંડ ન લે, અને બાવીશ તીર્થકરના વારાના સાધુ રુજુ અને પંડિત છે, તે નિર્દોષ આહાર જાણે તેવારે રાજપિંડ સુખે લીયે, અને દેષ જાણે તેવારે ન લીયે. એ ચોથે ક૫. પ હવે પાંચમે કૃતિકર્મ કલ્પ કહે છે. કૃતિકર્મ એટલે વાંદવું; ત્યાં શ્રી વીતરાગના શાસનને વિષે પુરૂષ પ્રધાન ધર્મ પ્રવર્તે છે તે કારણ માટે જે સાધવી શો વર્ષની દીક્ષિત હાય અને સાધુ એક દિવસને દીક્ષિત હોય તે પણ સાધવી સાધુને વાંદે. એ પાંચમે કૃતિકર્મ ક૫ જાણવે. ૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ : - ૧૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ ૬ હવે છો વ્રત કર્યું કહે છે. બાવીશ તીર્થકરના વારાના સાધુ તથા સાધવીને ચાર મહાવ્રત રૂપ ધર્મ કહ્યો છે, જે ભણે તે ચોથું વ્રત અને પાંચમું વ્રત એ બેને એકજ વ્રત કરી માને છે. એટલે સ્ત્રીને પરિગ્રહ ગણીને પરિગ્રહ સાથુંજ લીયે છે, કારણ કે જિહાં સ્ત્રી તિહાં પરિગ્રહ અને જિહાં પરિગ્રહ તિહાં સ્ત્રી હોય છે. માટે બાવીશ તીર્થકરના સાધુને ચાર મહાવ્રત જાણવાં, અને પ્રથમ તથા ચરમ તીર્થકરના સાધુ સાધવીને સ્ત્રી જુદી અને પરિગ્રહ પણ જુદ, માટે પાંચ મહાવ્રત જાણવાં, તથા પહેલા અને છેહેલા તીર્થકરના સાધુને છઠું રાત્રિભેજનવ્રત મૂલ ગુણમાં છે, અને બાવીશ જિનના સાધુને રાત્રિભેજનવ્રત ઉત્તર ગુણમાં છે. એ છઠે વ્રત કલ્પ. ૬ ૭ હવે સાતમે જ્યક કલ્પ કહે છે. પહેલા અને છેહેલા તીર્થકરના વારામાં ઉઠામણુ (વડી દીક્ષા)ના દિવસથી ન્હાના મોટાપણું ગણાય છે, અને બાવીશ તીર્થકરના વારામાં દીક્ષાના દિવસથી ન્હાના મોટાપણું ગણાય છે. માટે અહીં પિતા પુત્ર, રાજા પ્રધાન, મા દિકરી, એ સર્વ સાથે દીક્ષા લીયે તો લોક રીતે પિતા મહેરો અને પુત્ર ન્હાને, એ રીતે ન્હાના મહટાપણું ગણાય છે. ૭ ૮. હવે આઠમે પ્રતિક્રમણ કપ કહે છે. બાવીશ તીર્થકરના સાધુ જે વારે પિતાને પાપ લાગતું જાણે, તેવારે પડિક્કમણું કરે, અન્યથા ન કરે; અને પહેલા તીર્થકરના સાધુ તથા છેહેલા તીર્થકરના સાધુને તે પાપ લાગે, અથવા ન લાગે, તે પણ પ્રતિદિવસ નિરંતર પડિકકમાણું કરે; તે પણ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દશ પ્રકારને યતિ ધર્મ. બાવીશ જિનને વારે દિવસ અને રાઈ, એ બે પડિક્કમણુંજ કરતા, અને પહેલા તથા છેહેલા જિનને વારેં તો દૈસિકાદિક પાંચ પડિક્કમણું કરે. ૮ ૯ હવે નવમે માસ ક૯પ કહે છે. બાવીશ તીર્થકરના વારાના સાધુ રુજુ અને પંડિત માટે તેને માસ કલ્પ કરવાને નિયમ નહીં. જે લાભ જાણે, તે એક ક્ષેત્રમાં ઘણા કાલ પર્યત પણ રહે અને પહેલા તથા છેહેલા તીર્થકરના સાધુ તે એક માસ પર્યંત રહે, ઉપરાંત રહે નહીં. માત્ર માસામાં ચાર માસ પર્યત રહે, કેમકે વધારે રહેવાથી ગૃહસ્થ સાથે પ્રતિબંધ થાય, હલકાપણું પામે, લેકને ઉપગાર કરી ન શકે, દેશ વિદેશનું જ્ઞાન ન થાય, જ્ઞાનનું આરાધન ન થાય, માટે કદાચિત્ દૌભિક્ષાદિકને કારણે રહેવું પડે તે પણ વસતિ પાલટણ કરે, પાડે પલટાવે, ઘર પલટાવે, સંથારાની ભૂમિ પલટાવે, એમ ભાવથી માસ ક૯પ કરે. ૯ ૧૦ હવે દશમે પર્યુષણ કલ્પ કહે છે. પર્યુષણ પર્વ આવે, તેવારે ત્રણ ઉપવાસ કરે તથા લોચ કરાવે, તથા કલ્પસૂત્ર વાંચે. પ્રથમ તો કઈ પણ સાધુ, ગૃહસ્થને કલ્પસૂત્ર સંભલાવતા ન હતા; માત્ર ભાદ્રવા શુદિ પંચમીના દિવસે એક સાધુ, મુર્ખ બેલતાં અને બીજા સાધુ સાંભલતા હતા. “કમ્પસન્મ પાવતિય કાઉસગ્ગ કરેમિ ” એમ કાઉસ્સગ્ગ કરતા, આગલ એવી રીતની સ્થિતિ હતી, સમાચારીને વિધિ હત; અને હવે તે સાધુ જ્યાં ચોમાસું રહે, ત્યાં ઉત્કૃષ્ટા તેર ગુણ જોઈને રહે, તે તેર ગુણ કહે છે. એક તે જે ગામમાં કાદવ ઘણે ન હોય, બીજે ઘણા સમૂર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪: શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ ઈિમ જીવ ન હોય, ત્રીજે જ્યાં સ્પંડિત ભૂમિનાં સ્થાનક, ખાં નિરાબાધપણે હેય, એથે જ્યાં સાધુ પતું રહે, તિહાં સ્ત્રી, પશુ પંડકાદિક ન હોય, પાંચમે જે ક્ષેત્રે દહીં દૂધ ઘણું મલતું હોય, છો જે ગામમાં સર્જન કુટુંબાદિક બહુ શ્રાવક અતિભદ્રક હોય, સાતમે જ્યાં વૈદ્ય ભદ્રક હોય, આઠમે જ્યાં સાધુને ઔષધાદિક સુલભ મળી શકે, નવમે જ્યાં શ્રાવકેના ઘરમાં ઘણું ધન, ધાન્ય હોય, કોઈ પ્રકારની ચિંતા ન હોય, દશમે જ્યાં રાજા અતિભદ્રક હોય, યતિની ભક્તિ ઘણું કરે, અગીઆરમે જ્યાં બ્રાહ્મણ, તાપસ, ભૂઆ, ભરડા, સાધુનું અપમાન ન કરે, બારમે જે ક્ષેત્રમાં ભિક્ષા સુલભ મલે. તેરમે જ્યાં સઝાય સુખે થાય. એ તેર ગુણ -ઉત્કૃષ્ટપણે જેવા; પરંતુ જે કદાપિ એટલા પેગ ન મલે, તેપણ ચાર ગુણ તે અવશ્ય જેવા, તે કહે છે. એક તો વિહાર ભૂમિ મહેટી હોય એટલે ઉપાશરે મહટે હાય, બીજે સ્થંડિલ ભૂમિ શુદ્ધ હોય, ત્રીજે ભિક્ષા સુલભ મલતી હોય, એથે સક્ઝાય સુખં થાય, એ ચાર ગુણ જોઈને રહેવું. હવે હમણાં જ્યાં સાધુ ચોમાસું રહે, તિહાં પર્યુષણ પર્વ આવે થકે માંગલિકને નિમિત્તે આ કલ્પસૂત્ર અવશ્ય વાંચે, તેથી સંઘની આજ્ઞાથકી અહીં પણ વંચાય છે, એ દશ કલ્પ કહ્યા. તે પહેલા તથા છેહેલા તીર્થકરના યતિને નિશ્ચય કરી કહ્યા છે, અને બાવીશ જિનને વારેં તો એક અલક ક૫, બીજે ઉદ્દેશિક ક૯૫, ત્રીજે પ્રતિક્રમણ કલ્પ, થો રાજપિંડ કપ, પાંચમે માસ કલ્પ, છઠો પર્યુષણ કલ્પ, એ છ કલ્પને નિશ્ચય નહીં, બાકી શય્યાતર, ચેાથું વ્રત, જ્યેષ્ઠ ક૫ અને વાંદણ, એ ચાર કલ૫ નિશ્ચય હોય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વને મહિમા. ૧૫ - હવે એ પર્વને મહિમા કહે છે. (૧) જેમ મંત્રમાંહે પાંચ પરમેષ્ટિ મંત્ર, (૨) જેમ તીર્થમાંહે શ્રી શત્રુંજય તીર્થ, (૩) જેમ દાન માંહે અભયદાન, ૪) જેમ ગુણમાં વિનય ગુણ, (૫) જેમ વ્રતમણે બ્રહ્મચર્યવ્રત, (૬) જેમ સંતેષમાંહે નિયમ, (૭) જેમ તપસ્યામળે ઈદ્રિયદમન, (૮) જેમ દર્શનમાં જેનદર્શન, (૯) જેમ ક્ષીરમાહે ગોક્ષીર, (૧૦) જેમ જલમણે ગંગાનીર, (૧૧) જેમ પટમાં હીર, (૧૨) જેમ વસ્ત્રમાં ચીર, (૧૩) જેમ અલંકારમાં ચૂડામણિ, (૧૪) જેમ - તિષીમાંહેનિશામણિ, (૧૫) જેમ તુરગમાંહે પંચવશ્વકિર,(૧૬) જેમનૃત્યકલાવંત માંહે મોર, (૧૭)જેમ ગજમાંહે અરાવત, (૧૮) જેમ દૈત્યમાંહે અહિરાવણ, (૧૯) જેમ વનમાંહે નંદનવન, (૨૦) જેમ કાષ્ટ્રમાં ચંદન, (૨૧) જેમ તેજવંતમાંહે આદિત્ય, (૨૨) જેમ સાહસિકમાંહે વિક્રમાદિત્ય, (૨૩) જેમ ન્યાયતંતમાંહે શ્રીરામ, (૨૪) જેમ રુપર્વતમાહે કામ, (૨૫) જેમ સતી માંહે સીતા, (૨૬) જેમ શાસ્ત્રમાંહે ગીતા, (૨૭) જેમ વાછત્ર માંહે ભંભા, (૨૮) જેમ સ્ત્રીમાંહે રંભા, (૨૯) જેમ સુગંધમાંહે કસ્તૂરી, (૩૦) જેમ વસ્તુમાંહે તેજ, (૩૧) જેમ પુણ્યશ્લેક માહે રાજા નળ, (૩૨) જેમ ફૂલમાંહે સહસ્ત્રદલ કમળ, (૩૩) જેમ ધનુર્ધરમાંહે અજુન, (૩૪) જેમ ઈદ્રિયમાંહે નયન, (૩૫) જેમ ધાતુમાંહે સુવર્ણ, (૩૬) જેમ દાતારમાંહે કર્ણ, (૩૭) જેમ ગાયમાંહે કામધેનુ ગાય, (૩૮) જેમ સ્નેહમાંહે વૃત, (૩૯) જેમ જલમાંહે અમૃત, (૪૦) જેમ જ્ઞાનમાહે કેવલજ્ઞાન, (૪૧) જેમ સુખમાંહે મોક્ષનાં સુખ, તેમ સર્વ પર્વમાંહે પર્યુષણ પર્વ મોહો જાણવું. ભાદ્રવા શુદ્ધ પંચમી શ્રીજીન શાસનને વિષે માનનીય છે. તેમજ પરશાસનને વિષે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી કલ્પસૂત્રસ્ય આલાવાય પણ એ રૂષિપંચમીના દિવસ માનનીય છે. તે રૂષિપ'ચમીના સંધ કહે છે. પુષ્પાવતી નગરીને વિષે એક બ્રાહ્મણ રહેતા હતા; તેનાં માતા પિતા મરણ પામીને અનુક્રમે... તેહીજ ઘરમાં માતા કૂતરી થઇ, અને પિતા ખલદીયા થયેા. એકદા સમય શ્રાદ્ધના દિવસ આન્યા. તે દિવસે અળદને એક ઘાંચી ઘાણીમાં ખેડવાને લઇ ગયા છે, છેકરાયે દૂધ લાવીને ખીર રાંધી, પિતાનું શ્રાદ્ધ કરવા ઘણા બ્રાહ્મણને ભાજન કરવા સારૂ એલાવ્યા, એવા વખતમાં રાંધેલી ખીરમાંહે સર્પ, લાળ નાખતા હતા, તે પહેલાં છેાકરાની માતા જે કૂતરી થઈ છે. તેણે દીઠા; દેખીને વિચાર્યું કે આ ખીર કોઇ ખાશે, તા તે મરણ પામશે, તેથી મહા અનર્થ થશે ? એવું વિચારીને કૂતરીચે ખીર બેટી. તે બ્રાહ્મણે દીઠી, તેવારે બ્રાહ્મણને રોશ ચડી તેથી તે કૂતરીની કેડ ભાંગી; તેને પછી ગાયની શાળા છે, તિહાં જઇને હેઠી નાંખી. પછી બ્રાહ્મણે ખીર નવી રાંધીને બીજા બ્રાહ્મણેાને જમાડયા. સંધ્યા થઈ એટલે પેલા ધાંચીયે અળદ પાછા લાવી ઠેકાણે માંધ્યા. તે આખા દિવસને ભૂખ્યા, તરણ્યે થાકી ગયા હતા; તેવારે કૂતરી એટલી જે આજ પાપિષ્ટ ડાકરે મહારી કેડ ભાંગી નાખી. તે સાંભલી બળદ એલ્યા જે એ પાપિષ્ટ આપણા પુત્ર, સમજતા નથી. મને પણ આજે ઘાંચીને આપ્યા હતા; તેણે આખા દિવસ ઘાણીમાં ફેરવી પાછા ભૂખે મરતા એમજ આણી બાંધ્યા છે. એ વાત છેકરાયે' સાંભલીને જાણ્યું જે એતે મહારાં માતા પિતા દેખાય છે. પછી ત્યાંથી ઉઠી મેહુ જણાને ક્ષીરનું લેાજન Page #34 -------------------------------------------------------------------------- ________________ આકલાવ તેમ એ આવ્યાં થાય છે ભાવવા શુદિ પંચમીનું મહા પર્વ. કરાવ્યું. પછી પોતે, પિતાની ગતિને અર્થે પરદેશમાં જઈને કેઈ એક ઋષિને પૂછયું જે મહારો બાપ બલદ થયે છે, અને માતા કૂતરી થઈ છે, તેની શી ગતિ થશે? તે સાંભળી ઋષિ બોલ્યો કે અપ્રસ્તા કામક્રીડા કીધી, તેના પાપથી કૂતરી તથા બલદ થયાં છે. હવે જે દશ દશ મૂઠી અડદના બાકલા ઋષિ પાંચમને દિવસેં ખાય તે ગતિ થાય. પછી તે બ્રાહ્મણે તેમજ કીધું; તે દિવસથી લેકને વિષે ઋષિ. પાંચમનું નામ પ્રસિદ્ધ થયું છે. હવે શ્રી પવૂષણ પર્વ આવ્યાં થકાં સાધુને ( ૧ ) લેચ કરે, (૨) ધર્મકાર્ય કરવું, (૩) અઠમ તપ કરવું, (૪) સર્વ દેરાશરને વિષે અરિહંતની ભક્તિ કરવી, (૫) શ્રીસંઘની માંહે ખામણાં કરવાં. એ પાંચ કારણ મોટાં છે. શ્રી તીર્થકર ગણધરે કહ્યું છે કે પર્યુષણ પર્વ આવ્યાં થકા શ્રાવકે (૧) યથા શકતું તપ, જપ કરવાં, (૨) શ્રતજ્ઞાનની ભક્તિ કરવી, (૩) તેલાદિકનું વ્રત કરવું, (૪) અભયદાન દેવું, (પ) સોપારી, નલીયર પ્રમુખની પ્રભાવના કરવી, (૬) શ્રીવીતરાગદેવની પ્રતિમા પૂજવી, (૭) શ્રીસંઘની ભક્તિ કરવી, (૮) સચિત્ત વસ્તુને ત્યાગ કર, (૯) કર્મ ક્ષય નિમિત્ત કાઉસગ્ન કર, (૧૦) બ્રહ્મચર્ય પાલવું, (૧૧) આરંભ વર્જ, (૧૨) પિતાની શક્તિ પ્રમાણે દ્રવ્ય ખરચવું, (૧૩) મહા મહોત્સવ કરે. પ્રથમ તે ભાદ્રવા શુદ્ધ પંચમીના દિવસેં રાત્રિનું સાંવત્સરિક પડિકમણું કરયા પછી ઉભાં રહ્યાં થકાં કલ્પ સૂત્રને પાઠ, મુખે કહેતા હતા, અને બીજા સાધુ સર્વ કાઉસ્સગ્ન કરીને પાઠ સાંભળતા હતા, એ વિધિ હતે. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય લાવમેધ: હવે પુસ્તકારૂઢ થયું, તે કહે છે. શ્રીમહાવીર ભગવાનથી નવશેાંને એંશી વર્ષે થયું તથા નવશે ચાણું વર્ષે આનદપુર નગરને હમણાં વડનગર કહે છે, તિહાં ધ્રુવસેનરાજા રાજ્ય કરતા હતા; તેને અત્યંત વલ્લભ સેનાંગજનામે એક પુત્ર હતા, તે દૈવયેાગે મરણ પામ્યા. પછી પયૂષણુ આવ્યા થકી રાજા અત્યત શાકાક્રાંત થયેા હતા, તેમાટે ધર્મશાલાને વિષે પશુ ન આવે, તેથી જેમ રાજા ચાલે, તેમ પ્રજા પણ ચાલે, એવા હેતુથકી ખીજાશેઠ વ્યવહારિયા પ્રમુખ જે લાક હતા, તે પણ ધર્મશાલાને વિષે ન આવે. એવેા રાજાને શાકાતુર થયા જાણી ધર્મની હાનિ થતી દેખીને ગુરૂ પણ ધ્રુવસેન રાજા પાસે ગયા; રાજાને કહ્યું કે હે રાજન્ ! તમા શાકાક્રાંત થયા જાણીને નગરનાં લેાક પણ સર્વ શેાકાક્રાંત થયાં છે. તે માટે શરીર ધનાર્દિક સર્વ અનિત્ય છે, આયુષ્ય ચંચલ છે, સ`સાર અસાર છે અને તમારા સરખા જાણુનારા તા કેાઈ વિરલાજ છે, માટે શ્રી જિનધર્મ માંહે ઘણુંા શેક કરવા અયુક્ત કહ્યો છે. હવે તમે ધર્મશાલામાંહે આવે તે નવમા પૂર્વ માંહેલા આઠમા અધ્યયનથી કલ્પસૂત્ર નામે સમુદ્રમધ્યે'થી શ્રીભદ્રખાડુ સ્વામીયેં કાઢયું તે કલ્પસૂત્ર મહામાંગલિક, પ્રાચીન કર્મના ક્ષયનું કરનાર છે, તે વાંચીયે.... તે વાત રાજાયે અંગીકાર કરીને સભા સહિત રાજા ધર્મશાલા માંહે આવ્યા. તેવારે નવ વાંચનાર્યે કરી પ્રભાવનાયે કરી કલ્પસૂત્ર ગુરૂયે વાંચ્યું. તે દિવસથી સર્વ લેાક સમક્ષ ૫સૂત્ર વાંચવાની પ્રવૃત્તિ થઇ. તેમાટે ગુરૂની પર પરાયે કરી અમે પણુ વાંચીયે હૈયે. એના વાંચવાથકી સાધુ, સાધવી, ૧૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્રનું પુસ્તકારોહણ. ૧૯ શ્રાવક, શ્રાવિકાને કલ્યાણુ હાય, એ નિ:સ ંદૈહ વાત છે. તેની ઉપર કથા કહે છે. કાઇએક ડાશીના પુત્ર, વનમાંહે ગાયા ચારવા જાય; એકદા સમયે તેને સ``` ડસ્યા, તેથી મૂર્છાગત થયા, તે વાત લેાકના મુખથકી તેની માતાયે સાંભલી. તે વનમાં ગઈ, ત્યાં પુત્રને મૂર્છિત થયેા દેખી, મેાહના વશ થકી પુત્રનું નામ વારંવાર સ્મરણ કરે છે, કે રે હુંસ ! રે પરમહુસ ! એવી રીતે ચાર પહેાર સુધી પાકાર કર્યો, તેથી રાશીના છેાકરાને ઝેર ઉતર્યું, સાજો થયે; પ્રભાતે માતા અને છેકરા, એડુ જણ ગામમાં આવ્યાં. નગરનાં લેાક સર્વ વિસ્મય થયા. ત્યાં કાશીને ગારૂડીયે પૂછ્યું જે તમેાયે શા ઉપાય કર્યો, કે જે થકી તમારો પુત્ર નિષિ થયા ? તે સાંભલી ડેશી એલી જે હું કાંઇ મત્ર જાણતી નથી, ઔષધ જાગૃતી નથી, પણ આખી રાત્રિ, રે હુંસ હુંસ !! અને ૨ે પરમહંસ પરમહંસ ! ! એવું રૂદન કર્યુ', તેથી નિષિ થયા. મે પાકાર કર્યાં, તે દેવતાયે' સાંભળ્યેા. દેવના પ્રયાગથી છેક નિષિ થયા. તે સાંભલી ગારૂડી મેલ્યા, એ મત્ર સાચા છે. અક્ષરના યાગથી મંત્ર નિપજે છે, તેમ આ કલ્પસિદ્ધાંત સાંભલતાં થકાં, વાંચતાં થકાં, જન્મ જન્મનાં પાતક સર્વ જાય. એવું મહાટુ માહાત્મ્ય કલ્પસૂત્રના અક્ષરનું જાણવું. હવે વલી આ કલ્પસૂત્રને ત્રીજા વૈદ્ય સરખી ઉપમા આપે છે. कल्पधर्म महातम, तृतीय रसायन परें, बहु गुण होय एहने सुणतां ए ॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી ક૫ત્રસ્ય બાલાવબોધ : नाग केतु परं, नाण लही उजलं, પામી શિવપત્ર, રાશ્વત ૪ અર્થ:--(કલ્પધર્મમહાતમ કે.) વલી આ કલ્પસૂત્રનું માહામ્ય ત્રીજા રસાયન એટલે ત્રીજા વૈદ્યની સરખું છે. એટલે જેમ ત્રીજે વૈદ્ય ઉપકારી થયો, તેમ આ કલ્પસૂત્ર પણે ઉપકારી જાણવું. વલી આ કલ્પસૂત્રને સાંભળવાથકી ઘણા ગુણ થાય છે. વલી ઘણું માંગલિકની વૃદ્ધિ કરે. વલી અઠમ તપ કરવાથકી નાગકેતુની પેરે ઉજલું કેવલજ્ઞાન પામિને શાશ્વતું એવું મોક્ષપદ પામિ. ૪ છે હવે એ શ્રી કલ્પસૂત્ર ત્રીજા વૈદ્ય સમાન છે, તે વૈદ્યની કથા કહે છે. કેઈએક રાજાને એક પુત્ર છે, તે અત્યંત વલ્લભ છે, તેથી રાજાર્યો વિચાર કર્યો કે જે આ પુત્રને રેગ આવ્યા પહેલાં જ એનું ઔષધ કરાવું, તો પછી કઈ વારે રેગજ ન આવે ! એમ વિચારી ત્રણ વૈદ્ય બોલાવ્યા, અને તેમને કહ્યું જે આ પુત્રનું ઔષધ કરવું છે ? તેવારેં પહેલે વૈદ્ય બે જે હે રાજન ! મહારી પાસે જે ઔષધ છે, તે એવું છે કે જે આપવા થકી રોગ હોય તો જાય, નહીકાં નવો રેગ પેદા કરે. તે સાંભલી રાજાયે કહ્યું જે તાહારૂ” ઔષધ તો સૂતે સિંહ જગાડવા જેવું છે, તેમાટે તાહારા એશડથી સર્યું. પછી બીજે વૈદ્ય બોલ્યો કે મારી પાસેંજે ઔષધ છે, તે ખવરાવ્યાથી રોગ હોય તો જાય, નહીકાં પણ નવો રેગ ઉપજે નહીં. તે સાંભળી રાજાયે કહ્યું જે રાખ માહે વૃત ઢહ્યું. તે શા કામમાં આવે ? તેમાટે તાહારે ઔષધે પણ સર્યું. પછી ત્રીજે વૈદ્ય છે કે મહારી પાસે Page #38 -------------------------------------------------------------------------- ________________ અમ તપનું માહાસ્ય. જે એશડ છે તે ખવરાવ્યા થકી રેગ હોય તે પણ જાય, અને જે રેગ ન હોય તો પણ શરીરે વીર્ય, બલ, સૌંદર્યની ઘણી તુષ્ટિ, પુષ્ટિ, દીપ્તિ કરે, ઘણું બલ, પરાક્રમ વધારે. ઈત્યાદિક અનેક ગુણ કરે એવું છે. તે સાંભળી રાજા બે જે એ ઔષધ ઘણું સારું છે. એમ કહી તે ત્રીજા વૈદ્યનું ઔષધ આદર્યું. એ રીતેં એ ક૯પસિદ્ધાંત પણ ત્રીજા વૈદ્ય સમાન જાણ; કેમકે એ થકી જે કર્મરૂપ વ્યાધિ હોય, તો તે જાય, નવું કર્મ વધે નહીં. આપદા નિવારે, સુખ સંપત્તિ કરે, ચારિત્રના ગુણની પુષ્ટિ કરે અને વલી મેક્ષનાં સુખ પણ તરત આપે. એ કલ્પસૂત્રને વિષે શ્રીવીર ચરિત્ર છે તે બોજ સમાન છે, અને પાર્ધચરિત્ર તે સંપૂરો છે, શ્રી નેમચરિત્ર તે થડ છે, શ્રી આદિનાથ ચરિત્ર તે શાખા છે, થિવિરાવલી તે ફૂલ છે, કથા છે, તે સુગંધ છે, ફેલ તે મેક્ષ છે. જે સર્વ અક્ષર સાંભલે તે જીવ, આઠ ભાવમાં મેક્ષ જાય. હવે અઠમ તપ ઉપર નાગકેતુને સંબંધ લખીચે છે, ચંદ્રકાંતા નગરીને વિષે વિજયસેન નામેં રાજા રાજ્ય કરે છે. તે નગરીમાં શ્રીકાંત નામા શેઠ વસે છે, તેની શિખી નામેં ભાર્યા છે. તેને ઘણે ઉપાયે વૃદ્ધ પણે એક પુત્ર આવ્યું. એહવે એકદા સમયને વિષે સર્વ કુટુંબ મલી મહેમાંહે વાત કરે છે કે પર્યુષણ પર્વ આવ્યાં થકાં આપણે અઠમનું તપ કરીશું તે વાત સાંભલી બાલકને જાતિસ્મરણ જ્ઞાન ઉપનું, તેથી પાછલે ભવ દીઠે તેવારે બાલક થકાં પણ મનમાં અઠમનું તપ ધાર્યું, તે દિવસથી સ્તનપાન ન કરે. તે જોઈ માતા પિતા ઘણું દુઃખ ધરવાં લાગાં ઘણું ઔષ Page #39 -------------------------------------------------------------------------- ________________ २२ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધક ધપચાર કર્યો, તથાપિ સ્તનપાન ન કર્યું. પછી તે બાલકને મૂછ આવી, તેણે કરી મૃત્યુ તુલ્ય થયે એહવે બાલકને દેખી તેના બાપનું હૈયું ફાટી ગયું, જીવ નીકલી ગયે; અને કુટુંબ પરિવારે મલી બાલકને મુવેલે જાણી ધરતીમાં ભંડાર્યો. પછી રાજાને ખબર પડી કે આપણું ગામમાં અપત્રીઓ શ્રીકાંત શેઠ મરણ પામ્યો, માટે તેનું ઘર લૂંટી લાવે; તે સાંભલી રાજાનાં માણસ ધન લેવાને અર્થે શેઠને ઘેર આવ્યાં. એવા સમયમાં અઠમ તપના મહિમા થકી ધરણંદ્રનું આસન ચલાયમાન થયું. તેવારેં અવધિજ્ઞાનેં કરી સર્વ વૃત્તાંત જાણી ધરણેન્દ્ર પોતે તિહાં આવીને બાલકને અમૃતપાન કરાવી સજીવન કીધે અને પિતે બ્રાહ્મણનું રૂપ કરીરાજાનાં માણસોને ધન લેતા અટકાવ્યા. રાજપુરૂષોઠે જઈ રાજાને કહ્યું કે એતે ધન લેવા દેતા નથી ? તે સાંભલી રાજા પોતે આવીને કહેવા લાગે છે એ અપુત્રનું ધન કેમ અમને લેવા આપતા નથી ? તેવારે ધરણંદ્ર બોલ્યા જે એને પુત્ર જીવતો છતાં તમે ધન કેમ લેશે? તે સાંભળી રાજા બોલ્યા કે પુત્ર કિહાં છે ? પછી ધરણે કે રાજાદિક સર્વને તેડી જીવતો બાલક ભૂમિકા માંહેથી કાહારી દેખાડયો. તે જોઈ વિસ્મય પામી રાજાર્યો પૂછયું જે તમેં કેણ છો અને એવા પ્રકારની વાત તમેં શી રીતે જાણું? તેવા ધરણેન્દ્ર બેલ્યા કે હું ધરણું છું. એણે અઠમતપ કર્યું તેના પ્રભા હું અહીં આવ્યો છું, અને હે રાજન ! પાછલા ભ એ બાલકની માતા એની બાલ્યાવસ્થામાં મરણ પામી. હતી, તે પછી એનો બાપ બીજી સ્ત્રી પર હતો, તે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નાગકેતુની કથા. એ બાલકની ઓરમાન માતા ઘણુંજ મારતી કૂટતી હતી તથા ખાવાને પણ ન આપતી. એરીતે અણમાને એ બાલક નિત્ય દુઃખ પામતે થકે પિતાના મિત્ર શ્રાવકેની સાથું તપસ્યા કરતો થકે વિચરતો હતો. એકદા પર્યુષણ પર્વ આવે થકે અઠમનું તપ કરીશ એમ ચિંતવી તૃણના ઘરમાં જઈ સૂત; એટલામાં ગામમધ્યે અગ્નિ લાગ્યો જાણી એર માન માતાયે પણ તૃણનું ઘર બાલી નાખ્યું. તિહાં તે બલી શુભ ધ્યાને મરણ પામીને અહીં શ્રીકાંત શેઠને ઘેર અવતર્યો. અહીં એને જાતિસ્મરણ જ્ઞાન ઉપજવાથકી અઠમનું તપ કર્યું, તેથકી મૂછગત થયે હતો. તેને મેં અમૃત પાને કરી મૂછી ઉતારી સજીવન કીધે; એ મહેટા પુરૂષ છે, એને સ્વ૯૫ કર્મ શેષ રહ્યાં છે, તે આ ભવે મોક્ષ જશે, તમેં એનું યત્ન કરજે, તમેને પણ મહટે ઉપકાર કરનારે થશે, એમ કહી પોતાના ગલાને હાર બાલકને પહેરાવી ધરણેન્દ્ર પિતાને સ્થાનકે ગયે. પછી રાજાર્યો તે બાલકને હાથી ઉપર ચઢાવી મહેતા આડંબર સહિત માવિત્રને ઘેર આણું કહ્યું કે આ બાળકને સુખમાં રાખજે. પછી સજ્જન લેકેયે શ્રીકાંત શેઠનું મૃતકાર્ય કરી બાલકનું નામ નાગકેતુ પાડ્યું. પછી તે અષ્ટમી, ચતુર્દશીને ઉપવાસ, માસે છઠ અને પજુસણને અઠમ કરે, જિનપૂજા, સાધુ સેવા નિત્ય કરે. એ રીતે પરમ શ્રાવક થયે. એકદા એક પુરૂષને રાજાયે ચોરીનું જૂઠું કલંક ચડાવીને માર્યો, તે મરીને વ્યંતર થયો તેણે આવી રાજાને લોહી વમતો કરી નગર પ્રમાણે શિલા વિકૃર્વિને લેકને બીહીવરાવવા લાગે. તે જોઈ નાગકેતુ જીવદયાને હેતે Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ તથા ભગવંતના ચૈત્યને વિનાશ થતો જાણુ ભગવંતનાં પ્રાસાદ ઉપર ચડીને તે પડતી શિલાને હાથે ધરી રાખી. એવી તપશક્તિ દેખી વ્યંતર આવી પગે લાગે અને નાગકેતુના વચનથી રાજાને પણ શાતા કરી શિલા ટાલી વ્યંતર પિતાને સ્થાનકે ગયે. પછી નાગકેતુને રાજાયે સન્મા. એકદા નાગકેતુને ભગવંતની પુજા કરતાં ફૂલ માંહેલા તબેલી સર્ષે ડત્યાં તેને શુભધ્યાને કેવલજ્ઞાન ઉપનું. દેવતાચે એઘ, મુહપત્તી પ્રમુખ સાધુનો વેશ આપે. વિહાર કરતાં, ભવ્ય જીવને પ્રતિબંધ દેતાં મેક્ષ પહોતા. એમ જાણું જિનશાસનને ઘણે મહિમા કરે. ઈતિ અઠમ ઉપર નાગકેતુની કથા. .. इंणि परें पीठिका, कहि कल्प मांडियें, પંજાબ, વીરનાં दशम देवलोकथी, आवीय उपना, ત્રણ નાની બં, મરતમાં તે જ અર્થ –એવી રીતે આ કલ્પસૂત્રની પીઠિકા કહીને પછી કલ્પસૂત્ર માંડીયે. તિહાં શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક કહ્યાં છે. અહીં કેઈએક છ કલ્યાણક કહે છે. તે નિઃકેવલ બ્રાંતિ છે, અને તેમની મહેટી ભૂલ છે; કેમકે ચવીશ તીર્થંકરના એકશને વીશ કલ્યાણક શાસ્ત્રમાં કહ્યાં છે, પણ એકને એકવીસ કલ્યાણક કે શાસ્ત્રમાં દેખાતાં નથી; પછી તે શ્રીગુરૂ મહારાજ જાણે ઘણાએકને કલ્યાણુક સંબંધિ સંદેહ છે, તે સંદેહ તે શ્રી કેવલી ભગવાન્ ટાલી શકે, પરંતુ મહારૂં સામર્થ્ય નથી. વલી શ્રી મહાવીર સ્વામીને Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામિના પાંચ કલ્યાણક. ૫ જીવ, દશમા દેવલેાક થકી ચવીને, દેવતાનું શરીર છાંડીને, દેવતાનું આયુષ્ય છાંડીને, દેવતાના આહાર છાંડીને, શ્રમણુ ભગવત ત્રણ જ્ઞાને કરી સહિત જંબુદ્રીપના ભરતક્ષેત્રને વિષે આવી ઉપને. તે કાલને વિષે, સૂક્ષ્મ વેલાયે શ્રમણભગવંત શ્રી મહાવીર, મહેાટા તપસ્વી, ભગ શબ્દના દશ અથે` સહિત, તેનાં પાંચ કલ્યાણક હેતાં હવાં. (૧) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રે દેવતાનું શરીર છાંડીને માતાના ઉદરમાંહે અવતર્યા, (૨) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર જન્મકલ્યાંણુક થયું, (૩) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રે દીક્ષા લીધી, (૪) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં કેવલજ્ઞાન પામ્યા, (પ) સ્વાતિ નક્ષત્રમાં મેક્ષ પહેાંચ્યા, એ શ્રીમહાવીરનાં પાંચ કલ્યાણુક જાણવાં મત્ત દિનનાR FI // ટ% || તુરત માદળ કુંડ ગ્રામ, देवानंदा मध्यरयणि पेखे, सुपन दश ने चार ए ॥ उत्तरा फाल्गुनि चंद्र योगें, शुक्ल छठ शुदि मासनी, सुपन वीतक कंत आगल, कहे आवी आसनें ॥ ६ ॥ અ:—તે દશમા દેવલેાકથકી ચવીને તરત માહાણુકુંડ ગ્રામને વિષે ઋષભદત્ત નામા બ્રાહ્મણ વસે છે, તેની દેવાનંદા નામે સ્ત્રી છે, તેની કૂખે આવી ઉપના; તેવારે તે દેવાન દાયે. મધ્ય યગ્રીના સમયને વિષે ચૌદસ્વસ દીઠાં. તે દેખીને જાગતી હવી. ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે' ચંદ્રમાના ચેગ પામે થકે આષાઢ શુદ્ધિ છડેના દિવસની રાત્રિને વિષે શુભયાગ આવે થકે, સુપન દેખીને જાગતી હવી. તિહાંથી ઉડીને હવે સુપનનુ લ પૂછવાને અર્થે પેાતાના સ્વામો પાસે હુકડી જતી હવી; ત્યાં જઈ બે હાથ જોડી, દશ નખ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ એકઠા કરીને સંભલાવતી હવી. શ્રી કલ્પસૂત્રસ્ય લાવમેધઃ સુપનવીતક વાત, પેાતાના પતિને कहे तिहां ऋषभदत्त, आपणे घर होशे, सुत सवि शास्त्रनो, पारगामि ॥ મુક્ષો, मानोपेत शरीर सुजस सौभाग्य गुण, सयल धामि ॥ ७ ॥ કુળ, ધનિ॥ II અર્થ :—તેવારે તે દેવાનંદા બ્રાહ્મણી પ્રત્યે ઋભષદત્ત નામા બ્રાહ્મણુ કહેતા હવા, કે હું સ્ત્રી! આપણે ઘરે પુત્ર થશે, તે પુત્ર કેહેવા થશે ? તે કે સર્વ શાસ્ત્રના જાણ થશે, તથા માનાપેત શરીરે કરી સહિત, સુલક્ષણે કરી લક્ષિત થશે, વલી ઘણેા યશસ્વી, ઘણા સૌભાગ્યવંત અને સર્વ ગુણે!નું ધામ થશે. ॥ છ ા '' वेदना भेद सवि, जूजूआ दाखवे, गणित प्रमुखें जस, नहीं अ खामी ॥ ते सुणि तहत्ति करी, गइय निज थानकें, देवानंदा ए शीश नामी ॥ ૮॥ અર્થ :—વલી હે દેવાન દા ! તાહારા પુત્ર કેહેવા થશે ? તા કે વેદના સર્વ એવા જે લે, તેને જુદા જુદા દેખાડનારા થશે, સર્વ વ્યાકરણ શાસ્ત્રના પારગામી થશે, વલી ગણિતવિદ્યા તથા જ્યાતિષ્ય પ્રમુખ વિદ્યા, તેમાં પણ જેને ખામી ન હશે, એટલે તેને પણ પારગામી થશે. એવી રીતે આપણા કુલને ઉદ્યોતના કરનાર થશે. એવી વાત સાંભલી, તત્તિ કરીને એટલે પ્રમાણ કરીને પેાતાના સ્વામીને મસ્તક નમાવીને દેવાના સ્વસ્થાનકે ગઈ. ૫ ૮ ૫ • Page #44 -------------------------------------------------------------------------- ________________ ચાઢ સ્વસનુ ફળ અને ૩૨ લક્ષણ. ૨૭ હવે ઋષભદત્ત દેવાનંદા બ્રાહ્મણી પ્રત્યે કહેતા હવા. કે હે દેવ ! તમે... ચૌદ સુપન દેખ્યાં, તેનુ કુલ કહું છું, તે સાંભલે. કલ્યાણકારી પુત્ર થશે, સુખના લાભ થશે, નવ મહીનાને સાડા સાત દિવસ ગયા પછી સુકેામલ છે હાથ પગ જેના, અને હીન અંગરહિત, પરિપૂર્ણ પંચે ક્રિયે કરી સહિત શરીર છે જેનુ, વલી ખત્રીશ લક્ષણે કરી સહિત એવા પુત્ર થશે. હવે તે ખત્રીશ લક્ષણા કહે છે. (૧) છત્ર, (ર) ચામર, (૩) રથ, (૪) ઇંદ્રવજ્રા, (૫) કૂર્મ, (૬) ધનુષ્ય, (૭) અંકુશ, (૮) વાપી, (૯) સ્વસ્તિક, (૧૦) તારણુ, (૧૧) કમલ, (૧૨) પંચાનન, (૧૩) પાદપ, (૧૪) ચક્ર, (૧૫) શંખ, (૧૬) ગજ, (૧૭) સમુદ્ર, (૧૮) કલશ, (૧૯) પ્રાસાદ, (૨૦) મસા, (૨૧) યવ, (૨૨) ગ્રૂપ, (૨૩) સૂપ, (૨૪) કમ’લુ, (૨૫) પર્વત, (૨૬) સચ્ચામર, (૨૭) દર્પણુ, (૨૮) વૃષભ, (૨૯) પતાકા, (૩૦) કમલાભિષેક, (૩૧) સુદામ, (૩૨) મયૂર, એ ખત્રીશ લક્ષણ મહાટા પુણ્યવતને હાથ પગને તલોયે હાય અથવા ખીજા પણ લક્ષણ કહે છે. જેના નખ, પગ, જિજ્હા, હાથ, હાઠ, તાલુ અને લેાચન, એ સાત રાતાં હાય, તે પુરૂષ ભાગ્યવાન્ જાણુવે. તે સસાંગ લક્ષ્મી પામે. જેની કાખ, હુઇયું, કે, નાસિકા, નખ અને મુખ, એ છ વાનાં ઊંચાં હાય, તે પુરૂષ, સર્વ પ્રકારે' ઉન્નતિ પામે; તથા દાંત, ચામડી, કેશ, આંગુલીપ, આંગુલીની રેખા અને નખ, એ પાંચ જેને સૂક્ષ્મ હાય, તે પુરૂષ રત્નાદિક ઘણું ધન પામે; તથા આંખ, હૃદય, નાસિકા, હડપચી, (હવુ ) અને ભુજા, એ પાંચ જેનાં લાંમાં હાય, તેનું દીર્ઘાયુ હેાય, ઘણેા ધનવંત હાય, પરાક્રમી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: હૈય, તથા લલાટ, હૃદય અને મુખ, એ ત્રણ જેનાં વિપુલ હોય, તે રાજા થાય. વલી ગ્રીવા, જંઘા અને પુરૂષ ચિન્હ (લિંગ) એ ત્રણ જેનાં લઘુ હાય-ટુંકા હોય, તે પણ રાજા જાણો. વલી જેનો સ્વર, સત્વ અને નાભિ, એ ત્રણ ગંભીર હોય, તે સર્વ પૃથવીને ધણું થાય. એ બત્રીસ લક્ષણ, ઉત્તમ ભાગ્યવંત પુરૂષનાં જાણવાં. હવે બલદેવ તથા વાસુદેવને એકસને આઠ લક્ષણ હિય, તથા ચકવતી અને તીર્થકરને છત્ર, ચામર, પતાકા, યૂપ, યવ, ઈત્યાદિક એક હજારને આઠ લક્ષણ હોય. એ અંતરંગ ગુણ છે; એવા સર્વગુણ સહિત પુત્ર થાશે. - વલી માન સહિત પુત્ર થાશે? તેનું પરિમાણ કહે છે. ત્યાં પ્રથમ ભાર માન કહે છે. ષટ શરશે એક યવ થાય, ત્રણ એવું એક ચોંઠી થાય, ત્રણ ચઠીમેં એક વાલ થાય, તેવા શોલ વાલેં એક ગદીયાણું થાય, તેવા દશ ગદીયાણું એક પલ થાય, તેવા દેડશે પä એક મણ થાય, તેવા - દશ મણે એક ઘડી થાય, તેવી દશ ઘડીયે એક ભાર પ્રમાણ થાય. એવા અદ્ધ ભારૅ તોલાય, તે માનેપેત પુરૂષ કહીયે; તથા જે પોતાને ગુલે માપતાં એકને આઠ અંગુલ ઊંચે હોય, તે માનેપત પુરૂષ જાણો. તે મધ્યે બાર અંગુલ મુખ હોય, અને છનું અંગુલ દેહ હોય, તે માનેપત ઉત્તમ પુરૂષનાં લક્ષણ જાણવા; અને છનું અંગુલ સમપુરૂષનું શરીર હોય, તથા ચોરાશી અંગુલ હીન પુરૂષનું શરીર હાય, એ રીતે બીજા પુરૂષનું દેહમાન જાણવું અને તીર્થકરનું તે એકશે ને વશ અંગુલ શરીર Page #46 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક શ્રેષ્ટિને પૂર્વ ભવ. હાય, કેમકે તીર્થકરને માથે બાર અંગુલ ઉષ (ચોટલી) ઉષ્ણીષ હોય, માટે એટલા સુલક્ષણે કરી સહિત હે દેવિ! તહારો પુત્ર થશે, વલી બાલસ્વભાવ મૂકશે, તેવાર પછી ચાર વેદને પારંગામિ થાશે. इणि समे अवधि, ज्ञानें करी जोयतां, सोहम इंद्र जिन, देखीया ए॥ कार्तिक शेठनो, जीव ए जाणीयें, पूरव भव तेहनो, भांखीये ए ॥९॥ અર્થ –હવે ભગવાન ગર્ભમાં આવી ઉપના પછી એવા સમયને વિષે સૌધર્મ નામા સભાને અધિપતિ એ સૌધર્મ ઇંદ્ર, અવધિજ્ઞાને કરીને ભગવંતને દેવાનંદા બ્રાહ્મણની કુખેં દેખતો હવે તે ઇંદ્ર મહારાજ પૂર્વલે ભવે કાર્તિક શેઠનો જીવ છે તે છે વખત પ્રતિમા વહી, તેણે કરીને શતકતુની પદવી પામ્યો હતો; હમણાં બત્રીસ લાખ વિમાનને ધણું થયું છે, તેને પૂર્વ ભવ ભાખીયે છેર્યો. તે કાલે તે સમયને વિષે ઈંદ્રનું આસન, ચલાયમાન થયું તેવારે દેવતાને ઇંદ્ર પરમેશ્વર, પૂર્વલે ભવે કાર્તિક શેઠ પુરંદર હતું, તેણે શતકતુ નામે યજ્ઞ કીધું હતું, તેની કથા કહે છે. પૃથિવીભૂષણ નામું નગરને વિષે પ્રજાપાલ નામેં રાજા હતો, તે નગરને વિષે કાત્તિકશ્રેષ્ઠ મહદ્ધિક રાજ્યમાન પરમ શ્રાવક જેનધમી રહે છે, તે શેઠે શ્રાવકની અગીઆર પ્રતિમા, શે વાર વહી છે ગાથા છે વંદણુ વય સામાઈયે, પિસહ પડિમાહ બંભ સચિત્ત છે આરંભ પેસ ઉદી, વઝયએ સમણ ભૂએય છે ૧ છે ઈત્યાદિક પડિમાઓને શો Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધક વાર વહી, તેથી કરી તેનું લેકમાં શતકતુ એવું નામ પ્રસિદ્ધ થયું. એવા સમયને વિષે, એ નગરને વિષે, માસોપવાસી ગિરિક નામ પારિત્રાજક આવ્ય; તેને નગરનાં સર્વ લેક વાંદવાં ગયાં, પણ કાર્તિક શેઠ વાંદવાં ન ગયા. એવામાં તે તાપસને રાજાયે જમવાને નોતરું દીધું, તેવારે તાપસ ક્રો કરીને બોલ્યા જે હે રાજન ! જે કાર્તિક શેઠ આવીને મનેં ભેજન પીરસે, તો હું તાહારે ઘેર જમવા આવું. તેવારે રાજાર્યો હાકોરે કહીને પછી રાજા, કાત્તક શેઠને ઘેર ગ. શેઠે રાજાને આવતો જાણે ઉભે થઈને આદરભાવ દીધે. પાન, સોપારી, કશું બાની આગતા સ્વાગતા કીધી, અને પૂછ્યું કે હે મહારાજ ! આપે મહારે ઘેર કેમ પગલાં કર્યા? તે સાંભળી રાજા બે જે હે શેઠજી! મહારો ગુરૂ ગિરિક નામા તાપસ મહારે ઘેર જમવા આવનાર છે, તેને તમેં પીરસવા આવજે. તે સાંભલી શેઠ બેલ્યા જે હે રાજન ! હું સમ્યકત્વધારી છું. માટે મહારે એ વાત એગ્ય નહીં; પણ તમારી વસ્તીમાં રહું છું, માટે શાસ્ત્રમાં રાયાભિઓગણું” એ આગાર છે, તે આગા૨ે કરી તાહારી આજ્ઞાથી જમાડીશ, પરંતુ ભક્તિભાવં નહીં. પછી તાપસ જમવા આવ્યા, તેવારે શેઠે ખીર પીરશી. પણ તાપસ જ નહીં અને કહેવા લાગે જે શેઠ વાસ માંડે, તે પાત્ર મૂકી ભજન કરૂં, પછી રાજાના કહેવાથી શેઠે વસે માંડે, આડે થયો; તેવારે તાપસું પાત્ર મૂકી ભજન કર્યું. આંગુલીયેં કરી નાક ઘસતો જાય છે અને શેઠને ચેષ્ટામાં કહે છે કે મેં તાહારૂં નાક વાઢયું; તેવારે શેઠે વિચાર્યું કે જે મેં પૂર્વે દીક્ષા લીધી હત, તે એવી હેલના ન Page #48 -------------------------------------------------------------------------- ________________ ઈંદ્ર મહારાજનું એશ્વર્ય. ૩૧ થાત. એમ ચિંતવી એક હજાર અને આઠ વણિક પુત્ર સાથે શ્રી મુનિસુવ્રત સ્વામી પાસેંથી દીક્ષા લઈ દ્વાદશાંગી ભણું, બાર વર્ષ દીક્ષા પાલી સૌધર્મેદ્ર થયા અને ગિરિક નામા તાપસ પણ મરીને ઈદ્રનું વાહન ઐરાવત હાથી ઘ. પછી જેવારે ઈદ્ર હાથી ઉપર અસવારી કરવા લાગે, તેવારે કાર્તિક શેઠ જાણુંને હાથીયે નાસવા માંડયું. વલી ઈદ્રને બીવરાવવાને અર્થે હાથીયે બે મસ્તક કીધાં, તે જોઈ ઈદ્ર પણ બે રૂપ કર્યા; તેવારે હાથી ચાર રૂપ કર્યા; ઈદ્ર પણ ચાર રૂપ કર્યા, અને અવધિજ્ઞા પૂર્વ ભવ જાણી તાડના કરી હાંકવા માંડયે; અને કહ્યું કે અરે તે પૂર્વ ભવ નથી જાણત, જે મહારી પીઠ ઉપર જમવા બેઠા હતા ? તો હમણાં તું મહારૂં વાહન થયો છે, એવું સાંભલી મૂલ રૂપ કરી શાંત થઈ રહ્યો. હવે તે ઈદ્ર કહે છે ? તે કે હજાર ચક્ષુ છે, જેની તિહાં સ્વભાવું તે બે ચક્ષુ છે, વલી પાંચસે મંત્રીસર છે, બત્રીસ લાખ વિમાનને ધણી છે, જરહિત સ્વચ્છનિર્મલ વસ્ત્રને ધરનારે છે, મઘવા નામે દૈત્યને હણનાર છે, “પાકશાસન નામ બલવંત દાનવને હણનારો છે, મહા કાંતિવાન, મહાબલવાન, મોટા યશને ધણી, ઘણા સુખનો ધણું, સુધર્મ દેવલેકે સૌધર્માવલંસક વિમાનને વિષે સૌધર્માસભા મધ્યે શકનામેં સિંહાસન ઉપર બેસનાર, ચોરાશી હજાર સામાનિક દેવતા, તેત્રીશ ગુરૂસ્થાનક ત્રયશ્ચિશક દેવતા, ચાર લોકપાલ, આઠ અગ્રમહીષી, ત્રણ સભા, હાથી, ઘોડા આદું દઈને સાત ટકને સ્વામી, ચોરાશી હજારને ચોગણ કરીચું એટલા આત્મરક્ષક દેવોના પરિવારે પર થકે રાજ્ય કરે છે. ઘણું નાટારંભ થઈ રહ્યા છે, એ રીતે ઘણા ભેગ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ર શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ ભગવતે વિચરે છે. એવા સમયને વિષે સંપૂર્ણ જંબૂનામા દ્વીપપ્રત્યે વિપુલ, વિસ્તીર્ણ, અવધિજ્ઞાનેં જેતે થકો મનની ઈચ્છાયે વિચરે છે, તે હવે તિહાં શ્રમણ ભગવંત શ્રીમહાવીર પ્રત્યે જંબૂદ્વીપના દક્ષિણપદ્ધ ભારતમાંહે માહણુકુંડ ગ્રામ નગરને વિષે, ત્રષભદત્ત નામા બ્રાહ્મણ, કેડાલ શેત્રને ધણી, તેની દેવાનંદા નામેં ભાર્યા, તે જાલંધર ગોત્રની ઉપની છે, તેની કુખેં ગર્ભપણું ઉપના છે, તેને દેખીને ચિત્તમાં હર્ષ, સંતોષ ઉપને, મનમાં ઘણે આનંદ ઉપને, પ્રીતિયુક્ત મન થયું, પરમ સૌમ્ય વદન થયું, હર્ષને વશે કરીને હૃદય પસર્યું, મેઘની ધારાયે હણે એ જે કદંબવૃક્ષ, તેના ફૂલની પેરે ઈંદ્રમહારાજનાં રોમાંચ વિકધર થયાં, પ્રધાન કમલની પેરે નયન અને વદન પ્રફુલ્લિત થયાં. ભગવંતનું અવતરવું દેખીને તેના દર્શનથી ઉત્પન્ન થયે જે હર્ષ, તેના વિશે પ્રકર્ષે કરી ચલાયમાન થયા છે પ્રધાન કંકણ, બેરખા, બાજુબંધ, મુકુટ, કુંડલ જેને અને હારે કરી બિરાજમાન છે હૃદય જેનું તથા મોતીનું ઝુમણું લહ લહતું, લાંબું હાલતું, એવા આભૂષાણુને ધરનાર, એવો ઈદ્ર મહારાજ છે તે. ॥त्रुटक ॥ भाषिउं प्रभुने रही सन्मुख, सिंहासनथी उतरी। शक्रस्तव कहे भाव आणी, सात आठ पग ओसरी ॥ અર્થ–સસંભ્રમ હર્ષ સહિત ઉતાવળે સિંહાસન થકી ઉઠે, ઉઠી ઉભે થઈને પાદપીત જે બાજોઠ, તે થકી ઉતરે, એ રીતેં હેઠો ઉતરીને પછી વૈડૂર્યરત્ન, મરતરત્ન, અરિષ્ટરત્ન, તેણે કરીને નિપુણ કારીગરે ઘડેલી, દેદીપ્યમાન Page #50 -------------------------------------------------------------------------- ________________ શકતવ. ૩૩ મણિ રત્ન જી ચાંખડી) પગથકી ઉતારે. આ નાયાણ, ઉત્તરાસંગ કરી અંજલિમેં કરી હસ્તાગ્ર વાળ, મુત્તામહાવીર દેવની સનમુખ સાત, આઠ, પગલાં પિતે રાગ વિમાનમાંહે બેઠે થકે ડાબો ઢીંચણ ભૂમિકા, પોતે સં ગુલ ઉંચો રાખે અને જમણે ઢીંચણ, ભૂમિક) છે, પિસ્થાપે, થાપીને લગારેક નમીને ત્રણ વાર મસ્તક ધર્થ છે, ગાડે, લગાડીને વલી ચોથીવાર લગારેક નમીને પિતાનું રીર નમાવતાં કડ, બાજુબંધ, બેહેરખા, ઝૂમણું, તેણે કરી થંભાયેલી ભુજાઓને સંહરી, દશ નખ ભેલા કરી, બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, પગ પૂંજી, ભૂમિ પંજીને આવી રીતે નમુથુર્ણને પાઠ કહે, તે કહે છે. નમુથ, રિહંતા, મગવંતા છે. आइगराण, तिथयराणं, सयं सबुद्धाणं ॥ અર્થ --નમસ્કાર હોજ શ્રીઅરિહંતને મહારે, સૂર્ય અને યોનિ એ બે અર્થવાલા ભગ શબ્દ કરી રહિત એવા ભગવંત પ્રત્યે. આદિના કરનાર છે, ચતુર્વિધ સંઘના થાપનાર, સંઘને તારણભૂત છે, બીજાને ઉપદેશ વિના પિતાની મેલેં બેધ પામ્યા છે. पुरिमुत्तमाणं, पुरिस सीहाण, पुरिसवर पुंडरीआणं, पुरिसवर गंधहथीणं ॥ અર્થ–પુરૂષમાંટે ઉત્તમ છે, પુરૂષ માંહે સિંહસમાન છે, પુરૂષમાંહે પ્રધાન પુંડરીક કમલ સમાન છે, પુરૂષમાંહે પ્રધાન ગંધહસ્તિ સમાન છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ જાલંધર, ૩૪ શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ : लोगुत्तमाण, लोग - સમયને વિષે સં . 6 અવધિજ્ઞાનેં જે રાપવા, _ અર્થ:-લોકમાંહે ઉત્તર હાં શ્રમણ ભગ હિત કરનાર છે, લેકને વિષે દીક. શાદ્ધ ભારતમાં ), લેકને વિષે ઉદ્યોતના કરનાર છે. अभयदयाणं, चरकुदयाण, १० सरणदयाणं, जीवदयाणं, बोकिन અર્થ—અભય દાનના દાતાર છે, જ્ઞાનરુપ ચક્ષુના દાતાર, મુક્તિ માર્ગના દેખાડનાર છે, કર્મથકી બીક પામનારા જીવને શરણના દાતાર છે, સંયમપ જીવિતવ્યના દાતાર છે, બોધબીજના દાતાર છે. धम्मदयाणं, धम्मदेसियाणं, धम्मनायगाणं, धम्मसारहीणं, धम्मवरचाउरंत, चक्कवट्टीणं ॥ અર્થ–પ્રધાન ધર્મના દાતાર છે, ધર્મના દેખાડનાર છે, ધર્મના નાયક એટલે સ્વામી છે. વલી ધર્મને વિષે સારથિ સમાન છે. તેના ઉપર મેઘકુમારની કથા આગલ આવશે. નરકાદિક ચાર ગતિને નાશના કરનાર છે માટે ધર્મમાં ચક્રવત્તી સમાન છે આજ્ઞા સર્વત્ર વર્તે છે. दीवोत्ताणं, सरण गइ पइठाणं, अप्पडिहय वरनाण देसण घराणं, वियट्ट छउमाणं ॥ અર્થ: ભવસમુદ્રમાંહે બૂડતા પ્રાણીને ભગવંત દ્વીપ સમાન છે, વલી શરણે આવ્યા, તેને રાખવાને વજી પંજર સમાન છે, નહીં હણાય એવા પ્રધાન જ્ઞાન અને દર્શનના ધરનાર છે, વલી નિવત્યું છે છઘસ્થપણું જેમનું એવા છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ વીતરાગનું સ્વરૂપ. जिणाणं जावयाण, तिन्नाणं तारयाणं, बुद्धाणं बोहयाणं, मुत्ताणं, मोअगाणं ॥ અર્થ:--પિતે રાગ દ્વેષને જીત્યા છે, બીજાને જીતાવવા સમર્થ છે, પોતે સંસાર સમુદ્ર થકી તર્યા છે, બીજાને તારવાને સમર્થ છે, પોતે પ્રતિબંધ પામ્યા છે, બીજાને પમાડવાને સમર્થ છે, પોતે કર્મથકી મૂકાણુ છે, બીજાને કર્મ થકી મૂકાવવાને સમર્થ છે. सबन्नगं, सब दरिसिंग, सिवमयल मरुअ मगत मरकय मव्याबाह मपुणरावित्ति सिद्धि गइ नामधेयं, ठाणं संपत्तागं, नमो जिणाणं, जिअभयाणं ॥ ' અર્થ:--સર્વજ્ઞ એટલે સર્વ વસ્તુના જાણે છે, સવદશિ એટલે સર્વ પદાર્થને દેખો છો, શિવ તે ઉપદ્રવ રહિત છે અને અવેલ નિશ્ચલ છે, અરૂજ રેગ રહિત છો અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયે કરી યુક્ત છે, ક્ષય રહિત અક્ષય છે, બાધા, પીડા, રહિત અવ્યાબાધ છે. તથા જ્યાંથી ફરી આવવું નથી એવી સિદ્ધિગતિ છે નામ જેનું એવા સ્થાનકને પામ્યા છે, એવા અરિહંત ભણું (નમે કેટ) નમસ્કાર થાઓ. તે અરિહંત કેહેવા છે ? તે કે રાગ, દ્વેષને જીતનારા છે, માટે જીન કહીયે. તથા ઈહલેકાદિક સાત ભયને જીપનાર છે. नमुथुणं समणस्स भगबओ महावीरस्स आइगरस्स चरमतिथयरस्स पुव्वतिथयर निहि उस्स जाव संपाविउ कामस्त वंदामिणं भगवंतं ॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ અર્થ --નમસ્કાર થાઓ શ્રમણ ભગવંત શ્રીમહાવીર ચોવીસમા તીર્થંકર પ્રત્યે, કર્મપી વૈરી જીતવાને જે વીર છે, માટે વીર કહિયેં. પોતાના તીર્થને વિષે ધર્મની આદિના કરનાર ચોવીસમા છેલ્લા તીર્થકર થયા. એ રીતે પૂર્વે થઈ ગયેલા ઇષભાદિક ત્રેવીસ તીર્થકર કહી ગયા છે, સિદ્ધ સ્થાનકને પામવાની વાંછા છે જેને એવા જે શ્રીમહાવીર ભગવંત તેને ઈદ્ર મહારાજા કહે છે કે, તમેં દેવાનંદાની કુખેં રહ્યા છે અને હું સૌધર્મ દેવેલેકે છું માટે તમેં તિહાં રહ્યા છે તેને હું અહીં રહ્યો થકે વાંદું છું. તે વાંદી નમસ્કાર કરીને પછી પ્રધાન સિંહાસનને વિષે પૂર્વ તે સન્મુખ બેસે. धर्म सारथि, पदें मुणिये, कथा मेघकुमारनी ॥ ज्ञान विमलप्रभु, गुणनी व्याख्या, प्रथम ए अधिकारनी ॥१०॥ અર્થ–અહીંઆ નમુથુણુને વિષે ધર્મસારથિ એવું પદ કહ્યું, તે ઉપરથી પ્રભુ ધર્મરુપ રથના સારથિ સમાન છે, તેની ઉપર મેઘકુમારની કથા નીચે લખીયે છે. એમ શ્રી જ્ઞાનવિમલસૂરિમેં પ્રભુના ગુણના અધિકારની પ્રથમ વ્યાખ્યાની રચના કરીને કહી. હવે મેઘકુમારની કથા કહે છે, તત્ર આદૌલેક છે પુત્રઃ શ્રેણિકધારિર, શ્રુત્વા વીરવિક્ષેરિકા પ્રબુદ્ધષ્ટ પ્રિયાજ્યક્તા, મેઘદીક્ષામુપાદદે છે ૧ વ્યાખ્યા-રાજગૃહી નગરીને વિષે શ્રેણિરાજાની ધારિણી Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ મેઘકુમારની કથા. નામાં રાણીની કુખેં મેઘકુમાર, પુત્રપણે ઉપને, તેવખત ગર્ભના પ્રભાર્વે કરી રાણીને એવો દેહેલે ઉપને કે વર્ષાકાલમાં આપણે રાજા, તથા રાણી, બેંહુ જણ હાથી ઉપર બેસીને વનમાં જઈ ક્રીડા કરીયે ? તે અભયકુમારેં પૂર્વ સંગતિ દેવતાનું આરાધન કરીને દેહાલે સંપૂર્ણ કરે. પછી નવ માસું પુત્ર જન્મ થયે, તેને જન્મ મહોત્સવ કરી, સજજન કુટુંબને જમાડી મેઘકુમાર નામ પાડયું. અનુક્રમેં યૌવન અવસ્થા પામ્યા, તેવારેં પિતાયે આઠ કન્યા પરણાવી. તેમની સાથે વિષયસુખ ભેગવતો વિચરે છે, એવા સમયમાં શ્રી રાજગૃહી નગરીયે શ્રી મહાવીર સમેસર્યા. શ્રેણિકાદિક સર્વલોક વાંદવા ગયા, તેમની સાથે મેઘકુમાર પણ ગયા, ત્યાં ભગવંતની દેશના સાંભલી પ્રતિબંધ પામી, આઠ કન્યા ત્યાગી, માતા પિતાની આજ્ઞા લેઈ દીક્ષા લીધી. પછી સ્વામીયે ગ્રહણ આસેવન, સાધુને આચાર, શીખવવા નિમિત્તે સ્થવિરને ભલાવ્યા. રાત્રિયે સંથારવાની વેલાયે અનુક્રમે સર્વ સાધુને છેડે મેઘકુમાર ગષિને સંથારે આવ્યા, તિહાં સાધુ માગું કરવાને ઉઠે, તેવારે મેઘકુમારને વારંવાર પગની ઠોકર લાગે, તેથી એક ક્ષણ વાર પણ નિદ્રા ન આવી, તેથી વિચાર કર્યો જે કિહાં મહારી સુખશય્યા, અને કિહાં આ ભૂમિને વિષે લોટવું, અને વલી એક રાત્રિમાં કેટલે ઉપસર્ગ થયે, એ કદર્થના મહારાથી કેમ સહન થશે, માટે એ દીક્ષા મહારાથી તે પલે નહીં, તેથી પ્રભાત સમયૅ ભગવંતને પૂછી હું મહારે ઘેર જઈશ? એમ વિચારી પ્રભાતે એ, મુહપત્તી લઈ, ભગવંત પાસે આવ્યા. તેવારે ભગવંત બોલ્યા કે હે મેઘ અષિ ! આજ રાત્રિમાં તમારાથી સાધુના પગ ન ખમાયા, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ નિદ્રા ન આવી, તેથી મનમાં માથું ધ્યાન ધાયું, એ તમને ગ્ય નથી, જે ભણે નરક તિર્યંચનાં દુખ આગલ આ દુઃખ, કેણ લેખામાં ગણે? એ કેણું મૂર્ણ છે જે ચક્રવત્તીની રિદ્ધિ મૂકીને દાસપણું વાંછે ? માટે એ વ્રત ગ્રહણ કરેલાં મૂકવાં નહીં. એ ચારિત્રનું જ્ઞાન સહિત કષ્ટ છે, તે કષ્ટ, આગલ ઘણું ફલ દેનારૂં થાશે તથા તે પૂર્વ ભ પણ ઘણાં અકામ કષ્ટ ભેગવ્યાં છે, તે સાંભલ. આ ભવથી ત્રીજા ભવને વિષે વૈતાઢય પર્વતની પાસેં છ દંતુશલ સહિત વેત વણે હજાર હાથણીને નાયક એ સુમેરૂપભનામું તું હસ્તી હતો. તિહાં એકદા દાવાનલમાંથી નાશીને તૃષાવંતથકે એક સરોવરમાં કાદવ ઘણે હતો અને પાણી સ્વલ્પ હતું તેમાં હસ્તીના માર્ગને અજાણતે પાણી પીવાને પેઠે, ત્યાં કર્દમમાંહે ખૂ, તિહાં બીજા વૈરી હસ્તીયે દંતશૂલને પ્રહારે કરીને તુજને હણ્ય; તેથી સાત દિવસ પર્યત ઘણું વેદના ભેગવી, એક વીશ વર્ષનું આયુ પૂર્ણ કરી મરણ પામી વિંધ્યાચલ પર્વતની ભૂમિકાર્યો તું ચાર ઇંતુશલવાલે, રાતે વણે, સાતમેં હાથણીને નાયક, મેરૂપ્રભ નામેં હસ્તી થો. તિહાં પણ એક સમયે દાવાનલ દેખી જાતિસ્મરણ ઉપનું. તેથી પૂર્વભવ દીઠે. પછી તે દાવાનલને ભય ટાલવાને ચાર ગાઉ લોં ભૂમિકાનું માલું કરી શુદ્ધ કીધું તેમાં તૃણ માત્ર ઉગતાં પહેલાં જ ઉભૂલી નાખે. એમ ઘણાં વર્ષ વીત્યા પછી, એકદા વલી દાવાનલ લાગે. તેવારે સર્વ વનચર જીવ, આવી માંડલામાં રહ્યા, તું પણ આવી માંડલામાં રહ્યો. માંડલામાં તિલ જેટલો પણ માર્ગ રહ્યો નહીં, એવું સંકીર્ણ થયું એટલામાં તે ખરજ ખણવાને પગ Page #56 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમારના પૂર્વ ભવ. ૩૯ ઉંચે લીધે, તે પગને સ્થાનકે નિરાલી ભૂમિકા દેખી એક શશ તાહરા પગ નીચેના ભૂમિર્ચે આવી રહ્યો. પછી પગ નીચો મૂકવા જતાં નીચું શશ દીઠ એટલે તુજને દયા આવી તેથી પગ અધર રાખે. અઢી દિવસેં દાવાનલ ઉપશમે. શશલા પ્રમુખ સર્વ જીવ, પોત પોતાને સ્થાનકે ગયા. તાહાર પગ લેહીયે ભરાણે તે નીચે મૂકતાં પર્વતના કૂટની પેરેં તું હેઠે પડયે. શે વર્ષનું આયુ ભેગવી દયા સહિત મરણ પામી, હે મેઘકુમાર તું રાજકુä ઉપન્યો છે. અકાલે મેઘ વૃષ્ટિને દેહેલે તારી માતાને થયે માટે તારું નામ મેઘકુમાર સ્થાપ્યું છે. જે વખતેં તુઝને હાથી માર્યો, તે દુઃખ આગલ આ સાધુના સંઘથી તું શું દુઃખ ધરે છે ? તે સાધુ તે જગદ્ગદ્ય છે, એમના ચરણની રજ તો પુણ્યવાન જીવને લાગે; માટે સાધુના પગ લાગવાથી દુઃખ ન આણવું. એવાં ભગવાનનાં વચન સાંભલી જાતિસ્મરણ ઉપનું, તેણે કરી પૂર્વલા ભવ દીઠા. પછી પ્રભુને પગે લાગી ચારિત્રને વિષે સ્થિર થઈને એ અભિગ્રહ લીધો કે આજ પછી મહારે બે નેત્ર ટાલીને બીજા શરીરની શુશ્રષા, ગમે તેવું સંકટ પડે તે પણ ન કરવી. પછી એક માસની સંલેષણ કરી શુદ્ધ ચારિત્ર પાલી વિજયનામાં અનુત્તર વિમાનેં ઉપના તિહાંથી ચવી મહાવિદેહમાં ઉપજી મોક્ષ પામશે. માટે ભગવંતને ધર્મ સારથિ કહિયેં. પ્રથમ વ્યાખ્યાન સમાપ્ત. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ || ઢ૮ થી રે જ કોઈ તામ મા ઘરે પહેરી II शक्रस्तव कहे पूरण,रोमांचित थइ,भावि अतीत जिन मनधरीए । पंच कल्याणकें एम, शक्रस्तब थुणे सदा शक्रस्तव नाम तेह भणी ए॥ हवे चिंते मन इंद्र, ए शुं नीपन, एह अछेलं जाणीयें ए॥ कोइक काचने अंते, नीपजे एहवा, अचिरज कारी लोकनें ए॥ અર્થ ––એ રીતે ઇંદ્ર મહારાજ, સૌધર્મ દેવેલેકે રહ્યો થકે હાથ જોડી પૂર્ણ શસ્તવ કહે. તે કહીને રેમાંચિત થાય, આનંદ પામે; વલી એ મનમાં વિચાર કરે કે એમ અતીત કાલેં ત્રેવીસ તીર્થંકર થઈ ગયા અને ભાવિ ચોવીસમા તીર્થકર હવે થાશે, તેને મનમાં ધારે કે તિહાં સર્વત્ર એવી સ્થિતિ છે, જે પ્રભુનું એક યવન કલ્યાણક, બીજું જન્મકલ્યાણક, ત્રીજું દીક્ષાકલ્યાણક, ચોથું જ્ઞાનકલ્યાણક, અને પાંચમું નિવકલ્યાણક, આ પાંચ કલ્યાણકે સદાકાલેં શકસ્તવ કહે એટલે શક જે ઈદ્ર તે સ્તવ એટલે થણે માટે તેને શકસ્તવ કહીયે. વલી એ પાંચ કલ્યાણકના મહિમાને કરે એટલે ચેસઠ ઈદ્ર ભલા થઈને અઠ્ઠાઈમહેત્સવ પ્રમુખ કરે છે ૧ | હવે ઇદ્ર મહારાજે મનમાં એવું વિચાર્યું છે એમ થયું પણ નથી, થાતું પણ નથી અને થાશે પણ નહીં, જે માટે શ્રીઅરિહંત ભગવંત, ચક્રવત્તી, વાસુદેવ, બલદેવ, એ બેશટે ઉત્તમ પુરૂષ, તે અંતકુલને વિષે, પ્રાંતકુલને વિષે, તુચ્છકુલને વિષે, દરિદ્રીના કુલને વિષે, કૃપણના કુલને વિષે, Page #58 -------------------------------------------------------------------------- ________________ દશ અરો. ૪૧ ભીખારીના કુલને વિષે, બ્રાહ્મણના કુલને વિષે, આવ્યા પણ નથી, આવતા પણ નથી અને આવશે પણ નહીં. એ ત્રેસઠ શિલાકા પુરૂષ તે ઉગ્રકુલને વિષે, ભેગકુલને વિષે, રાજાના કુલને વિષે, ઈક્વાકકુલને વિષે, ક્ષત્રીયના કુલને વિષે, હરિ વંશકુલને વિષે, તેમજ બીજા પણ તથા પ્રકારના વિશુદ્ધ જાતિના કુલ વંશે કરી સહિત એવા કુલને વિષે આવ્યા છે, આવે છે અને આવશે, તથાપિ “લેગ છરય ભૂએ ” એ પાઠે કરી એ વાત પણ અચ્છેરાભૂત છે. જે કંઈક કાલને અંતેં એટલે અનંતી ઉત્સર્પિણું અને અવસર્પિણી વ્યતિકમે થકે એવાં દશ અચ્છરાં ઉપજે છે, માટે એ અવસર્પિણયું પણ લેકને અચ્છેરાભૂત એટલે આશ્ચર્યકારી વાત - ઉપની છે, એમ ઈદ્ર મહારાજે વિચાર્યું છે ૨ છે तोए माहारी भक्ति, उत्तम ठाममां, गर्भपाल टी मूकवो ए॥ तेडयो हरीणगमेषी,सुरपायक धगी। वात अच्छेरा दश कयां ए ॥ અર્થ –ઈ શું વિચાર્યું કે આ તે મહારી ભક્તિ છે, તે હું કરૂં; એટલે પ્રભુને ઉત્તમ સ્થાનકે મોટા કુલને વિષે ગર્ભ પાલટીને મૂકે, તાજ મહારી ભક્તિ ખરી જાણવી. એ મહારે આચાર છે, એમ વિચારીને હરીણગમેષી દેવતા જે પાલા કટકને ધણી છે, ફેજને નાયક છે, તેને બેલાવીને આ અવસર્પિણીકાલમાં દશ અચ્છરાં થયાં, તે સંબંધિ પ્રભુના ગર્ભની સર્વ વાત કહી છે ૩ છે હવે દશ અચ્છરાં વખાણે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃજિનપદ ૩૫ ? અર્થ–પ્રથમ કઈ તીર્થકરને કેવલજ્ઞાન ઉપના પછી ઉપસર્ગ થાય નહીં અને શ્રીમહાવીર દેવને કેવલજ્ઞાન ઉપના પછી શાલાયે ઉપસર્ગ કર્યો, તે કહે છે. એકદા ભગવંત શ્રીમહાવીર સ્વામી વિહાર કરતાં સાવચ્છી નગરી સમેસર્યા, તેવારે ગોશાલે પણ, લેકમાં હું તીર્થકર છું એમ કહેવરાવતે સાવછીયે આવ્યા, તે સમયે ગૌતમસ્વામી ગોચરી ગયા, તિહાં લેકેના મુખથકી એવું સાંભલ્યું જે આજ નગરીમાં એક મહાવીર સ્વામી અને બીજે શાલે, એ બે તીર્થકર આવ્યા છે. પછી ગૌતમસ્વામીત્યું ભગવંત પાસું આવીને ગોશાલાની ઉત્પત્તિ પૂછી. તેવા પ્રભુયે કહ્યું કે એ શરવણ ગ્રામને વાસી મંખેલી ભરડાની સુભદ્રા સ્ત્રી, તેનો પુત્ર છે. ગાયની શાલામાં જન્મ્યો તેથી ગોશાલે નામ પાડયું છે. એ મહારે કુશિષ્ય છે, છદ્મસ્થાવસ્થા મહારી સાથે છદ્મસ્થ પણે છ વરસ રહ્યો હતો, મહારી પાસેંથી ભણીને કાંઈ એક બહુશ્રુત થયા છે, એ મિથ્યા જીનનામ ધરાવે છે, પરંતુ એ તીર્થકર નથી. એવી વાત પ્રભુ પાશેથી સાંભલીને શ્રીગતમેં બીજા ઘણું એક જને પાશે વાત કરી, જે ગોશાલે મંખલી પુત્ર છે, તે વાત શાલાને કાને ગઈ. તેવારે ગોશાલે ક્રોધાયમાન થયે. એવા સમયૅ ભગવંતને આનંદનામા શિષ્ય ગોચરીયે ગયે. તેને શાસે બોલાવીને કહ્યું કે હે આનંદ ! તને એક દષ્ટાંત કહું તે સાંભલ, કેઈએક ચાર વાણીયા વ્યાપાર કરવાને અર્થે વિવિધ પ્રકારનાં કરિયાણાનાં ગાડાં ભરી પરદેશે Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અચ્છેરૂ. ૪૩ જાતાં માર્ગોમાં કાઇએક મહાટી અટવીમાં પેઠા, તિહાં તૃષા લાગી તેથી પાણીની ગવેષણા કરતાં ચાર વાલ્મિક એટલે ઉદ્દેહીનાં શિખર દીઠાં અને તેના ઉપર નીલાં વૃક્ષ ઉગેલાં દીઠાં, તેથી જાણ્યું કે અહીંઆં અવશ્ય પાણી હશે? એવું જાણી એક શિખર ફાડયું તેમાંથી નિર્મલ જલ નીકલ્યું; તે પાણી પીને તૃષા ભાંજી; વલી ખીજા વાશણામાં પણ પાણી ભરી લીધું; પછી ખીજું શિખર ભાંગવા માંડયું. તેવારે તેમાંથી એક વૃદ્ધ પુરૂષ ખેલ્યા કે આપણું કામ થયું, માટે હવે ખીજું શિખર ફાડશેા માં; એમ વાર્યા થકા પણ તેણે ખીજું શિખર ફાડયું તેમાંથી રુપું નીકલ્યું; તેવારે લાભ લાગે તેથી ત્રીજી શિખર ફેડયું તેમાંથી સુવર્ણ નીકલ્યું; વલી વૃદ્ધે વાયું તાપણુ ચાથું શિખર ફાડયું; તેમાંહેથી મહાવિકરાલ ભયંકર દૃષ્ટિવિષ સપ નીકલ્યા. તે સર્પે દૃષ્ટિવિષે કરી સૂર્ય સામું જોઈ ને સર્વને ખાલી ભસ્મ કીધા. એક સુશિક્ષાના આપનાર વૃદ્ધને દયા આણી જીવતા મૂકયા. એ દષ્ટાંતે તાહરા ધર્માચાય ને એટલી સોંપદા પ્રાપ્ત થઇ તા પણ અસંતુષ્ટ થકે! મહારે અપવાદ લેાકેા આગલ મેલીને મને રાષવત કરે છે, તેથી હું ત્યાં આવી સર્વને ખાલી ભસ્મ કરીશ; માટે તું ઉતાવલા જઇને તાહારા ધર્માચાર્ય ને કહે જે હું વૃદ્ધ વાણીયાની પેરે' એક તુઝને જીવતા મૂકીશ. એ વાત સાંભલી આનંદ, ભયભ્રાંત થયેા થકે। ભગવંત પાસે આવીને ગેાશાલાના સર્વ સમાચાર કહ્યા. તેવારે ભગવતે ગૌતમાદિક સર્વ સાધુને કહ્યું કે અહીંઆં મહાશ કુશિષ આવશે. તે ઉસ કરશે માટે તમે કાઇ તેની સાથે ભાષણ કરશે! માં, અરહા પરહા તલી રહેા. તે સાંભલી સવ સાયે Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક૯પસૂત્રસ્ય બાલાવબોધઃ એમજ કીધું, તથાપિ સર્વાનુભૂતિ અને સુનક્ષત્રનામેં બે સાધુ, ભગવંત પાસેંજ રહ્યા, એટલે શાલો આવીને કહેવા લાગે કે હે કાશ્યપ ! તું મુજને એલખે છે કે નથી એલખતે ? તારે કુશિષ્ય મંખલીપુત્ર શાલે તે તો મરણ પામ્યા અને હું તો બીજે છું, હું તાહા શિષ્ય નથી. તેવારે ભગવંત બોલ્યા કે મેં તુજને ભણું છે માટે જેમ કેઈ ચાર નાઠો, સ્થાનક અણુ પામતે, તૃણખલેં કરી અત્મિા ઢાંકે, તે કેવી રીતે ઢંકાય? તેમ હૈ મુશિષ્ય ! તું પિતાનું સ્વરૂપ ઓલવે છે, તે કેમ ઓલવાઈ શકાશે ? એ વખત સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ પણ જબાપ ર્યા, તેવારે ગોશાલાને રીશ ચઢી તેથી બાર ગામને બાલી ભસ્મ કરે, એવી તેજેલેશ્યા મૂકી, તેણે કરી બે સાધુ બલ્યા, તે મરણ પામી દેવલેકે પહેતા અને ભગવંતને તેજલેશ્યા, ત્રણ પ્રદક્ષિણા દેઈને પાછી ગોશાલાના શરીરમાં પેઠી, તેથી ગોશાલ દાજ્ય, સાત દિવસ વિવિધ વેદના ભેગવી મરણ પામે. ભગવંતના શરીરે પણ તાપ લાગે તેથી વેદના થવા માંડી. છ મહીના સુધી લેહખંડ ઝાડા થયા. પછી રેવતી શ્રાવિકાના ઘર થકી બીજોરાપાક સિંહ અણગાર સાધુ પાસે મગાવી ભગવંતે ખાધે, તેથી શરીરે શાતા થઈ. એમ તીર્થકરને જનપદ લહા પછી એટલે કેવલજ્ઞાન ઉપના પછી ઉપસર્ગ ન થાય, તે થયે. એ પ્રથમ અચ્છેરું જાણવું. મી તી થવું ૨ અર્થ:–હવે બીજું આછેરું જે આ વર્તમાન ચાવીશીમાં શ્રીમલ્લીનાથ એગણુશમાં તીર્થકર સ્ત્રીવેદપણે ઉપના, Page #62 -------------------------------------------------------------------------- ________________ Aa સંપ રામનામ છે આ પરણા બીજી અરૂં. ૪૫. તેને સંબંધ કહે છે. શ્રીમહાવિદેહ ક્ષેત્રને વિષે સલિલાવતી વિજયમાં વીતશેક નામેં નગરે બલ નામેં રાજા તેને ધારિણું નામે સ્ત્રી છે, તેને મહાબલ નામેં પુત્ર છે, તે યૌવન. અવસ્થા પાપે, તેવારે રાજાયે તેને પાંચશો સ્ત્રી પરણવી. પછી વૃદ્ધાવસ્થાયે પુત્રને રાજ્ય આપી પોતે દીક્ષા લઈ ચારિત્ર પાલી મેલેં પહેા. હવે મહાબલ રાજા રાજ્ય. કરે છે, તેને એક અચલ, બીજે અભિચંદ્ર, ચોથે પૂર્ણ પાંચમે વસુ, છઠે વૈશ્રમણ, એ છ મિત્ર હતા. એકદા તે સાતે જણે ગુરૂ પાસેં ધર્મ સાંભલી દીક્ષા લીધી, અને અગીઆર અંગ ભણ્યાં. તે સાતે જણ છઠ અમાદિક સરખું તપ કરે; પરંતુ તેમાં મહાબલ ઋષિ કપટથકી તે છ જણથી છાની અધિક તપસ્યા કરે અને મનમાં એવું વિચારે કે હું આ છ જણથકી મહેટ થાઉં; તેથી જેવારે પારણું કરવાને દિવસ આવે તેવારે છ જણને એમ કહે કે માહારૂં તે માથું દુખે છે, તમેં પારણું કરે; બીજે દિવસે વલી સરખું તપ કરે, એમ કપટના મહિમા થકી સ્ત્રીત્ર બાંધ્યું અને વીશ સ્થાનકનું તપ કર્યું, તીર્થકર નેત્ર ઉપાર્યું. છેવટ સાતે જણાયે બે માસની સંલેષણ કરી રાશી લાખ પૂર્વનું આયુ પાલી સાતે જણે બત્રીશ સાગરોપમને આઉખે જયંતનામાં વિમાનેં જઈ ઉપના. પછી તિહાંથી ચવી એક અચલને જીવ તો સુપ્રતિબદ્ધ નામેં અયોધ્યાને રાજા થયે. બીજે ધરણને જીવ, ચંપાનગરીયે ચંદ્ર જસા નામેં રાજા થયે. ત્રીજો અભિચંદ્રને જીવ, કાશી નગરીયે શંખનામેં રાજા થયે. ચોથો પૂરણને જીવ, સાવઠ્ઠી નગરીમેં રૂકિમક નામેં રાજા થયે. પાંચમે વસુને જીવ કુરૂદેશે અદનશત્રુ નામેં Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ રાજા થયે. છઠો વૈશ્રમણને જીવ કપિલા નગરી જીતશત્રુ નામેં રાજા થયે. અને સાતમે મહાબલને જીવ મિથિલા નગરીમેં કુંભ રાજા તેની પ્રભાવતી રાણીની કુખે આવી મલ્લીકુમરીપણે ઉપને. તેવારે માતાયે ચૌદ સુપન દીઠાં. આશુ શુદિ અગીઆરશે પુત્રીપણે જમ્યા. અનુકમેં યૌવન અવસ્થા પ્રાપ્ત થઈ. પછી અવધિજ્ઞાનેં કરી પોતાના છ મિત્ર, જૂદે જુદે ઠેકાણે ઉપના દેખી તેને પ્રતિબોધ કરવાને અર્થે અશોક વાડીમાં રત્ન જડિત ઘર કરાવ્યું, તેનાં છ બારણાં કરાવ્યાં, તેમાં રત્નજડિત સોનાની એક પૂતલી કરાવી. હવે મલ્લીકુમરી જે જે વારે ભજન કરે, તે તે વારે તે રત્નની પૂતલીને માથે બારણું છે, તે બારણાની ઉપર એકેકે કવલ નાખતી જાય, અને ફરી પાછું ઢાંકણું આપી દીયે, એમ નિત્ય કરતી જાય. હવે એકદા અયોધ્યા નગરીયે સુપ્રતિબદ્ધ રાજાર્યો યક્ષને દેરે પૂજા રચાવી છે, તિહાં ફૂલની માલા દેખીને દૂતને પૂછયું કે તમેં એવો ફૂલને શ્રીદામ ક્યાં હિં પણ દીઠે. જે ? તેવારે દૂત બોલ્યા જે હે રાજન ! મલિકુમરી ઘણું ચતુર છે ઘણા રુપમય છે, તે જેવી ફૂલની માલા બનાવે છે તેના લાખમાં અંશે પણ એ શ્રીદામ નહીં. હવે પૂર્વભવના પ્રેમથકી સુપ્રતિબદ્ધરાજાયે મલ્લીકુમારીની યાચના કરવાને કુંભરાજા ઉપર દૂત મોકલ્યા અને કહેવરાવ્યું જે તમારી બેટી મુજને પરણાવો. તેવાર પછી ચંપાનગરીના અરહાન પ્રમુખ વ્યવહારિયા પ્રવહણ ભરી ગંભીર પત્તને દ્વીપાંતરે ચાલ્યા. એવા સમયમાં ઈદ્ર મહારાજ અરહન શ્રાવકની પ્રશંસા પિતાની Page #64 -------------------------------------------------------------------------- ________________ મલ્લી કુમારી. ૪૭ સભાને વિષે કરવા લાગ્યા; અને કહેવા લાગ્યા જે ધન્ય છે અરહુન્નકને; આજ ભરત ક્ષેત્રમાં એના સમાન ખીજો કોઇ કાઈ હૃઢ શ્રાવક નથી ! તે ઇંદ્રના વચનને કેાઈએક મિથ્યાત્વી દેવતા અણુ સદ્ભુતા થકે તિહાં અરહન્નક પાસે આવીને તે દેવતાયે સમુદ્રમાં મહેાટા ઉત્પાત કર્યો. તે જોઇ અરહનક તેા સાગારી અણુશણુ કરીને નિશ્ચલ મને શ્રીવીતરાગ દેવનું સ્મરણ કરવા લાગ્યા, તેને દેવતાયે ઘણાએ ચલાવ્યા; અને એવું કહ્યું. જે તુ શ્રીવીતરાગ દેવનું સ્મરણ મૂકીને હિર હરાદિક દેવાનુ સ્મરણ કર, તે ઉપસર્ગ નિવારણ કરૂં; નહીંતર તાહારાં ઝિહાજ સમુદ્ર મધ્યે ખૂડાવી આપીશ; એમ કહી ઝિહાજ સમુદ્રમાં ખૂડાવવા લાગે!. તે જોઇ સલાક એકડા મલી અરહન્નકને કહેવા લાગા જે દેવતાયે કહ્યુ તેમ કરી; તાપણુ અરહુન્નક શ્રાવકનુ સમકિત દૃઢ છે, તેથી ચલાયમાન ન થયા. તે જોઇને દેવતા તુષ્ટમાન થઇ કુંડલાભરણના જોડા આપી, અન્નકને પગે લાગીને કહ્યુ કે અહેા અ`નક ! તમાને ધન્ય છે; હે કૃતપુણ્ય ! તમારૂં જીવિતવ્ય સલ છે; તમાને ઈંઢુ મહારાજે સભા સમક્ષ વખાણ્યા તે અણુમાનતા મે' તમારા અપરાધ કર્યા, તે મહારા અપરાધ તમે ખમજો. તે સાંભલી અન્તક ખેલ્યા જે ઇડુ લેાક અને પરલેાકનુ સાધન એવા શ્રીજીનધ પામીને બીજો ધર્મ હું અંગીકાર ન કરૂ, તેવારે દેવતાયે ચાર કુંડલ આપ્યાં, અને પેાતાને સ્થાનકે ગયા. હવે તે વ્યવહારીયા . કુશલ ક્ષેમે ગંભીરપત્તને ગયા. તિહાં વ્યાપાર કરી ફરી મિથિલા નગરીયે. આન્યા, રાજાને એ કુંડલ આપ્યાં. રાજાયે મલ્લીકુમરીને દીધાં. પછી વ્યાપારીયે પેાતાની ચ’પાનગરીયે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધ આવી, તિહાં ચંપાનગરીના રાજાને બે કુંડલ આપ્યાં. રાજાર્યો પૂછયું જે તે વ્યવહારીયા ! તમેં પરદેશમાં કેઈ તમાસે દીઠે ? તે સાંભલી વ્યવહારીયે બેલ્યા કે અમેં મલ્લીકુમરીનું રુ૫ અદ્દભુત દીઠું; એવું રુપ બીજે કયાંહિં પણ દીઠું નથી. પછી ચંડજસા રાજા પણ કુંભરાજા પાસે દૂત. મોકલીને કહેવરાવ્યું કે તમારી પુત્રી મલ્લીકુમારી મુજને પર ણાવજો ઈતિ દ્વિતીય દૂતઃ | એક દિવસે મલ્લીકુમરીનાં બે કુંડલ ભાંગ્યાં, તેવારે કંભરાજાયેં સોનીઓ બેલાવીને કહ્યું કે આ કુંડલને જોડે સાધી આપે. તેવા સોની કુંડલ જોઈને બોલ્યા જે મહારાજ ! એ સંધાય નહીં, એતો દેવતાનાં કુંડલ છે, તે અમેં કેવી રીતેં સાંધિયે ? તેથી રાજાયે સર્વ સોનીઓને દેશનિકાલ કીધા તે સોની વાણુરસી નગરીયે ગયા; તેવારેં ત્યાંના રાજા પૂછયું કે તમે દેશ કેમ છે ? સોની બેલ્યા જે મહારાજ ! મલ્લકુમારીનાં કુંડલ દેવતા સંબંધી છે, તે અમારા થકી સંધાણું નહીં, તેણે કરી દેશ છોડવો પડયે; અને મલ્લીકુમારીના રૂપનું પણ વર્ણન કર્યું. તેવારે વાણુરસીના રાજાર્યો પણ મલ્લીકુમરી યાચવાને અર્થે કુંભરાજાને દૂત મોકલ્યો છે. ઈતિ તૃતીય દૂતઃ છે ૩ હવે રૂકમી રાજ પિતાની પુત્રીને ચાર મહીના સુધી પીઠી કરાવીને દૂતને પૂછયું જે હે દૂત ! તે આવું રૂપ કયાંહી પણ દીઠું છે ? તેવારે દૂત બેલ્યા જે મલ્લીકુમારીને લાખમે અંશે પણ એ રૂપ નથી. તે સાંભલી, રૂકમી રાજાર્યો પણ કુંભ રાજા ઉપર દૂત મેકલી, મલ્લીકમરીની યાચના કરાવી. Page #66 -------------------------------------------------------------------------- ________________ મલ્લીકુમારીનું માગું. ૪૯ હવે કુંભરાજાને પુત્ર છે. તેણે પિતાની ચિત્રશાલા ચિત્રાવી. તિહાં ચિતારે મલ્લીકુમરીને અંગુઠો દીઠે, તે પ્રમાણે મલ્લીકુમરીને સર્વ અંગનું સ્વરૂપ ચિત્રી કાઢયું. એકદા મલ્લીકુમરીના ભાઈયેં કીડા કરતાં મલ્લીકુમારીનું ૫ ચિત્રાશાલામાં જોયું; તેને રીશ ચઢી તેથી ચિતારાના હાથ કાપીને તેને કાઢી મૂક્યો. તે ચિતારે હસ્તિનાપુરે અદીનશત્રુ રાજાને મલ્યા, તિહાં મલીકુમારીનું ૫, વર્ણન કર્યું. તે સાંભળી તેણે પણ મલ્લીકુમરીની યાચના કરવા કુંભરાજાને દૂત મોકલ્યા. ઈતિ પંચમ દ્વતઃ છે એક દિવસ ધર્મચર્ચા કરતાં એક પરિવ્રાજકને મલ્લીકુમરીયે જીતી, માનભ્રષ્ટા કરી, તેથી તે રીશાણીથકી કપિલા નગરીયે જઈ જીતશત્રુરાજાના મુખ આગલ મલીકુમરીના રુપનું વર્ણન કર્યું. તેણે પણ મલ્લીકુમરી યાચવાને અર્થે કુંભરાજા ઉપર દૂત મોકલ્યા છે ઈતિ ષષ્ઠ દૂતઃ ૫ ૬ છે એ રીતે છ દૂત, કુંભરાજા પાસું સમકાલેં આવ્યા. કુંભરાજાયે સર્વ દૂતોને કહ્યું કે હું મહારી કન્યા કેઈને આપવાને નથી; એવી રીતે કહી અપમાન કરી કાઢી મૂક્યા. પછી તે છએ રાજાએ પિત પિતાનું લશકર લેઈને સમકાલે આવી મિથિલા નગરીને વીંટી લીધી. કુંભરાજા પણ બાહિર આવી યુદ્ધ કરવા માંડયું. યુદ્ધ કરતાં હાર્યો અને પાછા નગરીમાં પેઠે તેવારે મલ્લીકુમરીયે છએ રાજાઓને કહેવરાવ્યું કે તમેં મહારા રત્નઘરમાં આવશે. પછી તે એ રાજા આવી છએ બારણામાં જૂદા જૂદા પેઠા મલીકુમારીની મૂર્તિ દેખી વ્યાસેહ પામ્યા. એટલામાં મલ્લીકુમરીયે Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ આવીને ઢાકણું ઉઘાડયું, તેવારે માંહેથી દુર્ગધ નીકલ્ય, એટલે સર્વ જણે મેઢા પાસે લુગડું આપી થુથુકાર કીધે. તેવારે મલ્લીકુમરી બોલ્યાં જે આ રત્નમય પૂતલી છતાં નિત્ય પ્રત્યે એક કવલ આહારના સંયોગથી એવી દુર્ગધ વાસ આપે છે. તે મારા શરીરમાં તો નિત્ય પ્રત્યે શેર ધાન્ય પડે છે, તેથી મલમૂત્રને ભંડારજ છે, તેમાં તમે શું રાગાંધ થયા છે ? એ પ્રતિબંધ કરીને પછી પૂર્વ ભવ સંભલા; તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉપનું, પૂર્વભવ દીઠા. પછી મલ્લીકુમરી કહ્યું કે હમણું તો તમેં જાઓ. ફરી મુઝને જેવારે કેવલજ્ઞાન ઉપજે, તેવારે તમેં આવજો, હું તમને દીક્ષા આપીશ. પછી તે છએ રાજા પોત પોતાને સ્થાનકે ગયા. મલ્લીકુમરીયે પણ ત્રણશે રાજપુત્ર સાથે દીક્ષા લીધી, તેજ દિવસેં કેવલ જ્ઞાન ઉપનું. પછી તે છએ મિત્રે આવી શ્રીમલ્લીનાથ પાસેંથી દીક્ષા લીધી, તેહીજ ભ મોક્ષ ગયા. એમ શ્રીમલ્લીનાથ સ્ત્રીવેદે તીર્થકર થયા. તે સ્ત્રીવેદે કેઈ તીર્થકર થાય નહીં. એ બીજું અચ્છેરું જાણવું. ૨ જય પાછો નાળિો ૩ | અર્થ-કેઈ તીર્થકરને ગર્ભપાત થયે નથી, તે આહીં શ્રીમહાવીર સ્વામીને ખ્યાશી રાત્રિ પછી દેવાનંદાની મુખથી હરિણગમેષી દેવતાયે અપહરીને ત્રિશલા ક્ષત્રિયાણુંની કુખમાહે ધર્યા અને ત્રિશલાની કૂખેં પુત્રી હતી, તે માહણુકડે દેવાનંદાની કુખેં મૂકી. તેવું કઈવારે થાય નહીં. માટે એ ત્રીજું ગર્ભપાલટન અચ્છેરું જાણવું. ૫ ૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪થું, પમું અરૂં. ( નિઃ નિજ કપરા | ક | અર્થ:–શ્રીવીરભગવાનને જેવારે કેવલજ્ઞાન ઉપનું, તેવારેં દેવતાયે મલી સમવસરણની રચના કીધી. તિહાં ભગવંતે બેસીને ધર્મદેશના આપી; પરંતુ તે દેશના સાંભળી કેઈ સમક્તિ પામે નહીં, તથા કેઈ વ્રત પચ્ચખાણ પણ લીધું નહીં, દેશના નિફલ ગઈ, એમ તીર્થકરની દેશના કે વખતે ખાલી ન જાય તે ગઈ, માટે એ ચોથું અછેટું જાણવું. : ૪ રિવાતીર્ષે જમા ૧ અર્થ –જે વાસુદેવ, એક દ્રીપને હોય તે બીજે દ્વિીપે ન જાય, તે શ્રીકૃષ્ણજી દ્રૌપદીને લાવવાને અર્થે ગયા, એ પાંચમું આછેરું જાણવું. એની કથા કહે છે. હસ્તિનાપુરે પાંચ પાંડવ રાજ્ય કરે છે. તેમની દ્રૌપદી નામે ભાર્યા સમકિતવંત છે, એકદા રાજસભાયે જેની મુખાકૃતિ સૌમ્ય છે પરંતુ મનમાં કપટ બહુ રાખે છે, વલ્કલ ચીર પહેરે છે, જઈ પહેરે છે, કાલા મૃગના ચામડાને ઉત્તરા સંગ કરેલ છે, જટાજૂટ મહા કાંતિવંત છે, કલહ કેલાહલને લગાવનાર છે, એ નારદ, આકાશમાર્ગથી આવ્ય; તેવારે પાંડવો સહિત સર્વ સભાજને ઉભા થઈને આદર, સન્માન આપ્યું, પરંતુ દ્રૌપદી તેને મિથ્યાત્વી જાણું વાદ્યો, પૂ નહીં. તેમ તે ઉઠીને ઉભી પણ થઈ નહીં. તેવા નારદને રીશ ચઢી અને વિચાર્યું જે આ દ્રૌપદી પાંચ પાંડવને ઘણીજ વલ્લભ છે માટે એને સંકટમાં નાખું. એમ વિચારી ઘાતકી ખંડના દક્ષિણુદ્ધ ભારતમાં અમરકંકા નામે Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ નગરીયે પદ્મોત્તર રાજા, સ્ત્રીનેા ઘણા લાલુપી છે;તેની પાસે જઈને કહ્યું કે હે રાજન ! તાહારી સાતસે સ્રીઓ છે; પણુ પાંચ પાંડવની સ્ત્રી દ્રૌપદીના નખાગ્રસમાન કોઇ રાણીનું રૂપ નથી. એવું સાંભલી પદ્મોત્તર રાજા કામવહુવલ થયા; અને ત્રણ ઉપવાસ કરી પૂર્વભવ સંભધી દેવતાનું આરાધન કર્યું. દેવતા પ્રત્યક્ષ આવી ઉભા રહ્યા અને હાથ જોડી કહેવા લાગો કે હે રાજન્ મુને કેમ સંભાર્યાં ? તેવારે રાજાયે દ્રૌપદી આણી આપવાની યાચના કરી. દેવતાયે પણ દ્રાપદીને અવસ્વાપિની નિદ્રા આપી, તિહાંથી ઉપાડી અશેાક વાડીમાં લાવી મૂકી. પછી પદ્મોત્તર રાજાયે દ્રૌપદીને પેાતાની સ્ત્રી થવાની પ્રાર્થના કરી. દ્રૌપદીયે જવાબ દીધા જે કૃષ્ણ વાસુદેવ તથા પાંચ પાંડવ, છ મહીનામાં જો મહારી ખખર નહીં લેશે, તેા હું તમારીજ છેં. તે સાંભલી પદ્મોત્તર રાજાયે' પણ વિચાર્યું જે જોરાવરીથી પ્રીતિ ન થાય. એમ જાણી પેાતાના મહેલમાં તેડી ગયા. હવે દ્રૌપદી પણ છઠ છનું તપ કરે છે અને પારણે આયખિલ કરે છે. અહીંઆં દ્રોપદી સહર્યો પછી એ ઘડીયે યુધિષ્ઠિર જાગ્યા; તેવારે તેણે દ્રોપદીને દીઠી નહીં. પછી પાસેના સવ` સ્થાનકે ખમર કરાવી, પણ કાંહી... પત્તો મળ્યેા નહીં; તેવારે પાંડુરાજાને ખબર આપી. તેણે કાઢખિક પુરૂષ તેડાવીને નગરમાં ઉર્દૂઘાષણા કરાવી કે જે કાઈ દ્રૌપદીને લાવે, તેને જે માગે તે આપીયે; પરંતુ કયાંહીથી પણ ખખર મલી નહીં. તેવારે વિચાર્યું જે કાઇ દેવતા, દાનવ, ગંધર્વ અથવા કિન્નરે અપહરી છે. એવું વિચારી કુંતાજીને શ્રીકૃષ્ણ પાસે અમર પર Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્રોપદી હરણ. - ૫૩ કરવા મેકલ્યાં, કુંતાજી દ્વારકામાં આવ્યાં. તેની વધામણું આવ્યાથી શ્રીકૃષ્ણ પોતે હાથી ઉપર બેસી સાહામા આવી ફઈ જાણુંને કુંતાજીને પગે લાગી, વિનય સહિત પિતાને મંદિરે તેડી આવ્યા. પછી દ્વારકામાં આવ્યાનું પ્રજન પૂછયું. કુંતાજીયે દ્રૌપદીની સર્વ હકીકત કહી. તે સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા કે જેને એક ભરતાર છે, તે પણ પિતાની સ્ત્રીને યત્નથી સાચવી રાખે છે, તો એ પાંચ પાંડવ એક સ્ત્રીને સાચવી શક્યા નહીં ? તેવારે કુંતાછ બેલ્યાં કે હે કૃષ્ણજી ! હમણું હાંસી કરવાનું કામ નથી. પછી કૃષ્ણજી બોલ્યા કે અદ્ધ ભારતમાં જે હશે તે ખબર કઢાવી તિડાંથી આણુને તમેને પહોંચતી કરીશ, તમેં કઈ ચિંતા કરશે નહીં, એમ સંતોષ પમાડીને કુતાજીને હસ્તિનાપુરે પહચતાં કર્યો. પછી શ્રીકૃષ્ણ કેબિક પુરૂષને તેડીને સર્વત્ર ઉદ્ઘોષણા કરાવી, પરંતુ કયાંહિં ખબર મલી નહીં. તેથી સર્વ સભા મૂઢ થઈ. એવા સમયમાં તેહીજ નારદજી શ્રીકૃષ્ણ પાસું આવ્યા. તેને શ્રીકૃષ્ણે પૂછયું કે હે નારદ ! તમેં કઈ સ્થાનકે દ્રૌપદીને દીઠી? તેવારે નારદ બોલ્યા કે ધાતકીખંડે દક્ષિણાદ્ધ ભરતે અમરકંકા નગરીયે પડ્વોત્તર રાજાના અંતેઉરમાં દ્રૌપદી સરખી સ્ત્રો દીઠી તે હતી. તે સાંભલી શ્રીકૃષ્ણ બોલ્યા કે તમારાં જ કામ કરેલાં દેખાય છે. પછી શ્રીકૃષ્ણ પાંડુરાજા ઉપર હૂત મેકલી કહેવરાવ્યું કે દ્રૌપદી અમરકંકા નગરી છે, તેમાટે તમે તમારી ચતુરંગિણી સેના સહિત પાંચ પાંડવ પૂર્વ સમુદ્ર તટે તુરત આવજે, અને શ્રીકૃષ્ણજી પોતે પણ ભેરી વગાડીને સમુદ્રવિજયાદિક Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ દસ દશાર્ણવના પરિવાર સહિત, હાથી ઉપર બેસી, ચામર વિજાવતાં થકાં પૂર્વ સમુદ્ર વેલાકુર્લો સંકેત સ્થાનકે આવી પાંડવો સાથે મલ્યા. પછી શ્રીકૃષ્ણજીયે અઠમ તપ કર્યું, તેથી સમુદ્રને અધિષ્ઠાયક સુસ્થિત નામેં દેવતા પ્રત્યક્ષ થયો. તેવારે શ્રીકૃષ્ણજી બેલ્યા, હે દેવ ! દ્વિપદીને લેવા સારૂ અમારે ધાતકીખંડે જવું છે માટે પાંચ પાંડવના પાંચ રથ અને છઠો માહો રથ એ છ રથ, લવણસમુદ્રમાંથી ચાલ્યા જાય, એટલે માર્ગ આપે. તે સાંભલી દેવતા બે, તમેં ઢીલ મ કરો, તરત જાઓ. પશ્નોત્તર રાજાર્યો પણ પૂર્વલા સંબંધિ દેવતાનું અરાધન કરી દ્રૌપદીને અપહરી છે અને જે તમારી આજ્ઞા હોય તો હું અમરકંકા નગરી આવી, સમુદ્રમાં બોલી નાખું. તેવારે શ્રીકૃષ્ણજી બોલ્યા કે અમેં અમારા પરાક્રમેં દ્રૌપદીને લાવીશું. તેવારેં દેવતાર્થે સમુદ્રમાં છ રથ જવાને માગ આવે. પછી શ્રી કૃષ્ણજી પાંડે સહિત છ રથ જેત્રીને અમરકંકા નગરીને ઉદ્યાનેં ગયા. તિહાં જઈ દારૂકનામા સારથિને શ્રી કૃષ્ણે કહ્યું કે હે દૂત! તમેં પક્વોત્તર પાર્સે જઈને પગ ઉપર પગ આપી ત્રિવલી લલાટે ચડાવી એમ કહે કે હે પદ્મનાભ ! તું અકાલે મરણની વાંછા કાં કરે છે ? હે દુરંતપ્રાંતલક્ષણ ! હે હીનચતુર્દશી જાય ! હે-હી શ્રી કાંતિ વર્જીત ! આજ તેં મહારી બેન દ્રૌપદીને અપહરી છે. તેને તું પાછી આપ, અને જે ન આપે, તે સંગ્રામ કરવાને તૈય્યાર થા. એવા દૂતનાં વચન સાંભલી પદ્મનાભે રીશ ચડાવી અપમાન કરીને હૂતને બાહેર કાઢી મૂક્યો અને પોતે હાથી ઉપર બેસી સર્વ સૈન્ય લઈ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી કૃષ્ણનું યુદ્ધ શ્રી કૃષ્ણની સામેા યુદ્ધ કરવા આવ્યા, તેવારે શ્રીકૃષ્ણે પાંડવાને કહ્યું કે, પ્રથમ તમેં યુદ્ધ કરશેા કે હુંજ કરૂ ? પાંડવા મેલ્યા, પ્રથમ અમે જ યુદ્ધ કરશું. કદાપિ જો અમે હારિયે, તા તમે સહાય કરજો. તેવારે શ્રીકૃષ્ણે ખેલ્યા કે હૈ પાંડવે ! તમે મહારી સાથે... એવા શબ્દ કહ્યો, તા તમે હારશેાજ તાપણુ પાંડવા યુદ્ધ કરવા લાગ્યા. પદ્મનાભે પોતાના મલે` કરીને પાંચ પાંડવાને હત પ્રહત કર્યો. પાંડવા નાશીને પાછા શ્રીકૃષ્ણ પાસે' આવ્યા. પછી શ્રીકૃષ્ણજી યુદ્ધ કરવા લાગ્યા, તિહાં પંચાયણ નામા શંખ વગાડયા, એટલે પદ્મનાભની સેનાના ત્રીજો ભાગ નાશી ગયા. પછી શા ધનુષ્યના ટકારવ કર્યો, એટલે વલી પણ સેનાના ત્રીજો ભાગ. નાશી ગયા; અને પદ્મનાભ નાશીને નગરમાં પેઠા, અને મરગુના ભયથી દ્રૌપદીને શરણે ગયા. પાછલથી કુષ્ણુજી પણ નરિસંહનું રૂપ કરી દરવાજો તેાડી, કાટ ભાંજી નાખીને નગરીમાં ગયા. તિહાં જીવે તેા પદ્મનાભ દ્વાપદીની પછવાડે સ્ત્રીનું રૂપ કરી બેઠેલેા, શ્રીકૃષ્ણે દ્રોપદીને પૂછ્યું જે આ કાણુ છે ? તેવારે દ્રૌપદી ખેાલી કે એ પદ્મનાભ રાજા છે, તમારા ભયથી મહારે શરણે આવ્યા છે. તેવારે શ્રીકૃષ્ણે દયા આણી જીવતા રાખ્યા. અખંડ શીલવતી એવી દ્વાપદીને લઇને પાંચ પાંડવ સહિત પાછા વળ્યા, જયના શંખ પૂર્યાં, એવા વખતમાં તે ક્ષેત્રમાં શ્રીમુનિસુવ્રત તી કર પાસે કપિલ વાસુદેવ વખાણ સાંભલે છે, તેણે શંખનાદ સાંભળ્યેા. મનમાં શંકા ઉપની જે કાઈ ખીજો વાસુદેવ ઉત્પન્ન થયા ! તેથી ભગવંતને પૂછ્યું કે મહારાજ ! એ ય Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી કષસૂત્રસ્ય બાલાવબેધઃ બીજે વાસુદેવ કેણ થયે છે? ભગવંત બોલ્યા કે હે કપિલ ! એક ક્ષેત્રમાં બે તીર્થકર અને બે વાસુદેવ ન થાય, પણ એતે જંબુદ્વીપ સંબંધી ભરત ક્ષેત્રને શ્રી કૃષ્ણ નામેં વાસુદેવ તાહરા સરખી અદ્ધિને ધણી છે, તે પદ્મનાભ રાજા પદી હરણ કરી લાવ્યો હતો, તેને લેવાને આવ્યો હતો, તે પદ્મનાભને જીતીને પાછા જાય છે, તેણે શંખનાદ કર્યો. તે સાંભલી કપિલ વાસુદેવ તરત તિહાંથી ઉઠીને પોતાના સરખે વાસુદેવ જેવા સારૂ સમુદ્રને કાંઠે આવ્યું. પણ શ્રીકૃષ્ણ તો દૂર નીકલી ગયા હતા. માત્ર સમુદ્રમાં નીલી, પીલી રથની ધજા દેખી. તે દેખી શંખને શબ્દ કરી, તેમાં એવું જણાવ્યું કે કપિલ વાસુદેવને નમસ્કાર જાણજે. શ્રીકૃષ્ણ પણ શંખને શબ્દ કરીને તેમાં જણાવ્યું કે કપિલને કૃષ્ણને પણ નમસ્કાર જાણ. તે સાંભલી કપિલ વાસુદેવ હર્ષવંત થયો થકે પાછે વલ્ય અને પદ્મનાભ રાજાને દેશનિકાલ કરી તેના પુત્રને રાજ્યપાર્ટી થા. અહીં કૃ પણ સમુદ્ર સબંધી પાંચ પાંડવેને કહ્યું કે તમેં ગંગાનદી નાર્વે ઉતરીને નાવ પાછું મને મોકલજે. હું સુસ્થિત દેવતા સાથે વાત કરીને આવું છું. પછી પાંચે પાંડેયે ગંગાનદી ઉતરીને વિચાર કર્યો કે આપણે નાવ પાછું નથી એકલતા. જોઈયે તો ખરા કે કૃષ્ણ પોતે ગંગાનદી ઉતરી આવે છે કે નથી આવતા ? તિહાં કૃષ્ણજીયે ઘણું વાટ જોઈ પણ નાવ આવતું દીઠું નહિં. પછી શ્રીકૃષ્ણજીયે જાણ્યું જે પાંચે પાંડવ બડયા દેખાય છે, એમ વિચારી એક હાથમાં રથને ઉપાડ અને એક હાથે પાણ ડોલતા ડોલતા સાડા Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી કૃષ્ણની શક્તિ બાશઠ એજનના વિસ્તારવાલી નદીને ડેલી આગલ આવી જુવે છે તે પાંડે, બેઠા બેઠા હસે છે, તેવારે શ્રીકૃષ્ણ રીશ ચઢાવીને પાંડેને પૂછવા લાગા કે અરે દુષ્ટ ! તમેં નાવ પાછી કેમ ન મેકલી? પાંડવો બોલ્યા, તમારી પરીક્ષા જવાને ન મોકલી. તેવા શ્રીકૃષ્ણ બોલ્યા કે અરે મેં બે લાખ જન સમુદ્ર ઉલંઘન કરી પદ્મનાભને જીતી દ્વપદી આણ આપી, તેવારેં મારી શક્તિ ન દીઠી? એમ કહી કેધ ચઢાવીને પાંચે પાડાને મારવા સારૂ લેહદંડ ઉપાડ, વલી દયા આવીને જાણ્યું જે માટે અનર્થ થાશે? એમ વિચારી પાંચે પાંડવના રથ ભાંગી ચૂર્ણ કર્યા અને પાંચે બંધવને દેશનિકાલ કર્યા અને જિહાં રથ ભાંગ્યા, તિહાં રથમર્દન કટ થયે. શ્રીકૃષ્ણ પિતાની સેના લઈ દ્વારકામાં ગયા અને પાંડવોએ પણ દ્રૌપદીને લઈ સેના સહિત હસ્તિનાપુરે આવી કુંતાજીને દેશનિકાલની વાત કહી. તેવારે કુંતાજી દ્વારકામાં આવી શ્રીકૃષ્ણને મીઠે વચનેં સંતોષી નવી મથુરા વસાવવાની શ્રીકૃષ્ણ પાસેંથી આજ્ઞા લઈ કુંતાજી પાછાં આવ્યાં. પછી દક્ષિણવેલાતટને વિષે રહ્યા. છેવટ પાંડુસેન નામેં પિતાના પુત્રને રાજ્ય પાટે થાપી પાંચ પાંડવ અને છઠ્ઠી દ્રૌપદી દીક્ષા લીધી. છઠ, અઠમાદિક તપ કરી ચાદ પૂર્વ ભણે તે પાંચ પાંડવ શ્રી શત્રુંજય તીર્થ ઉપર મેસેં ગયા; અને દ્રૌપદી પણ અગીઆર અંગ ભણી બે માસની સંલેષણ કરી પાંચમા બ્રહ્મદેવલેકે ગઈ. તિહાંથી આવી મહાવિદેહક્ષેત્રે મોક્ષ પામશે. એ રીતે જંબૂ દ્વીપને વાસુદેવ, ધાતકીખંડમાં ન જાય તે ગયે. એ પાંચમું અચ્છેરું જાણવું. વલી કેટ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ લાએક આચાર્ય એમ કહે છે કે બે વાસુદેવના શંખને શબ્દ, ભેગો ન થાય અને એ થયે, માટે એ પણ અજીરૂં જાણવું યુદ્ધ ના પામિક ઇ . ૬ || ૪. અર્થ - યુગલિયા મરણ પામીને નરકે ન જાય, અને અહીં હરિ તથા હરિણી, એ બે મરણ પામીને નરકે ગયાં માટે એ છઠું અચ્છેરું જાણવું. તેની કથા આમ છે. કે, જંબુદ્વીપમાંના ભરતક્ષેત્રને વિષે કૌશંબી નગરીને સુમુખ નામેં રાજા હતો. એકદા પ્રસ્તા વસંત ઋતુમેં તે રાજા હાથી ઉપર આરુઢ થઈ તે નગરીની નજીકના વનમાં રમવાને અર્થે જતો હતો. માર્ગે જતાં વીરકનામેં કુવિંદની ભાર્યા અત્યંત સ્વરુપવાન દેખીને માંહો માંહે સરાગ દષ્ટિયે જોતાં પ્રતિભાવ ઉત્પન્ન થયા. તેથી રાજા ત્યાં થકી આગલી જાય નહીં. તેવારેં સુમતિનામાં પ્રધાન કહેવા લાગ્યું કે હે સ્વામી, સમસ્ત સાજન આવ્યાં છતાં તમેં આગલ કેમ ચાલતા નથી? તે સાંભલી રાજા પોતાના પ્રધાનની લાજ આણું આગલ વનમાં ગયે. પણ શૂન્યચિત્તથકે મનમાંહે કેવલ તે સ્ત્રીનું ચિંતવન છે તેથી કહીંએ પણ ચેન પામતો નથી. તે જોઈને પ્રધાને પૂછ્યું કે હે મહારાજ, તમેં આજ આવા શૂન્યચિત્ત કેમ દેખાઓ છે? એમ ફરી ફરી ઘણે આગ્રહ કરી પૂછયાથકી પોતાના મનની સર્વ વાત, રાજા પ્રધાનને કહી. તે સાંભલી પ્રધાન બેલ્યો કે, તમે કાંઈ ચિતાં કરશે નહીં, હું તમને એ સ્ત્રી મેલવી આપીશ. પછી ઘેર આવી પ્રધાનેં આગેયિકા નામેં પરિવારિકાને બોલાવી સર્વ વાત સમજાવી વનમાલાની પાસેં મેકલી. તે Page #76 -------------------------------------------------------------------------- ________________ છ અરૂ. ૫૯ પણ ત્યાં જઈ જુએ છે તે વનમાલા પણ વિરહવિન્ડલથકી મુખેં નિ:શ્વાસ નાખતી ક્ષણેક બેસે, ક્ષણેક ઉઠે, ક્ષણેક પડે, એ રીતે મહાવિરહિણી દેખી તેને તે પરિવ્રાજિકા કહેવા લાગી કે હે વત્સ, તું આજ એમ દખિત કેમ દેખાય છે? તાહારૂં દુઃખ મને કહે તો હું તે દુઃખથી તેને પાર ઉતારૂં. તે સાંભલી વનમાલાયે ગુહાની વાત કહી. તેવારે પરિવ્રાજિકા બેલી કે હું તને રાજાની સાથું કાલે મેલવીશ, તું કાંઈ ચિંતા કરીશ નહીં. પછી તે પરિવ્રાજિકાએ હર્ષવંતથકી ત્યાંથી જઈ સર્વ વાત પ્રધાનને કહી. પ્રધાનેં જઈ રાજાને સર્વ વૃત્તાંત સંભળાવ્યું. તેવાર પછી પ્રભાતેં પરિવ્રાજક વનમાલાને રાજા પાસેં તેડી આવી. રાજાયે હર્ષવંત થઈ અંતઃપુરમાં તેને રાખી અને તેની સાથે તે પંચવિધ વિષયસુખ ભેગવવા લાગ્યા. હવે વીરકકુવિંદ ઘેર આવ્યો, તેવારે તેણે સ્ત્રીને દીઠી નહીં. પછી પાડેશી પ્રમુખને પૂછતો થકે ભાર્યાના વિરહથી ઘેલો થયે થકે આખા ગામમાં ફરતા ફરતે એક દિવસે રાજાના પ્રાસાદ નીચે આવી ઉભો રહ્યો. તેવામાં રાજા અને વનમાલા, એ બન્ને જણ પણ ગંખમાં આવી બેઠાં. રાજા વીરકકુ વિંદને દેખીને મનમાં વિચાર્યું કે મેં અત્યંત લોક વિરૂદ્ધ અકાર્ય કીધું. માટે મને ધિકાર છે. એમ મનમાં ઘણુંજ પિતાની નિંદા કરવા લાગ્યું. તેવામાં અકસ્માતુ ઉપરથી વિજલી પડી તેથી બેઉ જણાં શુભધ્યાને મરણ પામી હરિવર્ષ ક્ષેત્રે યુગલિયા પણે ઉપન્યાં. ત્યાં સમસ્ત મનવાંછિત કલ્પવૃક્ષ, પૂર્ણ કરે છે તેથી સુખેં રહે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ * શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ પછી વિરકકુવિંદ પણ તે બેહનું મરણ જાણી ગ્રથિલભાવ ત્યાગી, અજ્ઞાન તપસ્યા કરી સૌધર્મ દેવલેકે કિલ્બિષિયા દેવમાં જઈ ઉપન્યા. ત્યાં અવધિજ્ઞાનેં પૂર્વ ભવના વૈરી તે યુગલને દેખી, મનમાં ચિંતવવા લાગ્યું કે એ યુગલિયાં ઈહાં તે મરશે નહીં અને જ્યારે મરણ પામશે, તેવારે પણ દેવકે જાશે. માટે એને ઈહાંથી ઉપાડીને અન્ય સ્થાનકે લઈ જાઉં? એમ ચિંતવી ત્યાં થકી કલ્પવૃક્ષ સહિત અપહરણ કરી, ચંપા નગરીયે તે યુગલને લાવ્યા. ત્યાં ચંદ્રકીર્તાિનામું રાજા અપુત્રીઓ મરણ પામ્યું હતું, તેથી તે નગરીનાં લેકે રાજાને ખેલે છે. એવામાં આકાશથકી તે દેવ, ત્યાંના લોકેને કહેવા લાગ્યું કે તમારે વાતે રાજાને લાવ્યો છું. એ કલ્પવૃક્ષના મેવા ખાય છે, તેને જાવજજીવ સુધી માંસ મને આહાર કરાવજે. એમ કહી તેને રાજપણે સ્થાપન કરી તે દેવ, પોતાની શક્તિર્યો કરી તેમનું આયુષ્ય તથા દેહમાન ઘટાડીને પિતાને સ્થાનકે ગયે. તે બેહુ મરણ પામીને નરકે ન જાય? તે નરકે ગયાં, માટે એ આશ્ચર્ય જાણવું. ( વમનો સામે ગાય || ૭ સાતમું પાતાલવાસી ચમરેંદ્રને ઉત્પાત એટલે ઉંચું જવું થયું, તે આવી રીતે કે ભરતક્ષેત્રે વિભેલ નામા ગ્રામને વિષે પૂર્ણ નામેં મહા ધનાઢય રહેતો હતો. તે એક દિવસેં રાત્રે ચિંતવવા લાગ્યું કે, મેં પૂર્વભોં પુણ્ય કરયાં છે, તેથી હમણાં અત્યંત કદ્ધિને ધણી મહાસુખી થયો છું. હવે ગ્રહવાસ છાંડી તપસ્યા કરું, તે વલી ભવાંતરે વિશેષ ફલ પામું? એવું ચિંતવી પ્રભાત સમયે સ્વજન સંબંધીને પૂછી Page #78 -------------------------------------------------------------------------- ________________ સાતમુ' અચ્છેરૂ. ૬૧. પેાતાના પુત્રને પાટે સ્થાપી પ્રાણાયામ નામા તાપસી દીક્ષા લેઇ, તે દિવસથકી જાવજ્જીવ લગી છઠે તપસ્યા કરવાની પ્રતિજ્ઞા કરી અને પારણું કરવાને દિવસે એક લાકડાના ચારપુડા ઠામડા રાખ્યા. તે ઠામડામાં ધ્યા સમયે ગામમાં ફરી ભિક્ષા લેઇ તેમાંથી પહેલા પુડમાં પડેલી ભિક્ષા, પથિઆને આપે તથા બીજા પુડમાં પડેલી ભિક્ષા, કાગ પ્રમુખ પક્ષીઓને આપે, તથા ત્રીજા પુડમાં પડેલી ભિક્ષા, જલચર મત્સ્ય પ્રમુખ જીવાને આપે, અને ચાથા પુડમાં પડેલી ભિક્ષા, પાતે રાગ દ્વેષ રહિત થકા આરેાગે. એ રીતે ખાર વર્ષ પર્યંત તપસ્યા કરી અંતે માસની સ ંલેષણાયે કાલ કરી ચમરચંચા રાજધાનીને વિષે ભુવનપતિ દેવાના ઇંદ્ર ચમરે દ્રપણે એક સાગરાપમને આઉષે ઉપન્યા. તે સભામાં ચેાશઠ હજાર સામાનિક દેવ સાથે બેઠા છે, તેવારે અવધિજ્ઞાને... કરી જોયું, તા સૌધર્મ દેવલાકના સૌધર્મેદ્ર, તેના પગ મસ્તક ઉપર રાખેલા દીઠા. તે દેખી અમથકી દેવાપ્રત્યે ખેલ્યા કે કાણુ દુરાત્મા મારા મસ્તક ઉપર પગ રાખીને શેાલે છે ? તે સમયે દેવ ખેલ્યા કે, પૂર્વ જન્મને વિષે સ ંપાદન કરેલા પુણ્યે કરી સર્વના કરતાં અતિશય છે સમૃદ્ધિ અને પરાક્રમ જેનું એવા આ સૌધર્માધિપ છે. તે સાંભલી વલી અતિશય ક્રોધયુક્ત થઈ મત્સ્યેા કે સાધર્મેંદ્ર જેના ઉપર પગ રાખે, તે ચમરે જાદા અને હું દો. માટે હું ત્યાં જઈ સૌધર્મેદ્રને પગ પકડી હેઠે નાખુ', એવું કહી ચાહ્યા; તેવારે સર્વ દેવાયે વાર્યાં; પણ માન્યું નહીં અને હાથમાં પરિઘ ધારણ કરી વિચાર કરવા લાગ્યા કે કાઈ પણ પ્રકારે તે ઈંદ્રે મારા પરાભવ કર્યો છતાં Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: હું કેને શરણે જાઉં? એ વિચાર કરી સુસુમાર નગરને વિષે પ્રતિમાસ્થિત શ્રી મહાવીરની સમીપ જઈ વંદન પૂર્વક છે કે હે ભગવન! તમારા પ્રસાદથી હું ઈંદ્રને પણ જીતીશ. એ પ્રમાણે પ્રાર્થના કરી લાખ યેાજન પ્રમાણ વિસ્તીર્ણ શરીર કરી પગથી ધરતી કંપાવતો, હાર્થે તાલેટા પાડતો, મેઘની પેરે ગાજતે. બીજલીની પેરે ઝબકાર કરતો, તિષચકને ત્રાસ પમાડતે, દેવતાઓને ભયભ્રાંત કરતો, દેવીએ બીહીતી થકી દેવતાઓને ગલે વલણીઓ એ પ્રકારને કોલાહલ કરતે, પરિવાયુધ ફેરવતે, ગર્વે કરી અંધ થઈ સૌધર્મેદ્ર સન્મુખ ધા. પછી પિતાને એક પગ સીધર્માવલંસક વિમાનની વેદિકાને વિષે અને બીજો પગ સુધર્મ સભાની ઉપર રાખી પરિવૅ કરી ઈદ્રકલ ઉપર તાડન કરી અનેક પ્રકારે ઇંદ્રને આક્રોશ કરવા લાગ્યો. સૌધર્મેન્દ્ર પણ અવધિજ્ઞાને જોયું અને જાયું કે એ તે ચમરિઓ અડધો ઘડો ભર્યો ઉછલે છે તે હવે એને હું શિક્ષા આપું ? એમ વિચારી અગ્નિયે જલતું, હજાર દેવતા ઉપાડયું ન જાય, એવું દેદીપ્યમાન વજ, ચમરીયા ઉપર મૂકયું. ચમર પણ પોતાની પાછલ આવનારા વજને જોઈ નીચું મુખ કરી અસમર્થ થઈ વિસ્તાર કરેલા પોતાના શરીરને ઉપસંહાર કરી “શરણું શરણું” એવું બોલી કુંથુઆ જે સૂક્ષ્મ થઇ, શ્રી મહાવીર સ્વામીના ચરણની વચમાં પ્રવેશ કરતા હો અને પ્રભુના ચરણથી ચાર અંગુલ દૂર ભમે છે. તીર્થંકરની આશાતના માટે પાસે નથી આવતી. એટલામાં ધર્મ આવી વજને ઉપસંહાર કરી શ્રી મહાવીર સ્વામીની પાર્સે ક્ષમા માગી, અમરેંદ્ર પ્રત્યે બે કે, મેં Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩ ૮ સુ', ૯ સુ' અચ્છેરૂ તારા ઉપર વજ્ર મૂકયું છતાં પણ તું શ્રીમહાવીર સ્વામી ને શરણુ આવ્યા, તેમાટે મેં વજ્રને ઉપસંહાર કર્યાં. શ્રીમહાવીર સ્વામીની કૃપાયે તુને હવે ભય નથી. એવી રીતે તે ચમરેદ્રનું આશ્વાસન કરીને પછી મહાવીર સ્વામીને વંદન કરી આજ્ઞા લેઇ પેાતાના સ્થાનકપ્રત્યે ગયા. પછી ચમરેદ્ર પણ નાના પ્રકારે કરી શ્રીમહાવીરસ્વામીની સ્તુતિ કરી અને આજ્ઞા લેઇ પેાતાની ચમરચચા રાજધાની પ્રત્યે ગયા. એ સાતમું ચમત્પાત નામા આશ્ચય જાણવું. ઉત્કૃષ્ઠ તનુ ધળી, ગાઢ અધિક્ત્ત શત, સૌથ્રિયા ૬ ॥ ૮॥ અર્થ:—હવે આઠમું અચ્છેરૂં કહે છે. અષ્ટાપદ પર્વત ઉપર ઉત્કૃષ્ટ પાંચશે ધનુષ્ય પ્રમાણ અવગાહના વાલા એક શ્રીઋષભ દેવ ભગવાન, પાતે અને ભરત વિના નવાણું ભગવંતના પુત્ર અને આઠ ભરતના પુત્ર, મક્ષી એકશે તે આઠ પુરૂષ સિદ્ધિ પામ્યા. તે મધ્ય અવગાહના વાલા સીઝે પણ ઉત્કૃષ્ટી અવગાહના વાલા એક સમયે એકશાને આઠ ન સીઝે, માટે એ આઠમું અચ્છેરૂં જાણવું. ૫૮૫ रवि ससि मूळविमान, वंदण आवीया ॥ ९ ॥ અઃ—હવે નવમું અચ્છેરૂં કહે છે. શ્રીમહાવીર દેવ કાશ...ખી નગરીયે સમાસર્યા. ત્યાં ચંદ્રમા અને સૂર્ય જેનાં શાશ્વતાં વિમાન, યૈાતિષચક્રમાં છે. તે તેજ વિમાનમાં બેસીને પશ્ચિમ પારસિયે શ્રીમહાવીરને વાંઢવા સારૂ આવ્યા. અહીં કોઈ એક એવું કહે છે કે ઉત્તર વૈક્રિય વિમાનમાં બેસીન આવ્યા. પરંતુ તેમ ન જાણવું. એ મૂલગે વિમાને એશી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવમાધ નેજ વાંઢવા આવ્યા છે. તે મૂલગે વિમાને કોઇવારે ન આવે અને હમણાં આવ્યા માટે એ અચ્છેરૂં જાણવું. । ૯ । અસંયતી વૃત્તિ તેં, જૂનના ૬ || o૦ || ક્ અ:-દશમું અસંયતી આરંભી પરિગ્રહવત અમ્રહ્મચારી ગૃહસ્થના વેષે રહેલા, તેના પૂજા, સત્કાર. તે અસંયતિપૂજા નામે દશમું અચ્છેરૂં, તે આવી રીતે છે. શ્રી સુવિધિનાથના નિર્વાણુ પછી કેટલાક કાલ વ્યતિકસ્યા નતર હુંડાવર્પિણીના દાષને લીધે સાધુઓના વિચ્છેદ થયો. તેવાર પછી જે સ્થવિર શ્રાવકા હતા, તેની પાસે જઈ લેાકેા ધર્મ પૂછવા લાગ્યા. તે પણ જેવું જાણુતા હતા, તેવું તેઓને કહેવા લાગ્યા. તેથી લેાક પણ તેમને ધન વસ્ત્રાદિક દેવા લાગ્યા. તેથી તે વિત થયા થકા પેાતાનાં મનતિ નવીન શાસ્ત્ર મનાવી કહેવા લાગ્યા કે, જે કાઇ પૃથ્વી, શય્યા, મંદિર, સુવર્ણ, રૂપું, લેાહ, કપાસ, ગાય, કન્યા, અશ્વ અને ગજ, અમને આપે, તે આ લાર્ક તથા પરલેાકે મહા ફલ પામે, અને અમેજ સુપાત્ર છઇયે. એવા ઉપદેશ સાંભલી લેકે તેમને ગુરૂ કરી માન્યા. એવી અસયતીની પૂજા ચાલી. કેટલાએક આચાર્ય કહે છે કે, સાધુના ધર્મવિચ્છેદ થયા અને જૈન વિના પાખંડી સંન્યાસી પ્રમુખ અન્ય દર્શનીજ પૂજાવવા લાગા. પ્રથમ સદા સર્વદા સઁયતીની પૂજા થતી હતી. તેથી વિપરીતપણાયે કરીને શ્રીસીતલનાથજીનનાં તીર્થ બેસતાં સુધિ આશ્ચર્ય થયું. તે માટે એ દશમું અચ્છેરૂં છે. એ રીતે એ દશ આશ્ચર્યાં આ ચાવીશીમાં થયાં. વલી અનતે કાલે થશે. ૫૧૦॥ ૫ ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરના વારામાં અચ્છેરાંને સમય. ૫ હવે દશ અચ્છેરાં કયા કયા તીર્થંકરની વારે થયાં ? તે કહે છે. શ્રી ઋષભદેવના વારામાં એકશે ને આઠ સિદ્ધ થયા ॥ ૧ ॥ શ્રી શીતલનાથના વારામાં હિરવંશ કુલની ઉત્પત્તિ થઈ ! ૨ ૫ શ્રી મદ્યીનાથના વખતમાં સ્ત્રી તીર્થંકર થઈ ।। ૩ ।। શ્રી નેમિનાથના વખતમાં અમરકંકા નગથીયે શ્રીકૃષ્ણતું ગમન થયું ॥ ૪ ૫ અને શ્રી સુવિધિનાથના વારામાં અસયતી બ્રાહ્મણેાની પૂજા થઇ ! ૫૫ એ અસંયતીની પૂજા તે। શ્રી આદિનાથના વખતમાં પણ મરીચિ કપિલાદિકની સાંભલિયે છૈયે.. એમ ઘણું કરીને બીજા પણ તીથંકરોના વારામાં પ્રવાહે થાય છે !! ઇતિ !! અને પાંચ અચ્છેરાં શ્રી મહાવીર સ્વામીને વારે થયાં ॥ ઇતિ દશ અચ્છેરાં અધિકાર સંપૂર્ણ હવે મહાવીર સ્વામીના સત્યાવીશ ભવ આશ્રયી કહે છે. नीचकुले नवि होय, जिन चक्री हरियुग ॥ नीचकुलें नवि उपजे ए ॥ कोहव कर्म्म प्रभाव, आवी उपना ॥ पण जनम नवि संभवे ए ॥ ६ ॥ भव सत्तावीशमां हे, मरियच त्रीजे भवें ॥ गोत्र मदें ए बांधियो ए ॥ અ:—હવે ઇંદ્ર મહારાજા વિચારે છે જે નીચ કુલને વિષે જન્મ ન હોય, કાના જન્મ ન હાય ? તેા કે એક તેા (જીન કે ) તીર્થંકર, ખીજો ચક્રવતી, ત્રીજો ( હરિયુગ કે॰) વાસુદેવ અને ખલદેવ એ એનું યુગલ, એવા જીવ તા ઉગ્ર કુલે', ભાગલે, રાજ્યકુલે, ઇત્યાદિક બીજા પણ મહેાટા કુલમાં આવી ઉપજે, પણ નીચ, ભીખારીના કુલમાં ન ઉપજે, તથાપિ કર્મની વિચિત્રતા છે. માટે કાઇએક કર્મીના ૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: પ્રભાવૅ કરી બ્રાહ્મણના નીચ કુલને વિષે આવી ઉપનાં છે; પણ આવા કુલને વિષે પ્રભુનું જન્મ સંભવે નહીં, એટલે હાય નહીં, હશે પણ નહીં, અને થયું પણ નથી કે ૬ છે પણ ભગવાન શ્રી મહાવીર દેવને જીવ, મરીચિ નામું ઋષભદેવ સ્વામીને પિતર, ભરત મહારાજનો પુત્ર હતા. તે વખત ત્રિદંડીપણામાં ભરત મહારાજે વાંઘો, તેવારે અભિમાનથકી ઘણે ના, કૂદ્યો, તે વખત કર્મ બંધાણું છે. કહ્યું છે કે જે પ્રાણુ, હસતાં કર્મ બાંધે છે તે રેતાં થકાં પણ છૂટતાં નથી. તુંબડાને દષ્ટાંતે જીવ જે છે તે કર્મથકી ભારી થાય છે, જેમ તુંબડાને માટી ચેપડી પાણીમાં નાખીયે, તે બૂડી જાય; તેમ જીવ પણ ઘણાં ચીકણાં કર્મ. થકી સંસારમાં બૂડ થકે નરકાદિક ગતિમાં પરિભ્રમણ કરે છે. તેમ પ્રભુયે પણ સત્તાવીશ ભવમાંહેલા મરીચિના ત્રીજા ભવને વિષે ગોત્રનો મદ કર્યો હતો, તે વખતે એ નીચ ગેત્રને કર્મ બંધાણે છે, તે હમણું ઉદય આવ્યું છે. તિહાં પ્રથમ શ્રી મહાવીરને જીવ, જે ભવથકી સમકેત પાપે, તિહાંથી માંડીને લોક પ્રસિદ્ધ સત્તાવીશ ભવ થયા. તે સત્તાવીશ ભવ, અહીં કહિયે છે. વિશેષ ગ્રંથાંતરમાં તે અઠાવીશ ભવ પણ કહ્યા છે. ૧ પ્રથમ પછિમ મહાવિદેહે નયસાર નામેં ગરાશીઓ હતે. તે એક વાર વનમાં કાષ્ટ લેવા નિમિત્તે ગયે. તિહાં રઈ નીપજાવીને મનમાં ભાવના ભાવવા લાગો કે, અહો કોઈ સાધુ આવે, તો તેને વહેરાવીને જોજન કરૂં? એટલામાં સાથથકી ભૂલા પડેલા સાધુ તિહાં આવ્યા. તેને દેખી Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરના સત્તાવીશ ભવ. હર્ષવંત થયે, તેને આહાર પ્રતિભા પછી પોતે જમીને સાધુને માર્ગ દેખાડે. જાતી વખતે સાધુયે ધર્મ ઉપદે, તિહાં પ્રથમ સમકિત પામ્યું. પછી અંતે નમસ્કાર સહિત મરણ પામ્યા. ૨ બીજે ભવેં પ્રથમ દેવલે કે એક પલ્યોપમને આઉખે દેવતા થયે. ૩ ત્રીજે ભોં ભરત ચક્રવત્તીને મરીચિ નામા પુત્ર થયે. તેણે શ્રીષભદેવ પાસે પ્રતિબોધ પામી, દીક્ષા ગ્રહણ કીધી, વિર પાસે અગીયાર અંગ ભર્યો. એકદા ઉષ્ણ કાલેં શરીરમાં તાપ ઘણે લાગે, તેથી મનમાં નાવાની ઈચ્છા થઈ તેવારેં સંયમનો નિર્વાહ દેહેલે અને ઘરે પણ જવાય નહીં એવું વિચારી અને કલ્પનાયે નો વેષ ધારણ કર્યો. તે આવી રીતે કે સાધુ ત્રણ દંડ રહિત છે હું તેમ નથી; માટે મહારે ત્રણ દંડનું ચિન્હ હાજે; તથા સાધુ દ્રવ્યથી અને ભાવથી મુંડ છે, હું તે તેમ નથી માટે મહારે મસ્તકે શિખા અને મુંડન હા, વલી સાધુ સર્વ પ્રાણાતિપાતાદિકથકી વિરમ્યા છે અને હું તેમ નથી, માટે મહારે સ્કૂલપ્રાણાતિપાતની વિરતિ હો. વલી સાધુ શીલે કરી સુગંધિત છે, હું તે તેમ નથી, માટે મહારે બાવનાચંદનને વિલેપન છે. વલી સાધુ મેહ રહિત છે, હું તે મેહે કરી ઢાંકો છું, માટે મહારે એક છત્ર ઢાંકવા સારૂ રાખવું. વલી સાધુ પાદુકા રહિત છે, મારે પગે પાદુકા છે. વલી સાધુ કષાયે રહિત છે, હું તો કષાયે હિત છું; માટે માહારે વસ્ત્ર કલાઈયાં છે. વલી સાધુ સ્નાનૅ કરી રહિત છે, મહારે થડે પાણીયે સ્નાન હે. એમ પોતાની બુદ્ધિયે પારિત્રા Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી કલ્પસૂત્રસ્ય માલાવમેધઃ જકના નવા વેષ કીધા. પછી તે વિરૂપ વેષ દેખીને જે પૂછે, તેની આગલ સત્ય સ્વરૂપ કહે; તથા કાઈ પૂછે સાધુના ધર્મ કહે ? તે તેવારે તેને શુદ્ધ ધમેાપદેશ આપે. એમ અનેક રાજપુત્રાને પ્રતિબેાધિ ભગવંતને શિષ્યપણે સાંપે, એવા થકા ભગવંત સાથે વિચરે, એકદા શ્રીઋષભદેવ અયેાધ્યા પાઉ ધાર્યો. તેવારે ભરતચક્રવતી ચે. વાંદીને પૂછ્યું જે હે ભગવન્! આ સમેાસરણમાં કાઇ તીર્થંકરના જીવ છે? તેવારે ભગવંતે કહ્યું કે સમવસરણની માહિર તાહારી પુત્ર મરીચિ નામે જેણે ત્રિદ’ડીપણું લીધું છે, તે ચેાવીશમાં શ્રી મહાવીર નામે તીર્થંકર થાશે. વલી આ ભરતમાં પાતનપુરે ત્રિપુષ્ટિ નામા પ્રથમ વાસુદેવ થાશે. વલી શ્રી મહાવિદેહમાં મુકા નગરીયે પ્રિયમિત્ર નામા ચક્રવર્તી થાશે. એવું સાંભલી ભરત હવત થઈ સમેાસરમાંથી ઉઠીને મરીચિ છઠ્ઠાં બેઠા છે, ત્યાં આવ્યે અને ત્રણ પ્રદક્ષિણા આપી વાંદીને એમ કહ્યું કે હું મરીચિ ! તાહારી પ્રત્રજ્યાને હું નથી વાંદતા પણ તું ચાવીશમા તીર્થં કર શ્રીમહાવીર નામે થઇશ માટે તેને વાંદું છું. વલી મહાવિદેહમાં ચક્રવત્તી થાઇશ તથા એહીજ ભરતમાં પ્રથમ વાસુદેવ થાઇશ. એમ કહી ભરત સ્વસ્થાન ગયા. એ વાત સાંભલી મરીચિ ને વશે નાચતા, હાથે તાલેટા દ્વૈતા વિચારવા લાગા જે આ ભરત ચક્રવતી કાઇને વાંઢે નહીં અને મને વાંઘો માટે હું વાસુદેવમાંહે પ્રથમ વાસુદેવ થઇશ અને ચક્રવી માંહે મહારા પિતા પ્રથમ ચક્રવર્તી, તથા તીર્થંકરમાંહે મહારા દાદા પ્રથમ તીર્થંકર માટે અહે। મહારૂ ઉત્તમ કુલ ! એવા મઢ કરીને મરીચિયે નીચજાતિ ગાત્ર Page #86 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના ત આ પ્રકારના મઢે કરી નીચજાતી ગાત્ર કર્મબંધન. ૬૯ બાંધ્યું, જે માટે (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) લાભમદ, (૪) અશ્વયંમદ, (૫) બલમદ, (૬) રૂપમદ, (૭) તપમદ, (૮) વ્યુતમ દ, એ આઠ મદ કરતે જીવ, હીન જાત્યાદિક પામે. હવે શ્રી ઋષભદેવ મુક્તિ પધાર્યા પછી પણ, પૂર્વ રીતેં જ સાધુ સંઘાતેં મરીચિ વિચરે. એકદા મરીચિ, રેગ ગ્રસ્ત થયો, પણ ભિન્નવેષ માટે સાધુ કેઈ તેની પરિ. ચર્યા ન કરે. તેવારે મરીચિ ચિંતવવા લાગે જે અહે ! સાધુ ચિરપરિચિત છે; તેહે પણ એ મહારા નહીં. માટે જે રોગ રહિત થાઉં, એક શિષ્ય વૈયાવચ્ચ કરવાને અર્થે કરું. અનુક્રમેં નીરોગી થયે. પછી એકદા કપિલ નામા રાજા દેશના સાંભલી પ્રતિબધ પામ્યોતેને મરીચિર્યે કહ્યું કે સાધુ પાસે જઈને ચારિત્ર . તેવારે કપિલ બે કે હે સ્વામી ! તમારા દર્શનને વિષે ચારિત્ર નથી? તે સાંભળી મરીચિયે યથાર્થ કહ્યું, પણ તે બહુલકમી જીવ કપિલ કહેવા લાગ્યું કે શું સર્વથા તમારા દર્શનને વિષે ધર્મ નથીજ ? તેવારે મરીચિર્યો આદિકષાયેં સહિત મિથ્યાદયે મતિભ્રંશથી શિષ્યના લોભથી સ્વધર્મ આપવા આવી રીતે ઉત્તર દીધું કે હે કપિલ ! જૈનમાર્ગ રૂપજ મહારો. માર્ગ છે. એવા ઉત્સુત્ર વચને કરી એક કેડા કેડી સાગરેપમ પ્રમાણુ સંસાર ભવ બ્રમણ રૂપ ફલ ઉપાર્યું. કપિલને દિક્ષા દીધી. પછી તે કર્મને આલેયું, પડિક્કમ્યું નહીં. છેવટ શશી લાખ પૂર્વીયુ ભેગવી. ૪ ચેાથે ભ પાંચમે બ્રહ્ય દેવલોકે દશ સાગરોપમને આઉખેં દેવતા થયે છે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ : ૫ પાંચમે ભવૅ તિહાંથી મરણ પામીને કેલ્લાગ સન્નિવેશને વિષે એંશી લાખ પૂર્વને આઉખેં કૌશિક નામાં વિપ્ર થશે. તિહાં પણ છેલ્લો ત્રિદંડી થયે. તિહાંથી મરણ પામીને ઘણું કાલ પર્યત સંસાર પરિભ્રમણ કર્યો. ૬ છ ભોં ધૂખ્ય સન્નિવેશે પુષમિત્ર નામા બ્રાહ્મણથયો. તિહાં ત્રિદંડી થઈ બોંતેર લાખ પૂર્વાયુ પાલીને ૭ સાતમે ભ સાધર્મ દેવલેકે મધ્યમ આઉખેં દેવતા થયે. ૮ આઠમે ભોં ચિત્ય સન્નિવેશે સાત લાખ પૂર્વને આઉખે અગ્નિદ્યોત નામા વિપ્ર થયે. છેડે સંન્યાસી થયેા. ૯ ત્યાંથી આવીને નવમે ભોં ઈશાન દેવલોકે મધ્યમ આઉખે દેવતા થયે. ૧૦ દશમે ભોં મંદિરામ્ય સંન્નિવેશે છપ્પન્ન લાખ પૂર્વને આઉખે અગ્નિભૂતિ નામા દ્વીજ થયેક હેડે ત્રિદંડી થયો. ૧૧ અગીઆરમે ભવં ત્રીજે સનસ્કુમાર નામા દેવલોકે મધ્યમ આઉખે દેવતા થયો. ૧૨ બારમે ભોં શ્વેતાંબિકા નગરીયે ચુમ્માલીશ લાખ પૂર્વને આઉખે ભારદ્વાજ નામા માહણ થયે. છેડે ત્રિદંડી પણું લીધું. - ૧૩ તેરમે ભોં ચેાથે માહીંદ્ર દેવકે મધ્યમ આઉખે દેવતા થયા. તિહાંથી આવી વલી ઘણે સંસાર ભ્રમણ કરીને ૧૪ ચૌદમે ભ રાજગૃહી નગરીયે ત્રીશ લાખ પૂર્વને આઉખે થાવર નામા બ્રાહ્મણ થયો; અંતેં ત્રિદંડીઓ થ. ૧૫ પન્નરમે ભ પાંચમા બ્રહ્મદેવલેકે મધ્યમ આઉખેં દેવતા થયે. તેવાર પછી વલી ઘણે સંસાર ભ્રમણ કરીને Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરના ૧૬ મા ભવ. ૧ ૧૬ શાલમે ભવે રાજગૃહી નગરીના વિશ્વન દ્વિનામે રાજા તેના પુત્ર વિશાખાની છે અને તે રાજાના લઘુ ભાઇ વિશાખાભૂતિ છે તેના વિશ્વભૂતિનામે પુત્ર થયેા. રાજાયે વિશ્વભૂતિનું સગપણુ કર્યું નહીં; તેથી વૈરાગ્ય પામ્યા; એટલામાં વિશાખાનદિ પીતરાઈ ભાઇયે ખલ કરી કાઢચે. તેવારે એક મૂઠીચે કાઢી પાડી પેાતાનું ખલ દેખાડી વૈરાગ્ય પામી સભૂતિવિજય આચાર્ય પાસેથી દીક્ષા લીધી, માસખમણુ પચ્ચખ્યું. એકદા માસ ખમણને પારણે મથુરા નગરીયે ગેાચરીચે આવ્યા. તિહાં ગાયના ધક્કાથી સાધુ ભૂમિકાયે' પડયા, એવા અવસરે એના કાકાના દીકરા વિશાખાની તે પણ પરણવાને અર્થે તિહાં આવ્યેા છે; તેણે જોઇને હાંસુ કીધું, જે તાહરૂ કાઠી પાડયા ુ ખલ કિહાં ગયું ! તેવારે. સાધુયે અભિમાન આણીને, ગાયને શીંગડે ઝાલી આકાશે ભમાડીને નાખી; વલી નીયાણું કીધું કે જો એ તપના પ્રભાવ હાય, તેા હું ભવાંતરે ઘણુંા બલવ ંત થાઉં. હજાર વર્ષ સુધી દીક્ષા પાલી તિહાંથી કાલ કરીને ૧૭ સત્તરમે ભવે મહાશુક્ર નામા સાતમે દેવલાકે સત્તર સાગરોપમને પૂર્ણ આઉખે ઉપના. ૧૮ અઢારમે ભવે. પેાતનપુર નગરે પ્રજાપતિ રાજા, મૃગાવતી રાણી, તેના પુત્ર ત્રિપૃષ્ઠનામે વાસુદેવ, એ શ ધનુષ્ય પ્રમાણ શરીર ચેારાશી લાખ વર્ષને આઉષે ઉપના તિહાં આલક થકાંજ શંખનામા પ્રતિ વાસુદેવની આજ્ઞાયે શાલિખેત્રના વિઘ્નકારી વિશાખાનઢ્ઢીના જીવ સિંહ થયા હતા. તે સિંહને હાથે વિદ્યાર્યું. અનુક્રમે વાસુદેવ પદવી પામ્યા. અહીં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ શ્રીગૌતમને જીવ અતલ સારથિ મ. એકદા વાસુદેવેં શા પાલકને કહ્યું કે મુજને નિદ્રા આવે, તેવારે ગાયનને ગાતાં વારી રાખજે. તેપણ નિદ્રા આવ્યા પછી શય્યાપાલકે ગીતને રસેં ગાયન કારકને વાર્યા નહીં. એટલામાં વાસુદેવ જાગૃત થયા, તેવારે ક્રોધ ઉપજે, પછી કથીર ઉન્હ કરીને શવ્યાપાલકના કાનમાં રેડયું, તેણે કરી ખીલા પ્રવેશનું કર્મ ઉપાક્યું. અનુક્રમેં ત્રણ ખંડનું સાધન કરી, ઉગ્ર કર્મ બાંધી આયુ પૂર્ણ કરી મરણ પામી ૧૯ ઉંગણશમાં ભોં સાતમી નરકે ગયા. ૨૦ ત્યાંથી નિકલી વીશમા ભવં સિંહ થયે. ૨૧ તિહાંથી મરણ પામી એકવીશમાં ભોં થી નરકે ગયા. તેવાર પછી વલી ચોથી નરકથી નીકલી સંસારમાં ઘણા ભવ ભ્રમણ કરીને ૨૨ બાવીશમે ભ રથપુરનગરે પ્રિયમિત્ર નામેં રાજા તેને વિમલા નામેં રાણું તેને વિમલ નામેં પુત્ર થયે; સર્વ કલાને પારંગામિ થયે, પિતાર્યો રાજ સેંચ્યું. એકદાં વનમાં ક્રિીડા કરવા ગયા તિહાં પાસ માંહેથી હરણ છોડાવ્યાં, તે દયા ભદ્રકપરિણમેં કરી મનુષ્પાયુ બાંધ્યું. અંતે દીક્ષા પણ લીધી. તિહાં ઉગ્ર તપ કરી ચક્રવતીની પદવી ઉપાર્જન કરી. અંતે એક માસનું અણુશણ કરીને ત્યાંથી ચવ્યા. ર૩ ત્રેવીશમે ભર્વે પશ્ચિમ મહાવિદેહ મૂકા નગરીયે ધનંજય નામેં રાજા તેની ધારિણી નામેં રાણુની કુખેં ચોરાશી લાખ પૂર્વને ઉખે પ્રિયમિત્ર નામા ચક્રવર્તી Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરના ૨૭ ભવ પૂ. ૭૩ પણે ઉપના. અનુક્રમે ષટ્ ખંડ સાધી દીક્ષા લઈ ક્રોડ વર્ષ ચારિત્ર પાલી ત્યાંથી કાલ કરીને ૨૪ ચાવીશમે ભવે શુક્ર નામા સાતમે દેવલાકે સત્તર સાગરોપમને આઉખે દેવતા થયા. ૨૫ પચ્ચીશમે ભવે જમૂદ્રીપે ભરતખેત્ર છત્રિકા નગરીયે' જીતશત્રુ રાજા થયા, તેની ભદ્રાનામે સ્ત્રીની કુખે પુત્રપણે ઉપના, નંદન નામે રાજા થયા. ચાવીશ લાખ વર્ષ સુધી ઘરને વિષે રહીને પછી પાટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. તે એક લાખ વર્ષ સુધી દીક્ષા પાલી જાવ જીવ લગે માસખમણે વીશસ્થાનકનું તપ આરાધિને તીર્થંકર નામકર્મ ઉપાજ્જન કર્યું. ૨૬ તિહાંથી કાલ કરીને છવ્વીશમે ભવે. દશમે પ્રાણાંત દેવલાકે વીશ સાગરોપમને આઉષે દેવતાપણે ઉપના. તિહાંથી ચવી– ૨૭ સત્તાવીશમે ભવે ચાવીશમા તીર્થંકર થયા. ઋષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદાની કુખે શેષ નીચગેાત્ર કના ઉદયથી ઉપના છે એમ ઈંદ્ર વિચારે છે !! ઇતિ મહાવીર સત્તાવીશ ભવu तेणे हेतें थयुं एह, पण ए मूकवा ॥ खत्तिय कुल नरपति जिहां ए ॥ ७ ॥ અ:—તે કારણ માટે આ વાત અચ્છેરાભૂત થઈ. પણ હવે શુરવીર ક્ષત્રી કુલને વિશે મેટા ભાગ્યવાન રાજાને Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ ઘરે શિરેમણિ, ઉત્તમ વંશ જ્યાં હોય, ત્યાં દેવાનંદાની કુખેંથી લઈને ભગવંતને મૂકવા રે ૭ ૧ खत्रिय कुंडग्रामें, भूप सिद्धारथ॥ त्रिशलाराणी तेदनी ए ॥ थापो ए तस कुरे, तस बेटी तणो । गर्भ अछे ते तिहां ठवो ए ॥८॥ અર્થ–માટે ક્ષત્રિયકુંડ નામે નગરને વિષે સિદ્ધાર્થનામું મહટે રાજા છે, તેની ત્રિશલા નામેં રાણુની કુખને વિષે થાપ, અને ત્રિશલા રાણીની કુખેં પુત્રીને ગર્ભ છે, તે લઈને તિહાં દેવાનંદાની કુખે થાપ છે ૮ शीघ्र करो आदेश, महारा वालहा ॥ तहत्ति करी ने चालियो ए ॥ वैक्रिय निर्मल रूप; करी निज શથિી | નિવાધશું તે સ્ટફ છે ? અર્થ –એ રીતે ઈદ્રમહારાજે હરણી ગમેષ દેવતાને કહ્યું કે એ મહારે આદેશ, ઉતાવલા તમેં કરે મહારા વલ્લહા! માહારી આજ્ઞા પ્રમાણ કરે. એવું સાંભળીને હરણી ગમેલી દેવતા ઈંદ્રમહારાજની આજ્ઞાને સત્ય કરી કબૂલ કરીને ઈ દ્રમહારાજને નમસ્કાર કરીને ચાલ્યા. વૈકિયરૂપ કરવા સારૂ ઉત્તર પૂર્વની વચ્ચે ઈશાન કેણે તીર્ઝા અસંખ્યાતા જન જઈને નિમલ ઉત્તર વૈકિય સમુઘાતરૂપ કરે, આત્મ પ્રદેશને વિસ્તારે સંખ્યાતા જયણ લગે જીવ પ્રદેશ કર્મયુદ્દગલ સમુઘાત પ્રત્યે વિસ્તારે. તિહાં વિવિધ પ્રકારના પુદ્ગલ પ્રત્યે ગ્રહણ કરે, તે કહે છે. (૧) કર્ક રત્ન, (૨) વરત્ન, (૩) ઠર્ય રત્ન, (૪) લેહિતાક્ષ રત્ન, (૫) મસાર Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ગર્ભનું સ્થાનાંતર. ગલ રત્ન, (૬) હંસગર્ભ રત્ન, (૭) પુલક રત્ન, (૮) સૌગધિક રત્ન, (૯) જ્યતિષિક રત્ન, (૧૦) અંજન રત્ન, (૧૧) અંજનપુલક રત્ન, (૧૨) જાતરૂપ રત્ન, (૧૩) સુભગ રત્ન, (૧૪) અંક રત્ન, (૧૫) સ્ફટિક રત્ન, (૧૬) રિઠ રત્ન, એવા. રત્નપુદગલ લઈને વૈકિય શરીર વિક્વને ઉત્કૃષ્ટી વિહાર ગતિ, ચપલાગતિયું, જ્યણાગતિયે, ચંડાગતિ, ઉદ્વર્તન રેણુની પેરેં દેવસંબંધી દિવ્યગતિયું કરીને ચાલતો થકે અસ ખ્યાતા દ્વીપ સમુદ્રમાંહે થઈને જ્યાં જંબુનામા દ્વીપ, તિહાં ભરત ક્ષેત્ર તેને વિષે જહાં બ્રાહ્મણકુંડ નામા નગર છે, તિહાં ઋષભદત્ત નામાં બ્રાહ્મણના ઘરને વિષે જઈને દેવાનંદા બ્રાહ્મણ જ્યાં છે, ત્યાં આવે. આવીને ભગવંતને નમસ્કાર કરે, નમસ્કાર કરીને પછી દેવાનંદા બ્રાહ્મણને પરિવાર સહિત અવસ્વાપિની નિદ્રા આપે. પછી યોનિમાંહેથી અશુભ પુગલ અપહરે પરહ કરે અને શુભ પુગલને પ્રક્ષેપ કરે. પછી ભગવાનની આજ્ઞા માગે, આજ્ઞા માગીને ભગવંતને બાધા પીડા ન ઉપજે તથા ભગવંતની માતાને બાધા પીડા ન ઉપજે, તેમ સુખે સુખેં દેવસંબંધી પ્રભાવે કરીને ભગવંતને હાથમાં સંપુટે કરી . ગ્રહીને ૯ છે थाप्यो त्रिशला कुखें, ब्याशी दिन पर्छ।। मार्नु शुभ लग्न जोवा रह्या ए॥ त्रण ज्ञाने भगवंत, आवी तिहां वश्या, आशोज वदि तेरश दिने ए॥ १० ॥ અર્થ –જિહાં ખત્રિયકુંડ નગર છે, તેને વિષે સિદ્ધાર્થ નામેં રાજા છે, તેની ત્રિશલા નામેં રાણું જ્યાં વસે છે, તિહાં તે દેવતા આવે. તે ત્રિશલા ખત્રિયાણીને સર્વ પરિવાર સહિત Page #93 -------------------------------------------------------------------------- ________________ »૭૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ અવસ્થાપિની નિદ્રા આપે. પૂર્વ રીતે અશુભ પુદ્ગલ અપહરે અને શુભ ઉત્તમ પુદ્ગલ પ્રક્ષેપે. પછી ત્રિશલાની કુખમાંહે ભગવત મહારાજને પધરાવે અને ત્રિશલાની કૂખને ગ તે દેવાનંદાની કૂખમાં ધરે. એમ હરણીગમેષી દેવતા પેતાનું કામ કરી પાછા ઇંદ્રપાસે જઈને ગહરણની વાત કહી ને કહ્યું કે તમારી આજ્ઞા સ` પ્રમાણુ કરી છે. તેણે કાલે', શ્રમણ ભગવંત શ્રીમહાવીર ખ્યાશી દિવસ તે દેવાનંદાની કૂખે રહ્યા, ત્રણ જ્ઞાને કરીને સહિત હતા, તે અહીઆંથી મને સહરશે? એમ જાણે પણ સહુરતી વેલાયે સૂક્ષ્મ, માટે ન જાણે; અને સ'હરણુ કરી રહ્યા પછી જાણે જે મુઝને દેવાનંદાની કૃખેથી ત્રિશલા રાણીની કુખમાં ધર્યો છે, તેણે કાલે શ્રમણ ભગવંત શ્રીમહાવીર, તે વર્ષાઋતુને ત્રીજો માસ પાંચમે પખવાડા આશે। મહીનાના અંધારા પખવાડાની તેરશને દિવસે અદ્ધરાત્રિને વિષે એટલે ખ્યાશી દિવસ તેા પૂણું ગયા અને ગ્યાશીમા દિવસની રાત્રિને અંતરે વર્ષાંતે છતે ભગવંતને દેવાન’દાની કૂખેથી લઈને ત્રિશલાની કૂખમાં પધરાવ્યા, પદ્મરાવ્યા પછી ભગવંતે પણ જાણ્યું, જે હું ઇહાં આવ્યા છું. કવીશ્વર કહે છે કે હું. એવું માનું છું કે શુભલગ્ન જોવા સાજ ખ્યાશી દિવસ પર્યંત દેવાનંદાની કુખને વિષે પ્રભુ રહ્યા હસે કે શું ? ।। ૧૦ । सुंदर घर सुख सेजें, सूति सुंदरी ॥ सुपन चउद लहे મઝિમનિત્તિ ૫ ॥ (વટી મુપન વળવે છે) નઞ ટ્ટषभ सिंह श्री दाम, शशी रवि ध्वज घट ॥ सरो वर दधि विमान रयण शिखा ए ॥ ११ ॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ ચૌદ સ્વપ્ન. ( ૭૭ ' અર્થ–હવે તેહીજ રાત્રયે મહા મનેહર નરમ ઉંડી વિશાલ એવી સુખ શય્યાયે સુતાં થકાં કાંઈક સુતાં, કાંઈક જાગતાં, મહા માંગલિકના કરનાર, ઉપદ્રવના નિવારણહાર, મહાભદ્રક, એવા ચિાદ સુપનાં રાત્રિના મધ્ય સમયને વિષે ત્રિશલા. રાણીયેં દીઠાં, તેનાં નામ કહે છે. પ્રથમ સ્વને હાથી, બીજે ' વૃષભ, ત્રીજે સિંહ, ચોથે લક્ષ્મી, પાંચમે ફૂલની દામ એટલે માલા, છઠે ચંદ્રમા, સાતમે સૂર્ય, આઠમે ધ્વજા, નવમે કુંભકલશ, દશમે સરેવર, અગ્યારમે સમુદ્ર, બારમે દેવવિમાન તેમે રત્નને રાશિ અને ચૌદમે સ્વપ્ન નિધૂમ અગ્નિની શીખ દીઠી છે ૧૧ - सिंह प्रथम मुखमांहें, पेखे पेसतो॥ अवर सवे इम जाणीयें ए॥ निरखी हरखी ताम कंत कहे सुणो,शूरवीर सुत होयशे ए ॥१२॥ અર્થ:–વલી કેટલાએક આચાર્ય એમ કહે છે કે પ્રથમ સ્વપ્રમાણે માતાયે સિંહ પોતાના મુખમાંહે પેસતો દેખે. એ રીતે (અવર કે.) બીજા પણ સર્વે સ્વપ્ન, મુખમાં પેસતાં દેખે, એમ જાણવું. એવા સ્વપ્ન દેખીને ત્રિશલા તે વખતે હર્ષ પામતી હવી. હવે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા રાણીને કહે છે કે, આપણે શૂરવીર, પર્વત સમાન, વિજા સમાન, પુત્ર થાશે ૧૩ છે . देवानंदा ताम देखे एह, ॥ मुज सुहणां त्रिश ला हरे ए ॥ रुषभदत्त कहे एम, न रहे रंक घरे ॥ रत्ननिधान परें एहवो ए ॥ १४ ॥ અર્થ –હવે ભગવંત શ્રીમહાવીર ત્રિશલાની કૂખમાં આવ્યા પછી દેવાનંદાયે એવું સ્વપ્ન દીઠું , મેં જે પ્રથમ. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ સ્વપ્ના દીઠાં હતાં, તે મહારા સ્વપ્ના ત્રિશલા રાણીયે હરણુ કરી લીધાં; એવી વાત પેાતાના પતિ ઋષભદત્તને કહી. તેવારે ઋષભદત્ત દેવાન દાને કહેવા લાગે કે હું સ્ત્રી ! એવા કલ્યાણુકારી સુપનાં આપણે રકને ઘરે એટલે ભીખારીને ઘરે ન રહે. એ સુપન તેા રત્નના નિધાન સરખાં છે. તે રત્નના નિધાન જેમ દરિદ્રીને ઘેર ટકે નહિં, તેમ આપણે ઘેર એવાં સુપન પણ ટકે નહિ !! ૧૪ ૫ 76* वास घरे सुख सेज, अने वली सुपनडां सूत्रमांहे सवि वरणव्यां ए ॥ उज्जल गज चउदंत रे, ऐरावण समो ॥ आवोने उभो रह्यो ए ॥ १५ ॥ અર્થ :—હવે તે ત્રિશલા માતાના વાસભુવનને વિષે સુવાની શય્યા છે, તેની ઘેાભાનુ વર્ણન, સર્વે સવિસ્તરપણે સૂત્રમાં વખાણ્યું છે અને વન્ની ચઉદ સુખનાનું વર્ણન પણ સૂત્રમાં સવિસ્તર કહ્યું છે, તથાપિ સુપનાંના સ્વલ્પ ભાવાર્થ અહીંઆં પણ વર્ણવીયે છૈયે. તિહાં પ્રથમ સુપને ત્રિશલા રાણી હાથી દેખે, તે હસ્તી કેહેવા છે? તેા કે ઘણેા ખલવાન્ છે, ચંદ્રમાના કિરણેા સરખા ધેાલે વહુ છે, રુપાના વૈતાઢય પર્વત છે, તેથી પણ ઘણા ઉજ્જવલ છે, જેને આઠ ઠેકાણે મદ ઝરે છે, ત્યાં ભમરા આવોને ગુજારવ કરે છે, વલી ઈંદ્રના અહિરાવત હસ્તી સમાન મહા માહેાટા દેહ છે જેના, એવા ઘણું। દેદીપ્યમાન છે. મેઘના સરખા ગંભીર ગારવ કરતા છે, જીભ, ઉત્તમ, સર્વાં લક્ષણે કરી સહિત એવા હસ્તી, ત્રિશલા માતાયે દીઠા ૫ ૧૫ ।। Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન વિસ્તાર. लष्टपुष्ट जमु देह रे, तीखा शृंगळे ॥ भ्रमरोपम सम लोयणां ए ॥ सिंह उज्ज्वल तींखी दाढ, अने शुभ लक्षणो ॥ उन्नत सौम्य सोहामणो ए ॥१६॥ ૭ અઃ—હવે ખીચે સ્વપ્ને વૃષભ દીઠે.તે કહેવા છે? તા કે ધેલા કમલના પત્ર સરખા શ્વેત વ છે, જેના સૌમ્ય દન છે, ઘણા રમણિક છે, શાભાયમાન છે, રાતા ખાંધની ઉપર Àાભતીથકી શુંભી છે જેની તેણે કરી બિરાજમાન છે, વલી સુકુમાલ કેશ સ્નિગ્ધ છે, મનેાહર શરીરની પસમાઇયે કરી શેાભી રહ્યો છે, ભલેા લષ્ટ પુષ્ટ છે, વલી ઉત્કૃષ્ટ શ્રેષ્ટપણે સમાયા છે તીખાં શગ જેમાં તેણે કરી દીપી રહ્યો છે. મનેાહર દાડમની કલી સરખા સુથેાભિત દાંત છે જેના, વલી ખૂલે કરી પલાણ્યા થકા છે, તથા ઘડ્ડી ઘરમાલાએ તેણે કરી લુંએ જુએ કરી પરવર્યાં છે, આભૂષણે કરી શે ભાયમાન છે, ખુરિયે કરી ધરતીની ઉપર વિલાસ કરતા થકા છે, સ સવ ભાર ઉપાડવાને સમર્થ એવા વૃષભ આકાશથકી ઊતરતા વિલાસ કરતા થકેા ત્રિશલા રાણીયે શય્યાને વિષે પેાતાના મુખમાં પ્રવેશ કરતા થકે દીઠા. જેમ વૃષભ છે. તે ભારને નિર્વાહ કરવાને સમર્થ છે તેમ ભગવાન્ પણુશીલાંગરથરુપ સંયમ ભાર નિર્વાહ કરવાને સમર્થ છે ! ૨ u હવે ત્રીજે સ્વપ્ને સિંહ દીઠે, તે કહેવા છે? તે કે માતીના હાર, સમુદ્રના પાણીના કણિયા, તથા રુપાના કણિયા અથવા ચંદ્રમાના કિરણ તથા રુપાને વૈતાઢય પર્વત, તેના સરખા ધાલા વણુ છે જેના, લી ઘણા રમણિક છે, તેથી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦. શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધર જેવા યોગ્ય છે, તથા સ્થિર, મને હર, પુષ્ટ, વાટલાકાર તથા મહેમાહે મલતી, પ્રધાન તીખી જે ડાઢે, તેણે કરીને સુશોભિત છે મુખ જેનું એ જાત્યકમલ પત્રની પેરે સકેમલ માનેપેત તથા રાતા કમલના પત્ર સમાન તાલવું છે જેનું, વલી મનહર છે હઠ જેના, કમલના પાન સરખી મનહર જીભે કરી લપલપાયમાન કરતો છત છે. કેવી લાગે છે ? તો કે માટીની મુસમાંહે ઘાલેલે સુવર્ણને લઠા ઉë થકે જેમ ફરે, તેમ જીભ શોભે છે; તથા વીજલીના. ઝબકારા જેવાં નયન છે જેનાં, તેજવંત મેહાટી છે સાથલ. જેની, નિર્મલ સકેમલ છે બંધ જેને, મોટું આસ્ફાલતું જે પૂછડું તેને ગોલ કરીને બેઠે છે, સૌમ્ય વદન છે, મનહર આકૃતિ છે, મધુરી ગતિ છે, લીલાયે કરીને વિચરતે છે, એ મહામંગલકારી સિંહ તે આકાશ થકી ઉતરતે પિતાના મુખમહે પ્રવેશ કરતે ત્રિશલા રાણીયે ત્રીજા સ્વપ્નમાં દા. જેમ સિંહને દેખી ગજઘટા નાસે, તેમ ભગવંતને દેખી સાત ભય તથા બીજા જે ભય તે ત્રાસ પામે | ઈતિ તૃતીયં સ્વપ્ન છે लखमी कमलें वसंती, हिमवंतपर्वतें ॥ पद्मद्रह छे अभिनवी ए॥ एक कोडी वीश लाख, खट વર્ષે મળી, જો સ્ત્રાવી દેવતા ૨૭ . અર્થ:–થે સ્વપ્ન લખમી દેવતા કમલમાં વસતી થકી દીઠી. વલી એ લક્ષ્મી દેવતા કિહાં રહે છે ? તે કે આ જંબુદ્વીપને વિષે હિંમવંત નામા પર્વત Page #98 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી નિવાસ. સેનાને છે, તે એક જન ઉંચે છે, અને એક હજાર બાવન જન અને બાર કલા ઉપર, એટલે પિહાલે છે; તે મધ્યે પદ્મદ્રહ છે, તે દશ એજન ઉડે, હજાર એજન લાંબ, પાંચશે જન પહાલે છે તેનું તલીયું વા રત્નમય છે. એફેર પણ વામય છે. તે કહના મધ્યભાગે એક કમલ છે, તે કમલનું નાલ દશ જનનું દીર્ઘ છે, જલથી ઉપર બે કોશ ઉંચું છે, એક જન પિહેલું છે, એક જન દઘ છે, તેનું વજી રત્નમય મૂલ છે. રિષ્ટ રત્નમય કાંદે છે. વૈડૂર્ય નીલ રત્નમયનાલ છે, રાતા સુવર્ણમય બાહરના પાંદડાં છે, નીલા સુવર્ણમય અત્યંતરનાં પાંદડાં છે, તેમાં નીલ સુવર્ણની કર્ણિકા છે, તે બે કેશ પિહેલી અને એક ઉંચી છે, તિહાં રાતાં સોનાનાં કેસર છે. તે મળે શ્રી લક્ષમી દેવીનું ઘર છે, તે એક કેશ લાંબુ, અદ્ધ કેશ પહેલું અને ચઉદશે ચાલીશ ધનુષ્ય ઉંચું છે, તે ઘરનાં બારણું પૂર્વ, દક્ષિણ અને ઉત્તર, એવી ત્રણ દિશાયે છે, તે બારણું પાંચશે ધનુષ્ય ઊંચા અને અઢીશું ધનુષ્ય પહેલાં છે; વળી તે ઘરમાં અઢીશું ધનુષ્ય પ્રમાણ મણિમય પીઠિકા છે, તે પીઠિકા ઉપર લક્ષ્મી દેવીની શય્યા છે. હવે તિહાં એ દેવીનાં મુખ્ય કમલની પાંખતિયે લક્ષ્મી દેવીને આભરણદિક મૂકવાનાં વલયાકારે એકશે ને આઠ કમલે છે, તે કમલનું સર્વ ઉંચ નીચપણું મુખ્ય કમલથી અદ્ધ પ્રમાણે જાણવું. એ એકશો ને આઠ કમલેં કરી તે મૂલ કમલ વીંટેલું છે, જેમ ગઢે કરી નગરી વિંટાયેલી હોય છે, તેમ જાણવું. હવે તે મૂલગા કમલના બીજા વલયની Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી કષસૂત્રસ્ય બાલાવબોધઃ પૂર્વ દિશાર્વે મહદ્ધિક ચાર દેવીઓને વસવાનાં ચાર કમલ છે, તથા વાવ્ય કેણ, ઉત્તર દિશિ, અને ઈશાનકેણ, એ ત્રણે દિશાયં દેવીના સામાનિક દેવતાને વસવાનાં ચાર હજાર કમલ છે, તથા શ્રી દેવીની અત્યંતર પર્ષદાનાં જે આઠ હજાર ગુરૂ સ્થાનીય દેવતા છે, તેને વસવાનાં આઠ હજાર કમલ, અગ્નિ કેણું છે, તથા મધ્ય પર્ષદાના દશ હજાર મિત્ર સ્થાનીય દેવતાને વસવાના દશ હજાર કમલ, દક્ષિણ દિશાયું છે, તથા શ્રી દેવીનાં બાહ્ય પર્ષદાના કિંકર સ્થાનીય બાર હજાર દેવતાને વસવાનાં બાર હજાર કમલ, નૈઋત કેણું છે, અને શ્રી દેવીના હાથી, ઘોડા, રથ, પાયક, મહિષ, નાટય, ગંધર્વ, એ સાત કટકના સ્વામીને રહેવાનાં સાત કમલ, પશ્ચિમ દિશાર્યો છે. હવે ચારે દિશિને વિષે લક્ષ્મી દેવીના અંગરક્ષક શેલ હજાર દેવતાને વસવાનાં શોલ હજાર કમલ, તે ત્રીજા વલયની ચાર દિશિ માંહેલી પ્રત્યેક દિશિને વિષે ચાર ચાર હજાર કમલ કરતાં શોલ હજાર કમલ છે. તથા ચેથા વલયને વિષે શ્રી દેવીના અત્યંતર આભિગિક બત્રીસ લાખ દેવતાને વસવાનાં બત્રીસ લાખ કમલ છે. તથા પાંચમા વલયને વિષે શ્રી દેવીના મધ્યમ ચાલીશ લાખ આભિગિક દેવતાનાં ચાલીશ લાખ કમલ છે. તથા છઠા વલયને વિષે શ્રી દેવીના અડતાલીશ લાખ બાહ્ય આભિ ગિક દેવતાનાં અડતાલીશ લાખ કમલ છે. એવં મૂલ કમલ સહિત સર્વ મલી છ વલયનાં એક કોડ, વીશ લાખ, પચાશ હજાર, એક ને વશ કમલ જાણવાં. તે કમલનાં માન મુખ્ય કમલથી માંડી અનુક્રમેં અદ્ધ અદ્ધ પ્રમાણ લેવાં. Page #100 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી સ્વરૂપ. એ સર્વ કમલવાસી દેવતા શ્રીદેવીને પરિવાર જાણો. એ દેવી ભવનપતિ માંહેલી જાણવી. વલી તે શ્રીદેવી કહેવી છે? તો કે પ્રશસ્તરૂપની ધરનારી છે, વલી સુવર્ણમય કાચબાની પૂઠની પરે ચઢતાં ઉતરતાં એવા ઉન્નત છે, ચરણ જેનાં એવી છે. અતિ ઉચા પગના અંગુઠા પ્રમુખ જાણે લાખના રસ સાથું રંગ્યા હોય નહિ ? એવા છે; વલી ગલોડા સરખા રાતા છે, તથા ચીકણા અને તેજવંત નખ છે; હાથ, પગ સુકુમાલ છે, કરૂવિદાયર્તનામા ભૂષણવિશેષની પ વાટલી ચઢતી ઉતરતી જંઘા પિંડી ઘેલ છે, વલી ગુમ છે ઢીચણ માર્સે કરી પૂર્ણ છે, તથા હાથીની શુદ્ધ સરખી પુષ્ટ છે સાથલ જેની, સોનાની મેખલા સહિત વિસ્તીર્ણ કટિ જેની શોભે છે, વૃ મચ્યું કાજલ તથા મેઘ તથા ભમરા સરખી શ્યામ છે, સુકમાલ શરશવના ફૂલની પેરે મનહર રમણિક રેમરાજી છે, જેની ટી મહા ઉંડી છે, સિંહ સરખી કેડ છે, નાના પ્રકારના આભરણ પહેર્યા છે જેણે, રન્ને જડિત મેતિના હાર તથા કુંદ, મચકુંદના ફૂલની માલાર્યો કરી બિરાજમાન છે, છાતી કલશ સરખી ઉંચી છે, જેમ કલશ ઉપર ફૂલના હાર શોભે તેમ દેવીની છાતી ઉપર મોતીના હાર શોભે છે. વલી બે હાથને વિષે કમલ છે. ઘણા મહટા સુવર્ણ કલશ ઠેલતા થકાં, પટ્ટાભિષેક કરતાં થકા, દેવ દેવીને પરિવારે સહિત બે કુંડલ કાર્ને ઉદ્ઘસતાં ખંભે ઘસાતાં ગાલે ઘસાતાં પ્રભા સહિત શોભતાં છે, જેણે ગુણ સમુદાયે કરી મુખને શોભાકરી છે, કમલની પેરે વિશાલ રમણિક અને દીક્ષા છે લોચન Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધા જેનાં, એવી હિમવત પર્યંત થકી ઉતરતી ત્રિસલાના ઘરમાં પ્રવેશ કરતી લક્ષ્મી દેવીને દીઠી, એ ચેાથુ સુપન ॥ चार सुपननो अर्थ, भांखी राखीचें ॥ सूत्र वखाण बीजु थयुं ए ॥ वडो कल्प दिन एम, उच्छवशुं करो, ज्ञानविमल गुरु मुख सुणी ए ॥ इति द्वितीय व्याख्यान समाप्तं ॥२॥ અ:—એ ચાર સુપનના અર્થ ભાંખીને રહિયે, તેવારે પસૂત્રને વિષે ખીજી' વખાણુ સંપૂર્ણ થાય. અને જે ભવ્ય પ્રાણી સુણે, સાંભલે, ધારે, પાલે, તે અનુક્રમે મુક્તિનાં સુખ પામે. એ બીજા વખાણુને દિવસે મહેાટે કલ્પ કહીયે, માટે તે દિવસે ઘણા મહેાત્સવ કરવા. એ રીતે એ ખીજા વખાણના અધિકાર, જ્ઞાનવિમલસૂરિયે ગુરૂના મુખથકી સાંભલીને કહ્યો ॥ ઇત્યક્ષરાર્થ: ૫ ૧૮ ॥ ૨ ॥ અર્થ તૃતીય વ્યાખ્યાન પ્રારંભ: u ઢાઇ ત્રીની ફેશી ચોર્ફની हवे दश सुपन तणी वर्णना, सूत्रपाठ सुणियें एक मना ॥ राजा मझन कौतुक करे, अंगे वस्त्र विभूषण धरे ॥ १ ॥ અ:—હવે ત્રીજા વખાણુમાં પાંચમા સુપનથી ચૌદમા સુધી દશ સુપનનું વર્ણન કરવું તે નીચે લખ્યું છે. એ કલ્પસૂત્રના સુપાત્રપાઠ, એક મને સાંભલીને ધારવેશ. તેવાર પછી પ્રભાત સમયે રાજા સ્નાન, મઝન, કરતા હવા, સ્નાન કરી, શરીર નિર્મીલ કરી, ભલાં વસ્ત્રાભરણુ પેહેરીને સ્નાન ઘરથી નીકલતા હવેા. તે વખત રાજા કેહેવા દેખાય છે ? તે આગલી ગાથાયે કહેશે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૫ છે. તે માલા કરી, અજીરધરાના તૃતીય વ્યાખ્યાન. પાંચમું સ્વનિ. હવે પાંચમે સ્વપ્ન ફૂલની માલા દીઠી, તે કહેવી હતી? તેનું વર્ણન કરે છે. તે માલા ઉત્તમ કલ્પવૃક્ષના ફૂલની માલા જેવી ઘણું રમણિક, મનહર, સુગંધકારી, અદ્ભુત, સુંદર સ્વરૂપવાન દીઠી. ચંપાનાં ફૂલ, અશોકનાં ફૂલ, મેઘરાનાં ફૂલ, માલતીનાં ફૂલ, જાયનાં ફૂલ, અંકેલનાં ફૂલ, કરંટવૃક્ષનાં ફૂલ, દમણનાં ફૂલ, નવમાલતીનાં ફૂલ, બેલસિરીનાં ફૂલ, તિલનાં ફૂલ, વસંતિકાનાં ફૂલ, કમલનાં ફૂલ, કેવડાનાં કુલ, સહાગણનાં ફૂલ, ગુલાબનાં ફૂલ, એવા નવા નવા પ્રકારનાં પંચવર્ણી મહા સુગંધકારી ફૂલ, તેને જે પરિમલ, તેણે કરી દશદિશને વિષે સુગંધના મહ મહાટને પસાર કરતી છે, એ માલા સમસ્ત ઋતુનાં ફૂલે કરી સુગંધિત છે. વલી ઘેલી કીધી છે વસતિ તેણે એવી કાંતિવંત છે, ઘણા મનેહર વણે કરી ચિત્રિત છે, તથા જેને વિષે ભ્રમરા ગુંજારવ કરી રહ્યા છે, એવી ફૂલની માલા, આકાશથી ઉતરતી, ત્રિશલા માતાયે પાંચમા સુપનને વિષે દીઠી છે ! હવે છઠે સ્વપ્ન ચંદ્રમા દીઠે, તેનું વર્ણન કરે છે. તે ચંદ્રમા, જેવું ગાયના દૂધનું ફીણ ઘેલું હોય, તે પેલે છે, વલી પાણીના કણીયા સર પેલે છે તથા રૂપાના કલશ સર કાંતિર્યો કરી ધેલો છે, કલ્યાણકારી શેભત છે. તથા હૃદયને અને નેત્રને અત્યંત આનંદને ઉપજાવતે થકે મહા મને હર છે, અંધકારના સમૂહને ટાલનાર, જગ માં પ્રકાશ કરનાર, રાત્રિવિકાસી કમલને વિકધરને કરનાર, રાત્રિને ઘણું, રાત્રિને શોભાવનાર, પરિપૂર્ણ, શોલ કલાર્થે કરી સંપૂર્ણ માન હંસ સરખ, આરીસાના તલા સરખું Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ ઉજવલ સમુદ્રનું પાણી તેને પૂરનાર, ભર્તાર રહિત વિરહિણી સ્ત્રીને દુઃખદાયી છે, કેમકે જેમ ચંદ્રમાનાં કિરણ વૃદ્ધિ પામતાં જાય, તેમ સ્ત્રીને રેમેં કામ વિકશ્વર થાય, માટે વિરહિણે સ્ત્રીને દુખ કરનાર કહ્યો. વલી રેહિ. ણને ભરતાર છે, સૌમ્ય મનહર રૂપવંત, એ ચંદ્રમાં આકાશને વિષે પ્રકાશ કરતો થકે જહાં સિદ્ધાર્થ રાજાનું ઘર છે, તિહાં પ્રવેશ કરતા સ્વપ્નને વિષે ત્રિશલા રાણી દેખતી હવી છે ૬ - હવે સાતમે સ્વપ્ન સૂર્ય દીઠે, તેનું વર્ણન કરે છે. ચૈત્રમાસું બારશે કિરણ, વશાખમાસે તેરશે કિરણ, જયેષ્ઠ માસે ચૌદશે કિરણ, અષાઢમાસે પન્નરશે કિરણ, શ્રાવણમાસું ચઉદશે કિરણ, ભાદ્રપદમાસું ચૌદશે કિરણ, આધિનમાસું શલશે કિરણ, કાર્તિક માસે અગીઆરશે કિરણ, માગશીર્ષમાસે સાડાદશશે કિરણ, પૌષમાસે હજાર કિરણ, માઘમાસું સાડા દશાઁ કિરણ, ફાલ્ગનમાર્સે અગીઆરસે કિરણ. એહવા કિરણે કરી પર થકે, અંધકારના પડલને ટાલતો થક, વલી જેવાં રાતાં અશોકનાં કૂલ, જેહવું કેશુડાંના વૃક્ષના ફૂલનું મુખ, જેહે અડધી ચઠીને રંગ, જેવું શૂડલાનું મુખ, તેહો સૂર્ય પણ તે જે કરી રાતો દેદીપ્યમાન છે, સૂર્યવિકાસી કમલવનને શોભાવનાર, તિષચકને જાણનાર, મેષાદિક બારે રાશિને જણાવનાર, આકાઅને દીવ, હિમપડલને ગાલનાર, અઠયાશી ગ્રહનો અધિપતિ, રાત્રિને નસાડનાર, ઉદયાસ્તવેલાયે બે ઘડી સન્મુખ જેવાય, અન્યથા દુ:ખેં જેવાય, રાત્રિની શુદ્ધિ કરનાર, અંધ Page #104 -------------------------------------------------------------------------- ________________ આઠમું-નવમું સ્વનિ. કારને મર્દન કરનાર, ટાઢ વૈરી, મેરૂ પર્વતને ચેરફેર સર્વદા ફિરતો રહે છે. એવા વિશાલ સૂર્યને સાતમા સ્વપ્નાને વિષે ત્રિશલા માતા દેખતી હતી . ૭૫ આઠમે સ્વને ધવજા દીઠી, તે વર્ણવે છે. તે ધ્વજાને સુવર્ણને દંડ છે, વલી ઘણાં નીલાં, રાતાં, પીલાં, ઉજાલાં, સુકમલ, વાયરે ઉલ્લસતાં માથાના કેશની પેરેં કીધે છે મેરપિચ્છ એવી અધિક શોભા વાલી વજા છે, તથા ભાંજે શંખ, મચકુંદનાં ફૂલ, પાણીના કણ અને રુપાના કલશ સરખી ઉજજવલ, વલી માથે સિંહનો આકાર છે અને શ્રી મહાવીર સ્વામીને પણ સિંહને આકાર છે, તે આકારે કરી શેભતી તથા વાયરે કરી હાલતી થકી, આકાશની સાથે વાદ કરતી થકી છે, એવી ધ્વજાને આઠમા સુપનને વિષે ત્રિશલા રાણું દેખતી હવી છે ૮ છે નવમે સુપને ત્રિશલા ક્ષત્રિયાણી પૂર્ણ કલશ દીઠે, તેનું વર્ણન કરે છે. તે કલશ નિર્મલ જાતિવંત સેનાને છે, સુગંધિત પાણી કરી ભરેલો છે, ઘણા રમણિક ઘાટે ઘલે છે, કમલને પરિવારે શેલતે છે, જાણીયેં માંગલિકનું ઘરજ હોય નહિં? વલી રત્ન, હીરા, મતીયે જડે છે, પ્રધાન રનેં શોભિતથકે કમલને વિષે રહ્યો છે, લોચનનેં હર્ષને કરનાર, સર્વ દિશાઓને દીપાવતે થકે સૌમ્ય છે, લક્ષ્મીનું સ્થાનક છે, સર્વ પાપનો નિવારણહાર પાપરહિત છે માટે શુભ છે, દેદીપ્યમાન છે, વલી ધર્મ, અર્થ અને કામને દેનાર છે. વલી સમસ્ત ઋતુના ઉપનાં જે ફૂલ, તેની માલા, તે કલશના કંઠને વિષે થાપેલી છે, તે માલાના Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ સુગધું કરી વાસિત છે, વલી નાના પ્રકારના ધૂપ જેને વાસી રહ્યા છે, કલ્યાણકારી માંગલિક કરનાર ઘણું સુંદર રુપવાલે એ સેનાને પરિપૂર્ણ કલશ, પોતાના મુખમાં પ્રવેશ કરતે થકે ત્રિશલા દેવીયે નવમે સ્વને દીઠો છે ૯ છે ' હવે દશમે સ્વને પદ્યસરવર દીઠું, તેનું વર્ણન કરે છે. ઉગતા સૂર્યનાં કિરણે કરીને વિકલ્પર, એવાં જે કમલ, તેના સુગન્ધ કરી સહિત એવું મહા ઉજજવલ જલ જેને વિષે શોભી રહ્યું છે, વલી ઘણા પ્રકારના જલચર જી કરીને પરિપૂર્ણ છે જલસંચય જેમાં, વલી સૂર્યવિકાશી કમલેં કરી દીપતું છે, તથા ચંદ્રવિકાશી રાતાં કમલ, તેના હર્ષે કરી અમેદ પામેલું છે, વલી કમલને ગંધે મેહ્યા એવા ઘણું ભ્રમરા તથા ભ્રમરીના સમૂહ, તેણે આસ્વાદિત છે, હર્ષવંત છે, કેમકે તે સરોવર ઉપર ઘણું ભ્રમર ગુંજારવ કરી રહ્યા છે. વલી ઘણું કંદબક, બગલા, કબૂતર, ચકલાક, રાજહંસ અને સારસ પ્રમુખ પંખીઓ ગર્વ સહિત બોલી રહ્યાં છે. જેની મોટી ગર્દન હોય, તે રાજહંસપક્ષી અને જેના પગ મોટા હોય, તે સારસ પક્ષી જાણવા. એવા પંખીઓના જોડલાયે સેવેલું પાણી છે જેને વિષે તથા નાના પ્રકારનાં પક્ષીનાં ટેલાં તે સવરપ ઉત્તમ સ્થાનક પામીને મનમાં પ્રમોદ કરતાં, આનંદ ઉપજાવતાં થકાં પોતાની સ્ત્રીઓ સાથં વિલાસ કરતાં તે સરોવરને કાંઠે બેઠાં છે, તથા કમલિનીપત્રે લાગી જે જલબિંદુ, તે ૫ મોતીયે. કરીને વિચિત્ર છે, એવું સરેવર, ત્રિશલા રાણયે દશમા સુપનને વિષે દીઠું છે ૧૦ | Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૧, ૧૨મું સ્વપ્ન. હવે અગીઆરમે સ્વપ્ન ક્ષીરસમુદ્ર દીઠે, તેનું વર્ણન કરે છે. ચંદ્રમાનાં જે કિરણ, તેને જે સમૂહ, તે સરખી મધ્યભાગને વિષે શાભા છે જેની, વલી ચારે દિશાર્વે પાણી વધતું છે જેનું તથા ઉંચા થાતા એવા જે મહા કલેલ, તેણે કરી શેભે છે, પ્રગટ વાયરે હર્યું એવું જે પાણી, તેના તરંગ ભેદ કરી ક્ષોભને પામતા પરહાં થાતા એવા મોટા કલ્લોલની માલા, તેણે કરી મનહર છે. વલી તે પાણીમાં રહ્યા એવા જે મગરમચ્છ, જલહસ્તી, મચ્છ પ્રમુખ જનાવરે, તે મોટા પાણીમાં લડતાં થકાં, દેડતાં થકાં, પૂછડે કરીને પાણીને હીલોલું ચઢાવે છે, તેથી તે કર્લોલ, એક એકથી વધતા થકા છે, વલી મોટા મચ્છ, ન્હાના મચ્છ, તિમિગલ મચ્છ, માછલાં, તિલ તલિયાં માછલાં, ઇત્યાદિક પાણીના જીવ તેમણે પૂછડે કરીને પાંખેં કરીને પાને ઉછાવ્યું છે, તેથી કપૂર સરખું ઉજળું પાણી ઉછર્યું થયું દેખાય છે એ, વલી કમલના પરિવારેં સહિત પાણીવાલે ક્ષીરસમુદ્ર, અગીઆરમાં સુપનને વિષે ત્રિશલા રાણુંયે, આકાશથકી ઉતરતો, મુખમાં પ્રવેશ કરતે દે ૧૧ છે બારમે સ્વપ્ન દેવવિમાન દીઠું, તેનું વર્ણન કરે છે. તે વિમાનની સૂર્યના સરખી કાંતિ છે, પુંડરિક નામા વિમાન સદશ શેભે છે, ઉત્તમ સુવર્ણ મણિના પ્રધાન, એક હજારને આઠ સ્થંભ છે, તેણે કરી દેદીપ્યમાન છે, આકાશમાં પ્રકાશનું કરનાર દીપકરુ૫ છે, મોટા મોટા સોનાના પાટીયે કરી લંબાયમાન છે, વલી મેતીની માલાયૅ કરી શોભિત છે, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી કલ્પસૂત્રસ્ય માલાવમેધ તથા દેદીપ્યમાન દેવસંધિ ફૂલની માલાયે કરી શાલે છે. તથા સિંહનાં રુપ, વૃષભનાં રુપ, ઘેાડાનાં રુપ, મનુષ્યનાં, મગરમચ્છનાં, પક્ષીઓનાં, કિન્નરનાં, સપનાં, હરણનાં અષ્ટાપદ્મનાં, ચમરી ગાયનાં, હાથીઓનાં, અશેાકલતાનાં, પદ્મલતાનાં, કમલનાં, ચિત્રામણે કરી ચિત્રિત છે, દેવ સંબંધિ વાત્ર ગીત ગાને કરી સંપૂર્ણ શબ્દ જેને વિષે થઇ રહ્યો છે, શાસ્વતા જલે ભર્યો જે મહાટા મેઘ, તેના સરખા દેવ દુğભિના શબ્દ તેણે કરી ગાજી રહ્યુ છે, એટલે ચૌદ રાજલેાકને વિષે શબ્દ વ્યાપી રહ્યો છે, સમસ્ત જીવલેાકને હ પમાડતુ છે. કૃષ્ણાગરૂ, ચીડ, સેલારસ પ્રમુખના ધૂપે કરી વાસિત છે, જેના સર્વ સ્થલમાં ઉત્તમ સુગ ંધ ઉછલી રહ્યો છે, વલી ઉન્નત, ઉદ્યોતવંત તથા શ્વેત કાંતિવાનું છે અને દેવાંગનાએ જેને વિષે બેઠેલીએ છે, એવા શાશ્વતા ભાગવાલું પુડિક નામા વિમાન આકાશથી ઉતરતુ ત્રિશલા ક્ષત્રિયાણીયે મુખમાં પ્રવેશ કરતુ ખારમા સુપનને વિષે દીઠું ।। ૧૨ । તેરમે સ્વપ્ને રત્નના રાશિ દીઠા, તેનું વર્ણન કરે છે. પુલક રત્ન, ધૈર્ય રત્ન, નીલ રત્ન, મસાગારગદ્ય રત્ન, ધનનું કરનાર કકેતન રત્ન, સૌગધિક રત્ન, લેાહિતાક્ષ રત્ન, મરકત રત્ન, પ્રવાલ રત્ન, સ્ફાટિક રત્ન, અંજન રત્ન, ચંદ્રપ્રભા રત્ન, મણિ રત્ન, હુંસગર્ભ` રત્ન, ઇત્યાદિક નાના પ્રકારનાં પ્રધાન રત્નના ઢગલા ધરતી ઉપર પડયા થકે આકાશ પર્યંત પ્રકાશના કરનાર, મેરુ પર્વત સરખા ઉંચા, આકાશથી ઉતરતા ત્રિશલાયે પેાતાના મુખમાં પ્રવેશ કરતા તેરમે સુપને દીઠા ।। ૧૩ !! Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન ફળી. હવે ચિદમે સ્વને નિમ અગ્નિ દીઠે, તેનું વર્ણન કરે છે. તે અગ્નિ ધૂમાડા રહિત છે, ઉજજવલ વાલા છે, મધ તથા વૃતે સીચે થકે છે, ધગધગતી, દીપતી દશે. દિશાથે પસરતી તેજવંત વલી ઉંચી, નીચી જવાલાના યોગ સહિત મહેમાંહે પેસતી એવી જ્વાલામેં આકાશરુ૫ કેયલાને પચવ, અતિ વેગે ચંચલ, એ અગ્નિ, આકાશમાં પ્રવેશ કરતે ત્રિશલા રાણીયું દીઠે છે ૧૪ છે એવી રીતે ચૌદ સુપન દેખીને ત્રિશલા રાણુ શસ્યા માંહેથી જાગીને મનમાં હર્ષ પામતી થકી જેમ મેઘની ધારાયે હયું જે કંદબના વૃક્ષનું ફૂલ, તેની પેરે હઈયું ફૂલ્યું છે જેનું, તથા સાડા ત્રણ કોડ રેમરાય ઉલ્લાસને પામ્યાં છે જેનાં એવી થકી, તે ચૌદ સુપનને નહીં વીસરે, એવી રીતે મનમાં ધારીને શય્યાથકી હેઠી ઉતરે, ઉતરીને બાજોઠ ઉપર આવે, આવીને પછી બાજોઠથી હેઠી ઉતરે, ઉતરીને ધીમે ધીમે રાજહંસના સરખી ગતિયે ચાલતી થકી જિહાં પોતાને ભર્તાર સિદ્ધાર્થ ક્ષત્રિય છે તિહાં આવે, આવીને મીઠા વચને જગાડે, જગાડીને એમ કહે કે હે મહારાજ! આપને કલ્યાણનાં કરનાર એવાં ગજ વૃષભાદિક ચૌદ સુપન મેં દીઠાં. તે સાંભલી રાજા પિતાની બુદ્ધિયે કરી રાણેને તે સુપનનું ફૂલ કહે છે. કે હે રાણી! તુમેં જે સુપન દીઠાં, તે સુપન અત્યંત શ્રીકાર છે. એથી રોગ જાય, નીરોગતા થાય, દ્રવ્યને લાભ, રાજ્યનો લાભ, પુત્રને લાભ, સુખને લાભ હશે. નવ માસ ઉપર સાડા સાત દિવસ ગયા પછી આપણું કુલમાં દીવા સમાન પુત્ર હશે. ધન ધાન્યને દેનાર થાશે, તેના હાથ, Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: પગ, સુકુમાલ વાશે, પંચેંદ્રિયે હીન નહીં થાશે પણ પરિપૂર્ણ થાશે. બત્રીસ લક્ષણ, વ્યંજન, મસા, તિલ, પ્રમુખ ગુણે કરી સહિત, ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્યાદિક ગુણે સહિત એવો પુત્ર થાશે. તે બાલ અવસ્થા છેડશે, તેવારે સર્વ કલામાં નિપુણ થાશે, મોટા દેશ, નગર, ભંડાર, રાજ્યને ધણી થાશે. એવું રાજાના મુખથી સાંભળીને રાણી ઘણો હર્ષ પામી, સંતેષ પામી, રાજાને પગે લાગી મુખથી એમ કહેતી હવી, કે હે સ્વામી! તમેં કહ્યું તે સર્વ સાચું છે, એ અર્થ, બેટ નથી, એમાં સંદેહ નથી, હું પણ એજ અર્થ ઈચ્છું છું, વાંછું છું, કહું છું. એમ ત્રણ વાર કહે. પછી રાજાયે રાણીને શીખ દીધી, રાણી સિંહાસનકી હેઠી ઉતરીને પોતાના સુવાના ઘરમાં આવી શય્યા ઉપર બેસીને વિચાર કરવા લાગી કે હવે મહારે સૂવું નહીં, કારણકે સૂતાં થકાં ખોટાં સ્વપ્ન આવે, તે એને અર્થ નિષ્ફલ થાય તે માટે બેસી રહેવું, ધર્મ ઉદ્યમ કરવો સારો છે, પણ સૂવું નહીં. એમ પોતે - જાગતાં સખીઓને જગાવતાં તેમની સાર્થે વાર્તાલાપ કરતાં પ્રભાત થયે છે ૧ છે कल्पवृक्ष जिम फूल्यो फल्यो, बादलथी जिम रवि नीकल्यो । तिम आवी बेठो आस्यान, तेडे कोडंबिक पुरुष प्रधान ॥२॥ અર્થ:હવે રાજા સાક્ષાત્ કલ્પવૃક્ષની પેરે શોભે છે, એટલે જેમ કલ્પવૃક્ષ મનવાંછિત માગ્યાં ફલ આપે, તેમ રાજા પણ યાચક જનેને મુહ માગ્યું દાન દેતે હો. વલી આભૂષણે કરી કેહેવો દેખાય છે? કે જે વાદલામાંથી સૂર્ય નિકલતે દેખાય, તે રાજ સ્નાનઘરમાંથી નિકલતે દેખાય Page #110 -------------------------------------------------------------------------- ________________ રાજસભામાં સુપન પાફકે. છે. તેમજ પછી તે રાજા આસ્થાનાશાલાને વિષે આવીને બેઠે. તિહાં બેસીને પોતાના કેડંબિક પુરુષ પ્રધાનને તેડાવે છે કે ૨ છે कहे वाहिर जे आस्थान शाल, लींपी शुद्ध करो धृपाल॥ सिंहासन तिहां मांडो सार, तिहां बेसीजें लइ परिवार॥३॥ અર્થ:–તેડાવીને કહેતો હવો કે હે દેવાનુપ્રિય! તમેં ઉતાવલા બાહિરલી આસ્થાનુશાલા છે તિહાં જાઓ. જઈને. તે શાલાને છાણે કરી લીંપી, ગંદકે સીએ, છોટે, પવિત્ર કરે, ખડીર્વે કરી પેઈને ધોલે; પાંડુર્યો કરી માંડણ માંડે,. સૌગંધિક પાણી કરી છાંટો, એવી રચના કરીને વલી ઉપર ધૂપાલિ એટલે કૃષ્ણાગરૂ પ્રમુખના ધૂપ તેણે કરી મનહર સુગંધિત કરો, તિહાં આઠ ભદ્રાસન માંડે અને તે આઠ. ભદ્રાસનની સામે એક મોટું સિંહાસન માંડે, તો પછી તિહાં સર્વ પરિવાર લેઈને બેશીયે. એવી રાજાની આજ્ઞા. સાંભલીને સેવક લોક ઘણા હર્ષ પામ્યા, સંતોષ પામ્યા राणी सिंहासन अंतरें, परियची विचमां अंतर धरे॥ पूरवदिशि भद्रासन आठ, मंडावो सवि मेल्यो ठाठ॥४॥ અર્થ–પછી આસ્થાનુશાલામાં આવીને રાજામેં કહ્યું તેમ તે સેવકેયે સર્વ કામ કરવા માંડયું. વલી રાણીને વાસ્તે એક સિંહાસન માંડ્યું, તેને આડે પડદો બાંધે, તે પડદો કહે છે? તે કે હાથી, કિન્નર, ચમરી ગાય, સિંહ, વાઘ, અષ્ટાપદ,. ડાગ, એવાં તે પડદામાં રુપ છે, તે રાજાની આડી રાણી બેસે, તેને વાસ્તે બાંધ્યું. તે પડદામાં રાણુને બેસવા સારૂ. Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય લાવમેધ સિહાસન માંડયું. વલી રાજાના સિંહાસનની સામાં પૂર્વ દિશાયે ખીજાં આઠ સિંહાસન માંડયાં, એવી રીતે સર્વ ઠાઠ · મેલવીને—ના ૪ ।। तेणें तेम कीधुं धसमसी, तेणें सुणी राजा थयो खुशी ॥ कहे हवे सुपनपाठक वेर जइ, तेडी आवो ते गहगही ॥ ५ ॥ અઃ—જે રીતે રાજાયે ક્માવ્યુ હતુ, તે રીતે સેવક પુરૂષાયે ધસમસી એટલે ઉતાવલથી તેટલું કામ કર્યું. કરીને પાછા સિદ્ધાર્થ રાજા પાસે આવીને બે હાથ જોડી, દશ નખ ભેલા કરીને પાત પેાતાના મતે કહેતા હવા, કે હે મહારાજ! જેમ તમે કહ્યું, તેમ અમે સર્વ પ્રમાણ કરીને તમારા કેહેવા પ્રમાણે સર્વ કામ કરી આવ્યા છૈયે. તે વાત સાંભલીને રાજા પેાતાના મનમાં ઘણે! ખુશી થયા. વલી ફરી તે પુરૂષાને રાજા કહેતા હવા કે, હે દેવાનુપ્રિય ! તમે જઇને સુપનશાસ્ત્રમાં મહાપંડિત સર્વ શાસ્ત્રના પારગામિ એવા પુરૂષાને હર્ષવંત થકા મેાલાવી લાવા ! પો ૯૪ - जे अष्टांग निमित्तना जाण, डाह्या वृद्ध आचार प्रमाण || - तेहवाने ते तेडवा गया, नृपें तेडया रलिआयत थया ॥ ५ ॥ અઃ—નિમિત્તનાં જે આઠ અંગ તેના જાણનાર હાય, વલી ડાહ્યા હાય, વૃદ્ધ હાય, જાણુ હાય, વિચક્ષણ હાય, ઉત્તમ આચાર વાલા હાય, એવાને તેડી લાવે. પછી તે કાબિક પુરૂષ હર્ષ પામતા થકા સુપનપાઠક પુરૂષાને તેડવાને અર્થે તેમને ઘેર ગયા. તે પાઠક પણ મનમાં આનંદ પામ્યા જે અમારી હુન્નરવિદ્યા મહેાટી છે જે માટે રાજાયે પણ અમાને એલાવ્યા. એવી રીતે રલિઆયત થયા થકા –૫૬u Page #112 -------------------------------------------------------------------------- ________________ પાંચશે સુભટની કથા. नाही पूजी घरना देव, कीयां तिलक तेणे सयमेव ॥ उत्तरासंग जनोई धरे, नृपने मलवा सवि संचरे ॥ ७॥ અથર–તે સર્વ સુપન પાઠકે સ્નાન કરી પિતાના દેવની પૂજા કરી, પછી એક બીજાને માંહોમાંહે કહેવા લાગી કે ઘણું તિલક કરે, ઘણું છાંટણા શરીર ઉપર કરે; પછી ઉજજવલ વસ્ત્ર પહેરે, ઉત્તરાસંગ કરે, જઈ ગલામાં નાખે, કૌતુક કાજે માંગલિકને અર્થે તિલક કરે, ઘણું આભૂષણ શરીરે પહેરે, એવી રીતે કહી અને વિભૂષા કરીને પછી સર્વ પોતપોતાના ઘરથી નિકલીને એકઠા થયા. એકઠા થઈને રાજાને મલવા સારૂ સંચર્યો છે ૭૫ आव्या गढने सिंहदुवार, मलिया एकठा करे विचार ॥ जेम अणमिलतां पंचशे सुभट, न लह्या मान थया गहगह ॥९॥ અર્થ એમ કરતાં ચાલતા ચાલતા તે રાજાના સિંહદુવાર એટલે દરવાજા પાસે આવીને સર્વ એકઠા મલીને પિતપતામાં વિચાર કરવા લાગી કે જેમ આગલ અણુમલતા ગયા એવા જે પાંચશે સુભટ તે મૂર્ખ કહેવાણુ, અને માન અણુ પામતા થકા પાછા ગહગટ્ટ એટલે સમુદાયરૂપ થઈ ગયા, તેમ આપણે ન થવું. આપણે તો માન પામીયે તેમજ કરવું. એમ વિચાર કરીને પછી સર્વે મલી એક જણને પિતામાં માટે કરી થાયે છે ૮ અહીંઆ પાંચશે સુભટની કથા લખિયે છેર્યો. કેઈએક અગરવાલા, સબ ઠકુરાલા પાંચશે સુભટ માંહો માંહે અસંબંધ અણમિલતા એકઠા મલી કેઈએક રાજા પાસેં. ચાકરી રહેવાને આવ્યા. તેવારે રાજા અને પ્રધાન, એ બેલેં Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય ખાલાવષેધ: મલી ચિત્તમાં વિચાર કર્યો કે પરીક્ષા જોયા વિના ચાકર ન રાખવા ? એમ વિચારી રાજાયે પરીક્ષાને નિમિત્તે સાયંકાલ સમયે એક શય્યા, સિરખ, તલાઇ, શીશાં સહિત, ચાકર સાથે... માકલી. તેવારે તે પાંચશે જણુ ભેગા થયા અને માંહે! માંહે વાદ કરવા લાગ્યા. તેમાંથી એક ખેલ્યા કે, મેરા દાદા ખડા થા, ઔર મેખી ખડા હું, ઇસસે મે સુ પુઉંગા. તેવારે બીજો મેલ્યા કે, એક દિન અનમે સિંહ એલા થા, ઉસકા સાદ ઘરમેં બેઠે બેઠે સુનકે મેરે ખાખારૂં સાત દિને તક તાપ આઈથી, ઉસ ખાતેે મેં ખડા હું. વલી એક એલ્યા કે, મેરે ખડે ભઇયાને સેકે હુવે સત્તાખીસ પાપડાકૂ એક પાંવકી લાતસે ભાંજિ ડારે થે, ઇસ વાસ્તે હમ ખડે. વલી. એક એલ્યેા કે, મેરા મામાને એક ઉંદરા હરાઈ ક્રીયા થા, ઇસ કરકે મે ખડા હું. એક ખોલ્યા કે મેરે મામાને સાત સેરકી ખીચડી ખાઇથી. એક ખોલ્યા કે મે તેા છ ગાલી કી છાશ પીઉં. એક ખોલ્યા મે તેા દિન તક સાઈ રહું, જગુ નહીં. એક ખોહ્યા કે મે ઘરમે જંગલ જાઉં. વલી એક ખોલ્યા કે મે' તેા બિલ્લીસે ડરૂં. એક ખોલ્યેા કે મે તા કુત્તા ભસે જખ ભગ જાઉં. એમ માંહામાંહે મધ્ય રાત્રિ પત વાદ કર્યો. પછી એક મહેાટાના કહેવાથી વચ્ચે' શય્યા કરી તેના સાહામા પગ કરીને સર્વ સુઈ રહ્યા; પણ શય્યાયે કાઇ સૂતા નહીં. તે વાત રાજાયે પેાતાના ચર પુરૂષાના કહ્યાથી જાણી. પ્રભાતે રાજાયે અસબંધ જાણી તેને ચાકરીયે રાખ્યા નહીં, સર્વને મૂર્ખ જાણી કાઢી મૂકયા; માટે આપણે તેમ ન કરવું. એમ વિચારી તે સુપનપાઠકાયે એક જણને મહાટે થાપ્યા. ॥ ૯ ! Page #114 -------------------------------------------------------------------------- ________________ સંપનું મહત્વ. तेमाटे सवि संपें थइ, वृद्ध एकनी आज्ञा लइ ॥ जेतो लहिजें मान, जिहां संप तिहां श्रेय निधान ॥९॥ અર્થ –તે માટે સર્વ જણ એક સંપ થઈને એક વૃદ્ધને મહટ કરીને, તેની આજ્ઞા લઈને, રાજા પાસે જઈ એટલું જ બોલવું કે જેણે કરી ઘણું માન પામિર્યે, છતાં સંપ હોય, તિહાં શ્રેય, એટલે સંપદાન નિધાન પામીમેં તો चिरंजीव जय जय भूपाल, आशीर्वाद बोले गुण माल ॥ आसन बेसण राजा दीए, फुल फलादिक करमां लीए ॥१०॥ અર્થ:-હવે એવું વિચારીને સુપન પાઠક જહાં રાજસભા છે ત્યાં આવી બે હાથે અંજલિ કરીને રાજાને કહે છે, કે હે રાજન્ ! તમેં સદા ચિરંજીવ રહો, એમ ચિરંજીવશÈ કરીને વિજય શબ્દ કરીને રાજાને વધાવ્યા અને “ભુવં પાલય” એવો આશીર્વાદ દીધે. તથા રાજાને ગુણસમદાય બોલ્યા. પછી ડાભ અને ચાલે કરી સુપન પાઠકે રાજાને વધાવ્યા, વધાવીને તિલક કર્યું, તેવાર પછી રાજાર્યો પણ સોનાનું નાલિયેર લઈને આગલ મૂકી ગુણ સ્તુત્યાદિકે કરી સ્તવ્યા, પુષ્પાદિકે પૂજ્યા, વસ્ત્રાદિકે સત્કાર્યો, ઉભે થઈને સન્માન્યા, પછી રાજાર્યો પૂર્વે જે આઠ ભદ્રાસન થાપ્યાં છે, તેને વિષે તેમને જૂદા જૂદા બેસાડયા. તેવાર પછી સિદ્ધાર્થ રાજાર્યો ત્રિશલા ક્ષત્રિયાણી પ્રત્યે પરિચયને આંતરે બેસાડી, પછી ફૂલ, ફલાદિકે હાથને પૂર્ણ કરીને રાજા ઉત્કૃષ્ટ વિનયે કરી તે સુપન પાઠક પ્રત્યે એમ કહેતે હવે નાના Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ सुपन तणुं भांख्युं वृत्तांत, लब्ध अर्थ भांख्यो इम तंत ॥ माहोमांहे विचारी कहे, निगम शास्त्रमा जेहवू लहे ॥ ११ ॥ અર્થ --હવે સિદ્ધાર્થ રાજા કહે છે કે હે દેવાસુપ્રિય! હે બ્રાહ્મણે ! આજ ત્રિશલા ક્ષત્રિયાણી, શય્યામેં સૂતી થકી થાવત્ કાંઈક સુતાં, કાંઈક જાગતાં થોડી થોડી નિદ્રા આવતે થકે, એવા સ્વરૂપે કરી ઉદાર, પ્રધાન, ભાગ્યવંતને યોગ્ય એવાં ચૌદ મહટાં સુપન પ્રત્યે દેખતી હવી, દેખીને જાગી. તો હે દેવાણુપ્રિય ! તમેં કહે કે એ સુપન સંબંધી કલ્યાણ કારક ફલ પ્રાપ્તિ વિશેષ અમને શું થાશે ? એ સિદ્ધાર્થ રાજાના સમીપથકી અર્થ સાંભલીને, તે સુપન પાઠક, સમ્યફ પ્રકારે હર્ષ પામીને, સંતેષ પામીને, તે સુપનને અર્થ સંભારીને વિચારણામાહે મન પ્રવેશ કરીને પછી માંહોમાંહે એક બીજા સાથું આલેચ કરી વિચારીને નિગમ એટલે વેદ શાસ્ત્રમાંથી તે સુપનના અર્થ લીધા છે જેણે એટલે પિતાની બુદ્ધિયે કરી ગ્રહ્યા છે, નિશ્ચિત કર્યા છે, અર્થ વિશેષ જેણે એવા તે સુપન પાઠક, સિદ્ધાર્થ રાજા પ્રત્યે કહેતા હવા છે ૧૧ बहुंतेर सुपनां शास्त्रे कह्यां, तेमां बेंतालीश मध्यम लह्यां ॥ त्रीश तेहमां उत्तम अछे, चउद विशेषे विस्तर रुचे ॥ १२ ॥ અર્થ –હે દેવાણપ્રિય ! અમારા સુપન શાસ્ત્રમાં સર્વ મળી બહોતેર સુપન કહ્યાં છે. તેમણે બેંતાલીશ સુપન મધ્યમ છે, તે અશુભ ફલદાયક કહ્યાં છે, અને ત્રીશ સુપન ઉત્તમ ફળદાયક કહ્યાં છે, તે ત્રીશમાહે પણ હે મહારાજ ! શ્રી અરિ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૯ અહેાંતર સ્વપ્નની વા. હુંતદેવની માતા તથા ચક્રવત્તીની માતા, અરિહંત તથા ચક્રવત્તી ગર્ભોમાં આવે થકે એહીજ ત્રીશ મહા સ્વપ્નમાંહેલાં ગજ વૃષભાદિક ચૌદ મહેાટાં સુપન દેખે. હવે તે ખેતાલીશ સુપન તથા ત્રીશ સુપનનાં નામ કહે છે. હિાં પ્રથમ ખેતાલીશ સુપનનાં નામ કહે છે. ગંધર્વ, રાક્ષસ, ભૂત, પિશાચ, બુકસ, મહિષ, અહિ, વાનર, કંટકદ્રુમ, નદી, ખજૂર, સ્મશાન, ઉંટ, ખર, માર્ઝાર, શ્વાન, દેાસ્થ, કૃપ, સંગીત, શ્રીજ, રક્ષા, અસ્થિ, વમન, નમ, કુસ્રી, રક્ત, અશ્મ, વામન, કલહ, વિવિક્તાષ્ટિ, જલશેાષ, ભૂકંપ, ગ્રહયુદ્ધ, નિગ્ધાત, ભંગ, ભૂમજ્જન, તારાપતન, સૂર્યચંદ્ર સ્ફાટ, મહા વાયુ, મહાતપ, દુર્વાકય. એ ખેતાલીશ માઠાં સુપન અશુભ ફૂલ દાયક જાણવાં. હવે ત્રીશ ઉત્તમ સુપનનાં નામ કહે છે. અર્જુન, બૌદ્ધ, રિકૃષ્ણુ, શંભુ, બ્રહ્મા, સ્કંદ, ગણેશ, લક્ષ્મી, ગૌરી, નૃપ, હસ્તી, ગા, વૃષભ, ચંદ્ર, સૂર્ય, વિમાન, ગેહ, અગ્નિ, સ્વર્ગ, સમુદ્ર, સરેાવર, સિંહ, રત્ન શૈલ, ગિરિ, ધ્વજ, પૂર્ણ ઘટ, પુરીષ, માંસ, મત્સ્ય, કલ્પદ્રુમ. એ ત્રીશ સુપન શુભ ફ્લ દાયક જાણવાં. એ બધાં મલી બહાંતેર સુપનનાં નામ શ્રી વમાન સૂરિ કૃત સ્વપ્નપ્રદીપ ગ્રંથને અનુસારે લખ્યાં છે ૫૧૨ ॥ जिन चक्रीमाता एलहे, हरिमाता सग च बलनी कहे ॥ मंडलिक एक लहे ए मांहे, शुभ सूचक ए सुपन अथाहे ॥१३॥ અઃ—એમાં શ્રી અરિહંત તથા ચક્રવત્તીની માતા શ્રી અરિહંત તથા ચક્રવત્તી ગ`માં આવે થકે પૂર્વ કહ્યા એવાં ચાદ સુપન લડે, એટલે દેખે, દેખીને જાગે, અને હિર જે વાસુદેવ તેની માતા વાસુદેવ ગલમાં આવે થકે એ ચાદ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦. શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ સુપન માંહેથી મહેટા (સગ કે૦) સાત સુપન દેખે, દેખીને જાગે તથા બલદેવની માતા બલદેવ ગર્ભમાં ઉપને થકે એ ચાદ માંહેલા અનંતર ચાર મહટાં સુપન દેખે, દેખીને જાગે તથા મંડલિક રાજાની માતા મંડલિક ગર્ભમાં ઉપને થકે એ ચાદ સુપનમાંથી મોટું એક સુપન દેખે, દેખીને જાગે. માટે હે દેવાણુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણી જે ચાદ મોટાં ઉદાર સુપન દીઠાં છે તે શુભસૂચક થાય એવા છે યાવત્ મંગલિકનાં કરનાર છે નિર્ચે થકી એ શુભ ફલનાં આપનાર છે ૧૩ છે दीठो सांभल्यो ने अनुभव्यो, आधि व्याधि चिंताशु गभ्यो॥ मल मूत्रादिक प्रकृति विचार, दीठां सुपन लेछे न लगार ॥१४॥ અર્થ:–હે દેવાણુપ્રિય ! એ સુપન દેખવાના નવા પ્રકાર છે, તે તમને કહિયેં છયે. એક તે દીઠી વસ્તુ સ્વપ્નમાં દેખે. બીજી સાંભલી વસ્તુ સ્વપ્નમાં દેખે. ત્રીજી પોતાની અનુભવેલી વાત, સ્વપ્નમાં દેખે. ચેાથે આધિ, વ્યાધિ. રાદિકની બાધાયે સુપન દેખે. પાંચમે ચિંતાતુર થક ચિંતાના યોગે કરી સ્વપ્ન દેખે. અને છઠો સહજ સ્વભાવેં સ્વપ્ન દેખે; અથવા મલ મૂત્રાદિકની પીડાથી સ્વપ્ન દેખે. તે એ છ પ્રકારનાં સુપન લગાર માત્ર પણ ફેલે નહીં ૧૪ છે धर्मकर्मथी सुरसान्निध्ये, अतिपापोद्वगें अनविधे ॥ एहथी मुहणां दीठां होय, पायें सुपन फले सहु कोय ॥१५॥ અર્થ –વલી સાતમે પ્રાણુ ધર્મ કર્મમાં રહેલો એવાં ઉત્કૃÈ પુણ્યે સુપન દેખે. તથા આઠમે સુરસાન્નિધ્યે Page #118 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન ફળને સમય. ૧૦૧ એટલે દેવતાની સાન્નિધ્યથી સુપન દેખે; એટલે દેવતા સુપન દેખાડે, તથા નવમે ઘણા ઉત્કૃષ્ટ પાપના ઉદ્વેગથી સુપન દેખે. એવી રીતે' એ પાછલાં ત્રણ સુપન જો પ્રાણીયે દીઠાં હાય, તેા પ્રાયેં સારાં માઠાં ફ્લુનાં દાયક થાય, તત્કાલ શુભાશુભ રૂપ લે ! ૧૫ ૫ जे थिरचित्त जितेंद्रिय शांत, धर्मरुचिने श्रद्धावंत ॥ इत्यादिक गुणनो जे धणी, फले शुभाशुभ सुपनह तणी ॥ १६ ॥ અ:--વલી જે પુરૂષ સ્થિરચિત્તવાલેા હાય. જીતેદ્વિય હાય, પંચેન્દ્રિય જેણે વશ કરેલાં હાય, શાંત મુદ્રાવાલેા હાય, વલી ધર્માંરૂચિ હાય, ધર્માનુરાગી હાય, ધર્મ ઉપર શ્રદ્ધાવ ́ત હાય, દયાવંત હાય, ઇત્યાદિક ગુણના જે ધણી હાય, તેને સુપનુ દીઠામાં આવે, તેા સારૂં અથવા માઠું' તરત લે. વલી રાત્રિને પ્રથમ પ્રહરે સુપન દેખે તે એક વરષ માંહે લ આપે, રાત્રિને ખીજે પ્રહરે' સુપન દેખે, તેા છ માસ માંહે ફલ આપે, રાત્રિને ત્રીજે પ્રહરે સુપન દેખે, તે ત્રણ માસ માંહે લ આપે, રાત્રિને ચેાથે પ્રહરે' સુપન દેખે, તા એક માસમાંહે ફૂલ આપે, રાત્રિની છેડેલી એ ઘડીયે સુપન દેખે, તા તેનું ફૂલ દશ દિવસમાંહે પામે, સૂર્ય ઉગતી વેલાયે સુપન દેખે, તેા તત્કાલ ક્લ પામે. અને ઉત્તમ સુપન દેખી ગુર્વાદિક આગલ કહે, સંભલાવવા ચાગ્ય કાઈ જન ન મલે તેા ગાયના કાનમાં પણ સંભલાવે. ભલું સુપન દેખી પછી સુવે તા નિ:લ થાય, ભલું સુપન દેખી સૂક્ષ્મ જન Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ આગલ તે સર્વથા નજ કહે. કેમકે જેવું ફલ સાંભળે તેવું ફળ પામે. તદ્યથા કેઈએક વણિકસ્ત્રીયે સુપનમાંહે સમુદ્ર પીધે. પ્રભાતે ગુરૂ સમીપે પૂછવા જતાં માર્ગમાં એક સહિયર મલી. તેણે પૂછયું જે હે બેહેન ! ગહ્લી લઈ કિહાં જાઓ છો ? એમ ઘણુ બલાત્કારે પૂછયું. તેવારે તેને યથાસ્વરૂપ કહ્યું જે મેં સ્વપ્નમાં સમુદ્ર પીધે, તે ગહૂલી કરી ગુરૂને પૂછીશ. એવું સાંભળતાં જ સહસાત્કારેં સહિયર બેલી એવડે મેહોટો સમુદ્ર પીતાં તાહારૂં પેટ કેમ ફાટયું નહીં ? એમ હાંસીમાં બોલીને ચાલતી થઈ. પછી હુંલી કરી પેલી સ્ત્રીયે ગુરૂને સુપનનું ફલ પૂછ્યું. તેવારે ગુરૂત્યે આકાર અંગિત દેખીને કહ્યું કે એ સુપન તમેં પ્રથમ કઈ આગલ પ્રકાશ્ય દેખાય છે? તેવારે તેણીયે સહિયરની વાર્તા કહી. તે સાંભલી ગુરૂ બોલ્યા જે તે પૂર્વે કોઈ આગલ જે ન કહ્યું હતું, તે તમેને ભાગ્યવંત પુત્ર થાત. હવે તે આજથી સાતમે દિવસેં શરીરે કષ્ટ થશે; તેમાટે તમેં ઘેર જઈ આત્મસાધન કરો. પછી બાઈ ઘેર આવી આત્મસાધન કરી દેવગત થઈ. તેમાટે રૂડું સુપન જેના તેના આગલ કહેવું નહીં; તથા કઈ કેહવા ગ્ય ન મલે, તે ગાયના કાનમાં કહિયેં; પણ કહ્યા વિના ફલ ન હોય. તથા પ્રથમ શુભ સુપન દેખી પછી માઠું સુપન દેખીયે, તે માઠા સુપનનું ફલ પામીયે; એમ જાણવું. તથા કઈ સિંહ, ઘેડે વૃષભેં જોતર્યો રથ તેના ઉપર પિતે બેઠે છે એવું સુપન દેખે, તે રાજા થાય. ઘેડા, વાહન, વસ્ત્ર, ઘર, કઈ લઈ જાય છે, એવું સુપન દેખે, તે રાજભય, શેક, બંધ, વિધ અર્થહાનિ થાય. સૂર્ય Page #120 -------------------------------------------------------------------------- ________________ રૂડાં કુડાં સ્વપ્ન ફળ. ૧૦૩ ચંદ્રનું બિખ ગલ્યું પીધું દેખે, તા સમુદ્ર પર્યંત પૃથ્વીના ધણી થાય. તથા ઉજલે ગજે બેઠા, નદીતીરે' શાલનું કરૂ છું. એવું સુપન દેખે, તેા સમસ્ત દેશને પતિ થાય. પેાતાની સ્ત્રીનુ હરણ દેખે, તેા ધનને નાશ થાય. ઉજલે સર્વે જમણી ભુજાયેં ડંક દીધા, એવું સુપન ટ્રુખે, તે રાત્રિમાં સહસ્ર સાનૈયા પામે. મનુષ્યનાં મસ્તક, ચરણુ, ભુજ, ખાઉં છું, એવુ સુપન દેખે તેા રાજ્ય પામે. ઉષ્ણુ પાણી અને છાણુ એ લેલાં પીતાં દેખે, તે અતિસાર થાય. સ્વસમાં ધૃત ઘણેા દેખે, તા જશેાવંત થાય. સ્વપ્રમાંહે હસે, તે શાક ઉપજે. સ્વપ્રમાં રુવે, તેા હર્ષ પામે. સ્વમમાં નાચું છું, એમ દેખે તેા વધ ધન પામે. ભણું છું અમ દેખે તેા :કલેશ પામે. ડાલી ગાય, અશ્વ, ગજ, પ્રતિમા દેખે, તા સારૂ થાય. અને બીજી કાલી વસ્તુ દેખે, તેા માઠી જાણવી. કપાસ, લૂણુ, હાડ, રક્ષા, એ વિના બીજી ધેાલી વસ્તુ દેખે, તે સારી જાણવી. તથા માઢું સ્નપ્ન દેખી દેવની પુજા દેખે, તેા સાર વસ્તુ પામે. જિતેન્દ્રિય, દયાવંત દેખે, તે સલ થાય. દ્રો, અક્ષત, ચંદન રૃખે, તેને માંગલિક થાય. વલી રાજા, હાથી, ઘોડા, સુવર્ણ, વૃષભ, ગાય, એટલાં વાનાં સુપનમાં દેખે, તેને કુટુઅવૃદ્ધિ થાય. રથ બેઠા જાય, તે રાજા થાય. તાંબૂલ, દષિ, વસ્ત્ર, ચંદન, જાય, ખકુલ, કુદ, મચ કુદ, ફૂલ, વૃક્ષ, એટલા વાનાં દેખે, તા ધનાગમ થાય. દીપ, પાન્નાં, ફુલ, પદ્મ, કન્યા, છત્ર, તથા ધ્વજ, હારાદિક આભરણુ દેખે, તેા લક્ષ્મીના લાભ થાય. હરણ, પ્રહરણ, ભૂષણ, મણિ, મેતી, કનક, રુપુ તથા કાંસ્યપાત્રનું હરવું દેખે, તેા તેને ધનની હાનિ થાય. ખારણાં, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ ભેગલ, હીંડેલે, પાવડી, ઘર, ભાંગ્યાં દેખે, તે તેને સ્ત્રીને નાશ થાય. પગરખાં તથા છત્ર લાધાં દેખે, અથવા તીક્ષણ તરવાર દેખે, તેને માર્ગે ચાલવું થાય. જે વાહણમાં ચઢયો, તે વાહણ ભાંગ્યું ને પિતેં તરી નીકલે એવું સુપન દેખે, તે પરદેશે જાય, તિહાં ધન પામી આવે. અંજને નેત્રરોગ, રામ છેદ દેખે, તે ધનક્ષય થાય. ભેંશે, ઉંટ ઉપર ચઢી દક્ષિણ દિશાચું જાય, તેનું શીધ્ર મરણ થાય. કમલાકર, રત્નાકર, જલેં પૂર્ણ નદી, તથા મિત્રનું મરણ દેખે, તે ઘણું દ્રવ્ય પામે. કવાથ પીઉં છું એવું દેખે, તે અતિસાર રેગું મરણ પામે. વલી જાત્રાયે જાય, પૂજા કરે, તેને કુલવૃદ્ધિ થાય. હદ સરેવરેં કમલ ઉગ્યાં દેખે, તે કેઢ રેગું મરણ પામે. એ પ્રકારે શ્રીભગવતીસૂત્રે સ્વપ્ન વિચાર કહ્યો છે. માટે ત્રિશલા રાણીયેં જે સ્વપ્ન દીઠાં, તે સુપન થકી હે દેવાણપ્રિય! તમેને દ્રવ્યને લાભ થાશે, ભેગને લાભ થાશે, પુત્રને લાભ થાશે, સુખને લાભ થાશે, રાજ્યને લાભ થાશે, નિર્ચે નવ મહીના ઉપર સાડા સાત દિલ્સ વ્યતિકમ્યા પછી તમારા કુલમાં ધ્વજા સમાન પુત્ર થાશે ! ૧૬ कुलदीपकने वंश आधार, कोत्ति लाभ बल भंडागार॥ होशे सुत राजानो राय, के च ત્રિી વિનવર થાય ૧૭ | અર્થ:–વલી તે પુત્ર તમારા કુલમાં દીપક સમાન થાશે, તમારા કુલમાં પર્વત સમાન, કુલમાં મુકુટ સમાન, કુલમાં તિલક સમાન, કુલમાં કીર્તિને કરાવનાર, આજીવિકાને કર Page #122 -------------------------------------------------------------------------- ________________ સ્વન ફી-પુત્ર જન્મનું ભાગ્ય કથન. ૧૦પ નાર, કુલમાં સૂર્ય સમાન, તેજવંત પુત્ર થશે; વલી તમારા વંશને આધારભૂત થાશે; કુલને આનંદ કરનાર, કુલને શિકારી, કુલમાં વૃષભ સમાન, કુલમાં સંતાનાદિકની વૃદ્ધિને કરનાર, એ પુત્ર થશે. સર્વ સુંદર, ચંદ્રમાની પેરે સૌમ્યાકાર, કાંતિવંત, પ્રીતિકારી, દર્શનારુપ, કીર્તિકારી, શભાકારી, પુત્ર થાશે. તે બાલ્યાવસ્થા મૂક્યા પછી શુરવીર મહા પરાક્રમી થાશે. ભંડાર કે ઠારને લાભ કરાવનાર થાશે. ઘણું હાથી, ઘોડાને ધણી થાશે. એ તમારે પુત્ર રાજાઓને પણ રાજા થાશે. અથવા ચારે દિશિને ચક્રવત્તી થાશે. અથવા જિન ત્રિલોકને નાથ થાશે. યાવતુ આરેગ્યવાન દીર્ધાયુને ધણું થાશે ૧૭ છે इस्यां वचन सुणी हया राय, आपे धन बहु करी सुपसाय ॥ चौद सुपनारथ एम सुहाय, चौद राज उपर शिव ठाय ॥१८॥ અર્થ એવાં વચન રાજા, સુપન પાઠકના મુખથકી સાંભલીને ઘણે હર્ષ પામે. મનમાં આનંદ ઉપજે. ઘણે સુપસાય કરી પાઠકેને ધન આપ્યું. વલી પાઠક કહે છે કે હે મહારાજ! એ ચાદ સુપનને અર્થ એમ પણ જાણજો કે ચૌદ રાજ લેકના અ શિવ નિરુપદ્રવ સ્થાનકે એનું વસવું થાશે જે ૧૮ છે चउदंतो गज चउविध धर्म, कहे सुर गजपति सेवितकर्म ॥ भरत खेत्र बोधबीज वावशे, घोरी वृषभ धर्म धुरा थशे ॥ १९ ॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: અર્થ –વલી એ ચદ સુપન દીઠાં તેનું જૂદું જુદું ફલ કહે છે. પ્રથમ ચાર દંતુશલ વાલે હાથી દીઠે, માટે. દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનાં ધર્મની પ્રરૂપણ કરશે. વલી કહે છે કે શઠ ઈંદ્ર તથા ગજપતિ જે રાજા તે મલીને એનાં ચરણકમલ શેવશે. વલી બીજે વૃષભ દીઠે તે થકી ભરતક્ષેત્રને વિષે જેમ વૃષભથકી કર્ષણી ધાન્યનું બીજ વાવે, તેમ પ્રભુ બોધ રૂપ ધાન્યનું બીજ વાવશે. તથા વૃષભની પર્વે ધર્મના ધારી થાશે ૧૯ છે कुदृष्टि श्वापदें भवि वन भांजतुं राखशे सिंह बले ए छतुं ॥ बरसीदान देइ जिनपद लछी, મોગરો રમી ર૪ વછી ૨૦ અર્થ –વલી ત્રીજું સિંહનું સ્વપ્ન દીઠું તેણે કરી જેમ સિંહ હોય તે ધાપદજાર્યો કરી વિનાશ થતાં વનનું રક્ષણ કરે, તેની પેરેં પ્રભુ પણ સમ્યક્ પ્રરૂપણા રૂપ સિંહે કરી કુદણિ જે મિથ્યાત્વ રૂપ ધાપદજી તે થકી નાશ પામતું એવું જે ભવ્ય જીવ રૂપવન તેનું રક્ષણ કરશે. એટલે મિથ્યાત્વ રૂપ આપદાથી ભવ્ય છાનું રક્ષણ કરશે; અથવા આઠ કર્મ અને આઠ મદરૂ૫ શ્વાદેને નાશ કરશે. વલી ભગવંત વરશીદાન દઈ દીક્ષા પાલી, કેવલરૂપ લક્ષ્મી પામી આઠ પ્રતિહાર્ય રૂપ લક્ષ્મીને ગવશે. એ ચોથું લક્ષ્મીનું સુપના દીઠું તેનું ફલ જાણવું | ૨૦ | शिश धरसे सवि एहनी आण, कुसुमदास फल एह मंडाण ॥ भविकुवलय बोधनने શારી, માખંડ મૂપિત્ત વિ રવિ ૨૨ ! Page #124 -------------------------------------------------------------------------- ________________ ચૌદ સ્વપ્ના વિસ્તાર, ૧૦૭ અર્થ:—વલી ફૂલની માલા દીઠી, તે થકી તેમ ફૂલના શેરા માથે ધરાય છે, તેમ પ્રભુની આજ્ઞા પણ સ જના મસ્તકે ધરશે. વલી ચદ્રમાનુ સ્વપ્ન દેખવાથકી સવિજીવ રૂપ કુવલયને મેધના પ્રકાશ કરવાને ચંદ્રમા સદશ થાશે. વલી સૂર્ય દેખવાથકી ભામડલે કરી અલંકૃત હેાશે ॥ ૨૧ ॥ धर्म प्रासाद शिखरें बेसशे, पूर्ण कलश फल एम पामशे ॥ धर्मध्वज शोभा होयशे, ध्वज फल चउदिशि ध्वज शोहशे ॥ २२ ॥ અર્થ:—પૂર્ણ કલશ દેખાવાથકી ધર્મરૂપ પ્રાસાદના શિખર પર બેસશે. એ રીતે એનુ ફૂલ પામશે. વલી ધ્વજા દીઠી, તેનુ ફૂલ એ છે જે જગતને ચારે દિશાયે ધર્મધ્વજાયે કરી Àાભાવશે, અલંકૃત કરશે ॥ ૨૨ ૫ सुरनिर्मित पदकज ठावशे, सरोवर फल इणी परें भावशे ॥ रत्नाकर दर्शन फल मान, केवलज्ञान रत्न अहिठाण ॥ २३ ॥ મ: હવે પદ્મસરાવર દીઠું તેનું ફૂલ આવી રીતે ભાવશે; પ્રભુને ચાલતાં પગતલે દેવતાનુ સુવર્ણ કમલ થાપશે; તથા રત્નાકર દીઠા, તેનું ફૂલ આવી રીતે જે, કેવલ જ્ઞાનરૂપ રત્ન થાશે; તેથી ચાદ રાજ લેાકના ભાવ જાણુશે ॥ ૨૩૫ च सुर वैमानिक पर्यंत, सेवित देव विमान फल कंत ॥ रत्नादिक गढ तत्र वासशे, रत्न राशि फल ए थायशे ॥ २४ ॥ અર્થ: વલી દેવવિમાન દેખવાનું એ છે જે, વૈમાનિક પર્યંત ચાર નિકાયના દેવતા એમની સેવા કરશે; વલી રત્નના રાશિ દીઠા, તેનુ ફૂલ એ જે, દેવતા ત્રણ ગઢ કરશે, તિહાં બેશી ભગવત દેશના આપશે ॥ ૨૪ ॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેવ शुद्ध स्वभाव कंचन सुधिकार, निर्धूम अग्निनो एह विचार ॥ एहवां फल प्रगट भांखियां, सुपन शास्त्र कीधां साखियां ॥ २५ ॥ અર્થ :—વલી નિધૂ મ અગ્નિનું સુપન દીઠું, તેના ફ્લુના વિચાર કહે છે, કે જેમ અગ્નિ કંચનને શુદ્ધ કરનાર છે, તેમ પ્રભુ શુદ્ધ સ્વભાવની શુદ્ધિ કરનારા થાશે; ભવ્ય જનાનાં મન શુદ્ધ કરશે, ક`મલને માલશે, એવી રીતે સુપનપાકે ચૈાદ સુપનનાં લ, પ્રગટ ભાંખી દેખાડયાં; તે સુપનશાસ્ત્રપાઠકની સાક્ષીયે રાજાયે સાંભલ્યાં. અહિં ચક્રવત્તીની માતા ચાદ સુપન દેખે, તે ક્ષીણ, ધાંધલાં દેખે અને તીર્થંકરની માતા ઉજલાં દેખે ॥ ૨૫ ૫ निसुणी राजा रंभ्यो घणुं, मीतें दान ते केतो भणु ॥ निजघर पहोता सुपन पाठवी, भूपें वात स्त्रीने दाखवी ॥२६॥ અ—તે રાજા એવા અર્થ સાંભલીને ઘણું રજ્યા, હર્દયામાંહે ઘણા હર્ષ સંતાષ પામ્યા; સુપનપાઠકને કહ્યું કે તમારૂ વચન સાચું છે, ખાટું નથી; હું પણ એમજ વાંચ્છુ છુ, જે એ અર્થ સાચા છે. એમ કહી પછી તે સુપનપાઠકને ઘણું દાન દેવા માંડયું. અશનાર્દિક, ફૂલ, ધાન, ગંધ, માલા, આભરણાદિકે કરી સન્મ!ન સત્કાર આપ્યા, ઘણુ જીવે ત્યાં લગે પોહોંચે, એવું પ્રીતે દાન દીધું. તે કવીશ્વર કહે કે હું કેટલુ' કહું ? પછી સુપનપાઠકને શીખ દીધી, તે પેાતાને ઘેર ગયા, તેવાર પછી સિદ્ધાર્થ રાજા સિંહાસન થકી ઉઠીને ત્રિશલા ખત્રિયાણી પરિચયમાં છે, તિહાં આવ્યાં; આવીને સુપન પાઠકે' જે વાત કહી, તે બધી અથી માંડીને કહી સંભલાવી. અહીં રાજાયે સુપનપાઠકે આદર સન્માન Page #126 -------------------------------------------------------------------------- ________________ માંગા ઘાંચીની કથા. - ૧૯ દીધું તે કેની ? તો કે જેમ ગાંગા ઘાંચીને રાજા ભેજે દિધું, તેમ સિદ્ધાર્થ રાજાર્યો પણ દીધું. પણ અહીં તો. સંદેહ પડે છે, કે ભેજરાજા તે પાંચમે આરે થયા અને સિદ્ધાર્થ રાજા ચોથે આરે હતા, માટે એને દષ્ટાંત કેમ ઘટે ? તો પણ કવિની અમેઘશક્તિ છે, તે જેમ બેસાડે. તેમ બેશે, માટે એમાં સંદેહ ન કરે. વલી દષ્ટાંત તે એક દેશીય હોય. હવે તે ગાંગા ઘાંચીની કથા કહે છે. કેઈએક વિદ્યાર્થી દક્ષિણ દેશે પ્રતિષ્ઠાનપુરે જઈને કોઈએક ભટ્ટ પાસે ત્રિશ વર્ષ રહીને સર્વ વિદ્યાઓ ભ, બહુ પંડિત થયે. કેઈથકી જી ન જાય, એ થયે. તેવારે મનમાં અહંકાર આવ્ય; તેથી માથામાં અંકુશ રાખ્યો, અને મનમાં વિચારે જે હું વિદ્યાઓ ઘણું ભણ્યો છું, તેથી માહારું પેટ ફાટી જાશે, માટે પેટને પાટે બાંધ્યું. વલી પાસેં નિશરણું રાખે, કારણ કે જે કઈ મહારાથી હારી આકાશે જાશે, તે આ નિસરણી ઉપર ચઢીને તેને પકડીને હેઠો નાખીશ; અને જે કદાપિ વાડી પાતાલમાં જાશે, તે કેદાલથી ખોદીને બહાર કાઢીશ; એવું વિચાથીને કેદાલ પણુ પાસે રાખે. પછી દક્ષિણ, ગુજરાત, મધરાસ, એવા મોટા મહાટા દેશ જીતીને સરસ્વતીકંઠાભરણું એવું બિરૂદ ધરાવ્યું. એમ કરતાં એક દિવસે ભેજરાજાની સભામાં આવ્યું. તિહાં પાંચશે પંડિત છે, એવું સાંભલીને વાદ કરવા સારૂ. સભા ભરાવી. પંડિત સાથે ચર્ચા કરીને માઘ કાલિદાસ આદે દેઈને પાંચશે પંડિતને જીત્યા. તે જોઈ રાજા ઉદાસ થયો અને મનમાં ઘણે પશ્ચાત્તાપ કરવા લાગ્યું. એવો. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ ન બાલારીવાદ કરાવશે દક્ષિણ પs ઉદાસથકેજ રાજા વનમાં કીડા કરવાને ગયે. માર્ગમાં જાતાં એક ગાંગે ઘાંચી ઘાણ ઉપર ઉભે કે, તેલ ઉછાલે છે, તે પાધરું કુડલામાંજ પડે છે, એવા તેલ ભરતા ઘાંચીને દેખીને રાજાયેં જાણ્યું જે આ મહટે અક્કલ વાલે દેખાય છે. પછી ઘાંચીને બોલાવીને પૂછયું કે તું ભટ્ટાચાર્ય સાથે વાદ કરીશ ? ત્યારે ગાંગે તેલી બે કે હા હું કરીશ. એમ કહી ઘાંચીયે વિચાર્યું જે મહારું શું જવાનું છે; અટ પટ ન્યાયે કરીને જય થાશે તે થાશે ? પછી રાજાર્યો ભટ્ટાચાર્યને બોલાવી કહ્યું કે મહારા પાંચશે પંડિતને ગુરૂ છે, તેની સાથે તમેં વાદ કરશો ? તેવારે ભટ્ટાચાર્ય બોલ્યા હા અમેં કરશું. પછી આદિત્યવારને દિવશે દક્ષિણ ભટ્ટાચાર્ય ને બોલાવીને સિંહાસન ઉપર બેસાડે અને પાંચશે પંડિતને પણ જુદાં જુદાં આસન આપ્યાં. પછી ગાંગા તેલીને રાજાયે બેલા. ઘણું આભૂષણ પહેરાવ્યાં, ઉજલાં વસ્ત્ર પહેરાવ્યાં, પછી મદોન્મત્ત હાથીની પેરેં ઘૂમતો ઘૂમતે સભામાં આવ્યું. રાજા ઉઠી ઉભો થયે, પાંચશે પંડિતોમેં પણ ઘણું આદર સન્માન દીધું, ઘણું માન આપી સિંહાસન ઉપર બેસાડે. પણ તે એક આંખેં કાણે છે, તે જોઈ દક્ષિણ ભટ્ટાચાર્ય વિચાર્યું જે આ તે શરીરમાં રૂષ્ટ પુષ્ટ જાડે ભીમ સરખે છે અને હું તે દુર્બલ છું; માટે એની સાથે વાદ કરવાથી હું જીતીશ નહીં. તથાપિ વાદ કરવો તે ખરે. એમ વિચારી દક્ષિણ ભટ્ટાચાર્યે એક અંગુલી ઉંચી કરી દેખાડી, તેવારે ગાંગા તેલીયે બે અંગુલી ઉંચી કરી દેખાડી. તે જોઈ દક્ષિણ ભટ્ટાચાર્ય ચમત્કાર પામીને વલી પાંચ Page #128 -------------------------------------------------------------------------- ________________ પાટો છાજરાન છે તે સાંભળી ભટ્ટાચાર્યનો ગાંગુલી સાથે વાદ. ૧૧૧ અંગુલી ઉંચી કરી દેખાડી. તેવારે ગાંગે મુષ્ટિ કરી દેખાડી. તે જોઈ દક્ષિણ ભટ્ટાચાર્યો માથેથી અંકુશ ઉતાર્યો, પિટથી પાટો ડી નાખ્યો, નિશરણું ભાંગી નાખી, કદાલ નાખી દીધી. તેવા ભેજરાજામેં પૂછ્યું કે હે ભટ્ટજી ! તમે શ્યો વાદ કર્યો કે જેથકી હારી ગયા ? તે સાંભલી ભટ્ટજી બેલ્યા, મહારાજ! તમારા પંડિતને ગુરૂ બેલ્યા નહિં પણ મને કરી સમસ્યા પૂરી, તે આવી રીતે કે –મેં એક અંગુલી દેખાડી તેમાં એવું સૂચવ્યું કે એકજ શિવ ધર્મ છે, તેવારે તમારા પંડિતેં બે અંગુલી કરીને એવી સૂચના કરી કે એક શિવ અને બીજી શક્તિ એ બેનું જોડું છે, તેવારે મેં પંજો બતાવી એવું સૂચવ્યું જે પાંચ ઇન્દ્રિય છે, ત્યારે તમારા પંડિતું મુઠી વાલી બતાવીને એવું સૂચવ્યું જે પાંચ ઇન્દ્રિય તે ખરાં, પણ તેને વશ રાખવા જોઈએં; એવી સમસ્યા કરી તમારે પંડિત છે અને હું હાર્યો. તે સાંભળી રાજાર્યો ભટ્ટને ઘણું ધન આપીને શીખ દીધી. પછી એકાંતેં ગાંગા તેલીને બોલાવીને રાજાર્યો પૂછયું કે તમેં શી સમસ્યા કરી? તેવારે તેલી બોલ્યા કે મહારાજ, તેણે એક અંગુલી દેખાડી ને કહ્યું કે તારી એક આંખ છે તે હું ફાડી નાખીશ તેવારે મેં બે અંગુલી દેખાડીને કહ્યું કે તારી બે આંખ છે તે હું ફેડી નાખીશ. તેવારે એણે પજે દેખાડીને કહ્યું કે હું તને તમા મારીશ, તેવારે મેં મુઠી દેખાડીને કહ્યું કે હું તને મુઠી મારીશ. એ મેં એની સાથે વાદ કર્યો. તે સાંભલી રાજા ઘણે ખુશી થઈ, ગાંગા ઘાંચીને ઘણે શરપાવ આપી આદર સન્માન આપી, પાછો ઘેર પહોંચતો કર્યો. તેમ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: સિદ્ધાર્થ રાજાયે પણ સ્વપ્નપાઠકને ઘણુ આદર સન્માન, વસ્ત્રાભરણ, ધન, આપીને શીખ દીધી, તે સાત પેઢી સુધી બેઠા ખાય, એટલુ ધન આપ્યું। ૨૬ ૫ ॥ ઇતિ સ્વપ્ન પાઠક વૃત્તાંત સંપૂર્ણમ્ ॥ सुपनपाठक आव्या जेटले, त्रीजुं वखाण थयुं तेटले ॥ पण सुपन अर्थ आगलथी कह्यो, ज्ञान विमल गुरुथी जे लह्यो २७ ॥ इति तृतीयं व्याख्यानं ॥ અ:—અહીં જે વખતે સુપનપાઠક આવ્યા, તે વખતે જ ત્રીજી વખાણુ પૂરૂ થયું. પરંતુ સુપનના અર્થ ચેાથા વખાણુમાં કહેવાના તે આટલાથી કહી દીધા છે, એ રીતે જ્ઞાને કરી વિમલ ઉજ્જવલ એવા મહેાટા ગુરૂના મુખથી સાંભલીને જ્ઞાનવિમલસૂરિયે ત્રીજા વાણુની, ઢાલબ`ધ રચના કરી ના ઈતિ તૃતીય વખાણુ સમાસ । એ ત્રીજી વખાણુ ઉપર કહેવા મુજબ બે વખત સુપનપાઠક સિદ્ધાર્થ રાજાને ઘેર આવ્યા છે, તે વખત સ પૂર્ણ થયું જાણવું ! ર૭ ॥ ॥ અથ ચતુર્થ વ્યાન પ્રામ્યતે॥ ॥ ढाल चोथी थुइनी देशी ॥ हवे इंद्र आदेशें, धनद तथा जे देव ॥ तिर्यभक नार्म, नृप घरें भरे नित्यमेव ॥ धण कणनी कोडी, होडि करे તેળિવાર ॥ નિનનું વેચું, નામ વર્ધમાન કુમાર/ ફ્ ॥ અ:—હવે જે દિવસે તથા જે વેન્નાયે શ્રમણ ભગવંત શ્રી મહાવીરને તે રાજકુલને વિષે સંક્રમાવ્યા અવતરાવ્યા, તે વેલાથી માંડીને ઇંદ્ર મહારાજના આદેશથકી, કહેવાથકી વૈશ્રમણનામા ધનદ એટલે ભંડારી તેની આજ્ઞાધારક એવા Page #130 -------------------------------------------------------------------------- ________________ ચોથું વ્યાખ્યાન. ૧૩ તિર્ય લેકનિવાસી વિતાઢય પર્વતની મેખલા રહેનારા, વ્યંતરનિકાયના જંભક નામેં દે તેણે ઘણા જૂના મોટા નિધાન લઈને, તે કોના નિધાન લઈને ? તે કે જેના સ્વામી ક્ષય થઈ ગયા છે, જેના સેવનાર હીન થયા છે, જેનાં ગોત્ર કુલ હીન થઈ ગયાં છે, જેના સ્વામી વિછેદ ગયા છે, એવાં ગઢ સહિત તથા નદી પર્વતેં વીંટયા જે નગર, ખેટ, મંડપ, દ્રોણ, મુખ, પાટણ, આશ્રમ તથા સાથ ઉતરે, તેવાં સ્થાનક, સન્નિવેશ, સિઘોડાના માર્ગને વિષે, ત્રણ શેરીના માર્ગને વિષે, ચેકને વિષે, ચાચરને વિષે, ચઉમુખના માર્ગને વિષે, જૂના ગ્રામ સ્થાનકે, ઉજજવલ નગર સ્થાનકે, ગામના પાણીના ખાલને વિષે, નગરના ચોમાસાના પાણી જવાના ખાલને વિષે, દેવકુલને વિષે, સભાને વિષે, પર્વતને વિષે, આરામને વિષે, ઉદ્યાનને વિષે, વનને વિષે, વનખંડને વિષે, મશાણને વિષે, શુન્યવરને વિષે, પર્વતની ગુફાને વિષે, પાષાણને વિષે, દાટેલાં જે ધન હોય, તે સર્વ ધન સંહરાવીને સિદ્ધાર્થ રાજાના ઘરને વિષે મૂકે, પછી તે દેવતાઓયે અણઘડ્યા સુવર્ણની, વસ્ત્રની, આભરણની, પાનની, ફૂલની, ફલની, નાલિયરની, શાલિ, ધૂમ, ગુંચ્યાં ફૂલ, ભલા ગંધ, અબિર, ઘનસાર, કસ્તુરી, બાવનાચંદન, રત્નાદિ હીરા, લાલ પ્રવાલની તિર્યકુ જંભક દેવતાઓ સિદ્ધાર્થના ઘરને વિષે વૃષ્ટિ કરે. તે દિવસેંથી સિદ્ધાર્થ રાજા, સુવણે કરી, રનૅ કરી, ધનૅ કરી, ધાન્ચે કરી, રાજે કરી, દેશે કરી, બેલે કરી, હાથી કરી, ઘડે કરી, ભંડારે કરી, કઠારે કરી, નગરે કરી, અંત:પુરે કરી, જનપદદેશે કરી, જશવાદે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ , કરી વચ્ચેા. વસ્તી ઘણાં ધન, સુવર્ણ, રત્ન, મણિ, મુક્તાફુલ, દક્ષિણાવર્ત્ત શંખ, વિદ્રુમ, રાતાં રત્ન, માણિકાદિક, તેની વૃદ્ધિયે કરી પ્રીતિપૂર્વક સત્કારને સમુદાયે કરી ઘણું ઘણું વધ્યા, તેવારે... શ્રમણ ભગવંતનાં માતા પિતાયે મનમાં એવું ચિંતવ્યું કે, જે દિવસથી અમારી કુખમાં ખાલક ઉપજ્યું છે, તે દિવસથી અમે ઉત્તમ સાર સાર વસ્તુ કરીને, પ્રીતિ સત્કારે કરીને, અત્યત ઘણું વધ્યા છૈયે. તે માટે જેવારે એ ખાલકનું જન્મ ધાશે, તેવારે અમે એ ખાલકનું ગુણનિષ્પન્ન વર્ધમાન એવું નામ, આપીશું. એવું ભગવંતના માતા પિતાયે પ્રભુ ગર્ભમાં છતાંજ વિચાયું ॥૧॥ एम मनोरथ वधते, गर्भे भगवंत ॥ तव एक दिन चिंते, माताजी गुणवंत | नवी हाले फरके, मानुं साधे कोइध्यान ॥ मोह झीपन हेतें, शैलेशी करे कोई तान ॥ ૨॥ અ:—એવી રીતે માતા પિતાના મનારથ વધતે થકે માતાની કુખને વિષે ભગવાનનું શરીર વૃદ્ધિ પામે છે, પરંતુ ઉત્તમ પુરૂષ જેવારે ગર્ભ રહે, તેવારે તેની માતાનું પેટ વધે નહીં, માતાને દુ:ખ ઉપજે નહીં. એમ કરતાં કેટલાએક દિવસ વ્યતિક્રમ્યા પછી એક દિવસે મહાગુણવત ભગવતે વિચાર્યું જે હું માતાના પેટમાં હાલુ છું, ચાલુ છું, તેથી મારી માતાજી દુ:ખ પામતાં હશે ? માટે એક સ્થાનકે રહેવું કે જેથકી માતાને સુખ ઉપજે. એમ માતાની ભક્તિ કરવાને અર્થે ગર્ભ ને વિષે ભગવત હાલે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ માત ઉદરે ભગવાનની સ્થિરતા. નહીં, ચાલે નહીં, કંપે નહીં, ફરકે નહીં. લગારેક સંવય અંગોપાંગ, ઘણું સંવર્યા અંગોપાંગ ગેપવીને, જેમ કોઈ મુનીશ્વર ધર્મ ધ્યાનનું સાધન કરવાને લીન થઈ જાય, અથવા જેમ વાયરે કરી રહિત ધ્વજા અડગ હોય, અથવા કઈ મેહ ઝીંપવાને અર્થે ધ્યાન લગાડીને નિશ્ચલ રહે અથવા શેલેશી ગુણઠાણે રહ્યો થકો જીવ કે એક તાનમાં અડગ રહે, અથવા જેમ સિદ્ધશિલાને વિષે જીવ, અડગ રહે તેમ ભગવાન્ પણ માતાની કુખમાં અડગ રહ્યા છે ૨ तव माताने मन, पसरयो शोकसमुद्र । नवी खावे पीवे, चिंतातुर गतनिद्र ॥ के वन दव दीधां, के भांज्यां बहु माल ॥ के सरोवर शोष्यां, के ऋषि दीधां आल ॥३॥ અર્થ –તેવારે ભગવંતની માતાના મનને વિષે ચિંતા રૂ૫ સમુદ્રના કલ્લેબની વૃદ્ધિ થઈ અને એ સંકલ્પ ઉપને કે મહારે ગર્ભ, કોઈ દેવતાયે હર્યો, કે મહારો ગર્ભ ચ, કે મહારે ગર્ભ ગ, કેમકે પ્રથમ મહારે ગર્ભ હાલતે, ચાલો, ફરત, હિતે અને હમણાં તો મહારો ગર્ભ હાલતો નથી, ચાલતું નથી, ફરકતો નથી, એમ વાર વાર કહેતી થકી શેકસમુદ્રમાં પડીથકી ગલહથ્થ દેઈ આર્તા. ધ્યાનેં વ્યાપ્ત થઈ ભૂમિકાને વિષે દષ્ટિ થાપીને, પૂરતીથકી અન્ન ખાવાની તથા પાણી પીવાની પણ શુદ્ધ રહી નહીં, રાણીની સુખનિદ્રા પણ ગઈ. એવી અતિ ચિંતાતુર થઈ થકી વિચારે છે, કે મેં પાછલા ભવને વિષે વનમાં અગ્નિ લગાડો હશે, કે પાછલે ભર્વે પંખીના માલા પાડયા હશે, કે પાછલા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ ભવે સરાવર ફાડયાં હશે, કે તલાવનાં પાણી ચુકવ્યાં હશે, મહેાટા ૠષિએને આલ ચઢાવીને સંતાપ્યા હશે, કે મે લઘુ ખાલકની માતાને વિયેાગ પાડયા હશે, કા તેમને દૂધ પીવાના અંતરાય કર્યો હશે, અથવા ઉંદર, નાલિયા, કીડી પ્રમુખના ખીલ ખણ્યા હશે અથવા તા બિલને ઉષ્ણુપાણીયે. પૂર્યો હશે !! ૩ ॥ के तावडे नाख्या, जू मांकडने लीख ॥ पशु पंखी पंजर के के भांजी भीख || ज्ञानदेव साधारण, गुरु कल्पित નેટ્રન્યા તે અમરવ મવાવ્યાં, તીથી જાળી અમન્ય જા અ:—કે મેં પાછલે ભવે જા, માંકડ, લીખને તાવડે નાખીને ઘણાં દુ:ખ દીધાં હશે. કે અથવા શુક, સારિકા, હંસ, માર, કૂકડા પ્રમુખના ખાલકને વિયેાગ પાડી, પાંજરામાં નાખ્યાં હશે, કે મેં પ ંખીની આંડ છંદી હશે, કે મેં કેાઇની આજીવિકા ભાંગીને અંતરાય કીધા હશે, કે મેં પાછલે ભવે જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ગુરૂદ્રવ્ય, ખાધુ હશે, અથવા સાત ખેત્રનું ધન ખાધું હશે, ખવરાવ્યુ હશે, ખાનારને સારા કહી માન્યા હશે અથવા અભક્ષ્ય વસ્તુનાં ભક્ષણ કર્યા હશે, વલી ખેાઢી કરણી કરી હશે, તે મુઝને અવશ્ય પાપ, ઉદય આવ્યાં છે ૫૪ ૫ વહી બધ બારાતના, દીધી અને રાવી ! વહી ગણુवृत्ति, शकते ते न चरावी ॥ के शातना कामण, कपट રીને વંચ્યાં । મળ્યા વજ્ર વૃત્તિ, પાપ મ વદુ સંખ્યાંબી Page #134 -------------------------------------------------------------------------- ________________ ત્રિીશલા માતાની ચિંતા. • ૧૧૭ અર્થ –-વલી મેં પાછલે ભવે અવધિ આશાતના કીધી હશે અને કરાવી હશે, વલી અશુદ્ધ પ્રવૃત્તિ ચલાવી હશે, બેટી પ્રરૂપણયે ધર્મ પ્રરૂપે હશે, છતી શકતું દાન ન દીધું હશે, દેતાં પ્રત્યે વાર્યો હશે, અથવા ગર્ભમાં શાતન પાલન કર્યો હશે, કામણ, ડુમણ, કર્યા, કરાવ્યાં હશે, અથવા લેકને કપટ કરી ઠગ્યા હશે, માયાચૅ કરી બગલાની પેરે ખોટું ધ્યાન ધ્યાયું હશે, એવા પ્રકારનાં મેં ઘણાં પાપ સંધ્યાં હશે, તેનું પાપ હમણાં ઉદય આવ્યું.પા के शील विलूप्यां, के वली गर्भ हराव्यां ॥ इत्यादिक बहुलां, पाप करम फल आव्यां ॥ इहां दोष न कोइनो, शोच करे शुं थाय ॥ जेम जलधिमां मुक्यो, छिद्रे घडो न भराय ॥६॥ અથા--કે મેં લોકનાં શીલ મંગાવ્યાં હશે, કે મેં ગર્ભ હરાવ્યા હશે, કિંવા કે સ્ત્રીને ગર્ભ ઓળવ્યો હશે, અથવા બાલહત્યા કીધી હશે, શોકના પુત્ર ઉપર માઠું ચિંતવ્યું હશે. ઈત્યાદિક ઘણાં પાપકર્મ મેં કર્યો હશે, તેથી મહારે ગર્ભ કઈ હરી ગયે, અથવા ગર્ભ ગલી ગયો. એ મહારાં પાપ કર્મનાં ફલ હું ભેગવું છું, એમાં કઈને દેષ નથી. એ મહારા કર્મો જ વાંક છે, માટે હવે શોક કરવાથી પણ શું થાય ? એ તે જેમ ભાંગેલો છિદ્ર વાલ ઘડો હોય, તે જલધિમાં મૂક્યો થકે તેમાં પાણી રહે નહીં, જેમ અભાગીઆને ઘરે ચિંતામણિ ન રહે, દારિદ્રીને ઘરે નિધાન પ્રગટ ન થાય, જેમ મારવાડની ધરતીને અભાગે કલ્પવૃક્ષ ઉગે નહીં, તેમ હું અપુણ્યવાન તેને ઘેર એ ગર્ભ પણ કેમ ટકે ? ૬ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ मधुमासें न फूले, जो केरडा तरु एक ॥ तिहां जलद वसंतनो, वांक किश्यो कहो छेक ॥ तरु फलिओ फल नवी, वामन पामे घूक ॥ देखे नवी उग्यो, तेजवंत रविमुत्त ॥७॥ અર્થ–મધુમાસ જે વસંતઋતુ, તેમણે બીજા સર્વ વૃક્ષ ફલે, પણ એક કેરડાને વૃક્ષ ફેલે નહીં, તો તિહાં કહો કે વરસાદને અથવા વસંત ઋતુને કિશો દોષ છે? પંડિત પુરૂષો કહે છે કે એતો એ વૃક્ષને જ એ સ્વભાવ છે, પરંતુ બીજા કોઈને એમાં દોષ નથી. વલી પણ દષ્ટાંત કહે છે કે જેમ આંબાને વૃક્ષ, ફર્લો કરી ફરી ફાલ્ય ફૂલ્યો દેખાય છે, તેને જોઈને એક વામન પુરૂષને મનમાં તે આંબાને ખાવાનો ભાવ ઘણે થયો, તેથી ફલ લેવાને ઘણે ઉદ્યમ કર્યો, પણ ફલ મલ્યું નહીં, તે તેમાં કઈને વાંક નથી, તેમ મહારે મનઈચ્છારૂપ આ ઘણાએ ફો, પણ મહારે હાર્થે આવ્યું નહીં. વલી જેમ તેજવંત સૂર્ય ઉગેથકે આખા જગતમાં સર્વત્ર પ્રકાશ કરે છે, પણ ઘૂક જે ઘૂડ તેને બાલક સૂર્યનું બિંબ દેખી શકતા નથી, ઉલટે તેને અંધકારને જ ભાસ થઈ જાય છે, તે તેમાં સૂર્યને શો વાંક છે? તે ધૂડને પોતાને જ એવો સ્વભાવ જણાય છે, તેમ મહારા પણ પૂર્વકૃત કર્મના બä કરી એજ સ્વભાવ જણાય છે, જે મને આવા ઉત્તમ પ્રકારના ગર્ભની પ્રાપ્તિ થઈ નહીં. તો હવે મહારા ગર્ભનં કુશલ નથી, તેવારેં મહારૂં જીવિતવ્ય શ્યા કામનું ? છો Page #136 -------------------------------------------------------------------------- ________________ ત્રીશલા માતાનો શોક સતાપ निर्भाग्य शिरोमणि, मेरु चढावी पहाड ॥ लोचन दइ लीधां, धिग धिग कर्म अ जाल ॥ भोजन शुभ पिरशी, काढी लीए जिम थाल ॥ तिम हुं दुःखणीने, राज्य सुखं सवि आल ॥८॥ ૧૨૯ અથ—તેથી હું સર્વ નિર્ભાગ્ય જનમાં શિરામણ છું, મને મેરૂ પર્વત ઉપર ચઢાવીને હેઠી પાડી નાખી, તે હવે હું શી રીતે પાછી ચઢું? હવે પાછું ઉપર ચઢવું મુશકેલ છે, હવે કાંથી મહારા ગર્ભ ને કુશલ થાય ? અને કયાંથી મહારી આશા લે? જેમ કેાઇક જન્માંધ પ્રાણીને આંખની પ્રાપ્તિ થાય, તેવારે કેહેવા ખુશી થાય? અને ફ્રી જેવારે પાછે! આંધલા થઈ જાય, તેવારે કેહવા દુ:ખી થાય ? તેમ મુને પ્રથમ તા ગર્ભની આશા મહેાટી આપીને પછી પાછી લઇ લીધી, માટે ધિ:કાર છે, હું કમાલ ! હે દેવ ! તેં આ શુ કીધું? મેં તાહારા શે! અપરાધ કીધા જે તે મને ચાદ સુપનસૂચિત, બૈલેાકય પૂજિત, સર્વ ગુણનિધિ, એવા પુત્રની આશા આપી, પ્રથમ હર્ષ ઉપજાવી ને પાછી શે!કસ તાપમાં નાખી, તેા હવે હું શું કરૂ? કયાં જાઉં? કાણુ આગલ કહું? જેમ કાઈને ભલા પ્રકારનાં ભેાજન, થાલમાં પીરશી, થાલ તેના મુખ આગલ મૂકીને પછી તે લેાજનના થાલ ઉપાડી લઇયે, તે તે કેવા દુ:ખીયા થાય ? તેમ હું પણુ દુ:ખણી થઇ છું. મહારા ગર્ભને કુશલ નથી તે। હવે મહારે એ ફૂલ શય્યાને શુ કરવી ? અને આ રાજ્યનાં સુખ પણ મહારે શા કામનાં છે? એ સર્વ આલરુપ છે, મહારે કાંઈ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી કષસૂત્રસ્ય બાલાવબોધઃ કામનાં નથી, હું મંદ ભાગ્યવાલી છું, હે પાપિષ્ટ ! દુષ્ટ ! મૂર્તિમંત પાનક અકાર્યનાં સરજનાર ! નિર્લજજ ! તેં માહારા ઉપર વૈર ધરીને એવા દુ:ખ સમુદ્રમાં નાખી છે તો મેં તાહાર શો અપરાધ કીધું છે? તે પ્રગટ થઈને કાં કહેતું નથી? નિ:કારણ દુઃખ મુજને શા વાસ્ત આપે છે? તુને શે. ઉદ્ઘભે આપી? | ૮ किहां गइ कुलदेवी, आज करी न संभाल ॥ ए जीवित धन सुख, शुं कीजें सुकुमाल॥ पूछे तिम सहियर, तिम तिम दुःख बहु साले ॥ मूर्छा लही जाणी, शीतल जलशुं वाले ॥९॥ અર્થ–વલી મહારી કુલદેવી પણ કિહાં ગઈ? જેને એટલા દિવસ પૂજતાં, માનતાં, તે પણ તે મહારી સંભાલા કરતી નથી? દુખમાંથી છોડાવતી નથી. તો તે મહારી કુલદેવી પણ નથી. માટે હવે આ ગર્ભ વિના મહારૂં જીવિતવ્ય નિફલ છે. ધન, ધાન્ય કોઠારને તથા બીજાર્યો પણ સુખને હું શું કરું? એવી રીતે રાણીને દુ:ખણી દેખીને સખિયો પૂછે છે કે બાઈ! તમને શું દુઃખ પ્રાપ્ત થયું છે? તે જેમ જેમ સખિયે પૂછે, તેમ તેમ વલી રાણીને ઘણું દુઃખ હૈયામાં શાલવા માંડે અને તે દુઃખ વેગે મૂચ્છ લહીને ધરતી ઉપર હેઠી પડે. એવી રણને દેખી સખીયે તેને વીંજણે કરી વાયરે કરવા માંડે, અને ટાઢું પાણી છાંટવા લાગીએ. તેથી રાણી પાછી સાવચેત થઈ તેવારે વલી પણ વિલાપ કરવા લાગી અને સખીઓ પ્રમુખ પરિવાર કહેવા લાગી જે મહારા ગર્ભને કુશલ નથી. તે સાંભલી સખી કહેવા લાગી કે રે બાઈ ! સર્વ ભલું થાશે; તાહારા ગર્ભને કુશલ ખેમ Page #138 -------------------------------------------------------------------------- ________________ ગર્ભજીવન સંબંધી ઉપચાર. - ૧૨ થાશે. તેવારે રાણું નીશાસા મૂર્તી બોલી કે અરે બેન ! મહારા ગર્ભને કુશલ નથી. તે સાંભળી સર્વ પરિવાર વિલાપ કરવા લાગે અને સહુ કહેવા લાગ્યાં કે હા હા દૈવ ! તેં આ શું કર્યું ? એમ પિકાર કરતાં શાંતિક, પૌષ્ટિક, મંત્ર, યંત્ર, તંત્રાદિકના ઉપચાર કરવા માંડયા. ૯ યાર કર્યું અને કહેવા લાવી સર્વ પરિવાર બેન ! उपरत सवि नाटक, देखी नृपनुं गेह ॥ तव ज्ञान प्रयुंजे, त्रिभुवन करुणा गेह ॥ सुख कानें कीर्छ, दुःख कानें थयु तेह ॥ भाविकाले लखण, गुण ते दोष अछेह ॥ १० ॥ અર્થ –એ વાત અનુક્રમેં રાજા સાંભલી, તેવારે તેને મહા શેક સંતાપ ઉત્પન્ન થયા અને રાજાર્યો સર્વ મૃદંગ વણાદિકનાં નાટક બંધ કર્યો. સર્વ નગરીનાં લોક પણ શેકાતુર થયાં, સર્વ મંત્રી શૂન્યચિત્ત થયા, સર્વ લેક શોકસમુદ્રમાં પિઠા, એ ગર્ભને સર્વ વ્યતિકર તે ભગવાને અવધિજ્ઞાને કરી જા. પછી વિચાર્યું જે મેં મારી માતાના સુખને અર્થે જે કામ કર્યું તે ઉલટું મહારાં માતા, પિતાને દુખને અર્થે થઈ પડયું, માટે સર્વ મહારા કારણે દુઃખીઆં થયાં છે, એ ભાવિયોગ જાણ. જે કારણ માટે મુજને એવી મતિ ઉપની જે ગુણ કરવા ગયે તે અવગુણરૂપ થયે, જેમ શાકર સર્વત્ર ગુણ કરે, પણ સન્નિપાતગ્રસિતને અવગુણ કરે છે, તેમ મેહની ગતિ એવી છે, જે મેં તે માતાના સુખને અર્થે કૃત્ય કર્યું, તે થકી ઉલટું દુઃખ થયું છે, તો એ મેહને પ્રતિબંધ જગતમાં એજ છે કે ૧૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ इम जाणी फरक्या, एक दिसें प्रभुजाम ॥ तवहर्षित त्रिशला, फूल्यु मुख कज ताम ॥ हुं त्रिभुवन धन्या, भाग्यदिसा વ ગાન | વિના સેવાથી, લીલાં થઈ ા ?? | અર્થ એવું ચિંતવી માતા પિતાનાં દુઃખ ટાલવાને અર્થે ભગવંત એક દિસાયે લગારેક હાલ્યા, ફરક્યા. તેવારે ગર્ભને કુશલ જાણું ત્રિશલા દેવી ઘણે હર્ષ પામી. જેમ મેઘની ધારાથી કદંબવૃક્ષ ફૂલે, તેમ ત્રિશલાનું મુખ પ્રફુલ્લિત થયું અને કહેવા લાગી જે મહારા ગર્ભને કુશલ છે, માટે ધિકાર હોજો જે મેં મનમાં માઠું ચિંતવ્યું હતું. હું ત્રણ ભુવનને વિષે ધન્ય છું, મહારી ભાગ્યદશા આજ પ્રગટી, મહારું ભાગ્ય પ્રબલ છે, તેથી મારા મનોરથ સર્વ ફલ્યા. શ્રી ભગવંતના ચરણની સેવા થકી તથા મહારી ગેત્રદેવી સુપ્રસન્ન થઈ, તેથી સઘલાં મહારાં કાર્ય સિદ્ધ થયાં૧૧ मनोरथ कल्पद्रुम, फलियो सदल सच्छाय ॥ जिनघर जिनपूजा, धवल मंगल गवराय ॥ कुंकुमना हाथा, बांधी तोरण माल ॥ नाटक प्रारंभे, उछाले वर साल ॥ १२ ॥ અર્થ –આજ મહારે મનને મનેરથરૂપ ૯૫વૃક્ષ, સદલ સરછાયૅ ફલ્યો, મોતીને વરસાદ વર. એ રીતેં રાણું રોમાંચ થઈ, નેત્ર ફૂલ્યાં, પછી દેહરે, દેહ, શ્રીભગવંતની પૂજા કરાવી. સૌભાગ્યવતી સ્ત્રોએ ઘણાં ધવલ, માંગલિકનાં ગીત ગાવા લાગી. સર્વત્ર આઠ, આઠ માંગલિક થાપ્યાં. કુલની વૃદ્ધ સ્ત્રી જય જય નંદા એવા શબ્દ કરી, આશીષ આપવા લાગી. ઘણું કુંકુમના હાથા દીધા, ઠામ ઠામ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગભ ફરકણથી હર્ષ-પ્રભુને અભિપ્રહ. ૧૨૩ ફૂલના પગર રચ્યા, ઘર ઘરને વિષે તોરણ બાંધ્યાં, ઘણાં નાટક થાવા લાગ્યાં, ઘણું ગોડીએ ઉછલતી હવી, ઘણી શોહાગણે પ્રધાન શાલિ, અક્ષતના થાલ ભરી ભરીને ઉછાલવા લાગી, તે વખત ચાર વર્ણ કરી સંકલિત રાજ્યભવન, સંકીર્ણ થયું છે ૧૨ છે मोतीयें चोक पूरे, चूरे सवि दालिद्र ॥ सवि अर्थी जनने, देइ दान अमंद ॥शणगारे तस जन, राजभवन देवलोक ॥ રિવું તે વેચા, મંઇ થ થ | ૨૩ | અર્થ:–ઘર ઘરને વિષે ઘણું મોતીના ચાક પૂરતા હવા, લોકોનાં દારિદ્ર ચૂરતા હવા, યાચક જનને ઘણું અમંદ દાન દેતા હવા, જેમ ક૯પવૃક્ષ, મનવાંછિત પૂરે, તેમ રાજા, અથી જનનાં મને વાંછિત પૂરત હવે. બંદીવાન સર્વ મૂકાવે, અમારીને પડહ વજડાવે, વલી રાજ્યભુવન આદું દેઈને શણ ગાર્યો; હાટની શ્રેણિઓ શણગારી. સજ્જન, ભાઈબંધ, કુટુંબીને ઘણું દાન, સમાન, દિવ્ય વસ્ત્ર, આભૂષણ આપીને પોષ્યા. તે વખતે સાક્ષાત્ સુરલોક સમાન નગર શોભવા લાગ્યું, ઠામ ઠામ ઘણું માંગલિક થવાં લાગ્યાં, કપૂર, અગર, ચૂઆ, ચંદનના પરિમલ વિસ્તર્યા, સર્વ અંતે ઉરમાં હર્ષ આનંદ થયો ! ૧૩ છે तिहां सातमे मासे, अभिग्रह लिये गर्भमांहि ॥ हुं श्रमण न थाउं, मात पिता होय ज्यांहिं ॥ हवे त्रिशला देवी, स्नान तिलक प्रसिद्ध ॥ सहु अलंकार पहेरी, गर्भ पालना कीध॥१४॥ અર્થ –એ ભગવંતે માતા પિતાને મેહ જાણીને તથા અમર્ષ જાણીને, ગર્ભમાં રહ્યાં થકાંજ સાતમે માસું Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી કલ્પસૂત્રસ્ય માલાવમેવ એવા અભિગ્રહ લીધે। જે મહારાં માતા પિતા જ્યાં સુધી જીવતાં હાય, ત્યાં સુધી માતા પિતાને દુ:ખ ઉપજે, માટે ગૃહસ્થપણું મૂકીને મહારે શ્રમણુ થાવું નહીં, એટલે દીક્ષા લેવી નહીં. તેવાર પછી ત્રિશલા રાણી સ્નાન કરી, કૌતુકને અર્થે, કાજલ, તિલક પ્રમુખ કીધાં. દહીં, ધરા, પ્રમુખ માંગલિક કીધાં, પ્રાયશ્ચિત્ત દુઃસ્વપ્ન વિધ્વંસ કર્મ કીધાં. યાવત્ સર્વ અલકારે કરી વિભૂષિત થઇથકી ગર્ભની પ્રતિપા લના કરતી હવી, તે કહે છે. શ્લેક:--વાતલૈશ્ચ ભવેન્ગર્ભ, કુબ્જા ધેાજડવા મન: ૫ પિત્તલૈકર્યું રાજને, શ્ચિત્ર:પાંડુકફ઼ા મભિઃ ॥ ૧ ॥ અથ:--ઘણાં વાયુ કરનારી વસ્તુ ખાય તેા ગર્ભ કૂમડા થાય, અંધ થાય, વામનેા થાય, ઘેહેલેા થાય. પિત્તની કરનારી વસ્તુ ખાય, તેા ખલને હરણ કરે. કારી વસ્તુ ખાવાથી નિર્મૂલ તથા અંધ, કૂબડા ઇત્યાદિક ગુણુ વાલા થાય. એવુ વૈદક ગ્રંથમાં કહ્યું છે. વલી વાગભટ્ટ ગ્રંથમાં કહ્યું છે, તે કહે છે:--ઘણું ઉનું ખાય તેા ખલ હરણુ કરે. માટે ગર્ભિણી અતિ ઉના આહાર ન કરે, તેમ અતિ ટાઢા આહાર પણ ન કરે, તેમજ અતિ તીખા, અતિ કડવા, અતિ શાયેલા, અતિ ખાટા, અતિ મીઠા, અતિ લૂખા, અતિ ચાપડયા, અતિ શુકે, એવા આહાર પણ ન કરે, પરંતુ સાધારણ આહાર કરે. ગર્ભવતી સ્ત્રીયે આટલાં વાનાં ન કરવાં. ઘણું સુએ તા પુત્ર આલસુ થાય. ઘણુ અંજન કરે, તેા પુત્ર આંધલે થાય. ઘણું રૂવે, તેા પુત્ર પીલે થાય. ઘણું તૈલમન કરે Page #142 -------------------------------------------------------------------------- ________________ ગર્ભવતીને પાળવાયેગ્ય નિયમ. ૧૨૫ તે કોઢિઓ થાય. ઘણું બેલે તે પુત્ર લબાડ થાય. ઘણું વાજિત્ર સાંભલે, તે પુત્ર બહેરે થાય. એવું વિચારીને ગર્ભની પ્રતિપાલન કરે છે. તરસ લાગે તેવારે જમવું નહીં, ભૂખ લાગે તેવારેં પાણી ન પીવું, એક પ્રહર માહે જમવું નહીં, બે પ્રહર ઉલ્લંઘવા નહીં. જે એક પ્રહરમાણે જમે, તે રસની ઉત્પત્તિ થાય. અને બે પ્રહર ગયા પછી જમે, તો બલ ક્ષય થાય. વલી ઉપવાસ ન કરે, જે કરે તે બહુ દુઃખ થાય. તથા વલી ગ્રંથાંતરે મૈથુન, યાન, વાહન, અશ્વગમન, પ્રહરવલન, ઉચેથી પડવું, પ્રપીડન, દેડવું, એટલાં વાનાં ના કરે તથા વિઘાત ન કરે, વિષમ ન સુવે, ઉપવાસ ન કરે, વિષમ ન બેસે, ઘણું ભોજન ન કરે, ઘણે રાગ ન કરે, ઘણે શોક ન કરે, ઘણું ખારૂં ન ખાય, અતિસાર, વમન, રેચન, ન લીયે, હિંચેલે ન હીંચે, જે થકી અજીર્ણ થાય, તેવી વસ્તુ ન ખાય. વલી ત્રિશલા દેવીની સહીયર મલીને શીખવે જે બાઈ ! હવે ચાલ, હવે બેલ, રશ ચઢાવીશ માં, પંથે ચાલીશ માં, ઘણું હસીશ માં, અગાસું સુતાં દીકરો ઘહેલે થાય, ઘણી નીચી મ ચાલીશ, ઘણું ઉંચી મ ચઢજે, દીવસે સુતાં દીકરો ઉંઘણ થાય, આઢીઓ થાય, નખ કાપ્યાથી પુત્ર કુશીલીઓ, થાય, ઘણું દેડયાથી ચંચલ થાય, ઘણું હસવાથી હોઠ, દાંત, તાલ અને જીભ કાલાં થાય, ઘણું ગીત સાંભળવાથી બહેરે થાય, વીંજણે વાયુ કર્યાથી ઉન્મત્ત થાય, અતિ બોલવાથી બોલકો થાય, અતિ શેક કર્યાથી ઉચ્ચાટીઓ થાય, મૂચ્છથકી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ નિબુદ્ધિ થાય, અતિ ભય રાખવાથી ગર્ભ બીકણ થાય, અતિપરિશ્રમ કર્યાથી મંદશક્તિ વાલે અને આલસુ થાય, એવી રીતે ગર્ભની પ્રતિપાલના ત્રિશલા રાણી કરે છે ૧૪ शुभ दोहला पूरे, सिद्धारथ नृप तास ॥ परिजन जिम कहे तिम, विचरे निज आवास ॥ निज महिला गर्भ, वसीया प्रभु नव मास ।। साडा सात दिन उपरें, पूरी परण आश ॥१५॥ ' અર્થ:–હવે જે જે ત્રિશલા રાણને શુભ શુભ દોહેલા ઉપજે છે, તે સર્વ સિદ્ધાર્થ રાજા તેના પૂર્ણ કરે છે. એમ કરતાં તૃતીય માસું ત્રિશલા રાણીને એક દુદ્ધ દોહેલે ઉપ. તે આવી રીતેં કે -સૌધર્મેદ્રની પટરાણીના કાનનાં કુંડલ પહેરું. તે દેહેલો પૂર્ણ ન થાય, તેણે કરી દિવસે દિવસે શરીરે દુર્બલ થવા લાગી. એવામાં ઈંદ્રનું આસન ચલાયમાન થયું. તેવારેં ઇં અવધિજ્ઞાનેં કરી વીરભગવાનની ખબર જાણીને ઈદ્ર મહારાજ પૃથ્વી પઠે આવો ક્ષત્રીયકુંડ નગરને સમીપે એક પર્વતને આંતરે ઈંદ્રપુર ગામ વસાવ્યું. તિહાં ઇંદ્ર પિતાના પરિવાર સહિત રહ્યા. એક દિવસેં સિદ્ધાર્થ રાજાયે ઇંદ્ર મહારાજને સમાચાર મૂક્યા જે અમારી રાણીને કુંડલ જોઈયે છર્યો, માટે તમારી ઈંદ્રાણીનાં કુંડલ આપજે. તે સાંભળી ઇદ્ર કુંડલ આપ્યાં નહીં. તેવારે સિદ્ધાર્થ રાજા સેન્યા લઈ ઈંદ્ર સામે યુદ્ધ કરવા ગયે. તિહાં ઇંદ્ર મહારાજ તો જીતવા સમર્થ છે પરંતુ જાણી બૂઝીને હાર્યો. તેવારેં સિદ્ધાર્થ રાજાર્યો અપ્સરાના વૃદ મધ્યેથી રૂદન કરતી એવી ઈંદ્રાણીનાં કુંડલ લઈને ત્રિશલા રાણીને આપ્યાં દોહેલે પૂર્ણ કર્યો. વલી બીજાં પણ સત્તરભેદી પૂજા રચાવું, સુપાત્રે દાન આપું, દેવ Page #144 -------------------------------------------------------------------------- ________________ ત્રીશલા માતાના દેહલા. ૧૨૭ ગુરૂની ભક્તિ કરું, તીર્થયાત્રા કરૂં, દીન દુઃખીયાને દાન આપું. એવા અનેક દોહેલા ત્રિશલાને ઉપના, તેરાજાયે પૂર્ણ કર્યો. એવી રીતે રાણી સઘલી રૂતુને વિષે સેવવા યોગ્ય ગર્ભને સુખનાં કરનાર, એવાં ભેજન, આચ્છાદન, વસ્ત્ર, ગંધ, માલા પ્રમુખ વીએ, ગર્ભના હિતકારક પચ્ચે કરી દેશકાલ ગ્ય આહાર પ્રત્યે કરતી થકી ગર્ભપષણ કરતી થકી પિતાને પરિજન જે દાસી, સાહેલીઓ પ્રમુખ તેમની સાથે વિચરતી થકી ફરતી થકી પિતાના આવાસમાં રહે છે. એવી રીતે પ્રભુયે પોતાની માતાના ગર્ભને વિષે નવ મહીના પૂર્ણ અને ઉપર સાડા સાત દિવસ લગે રહીને ગર્ભની સ્થિતિ સંપૂર્ણ ભેગવી ૧૫ છે तेणें काले समयें, चैत्र तेरश अजुआली॥ दिसि निर्मल पवनह अनुकूलें रज टाली ॥ सवि शकुन प्रदक्षिणा, मेदनी सवि निःपन्न ।। जनपद सवि सुखीओ; मुदित लोक सुप्रसन्न ॥१६॥ અર્થ:–તે કાલને વિષે, ચિત્ર મહીનાના અજવાલા પખવાડીઆની તેરશને દિવસે, અદ્ધિ રાત્રિને સમયે નિર્મલ સૌમ્ય દિશિ હેતે થકે અંધારૅ રહિત દાહાદિકના અભાવથી જયકારી છે તથા સઘલી ધૂલ, રજ, દૂર થાતે થકે તથા જન્મ સમયની વેલાયે શકુનને વિષે, પક્ષીઓ પણ સુલટી પ્રદક્ષિણા દેતાં થકા, પવન પ્રદક્ષિણાયે પ્રવર્તતે સુગંધ શીતલપણાથી સુખકારી હતું કે, મંદપણાથી ભૂમિને વિષે પસર થક, એ અનુકૂલ વાયરે વાતે થકે ચોવીશ જાતનાં ધાન્યની Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ અપેક્ષા મેદિની એટલે સઘલી ધરતી નીપને થકે, તેવા સુભિક્ષે કરી પ્રમુદિત ચિત્તવાલા કીડા કરતા એવા જનપદ જે દેશનાં વસનારાં લોક, તે સુપ્રસન્ન થયાં હતાં કે ૧૬ उत्तराफालगुनीयोगें, चंद्र थयो शुभलग्न ॥ उच्चथानिक ग्रह सग, मद्य रयणि सुख मन ॥ जनम्या निराबाधे, त्रिहुं नाणी गुण खाण ॥ ज्ञान विमल ए, भांख्युं चोथु वखाण ॥१७॥ અર્થ:–ઉત્તરાફાશુની નક્ષત્રના ત્રીજા પાયા સાથું ચંદ્રમાને વેગ આવે થકે, શુભ લગ્ન આવે થક, ઉચ્ચ સ્થાનકે સંગ એટલે સાત ગ્રહ આવે કે, મધ્ય રમણી એટલે અદ્ધ રાત્રિના સમયને વિષે, નિરાબાધપણે, એટલે બાધા રહિતપણે, ત્રિશલા રાણી ત્રણ જ્ઞાને કરી સહિત એવા પુત્ર પ્રત્યે પ્રસવતી હવી, એ જ્ઞાનવિમલ સૂરિયે ચોથું વખાણ કહ્યું છે ૧૭ ચેથું વ્યાખ્યાન સંપૂર્ણ. સ્વતિશ્રી રૂદ્ધિ વૃદ્ધિ જર્મગલ્યાભ્યદયશ્ચ સંવત છબ્લિશે એકાણુના વર્ષે મારોત્તમ માસે ચિત્ર માસે શુકલપક્ષે ત્રાદશી તિથૌ ભૌમ વાસરે ઘટી (૫) પલ (૧૧) ઉતરાફાગુની નક્ષત્ર ઘટી (૬૦) ધ્રુવ ઘટી (૪૫) પલ (૫૫) તતલક એવં પંચાંગશુદ્ધૌ શ્રી ઈષ્ટ ઘટી (૪૫)-પલ, (૧૫) -ઈવાગવંશે શ્રીકુંડલપુરનયરે સિદ્ધાર્થગૃહે ભાર્યા ત્રિશલા ક્ષત્રિયાણી કુક્ષો પુત્રરત્નમજી જનતુ, ત્રણ ભુવન દીપક ભગવંત શ્રી મહાવીર જમ્યા. તસ્ય જન્મ કુંડલી. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રો વીર ભગવાનની જન્મ કુંડલી. ૧૨ Y. ૧૧ ખુ ૨૧૦ કે રા. છ શ. ચ ૧૨૯ ॥ ઢાજી પાંચમી | પથીચાની ફેશોમાં || जिन जन्म्याजी, सुखीया नारकी थावरा । तेजें त्रिभुवनें जी, प्रगटे समिर सुहंकरा || दिशिकुमरी जी, छप्पन्ननां आसन चले ॥ अवधियें जाणे जी, सपरिवार आवी मले | त्रुटक || मिले चउदिशी, उर्ध्व अधो दिशि, आठ आठ तिम विदिशिनी ।। रुचक नीवासिनी चउ चउ, इम छपन्न सुहासिनी ॥ जिन मात ले ऋण घर करी, स्तुति मज्जन ते करे | वर वस्त्र भूषण करीय शोभा, आवियां तिम संचरे ॥ १ ॥ અ:—હવે શ્રી જિનેશ્વરના જન્મ થયે, તેવારે નારકી જીવને એક મુહૂત્ત સુધી સુખ થયું. કેમકે ? ભગવતના અતિશયથી નારકી જીવને મુત્તમાત્ર શાતા રહે. વલી થાવર જીવનું છેદન, લેન, ન થાય, તેથી તેને પણુ સુખ ઉપજે, તથા ત્રણ ભુવનને વિષે ઉદ્યોત થયા તથા ભલે, ઉંડા, મનેાહર દશે. દિશાયે વાજતા એવા સુખકારી મંદ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધ: મદૅ પવન ખાજવા લાગ્યા, તથા દિસિ વાસી ઉપન્ન કુમારિકાનાં આસન ચલાયમાન થયાં. પછી તે અવધિજ્ઞાને કરી પ્રભુના જન્મ થયા જાણીને પાતપાતાના પરિવાર સહિત ભગવતના જન્મ મહેાત્સવ કરવાને આવી મલે. અહી સુધી ચાર વખાણુ કહ્યાં. તિહાં પ્રથમ વખાણુને વિષે શ્રીમહાવીર સ્વામીના પાંચ કલ્યાણકનાં નામાદિક કહ્યાં. તથા બીજી વાંચનાને વિષે દશ અચ્છેરાં કહ્યાં. ત્રીજી વાંચનાને વિષે સુપનનું વર્ણન કહ્યું. ચેાથી વાંચનાને વિષે શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક કહ્યું. હવે પાંચમી વાંચનાને વિષે પ્રભુના જન્મ મહેાત્સવ તથા નીશાલગરણું, તથા દીક્ષા કહીશું. તિહાં પ્રથમ તે શ્રીભગવંતને જન્મ મહેાત્સવ કહે છે. તેમાં પણ પ્રથમ છપ્પન દિશિકુમરીયે કરેલા જન્મ મહેાત્સવ કહે છે. તિહાં ભગવાનના જન્મ થવાથી છપ્પન દિગકુમારિકાનાં આસન કપાયમાન થયાં. તેવારે અવધિ પ્રર્યુજી ભગવાનના જન્મ થયે જાણી, તે રાત્રે તિહાં આવે, : તેનાં નામ કહે છે. રૂચક દ્વીપની વસનારી ચાર દિશાની આઠ આઠ, તથા એ દિશિની ચાર ચાર અને ઊર્ધ્વ તથા અધા દિશિની આઠે આઠ, મલી છપ્પન દ્વિગૃકુમારિકા તે રાત્રે તિહાં આવે, તે જે જે કૃત્ય કરે, તે કહે છે. ત્યાં પ્રથમ ભાગગકરા, ભાગવતી, સુભાગા, ભાગમાલિની, સુવા સમિત્રા, પુષ્પમાલા અને અનદિતા, એ આઠ દિગકુમારિકાએ અધેાલેકે ગજદતાકાર પર્વતની હેઠે વસનારી છે, તે આવીને ભગવ ંતને તથા ભગવંતની માતાને નમસ્કાર કરી, ઇશાનકાણે એક ચેાજન, ચાર ગાઉ Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના જન્મ મહાત્સવ. ૧૩૧ પ્રમાણુ ધરતીને સંવૃતક વાયરે શુદ્ધ કરીને કાંકરા દૂર કરીને સૂતિકાગૃહ કરે. તેવાર પછી મેધ કરી, સુમેઘા, મેઘવતી, મેઘમાલિની, સુવા, વત્સ મિત્રા, વારીષેણા અને ખલાહિકા, એ આઠ દિગકુમારિકા ઉર્ધ્વ લેકે નંદન વનના છૂટાને વિષે વસનારી છે, તે આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને તે સૂતિકાધરને વિષે સુગંધિત પાણીયે કરી સહિત ફૂલને વરસાદ વરસાવે. તથા નદાત્તરા, નંદા, સુન ંદા, નંદવદ્ધિની, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજીતા એ આઠ દિગ્ કુમારિકાએ રૂચકદ્વીપની પૂર્વદિશાને વિષે વસનારી છે, તે ત્યાંથી આવીને ભગવાન તથા ભગવાનની માતાને નમીને ભગવાન્ આગલ દર્પણા લેઇને ઉભી રહે. તથા સમાહરા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશેાધરા, લક્ષ્મીતી, ચિત્રગુપ્તા અને વસુંધરા, એ આઠ દિકુમારિકાએ રૂચકનામા તેરમા દ્વીપની દક્ષિણદિશિને વિષે વસનારીએ છે, તે ત્યાંથી આવી જીનને તથા જીનની માતાને નમસ્કાર કરીને શ્રીજીનને સ્નાન કરાવવાને અર્થે સાનાના કલશ સુગ ંધિત પાણીથી ભરી હાથમાં ધારણ કરી સ્નાન કરાવીને પ્રભુ આગલ ગીત, ગાન, નાટારંભ કરે. તથા ઈલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા, એ આઠ રૂચકદ્વીપની પશ્ચિમ દિશાને વિષે રહેનારીયેા છે, તે ત્યાંથી આવીને પ્રભુ તથા પ્રભુની માતાને નમસ્કાર કરી પ્રભુને વાયરા કરવાને અર્થે વીંજણા હાથમાં લેઇ ભગવતના મુખ આગલ ઉભી રહી, પ્રભુને વાયરા કરે. તથા અલ બુશા, મિત કેશી, પુ‘ડિરકા, વારૂણી, હાસા, સર્વ પ્રત્તા, હ્રીં શ્રી અને ી, એ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ આઠ દિગકુમારિકાઓ રૂચકદ્ધીપની ઉત્તરદિશાને વિષે વસનારીઓ છે, તે આવી ભગવંત તથા ભગવંતની માતાને નમીને ભગવંતની બે બાજુયે ચાર ચાર ઉભી રહી હાથમાં ચામર લેઈને પ્રભુને ઢેલે. તથા વિચિત્રા, ચિત્રકનકા, તેજા અને સુદામિની, એ ચાર દિગકુમારિકાઓ રૂચકદીપની વિદિશિને વિષે વસનારી છે, તે આવીને ભગવંત તથા ભગવંતની માતાને નમીને દી હાથમાં ગ્રહણ કરીને ઉભી રહે. તથા રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી, એ ચાર દિકુમારિકાઓ મધ્યસૂચકે વસે છે, તે આવી ભગવંત તથા ભગવંતની માતાને નમીને ભગવંતનું ચાર અંગુલ પ્રમાણ નાલ છેદીને ધરતીમાંહે ખાડો ખણીને દાટે, તેના ઉપર વૈર્ય રત્નની પીઠિકા બાંધે. તે વાર પછી જન્મગૃહથકી વેગલાં પૂર્વ દિશે દક્ષિણ દિશે અને ઉત્તર દિશે, એ ત્રણે ઠેકાણે ત્રણ કેલીનાં ઘર કરે. પછી દક્ષિણ કેલીગૃહમધ્યે ભગવંત તથા ભગવંતની માતા, એ બેહુને લાવીને તેમને સુખ ઉપજે, એવું મર્દન કરે. પછી સ્નાન કરાવીને પૂર્વદિશિના કેલીગૃહમાં આણી, ભગવંત ઉપ મોહ જાણી વસ્ત્રાલંકાર પહેરાવે. તે વાર પછી ઉત્તર દિશિના કેલીગૃહમાં આણને તિહાં અરણીકાષ્ટથી અગ્નિ પાડી ચંદનના કાષ્ટને હોમ કરી, રક્ષાની પિટલી ભગવંત તથા ભગવંતની માતા એ બહુના હાથમાં બધે. બાંધીને, હે ભગવન ! પર્વતાયુર્ભવ, એવી આશીષ આપે. પછી પાષાણુ, ગોલા આસ્ફાલી ગીત ગાન કરી ભગવંત તથા ભગવંતની માતાને જન્મસ્થાનકે મૂકી પાછી પિતા પિતાને સ્થાનકે જાય. એ એકેકી દિગકુમારિકાને ચાર ચાર Page #150 -------------------------------------------------------------------------- ________________ છપન્ન દિકુમારિકાઓની સેવા. ( ૧૩૩ મહત્તરા દેવી છે, ચાર હજાર સામાનિક દે છે, શેલ હજાર અંગરક્ષક દેવ છે, સાત અનિકાધિપતિ છે, તથા બીજા પણ ઘણા પરિવારે પરિવૃતથકી એક એજનના વિમાનમાં બેસીને પ્રભુને જન્મમહત્સવ કરવાને જેમ આવે, તેમ મહત્સવ કરીને પિતાને સ્થાનકે પાછી જાય. એ દેવી ભવનપતિમાંહેલી એક પાપમાયુ વાલી જાણવી. એ દેવીને એજ સ્વભાવ છે, કે તીર્થકરને જન્મ થવાથી પ્રથમ એમનું આસન ચલાયમાન થાય તેવારેં પ્રભુને પહેલો જન્મમહેત્સવ એ દેવી કરે, પછી બીજા ઈંદ્રાદિક દેવે કરે પાળા ॥ ढाल ॥ सवि सुरपति जी, जन्ममहोत्सव जिन तणो ॥ मेरु आवे जी, मली समुदय अतिघणो॥ लइ जावेजी, करी अभिषेक पातक गमे, धूप आरति जी, गीत गान हर्षे रमे ॥ ॥ त्रुटक ॥ रमे नाटिका भक्तिपूजा, करी आनंद अति घणो ॥ आठ मंगल भणी एकशत, आठ काव्य रचना भणे ॥ वत्रीश कोडी सुवर्ण वरशी, भूपपर जिन मेहेलीया॥ अठाइ गहोत्सव मदीसर करी, सकलसुर મા I ૨ | અર્થ –-હવે ઈક્રોમેં કરેલે જન્મ મહોત્સવ કહે છે. તે પ્રભુના જન્મ સમયે ઈદ્રનું આસન ચલાયમાન થયું. તેવારે અવધિજ્ઞાનેં કરીને શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક જાયું. તે વખતે ઈદ્ર મહારાજે સુષા ઘંટા હરણ ગમેલી દેવતા પાસે મગાવીને વજડાવી. તેને શબ્દ સર્વ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેંધર વિમાને સંભલાય. તે સુષા ઘંટા કહેવી છે? તે કે બાર જન પહેલી છે, છ જન ઉંચી છે, ચાર એજનનું નાલવું છે, તેને દેવકના મધ્ય ભાગમાં રાખી પાંચશે દેવતા ભેગા થઈને વજડાવી. તે વખતેં બારે દેવલોકમાં ઘંટા વાગી. ઉક્ત ચ છે “બારસ જોયણ પહલા, સુઘસા ઘંટા ઈ અદ્ધ ઉચ્ચત્ત ચારિય નાલાઓ. દેવાસય પંચ વાયંતિ છે ? એ ઘંટાને છ મહીના સુધી શબ્દ રહે. પછી તે ઘંટાના શબ્દથી ઈદ્રને આદેશ જાણું, બત્રીશલાખ વિમાનના વસનારા સર્વ દેવતા હર્ષ પામ્યા, અને સર્વ ચાલવાને ઉદ્યમ કરવા મંડી ગયા, અને સૌધર્મેદ્ર પોતે પણ લાખ જનનું પાલક નામેં વિમાન છે તેમાં બેઠા. તેની આગલ ઈદ્રની આઠ અગ્રમહિષી, આઠ ભદ્રાસન ઉપર બેઠી. અને ડાબે પાસે ચોરાશી હજાર સામાનિક દેવતા ભદ્રાસને ઉપર બેઠા. જમણે પાસેં બાર હજાર અત્યંતર પર્ષદાના દેવતા, તેમજ ચઉદ હજાર મધ્ય પર્ષદાના દેવતા તથા શોલ હજાર બાહ્ય પર્ષદાના દેવતા ભદ્રાસન ઉપર બેઠા. ઈદ્રની પછવાડે સાત કટકના દેવતા ભદ્રાસન ઉપર બેઠા. ચારે દિશાએં ચૅરાશી રાશી હજાર આત્મરક્ષક દેવતા ભદ્વાસને ઉપર બેઠા. એમ બીજા પણ ઘણું દેવતા પોત પોતાના વિમાનમાં બેઠા થકા ગીત ગાન કરતા ચાલ્યા. તેમાં કેટલાએક દેવતા કૌતુક જેવાને અર્થે, કેટલાએક ઈદ્રના આદેશથકી કેટલાએક ઈદ્રના સમધમિપણાથકી, કેટલાએક તીર્થકરના ભક્તિરાગું કરી, કેટલાએક સ્ત્રીના પ્રેર્યા થકા, કેટલાએક મિત્રના પ્રતિબંધું, કેટલાએક પિતાને ભાવેં કરી ચાલ્યા. Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરના ઈંદ્રોએ કરેલ જન્મ મહેાત્સવ. ૧૩૫ એમ વિવિધ વાહને મેઢાથકા દેવતાની કાડા કોડીથકી યદિપ આકાશમાર્ગ મહેાટો છે તથાપિ તે વખત સંકીણું થયા. ત્યાં કેટલાએક દેવતાએ ગીત ગાન કરતા ચાલે છે, તેના શબ્દ તથા વિવિધ પ્રકારના વાજીત્રના શબ્દ, તથા ઘટાના શબ્દ અને દેવતાઓના કાલાહલ, તેણે કરી એવા શબ્દાદ્વૈત થયે કે જેઘકી કાને પડયું કાંઇ સંભલાય નહીં. તેમાં વલી કેટલાએક સિંહના વાહન ઉપર બેઠેલા દેવતા તે ખીજા હાથીના વાહન ઉપર બેસનારા દેવતાને આપસ આપસમાં કહે છે, કે તમે તમારા હસ્તીને દૂર કરેશ, નહીં કાં માહારા સિહુ તમારા હસ્તીને મારી નાખશે ? તેમજ વલી ઘેાડે એઠા દેવતા ઘેટા વાલાને કહે છે તથા ગરૂડને વાહને બેઠા છે, તે સર્પ વાલાને કહે છે, તથા ચિત્તાના વાહન ઉપર બેઠેલા દેવતા છાગના વાહનવાલાને કહે છે. એમ દેવતા મધ્યરાત્રિને વિષે આકાશથકી હૈઠા ઉતરતાં જેવારે તેમના મસ્તક ઉપર ચંદ્રમા આળ્યે, તે વારે કવિ ઉત્પ્રેક્ષા કરે છે, કે યદ્યપિ દેવતા સર્વ જરા રહિત છે, તથાપિ તેમના મસ્તકે પલી આવ્યાં કે શુ` ? વલી દેવતાના મસ્તકે તારાનાં વિમાન શૈાલી રહ્યાં છે, તે જાણીયે રૂપાનેા ઘડાજ ડાય નહિ ! એવા દેખાવા લાગા. એ રીતે સર્વ દેવતા નદીશ્વર દ્વીપે આવીને તિહાં પેાતાના વિમાન સ ંક્ષેપીને ઇંદ્ર મહારાજ, ભગવત તથા ભગવંતની માતા પાસે આવ્યા. તિહાં ત્રણ પ્રદક્ષિણા આપીને વઢના કરી સ્તુતિ કરે. પછી ભગવંતની માતાને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે રત્નકુક્ષ ધરણહારી! હૈ રત્નગલે ! હું રત્નદીપક ! હું સૌધર્મેદ્ર, તાહારા ' Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬. શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ પુત્રની ભક્તિને વાઁ જન્મ મહોત્સવ કરવાને દેવલેક થકી આ છું; તમેં કાંઈ બીહીશે નહીં. એમ કહી ભગવંતની માતાને અવસ્થાપિની નિદ્રા આપી અને ભગવંતનું પ્રતિબિંબ માતા પાસે મૂકી, એક રૂપે ભગવંતને કરસંપુટે રાખી, એક રૂપે ભગવંત ઉપર છત્ર ધર્યું, અને બે રૂપે બે પાસું ચામર ઢાલવા લાગ્યો, અને એકરૂપે વજી ઉલાલતે આગલ ચાલ્ય; એમ બધાં મલી પાંચ ૫ ઇંદ્ર મહારાજે વૈકિય કર્યો. તેમાં આગલે પાછલા રૂપને વખાણે અને પાછલે આગલા રૂપને વખાણે. એમ પાંચ રૂપે કરી ઇંદ્ર મહારાજ, મેરૂ પર્વત ઉપર જિહાં પાંડુક વન છે, ત્યાં ભગવંતને લઈ આવીને દક્ષિણ દિશિયે અતિ પાંડુકમલા શિલાને તલે શાશ્વતું સિંહાસન છે, ત્યાં ભગવાનને ઉસંગમાં લઈને ઈંદ્રમહારાજ પૂર્વ સન્મુખ બેઠા. તેવારે તિહાં બાર દેવકના દશ ઇંદ્ર, ભવનપતિના વીશ ઇંદ્ર, વ્યંતરના બત્રીશ ઇદ્ર, અને ચંદ્રમા તથા સૂર્ય, એ બે જ્યોતિષીના ઈ, એ સર્વ મળી શકે ઈદ્ર સપરિવારે પ્રભુને સ્નાન કરાવવાને અર્થે મલ્યા છે. તેમાં પ્રથમ અમ્યુરેંદ્ર એક હજારને આઠ શોનાના કલશ, તથા એક હજારને આઠ રૂપાના કલશ, તથા એક હજારને આઠ રત્નના કલશ, તેમજ ચોથા સુવર્ણ રૌખ્યમય, પાંચમા સુવર્ણરત્નમય, છઠ્ઠા રત્નરખ્યમય, સાતમા સુવર્ણરીખરત્નમય, આઠમા મૃત્તિકામય, એ આઠ જાતિના પ્રત્યેકે એક હજારને આઠ આઠ કલશો કરે. વલી એક કોડને શાઠ લાખ કલશને વિવરે લખીચે છેર્યો. ભવનપતિના વશ ઈદ્ર, વ્યંત૨ના બત્રીશ ઈન્દ્ર, વૈમાનિકના દશ ઇંદ્ર, તથા અઢી દ્વીપના Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરની સહનશક્તિ વિષે ઇન્દ્રને સંશય. ૧૩૭ એકશને બત્રીશ સૂર્ય ચંદ્ર, ધરણેન્દ્ર ભૂતાનંદ્રની બાર ઈંદ્રાણી, વ્યંતરની ચાર ઈદ્રાણી, અમરેંદ્ર બલીદ્રની દશ ઈંદ્રાણી, જ્યોતિષીની ચાર ઈંદ્રાણી, સૌધર્મ ઈશાન એ બેની શોલ ઈદ્રાણ, સામાનિક દેવોને એક, ત્રાયદ્ગિશકનો એક, લેકપાલના દેવના ચાર, અંગરક્ષક દેવને એક, પર્ષદાના દેવને એક, પ્રજાના દેવનો એક, અને સાત કટકના દેવને એક, એમ સર્વ મલી બશે ને પશ્ચાશ અભિષેક થાય. તે એકેક અભિષેકે શઠ હજાર કલશ હોય. તે વારેં ચોસઠ હજારને અઢીશે ગુણ કરતાં, એક કોડને શાઠ લાખ કલશ થાય. એ એકેકા જાતિના કલશ, પચ્ચીશ જન ઉંચા, બાર જન પહેલા, અને એક જનનાં નાલવા વાલા જાણવા. એવા કલશ, તેમજ વલી ભગાર, દર્પણ, રત્નકંરડીઆ, ચાલ, પાત્રિકા, પુષ્પ અંગેરી ઇત્યાદિક પૂજાનાં ઉપકરણ પ્રત્યેકે એક હજારને આઠ પ્રમાણે જાણવાં. તથા મગધાદિક તીર્થનાં જલ, ગંગા પ્રમુખ નદીઓનાં જલ, પદ્મ દ્રહનાં જલ, ક્ષુલહિમવંત, વૃક્ષધર, વૈતાઢય, વિજય, વક્ષસ્કાર, દેવકુરૂ, ઉત્તરકુરૂ, ભદ્રશાલ અને નંદનવન પ્રમુખના સર્વ ફલ, પ્રધાન ગંધ, સર્વ ઔષધિ, પાણી પ્રમુખ અભિષેક દેવતા પાસેંથી અમ્યુરેંદ્ર અણુવે. ક્ષીરસમુદ્રના જહેં ભરી કલશ, હૃદય આગલા લીધા થકા દેવતા એવા શોભે છે કે જાયેં સંસાર સમુદ્રને તરવાને અર્થે કુંભ ધર્યા હેય નહીં? એવા શોભે છે. એટલે ભાવવૃક્ષને શચે છે કિંવા પિતાને પાપરૂપ મલ ધાય છે, અથવા ધર્મરૂપ પ્રાસાદ ઉપર કલશ ચઢાવે છે, કે શું? હવે એવા અવસરને વિષે, ઈદ્ર મહારાજના મનમાં સંશય ઉત્પન્ન થયે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ કે નાના બાળક થકા શ્રીવીર ભગવાન, એવડા જલાભિષેક કેમ સહન કરી શકશે? એવું જાણું અભિષેકને આદેશ ન દેતા હવા. તેવારે ભગવંતેં અવધિના બેલેં કરી ઈદ્રનું શંકિત મન જાણીને અરિહંતપણાનું અતુલ્ય બલ જણાવવા નિમિત્તે બાલરૂપે ડાબા પગને અંગુઠે મેરૂ ચાંપે. તેથી મેરૂપર્વત કંપે, સકલ ધરતી થરહરવા લાગી, પર્વતના શિખર તૂટવા લાગાં, સમુદ્ર લાચલ થયો, બ્રહ્માંડ ફેટ સરખો શબ્દ થયો. તેવારેં ઈદ્ર ક્રોધ પામે થકે કહે છે, કે અરે આ હર્ષના સમયને વિષે આ વિષાદ કેણું કર્યો છે? વલી પ્રભુના જન્મ સમયે એવું થાય નહીં, તે કેમ થયું? એમ વિચારી અવધિ પ્રયુજીને જોયું તે પ્રભુની શક્તિ જાણી, ઈદ્ર પગે લાગી અમાવીને સ્તુતિ કરવા લાગે. છે ભુજંગપ્રવાત છંદ છે સુણો વીર્ય બોલું વિશાલે વિબુધે, - નરેં બાર યોદ્ધે મલી એક ગોધે છે દશે ગોધલે લેખ એક ઘડે, - તુરંગેણ બારે મલી એક પાલે છે દશે પંચ મહિષો મદોન્મત્ત નાગો, ગજા પાંચશે કેશરી વીર્ય ત્યાગે છે . હરિ વીશ વીર્ય અષ્ટાપદેકે, દશ લક્ષ અષ્ટાપદે રામ એકે છે ભલા રામયુમેં સમ વાસુ દેવ, દ્વિતીય વાસુદેવું ગણું ચક્રિ લે છે Page #156 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રોના અભિષેક. ૧૩૯ ભલા લક્ષ ચક્રી સમેા નાગ શુરા, વલી કેાડિ નાગાધિપે ઇંદ્રપૂરા । અન ંતે સુઈનેં મલી વીર્ય જેતું, ટચી અંગુલી અગ્રથી જિન્ન તેતુ પ્રા એમ ઈ વખાણ્યા અને મેરૂપર્વતે એમ વિચાર્યું જે અનંતા તીર્થંકરના જન્માભિષેક મહારા ઉપર થયા, પરંતુ મુજને કાણે પગે કરફ્યા ન હતા, તે હમણાં શ્રીવીરે કશ્યા, તેથી હું પણ ધન્ય છું. એમ સમજીને જાણે હર્ષથી નાચ્યા થકા ચિંતવે છે જે હું સર્વ પર્વતના રાજા તે ખરે ખરે છુ. હવે પ્રથમ અચ્યુતેદ્ર અભિષેક કરે, પછી અનુક્રમે સવ અઢીશે અભિષેક થાય. એ કલશ નામીને, હવે ઇશાને પ્રભુને ઉત્સંગમાં લઇ બેસે અને સૌધર્મ, ચાર ધવલ વૃષભનાં રૂપ વિકૂવે. તેના આઠ શ્રૃંગ, ધે ભરી અભિષેક કરે, અભિષેક કરીને પેાતાનાં પાપ ગમાવે. ધૂપ, દીપ, આતિ, ગીત, ગાન, નૃત્ય, વાજિંત્ર પ્રમુખે અતિ આનંદે કરી પૂજા કરે. ભગવંતનું શરીર, ગધ કષાયે વસ્ત્ર લેાહીને પછી ખાવના ચક્રને વિલેપન કરી, પુષ્પાદિકે પૂજા કરી, આગલ દર્પણું, વમાન, કલશ, મત્સયુગ્મ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત્ત અને ભદ્રાસન, એ અષ્ટ માંગલિક રૂપાના તાંā કરી આલેખી પછી સ્તુતિરૂપ ભાવપૂજા કરે. એટલે અપૂર્વ એકશાને આઠ કાવ્યની રચના કરી, પ્રભુની સ્તુતિ કરીને ઈંદ્ર મહારાજ ફરી પ્રભુને માતા પાસે મૂકીને ભગવતનું પ્રતિબિંબ તથા અવસ્વાપિની નિદ્રા અપરીને ઉપરે રત્ન જડિત ચંદુએ આંધે. તથા રત્નજડિત કદારા, શ્રીદામ, રમકડું આપી, ખત્રીશ કેાડી રત્ન, રૂપ, સુવર્ણની વૃષ્ટિ કરીને પછી ગાઢ સ્વરે ઉદ્ઘાષણા કરે કે જે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ કઈ ભગવંતને તથા ભગવંતની માતાને ઉપદ્રવ કરશે, તેનું મસ્તક આમંજરીને પેરેં ખંડ ખંડ કરીશ. પછી ઈદ્ર સ્વામીને અંગુઠે અમૃત થાપીને નમસ્કાર કરી શઠ ઈક ભેલા થઈ નંદીશ્વરદીપે અઠ્ઠાઈ મહોત્સવ કરી પોતપોતાને સ્થાનકે જાયા હવે જે દિવસેં શ્રમણ ભગવાન શ્રી મહાવીર જમ્યા, તે રાત્રિને વિષે વૈશ્રમણ, કુંડધારી ધનદના આદેશકારી તિર્યકૂ ભક દેવતા, તેણે સિદ્ધાર્થ રાજાના ઘરને વિષે રુપાની વૃષ્ટિ, સેનાની વૃષ્ટિ, હીરાની વૃષ્ટિ,વસ્ત્રની વૃષ્ટિ, આભરણની વૃષ્ટિ, નાગરવેલના પાનની વૃષ્ટિ, ફૂલની વૃષ્ટિ, ફલની વૃષ્ટિ, શાલિપ્રસુખની વૃષ્ટિ, ગુંચ્યા ફૂલની વૃષ્ટિ, અગર પ્રમુખ ગંધની વૃષ્ટિ, અબીરની વૃષ્ટિ, ચૂર્ણની વૃષ્ટિ, ગુલાબની વૃષ્ટિ, સાડાબાર ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરી છે ૨ | એ રીતે રાત્રિયે દેવતા સંબંધિ જન્મ મહોત્સવ થયા પછી પ્રભાતેં સિદ્ધાર્થ રાજા જન્મ મહોત્સવ કર્યો, તેનું વર્ણન કરે છે. हवे राजा जी, परभातें मोच्छव करे ॥ दश दिनना जी, नगर सवे कुरुणा करे ॥ नाम थापे जी, बर्द्धमान गुणथी भलं ॥ सग कर तनु जी, कंचनवाने निर्मलं ॥१॥ अतिभलं बल श्रीजिननु, हरि कहे ते नसहि शक्यो। अन्नाणी सुह एक आवी, रमत रमवाने धक्यो । अहि आमली वृक्ष वींटी, रह्यो नाखे कर ग्रही। वलीडीभरुपें वृद्धि पाम्यो, ताडिओ प्रभु करग्रही ॥३॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થ રાજા તરફથી જન્મ મહેાત્સવ. ૧૪: અર્થ:—હવે પ્રભાતના સમયને વિષે સિદ્ધાર્થ રાજા પાતા નગરમાંથી કચરેા, કાંટા, કઢાવી, પૂજાવી, લીપાવી, રસ્તામાં પાણી છાંટી, પવિત્ર કરી, હાટશ્રેણી સર્વ શણગારી, મચા ઉપર માંચા માંધ્યા. વિવિધ પ્રકારના ર ંગેકરી શેભિત તથા ધ્વજા પતાકાયે કરી સુશાભિત કર્યું; રાતા ચંદને કરીને પૂછ્યું. કુંકુમના પાંચ આંગુલીના હાથા દીધા, ઉચિત ચંદનના ભરેલા કલશ થાપ્યા, ચંદનના ઘડા થાખ્યા. ઘર ઘર ખારણે તારણ અધાવ્યાં, ફૂલની માલાએ બંધાવી, કૃષ્ણાગર, કુદરૂ, શિલારસ તેના ધૂપ, ઠામ ઠામને વિષે કરાવ્યા. અનેક પ્રકારના વાજિત્રના વજાવનારને ખેાલાવ્યા, પાતે સર્વ અંતઃપુર સહિત મદ્યશાલાને વિષે આવ્યા. દાણુ મૂકયા, કર મૂકયા, લહેણું ન. માગે, દેણું ન આપે, રાજાના સેવક કાઈને ઘરે ન પેસે, દંડ ન કરે, લેણુ માથે હાય, તે ઉતારે. વેશ્યા, પાત્ર, નટુઆ નાચતા થકા માદલના ધેાંકાર થઇ રહ્યા છે, સિદ્ધાર્થ રાજા તે વખત યાચક જન પ્રત્યે ઉલટથી દાન દીએ છે. પ્રભુને દેહેરે પૂજા રચાવી, ઘણા ઉચ્છવ કર્યો. એ રીતે પ્રથમ દિવસે સ્થિત, પ્રકાર: ॥ પછી ત્રીજે દિવસે ગુરૂ, સ્ફાટિકની ચંદ્રમાની મૂર્ત્તિ કરાવે, અથવા રુપાની કરાવે, તેને પૂજીને રાખે. તેવાર પછી ખાલકને ખાલકની માતા સ્નાન કરાવી પુત્રને હાથે ધરી, ચંદ્રોદય હુંતે પ્રત્યક્ષ ચંદ્રમાને સામે અણી, પછી આવી રીતે મંત્ર ભણે, તે કહે છે. “ૐ અર્હ ચદ્રોસ નિશાકરેાસિ, નક્ષત્રપતિરસિ, સુધાકરસિ, ઔષધિગસિ, અસ્ય કુલસ્ય રૂદ્ધિ વૃદ્ધિ કુરૂ કુરૂ સ્વાહા” એ મંત્ર ઉચ્ચરીને ગુરૂ, માતા તથા પુત્રને ચંદ્રમા દેખાડે. પછી પુત્રને લેઇ માતા ગુરૂને પગે લગાડે, ગુરૂ અશીર્વાદ આપે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ લેક-સર્વેષધીમિશ્રમરીચિજાલ, સર્વપદ સંહરણે પ્રવીણઃ i કરોતુ વૃદ્ધિ સપિ વંશે, યુગ્મકમિંદુ સતત પ્રસન્ન: ૧ તેવાર પછીચંદ્રમાની સ્થાપેલી મૂર્તિને વિસજજો. કદાપિ તે રાત્રિયે ચાદશ અથવા અમાવાસ્યા હોય, અથવા વાદલ હોય, તે પણ તે સાંજે જે વિધિ કહ્યો, તે કરે. પછી બીજી રાત્રિયે ચંદ્રમા દેખાડે તિહીજ દિવસેં પ્રભાતેં સુવર્ણની અથવા ત્રાંબાની મૂર્તિ સૂર્યની કરાવે. તેને પૂર્વલી પરે થાપી વિધિપૂર્વક મંત્ર ભણે, તે કહે છે. ૩૪ અ સૂસિ, દિનકરસિ, તમે પહાસિ, સહસ્ત્રકિરણસિ, જગચ્ચક્ષુરસિ, પ્રસિદાયકુ લક્ષ્ય તુષ્ટિ પુષ્ટિ પ્રમોદ કુરુ કુરુ સ્વાહા” એ સૂર્ય મંત્ર ઉચ્ચરીને ગુરૂમાતાને તથા પુત્રને સૂર્ય દેખાડે. પછી માતા પુત્ર સહિત ગુરૂને પગે લાગે, ગુરૂ આશીર્વાદ આપે. લોકો સર્વ સુરાસુરવંદ્યા, કારયિતા સર્વ ધર્મકાર્યા છે ભૂયાત્ ત્રિજગચ્ચક્ષુ, મંગલદસ્તે સપુત્રાય ૧ ઈતિ ચંદ્ર સૂર્ય દર્શન વિધિ: સમાપ્ત: એ વિધિ પૂર્વે હતે, હમણાં તે ચંદ્ર સૂર્યને સ્થાનકે બાલકને આરીસે દેખાડે છે, માટે બાલકની માતાને યથા સંપત્તિર્યો એ વિધિ કરે. એ રીતે દશ દિવસ ભગવાનને થયા પછી દશ ઉઠણ કરે, પછી બારમે દિવસેં સમસ્ત પોતાના મિત્ર, જાતિ, ગોત્રી, પિરિયા, સગાં, સંબંધી, દાસ, દાસી તથા સર્વ નગરને નેતર્યા. પછી સ્નાન, મજ્જન કરી પોતાની કુલ દેવીની પૂજા કરે, કૌતુકતિલક પ્રમુખ માંગલિક કાર્ય કરે, પ્રાયશ્ચિત્ત ટાલે, ભલાં પટકુલાદિકનાં વસ્ત્ર પહેરે, જેમાં થોડે ભાર હોય Page #160 -------------------------------------------------------------------------- ________________ - ભોજન સમારંભ. ૧૪૩ અને ઘણું મૂલ્ય હાય, એવાં ભલાં આભૂષણ પહેરે. પછી ભેજન વેલાયેં ભેજન મંડપે આવી સુખાસને જ્ઞાતિ, શેત્રી, સગાં સંબંધિ, પરિવાર સહિત જમવા બેસે. હવે ભજનને વિધિ કહે છે. માંડ ઉત્તગ તેરણું માંડ, તુરત ના બેસવાને આંગણે છે તે તેનીલ રત્નજ તણે, સખરા માંડયાં આસણુ, બેસતાં કિસી વિમાસણ છે વલી આગલ મૂકી સેનાની આંડણી, તે કેમ જાયે છાંડણી છે ઉપર સોનાના થાલ, અત્યંત ઘણું વિશાલ છે વિશ્વમાં એશડ વાટકી, લગાર નહીં સાત કાટકી છે ગંગાદક દીધા થાલ, કચેલામેં હાથ લાલ છે પવિત્ર કીધી સઘલે પંક્તિ બેઠી. એટલે પીરશણ હારી પિઠી છે તે કહેવી છે? શેલ શણગાર સજ્યા, બીજા કામ તજ્યાં છે હાવભાવની રૂડી, બલકે હાથે સોનાની ચૂડી છે લઘુ લાઘવની કલા, મન કીધાં મોકલાં છે ચિત્તની ઉદાર, અતિ ઘણે દાતાર છે બોલતી જેડીહાથ, પરમેસર દેજે તેહને સાથ છે ધસમસ્તી આવે, સઘલાંને મન ભાવે છે. પહેલું ફલહલ પીરસે, સવલાંનાં મન હીંસે છે પાકાં આંબાની કાતલી, તે બૂરા ખાંડશું ભલી છે અને વલી પાતલાં પાકાં કેલાં, તે વલી ખાંડશું કીધાં ભેલાં છે સખરાં કરણ, વલી પીલે વરણું | નીલા નારંગા, રંગે દીસે મહાસુરંગા છે નીલી રાયણ, પીરસી ભાયણ છે દાડિમની કલી, ખાતાં પૂગે રલી છે નીમજાને અડ, ખાતાં પૂગે મનના કેડ દ્વાખાને બદામ, કઈ કાગદીને કઈ શ્યામ છે સિલેમી ખારેકને ખજૂર, તે પરણ્યાં ભરપૂર છે નાળિયેરી નગરી, માલવી ગોલથું ભરી છે લીંબુ ખાટાને મીઠાં, એહવા તે કદી ન દીઠાં છે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: ચારેલી પસ્તાં, લેક જમે હસતાં છે વલી શેલડીને સીતાફલ, તે પણ પરણ્યાં પરિઘલ છે હવે પકવાન આણે, તે કહેવાં વખાણે સતપડા ખાજા, તે તુરત કીધાં તાજાં છે સદલાને સાજા, જાણે પ્રસાદના છાજા પછે પિરસ્યા લાડુ, જાણે નાના ગાડુ છે કુણ કુણ તેહનાં નામ, જમતાં મન રહે નહીં એક ઠામ છે વલી લાડુનાં નામ કહે છે. મેતીઆ લાડુ, દલિયા લાડુ, સેવૈયા લાડુ, કીટીના લાડુ, તિલના લાડુ, ત્રિગડુ ના લાડુ, મગના લાડુ, જગરીના લાડુ, સિંહ કેસરીયા લાડુ વલી બીજાં આણ્યાં પકવાન, જીમતાં વાધે મુખનું વાના કુણા કુણ જાતિ નવ નવિ ભાંતિ, હવે વડા ગુંદ વડા, ફિનું સખરાં સોટ છે. તેમાહે નહીં બેટ છે પાતલી શેવ, પીરશ્યાની રુડી ટેવ, તાજે ગુંદ, તત્યે ગુંદા કુંડલાકૃત જલેબી, સીરે લાપસી છે છણ દીઠે દાઢા ગલે, સ્વર્ગહૃતિ દેવ દે ટલે એ બલી મીઠે મગદ, સારે માલ નગદ છે ખાંડને ચૂરમું સાકરને ચૂરમું, પછી પીરશી સાલિ, તે જમીયે વિશાલ છે તે કુણ કુણ ભેદ, સાંભળતાં ઉપજે ઉમેદ છે સુગંધસાલિ, સુવર્ણ સાલિ, ધવલસાલિ, રાતી સાલિ, નીલી સાલિ, પીલીસાલિ, મહાસાલિ, શુદ્ધ સાલિ, કૌમુદિ સાલિ, માલવી સાલિ, કમલ સાલિ, કુંકણાલિ, તિલ વાસી સાલિ, જીરાસાલિ, કંદસાલિ, રાયભેગાલિ, કુંવારી સાલિ, ચંદ્રાયણ સાલિ, નિકી સાલિ, ગુરૂડાસાલિ, વલી સાબુ ચોખા, અખંડ ચેખા, નેવલી ખાંડયા, સબલા છાંડયા, હલવા હાથથી સેહ્યા, નખ થકી વીણ્યા, ઉત્તમ સ્ત્રીમેં એર્યા, સુજાણ સ્ત્રીમેં ઓસાયા, એવા અણીયાલા સુગંધિ ફરહરા, કૂર પીરશ્યા, વલી દાલ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જમણનું વર્ણન. પીરશી, તેનાં નામ કહે છે. મંડેરની દાલ, મુગની દાલ, કાબજી ચણાની દાલ, ગુજરાતી તુયરની દાલ, અડદની દાલ, જાલરની દાલ, મઠની દાલ, વણે પીલી, પરિણામેં સીલી, વલી પરિગલ વૃત પીરસ્યાં તે કહેવાં છે? તે કે આજના તાવ્યાં, એવા ગાયનાં ઘી, ભેશનાં ઘી, પીલા વરણનાં ઘી, નાકે પીયાં ઘી, મજીઠવણું ઘી. હવે પોલી પીરસી, તે કહેવી છે ? તે કે આછી પિલી, ઘીમાંહે જબોલી, ફૂંકની મારી ફલસી જાય, એકવીશ પોલીને એક કેલીઉં થાય છે છો મુરકી મોતીચૂર, સેવક્ષિણ સાકર સરખી, ખાજાં ખુરમાં ખાંડ, પ્રિયા તિહાં પીરસે હરખી છે કેલા તણી કાતલી, અંબરસા મૂકે ઘેલી છે ઘલ ઘલ ઘીની નાલ, પીરસે પાતલી પોલી છે સાલ દાલ બહુસાલણાં, ગેરસ કરબે ચિત્ત ઠર્યું છે ઋષભ કહે એ જમણ કર્યું, બાકી સઘલું એજે બયું છે ૧. ચેલા મરટો તેલ, સાક વિણ નિત્યે સારે છે પીરસેં ભૂંડી નાર, પેટ કહે કેણી પ ઠારે છે ઉપર ઢીલી હૅશ, છાસ પણ પીરસે પાણી છે સિંધવ નહીં લગાર, કિશું કહે કમની કાણી આહાર શેર અઢી તણે, સેર સવા દોહિલે લહે કવિ કાષભ કહે એ જે બયું, જન એહને કુણ કહે હવે શાક પીરસ્યાં તેનાં નામ કહે છે. નીલી ડેડીનાં શાક, ટિંડસીનાં શાક, ચીભડાના શાક, કેહેલા, કકડાં, કરમદાં, કાલિંગડાં, કેલાં, કારેલાં, આરિયાં, તુરિયાં, ખડબુજા, વેંગણ, મેઘરી, નીંબુ, આંબલીયા, વાલ, ચેલાની ફલી, સરગવાની શિંગ, આસાંગરી, કાચરી, આમલાં, કેરનાં ફૂલ, ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ કેરડાં, લીલાં મરચાં, નીલી પીપર, નીલી રાયણ, ખાટાં, ખારાં, મલા, ગલ્યાં, તલ્યાં, વઘાર્યા, યુગાર્યા, છમકાર્યા, વલી પીરસી ભાજી, તે ઉપરે સહુકે રાજી છે તે કેણ જાતની તે કહે કે, સરસવની ભાજી, સૂવાની ભાજી, મૂલાની ભાજી, ચણાની ભાજી, ચીલની ભાજી, મેથીની ભાજી, થેગીની ભાજી, અફીણની ભાજી, તાંલની ભાજી. હવે વડાં કઈ કઈ જાતનાં પીરસ્યાં? તે કહે છે. મરચાનાં વડાં, તલ્યાં વડાં, કેરાં વડાં, કાછોલવડાં, ઘોલ વડાં, મગની દાલનાં વડાં, ચોલાની દાલનાં વડાં, અડદનાં વડાં, ઘણે જેલે ભીનાં, ઘણે તેતેં સીનાં, મરચાંના ઘણું ચમત્કાર, અત્યંત ઘણા સુકુમાર, હાર્થે લીધા ઉછલે, મુખેં ઘાલ્યાં તરત ગલે, ઘણું શું કહિયે એ વડાં એવાં તો છે, કે જેને ખાવાને અર્થે ઘણું દેવ દેવિઓ પણ ટલલે છે. હવે પલેવ પીરસી, તે કહેવી છે? ચેખાની પલેવ, જુહારની પલેવ, બાજરીની પલેવ, ગહુંની પલેવ, હલદીયા પલેવ, પીંપલીયાં પલેવ, સુંઠીયા પલેવ, સબડકીયા પલેવ. હવે ભજન જમતાં વચમાં પીવાનાં પાછું આવે છે, તે કહે છે. સાકરનાં પાણી, દ્રાખનાં પાણી, ખાંડનાં પાણી, ગંગાનાં પાણી, પાલર પાણી, કપૂરે વાસ્યાં પાણી, એલચીયે વાસ્યાં પાણી, ટાઢાં સીતલ પાણી, હીમનાં પાણી. ' હવે દહી અને દહીનાં ઘેલ આર્વે, તે કહેવાં છે ? તે કહે છે. ગાયનાં દહીં, ભેશનાં દહીં, કાઠાં જામ્યાં દહીં, મધુરાં સખરાં, સજીરાલાં, સલવણ, જાડાં ઘોલ, તેનાં ભર્યા કલ, ચાવલશું જમતાં, થયા રંગરેલ છે Page #164 -------------------------------------------------------------------------- ________________ મુખવાસ તથા પહેરામણીનું વર્ણન. ૧૪૭ વલી સખરાં કરંબા ભરી આણને પીરસ્યાં, તે કરંબામાંહે ઘણી રાઈ, જમતાં ઢીલ ન કાંઈ, ઉપર છરા લુણને પ્રતિવાસ કરણહારી પણ ખાસ. હવે ચલુ કરાવનાં પાણી કેવાં આવ્યાં, તે કહે છે. કેવડાની વાસનાં પાણી, કાથાનાં પાણી, કપૂરે વાસ્યાં પાણી, ચંદને વાસ્યાં પાણી, પાડલે વાસ્યાં પાણી, સુગંધી પાણું, ગંદકનાં પાણી ચંદને નિવાસ્યા પાણી, એલચી નિવાસ્યાં પાણી, ઈત્યાદિક પાણી કરી ચલુ કર્યા. હવે મુખવાસ દીધાં તે કહે છે, વાંકડી સોપારી, ચીકણી સોપારી, તે પણ કેશર વરણુ, કપુરે વાસિત, વલી તીખાં, લવિંગ, જાવંત્રી, જાયફલ, મોટા ડેડા, એલચી, પાકાં નાગરવેલનાં પાન, તે વલી કાથા ચૂનાં સહિત દીધાં, વલી ઘણું આદર સન્માન, ઘણાં ગીત ગાન, ઘણાં તાનને માન. હવે કઈ કઈ જાતિનાં કઈ કઈ ભાંતિનાં વસ્ત્રોની પહેરામણું કરી, તે કહે છે. દેવદુષ્યવસ્ત્ર, રત્નકંબલવસ્ત્ર, પાંભડી, ખીરાદક, અટાણાં સેલાં, અધોતર, મૂલસબી, મખમલ્લ, ચિણીયાં, બુલબુલ, ચસમા, પાટુ, ટસરિયા, શણયા, લેખ, નારીકુંજર, પટ્ટહીર, પટસીઉલી, પંચસઈયા, ફૂલ ફગર, ફૂલકારી, દેરીયા, જાદર, ચાદર, નેત્રપટ્ટ, છેતી પટ્ટ, રાજપટ્ટ, ગજવડી, સુવર્ણવડી, હંસવાડી, કાલવડી, ભુઅગ્નિઆ, પટકૂલ, પટ્ટહીરસાડી, ઘાટડી, ચીર, કુમખાવ અતલશલાહિ, ખારાચીની, પાપડીઆં ચીની, થીઆ ગુઆગરી, આસણ આ આગરાઈ, સણલીપટ્ટણી, મશરૂ તાસ્તા, શાલ, દુપટ્ટા, ત્રપટ્ટા, બાસ્તા, કડી, મુગટા, છાયેલ, નારીકુંજર, સાડલા, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ રત્નકંબલ, ચુનડી, ઘાટડી, ઈત્યાદિક પાંચરંગી વાઘા પહેરાવ્યા. વલી કાસમેરી કેશરના છાંટણાં કીધાં. ભલાં ભલાં સુગંધ બાવના ચંદનનાં વિલેપન કીધાં. અરગજા, ચૂઆ, ચંપલ, ફૂલેલ, કેવડે, મેંગરે, જાઈ, જુઈ, કુંદ, મચકુંદ, ચંપિ, મરૂઓ, દમણે, કેતકી અને માલતી, પ્રમુખ ફૂલોની માલાઓ પહેરાવી. પછી વલી મુકુટ, તિલક, કુંડલ, હાર, ચીર, બેરખા, રત્નાવલી, મુક્તાવલી, ચંદ્રાવલી, હીરાવલી, પ્રવાલાવલી, સૂર્યાવલી, ચંદ્રાવલી, નક્ષત્રાવલી, શેણિસૂત્ર, કટીસૂત્ર, પટ્ટસીખર, ચૂડામણિ, કુંડલ, કટક, કંકણ, અંગદ, મુદ્રનદેક, દશમુદ્રક, ચકક, અજર, મેખલા, મુદક, પદક, સાંકવું, સાંકલી, ચિચિષ્ટ, ભંગઉત્તરી, દારાહાંસડી, પાલી, ગ્રેવક હેમજાલી, મણિજાલી, મૌક્તિકાલી, વર્ણસરીકા જાંજર, નેઉર, ઘુઘરા, પીગડાં, વીંછીયા, અંગુઠડી, બાલાજાલ જુમણ, અકોટા રૂપાલા, હરીયારાખડી, ગોફણા, ઉલસી, ત્રસંથી, ત્રટી, રડાંકરી, વેઢલા, મુરકી, મોતીદર, ગંઠોડા, મુંગલ, ચંપકલી, પાનડી, હાલેરવાલી, મોતીસર, સરલીયા, ટીલાં, ટીલી, ચાંદલા, આડ, નવગ્રહ, મુદ્રડી, અંગુઠી, વીંટી, વાંકડું, ગલસરી, છાપકરજાલી, હેમાલી, માદલીયાં, ખેલમાદલીયાં, કંદરા, પાટીઆલા કંદરા, લટકણમેડ, નાગફૂલી, નાગલા, મોરેસણુ, નથવાલી, સિંદૂર, કુંકુમરીલી, જવલાચૂડી, ઘરચૂડી, ચૂડા, કાંકણી, કારેલી, લાલ, પોંચી, મેખલા, હાથલાંકલી, સોના લહેરીયાં, તાવીત, કડલાં, કામલી, વાંકડી, વેલીયાં, લોલીયાં, ઇત્યાદિક આભરણ પહેરાવ્યાં. એ રીતે Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદ્ધમાન નામકરણ : ૧૪૯ કુટુંબ, સગા સંબંધીની ભક્તિ વિવિધ પ્રકારની કીધી. ઈતિ ભજન તથા આભરણ વિધિ. - હવે બાલકનું શ્રવદ્ધમાન એવું નામ દીધું. તે વખાણે છે. હવે તે મિત્ર ન્યાતી, ગોત્રી, સ્વજન, પિતરીયા પ્રમુખને સિદ્ધાર્થ રાજા એવું કહેવા લાગી કે હે દેવાનુપ્રિયો ! અમારે એ પુત્ર ગર્ભને વિષે આવી ઉપના પછી અમેં અણઘડે સેને કરી, ધાન્ચે કરી, રાયૅ કરી, વાહને કરી, મનુષ્યના સત્કારે કરી, અત્યંત ઘણુ વૃદ્ધિ પામ્યા તથા સામંત જે સીમાડાના રાજા, તે પણ વશ થયા. તેથી પૂર્વે અમેં એવું ચિતવ્યું હતું જે એ બાલકનો જન્મ થાશે તેવારે એ બાલકનું નામ રૂપ ગુણે કરી પ્રધાન નિષ્પન્ન આપીશું, તે ભણી અમારા મનોરથ સિદ્ધ થયા, તે માટે અમેં એ કુમરનું વદ્ધમાન એવું નામ આપીયે છેર્યો. તમે પણ એ કુમરને શ્રીદ્ધમાન કુમર એવા નામેં બેલાવજે. એ રીતે સંબંધી સર્વને શિરપાવ પહેરામણી કરીને બાલકનું નામ સ્થાપન કર્યું. પછી તે સર્વને વિદાય કર્યો. ઈતિશ્રી વદ્ધમાન નામસ્થાપન સંપૂર્ણ છે તે શ્રવદ્ધમાન ભગવાન કહેવા છે ? તે કે સાતહાથનું મહાકું શરીર છે જેનું, વલી સમરસ સંસ્થાન છે, સુવર્ણ વર્ણ દેહની નિર્મલ કાંતિ છે, વજ ઋષભનારાચ સંઘયણ છે, એવા ભગવાન છે. હવે ભગવંતનું બીજું શ્રી મહાવીર ભગવાન એવું નામ દેવતાયૅ દીધું તે સંબંધિ અધિકાર કહે છે. તે ભગવાન દિવસે દિવસે વધતા દાસી દાસે પરવર્યા થકા, ક્રીડા કરતા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેલ: થકા, ત્રણ જ્ઞાનેં સહિત દાંતની પંક્તિ શ્વેત છે, ગૌર વર્ણ છે, સૌગધિક વાસ છે, અબીહુ, મલવતા, બુદ્ધિમતા, રૂપાલા, રંગીલા, રઢીલા, રેખાલે, રતીલે, મતીલેા, શુરવીર, દિવ્ય સરૂપધારી, સાહસિક ઇત્યાદિક ગુણે સહિત છે. એમ કરતાં કાંઇએક આઠવરશે' ઊણા ભગવત થયા. તેવારે એક દિવસે ભગવાન્ કેટલાએક કુમારી સાથે આમલી પીપલીની ક્રીડા રમવાને નગર માહેર ગયા. તિહાં ખીજડીના વૃક્ષે ચઢીને આલક સાથે રમવા લાગા. પેાતાતામાં એવી સરત કરી છે કે જે હારે તેના ખભા ઉપર જીતનારા ચડે, પછી તે સંકેત કરેલા સ્થાનકે ઉતારે. એવી રીતે રમત કરે છે. એવા સમયમાં સૌધર્મેદ્ર સભામાંડે એઠાં થકાં દેવતાએ ની આગલ ભગવતના ધૈર્યાદિક ગુણ તથા અલ વખાણ્યાં. વલી કહ્યુ કે કોઇના ડરાવ્યા ડરે નહીં. હું પોતે જો દેવા સહિત જઇને ખીવરાવું, તાપણુ ખીચે નહીં. એવા ધૈ વત છે. એવાં વચન સાંભલીને કાઈ એક મિથ્યાત્વી દેવતા ઇંદ્રમહારાજાનાં વચન અણુમાનતા થા જીહાં ભગવંત ખીજા માલકાની સાથે રમત કરે છે તિહાં આવ્યા. આવીને કન્જલવણુ સર્પનું રૂપ કરી ખીજડીના વૃક્ષને વીંટાઇ રહ્યો. તે સર્પને દેખીને સર્વ ખાલક ભયભ્રાંત થયા થકા રમત મૂકી નાશી ગયા. માત્ર ભગવંત એકાકીપણું નિર્ભીય થકા તિહાંજ ઉભા રહ્યા. તેને સર્પ પણુ સાહામેા ાટાપ કરી શ્રીહીવરાવવા લાગે. તેને ભગવતે હાથમાં જાલી દૂર નાખ્યા. તેવારે ભયરહિત થકાવલી પણ ખાલકે આવી રમવા લાગા. તેવારે દેવતાયે વિચાર્યું જે એ રીતે તે કુમર ખીહીને Page #168 -------------------------------------------------------------------------- ________________ આમલ ક્રીડાન્તે શ્રી મહાવીર નામ. ૧૫૧ નહીં, તા હવે મીજી રીતે ખીીવરાવું. એવું વિચારી દેવતાયે ખાલકનુ રૂપ કીધુ. અને ભગવંતની સાથે આવી રમવા લાગેા. તિહાં જાણી ખૂજીને ભગવંત સાથે હાર્યો અને ભગવંત જીત્યાં તેવારે ભગવત તેને વાંસે ચઢયા, દેવતા વધવા લાગેા. ભગવંતને પીઢીવરાવવા સારૂ સાતતાડ જેવડું ઉંચું રૂપ કર્યું. તેવારે. ભગવતે અધિજ્ઞાને દેવ વૃત્તાંત જાણીને તેના મસ્તક ઉપર મૂઠી મારી, તેણે કરી દેવતા અરડાટ કરતા થકા કેડ પ્રમાણુ ધરતીમાં પેશી ગયા. પછી શરીર સ``ાચી, પગે લાગી દેવસ્વરૂપ પ્રગટ કરીને રીજ્યા થકેા કહેવા લાગે જે હૈ મહારાજ રેહવા ઈંદ્રે સભા મધ્યે . તમેાને વખાણ્યા તેવાજ તમે ધૈવત છે. મેં પરીક્ષા નિમિત્તે ીહીવરાવ્યા. ' ॥ ઢાજી | પાય હાની ની, નામ મહાવીર સેફ ગયો છેવા शालें जी, ऊणा आठ वरशें थयो । प्रभु परण्या जी, नरवर्म नृप यशोदा सुता ॥ भोगवंता जी, विषयसुखे थइ एक सुता ॥ अनुकर में जी, माता पिता स्वर्गे गया | वर्ष अठ्ठावीश जी, घरवासें पूरण थया ॥ टक ॥ थयो अभिग्रह पूरण जाण्यो, नंदीवर्द्धन वीनव्या ॥ अनुमति न आपे तेहथी वली, वरष दोय घरें रह्या || तिहां ब्रह्मचारी अचित आहारी, बंधुउपरें करुणा करी || लोकांतिक सुर वयण निसुणी, दिये दान સંવત્ત્તરી ।। ૪ ।। અ:—પછી પ્રભુને પગે' લાગી, ખલ, ધૈર્ય, વખાણુતા થકા શ્રીમહાવીર એવું નામ પ્રભુનું આપીને દેવતા પેાતાને સ્થાનકે ગયા ॥ ઇતિ આમલક્રીડા ! Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી ક૯પસૂત્રસ્ય બાલાવબોધઃ - હવે ભગવંતનું નિશાલગરણું કહે છે. ભગવાન જેવારે ઊણું આઠ વર્ષના થયા, તેવારે માતાપિતાએં જાણ્યું જે ૫ કલેક છે લાલયેત્ પંચવર્ષાણિ, દશ વર્ષાણિ તાત્ | પ્રાપ્ત તુ પડશે વર્ષે, પુત્ર મિત્રવદાચરેત છે એવું વિચારી પ્રભુને ભણાવવાનો નિર્ધાર કરી, રૂડું મુહૂર્ત જોઈ, શુભ દિવસે પ્રભુને સ્નાન કરાવી સર્વ શૃંગાર પહેરાવી, સર્વ ક્ષત્રિયને ભેજન કરાવી, સત્કાર, સન્માન આપી તેમને વસ્ત્રાભરણ આપી, કેશર, કસ્તુરીના છાંટણાં કરી પ્રભુને હાથી ઉપર બેસાડી નીશાઓં મોકલવાને તત્પર થયા. તે વખતેં અધ્યાપક તથા નિશાલિયાને આપવા સારૂ ભાત ભાતની વસ્તુઓ લીધી, તેનાં નામ કહે છે. વરસોલાં, શાકર, ગુંદવડા, દ્રાખ, ખારેક, ટેપર, ખજૂર, સીંઘેડાં નિમજો, પિસ્તા, બદામ, અખેડ, ચારોલી, સેવ, પેંડા, ફલ, ફૂલ, નાલિયેર, શાકરીઆ ચણા, એલચીપાક, ધાણી, ગુલધાણી, બીજોરાં, ચણા,સોનાના ખડીયા, રત્નજડિત લેખણે, રૂપાની પાટીઓ, પાનનાં બીડાં પ્રમુખ અનેક વસ્તુઓ સાથે લઈને ચામર વિજાતે, મસ્તક ઉપર છત્ર ધરત, ગીત ગાન કરતાં થકાં વાજિત્ર વાજતે અનેક પ્રકારના દાન દેતાં થકા, પ્રભુ નીશાલેં આવે છે, એટલામાં અધ્યાપકે પણ મનમાં અહંકાર આણુને ચિંતવ્યું જે પ્રથમ તો મહારી નીશાલે સામાન્ય બાલકે ભણે છે હવે રાજાને પુત્ર ભણવા આવે છે, માટે મોટું ઉંચું આસન મંડાવીને બેશું ? એમ વિચારી ઉચું આસન મંડાવી તેના ઉપર બેઠો. એવે સમયેં ઈદ્રનું આસન ધ્વજાની પેરે કંપાયમાન થયું અથવા જલમાં ચંદ્રબિંબની પેરે, અથવા હાથીના કાનની Page #170 -------------------------------------------------------------------------- ________________ નિશાળ ગરણું. ૧૫૩ પેરે ચપલ થયા, તેવારે ઇંદ્ર મહારાજે અવવિધ પ્રયુ જીને જોયું અને જાણ્યું જે ભગવાન ભણવા જાય છે, એવું જોઈ વિચારવા લાગેા કે ભગવાનને શું ભણવું છે ? એ તેા ભણ્યા ગુણ્યા છે, સ્વયં’બુદ્ધ છે, આંબાને વિષે શ્યા તારણુ આંધવું ? અમૃતને વિષે શી મીઠાશ કરવી ? સરસ્વતીને જ્યે નિશાલગરણુ ? તેમ ભગવત તેા વિના અભ્યાસે પંડિતજ છે, તે એને ભણાવવાના નિરક ણ્યા ઉદ્યમ કરવા ? એમ ચિંતવી ઈંદ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રુપ ધારણ કરી, ઉપાધ્યાયને સમીપે એઠા અને કેટલાએક શાસ્ત્રાના પ્રશ્ન પ્રથમ ઉપાધ્યાયને પૂછ્યા. પરંતુ ઉપાધ્યાયથી તેના ખરાખર જવાબ ન અપાણા. તેવારે ઈદ્ર મહારાજ ભગવતને તેજ પૂછવા લાગે. તેના ઉત્તર ભગવંતે આપ્યા તથા વ્યાકરણ સબંધિ ઘણા સદેહકારી પ્રશ્ન પૂછ્યા, તેના પણ ઉત્તર ભગવંતે આપ્યા. તેવારે ઉપાધ્યાય મનમાં વિચાર કરવા લાગેા જે એ તેા મહારા મનના સદેહ છે તે હજી, કેાઈ પંડિતે ભાંગ્યા નથી, અને આ આલકે ભાંગ્યા એ આશ્ચર્ય જણાય છે? તેવારે વલી પહેલા વૃદ્ધ બ્રાહ્મણે, ભગવતને દશસૂત્રના અર્થ પૂછ્યા, તેનાં નામ કહે છે. સંજ્ઞાસૂત્ર, પરિભાષાસૂત્ર, વિધિસૂત્ર, નિયમસૂત્ર, પ્રતિજેધસૂત્ર, અધિકારસૂત્ર, અતિદેશસૂત્ર, અનુવાદસૂત્ર, વિભાષાસૂત્ર, નિપાતસૂત્ર, એ દૃશ સૂત્રના પૃથક્ પથક્ અર્થ પૂછ્યા, તેના પ્રભુયે' ઉત્તર આપ્યા. તે વખત ત્યાં જિને દ્રવ્યાકરણ પ્રગટ થયું. એ જોઈ ઉપાધ્યાય ચમત્કાર પામ્યા. ઈંદ્રે કહ્યું કે એને તમે ખાલક સમજશે! નહીં. એતા ત્રણ જ્ઞાને સહિત, ત્રણ ભુવનના સ્વામી, સર્વજ્ઞ, શ્રીમહાવીર દેવ છે. એવું સાંભલી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ ઉપાધ્યાય શ્રી મહાવીર કુમારને પોં લાગ્યા. અને કહ્યું કે અહે પ્રભુ! તમેં મોટા શ્રુતજ્ઞાની છે, હું તે અપૂર્ણ કલશની પરે છઉં, માટે તમેં મહારા ગુરૂ છે. પછી ઈદ્ર સમક્ષ પ્રભુયૅ ઉપાધ્યાયને ઘણું દાન આપી, સર્વ લેાક સમક્ષ ગાજતે, વાજતે પાછા પિતાને ઘેર ગયા. ઈદ્ર મહારાજ પણ પોતાનું મૂલ રૂપે પ્રગટ કરી સર્વલકને એ પ્રભુ છે, એવું પ્રભુનું પ્રભુત્વ કહીને, પિતાને સ્થાનકે સ્વર્ગે ગયે. માતા પિતાને પણ ઘણેજ હર્ષ આનંદ થયે છે ઈતિ લેખકશાલા કરણું. હવે ભગવાન વન વયને પ્રાપ્ત થયા. તેવારે ભેગાવલિ કર્મને ઉદય આવ્યે જાણી, નરવર્મ નૃપની યશોદા નામેં પુત્રી માતા પિતાયે ઘણું આડંબરેં પ્રભુને પરણાવી. પછી તે યશોદા રાણું સાર્થો વિષયસુખ ભેગવતાં શ્રી મહાવીર સ્વામીને પ્રિયદર્શના નામેં પુત્રી થઈ. તે પુત્રી આપકરમી જમાલીને પરણાવી. તે પુત્રીયં પણ પ્રથમ તે જમાલીને મત લીધે, પછી વલી કુંભારના કહ્યાથી મૂકી દીધું. એમ કરતાં અનુક્રમે પ્રભુ અઠ્ઠાવીસ વર્ષના થયા, તેવારે પ્રભુનાં માતા પિતા, શ્રી આચારાંગમાં અનશન કરીને બારમે દેવલોકે ગયાં એમ કહ્યું છે. અને શ્રીઆવશ્યકમાં ચેાથે દેવલોકે ગયાં એમ કહ્યું છે, તે વખત ગર્ભમાં જે અભિગ્રહ લીધેલ હતો કે માતા પિતા જીવતાં સંયમ લેશું નહીં, તે અભિગ્રહ સંપૂર્ણ થયે જાયે, અને સંસારને અસાર જાણું ઉદાસ થયા થકા સંયમ લેવાને તત્પર થયા, અને પોતાના ભાઈ નંદીવર્તનની આજ્ઞા માગી. તેવારે નંદીવર્ધ્વને કહ્યું કે ભાઈ! માતા પિતા મરણ પામ્યાં. તેને વિગ રૂપ ફેડલા જે ચાંદી તેના ઉપર ખાર આપે Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિર ભગવાનની ત્યાગ ભાવના. ૧૫૫ છે, તેથી દીક્ષા લેવાની આજ્ઞા ન આપે. તેવારે ભગવાનું બોલ્યા કે હે ભાઈ! એ જીવ એકલો આવ્યો એકલે જાશે. સંસારમાં કોઈ કેઈન સગે નથી, તે કહો હવે કેની સાથે પ્રતિબંધ કરીયે ? માટે હે ભાઈ! તાહારે શેક, સંતાપ ના કર. એવું સાંભલી ફરી નંદીવર્લ્ડન બોલ્યા કે હે ભાઈ!. તમેં કહો છે તે સર્વ સત્ય છે, પરંતુ શું કરું જે મહારે. મોહનીય કર્મને બંધ ઘણે ભારે છે, તે મૂકાત નથી; તે માટે મહારા આગ્રહથી હજી બે વર્ષ પર્યત ઘરમાં રહે. ઉત્તમ પુરૂષની ચાલ છે કે દુઃખીયાને દેખી કરૂણું આવે. એવી રીતનું ભાઈનું કહેણ સાંભલીને ભાઈ ઉપર કરૂણું લાવી બે. વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા, અને કહ્યું કે મહારે અર્થે કે ઈ. આરંભ કરશમાં, હું અચિત્ત અન્ન પાણી લઈશ. એમ કહીને હવે તે દિવસથી ભગવાન શુભ ધ્યાનેં કાઉસ્સગ્ગમાં રહે, બ્રહ્મચર્ય પાલે, સ્નાન ન કરે, પરંતુ કેવલ લેકસ્થિતિ રાખવાને અથે હાથ પગ ધેાઈ આહાર કરે. હવે જેવારે ભગવાન્ જન્મ્યા હતા, તેવારે લેકમાં એવી પ્રસિદ્ધિ થઈ હતી જે ચૌદ સુપન માતાયે દીઠાં, માટે એ ચક્રવત્ત થાશે. એવું સાંભલી શ્રેણિક ચંડપ્રદ્યોતના પ્રમુખ બીજા પણ ઘણા રાજાર્યે પોતાના કુમારને બાલક ઠાકુરની સેવાને નિમિત્ત મોકલ્યા હતા. તે સહુયૅ ભગવાનને ઘેર અનુષ્ઠાન કરતા દેખ્યા અને દેખીને ચિતવવા લાગી છે એ ચક્રવર્તિ નથી, એતે સંયમગ્રાહી છે એવું જાણી સ્વસ્થાનકે ગયા. એવી રીતે વલી પણ બે વર્ષ પર્યત ગૃહવા રહ્યા. પછી નંદીવર્ધ્વન નામેં મોટા ભાઈયે દીક્ષા લેવાની આજ્ઞા દીધી. એમ સર્વ મલી ત્રીશ વર્ષપર્યત પ્રભુ ગૃહસ્થાવાસે રહ્યા. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ ઓગણત્રીશ વર્ષે નવ લેકાંતિક દેવતા આવીને હાથ જેડી વિનંતિ કરતા હતા કે હે જયનંદા, જયજયભદા, જ્ય ક્ષત્રિયને વિષે વૃષભ સમાન હે ક્ષત્રિના નાથ! તમે ખૂજે. હે જગત જીવના હિતવાંછક ! તમેં સુખકારી મોક્ષનું આપનાર એવું જે ધર્મતીર્થ તેને પ્રવર્તાવો. તેવારેં ભગવંત ઘરમાં છતાં પણ જે આવ્યું પાછું ન જાય એવું અવધિજ્ઞાન તથા અવધિ દર્શન તેણે કરી પોતાને દીક્ષા લેવાનો અવસર જાણુને સર્વ પ્રકારને પરિગ્રહ મૂક્તા હવા. અને પિત્તે દીક્ષાના દિવસથકી એક વર્ષ પહેલાં સંવત્સરી દાન આપે તે દિવસેં દિવસેં પહેલે સવા પહેરે દાન આપે તેનું પ્રમાણ કહે છે કે ૪ ॥ढाल ॥ एक कोडी जी, अह लख उपर नित दीए॥ वावरजो जी, इम भांखे सवि भवि लीए॥ हरि चउशह जी, आव्या संयम ओच्छवें ॥ चंद्रप्रभा जी, पालखी जिन आगल ठवे ॥ ऋटक ॥ स्तवे बहु परें, सकल सुरवर, नंदीवर्द्धन नृपनरा ॥ ध्वजा कलश, मंगल आगल, वहे हय गय रथवरा ॥ खत्रिय कुंड, ग्राममध्ये, दिख लेवा, संचरे ॥ नर नारि निरखे, नयण हरखे, मुख जय जय उच्चरे ॥५॥ અર્થ –એક ક્રોડ અને આઠ લાખ સોનૈયા નિત્ય પ્રત્યે દાન આપે, તે સતૈઓ એંશી રતી ભારને હાય, અને તે સોનૈયા ઉપર તીર્થકરના માબાપનું તથા પિતાનું નામ હોય. તે બારશે નૈયાને એક મણ કરતાં નવ હજાર મણ સોનું, તેના આજના કાલ પ્રમાણે પ્રત્યેક ગાડલામાં Page #174 -------------------------------------------------------------------------- ________________ વર્ષીદાન વર્ણન. * ૧૫૭ ચાલીશ મણ ભાર નાખતાં બશે પચ્ચીશ ગાડલાં થાય. તે સોનૈયા ઈદ્રને આદેશે વૈશ્રમણ દેવતા, આઠ સમયમાં દેવમાયાયે નીપજાવીને, તીર્થ કરનારના ઘરમાં ભરે. અને તીર્થકરના. હાથને વિષે સૌધર્મેદ્ર એવી સ્થિતિ કરે, કે દાન દેતાં પ્રભુને હાથ થાકે નહીં. અને ઈશાનંદ્ર રત્ને જડિત સુવર્ણની લાકડી લહી ઉભો રહે. તે ચોસઠ ઈદ્ર વર્જીને બીજા દેવતાઓને દાન દેતા લેતાં વજે. તથા જે મનુષ્યના લલાટ માંહે જેવી પ્રાપ્તિ હોય, જેવું જેને આપવું પિસાય, તેવું તેના મુખમાંહેથી વચન કહેડાવે, તથા ચમરેંદ્ર અને બલેંદ્ર તીર્થકરની મુઠિમાટે અધિક દ્રવ્ય આવ્યું હોય, તો ગિરાવી નાખે અને ઓછું આવ્યું હોય તે પૂર્ણ કરે. તથા ભુવનપતિ દેવતા ભરતક્ષેત્રના મનુષ્યને તેડી આવે વાણવ્યંતર દેવ પાછા મૂકી આવે, જ્યોતિષી દેવતા વિદ્યાધરને દાન લેવાની ખબર આપે, એ છ અતિશય જાણવા. એ પ્રસ્તાવેં તીર્થકરના. પિતા મહટી ત્રણ શાલાઓ કરાવે. એક શાલામાહે મનુષ્યને અન્ન પાન આપે, બીજીમાં વસ્ત્ર આપે, ત્રીજીદાનશામેં આભરણ આપે. હવે તીર્થકરના હાથના દાનનો મહિમા કહે છે. શઠ ઈદ્રને દાનને પ્રભાવું માંહે માંહે કલેશ ઉપજે નહીં તથા એક વર્ષ દિવસ સુધી રાજા, ચક્રવત્તી પ્રમુખ ભંડારમાં મૂકે, તો બાર વર્ષ પર્યત ભંડાર અખૂટ રહે. શેઠ સેનાપતિને. દાનનો મહિમાથી બાર વર્ષ પર્યત યશ કીર્તિ ઘણું વધે. રોગીયાને દાનના પ્રભાવથી રેગ જાય. વલી નો રેગ બાર વર્ષ સુધી આવે નહીં, ઈત્યાદિક દાનનો મહિમા ઘણે છે. છ ઘડી દિવસ ચડયા પછી દાન દેવા માંડે, તે પિણા બે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાત્ર પાહાર દિવસ ચડતાં પર્યંત દાન આપે. તે દાનની એક વર્ષની સંખ્યા કરતાં ત્રણશે. કાડી, અઠયાશી કાડી, અને ઉપર એંશી લાખ. એટલી સેાનામેાર થાય તે વરશીદાન રૂપ વહેંચે કરી મનુષ્યના દાલિક કાપે. એ દાન સર્વ ભવ્ય જીવાને મલે. પરતુ અલભ્યને પ્રભુના હાથનુ દાન મલેજ નહીં. હવે ભગવત મહારાજને દીક્ષા સમય જાણીને અનેક -નરપતિ તથા ચેાશા ઇંદ્રે આવીને દીક્ષાના મહેાત્સવ કર્યાં, નદીન ભાઇયે પણ કુંડપુર નગર શણગાયું . નદીન અને ઇંદ્રાદિક મલી આઠ જાતિના કલશ દીક્ષાના અભિષેકને અર્થ કરાવે. પછી નંદીવર્ષોંન ભાઈ ભગવાનને પૂર્વાભિમુખ એસાડી ખીર સમુદ્રના જલે' કરી, સર્વ તીર્થની મૃત્તિકાયે અભિષેક કરે. તે વખતે ઇંદ્રાદિક સર્વ ભંગાર આરીસા પ્રમુખ હાથમાં લઈ જય જય શબ્દ કહેતાં થકા આગલ ઉભા રહે, પછી ખાવના ચને ગાત્ર લેપે. કલ્પવૃક્ષના ફૂલની માલા પહેરાવે. શ્વેત, ઉત્તમ વસ્ત્ર, લક્ષ મૂલનુ પહેરાવે. મુકુટ, મેાતીના હાર, કંઠસૂત્ર, કેર, માનુબંધ એહેરખા, કુંડલાર્દિક આભરણુ પહેરાવે. તેવાર પછી નદીવનના કહેવાથી અનેક સેવક પુરૂષ, પચ્ચાશ ધનુષ લાંખી, પચીશ ધનુષ પાહાલી, અને છત્રીશ ધનુષ ઉંચી, એવી ચંદ્રપ્રભા નામે પાલખી કરે તે દિવ્યાનુભાવથી દેવતાની કરેલી પાલખીમાં એકઠી થાય તે શિખિકા પ્રભુના મુખ આગલ મૂકે. પછી ભગવત તેશિબિકામાં પૂર્વ સન્મુખ સિંહાસને આવી બેસે, અને જમણે પાસે કુલમહ ત્તરિકા વડેરી હુંસલક્ષણુ પટ સાટ લેઇ બેસે. ડાએ પાસે Page #176 -------------------------------------------------------------------------- ________________ દક્ષા મહોત્સવ. પ્રભુની ધાવિ અંબા ઉપકરણ લેઈ બેસે. પાછલ એક ભલી સ્ત્રી, શોલ શણગાર કરી હાથમાં છત્ર લેઇ ધરે. ઈશાનકેણું એક સ્ત્રી જલેં પૂર્ણ કલશ લઈ બેસે. અગ્નિકેણે એક સ્ત્રી, મણિમય વિચિત્ર વીંજણે લેઈ ભદ્રાસને બેસે. તેવાર પછી નંદીવર્ધ્વન રાજાની આજ્ઞાથી સહસ્ત્ર પુરૂષ શિબિકા પ્રત્યે ઉપાડે. અત્રાંતરે શકેંદ્ર શિબિકાની જમણી ઉપલી બાંહ ઉપાડે. ઈશાનેંદ્ર ઉત્તરની ઉપલી બાંહ ઉપાડે. અમરેંદ્ર જમણી હેઠી બાંહ ઉપાડે. બલીંદ્ર ડાબી હેઠી બાંહ ઉપાડે. શેષ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના ઈંદ્ર યથા ગ્ય શિબિકા ઉપાડે. વલતું શક અને ઈશાનંદ્ર વિના બીજા ઈદ્ર ઉપાડે. તેવારેં ઇશાનેં ચામર વીંજે. તિહાં પ્રથમ તે શિબિકાને મનુષ્ય ઉપાડે. પછી સુરેંદ્ર. અસુરેંદ્ર, નાગૅદ્ર, ઉપાડે. પંચવર્ણનાં ફૂલ ઉછા દેવદુંદુભિ વજા. દેવતા હર્ષ પામ્યા આકાશે રહ્યા થકા નૃત્યાદિક કરે. જેમ વનખંડ ફૂલેં શોભે, જેમ પદ્મસરોવરમાં શરકાલેં કમલ શેભે, તેમ દેવતા આકાશે શુભતા હવા. જેમ અલશીનું વન, કણ ચરનું વન, ચંપાનું વન, ફૂલેં કરી શેભે, તેમ ક્ષત્રિયકુંડ ગામથી માંડીને દેવતાના ભવન પર્યત દેવ દેવીઓમેં કરી આકાશ સંકીર્ણ થયું થયું શોભે છે. પ્રધાન પડતુ, ભેરી જલ્લરી, દુંદુભિ ઈત્યાદિક શંકડામે વાછત્ર આકાશે તથા ધરતી વાજી રહ્યાં છે. વલી ઘરના વ્યાપાર ધંધે મૂકી મનુષ્યનાં વૃંદ જોવા મળ્યાં છે, સ્ત્રીઓ પણ પોતપોતાનું કામ મૂકી વાજીત્રને શબ્દ સાંભલી ઘણી વિહલ થઈ છે. કારણ કે પ્રાયે સ્ત્રીઓને કલશ, કાજલ, સિંદૂર, વાજીત્ર, દૂધ અને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: જમાઇ, એ છ વસ્તુ વાલી હૈાય છે. અહીં વિવિધ ભાતનાં વાછત્ર સાંભલીને કાઇએક સ્ત્રી કસ્તૂરી આંખે આંજે, કાજલ ગાલે લગાડે, ગલામાં કિટમેખલા અને હાર કેડે પહેરે, જાજર હાથમાં ઘાલે, પગે કાંકણુ પહેરે, ચંદનરસ પગે ચાપડે, અલતાને રસ ડીલે લગાડે. વલીમામાં રાતાં એવાં પરનાં ખાલકને પણ પેાતાના જાણી તેડી નીકલે, ઘાટડી પહેરે અને પહેરવાનું વસ્ત્ર આઠે ! સ પહેરવાનાં વસ્ત્રને તાણી બાંધે, તે વસ્ત્ર વાયરે ઉડી જાય. તેણે કરી નવવધૂ માલ કુમારી સરખી દેખાય ! કાઇએક સ્ત્રી અ તિલક કરે, કાઇકને એક કાનમાં ભૂષણ હેાય, ખીજા કાનમાં પહેરવા ન પડખે. કોઇએક એક પગ ધેાવે કેઇએક એક આંખ આંજતી, કાઇએક જમીને ચલુ ન લેતી, કાઇએક એક ખાંડે કચુકી પહેરી, એવી ઉતાવલથકી સ્ત્રીએ જોવા નીકલી છે. હવે ભગવતના મુખ આગલે પ્રધાન દેવતા નદીવન ભાઈ તથા ઘણા મનુષ્ય સ્તુતિ કરતા થકા ચાલે છે. આગલ હજાર પતાકા સહિત ઇંદ્રધ્વજ ચાલે તથા પૂર્ણ કલશ, આઠમાંગલિકાદિક આગલ ચાલે. તથા એક શે ને આઠ હાથી, તથા પતાકા અને વાજીંત્ર સહિત શસ્ત્ર ભરેલા એક શે! ને આઠ રથ, તેપણુ સહુ આગલ ચાલે. બીજા પણ અનેક ઘેાડા, હાથી, રથ, અને પાલા, કટક ચાલે. તથા કુંતગ્રહા, ખડ્ગા, બાણુગ્રહા, તીરગ્રહા, ગાણુગ્રહા, હાસ્યકારિકા, નમકારિકા, વાશકારિકા, જ્ઞાનકારિકા, વિનેદકારિકા તથા ઘણા રાજાના ક્ષત્રિય, માંડલીક, કોડખિક, શેઠ, સેનાપતિ, Page #178 -------------------------------------------------------------------------- ________________ - - ત્રીજું દિક્ષા કલ્યાણક પૂર્ણ. ૧૬૧ સાર્થવાહ, દેવ, દેવી ઈત્યાદિ ઘણાં નર નારી પુરૂષ પ્રભુનાં મુખ જેવાં હર્ષ પામતાં બાગલ પાછલ જય જય શબ્દ કહેતાં થકાં ચાલે, એવા આડંબરે ભગવંત દીક્ષા લેવાને ચાલ્યા છે ૪ છે मागशिर वदि जी, दशम दिने पहोर पाछले ॥ ज्ञातखंडवनेजी, अशोक तरु तले एकले ॥ छठ भगति जी, चउविहार बीजे दिने । वस्त्र देव दुष्य जी, खंधे देवे हरि शुभ मने ॥ त्रुटक ॥ शुभ मने लोचे केश सघला पंच मुष्टि मुख भणे ॥ करेमि सामाईयं तव, नाण पज्झव मुणे ॥ हवे वीर वंदी वर्द्धन नृप, प्रमुख वले सरवरा ॥ अवशेष मुहूर्त दिवस हुँते, कुमार ग्रामें संचरया ॥६॥ અર્થ –હવે હિમંત ઋતુનો પહેલો માસ, પહેલો પખવાડો, માગશિરદ દશમીના દિવસેં પાછલે ત્રીજો પહાર બેસતાં, સુવ્રતનામા દિવસનું નામ, વિજયનામા મુહૂર્ત આવે કે, ક્ષત્રિયકુંડપુર નગરના મધ્યભાગે થઈ નીકલીને, જ્યાં જ્ઞાતનામાં વનખંડ ઉદ્યાન છે, તેમાં અશોકનામા વૃક્ષ છે, તિહાં આવીને પાલખી થાપે, પાલખી હેઠી ઉતારે, પોતે હેઠે ઉતરે, ઉતરીને પોતેંજ સર્વ ભૂષણાદિ ઉતારીને રાજનગરાદિક છોડી પચ્ચખાણ ઉચ્ચાર કરે, છઠનું ચઉવિહાર કરી પિતે જ શુભમને કરી પિતાના હાથથી પંચ મુષ્ટિ લેચ કરે, તે કેશ ઈંદ્ર પોતે ગ્રહીને ખીર સમુદ્રમાં મૂકે. તે સક ઉત્તરાનક્ષત્રને વેગ આવ્યા થકાં કરે, તેવારે એક દેવદુષ્ય વસ્ત્ર ઈંદ્ર અણુ શુભમને કરી ખભે મૂકે, એમ પ્રભુ પોતે ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી કષસૂત્રસ્ય બાલાવબોધઃ એકલાજ દ્રવ્યથી મુંડ થઈને ગૃહસ્થાવાસ મુકી સાધુ થયા, પંચ મહાવ્રત ધારી થયા, મુખથકી કરેમિ સમાઈયં સવં સાવદ્ય ગં પચ્ચખામિ એ આલેવાને પાઠ ઉર્યો. તે વખતે શું મન ૫ર્યવનામાં જ્ઞાન ભગવાનને ઉપન્યું. પછી નંદીવન આદે દેઈને ઘણું દેવતા તથા ઇંદ્રાદિક પ્રમુખ ભગવંતને વાંધીને, પિતપતાને સ્થાનકે ગયા. હવે ભગવાન પાછલે શેષ બે ઘડી દિવસ રહ્યો તેવારેં ત્યાંથી વિહાર કરીને કુમારનામા ગ્રામને વિષે સંધ્યાની વેલાયે ગામની બાહેર નિર્ભય થકા કાઉસ્સગ ધ્યાને રહ્યા છે ૬ | ઉદયસાગર કવિ ટબાને કર્તા કહે છે કે તપાગચ્છની પરંપરાર્થે તે અહીં સુધી પાંચમું વખાણ પૂર્ણ થયું. કેઈએક આચાર્યના મતમાં ભેદ પણ છે છે ઈતિ શ્રીકલ્પાધિ. બાલાય. પંચમ વખાણ સંપૂર્ણ પ્રથમ વાંચનાને વિષે શ્રીવીરના પાંચ કલ્યાણક વખાણ્યાં, બીજી વાંચનાને વિષે દશ અચ્છરાં તથા ચાર સુપન વખાણ્યાં, અને ત્રીજી વાંચનાને વિષે દશ સુપન કહ્યાં, તથા ચેથી વાંચ, નાને વિષે ભગવાનનું જન્મ કલ્યાણક કહ્યું, અને પાંચમી વાંચનાને વિષે જન્મ મહોત્સવ દીક્ષાકલ્યાણક કહ્યું. હવે છઠી વાંચનાને વિષે પ્રભુયં ઉપસર્ગ સહન કર્યા, તે કહીશું તથા કેવલજ્ઞાન કલ્યાણક, ગણધરવાદ અને ભગવાનનું મેક્ષગમન કહીશું. ॥ ढाल ॥ तेणे रातें जो, गोपें परीसह मांडिया ॥ तव इंद्रे जा, अवधिशाने जोइया । कहे प्रभुने जी, बार वरष रक्षा करूं ॥ प्रभु भांखेनी, आपबल केवल वलं ॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ મતભેદ પાંચમું વખાણ ૧૬૩ त्रटक ॥ धरूं सहाय न केहतुं इम, सुणि हरि इंद्रे गया। सिद्धारथ व्यंतर पासे थापे, प्रभु संयमधर थया॥ बहुल ब्राह्मण घरे पारणु, परमानें पंचदिव्यशुं ॥ पंचमुं वखाण इणि परें जाणिये, ज्ञानविमल कहे इश्यु ॥ ७॥ અર્થ:-હવે આગલ છઠું વખાણ ભવ્ય જીવોને કર્મની ગતિ દેખાડવા ભણી કહે છે. કેમકે કર્મની ગતિ અત્યંત બળવાનું છે, કરેલા કર્મ ભગવંત મહારાજાને પણ અવશ્ય ભેગવવાં પડ્યાં છે, ભગવાને પણ ઘણા ઉપસર્ગ સહન કર્યા તે છઠા વખાણને વિષે કહે છે. ત્યાં હવે જે દિવસને વિષે ભગવંતે દીક્ષા લઈને વિહાર કર્યો, તે દિવસનીજ રાત્રિને વિષે જે ગોવાલીયે પરીસહ ઉપસર્ગ કરવા માંડયા, તે કહે છે. ભગવંત કુમારગ્રામેં રાત્રે કાઉસ્સગ્ગ કરી નિશ્ચલ ધ્યાને રહ્યા છે, એવામાં એક ગોવાલી આખે. દિવસ બલદને ખેડીને બાહેર જ્યાં ભગવંત ઉભા છે, ત્યાં તેમની પાસેં બલદ મૂકીને પોતેં ગાય દેવાને ગામમાં ગયો. પાછલથી બલદ આખા દિવસના ભૂખ્યા હતા, તે ચરતા ચરતા વનમાં ગયા. અનુક્રમેં ગવાલિયે પાછો આવીને જુવે છે તો બલદ દીઠા નહીં. તેવારેં પ્રભુને પૂછયું જે મહારા બલદ કિહાં ગયા ? પણ ભગવંત મૌન થકા બોલ્યા નહીં. પછી ગોવાલીયે આખી રાત્રિ વનમાં જઈ બલદને શોધ્યા, પણ બલદ જડયા નહીં અને બલદ તે વનમાં ચરી, ફરી, પાછલી રાત્રે પોતાની મેલે ત્યાં આવી બેઠા. ગોવાલીયે પાછો આવ્ય, તેવા૨ે તિહાં બલદ બેઠેલા દેખી ક્રોધ પામ્ય અને કહેવા લાગે કે અરે પાપી ! પાખંડી! એ બલદ તે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ સંતાડ્યા હતા. એ તાહારૂં જ કામ દેખાય છે? મને નિરર્થક રાત્રે ભમવું પડયું. એમ કહી હાથમાં દામણું લઈ ભગવંતને મારવા દે.. એટલે ઈ અવધિજ્ઞાનેં જોયું અને તિહાં આવી ગોવાલીઓને શિક્ષા આપી અને કહ્યું કે અરે વાલીયા ! તું નથી જાણતો એ સિદ્ધાર્થ રાજાને પુત્ર છે? એણે દીક્ષા લીધી છે. એમ કહી ગોવાલીયાને ઇંદ્ર મહારાજે દૂર કર્યો. પછી ભગવાનને વિનતિ કરી કે હે પ્રભુ! તમને આગલ ઉપસર્ગ ઘણા થશે, માટે બાર વર્ષ પર્યત વૈયાવચ્ચને અર્થે હું તમારી પાસે રહું. તેવારે પ્રભુ બેલ્યા કે હે દેવેંદ્ર ! “ન એયં ભૂસું ન એયં ભવં ન એયં ભવિસ્યું જન્ન અરિહંતા દેવિંદસ અસુરિંદસ્ય નિસ્તાએ કેવલનાણું ઉપાડિસુ ઉષાડિસંતિ વા સિદ્ધિવાવઐતિ ઇતિ છે માટે જે અરિહંત હોય, તેને દેવસંબંધિ, મનુષ્ય સંબંધિ, જે ઉપસર્ગ ઉપજે, તે સર્વ સહન કરે, પણ કેઈનું સહાય લીયે નહીં, કેમકે કર્મક્ષય વિના કેવલ ઉપજે નહીં. માટે માહારાં કરેલાં કર્મ હું પોતે ભોગવીશ, પણ કેઈનું સહાય ધારણ કરીશ નહીં. ઈત્યાદિક ભગવંતના વચન સાંભલી પ્રભુને મરjત ઉપસર્ગ નિવારવાને અર્થે ઇદ્ર સિદ્ધાર્થ રાજાને માસીઆઈ ભાઈ સિદ્ધાર્થનામેં વ્યંતર તેને પ્રભુની પાસે મરણુત ઉપસર્ગ નિવારવા સારૂ મૂક્યું. પછી ઇંદ્ર નમસ્કાર કરી પ્રભુ સંયમધર થયા તેની સ્તવના કરતાં ઈદ્ર લેકે ગયા. ગોવાલીયે પણ પોતાને સ્થાનકે ગયે. હવે બીજે દિવસે કેલ્લાગસન્નિવેશે બહુલનામા બ્રાહ્મને ઘરે કાંસ્યપાત્રે ખીર લેઈ પ્રભુત્યે પરમાનં પારણું કીધું. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ છછું વખાણ અહિં પાત્રે મહારો ધર્મ રહેશે, એમ જણાવ્યું. તિહાં પંચદિવ્ય પ્રગટ થયાં, તેનાં નામ કહે છે. એક ચેલેક્ષેપ એટલે વસ્ત્રની વૃષ્ટિ, બીજી ગધોદકની વૃષ્ટિ, ત્રીજે દુંદુભિનાદ, ચોથી અહાદાન મહાદાન એવા શબ્દની ઉોષણ, પાંચમી શાડાબાર ક્રોડ વસુધારાની વૃષ્ટિ એ અરિહંત મહારાજને હોય, અને બીજા મુનીશ્વરને તે સાડાબાર લાખ સેનયાની વૃષ્ટિ હોય. કેઈક આચાર્યના મતે અહીં પણ પાંચમું વખાણ પૂરું થયું જાણીયે. એ રીતે જ્ઞાનવિમલ સૂરિ કહે છે કે ૯ છે અથ છઠું વખાણ પ્રારંભઃ | ॥ ढाल छठी। जांजरिया मुनिवर धन धन तुम अवतार॥ ए देशी॥ पिता मित्र तापस मिल्यो जी, बाह पसारी आय ॥ कहे चोमासुं पधारजो जी, माने प्रभु इम थाय ॥ १ ॥ चउ नाणी वीरजी भूतल करे रे विहार ॥ए आंकणी ॥ અર્થ –હવે તિહાંથી વિચરતા મેરાક સન્નિવેશને વિષે સિદ્ધાર્થ રાજા પ્રભુના પિતા તેને મિત્ર કુલપતિ, હુઈઝ નામા તાપસને આશ્રમેં પ્રભુ આવ્યા. તે જાણુને તાપસ સામે મલવા આવ્યતેને ભગવંત પણ ટુકડા પૂર્વાભ્યાસ થકી બાહુ પસારીને મલ્યા. પછી તેના આગ્રહથકી નીરાગ ચિત્તકા એક રાત્રે તિહાં રહ્યા. ફરી પ્રભાતેં વિહાર કરવા લાગા. તેવારે તે તાપસ, પહોંચાડવા સાથું ચાલ્યું. અને આઠ માસ અન્યત્ર વિહાર કરીને મારું પોતાના આશ્રમેં રહેવાની પ્રભુને વિનંતિ કરી. તે આગ્રહ પ્રભુયં મા. Page #183 -------------------------------------------------------------------------- ________________ - ૧૬૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ પ્રભુયે કહ્યું કે એમજ થાઓ. એ રીતેં ચાર જ્ઞાનેં સહિત એવા પ્રભુ તે પૃથિવી તલને વિષે વિહાર કરે છે કે ૧ | दिव्य चूर्णवासें करी जी, भमरा पण विलगंत ॥ कामीजन अनुकूलथी जी, आलिंगन देयंत ॥२॥ चउ०॥ અર્થ: હવે પ્રભુયૅ જેવારે દીક્ષા લીધી, તેવા ઇંદ્રાદિકયે સુગંધિત બાવના ચંદનાદિકે કરી ભગવંતને શરીરે લેપ કર્યો છે, તેને ગંધ, ચાર માસ પર્યત ન જાય. તે વાસના કરી હજારો ગમે ભ્રમરા મર્દોન્મત્ત થયા થકા ભગવંતના અંગેઅંગને વેધે છે, માટે ઉપદ્રવ કરે છે, કેની પેરે છે કે જેમ કામી પુરૂષ કામાંધ થયા થકા સ્ત્રીને આલિંગન દેતા તેના ગલ સ્થલ હોઠાદિકને વિષે અનુકૂલ પણે ચુંબન કરે, ડંખ મારે તેમ ભમરા પણ વાસનાયે અંધધુંધ થયા થકા, ભગવંતના શરીરના અવયર્વે ડંક મારે છે. એ દષ્ટાંત કહો, પણ અહીં એટલે ફેર છે, જે સ્ત્રી તે કામી પુરૂષથી હારી જાય, પરંતુ ભગવાન તે ભમરાને એટલો બધો ઉપદ્રવ છતાં પણ વજષભનારાચ સંઘયણના પ્રતાપથી મેરૂની પેરે અડગ રહે છે. અથવા બીજે અર્થે અજાણ્યા કામી પુરૂષ, ગંધ ઉપર મૂછ પામ્યા થકાં ગંધ લેવાને ઉપદ્રવ કરે છે તથા કામી સ્ત્રીઓ ભગવંતનું રૂપ દેખી મેહિત થઈ થકી અનુકૂલ ઉપદ્રવ કરે છે કે ૨ છે मित्र द्विज आबी मल्यो जी, चीवर दीधो अर्द्ध । आव्या तास विउडले जी, चोमासे निरावाध ॥३॥ च०॥ અર્થ:-હવે દીક્ષાવસરે ભગવંતને ડાબે ખભે ઈ દેવદુષ્ય વસ્ત્ર નાખ્યું હતું. એક દિવસે ભગવંતના પિતાને Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ દરિદ્રી સેમિનાથનું દુઃખ મિત્ર સેમદેવ નામા બ્રાહ્મણ જન્મથી મહા દારિદ્ધી તે ભગવંત પાસે આવી હાથ જોડી દીન વચનં બોલ્યો કે, હે કૃપાનાથ! હે પરદુઃખ ભંજન! હે મહારા મિત્રના પુત્ર! હે દારિદ્રતાના છેદક! એ દારિદ્ર મહારા સાથે પરણ્ય વધ્યું તેથી મને છેડતું નથી. તે હું જેવારે ધન કમાવવાને પરદેશે ગયે, તેવારે દારિદ્રને કહી ગયે હતે જે છે દેહે છે રે દારિદ્ર! વયખણ, વત્તાં એક સુણિજ છે અસ્તુ દેશાંતર ચાલિયા, થિર ઘરે રહિજજ છે ૧ | એવું સાંભલી મુજ પ્રત્યે કહેવા લાગ્યું કે યતઃ | પડિવન્નો ગિરૂઆ તણે, અવિહડ જાણ સુજાણ તુમ દેશાંતર ચાલિયાં, તે અમેં આગે વાણ | ૧ | એમ મેં દારિદ્રને વાર્યું, તે પણ તે મારી સાથુંજ આવ્યું. પછી હું પરદેશમાં મોટા મોટા દાતાર પાસે ગયે, તથાપિ મને દારિદ્ધી દેખી કઈ બોલાવે પણ નહીં. દારિદ્રી થકાં હું સિદ્ધ થયે. ઉક્ત ચાર યતઃ દિસંતિ જે જોગ સિદ્ધા, અંજણ સિદ્ધા કેવિ દિસંતિ છે - દારિદ્ર જેગ સિદ્ધા, પાસે છવિયા ન દિસંતિ ૧ છે લેક છે દારિદ્ર નમતુલ્ય, સિદ્ધોઉં તવ દર્શનાર્ છે - અહં સર્વત્ર પયામિ, નમાં પયંતિ કશ્ચને ૧૫ એમ હું પરદેશમાં ફર્યો, પણ ભાગ્યહીન માટે એક બદામ પણ કયાંથી ન પામે. જેમ ગયો તેમ રખડીને પાછો ખાલી હાથે ઘેર આવ્યો. હું ઘેર ગયો તેવારે મહારા પહેલાં દારિદ્ર પણ આવીને ઘરમાં બેઠું. પછી મને આવતા જોઈ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી કલ્પસૂત્રસ્ય માલાવબેનઃ મહારી સ્ત્રી ચાટુએ લઇ સાામી આવી, અને મુજને કઠાર વચને કહેવા લાગી કે, ર્ અભાગી ! દારિદ્રી, ઢાલણા ધન વિના હું શું કરૂં, તું સદાય દરિદ્રી રહ્યો, તાહારે પ્રતાપે ઘરમાં।। શ્લોક !! અન્ન નાસ્ત્યાદક નાસ્તિ ગેડે યુગ ધરી શાકે ચ લવણુ નાસ્તિ, અન્ન નાસ્તીતિ ભુયંતે ॥૧॥ જસ ઘર ભેંશનારિકે પાડ, જસ ઘર ખલદ ન દીસે ગાડા ॥ જસ ઘર નારી ન ચૂડી ખલકે, તસ ઘર દારિદ્ર લહેરે લહેકે ૫૧ એવું કહીને વલી કહેવા લાગી કે હું નિર્ભાગ્ય ! નિ જ નિલક્ષણ ? ભગવત વરશી દાનરૂપ મેઘવરણ્યાં, તેમાં સર્વનું દારિદ્ર નાશ પામ્યું અને તું કયાં ગયા હતા? એમ કહી ધક્કો આપીને કહ્યું કે, હજી તું પ્રભુ પાસે જા. માટે હું પ્રભુ ! મહારે માથે તેા અભાગ્યનુ છત્રજ રહ્યો તે થકી ભાગ્યની છાંટ ન પડી માટે હું નિર્ભાગ્ય શેખર છું. જેવારે દ્રાક્ષા પાકે, તેવારે કાગડાની ચાંચ દુ:ખવા આવે, વરસાદ વરસે તેવારે જવાશીયુ' શુકાય; તેમ તમે દાન આપ્યું તેવારે હું પરદેશ ગયા હતા, તેથી મને તમારા હાથના દાનની પ્રાપ્તિ ન થઈ. યત: “ આગલ દારિદ્ર પાછલ દારિદ્ર, દારિદ્ર ચિ ુદિશિ પાસે’ પડિયાણિયે... મને મારવા માંડયે, તેણે હું આવ્યેા નાશી ! માટે હે પ્રભુ! મુજ ઉપર કૃપા કરીને કાંઇક આપે. તેવારે ભગવંતને કરૂણા ઉપની, અને વિચાર્યું જે મહારી પાસે તા કાંઇ નથી; તથાપિ તેને દેવદૃષ્ય વજ્રમાંથી અડધુ વસ્ત્ર ફાડી આપ્યું. તે વસ્ત્ર લેઈને વિપ્ર પણ પ્રભુને પ્રણામ કરી ઘેર ગયા. તેને સ્રીયે આદર આપી, સારી રસાઇ કરી જમાડયા; અને કહેવા લાગી કે હે સ્વામીનાથ! હું તમારી Page #186 -------------------------------------------------------------------------- ________________ ભગવત અચલક ? ૧૯ વાટ વર્ષોની પેરે જોતી હતી. પછી પ્રભાતે સેામદેવ બ્રાહ્મણ તે વસ્ત્ર લઇને તુણુનારા પાસે ગયા. તુણુનારે કહ્યું કે અને બીજો ભાગ લઇ આવ ! તે હું તુણી આપુ. પછી એની એક લાખ શેાનામેાર આવશે, તે તું અને હું એ જણુ વેચી લઇશું. તે સાંભલી ફ્રી સેામદેવ બ્રાહ્મણુ ભગવાન્ પાસે આવ્યા. પણ લજ્જા થકી વસ્ર માગે નહીં. ભગવંતની પછવાડે, પછવાડે, એક વરષ પર્યંત કર્યો. તેવારે એક દિવસે... વાયુના ચેાગથી (એટલે ભગવત જ્યાં ચામાસું રહેશે તિહાં પણ એ સાથે ો છે તે ચેામાસું રેવાની વાત આગલ આવશે) તે અદ્ધ વસ્ત્ર ભગવતના ખભા ઉપરથી ઉડીને સુવર્ણ વાલુકા નદીને કાંઠે ઓરડીના કાંટા ઉપર પડયું, તે સામદેવ વિષ્ર લીધું. ભગવતે પાછું ફરીને જોયુ તે કાંટે વીંધાણા વસ્ત્ર પડ્યું દીઠું. તેવારે મનમાં વિચાર્યું જે મહારી પછવાડે મહારા શાસનકટક થશે, ઘણેા કષાયવત થશે, લેાભી થશે. પછી તે વિપ્ર વસ્ત્ર લઇ તુણુનારાને ઘેર ગયા. તુણુનારે ઘણી કારીગરીથી વસ્ત્ર તુછ્યુ. પછી સેાનામેાર આવી. તે એ જણે અદ્ધો અ વેચી લીધી. હવે અહીંઆં ભગવતે દીક્ષા લીધા પછી એક વર્ષ અને એક માસે અચેલક એટલે વસ્ત્ર રહિત થયા છે. ક્રી આગલની વાત કહે છે. ચામાસુ આવ્યાથી ભગવત નિરામાધપણે તે મે।રાક સન્નિવેશને વિષે પિતાના મિત્ર તાપસના વિઉડલે એટલે ઝુંપડીમાં ચામાસુ રહેવાને આવ્યા. તેવારે કુલપતિયે તૃણખલાનું ઝુપડું પ્રભુને રહેવા સારૂં આપ્યું. ભગવાન તેમાં રહ્યા. દૈવયેાગે વર્ષાદ ન થયા. તેવારે ગાયા પ્રમુખ પશુએ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબે ભૂખે મરતાં થકાં ઝૂંપડીના તૃણખલાં ખાવા આવે. તે જોઇ બીજા તાપસા તે પશુના સમૂહને હાંકી કાઢે, પશુ પ્રભુતા મૌનપણે રહે, કાઈ જનાવરને તૃણુખલાં ખાતાં દૂર કરે નહીં. એમ કરતાં સર્વ તૃણુ પશુએ ખાઇ ગયા. તેવારે ઝૂંપડુ ઉઘાડું દેખી કુલપતિ આહ્યા કે હૈ પ્રભુ! પંખીએ પણ પેાતાના માલા સાચવે છે, અને તમે તેા રાજ્યપુત્ર થઈ પોતાના આશ્રમ કેમ સાંચવી શકતા નથી !! ૩।। अमीति लहि अभिग्रह धरी जी, एक परख करी विचरंत || शूलपाणि सुर बोधिओ जी, उपसर्ग सहि अत्यंत ॥ चउ० ॥४॥ અ:—એવી રીતે કુલપતિને અપ્રીતિ ઉપની દેખી ભગવાને નિર્ધાર્યું જે મહારે અહીંઆં રહેવું નહીં. પછી આશાઢી પૂનેમથકી પંદર દિવસે એટલે આષાઢ વિદ અમાવાસ્યાયે ચામાસાના પન્નર દિવસ જાતાં પ્રભુયે તિહાંથી વિહાર કર્યો, તેથી ઉપડયા. ભગવંતને ન ગણે ચામાસુ એવું કહેવાશું. તિહાં ભગવંતે પાંચ અભિગ્રહ લીધા, તે કહે છે. એક અપ્રીતિ ઉપજે, તિહાં ન રહેવુ. મીનું નિર તર કાઉસ્સગમાંજ રહેવુ.... ત્રીજું ગૃહસ્થના વિનય ન કરવા. ચાથું યથા સંભવે. મૌનપણે રહેવુ. પાંચમું હાથમાં લેાજન કરવું. એવા અભિગ્રહ સહિત વિચરતાં થકાં શૂલપાણિ યક્ષને દેહરે પ્રથમ ચામાસું રહેવા પધાર્યા. ત્યાં અત્યંત ઉપસર્ગ સહન કરીને શૂલપાણિ યક્ષને પ્રતિબાધ્યા, તેની કથા કહે છે. ધનદેવ નામે સા વાહે પાંચશે ગાડાં માલનાં ભરી, કોઇ ગામાંતરે જતા હતા. માર્ગમાં મહુવાલુકા નદી આવી. તિહાં નાલાના Page #188 -------------------------------------------------------------------------- ________________ લપાણિને પ્રતિબોધ. ૧૭. દિવસ હતા તેથી કઈ બલદ તે રેતી ભરેલી નદીમાંથી ગાડું તાણીને ચાલી શકે નહીં. પણ તે બલદેમાં એક બલદ ઘણે. જોરાવર હતે તેણે તે પાંચશે ગાડા નદી થકી ઉતારી પહેલે. પાર કર્યો. પરંતુ પોતે તૂટી પડયે, તેથી ચાલી ન શક્યા. તેવા સાર્થવાહે ચારા પાણીને અર્થે વદ્ધમાન ગામના અધિકારી શેઠ, પટેલ, ગામદ, પટવારી, પ્રમુખને તે ધારી ભલાવ્યું. તેને તૃણ જલાદિક સારૂ ધન આપ્યું. વલી તે બલદની ચાકરી કરવાની ઘણું ભલામણ દીધી. પછી શેઠ, તિહાંથી ચાલ્યા ગયે. પછવાડેથી તે ગામના લેકેયે તે બલદની સાર સંભાલ કાંઈ પણ કીધી નહીં. શેઠનું ધન આપેલું સર્વ ખાઈ ગયાં. પછી તે બલદ ભૂખ તૃષાયે પીડા શુભધ્યાને મરણ પામીને વક્ષ થયું. તેણે અવધિ જ્ઞાનેં પાછલું વૃત્તાંત જોયું. પછી ગામનાં લેકે ઉપર રૂઠે થકે. મરકી વિકૃવી. તેથી ઘણું માણસ અને ઢેર મારવા લાગ્યાં. પછી લેકે મલી તેને આરાધ્ય. તેવારેં યક્ષ પ્રગટ થઈ આકાશ વાણીયે કરી બોલવા લાગ્યો કે હું બલદનો જીવ છું, તમેં મને કુમરણે માર્યો છે, તેથી હું કે છું. માટે તમેં હવે મહારા નામનું દેહેરૂં કરી, તેમાં વૃષભના રૂપે મહારી મૂત્તિ થાપ, તો રોગ મટે. પછી કોયે મરણ ભયથી તેની પ્રતિમા કરી દેહેરે થાપી પૂજા કરી, તેથી મરકી ઉપશમ થઈ. પરંતુ તે મરકીર્યો કરી તે ગામની સીમે સ્થાનકે હાડકાં ઘણાં પડયાં દેખી તે વદ્ધમાન ગામનું નામ અસ્થિગ્રામ એવું લોકોમાં પ્રગટ થયું. હવે ભગવાન તે શૂલપાણી નામા યક્ષને પ્રતિબોધવાને તે યક્ષને દેહેરે આવ્યા. તેવારેં તે યક્ષ. મહાદુષ્ટ છે, કેઈને પોતાના દેહેરે રાત્રે વાસ કરવા આપે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધડ નહીં. તેથી તે યક્ષના દેરાને પૂજારે ઈશર્મા નામેં વિપ્ર હતો, તેણે ભગવંતને રહેવાની મનાઈ કરી, તેમ બીજા લોકે પણ વાર્યા તે પણ પ્રભુ તિહાં રાત્રે કાઉસ્સગ રહ્યા. તે દેખીને યક્ષ રૂઠે અને સંધ્યા સમયથી ઉપસર્ગ કરવા લાગે. તિહાં પ્રથમ અટ્ટહાસ્ય કર્યું, પછી હરતીના રૂપ, પિશાચનાં રૂપ કરી ઉપસર્ગ કરવા માંડયા. પણ ભગવંત લગાર માત્ર ક્ષેભ ન પામ્યા. તેવારે વલી મસ્તક, કાન, નાસિકા, આંખ, દાંત, હઠ, પૂઠ, નખ, એ આઠ સ્થાનકે વિવિધ વેદના ઉપજાવી. તથાપિ ભગવંતને અક્ષેભ જાણી, ચક્ષ પ્રતિબંધ પામ્યા અને પ્રભુની ભકિત કરવા લાગ્યા. એટલામાં સિદ્ધાર્થ વ્યંતર આવ્યોતેણે કહ્યું કે અરે શૂલ પાણિ યક્ષ! આ તેં શું કર્યું? તું નથી જાણતો કે એ સિદ્ધાર્થ રાજાનો પુત્ર છે, મહાટી સમતાને ભંડાર છે. જે ઈદ્રમહારાજ જાણશે, તો તને બાહિર કાઢી મૂકશે. તે સાંભલી વલી પણ યક્ષે પિતાને અપરાધ ખમા અને પ્રભુ આગલ ગીત ગાન કરવા લાગે છે કે છે मुहूर्त मात्र निद्रा लहे जी, सुहणां दश देखंत ॥ उत्पल नाम निमित्तियो जी, अर्थ कहे एम तंत ॥०॥५॥ અર્થ –હવે ભગવંત પણ રાત્રિના ચાર પ્રહર કદર્થના પામ્યા. તેના શ્રેમેં કરી કાઉસ્સગ્નમાંજ પાછલી રાત્રે બે ઘડી નિદ્રા આવી. તિહાં નિદ્રામાં દશ સુપન પ્રભુ દીઠાં, તે કહે છે. એક તાલપીશાચ હ, બીજે ઉપલે પક્ષી અને ત્રીજો વિચિત્ર કેકિલાનું જોડું, એ બે સેવા કરતાં દીઠાં. જેથી ફૂલની Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને સુપનનું ફળ. - ૧૭૩. માલા બે દીઠી, પાંચમો ગાયને વર્ગ દીઠે. છઠું પદ્મ સરોવર દીઠું, સાતમું સમુદ્ર ભૂજમેં તર્યો દીઠે, આઠમો સૂર્ય ઉગતે દીઠે, નવમે આંત્રડે માનુષેત્તર પર્વત બીટ દીઠે, દશમે પોતે મેરૂ પર્વતેં ચઢયા એવો દીઠે. એ દશ સુપન દેખીને ભગવંત પ્રભાતે જાગ્યા. તે વખતે લેક પણ ભગવંતને વાંદરાને અર્થે આવ્યા, ઘણે હર્ષ પામ્યા. યક્ષ પણ નાટકાદિક પૂજા સેવા કરતો હો. તે જોઈ લોક ચિત્તવવા લાગા જે સાધુને ઉપસર્ગ કરી હવે ગીત ગાન કરે છે, પુષાદિકે કરી પૂજે છે. ત્યાં લેકે પણ સ્વામીને ઘણે મહિમા કર્યો. એવા સમયને વિષે શ્રી પાર્શ્વનાથને શ્રાવક ઉત્પલનામાં નિમિત્તિ તે પણ તિહાં આબે, પ્રભુને વાંદ્યા, અને કહેવા લાગે છે તે સ્વામિ! તમેં પાછલી રાત્રે સુપન દીઠાં તેનું ફલ કહું છું કે છે तालपीशाच हण्यो जे पहेलो, ते हणशो तुमें मोह ॥ शित पंखीफल ध्यायशो जी, शुकलध्यान अखोह ॥०॥६॥ અર્થ –હે પ્રભુ તમેં જે તાલપિશાચ હયે, તેથી તમેં તરત મેહનીય કર્મને હણશે. વલી શ્વેતપંખી દીઠે, તેથી અક્ષેભ શુકલધ્યાન થાવશે. विचित्र पंखी पेखीओ जी, ते केहेशो दुवालश अंग ॥ गोवर्ग सेवित फल थापशोजी, अनोपम चरविह संघ॥०॥७॥ અર્થ –વિચિત્ર કેફિલ પંખીનું જેટલું દીઠું, તેથી દ્વાદશાંગી પ્રરૂપશે તથા ગાયને વર્ગ દીઠો તેથી અનોપમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે કે ૭ છે चरविध सुर सेवित हशो जी, पद्मसरोवर दीठ ॥ .. मेरु आरोहणथी होयशेजी, सुर सिंहासन इह ॥ चउ० ॥८॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ અ:—વલી તમે દેવતાયે સેવિત પદ્મસરાવર દીઠું, તેથી ચાર નિકાયના દેવતા તમારી સેવા કરશે, લો મેરૂ પતની ચૂલિકા ઉપર તમે ચઢયા એવું દીઠુ, તેથો તમે દેવાથે રચિત સિંહાસને બેશી, ધર્મોપદેશ દેશે! ॥ ૮ ૫ जे सूरज मंडल देखीजं जी, ते होशे केवल नाण ॥ मानुषोत्तर अंतर वींटीओ जी, ते जगकीर्ति मंडाण ॥ च० ॥९॥ અર્થ :—વલી સૂર્ય મંડલ દીઠું, તેથી કેવવજ્ઞાન પામશે, તથા મનુષ્યાત્તર પર્વત આંત્રર્ડ વીંટયા દીઠા, તેથી જગમાં જીકના મ'ડાણુ પામશે, जलधी तरण फल ए होशे जी, ते तरशो संसार ॥ दाम युगल फल नवि लहुं जी, ते कहो करी उपगार ॥ च० ॥ १० ॥ અર્થ:—પેતાની ભૂજાખલે' સમુદ્ર તર્પી દીઠા તેથી તમે સંસાર રૂપ સમુદ્રને તરશે. વલી હે ભગવન્ ! તમે ફૂલની માલાનું યુગલ દીઠું તેના અર્થ હું નથી જાણતા માટે તમેજ ઉપકાર કરીને કહેા !! ૧૦ ના ૩૭૪ कहे प्रभु ते फल तेहनो जी, धर्म दुविध कहुं संत ॥ प्रथम चोमासुं तिहां करी जी, विचरे समतावंत ॥ ० ॥ ११ ॥ અ—તેવારે ભગવત મૌન છે માટે છદ્મસ્થાવસ્થાને વિષે ખેલ્યા નહીં. તેથી સિદ્ધાર્થ ન્યતા ભગવાનના મુખમાં પ્રવેશ કરીને કહેવા લાગેા કે ફૂલની બે માલા દીઠી માટે શ્રાવકને અને યતિના એ એ પ્રકારના ધર્મની પ્રરૂપણા હું કરીશ. હવે ભગવાને આઠ માસ ખમણે પ્રથમ ચામાસુ તિહાં પૂર્ણ કરીને સમતા રૂપ રસમયથકાં તિહાંથી વિહાર કર્યાં !!! Page #192 -------------------------------------------------------------------------- ________________ અહછેદક નિમિત્તિએ. ૧૭૫ | તિહાંથી વિહાર કરી મેરાસન્નિવેશે પારણું કરી કાઉસ્સ રહ્યા. તિહાં સિદ્ધાર્થ વ્યંતરે સ્વામીના શરીરમાં સંકમીને લેક આગલ નિમિત્ત ભાખે છે. તેવારે અહદક નામા નિમિત્તિઓ હાથમાં તૃણ લઈને પૂછવા લાગે કે આ તૃણ છેદાશે, કિંવા નહીં? તે સાંભલી સિદ્ધાર્થ ના કહી. તેવારે તે છેદવા લાગે. એટલામાં ઈંદ્ર અવધિયે જોઈને ભગવંતને મહિમા રાખવાને તે નિમિત્તિઓની આંગલી છેદી નાખી. તેથી નિમિત્તિઓ વિલ થયા. પછી સિદ્ધાર્થે લોક આગળ કહ્યું કે એ નિમિત્તિઓ ચાર છે. તેણે વીરા કર્મ કરને દશ પલને વાટક ચેરીને ખજુરી હેઠે ડાટ છે. તથા ઈંદ્ર શમાને બેકડો એણે ખાધો છે. તેનાં અસ્થિ બોરડી નર્ચે ડાટયાં છે. તથા ત્રીજું દૂષણ જે એમાં છે તે એની સ્ત્રીજ કેહેશે. એવું સાંભળી લોકે એની સ્ત્રીને જઈ પૂછયું. તેવારે તે સ્ત્રી બોલી કે એ પાષ્ટિ, પિતાની ભગિનીને ભેગવે છે. એવી વાત પ્રસિદ્ધ થવાથી ગામમાં ફિટ ફિટ થયે થકે આવી પ્રભુને વિનતિ કરી કે તમેં ક્ય પૂજનક છે, હું અહીં સુખેં જીવું છું. ભગવંતે અપ્રીતિ જાણી ત્યાંથી વિહાર કર્યો. उतरतां गंगा नदी जी, सुरकृत सहे उपसर्ग ॥ संबल कबलें वारीओ जी, पूर्वभवें गोवर्ग ॥ चउ०॥१२॥ - અથ–તેવાર પછી ભગવંત વિચરતા થકા સુરભિપૂર નગરને વિષે ગયા. તિહાં ગંગાનદી ઉતરવાને અર્થે બીજા લેક સિદ્ધદર ખારૂની નાવમાં બેઠા, તેની સાથે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેનઃ પ્રભુ પણ બેઠા. એવામાં ઘુવડ લ્યે. તેનુ શુકન જોઈ ક્ષોમિલ નામા નિમિત્તિએ ખેલ્યા, કે હું લેકે ! આજ મરણાંત કષ્ટ ઉપજશે; પણ આ સાધુ મહા પુરૂષને પ્રભાવે વિલય થારશે. એવામાં ભગવતે ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં જે સિંહને વિદ્યા હતા તે હમણાં ભવાંતરે સુદૃષ્ટ નામે' નાગકુમાર દેવતા થયા છે. તે પ્રભુને જોઇ પૂર્વ વૈર સભારી અહીંઆ આળ્યે, અને નાવ ખેલવા લાગ્યા, તે નાગકુમાર ધ્રુવના ઉપસર્ગ કંબલ સખલ દેવતાયે' નિવાર્યો. તે કમલ સંખલની કથા કહે છે. મથુરાનગરિયે જીનદાસ શ્રાવક અને સાધુદાસી શ્રાવિકા વસે છે. તેણે પાંચમા વ્રતની નિષ્ઠાયે ચતુષ્પદનું પચ્ચખાણ કીધું છે. તેને આહિર સાથે લેવડ દેવડના સંતાષ છે. તેથી આહિરને વિવાહના ઉપકરણ આપ્યાં. વિવાહ વીત્યા કેડે આહિર પ્રીતિયે યુક્ત જીનદાસ શ્રાવકને ઘેર ખલાકારે એ નવા બાધલા ખાંધી ગયા. શેઠે વિચાયું કે જો ના કહીશ તેા એ અન્ય જગાયે વેચશે, તેથી અલદ દુ:ખી થાશે. એવું ચિતવી અલદ પેાતાને ઘેર બાંધ્યા તેનુ પાષણ કર્યું, કખલ અને સબલ નામ દીધાં. હવે તે જીનદાસ શેઠ આઠમ પાંખી પ્રમુખના પાસહ કરે, તેવારે પુસ્તક વાંચે, તે વાતેાને સાંભલતા થકા ખલદીયા ભદ્રક થયા. તેથી શેઠ ઉપવાસ કરે, તેવારે તે વૃષભ પણ તૃણાદિક ચરેનહીં. એ રીતે શુભ ભાવનાયે વિચરે. એક દિવસે શેઠ પાસહમાં બેઠા છે એવામાં કાઇએક શેઠના મિત્ર આવ્યેા. તે પુષ્ટપૃષભ દેખી શેઠને પૂછ્યા વિના ખલદ્દાને વહેલમાં જોતરી ડેરી વને યક્ષની યાત્રાયે લઇ ગયા. માગે. ઘણા દોડાવ્યા. તેથી Page #194 -------------------------------------------------------------------------- ________________ કોલી ગુરૂ. ૧૭૭ તે બલદેનાં હાડ તૂટી પડયાં. શેઠને ઘેર આણી બાંધ્યા પણ હાડ ભાંગ્યાથી દાણે પાણે ત્યા. શેઠે વણ તે બલદોને અણુશણ કરાવ્યું, નવકાર સંભળાવ્યું. તેના પ્રભાવેં બેહ બલદ, સમાધિ મરણ કરી નાગકુમાર દેવતા થયા. તે દેવતા ઉપસર્ગ નિવારી પ્રભુને વાંદી પ્રભુ આગળ નાટક કરી સ્વઠામેં પહેલા ઇતિ કંબલ સંબલ દષ્ટાંત છે ૧૨ છે હવે ભગવાન ઉત્તર વાચાલ સન્નિવેશે જાતાં માગે વદ્ધમાન ગામેં આવ્યા. તિહાં એક સુવર્ણવાલુકા, બીજી રૂપવાલુકા, એ બે નદીઓ આવી, તે ઉતરી આગળ ચાલતા. એક વક્રમાર્ગ બીજો સરલ માર્ગ, એવા બે માર્ગ આવ્યા. તિહાં લેકે નિવાર્યા છતાં પણ ભગવંત સરલમાર્ગ મૂકીને વક્ર માર્ગે ચાલ્યા. તે માર્ગમાં કનક ખલ નામા તાપસને આશ્રમ છે. તિહાં એક મહા જોરાવર ઘણે ઠંશલે ચંડકોશી સર્પ રહે છે. चंडकोशीयो सुर कीयोजी, पूर्वे भिक्षु चारित्र ॥ शीचे नयन सुधारसें जो, हवे मल्यो मंखलीपुत्र ॥च०॥१३॥ ' અર્થ--તે ચંડકેશિયા સર્પને ભગવાને દેવતા કર્યો, તેની કથા કહે છે. કેઈક ગામને વિશે બે સાધુ ગુરૂ ચેલા ચોમાસું રહ્યા હતા. તે એક દિવસેં પારણુને અર્થે બે જણે ગોચરી ગયા. ત્યાં વર્ષાઋતુને લીધે ઘણુ જીવની ઉત્પત્તિ થયે છતે માર્ગમાં ગુરૂના પગ નીચેં સૂક્ષ્મ ડેડકી આવી તે ચંપાઈ મરણ પામી. તેવારે ચેલામેં કહ્યું મહારાજ, તમારા પગ નીચે ડેડકી આવી. તે સાંભલી ગુરૂને રીશ ચડી અને ચેલાને કહેવા લાગે છે અરે આ ડેડકીતે પ્રથમથી જ મરેલી ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ હતી, મેતા મારી નથી. ચેત્રે ઘણું કહ્યું તાપણુ માન્યું નહી. તેવારે ચેલે વિચાર્યું જે સાંજે પડિમણામાં આલેાયણુ લેશે. ગુણ્યે' પણ સાંજે પડિક્કમણામાં સર્વ આલેયણ લીધી, પશુ ડેડકીની આલેાયણા ન લીધી. તેવારે વલી પણ ચેલે કહ્યું જે મહારાજ ડેડકીની આલેયણા છે. એવું સાંભલતાં ગુરૂને રીશ ચડી. તેથી હાથમાં એધાની ડાંડી લઇને મારવા દોડયા. રાતની વેલા હતી તેથી ચેલેા નાશી ગયા. ગુરૂ તેની પાછલ દોડયા, અને ઉપાશરાના થાંભલામાં અથડાયા; તેથી ગુરૂનું મસ્તક ફૂટયું; ત્યાંથી મરણ પામી જ્યાતિષી દેવતા થયેા. ત્યાંથી ચવીને ચંડકાશી નામે તાપસ થયા. તેના પાંચશે શિષ્ય થયા. પરંતુ પાતે ઘણેા ક્રોધી હતા, તેથી એક દિવસે રાજકુમરને વાડીમાંથી ફૂલ લેતા દેખીને હાથમાં ફરસી લઇ તેમને મારવા દોડયા. માર્ગમાં અધકૂવા આળ્યે, તેમાં પડયા. પેાતાની ક્સી વાગી. તેથી મરણ પામીને તેહીજ આશ્રમને વિષે ચંડકેાશિએ સર્પ થયા છે. આંખમાં જહેર ઘણું છે, જે કાઈ દેખે, તેને ખાલી ભસ્મ કરે. ઘણા તાપસેાને માલ્યા, ખીજા નાશી ગયા. લાકે પણ એ માગે' જવાનું છેડી દીધુ છે. તે સર્પના મિલઉપર ભગવંત કાઉસ્સગ્ગ રહ્યા. તે દેખી સપ્તે ક્રોધ આણીને પ્રભુને ડંખ માર્યો. તેવારે પ્રભુના પગમાંથી દૂધ સરખું લેાહી માંસ નીકલ્યાં. તેને દેખી સપે વિચાર્યું જે હું જેને સાહામુ જોઉં, તેને પણ ખાલી ભસ્મ કરૂ અને એને તેા ડંખ માર્યો તાપણું ધેલુ લેાઇ નીકલ્યા. માટે એ કઇ મહેાટા પુરૂષ છે. એમ ચિંતવે છે. એટલામાં ભગવાન્ મેલ્યા કે અરે ચંડકાશિયા ! ખૂજ઼ ખ઼ુજ. તું નથી Page #196 -------------------------------------------------------------------------- ________________ ચંડકેશિયાનો ઉદ્ધાર. ૧૭ જાણો ! એવું કેતાં થકાંજ તે સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉપનું. તેવારે પાછલે ભવ દીઠે. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દેઈ વિનતિ કરી કે હે કરૂણાસાગર! દુર્ગતિરૂપ કૂપથી તમેં મુજને ઉર્યો. પછી પનર દિવસનું અનશન કરી પરોપકારાથે તે સર્ષે પિતાના બિલમાંહે મુખ ઘાલી અને આખું શરીર બાહેર રાખે થકે રહ્યો. પછી તે માર્ગે દૂધ, દહીં, ધૃતની વેચનારી આહિરલેક તેણે તે નાગરાજ સંતુષ્ટ થયે જાણી દૂધ, દહીં, વૃત, શર્કરાદિકે કરી સને પૂ. તેની ગંધં કરી કીડીયેં તે સપને ફેલી ચાલણ સરખો કીધે. તે સર્ષ શુભધ્યાને મરણ પામીને આઠમે દેવલોકે દેવતા થયે. પ્રભુ તિહાંથી વિચરતા ઉત્તર વાચાલ સન્નિવેશે પહોતા. તિહાં નાગસેન શ્રાવકને ઘેર પરમાનં પારણું કર્યું. દેવતાર્યો પંચદિવ્ય પ્રગટ કર્યા. તેવાર પછી તબિકા નગરીયે પરદેશી રાજાર્યો પ્રભુને મહિમા વધાર્યો. ૨ હવે એક દિવસે ભગવંત અઘોર વનમાં કોઈ વૃક્ષ નીચું કાઉસ્સગ્નમાં ઉભા છે. તિહાં ભગવંતના પગની વચમાં અગ્નિ બાલી શાલે ખીર રાંધી. એવા મોટા ઉપસર્ગને સહન કરતાં થકાં ભગવંત મહારાજ બીજે ચોમાસું રાજગ્રહ નગરે નાલંદી પાડાચે વણકરની શાલાયં એક દેશે તંતુનામેં સાધુની શાલાને વિષે પ્રથમ માસ ખમણ કરી ચોમાસું રા. તિહાં શરવણઝામું મંખલી પુત્ર સુભદ્રાને અંગજ બહુલદ્વિજની ગૌશાલાને વિષે ઉપને. તેમાટે તેનું નામ પણ ગશાલે રાખે છે. તે અનુક્રમેં ભમતે ભમતે ભગવંત પાસે આવ્યું. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધક - તે વખત માસ ખમણને પારણે પ્રભુને વિજય શેઠે કુરાદિક વિપુલ ભેજનું પ્રતિલાલ્યાં. તિહાં દેવતાર્યો પંચ દિવ્ય પ્રગટ કર્યો. તે સરસ મોદકાદિકને આહાર દેખીને ગોશાલામેં વિચાર્યું કે એને ઘર ઘર બેલાવે છે; માટે હું પણ જૂદ ભિક્ષાયે ફરીશ તો માહારી પણ માનતા વધશે. તેવારે ભગવંતને જેણે હેરાવ્યો તેના પાડોશીને ઘરે ગોશાલ પણ વહેરવા ગયે. તે દેખી પાડોશી હર્ષ પામે, જે મહારે ઘરે ભગવાન પધાર્યા. તેથી ઉઠી બેઠે થયો. પછી વાંદીને કહ્યું કે હે મહારાજ ! મહારે ઘરે પારણું કરો. તેવારે ગોશાલાયે બે હાથ પસાર્યા. ગૃહસ્થે ઉની ઉની રઈ પીરશી અને ઉંચું માથું કરી જેવા લાગે છે મહારે ઘરે સોનૈયાને વર્ષાદ થાય. એમ કરતાં વાયસ આવી માથે બેઠે. તેવા મેડા ઉપરથી શાલાના હાથ ઉપર એક બાઈ દેવતા નાખે. તે જોઈ શેઠે વિચાર્યું જે પાડોશીને ઘેર સેનેયાન વર્ષાદ વર અને માહારે ઘરે તે કેયલા વરશ્યા. શાલાના હાથ બલ્યા, તિહાંથી ઉદાસ થઈ ગશાલે નિકલ્ય, મનમાં વિચાર્યું છે એની પાસે સારવિદ્યા છે, જે ઘર ઘર સોનું વરસાવે છે. એ વિદ્યા હું પણ શીખું. માટે એની સંગત કરું તો મારી શોભા વધે! એમ વિચારી ગોશાલે પોતાની મેલું મસ્તક મૂંડાવી વેશ પહેરી પ્રભુને કહ્યું, હું તમારો શિષ્ય છું, તમારી દીક્ષા મુજને હા, એમ કહી ભગવંત સાથું ફરવા લાગે. હવે પ્રભુને બીજું પારણું નંદિએ પકવાનાદિકે કરાવ્યું. ત્રીજું પારણું સુનંદે પરમાનાદિકે કરાવ્યું. એથું પારણું કલાગસન્નિવેશે બહુલ Page #198 -------------------------------------------------------------------------- ________________ ગશાલે. ૧૮૧ નામા બ્રાહ્મણે કેવલ ખીરે કરાવ્યું. એક દિવસેં ભગવાન સ્વર્ણ ખલગ્રામેં ચાલ્યા. માર્ગમાં કઈ વાલીએ ખીર રાંધી છે, તિહાં ગોશાલ બે, હે ભગવન્! એ ખીર થાશે તે ખાઈને જઈશું. તેવારે સિદ્ધાર્થ બોલ્યા એ ખીરનું પાત્ર ભાંગશે. પછી શાલાયે ઘણું યત્ન કરાવ્યા તે પણ હાંડી ફૂટી ગઈ. તેવારેં શાલે બે જે થાનાર હોય તે થાય જ. એવું બેલી નિયતવાદી પણું પડિવર્યું. ૩ હવે ત્રીજે ચોમાસું બે બે માસની તપસ્યા પ્રભુ ચંપાયે રહ્યા. ત્યાં પારણું કરી કેલ્લાગ સન્નિવેશે ગયા. તિહાં શૂન્યગૃહે કાઉસ્સગ્ન રહ્યા. તિહાં સિંહો રજપુત ગેમતીદાસી સાથે રમતો દેખીને ગોસાલ હ. તેવારે તેણે ગોશાલાને કૂટ. ગોશાલે પ્રભુને કહેવા લાગે જે તમે એને કાં વારતા નથી ? પ્રભુ મૌન છે તેથી સિદ્ધાર્થ બેલ્ય, કે આજ પછી એવું કામ મ કરીશ. એ કામના તે એવાજ ફલ પામીશ. તેવાર પછી સ્વામી કુમારગ્રામેં ગયા. વનમાં કાઉસ્સગ્ય રહ્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથના શિષ્ય મુનિચંદ્ર સૂરિ દેખી ગોશાલે પૂછયું. તમેં કેણ છે? તે બોલ્યા, અમેં સાધુ છેમેં. ગોશાલ બોલે તું કયાં અને મહારો ધર્માચાર્ય ક્યાં ? તેવારે તે સાધુ બોલ્યા, જે તે છે, તે તાહારો ગુરૂ પણ હશે. તેવારેંગશાલ રૂઠે થકે બોલ્યા જે મહારા ધર્માચાર્યના તપ તેજે તમારે આશ્રમ બલજે. પણ બલ્યું નહીં. તેવા શાલે આવીને પ્રભુને કહ્યું કે સ્વામી આગલ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબાધઃ જેવા તમારા પ્રભાવ હતા તેવા હમણાં નથી. તેવારે સિદ્ધાર્થ ખોલ્યો, અરે ગેાશાલા ! સાધુ નહીં મલે. પછી તે રાત્રે શ્રીપાર્શ્વનાથના શિષ્ય મુનિચંદ્ર કાઉસ્સગ્ગમાં ઉભા છે તેને કુંભારે ચાર જાણીને માર્યાં. મુનિચંદ્રને અવધિજ્ઞાન ઉપનું. મરણ પામી દેવલાકે ગયા. તેના દેવતાયે મહીમા કર્યાં. ત્યાં અજવાયું થયુ' દેખીને ગેાશાલા મોલ્યા, જીએ સાધુના આશ્રમ ખલે છે, માહારા ગુરૂ સાચા છે. તેવારે સિદ્ધાર્થ ખોલ્યેા કે, અરે કુપાત્ર ! એ તેા મુનિચંદ્ર દેવલાકે ગયા તેના મહાત્સવ થાય છે. તે સાંભલી ગેાશાલા વિલખા થયા. તે પછી પ્રભુ ચારની નગરિયે ગયા. તિહાં ગોશાલેા ગામમાંહે હેરતા ક્રે. તેવારે ત્યાંના લેાકેાયે હેરૂ જાણી પ્રથમ ગેાશાલાને ખાડામાંહે ઘાલ્યું, પછી ભગવંતને પણ ઘાલ્યા. એવામાં ઉત્પલનામા વિપ્રની બેહેન સામાજયંતિનામે સન્યાસણી છે તેણે આવી છેડાવ્યા. ૪ તેવાર પછી ચાથું ચામાસુ` સ્વામી પૃષ્ટ ચંપાયે રહ્યા. તિહા જીણુ શેઠે નિત્ય વિન ંતિ કર્યાં છતાં પણુ ભગવંતે પૂર્ણ શેઠને ઘરે કલકલતા ખીચડા લઈને પારણું કર્યું. દેવતાચે પાંચદ્દિવ્ય વૃષ્ટિ કરી. તિહાંથી કયગલે ગયા. તિહાં માઘ માસે જાગરણના દિવસે દારિદ્ર અને સ્થવિર પાંખડિણી નાચે છે, ગાય છે, તેનો ગેાશાલે હાંસી કરી. તેથી તેએએ ગોશાલાને માર આપી પછી પ્રભુના શિષ્ય જાણી મૂકયેા. તિહાંથી સાવયેિ ગયા. તિહાં પિતૃદત્તની શ્રી શ્રીભદ્રા તેને પુત્ર જીવતા નથી; તેવારે શિવદત્ત નિમિત્તિયે તેને Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાંત ઉપશમ. ૧૮૩ પૂર્વે કહ્યું છે કે મૃતક પુત્રના માંસની ખીર રાંધીને કઈ ભિક્ષુકને ખવરાવજે, તે તમારા પુત્ર જીવતા રહેશે. અહીં ગોશાલે ભગવંતને પૂછયું કે મને આજ કેવું ભેજન મલશે? સિદ્ધાર્થે કહ્યું તમેં માંસ મલશે. પછી સિદ્ધાર્થનું વચન ખેડું કરવા સારૂં ગોશાલે શ્રાવકને ઘેર હારવા ગયે. તિહાં ખીર જમી ફરી પાછો આવી ભગવંતને કહ્યું કે હું ખીર જ છું. સિદ્ધાર્થે કહ્યું તું માંસ જન્મે છે. તેવારેં ગોશાલાયે ગલામાં આંગલી ઘાલી વમન કર્યું, માહે માંસના કટકા દીઠા. તેવારેંગે શાલે ક્રોધ કરીને તેને ઘેરગ. પરંતુ તે સ્ત્રીમેં સરા૫ના ભયથી ઘરનું બારણું ફેરવી નાખ્યું હતું. તેથી શાલાયે ઘેર લાધે નહીં. તેવા કહેવા લાગ્યા મહારા સ્વામીના તપ તે જે તમારે પહાડે બલજે. પછી પાડે બ. વલી એકદિવસેં ભગવંત ઘણું નિર્ઝારા કરવાનું હતું લાટ દેશે જતાં રસ્તામાં બે ચેર મલ્યા. તે ખડગ કાઢીને પ્રભુને મારવા દોડયા. પ્રાણાંત ઉપસર્ગ હતો. માટે ઈદ્ર આવી ચારના પગ થંભ્યા. તેથી તે વૃક્ષની પેરે તિહાંજ ઉભા રહ્યા. એમ ઉપસર્ગ નિવાર્યો. તિહાંથી ગલગામેં ગયા. તિહાં વાસુદેવને દેહેરે કાઉસગ્ગ કીધું તિહાં ગોશાલે આંખો કાઢીને બાલકને બહીવરાવવા લાગે. લેકે વાર્યો, માર્યો, કૂટ, ભગવંતને શિષ્ય જાણું મૂક્યું. તિહાંથી આવર્તગામેં બલદેવને દહેરે પ્રભુ કાઉસગ્ગ રહ્યા. ગોશાલે મુખ મરડી બાલકને બીવરાવવા લાગે. તેમજ વલી માર ખાધે, ભગવંતને પણ હણવા આવ્યા, તે બલદેવની મૂર્તિયેં ઉઠીનિવાર્યા. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: તિહાંથી પ્રભુ ચોરાંગે આવ્યા. તિહાં માંડવે ધાન રંધાતું દેખી ગોશાલે નીચે થઈ જોવા લાગ્યું. તેને લેકે ચોર જાણી માર્યો. ગાશાલ રૂઠો થકે બોલે જે મહારા સ્વામીના તપ બેલેં તમારો મંડપ બલજે. તે તેમજ થયું. તેવાર પછી ભગવંત હરિવૃક્ષ નીચું કાઉસ્સગે રહ્યા. તિહાં કઈ પંથીયે આગલ ભૂમિકા બાલી હતી તિહાં, પગ બલ્યા. તેવારે ત્યાંથી ગોશાલે નાઠે. ૫ તેવાર પછી પાંચમ ચોમાસું પ્રભુ ભદિલપૂરે રહ્યા. તિહાં માસી તપ પ્રભુમેં કીધું. પારણું કરી કપિલ ગ્રામેં ગયા. તિહાં ભગવંતને ચેર જાણી ગ્રહ્યા. પછી વિજયા નામેં પાર્શ્વનાથની શિષ્યણી છોડાવ્યા. તિહાં ગોશાલે ભગવંતથી જૂદે છે. પછી જ્યાં જાય ત્યાં તોફાન કરે, તેવારે લોક માર આપે. તેથી ગોશાલામેં વિચાર્યું જે ભગવંત સાથું રહેવું જ ભલું છે. હવે ભગવંત વિશાલા નગરીયે ગયા. તિહાં લેહકારની શાલાયે કાઉસ્સગે રહ્યા. લેહાર પણ છ મહીના સુધી આજારી હતા. તે પણ તે દિવસે સાજો થયો. તેથી ઉપકરણ લઈ આવ્યો. પ્રભુને મુંડા દેખી અપમંગલિક જાણ ઘણું લઈને મારવા ઉઠે. તિવારે આવી લહારને નિવાર્યો. તિહાં છ મહીના પછી ગોશાલો પણ આવી પ્રભુને મલ્ય. ૬ તેવાર પછી છઠું ચોમાસું સ્વામી ભદ્વિકાર્યો રહ્યા. ૭ સાતમું ચોમાસું આલંભિકા નગરીની બાહેર દેવકુલે રહ્યા. તિહાં ગોશાલ બલદેવની મૂર્તિ ઉપર પુરૂષચિન્હ Page #202 -------------------------------------------------------------------------- ________________ આઠમું માસું. ' ૧૮૫ રાશી સુતે. તેવારે પૂજારે કૂટયો. તિહાંથી મર્દનગ્રામેં વાસુદેવને દેહરે ગોશાલે તેમજ મૂર્તિ ઉપર પુરૂપ ચિન્હ કર્યું. ત્યાં પણ માર ખાધે. તિહાંથી પ્રભુ ઉન્નાગગામેં જતા રસ્તામાં કોઈ એક નવ પરણિત વધૂને તેડી જાય છે. તેમાં વરના દાંત મોટા હતા અને વહુ કાણી હતી. તે જોઈ ગશાલે હસ્યો અને બોલ્યા કે આતે દેવેં સરખી જોડી મેલવી છે. તેણે ગોશાલાને માર આપી વંશનાલમાં નાંખે. ૮ તે વાર પછી આઠમું માસું રાજગૃહી નગરીયે ભાગવંત રહ્યા. તિહાં માસી તપ કીધું. પારણું કરીને પછી નવમે માસે પ્રભુ વજભૂમિયે અનાર્ય દેશે ગયા છે. તિહાં ઘણું ઉપસર્ગ સહન કર્યા. ત્યાં આહાર વિના છ માસી ત૫ થયું છે. એકદા ભગવાન કુમાર ગ્રામેં જતાં માર્ગમાં તિલને છોડ દેખી ગોશાલે ભગવંતને પૂછયું. એ તિલનો છોડ નીપજસે કે નહીં નીપજે તેવારેં પ્રભુ બોલ્યા, એ સાત તિલના ફૂલના જીવ મરીને એકસિંઘને વિષે તિલ થાશે. તે સાંભળી શાલે ભગવંતનું વચન મિથ્યા કરવા સારૂ છોડ ઉખેડી વેગલ મૂકો. પછી કેટલેક દિવસેં છેડ ગાયની ખરીમેં ચંપાણો, તેથી ધરતીમાં પેઠો. પછી તે છોડ વષદના નેં પાછો ઉભે થયે. કરી કેટલેક દિવસે સિદ્ધાર્થ પુરે જાતાં તે માર્ગે પ્રભુ આવ્યા. તેવારે શાલે તિલને છોડ ઉગે દીઠે. તેને વિદારતાં તે માટે સાત તલ દીઠા. તેથી ગોશાલાનું મન દઢ નિય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબાદ તવાદી થયું. તથાપિ પાછા ઉખેડી નાખવા માંડયા. તેવારે ઇંદ્રે રકારીને કહ્યું કે હે હરામખાર! ભગવતનું વચન ખાટું કરવા જાય છે? તે સાંભલી ગેાશાલેા ક્રોધ પામી વિશેષ ઉપસ કરવા લાગેા. હવે સ્વામી બ્રહ્મગામે ગયા. તિહાં બ્રાહ્મણની એ શેરીયા છે. એકનદના વાસ અને બીજો ઉપનંદના વાસ. તે મધ્યે નંદને પાડે પ્રભુ ગયા. ત્યાં પરમાને પારણુ પ્રતિલાભ્યા. અને ગેાશાલેા ઉપનંદને પાર્ડ ગયા, તિહાં વાશી અન્ન સાત દિવસની ઘેંશ મલી. તેથી ગેાશાલે કાપ્યા થકા કહેવા લાગેા જે મહારા ધર્માચાર્યના તપતેજે તાહારા વાસ ખલીને ભસ્મ થો તે તેમજ થયું. પછી ભગવાન કુમાર ગ્રામે પધાર્યા. તિહાં વૈશ’પાયન નામે તાપસ છે તેણે આતાપના લેવા સારૂ જટા માકલી મૂકી છે. તે જટામાંહે ઘણી જુ દેખીને ગેાશાલે હાંસી કરી કે તમે તેા જુના ઘર છે. તે તાપસે. ક્રોધ થકી ગેાશાલા ઉપર તેજલેશ્યા મૂકી. તેવારે ભગવાને દયાયે કરી શીતલેશ્યાયે કરી તેજલેશ્યા નિવારી. પછી ગેાશાલાયે સિદ્ધાર્થ ને તેજોલેશ્યાના ઉપાય પૂછ્યા. તેવારે' સિદ્ધાર્થે કહ્યો કે આતાપના પૂર્ણાંક છઠ્ઠ તપ કરી એક મુઠી અડદ અને એક ચલુ ઉષ્ણુ પાણીયે પારણુ કરતા પુરૂષને છ માસને છેડેડ તેજલેશ્યા ઉપજે. એ સામાન્યવિધિ ધારણ કરી ગેાશાલેા અનુક્રમે ભગવતથી જૂદો થઇને તેજાલેશ્યા સાધી, તથા પાર્શ્વનાથના શિષ્ય પાસે અષ્ટાંગ નિમિત્ત શીખી આજીવિકા પંથ થાપીને સાવચ્છી નગરિયે વિચરે છે, અને લેાકાને હું જિન છું, એમ કહેતા તીર્થંકર Page #204 -------------------------------------------------------------------------- ________________ પુષ્પ સામુદ્રિક. ૧૮૭ નામ ધરાવતા સિદ્ધાઈ દેખાડતા કરે છે. એવામાં ભગવત પણ સાચ્છી નગરિયેં આવી દશમું ચામાસું રહ્યા છે. नदिनीरें प्रतिविविया जी, जिनपद लखण दीठ ॥ સામુદ્રિક નો ફે ની, રંક થયો મન વ્રુ ॥ ૨૩૦ | ૨૪ અ:—એક દિવસે ભગવાન્ વિહાર કરતા ગંગા નદી ઉતરતાં સૂક્ષ્મવેલુમાંહે પ્રતિબિંખિત પગલાની શ્રેણીને વિષે ચક્ર, ધ્વજ, અંકુશ પ્રમુખ લક્ષણુ થયા. એવામાં પાછલથી કાઈ એક પુષ્પનામા સામુદ્રિકશાસ્ત્રના જાણુ આન્યા. તેણે મનમાં ચિંતવ્યું જે કોઇ એક ચક્રવત્તી એકાકી જાય છે. માટે હું જઈ એની સેવા કરૂં. પછી તે ચરણાનુસારે તિહાં આન્યા. તિહાં ભગવાનને વસ્ત્રરહિત દિગમ્બરરૂપે દેખીને વિચારવા લાગે। જે હું સામુદ્રિક શાસ્ત્ર ફ્રાકટ ભણ્યા છું. જો એવા લક્ષણના ધણી ભિક્ષુકરૂપે એકાકી છે તે એ મહારાં પુસ્તક પાણીમાં એલવા લાયક છે, એમ ચિંતવી પુસ્તકને પાણીમાં ખેલવા લાગ્યા. ઈંદ્રમહારાજે એ વૃત્તાંત જાણ્યું. તેવારે તિહાં આવીને પ્રભુની સેવા સાચવી, પુષ્પ આગલ પ્રભુનું સ્વરૂપ વર્ણવી શાસ્ત્ર પાણીમાં ખેલવાં ન દીધાં. પછી ભગવંતના ગુણગ્રામ કરી ઇદ્ર સ્વસ્થાનકે ગયા. પુષ્પ પણ ઈંદ્ર પાસેથી મણુકનકાદિક ધન પામી હર્ષ પામતા પેાતાને સ્થાનકે ગયા. પ્રભુયે પરોપકારાર્થે અન્યત્ર વિહાર કીધે!. આ વાત કલ્પસૂત્રની કથામાં પ્રભુના પ્રથમ વર્ષના ચામાસામાંજ કહી છે પરંતુ અહીં કવિતામાં પાછલ લીધેલી છે. હવે ભગવાન્ વિચિત્ર તપે કરી વિચારતાં ઉક્ત ચ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ ા ગાથા ૫ દઢભૂમિ અહુમિચ્છા, પેઢાલુ જાણુમાગયેા ભયવ’।। પેાલાસ ચેઇયમિ, ડિએગરાય મહા પડિમ ।। ૧ । સક્કોઈય દેવરાયા, સભાગઉ ભણુઇરિસીઉ વયણું તિન્નિ વિલેગ સમચ્છા, જિવીર મણુ ચલેઉજે !! ૨ ! સામાયિ સ ંગમએ, દેવા સસ્સસે અમિરણુ 11 અહં આગએ તુર ંતા, મિચ્છર્દિરૢિ પડિનિવિટ્ટો ॥ ૩ ॥ અ:—ભગવંત મહારાજ કઠણ ભૂમિને વિષે મહુ સ્વેચ્છ જ્યાં વસે છે એવા મ્લેચ્છ દેશે. પેઢાલનામા ગ્રામે આવ્યા. તિહાં પેાલાશનામા ચૈત્યેં અઠ્ઠમ તપે સહિત એક રાત્રિકી મહા પ્રતિમાયે રહ્યા છે. એવામાં શકેંદ્ર પેાતાની સભાને વિષે ભગવાનની પ્રશંસા કરે છે કે ત્રણ લેક ભેગા થાય તેપણુ પ્રભુને ચલાવવાને સમર્થ ન થાય એવું પ્રભુનું સત્ત્વ છે. એવુ ઈંદ્રનું વચન સર્વ દેવતાયે સત્ય માન્યું. પશુ સંગમનામે અસભ્ય દેવતા૨ે વિચાર્યું જે મનુષ્યને ચલાવવું એ કાંઇ મહેાટી વાત નથી. એવું ચિંતવી ઈંદ્રનુ વચન અણુ માનતા થકે ચલાવવાની પ્રતિજ્ઞા કરીને પ્રભુ પાસે આવ્યા !! ૧૪ । संगमसुर अधमें कर्यो जी, बहु उपसर्ग सहंत ॥ તેશ ગનારન સંચર્યા ની, નાળી મ મહંત ॥ ૨૩૦ ॥ ૧॥ અર્થ :—હવે ભગવાન જિહાં મહાપાપિષ્ટ પ્રાણી રહે છે એવા અનાર્ય દેશને વિષે પેાતાના મહંત કર્મ ખપાવવાને અર્થે ગયા. ત્યાં ઘણા ઉપસર્ગ સહન કર્યો. કાઈએકે તા ભગવંત સામા પથરા નાખ્યા. કેાઈએકે હાસ્ય કરી શાંકલે Page #206 -------------------------------------------------------------------------- ________________ નવ માસે એક રાત્રી માં વીશ ઉપસર્ગ. બાંધી, ઈત્યાદિક અનેક ઉપસર્ગ પ્રભુમેં સહન કર્યા. રસ્તામાં ચાર મલ્યા તે અપશુકન જાણું તરવાર કાઢી મારવા દોડયા. તે મરણાંત ઉપસર્ગ જાણી સિદ્ધાર્થે વાર્યા. ત્યાં અનાર્ય દેશમાં મોટા ઉપસર્ગ સહન કરીને ઘણા કર્મોને પ્રભુયે નાશ કર્યો. પછી પૂર્વોક્ત ક્રૂરલેશ્યાને ધણી સંગમ નામેં અધમ દેવતા તેણે આવીને ભગવંતને ચલાવવા સારૂ બહુ ઘણું. મહાટા ઉપસર્ગ કર્યા, તે પ્રભુમેં સહ્યા, તે કહે છે. પ્રથમ તે રેતિને ધૂલને વર્ષાદ વરસાવ્યું. બીજે વાતુંડ કડીચે કરી. શરીર ચાલશું સરખું કીધું. ત્રીજે ડાંસેં કરી શરીરમાં ટકા માર્યો. ચોથે ઘીમેલ કીડિયા થઈ શરીમાં પેઠે. એ ચાર ઉપસર્ગ એક સમયે કર્યા. વલી વીંછીને રૂપે, નેલીયાને રૂપે, સને રૂપે તથા ઉંદરને રૂપે ડંસ્યા. વ્યાધ્રના રૂપ કરી હસ્તીના રૂપ કરી હાથણુના રૂપેં શું ઉંચે ઉછા, પગે મરશે. પિશાચનું રૂપ કરી અટ્ટહાસ કર્યો. સિંહનું રૂપ કરી નખ માર્યા. સિદ્ધાર્થપિતા તથા ત્રિશલા માતાના રૂપ કરી વિલાપ કર્યા. બે પગની વચમાં અગ્નિ બાલી તેના ઉપર અન્ન પકાવ્યું. તીખા મુખ વાલા પંખીના રૂપ વિકુવીને પ્રભુના કાન પ્રમુખના માંસ ખવરાવ્યાં. પ્રચંડ વાયરે કરી ભગવંતને ઉંચા ઉછાલી હેઠા નાખ્યા. કલિકા વાયરે કરી ચકની પેરે ભમાડયા. સહસ ભારનું ચક્ર પ્રભુને માથે મૂછ્યું, તેથી ઢીચણ લગે ભૂમિ માંહે ભગવંત પેશી ગયા. પછી પ્રભાત વિકુવને સંગમ કહેવા લાગે કે હે દેવાર્ય ? ચરિયું જાઓ. તોપણ ભગવંત રાત્રિ જાણી ઉભા રહ્યા. વલી દેવાંગનાનાં રૂપ કરી હાવભાવ દેખાડી અનુકૂલ ઉપસર્ગ કર્યા. એવી રીતે એક રાત્રિમાં વીશ. છિલી હરાવ્યા પર જિવીએ, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધક ઉપસર્ગ કર્યા. તોપણ પ્રભુ લગાર માત્ર ડગ્યા નહીં. પછી છ મહીના પર્યત કયાહિં પણ પ્રભુને શુદ્ધ આહાર મલે નહી એ પ્રયત્ન દેવ માયાથી કર્યો. તો પણ પ્રભુ નિશ્ચલ રહ્યા. પછી અધમ સંગમે દેવતા ખેદ વિખિન્ન થઈને જતો રહ્યો. સૌધર્મ દેવલેકવાસી ઈદ્ર, દેવ, દેવાંગના સર્વ છ માસ પર્યત નિસ્તેજ હતા. પાપિષ્ટ સંગમાને આવતો દેબી ઈ તેને પ્રહાર કર્યો. અરડાટ કરતો દેવલોકમાંથી કાઢો. તે મેરૂ ચૂલિકાયે જઈ રહ્યો. હવે ભગવાનને ગોકુલમાં વત્સપાલી નામે વૃદ્ધ દેસીયે પરમાનં પારણું કરાવ્યું. તિહાં પંચદિવ્ય પ્રગટ થયા પછી ચેશઠ ઈદ્ર તથા સર્વ દેવતા અનુક્રમેં પ્રભુને સમાધિ પૂછવા આવ્યા. એ નવમાં વર્ષના ઉપસર્ગ કહ્યા. તેવાર પછી દશમુ ચોમાસું તે પ્રભુ સાવચ્છ નગરિયે રહ્યા છે કે ૧પ છે व्यंतरीकृत सहे सीतथी जी, लोकावधि लहे नाण ॥ પર્વત પર નવા ગી, વેદના નહીં પરમા | રામ દ્દા અર્થ:-હવે એક દિવસે ભગવાન શાલી શીર્ષગ્રામે ઉદ્યાને કાઉસગ્ગ રહ્યા છે. તિહાં સીત ઉપસર્ગ સહ્યો તે કહે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અપમાનિતિ સ્ત્રી હતી તે હમણાં વ્યંતરી થઈ છે. તેણે તાપસણીનું રૂપ કરી પિતાની જટામાંહે પાણી ભરીને પ્રભુ ઉપર છાંટયું. તે વખતે માઘ માસના ટાઢના દિવસ હતા. તેમાં વલી મેઘવૃષ્ટિ વ્યંતરિયે કરી. તથા ઘણે ઠંડા વાયરો વિકૃઓં એવો ઉપસર્ગ વ્યંતરિચું કર્યો. એ સર્વ પ્રમાણ વિનાના પ્રભુનાં પૂર્વકૃત કમ હતાં, તે આવી નડયાંતે સર્વ ઉપસર્ગ સહન કરીને દૂર કર્યા. અહીં Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મે ચામાસે પ્રભુના અપૂર્વ મિહ. ૧૯૧ વ્યંતરીના ઉપસર્ગથી પ્રભુ અડગ રહ્યા. પછી પ્રભુને ધૈવત જાણી પેાતાના અપરાધ ખમાવીને વ્યંતરી સ્વસ્થાનકે ગઈ. તિહાં સીતવેદના સેતા થકાં ભગવંતને પણ છઠ્ઠને તપે કરી યથા લેાકાવધિજ્ઞાન ઉપતું, એમ ભગવતે હલવા ભારી ઘણા કર્મ ત્રાડયાં. એ ઉપસર્ગ છઠ્ઠા વર્ષમાં થયા, એમ પ સૂત્રમાં લખેલી કથાઓમાં કહ્યો છે ! ૧૬ ॥ चमरो सरणे राखीओ जी, सुसमार पुरि घरी ध्यान ॥ અનુમેં ચંદ્દન વાજિત્રા નૌ, ગતિસ્રામે મનવાન ॥ ૨૩૦ ૫છા અર્થ:—તેવાર પછી ભગવંત વિશાલા નગરિયે અગીઆરસું ચામાસુ રહ્યા. તેવાર પછી વલી સુસમાર પુરે ભગવત કાઉસ્સગ્ગ ધ્યાનમાં હતા. તે વખતે ચમરે ને શરણે રાખ્યા છે તેની કથા આગલ દશ અચ્છેરાની વાતમાં સવિસ્તર આવી છે, ત્યાંથી જાણવી. તેવાર પછી અનુક્રમે ચંદનબાલાયે પ્રભુને પડિલાળ્યા છે, એટલે ભગવતે કાંઇક કર્મ રહ્યા જાણી પાષ વદિ એકમના દિવસે એવા અભિગ્રહ કીધેા છે કે જે રાજપુત્રી હાય અને દાસીપણું પામી હાય, માથે મુંડી હાય, પગે એડી હાય, ઉંબરે બેઠી એક પણ માહિર અને એક પગ ખરા માંહે હાય, અડદના ખાકલા સુપડાને ખૂણે દેતી રૂદન કરતી હાય, ત્રણ ઉપવાસની કરનારી હેાય એવી, સ્ત્રી જો એ પાહાર મધ્યાન્હ પછી ભિક્ષા મને આપે, તે મહારે પારણુ કરવું. એવા અભિગ્રહ કરીને શ્રીવીરભગવાન્ ગાચરિયે' નિત્ય ભ્રમણ કરે, પણ ક્યાંય એવા યાગ અને નહીં. ત્યાં મત્રીશ્વર પ્રમુખે અનેક ઉપાય કર્યાં, પણ કઇ રીતે પ્રભુના અભિગ્રહ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ પૂર્ણ થાય નહીં. એવામાં ચંપાનગરીને દધિવાહન નામેં રાજા તેની ધારણી નામા સ્ત્રીની વસુમતિ નામા પુત્રી છે તેનું અપર નામ ચંદનબાલા છે, હવે કેશંબી નગરીને સંતાનિક નામેં રાજા છે, તેણે રાજ્યવિરે ધું લશ્કર લેઈ ચંપાનગરીને લૂંટી, તેવારે દધિવાહન રાજા નાશી ગયો, અને ધારણું રાણું તથા ચંદના એ બે કઈ એક પાયક સંતાનિક રાજાને સેવક હતું, તેના હાથમાં આવી. તેણે ધારણીને કહ્યું કે તને હું મહારી સ્ત્રી કરીશ. તે સાંભલી ધારણું રાણી જીભ ચાંપીને મરણ પામી. પછી ચંદનબાલાનેં તે ચાકર ચૌટા માંહે વેચવા ગયે, તેને વેશ્યા લેવા આવી. તેવારે ચંદનામેં પૂછયું તમારે યે આચાર છે? વેશ્યા બેલી શ્રીમન્ત પુરૂષ સાથે પ્રીતિ કરવી, ભલા મન માન્યાં ભજન કરવાં, એ અમારે આચાર છે. તેવારે ચંદના બેલી એ મહારાથી ન થાય. તથાપિ વેશ્યાયે બલાત્કારે લેવા માંડી. તેવારે શાસન દેવીયે વેશ્યાના કાન અને નાક છેદી નાખ્યા. વેશ્યા નાશી ગઈ. પછી ધનાવહ નામે શેઠ જિનવમી હતો, તેણે મૂલ આપી ચંદનાને વેચાતી લઈ, પિતાને ઘેર તેડી આવ્યું. તેણે ચંદના નામ આપી પુત્રી પણે થાપી. પણ ચંદનાનું સરૂપ દેખી ધનાવહશેઠની મૂલા નામા વાંજણી કુહાડ સ્ત્રી છે, તે મનમાં દ્વેષ રાખવા લાગી કે રખે ને એ માહારી શોક થાય? તેમાટે પ્રથમથીજ કાંઈ ઉપાય કરું તો સારૂ. પછી એક દિવસ શેઠના પગ પખાલતાં ચંદનના માથાની વેણી ધરતીયે પડી તે શેઠે ઉપાડી ઉંચી લીધી. તે પહેલી દુરાચાર સ્ત્રીમેં દીઠી, અને મનમાં ચિંતવવા લાગી જે શેઠ એની વેણીયે મેહ્યો Page #210 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળાને હાથે પ્રભુને પારણું. ૧૯૩ દેખાય છે. સુખથી તા પુત્રી કહે છે, પણુ અને સ્ત્રી કરી રાશે, એમાં સ ંદેહ નથી પછી એક દિવસે શેઠ કેઇએક ગામે ગયા. પછવાડે મૂલાયે ચંદનના મસ્તક મૂડી પગમાં ખેડી ઘાલી સાનેા વસ્ત્ર પહેરાવ્યેા. હાથમાં ખેડી ઘાલી છાણા પ્રમુખના ઓરડામાં બેસાડી, પાતે ઘરને ખારણે તાલું આપી પેાતાને પીયરે જતી રહી. હવે ચઢના તેા આરડામાં બેઠી નવકાર ગણે છે. પેાતાના કરેલા કર્મને નિદે છે. એમ કરતાં ચેાથે દિવસે શેઠ ફ્રી પેાતાને ઘેરે આવ્યેા. સર્વ વૃત્તાંત દાસીના મુખથી જાણીને પછી અડદના માકલા સુપડાને ખુણે નાખી ચંદનાને આણી આપ્યા, અને કહ્યું કે તું ત્રણ દિવસની ભૂખી છે! તે આ આકલા ખાજે. એડી કાહાડવા સારૂ હું લેાવારને તેડી લાવું છું. એમ કહી ચંદનાને પૂર્વીલી અવસ્થા સહિત ઉંબરે બેસાડી પાતે લેાહારને તેડવા ગયા. પછવાડે શુદ્ધ સમ્યક્ત્વની ધરનારી ચક્રના સતી ચિતવે છે જે કોઇ અતિથિ આવે તે તેને એ વેાહારાવી આપુ એવામાં મધ્યાન્હ વીત્યા પછી પ્રભુ પધાર્યા. તેને દેખી ચઃનખાલા હવત થઈ થકી ખાકલા દેવા લાગી. પરંતુ પ્રભુયે લીધેલા અભિગ્રહના ચાર ભેદ તા મલતા ઢાંઠા, પણ પાંચમું રૂદન દીઠું નહીં, તેથી પાછા વલ્યા. તેવારે ચંદના દુઃખ ધરતી થકી રૂદન કરવા લાગી, જે સાધુ પણ મહારા હાથનું અહાર નથી લેતા, માટે મને ધિ:કાર છે, પછી ભગવંતે રૂદન કરતી દેખી પાતાના સંપૂર્ણ અભિગ્રહ થયા જાણી તે અડદના માકલા પાછા વળીને લીધા. તિહાં દેવતાયે ૫ ચદિન્ય પ્રગટ કર્યાં. એડી ભાંગીને નેઉર થયા. મસ્તકે વીણી આવી. અહીં ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: પાંચ દિવઓં ઉણા છમ્માસી તપનું પ્રભુને પારણું થયું. વસુ ધારાની વૃષ્ટિ આપણા ઘરે થઈ એવું સાંભળીને મુલા પોતાના પિયરથી છટતી છટતિ કસતિ કાંચલીને જેમ તેમ બાંધતી તિહાં આવી. પછી મહાટે જેલે વાલતી ઉતાવલમાં ખોલા ભરીને ધન ઉપાડવા માંડ્યું. તે ઉપાડતાં અગ્નિ જવાલા ઉઠી. વસ્ત્ર સર્વ બલી ભસ્મ થયા. શ્યામ વદન થઈ થકી જાતી હવી. તેને દેવતાયે તર્ક્સના કરી કહ્યું કે એ દ્રવ્ય ચંદનબાલાનું છે. ચંદનામેં તે ધન શેઠને આપે. શેઠે તે સર્વ ધન ચંદનાની દીક્ષાના મહત્સ ખરચ્યું. હવે પ્રભુ વિચરતા અનુકમેં ચંપા નગરીયે સ્વાતિદત્ત બ્રાહ્મણની શાલાયે બારમું ચોમાસું રહ્યા. તિહાંથી વિચરતા એમાનિક ગામેં આવી બાહેર ઉદ્યાને કાઉસ્સગ્ગ રહ્યા છે ૧૭ काने खीला घालीया जी, गोप करे घोर कर्म ॥ वैद्यं ते वली उद्धर्या जी, सही वेदन अति मर्म ।। चउ० ॥१८॥ અર્થ – હવે ભગવંતના કાનમાં ગવાલિ ખીલા ઠક્યા તે ઉપસર્ગ કહે છે. પ્રભુયે ત્રિપૃષ્ટ વાસુદેવને ભવે શવ્યાપાલકના કાનમાં તરૂએ ઉષ્ણ કરી નમાવ્યું હતું. તે કર્મ અહીં પ્રભુને ઉદયે આવ્યું. તે શય્યાપાલક અનેક ભવભ્રમણ કરી હમણું ગોપાલક થયેલ છે. તેથી તે વૈરને લીધે તેણે ગોવાલીયે પ્રભુને બલદ ભલાવ્યા, પિતે ગામમાં ગયે. ત્યાંથી પાછા આવ્યો તેવારે બલદ ન દીઠા. પછી બલદ જેવા સારૂ ચાર પ્રહર રાત્રિ ભમે. પ્રભાતે આવ્યો તે ભગવંત પાસેં બલદ બેઠા દીઠા. તે વખત તે ગોવાલીયે Page #212 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે ઉત્કૃષ્ટ ઉપસ ૧૯૫ ભગવતના કાનમાં ખીલા બેસાડયા. જેમ કેાઇ દ્વેષે નહીં તેમ જેનાં તીર થાય છે એવા શરક્ટ વૃક્ષના અગ્ર કાપીને કાનમાં.. ઢાકયા. તેથી ભગવતને મહાવેઢના પ્રાપ્ત થઈ. પછી ભગવત તિહાંથી વિહાર કરતા મધ્યમ અપાપાયે સિદ્ધાર્થ વણિકના ઘરે ગાચરીયે પધાર્યાં. તેણે પ્રભુના કાનનું સ્વરૂપ જાણી ખરક વૈદ્ય માર્ગાનુસારી હતા તેને સમાચાર કથા. પછી તે વણિક તથા વૈદ્ય એહુ પ્રભુની પછવાડે સપરિવારે ખીલા કાઢવા આવ્યા. તિહાં એક ખીલી આમલી વૃક્ષે રેશમની દેરિયે કરી બાંધી. એક હાથમાં સાસી ખેંચીને બુદ્ધિપ્રપચે કરી ખીલા કાઢયા. તે વખત વલી ભગવંતને પરમ વેદના થઈ. તેથી અરડાટ મૂકયેા. વનમાંહે ઘેારાકાર ભયંકર શબ્દ થયા, પાહાડ ફાટા. પછી પ્રભુ મૂર્છા પામી ધરતીયે પડયા, એવી પીડા થઇ. તેને એ પુરૂષ ઉપાડી બેઠા કીધા. પછી ત્રણુ સરેહિણી ઔષધિયે કરી કાનને વિષે થતી પીડાની સમાધિ કીધી. તિહાં ખાંભણવાડ તીર્થ થયા. ગાવાલીએ મરી સાતમી નરકે ગયા. સિદ્ધાર્થ વણિક તથા ખરક વૈદ્ય એ એ સ્વર્ગ ગયા. એમ ભગવતને પ્રથમ ઉપસર્ગ પણ ગાવાલિયે કર્યાં, અને છેલે ઉપસર્ગ પણ ગાવાલિયે કર્યાં. ભગવંતને જઘન્ય ઉપસર્ગ તા સીત પરિસહુના બ્ય તરિયેં કર્યાં. મધ્યમ ઉપસર્ગ સંગમ દેવ તાયે કર્યાં. તથા ઉત્કૃષ્ટ ઉપસર્ગ કાનમાંથી ખોલા કાઢવાના થયા. એ રીતે ભગવતે ખાર વર્ષ પર્યંત કાયા વાસરવિ. તેમાં એ ઘડી માત્ર નિદ્રા આવી. પહેલા શ્રીઋષભદેવ તીર્થ કરને એક વર્ષ પ ત ભિક્ષા ન મલી ! ખીજા મધ્યમ ખાવીશ તીર્થંકરને થાડા ઉપસર્ગ થયા અને છેલ્લા શ્રીવીર પ્રભુને ઘણા ઉપસર્ગ સહન કરવા પડયા છે !! ૧૮ ॥ ઇતિ ઉપસર્ગ સંબંધ સંપૂર્ણ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: वरस बार साडालगें जी, कर्म कर्या सवि जेर ॥ चडविहार तप जाणवुं जी, नितु काउस्सग्ग जिम मेर ॥ च० ॥ १९ ॥ અઃ—શ્રીવીર ભગવાને છદ્મસ્થપણે સાડા ખારવ પંત તપસ્યા કરીને સર્વઘાતી કર્મને ખપાવ્યા. જેટલી ભગવતે તપસ્યા કરી તે સર્વ તપસ્યા વિહારે કરી સહિત જાણવી, નિરંતર ભગવાન્ કાઉસ્સગ્ગમાં રહ્યા છે।૧૯ા हवे तप संकलनां कहुं जी, जे कीधा जिनराय || बेठा तो कदीयें नहीं जी, गाय दुहि कारण ठाय || चउ ॥२०॥ અ:——હવે પ્રભુયે તપસ્યા કરી તેની સંકલના કહિયે' છૈયે. જેમ કેાઇ પુરૂષ ગાય દોહાવવાને બેસે તે રીતે ભગવાન્ બેઠા. પરંતુ કાઇ દિવસે ધરતીયે બેઠા નહીં ારા ના યથા શા સરસિત સામણિ મતિ દ્યો નિર્મલી, આપે! કરિય પસાય ! શ્રી શ્રી મહાવીરે જે તપ કર્યું, તેનાકહું સુવિચાર ॥ ૧ ॥ વલી વલી વાંદુ કે વીરજી સેાહામણા, શ્રીજિન શાસનસાર ॥ એ આંકણી ॥ ભાવઠ ભજન સુખ કરણા સહિ, સેવ્યાં સંપ થાય નામ લિયતા નવનિધિ સંપજે, દુર્ગતિ દૂર પ્લાય પરાવા ખાર વરશ લગે પ્રભુજી તપ કર્યું, ને લી તેર રે પરક એ કર જોડીને વલી વીનવું, આગમ દેછે સાખ નવ ચઉમાસી વીરની જાણિયે, એક કીચે છમાસ ॥ પાંચે ઊણાં છ લિ જાણિયે, મારે એક એક માસ ૪ાવા અહીંતેર માસ ખમણુ જગ દીપતા, છ એ માસી રે જાણુ મગાવા Page #214 -------------------------------------------------------------------------- ________________ બી વારની તપસ્યાનું વર્ણન. ૧૯૭ ત્રણ અઢાઈ સ્વામીમેં બે કરી, બે દઢમાસી વખાણું પાવો ત્રણ ઉપવાસું પડિમા બારમી, વહિ તે વારેવાર છે બશે છઠ વીરજિણ ગહગહે, ને ઓગણતીશ અપાર દાવા સુભદ્ર મહાભદ્ર સવિભદ્ર જાણિયે, દેય ચઉદસ દિન જય છે તે વિચ પારણું પ્રભુજીયે કર્યું, એમ શોલે દીન હોય છાવ નિત્ય નિત્ય ભજન વીરજી નવી કર્યો, ન કર્યો ચોથ આહાર છે ડે તપ તે બેલે જાણિ, તપ સઘલાં ચઉવિહાર ટાવો વીરજીયે કીધા ત્રણશે પારણું, ને વલી ઓગણપચ્ચાશ છે અનુક્રમેં વીરજી કેવલ પામશે, વરશે મુક્તિ આવાસ લાવો ॥ ढाल सातमी ॥ प्रभु पासवें मुखडं जोतां ए देशी ॥ नव चउमास छ दो मास ॥ अढी मासि दोढमासि, दुग दुग दुग त्रण मासी, कीधो एक छमासि ॥१॥ અર્થ–પ્રભુ નવ ચઉમાસિ તપ કર્યા, છ બે માસી તપ કર્યા, બે અઢી માસી તપ કર્યા, બે દેઢ માસી તપ કર્યા, બે ત્રણ માસી તપ કર્યા, એક છ માસી તપ કર્યું છે ૧ . मास खमण बार जाणी, बहोंतेर पख दील आणो ॥ पण दिन न्यून छमास, विसय गुणतीस छठ तास ॥२॥ અર્થ:--બાર માસખમણ કર્યા, બહોતેર અમાસી તપ કીધાં, એક પાંચ દિવસે ઊણે છમાસી તપ કર્યો, બશેને ઓગણત્રીશ છઠ તપ કર્યા છે ૨ છે भद्र महाभद्र पडिमा, तेम सर्वतोभद्र महिमा । दुग चउदस दिन मान, बार आठम गुण खाण ॥३॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેલઃ અઃ—વલી ભદ્રતા પ્રતિમા દિન એ પ્રમાણુ તથા મહાભદ્ર પ્રતિમા દિનચાર પ્રમાણુ, તથા સ તાભદ્ર ડિમા, દન દશ પ્રમાણુની વહ્યા, અને ચઉદ દિવસના ચેાવિહાર એ વાર કર્યો, તથા ખાર અઠમ તપ કર્યો ॥ ૩ ॥ ૧૯૮ दिखा दिनी लहियें, पारण दिन सकी कहीयें | કળશે નળવાશે, ૨વિવાર ઉઠ્ઠાનેં ॥ ૪ ॥ અર્થ :—દીક્ષાના દિવસથી લઈને પારણાં ત્રણશે તે એગણુ પચાશ કર્યો. બીજા સર્વાં દિવસે ઉલ્લાસ સહિત પાણી રહિત ચાવિહાર કર્યો !! ૪ ! હવે શ્રી વીર ચરિત્રાનુસારે છદ્મસ્થપણાના ચામાસાની સંખ્યા કહિયે ચે. એક અસ્થિગ્રામે, ખીજું નાલંદીપાડે, ત્રીજી ચંપાનગરિયે', ચાથું પૃષ્ટ ચ’પાયે, પાંચમું ભäિપુરે, છઠ્ઠું ભદ્રિકાયે, સાતમુ આલભિકાયે, આઠમુ રાજગૃહૈ, નવમું વજાભૂમિયે, દશમુ શ્રાવસ્તિયે, અગીઆરભુ' વિશાલાયે', બારમું ચંપાનગરિયે, એ રીતે ખાર ચામાસા પ્રભુના થયાં ! ઈતિ ॥ ૪ ॥ बार वरस षट मास, उपर पख एक खास ॥ एम छद्मस्थ पर्याय, प्रभु जृंभकगामे जाय ॥ ५ ॥ અઃ—એમ ખાર વર્ષ ઉપર છ માસ અને વલી એક પખવાડીઉ ઉપર એટલા છદ્મસ્થ પર્યાય પાલીને જા ભક ગામને વિષે પ્રભુ જતા હવા ॥ ૫॥ रुजु वालिका तीरें, जीरण चैत्य अदूरें ॥ सामा कोडंबी ने बेटे, शालिद्रुम तणे हेठे ॥ ६ ॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને કેવળજ્ઞાન મહત્સવ. ૧૦ - અર્થ-તિહાં માર્ગમાં જુવાલિકા નદીને કાંઠે જુનું પડેલું એક દેહરૂં છે તિહાં સામાનામેં કુટુંબીના ખેત્રમાં એક શાલિનામા વૃક્ષ છે તેને હેઠે ૬ છે छठ भक्तने अंत, गो दुहि कोइ बेसंत ॥ माधव वैशाखे रंगें, शुदि दशमि इंदु संगें ॥ ७ ॥ અર્થ-છઠ ભકતે બેલાની તપસ્યાયે કરી સહિત ગાય દેહતાં જેવા આસને કેાઈ બેસે તેવા આસને બેઠા થકા વૈશાખ શુદિ દશમિને દિવસે પે ૭ उत्तरा फालगुणियोर्ग, पाछले पहोर प्रसंगें ।। सूर्य पश्चिमें जावे, विजय मुहूर्त तिहां आवे ॥८॥ અર્થ –ઉત્તરાફાશુની નક્ષત્રને વેગ આવે થકે પાછલા પહોરે સૂર્યના છાયા પશ્ચિમ દિશા જાતે થકે વિજય મુહૂર્ત આવે થકે છે ૮ केवल ज्ञान पावे, सकल सुरासुर आवे ॥ दीधो तिहां उपदेश, कोइ न लह्यो धर्म लेश ॥९॥ અર્થ:–તે વખતે પ્રભુજી શુકલ યાન ધાવતાં થકાં કેવલજ્ઞાન પામ્યા. તે વખતે સમસ્ત સુર જે વૈમાનિક દે અને અસુર જે પાતાલવાસી દે તે મલી ચેશેઠે ઈંદ્ર કેટાનુકટી દેવતા સાથે પ્રભુને કેવલજ્ઞાન મહોત્સવ કરવા આવ્યા. પછી મહત્સવ કરીને દેવતાયે સેમેસરણ રચ્યું. બાર૫ર્ષદા મલી દેશના સાંભલવા બેઠા. પ્રભુયે પણ તીર્થંકરનો આચાર છે માટે દેશના દીધી. ધર્મોપદેશ દીધું, પણ હુંડાઅવસર્પિણ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ કાલના યોગે કેઈને લેશ માત્ર વ્યતિપરિણામ ઉપને નહીં. તેથી નવકારસી સુધાં પણ કઈયેં વ્રત લીધું નહીં. સહુ સ્વસ્થાનકે ગયા. એ રીતેં પ્રથમ દેશના અભાવિત થઈ. તીર્થકરની દેશના ખાલી જાય નહીં તે ખાલી ગઈ, માટે એ અરૂં થયું છે તે છે तिहांथी अपापायें आव्या, समवसरण करी छाया॥ તિહાં રેરાના વીધી, જન તો પીધી ૨૦ || અથ–પછી લાભને અભાવ જાણે પ્રભુ તિહાંથી વિહાર કરી સોનાને કમલે પગ ધરતા થકા અષ્ટ મહાપ્રાતિહાયે બિરાજમાન દેવતાની કડાકડિયે પરવર્યા થકા બાર જનની અપાપા નગરિયે મહસેન વનને વિષે સમેસર્યા. તેવારે તેજ વખતે તે વન પ્રકૃદ્વિત પર્લાવિત ફલિત સક્રિક શીતલ છાયાર્થે શોભિત થતો હ. તિહાં દેવયે સમોસરણ રચ્યું. ભગવાને દેશના દેવા માંડી. તે વાણું ભવ્ય જીએ અમૃત સમાન જાણીને પીધી છે ૧૦ | છે. ઢાઢ આદરી છે. એટલે જે નિરિક રેશી तिहां अपापामां वसे, माहण सोमिलनाम तो ॥ यज्ञ मंडाव्यो छे तिहां तेडयामाहण रे यज्ञना जाणके॥१॥धन धन वीरवाणी ॥ धन प्राणी रे जेणें हृदयें आणी के ॥धन० ॥ ए आंकणी॥ અર્થ – હવે તે પાવાપુર નગરને વિષે સોમિલ નામાં બ્રાહ્મણ વસે છે. તેણે પિતાને ઘેર યજ્ઞ મંડાળે છે તેને બાર વર્ષ થયાં છે. તિહાં તે યજ્ઞ ઉપર ઘણું બ્રાહ્મણ યજ્ઞના Page #218 -------------------------------------------------------------------------- ________________ ઈંદ્રભૂતિ વિગેરે. જાણુ આવી એકઠા મળ્યા છે. શ્રીવીર પ્રભુની છે. જે ભવ્ય પ્રાણી એ વાણીને હૃદયમાં ધરે ધન્ય છે !! ૧ ॥ मगधदेस गोवरगामथी, आवीया घरी अहंकार तो ॥ इंद्रभूति आदें दइ, अधिकारी रे माहण अगीआर तो ॥ ध० ॥ २ ॥ અ:—તે યજ્ઞ ઉપરે મગધ દેશને વિષે ગેાવરનામા ગામ છે. તિહાંથી ઘણા બ્રાહ્મણ અહંકાર ધરીને આવ્યા છે. તેમાં ઇંદ્રભૂતિ આદે ક્રેઈને અગીઆર બ્રાહ્મણ મુખ્ય અધિકારી છે તેનાં નામ કહે છે ॥ ૨ ॥ इंद्रभूति अगनिभूति, वायु सगा त्रि बंधु तो ॥ व्यक्त सोहम मंडित મોય, અવંતિ રમ્રાતા રે મેતાય મમાસતો ।।૪૦ || રૂ | અર્થ :—ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ, એ ત્રણ સગા ભાઇ ચૌદ વિદ્યાના જાણુ છે. એને પ્રત્યેકને પાંચશે પાંચશે. શિષ્ય છે. તથા મંડિત અને મૈા પુત્ર એ એ ભાઇને સાડા ત્રણુશે, સાડા ત્રણશે, છાત્રને પરિવાર છે. તથા અકપિત, અચલભ્રાતા મેતા અને પ્રભાસ, એ ચારને ત્રણ ત્રણશેના પરિવાર છે !! ૩ ૫ ૨૦૧ વાણીને ધન્ય છે તેને પણ चसहस्स चारशें अछे, तेहनो सवि परिवार સંવેદ છે, મન માંદે રે, નિમ નિરિ મારી તો ॥ तो ॥ एकेको ધન॰ || ૪ || અ—એ પૂર્વોક્ત, સર્વ મલી અગીઆર પડિતાને ખદ્ધા મલી ચુમ્માલીશશે છાત્ર છે, એ સર્વ આગીઆરના મનમાં પર્વતના ભારની પેરે એકેકેા સદેહુ છે તે આગવી ગાથાયે કહે છે. ॥ ૪ ॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ जीव कर्म तजीव शरीर, भूत तेहवो बंधमोख तो॥ देव नारक पुण्य परलोकनो, मोक्ष न माने रे एसंशय देख तो ॥धन०॥५॥ અર્થ-પહેલાને તે જીવ છે કિવા નથી? એ સંદેહ છે. બીજાને કર્મ છે કિંવા નથી? એ સંદેહ છે. ત્રીજાને જીવથી શરીર છૂટું નથી ? અર્થાત્ તેજ જીવને તેજ શરીર એ સંદેહ છે. ચોથાને પાંચ ભૂત અને જીવ એક છે કે જૂદા છે? એ સંદેહ છે. પાંચમાને આ ભવમાં જે જે હોય, તે પરભવમાં પણ તે જ થાય. સ્ત્રી હોય તો સ્ત્રી થાય? એ સંદેહ છે. છઠને બંધ મક્ષ છે કિંવા નથી? એ સંદેહ છે. સાતમાને દેવતાઓ નથી એ સંદેહ છે. આઠમાને નારકી નથી, એ સંદેહ છે. નવમાને પુણ્ય પાપ નથી, એ સંદેહ છે. દશમાને પરલોક છે કે નથી, એ સંદેહ છે. અગીઆરમાને મોક્ષ નથી, એ સંદેહ છે કે ૫ છે सुणी वीर सर्वज्ञने, आविया धरी अभिमान तो ॥ निःसंशय करी तेहने, देइ दीक्षा रे कह्यो जन्म प्रमाण तो ॥ ६ ॥ અર્થ-તે અગીઆરે જણ શ્રીવીર સર્વજ્ઞનું આગમન દેખી, અભિમાન ધરતાં થકાં ત્યાં આવ્યા. તેને પ્રભુર્યો સંશય રહિત કરી દીક્ષા આપીને તેમને જન્મ પવિત્ર કર્યો, તે કથા કહે છે. તે પંડિતે વેદ શાસ્ત્રના જાણુ છે, વ્યાકરણ છંદના જાણ, તર્કના જાણ, જોતિષના જાણ, એવા બીજા પણ અનેક પંડિતે આવ્યા છે તે યજન, યાપન, અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ, એ ષટ કર્મ સાધે છે. પ્રભા બ્રહ્મગાયત્રી જપ કરે છે, મધ્યાન્હે વિષગાયત્રી કરે છે, Page #220 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રભૂતિની ભ્રમણા. ૨૦૩ સધ્યાયે શ્રીસરસ્વતી જાપ જપે છે, તેનાં નામ કહે છે. ઉપાધ્યાય, શંકર શિવકર ઇશ્વર મહેશ્વર ધનેશ્વર સામેશ્વર ગંગાધર વિદ્યાધર ગદાધર મહીધર શ્રીધર લક્ષ્મીધર ધરણીધર ભૂધર દામેાદર નરદેવ હરદેવ મહાદેવ શિવદેવ રામદેવ ધામદેવ સહદેવ નરદેવ વાસુદેવ શ્રીદેવ. વ્યાસ, શ્રીપતિ ઉમાપતિ પ્રજાપતિ વિદ્યાપતિ ગણપતિ ભૂપતિ મહીપતિ લક્ષ્મીપતિ ગંગાપતિ, પંડિત, નાહૂઁન ગાવન વિષ્ણુ કૃષ્ણ મુકુંદ ગાવિંદ માધવ કેશવ પુરૂષાત્તમ નાત્તમ. જોશી, ખીમાયત સામાયત દેવાયત રામાયત ધનાયત. ત્રવાડી, હરશુ મહાશ મરશમ નાગશ્ચમ અગ્નિશમ જયશ્ચમ દેવશર્મ ભીમશ્ચમ ભૂશમ સૂર્યશ રાજશર્મ વાદશ કુમારશ. વેડીહરહિત, નારાયણ નીલક' વૈકુઠ શ્રીકંઠશ ંભુ સ્વયંભુ મુજ કેશી કમલાકર દિવાકર પ્રભાકર સેામાકાર રાજાકાર તથા ત્રિવેદિ ચતુર્વેદિ ઇત્યાદિક અનેક બ્રાહ્મણુ મલી યજ્ઞ ક સાધે છે. એટલામાં આકાશે દેવદુંદુભિ વાગી. ભગવંત પાસે અનેક દેવતા આવે છે તે દેવદુંદુભિના શબ્દ સાંભલીને બ્રા ઘણુ હર્ષ પામ્યા જે અમારા યજ્ઞ ઉપર દેવતા આવે છે. એટલામાં કોઇ એકના મુખથી સાંભલ્યુ જે દેવતાતા સર્વજ્ઞ શ્રૌવીરના સમાવસરણે જાય છે. એવું સાંભલી ઈંદ્રભૂતિ અહંકાર કરતા મનમાંગ ધરતા થકા ખેલવા લાગ્યા કે, અહીં મહારાથકી મહેાટા કાઇ પંડિત ધરતીમાં વલી રહ્યા છે કે શું ? જે વલી લેક ભૂલા થકા તિહાં જાય છે. તે લેાકતા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધા ભૂલે, પરંતુ દેવતા જાણતા થકાં પણ ભૂલા દેખાય છે જે તેને સર્વજ્ઞ જાણ વાંદવા જાય છે. જેમ તીર્થ જલને વિષે કાગડે ન જાય, જેમ માખી ચંદનને ન વાંછે, ઉંટ ભલા વૃક્ષને ન વાંછે, કૂતરે ખીરને ન વાંછે, ઘૂવડ સૂર્યને ન વા છે, તેમ દેવતા પણ યજ્ઞને ન વાંછતા યજ્ઞ મૂકીને તિહાં જાય છે. પણ આકાશનું બે સૂર્ય એક ક્ષેત્રમાં સમાય નહીં, એક ગુફામાં બે સિંહ સમાય નહીં, એક મ્યાનમાં બે તરવાર ન હેય, તેમ હું અને એ બે સર્વજ્ઞ પણ કેમ હર્યો? માટે એ પાપીનું સર્વજ્ઞપણું ખમી શકો નથી. એ તો કઈ પરદેશી ઇંદ્રજાલિયો ધૂર્ત દેખાય છે. એટલામાં અનેક ભવ્યલોક પ્રભુને વાંદી આવે છે. તેને ઇન્દ્રભૂતિ હાંસી પૂર્વક પૂછતો હવે કે, હે લેકે ! તે સર્વજ્ઞ કહે છે? તે બોલ્યા? એના ગુણને પાર કે પામે. અર્થાત્ કેઈ ન પામે. એ લેકના મુખથકી વચન સાંભલીને ચિંતવ્યું છે એ સર્વલક એણે ભૂલવ્યા છે. માટે સબલધૂર્ત દેખાય છે. તે હવે હું એને મૂકું નહીં. હમણાં જ જઈને ઝીપું પૂર્વે પણ ગૌડેદેશના પંડિત મુજથી નાશી દૂર દેશં ગયા, સૌરાષ્ટ્રના સર બકોર કરતા નાઠા, માલવાના પંડિત મૂગા થયા, તૈલંગદેશના પંડિત તિલમાત્ર થયા, ગુર્જરના પંડિત બેલી પણ શક્યા નહીં, માહારા આગલ કઈ પણ ઉભું રહે નહીં. હવે એનું પણ સર્વજ્ઞપણું પાધરું કરીશ. માહારા ભાગ્યે એ આવ્યું છે. મહારે કયા કયા શાસ્ત્રને અભ્યાસ નથી? અર્થાત્ લક્ષણ, છંદ, સાહિત્ય, તર્ક અને શબ્દશાસ્ત્રાદિક સર્વ હું સારી પેઠે શીખેલે છું Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએ સદેહું ઢાળ્યા પ્રથમ ગણધર થયા. ૨૦૫ માટે વજ્રને કાઇ વસ્તુ અભેદ નથી. એમ ચિંતવી પેાતાના પાંચશે. છાત્ર લેઇ ત્યાં જાવાને ઉજમાલ થયા. તેવારે અગ્નિભૂતિ આવ્યેા કે ભાઇ ! એ કીડી ઉપર કટક શા કરવા? કાઢવા ઉંદર અને ખેાદવા ડુંગર, કાપવા તૃણુને મૂકવા કાઠાર, કમલ ઉપાડવાને હસ્તીનું શું કામ ? મૃગ મારવાને સિંહનું શું કામ ? તેમ તમે પણ એ બાપડા સર્વજ્ઞ પાસે સુ જાશે ? મને આજ્ઞા આપેા તેા હુંજ અને જીતી આવું. તેવારે ઇદ્રભૂતિ એલ્યે, એ મહેાટા દેખાય છે. માટે માહારા વિના ખીજા આગલ નમશે નહીં. એમ કહી છાત્રને પરિવારે પરવર્યા બિરૂદાવલી ખેલતે જેમ કેઃ—“ સરસ્વતીકંઠાભરણુ, વાદિવિજય, લક્ષ્મીશરણ, વાદીકદલી કૃપાળુ, પતિશ્રણિશિમણિ, કુમતાંધકાર નÀામણિ, જિતવાવૃિ, વાર્કિંગરૂડગાવિંદ, વાદિમુખભંજન, કુવાદિપ્રસારખંડન, સકલભૂપાલરજન, પડિતસભામતૢન, વાદિકુદ્દાલ ! રંજિતાનેકભૂપાલ, જિતાનેકવાદ, સરસ્વતીશબ્દપ્રાસાદ, વાદિથૂક દિવાકર, ઈત્યાદિક બિરૂદાવલિ ખેલતે થકે ભગવત પાસે આવ્યો. ભગવતને દેખી સમેાસરણને પગથીયે રહ્યો થફા ચિતવવા લાગેા, જે શું આ બ્રહ્મા છે? કિવા શંકર ? કિવા વિષ્ણુ ? આ તે કેણુ છે ? એતા સૂર્યની પેરે. દુઃ પ્રેક્ષ્ય છે, સમુદ્રની પેરે. દુ:ă ધ દેખાય છે, અહીંઆ મહારૂં મહત્ત્વ કેમ રહેશે ? માટે ખીલાને અ પ્રાસાદ કાણુ ભાંજે? સૂત્રને અર્થે હાર કાણુ Àાર ? કરીને અર્થે કામઘટ કાણુ ભાંજે ? રાખને અર્થે ચંદન કાણુ ખાલે ? લાહને અર્થ સમુદ્રમાં વાહાણુ કાણુ ભાંજે એમ. વિચારે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ એટલામાં ભગવંત બેલ્યા, હે ઈંદ્રભૂતિ ગેમ ! તમેં સુખે વર્તે છે? તે સાંભલી ઈંદ્રભૂતિયેં વિચાર્યું જે એને મહારૂં નામ ગોત્ર જાણતો દેખાય છે અથવા મહારું નામ જગતમાં કેણ નથી જાણતો? પ્રસિદ્ધનામ છે તે તો સર્વ કઈ જાણે જ છે; પણ એવાં મીઠાં વચને હું ભલાઉં નહીં, તે કઠ નહીં જે વાયે પડે, તે ગાય નહીં જે ગોવાલને વશ ન આવે, માટે એ માહારા મનને સંશય ભાંજે તે હું એનું સર્વજ્ઞપણું જાણું. એમ ચિંતવે છે, એટલામાં વલી પણ ભગવાન બોલ્યા કે હે ઈદ્રભૂતિ ! જીવ છે કિવા નથી? એ તુજને સંશય છે, તે શું તું વેદના પદને અર્થ નથી જાણતો “સમુદ્રોમથ્યમાન ” કિં જાણું સમુદ્ર અથવા માંડ અથવા જ્ઞાનમય, મનોમય, વામય, ચક્ષુમય, શ્રોત્રમય, આકાશમય, વાયુમય, તેજોમય, અપમય, પૃથિવીમય, કોધમય, હર્ષમય, ધર્મમય, અધર્મમય, જેહવું કરે, તેહવું કહેવાય. પાપ કરે, તે પાપવંત કહેવાય, પુણ્ય કરે, તે પુણ્યવંત કહેવાય. તથા દ, દ, દ, દમ, દયા, દાન, એ ત્રણ દદ્દા જાણે, તે જીવ. વલી જેમ દૂધમાં ઘત છે, કાષ્ટ્રમાં અગ્નિ છે, કૂલમાં વાસ છે, ચંદ્રકાંતે અમૃત છે. તેમ શરીરમાં પણ અંતર્ગત જીવ જૂદ છે. એ રીતેં વેદમાં જીવ સત્તા છે. પ્રભુના મુખથી એ અર્થ સાંભલીને વેદપદને અર્થ સમજ્યો, સંદેહ દૂર થયે, તેવારેં ઈંદ્રભૂતિયે પાંચશે છાત્ર સંઘાતે દીક્ષા લીધી. પછી વીરના મુખથકી ઉપજોવા, વિગમેઈવા, ધુવા, એ ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના કરી છે ઈતિ પ્રથમ ગણધર છે Page #224 -------------------------------------------------------------------------- ________________ બીજા સર્વ દિક્ષિત ગણધર થયા. * ૨૦૭ હવે મૈતમેં દીક્ષા લીધી, એ વાત અગ્નિભૂતિ બીજા ભાઈયેં સાંભલી વિચાર્યું જે પર્વત, વાયુથકી ડગે નહીં, ચંદ્રમા મધ્યેથી અગ્નિ વરસે નહીં, અગ્નિમાં શીતલતા ન હાય, તે પણ હું ત્યાં જઈ એ ઈદ્રજાલિયાને હટાવી મહારા ભાઈને પાછો લેઈ આવું. એમ ચિંતવી અમર્ષે સહિત પાંચશે છાત્રના પરિવારે શ્રીવીર પાસે આવ્યો. તેને તેહીજ રીતેં શ્રીવીરે બેલાવ્યું કે, હે અગ્નિભૂતિ ! તુજને શું કર્મ છે કિંવા નથી? એ સંશય છે, તે શું તું વેદનો અર્થ નથી જાણતો “તિકતી” પુણ્યકમે પુણ્યવંત, પાપકર્મો પાપી, વલી લેકમાં એક સુભાગી, એક દુર્ભાગી, એક સુપવાન, એક કુરુપવાન, એક ધનવંત, એક નિર્ધન એ સર્વ કર્મના ભેદ જાણવા. એ રીતે વેદમાં કર્મસત્તા છે. તે સાંભલી એણે પણ પાંચશે છાત્ર સહિત દીક્ષા લીધી છે ઈતિ દ્વિતીય ગણધર | ૨ | અગ્નિભૂતિયે દીક્ષા લીધી તે સાંભળી ત્રીજે વાયુભૂતિ ભગવંત પાર્સે આવ્યો. ભગવંતે તેમજ બોલાવીને કહ્યું કે, તે જીવને તેહિજ શરીર? એ તુજને સંશય છે, તે શું તું વેદમાં “સમુછાય” પદ નથી જાણતો ? ઇત્યાદિક પૂર્વની પેરે જીવસત્તા તેનું ભેગસ્થાન જે શરીર તે ભિન્ન છે. તે સાંભલી વાયુભૂતિયે પણ દીક્ષા લીધી ઈતિ તૃતીય ગણધર | ૩ | હવે ચોથે વ્યક્ત આવ્યું. તેને તેમજ ભગવંતેં કહ્યું, તુજને સંશય છે કે પાંચ ભૂત અને જીવ જુદો છે? તે Page #225 -------------------------------------------------------------------------- ________________ = ૨૦૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ શું તું વેદમાં પદ નથી જાણતે “સ્વપ મશકલ’ પૃથવીદેવતા. અપ દેવતા, ઘાવાપૃથિવીચ એ સર્વ તા. પાંચભૂતથી જીવ જૂદ છે. એ સાંભલી તેણે પણ દીક્ષા લીધી છે ઈતિ છે વલી પાંચમ સુધર્મા આવ્યું. તેને ભગવંતે કહ્યું કે ઈહવે જે જેહેવા હોય, તે પર તેહવાજ હોય છે? એ તુજને સંશય છે. તે પુરૂષ મરી પુરૂષ થાય વા નહીં પણ થાય તેમજ સ્ત્રી કરીને સ્ત્રી પણ થાય કિંવા ન પણ થાય? પુરૂષ મરી પશુ પણ થાય, વા ન પણ થાય? પશુ મરી પુરૂષ પણ થાય વા ન પણ થાય ? માટે જે જે અહીં હોય, તે પરભ તે ન થાય. ઈત્યાદિક સાંભલી તેણે પણ દીક્ષા લીધી છે છે છઠ્ઠી પંડિતજીને બંધ મોક્ષ છે કે નથી? એવો સંદેહ. હતે. ભગવતે વેદનું પદ કહ્યું કે એ જીવ, કર્મ બંધાય છે અને કર્મથી મૂકાય છે તેવા મેસેં જાય છે. માટે બંધ, મોક્ષ છે, પછી તેણે પણ દીક્ષા લીધી છે ૬ સાતમા મૌર્યપુત્ર આવ્યા તેને દેવતા છે કિંવા નથી? એ સંદેહ છે. તેને ઈદ્ર, યમ, વરૂણ, કુબેરાદિક “સએષ સયજ્ઞા સુધી યજ્ઞજ્ઞાજસા સ્વર્ગલેકં ગચ્છતિ” એટલે યજ્ઞના કરનાર સ્વર્ગે જાય એ વેદ પાઠ છે, એમ સમજાવી દીક્ષા આપી છે ઈતિ ૭ છે આઠમા અકપિતાજીને નારકી નથી? એ સંદેહ છે. તેને ભગવંત વેદપદ કહી દેખાડે છે “નારકાશજાય તે Page #226 -------------------------------------------------------------------------- ________________ - - - ચૌ પૂવરની રચના કરી. ૨૦૯ યશદ્રાન્નમશ્નાતિ” એટલે જે શુદ્રનું અન્ન લીયે તે જીવ નારક થાય, એમ વેદમાં કહ્યું છે કે ઈતિ છે ૮ છે નવમા અચલબ્રાતાને પુણ્ય પાપને સંદેહ છે. તેને ભગવંત વેદપાઠ કહી દેખાડે છે. “પુરૂષ એવ દ”િ ઈત્યાદિ પુણ્ય કરવાથી સુખી થાય અને પાપ કર્યાથી દુઃખી થાય. એ રીતે પાપ પુણ્યની સત્તા વેદમાં છે કે ઈતિ ૯ છે દશમા મેતાર્યજીને પરલોક નથી, એ સંદેહ છે? તેને પ્રભુ વેદ પદ કહી દેખાડે છે. “પુરૂષો સપાતકો મૃત્યુ પ્રામોતિ સ નારકાવેશે જાયતે” જે પુરૂષ પાપ સહિત મરે તે નારકી થાય એમ પરલોક સત્તા વેદમાં છે | ઈતિ ૧૦ અગીઆરમાં પ્રભાસજીને મોક્ષને સંદેહ છે, તેને ભગવંત વેદપદ કહી દેખાડે છે “જરામવા એતત્ સર્વદગ્નિહોત્ર” એટલે જીહાં જરા મરણ નથી, અનંતજ્ઞાન છે, તે મેક્ષ છે. એમ વેદમાં મિક્ષસત્તા માની છે . ઈતિ ૧૧ાા એમ ગતમાદિક અગીયારે ગણુધરે ચુમ્માલીશે છાત્રા સાથું પ્રતિબંધ પામીને દીક્ષા લીધી. ઈદ્રમહારાજ રત્નો થાલ ગંધવાઓં ભરી લાવ્યા. ભગવંતેં મૂઠી ભરી વાસક્ષેપ કર્યો. ભગવંતથી ત્રિપદી પામી, ચોદ પૂર્વની રચના કરી. દેવતા દેવ દુંદુભિ વગાડી યજય શબ્દ બોલ્યાં છે ઈતિ ગણધરવાદ. હવે ગૌતમ સ્વામીને સંબંધ કહે છે. ગતમ સ્વામીનું ઉત્કૃષ્ટરુપ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, છઠ અઠમાદિક તપશ્ચર્યા કરતા થકા, ધર્મદેશના દેતા થકા, તેજે લેશ્યાદિક અઠાવીશ લબ્ધિના ધરનાર, ચાર જ્ઞાનવંત ચઉદ પૂર્વધારી, - ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી કલ્પસૂત્રસ્ય લાવએત્રઃ રીતે શ્રુતકેવલી થયા. જેને દીક્ષા આપે, તેને કેવલ ઉપજે. પેાતાને પ્રભુ ઉપર સ્નેહ ઘણે! તેથી કેવલ ઉપજે નહીં તેવારે ચિંતવ્યુ' જે કેમ મને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાશે કે નહીં ? ગાતમની એવી ચિંતવણીયે શ્રીવીર દેશનામાં એવી ખેલ્યા કે, જે પેાતાની લબ્ધિયે અષ્ટાપદ પર્વત ઉપર ચઢી ચાવીશ તીર્થંકરને વાંદે, તે જીવ તેહીજ ભવે મેક્ષે જાય. એવી વીરની વાણી સાંભલી ખત્રીશ કેશ ચા અષ્ટાપદ પર્વત છે, જેના આઠ પાવડીઆ છે, ચાર ચાર ગાઉને આંતરે એક એક પાવડીચો છે, તેના ઉપર સૂર્યના કિરણ અવલખીને શ્રીગીતમ સ્વામી પેાતાની લબ્ધિયે ચઢયા. તિહાં ચાવીશ જીનને વાંદી જગચિંતામણિ સ્તવન જોડી તિ કભંજક નામા સામાયિક દેવ શ્રીવયરસ્વામીના જીવ તેને પુંડરિકાધ્યયને પ્રતિએધીને નીચે ઉતર્યો. તેવારે' પન્નરશે'ને ત્રણ તાપસ ચેાથ છઠે અને અઠમ તપને પારણે કદી પારણું મટે તે પારણું કરે. એમ કરતાં ખાર માસ વર્ડ ગયા છે તેમણે શ્રીગાતમને ઉતરતા દીઠા. તેવારે ચિંતવ્યુ જે આપણે એના શિષ્ય થાઇયે તા અષ્ટાપદ્મ ઉપર જઇ દેવ વાંઢીયેં. એમ ધારી ઉઠીને ગાતમને પગે લાગા. ગૈતમે તેમને પ્રતિબોધિને દીક્ષા આપી. પછી મફાલારે અષ્ટાપદે ચડાવી તાપસને દેવ વાંદાવીને પાછા ઉતાર્યાં. પછી ગૈાતમજીયે પૂછ્યું કે, હું શિષ્યો ! તમે પારણું કરશે! ? તે ખેલ્યા, હા સ્વામી. પછી ગૌતમજી પેાતાની લબ્ધિયે કરી ખીરના એક પડગેા સવા શેરના ભરી આવ્યા અને તાપસાને કહ્યું કે, ઉઠે। પારણું કરા. તેવારે' ખીર પાત્ર દેખી તાપસ કહેવા લાગા કે ખીર થાડીને Page #228 -------------------------------------------------------------------------- ________________ લખ્ખીચે કરી અક્ષય ક્ષીર પાત્ર. ૨૧૧ ખાનાર ઘણા. માટે આટલી ખીરથી તેા આંખે આંજણ થાશે ? અથવા બધાને એકેકું ટીલું કરાશે ? પછી ગૌતમયે તાપસેાના સંદેડ ભાંજવાને અર્થે ખીરના પાત્રામાં પેાતાના અંગુઠા મેલ્યા. તેવારે અક્ષીણુલબ્ધિથકી પન્નરણે ત્રણે તાપસને પારણાં કરાવ્યાં. પોતે પણ પારણું કર્યું. તિહાં પાંચશે ને એક તાપસને તે ખીર જમતાં શ્રી ગૌતમના ગુણુ ચિતવતાં કેવલજ્ઞાન ઉપનું. અને પાંચશે'ને એકને સમેાવસરણ દેખી કેવલજ્ઞાન ઉપનું. અને પાંચશે. એક ને શ્રી વીર ભગવાન્ દેખી, કેવલ જ્ઞાન ઉપડ્યું. એમ પન્નરશે. ત્રણે તાપસ કેવલી થયા. તેણે વીરભગવાનને વાંદી કેવલીની સભાયે જાવા માંડયું. તેવારે ગૌતમ ખેલ્યા, હે શિષ્યેા ! તમે છદ્મસ્થની સભાયે બેસા. અહીંયાંતા કેવલીની સભા છે માટે ન એસવું. તેવારે વીર ભગવાન્ ખેાલ્યા, હે ગૌતમ ! તમે કેવલીની આશાતના મ કરો. એ પન્નરશે ત્રણે કેવલી થયા છે. તે સાંભલી ગૌતમ ખેદ પામ્યા કે જુએ ! મહારા શિષ્ય કેવલી થયા પણ હું કેવલી થાતા નથી. એમ ઘણું ઘણું ચિત્તમાં ખેદ કરવા લાગ્યા. તેવારે ભગવાને કહ્યું કે, હે ગૌતમ, તું ખેદ મ કર. અંતે આપણે એ સરખા થાણું. ॥ ઇતિ ગૌતમ સંબંધ गणधर इग्यार थापिया, तीरथ आपे सार || सोहमने आदें करी, हस्तदीक्षित रे मुनि चाद हजार तो ॥ ६० ॥ ७ ॥ અ:—એમ પ્રભુયે અગીઆર ગણધર થાપીને ચતુર્વિધ સંઘરુપ તીર્થની થાપના કરી પ્રભુને સુધર્માવામી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબે આદે દઈને ચૈદ હજાર સાધુ પિતાના હસ્તે દિક્ષિતની સંપદા થઈ છે ૭ છે आर्याचंदना आदें देइ, साधवी छत्रीश सहस ॥ एकलाख ओगणशाठ व्रतधरु, शंख ममुखारे श्रावकने लहेसितो॥३०॥८॥ અર્થ –ચંદનબાલા આદે દઈને આર્યા એટલે સાધવીઓ છત્રીસ હજારની સંપદા થઈ. તથા એક લાખને ઓગણસાઠ હજાર વ્રતના ધરવાવાલા વ્રતના ધણ શંખ પ્રમુખ શ્રાવકની સંપદા પ્રભુને થઈ છે ૮ છે सुलसा रेवति आदें देइ, श्राविका ऋण लाख सार ॥ सहस्स अढारह उपरें, ओहिनाणी रे वली तेरशें सारतो ॥ध० ॥९॥ અર્થ-તથા સુલસા, રેવતિ આદે દેઈને ત્રણ લાખને અમર હજાર શ્રાવિકાઓની સંપદા થઈ. તથા તેરશે સાધુઓ અવધિજ્ઞાન વાલાની સંપદા થઈ છે ૯ છે चउद पूर्वि त्रणशें, सातशें केवल नाण ॥ तिम वैक्रिय मणप વિ, સમ લંવ રે વાલી વય માન તો ઘ૦ છે ? અર્થ –ત્રણસેં ચિદ પૂર્વ ધારી સાધુ તે જીન નહીં પણું જીનસરખા અક્ષરાનુગના જાણ જીનની પેરેં સત્યવચનના કહેનાર એવા શ્રુતકેવલીની સંપદા જાણવી. સાતશે કેવલજ્ઞાનીની સંપદા જાણવી. તેમ વલી સાતશે વૈકિય લબ્ધિવાલાની સંપદા જાણવી. તથા પાંચશે મન:પર્યવજ્ઞાની વિપુલમતિના ધરનાર સાધુની સંપદા જાણવી. ચારોં ધર્મ સંબંધિ વાદના કરનાર જેની સાથું દેવતાઓ પણ વાદ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરને પરિવાર, ૨૧૩ કરતા હારી જાય એવા વાદીઓની સંપદા થઈ. સાતશે અંતેવાસી શિષ્ય પાસેંના રહેનારા સિદ્ધ થયા. ચઉદશે સાધવી કર્મક્ષય કરી સિદ્ધિ પામી. આઠશે સાધુ વિજયાદિ પાંચ અનુત્તર વિમાને ગયા છે ૧૦ | इत्यादिक परिवारशु, करे भविकने इपगार ॥ मध्य अपाया पुरि जिहां, तिहां आव्या रे श्रीवीर उदार तो॥ ध०॥११॥ અથ–પૂર્વોક્ત પરિવારે સહિત ભવિક જીવને ઉપકાર કરતાં મધ્ય અપાપા પુરિ જીહાં છે, તિહાં સુવર્ણકમલે પગ ધરતાં થકાં ઉદાર શ્રી વીર પ્રભુ આવ્યા છે ૧૧ છે प्रथम चोमासु अस्तिग्रामें, विशालायें बार ॥ चौद राजगृही जाणीयें, पृष्ट चंपारे निश्रायें त्रण सार तो॥ ध० ॥१२॥ ' અર્થ–પ્રથમ ચોમાસું ભગવંતે અસ્તિગ્રામેં કર્યું તથા વિશાલા નગરીમાં બાર માસાં કર્યો તથા રાજગૃહી નગરીમાં ચોદ ચોમાસા ક્ય, પૃષ્ટ ચંપા નગરીની નિશ્રામેં ત્રણ ચોમાસા કર્યા, એવં ત્રીશ થયા છે ૧૨ मिथुलां दोय भद्रिका, आलंभिकायें एक ॥ एक अना रज भूमिका, सावच्छि रे निश्रायें एक तो॥ध० ॥ १३ ॥ અર્થ:–મિથિલા નગરિ છ ચોમાસા કર્યા તથા ભદ્રિકાનગરિયે બે ચોમાસાં કર્યો તથા આલંભિકા નગરિયે એક ચોમાસું કર્યું, તથા અનાર્ય દેશની ભૂમિકા એક ચોમાસું કર્યું, તથા સાવચ્છિનગરીની નિશ્રામેં એક ચોમાસું કર્યું. એવું એક્તાલીશ ચેમાસાં થયાં છે ૧૩. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ बेतालीश चोमासि इम, करी करुणा आगार ॥ हस्तिपाल राजा भणी, दानशाला रे अंतिम चोमासुं सार तो ॥ ध० ॥ १४ ॥ અ:—છેલ્લુ મેતાલીમું ચામાસુ અપાપા નગરિયે... હસ્તિપાલ રાજાની જુની લેખકશાલાને વિષે રાજાની આજ્ઞા લઇને શ્રીવીર પ્રભુયે કર્યું ॥ ૧૪ ॥ अमावास्या कार्त्तिक तणी, नक्षत्रे स्वाति संयोग || शोल पोहोर देशना देयता, करी पोसह रे सांभले सवि लोक तो ॥ १५ ॥ અઃ—કાર્ત્તિક વદ અમાવાસ્યાની રાત્રિને વિષે સ્વાંતિ નક્ષત્રના ચાગ આવ્યા થકાં તિહાં ભગવાને શેલ પહેાર પર્યંત અખંડ ધારાયે દેશના આપી તે દેશનાને શ્રાવક સઘલા પાસહુ કરીને સાંભલતા હવા ।। ૧૫૫ सर्वार्थी मुहूर्त पाछली, घडी घडी बे रयणी जाम ॥ योग निरोध करि तिहां, छठभत्ते रे एकाकी स्वामी तो ॥ ६० ॥ १६ ॥ અ—હવે તે કાર્ત્તિક વદ અમાવાસ્યાની પાછલી એ ઘડી રાત્રિ શેષ રહ્યા થકાં સર્વાર્ધ મુહૂત્ત આવે થકે શૈલેશી અવસ્થાયે રહી યાગિનરાધ કરીને છઠભકતે એટલે ચવિહાર સહિત એ ઉપવાસે કરી એકાકી રાગદ્વેષ રહિત થકા એટલે બીજા તીર્થંકર સર્વ પરિવાર સહિત મેક્ષ ગયા છે અને વીર પ્રભુ એ પગે પલાંઠી વાલી બેઠા થકા એકાકી નિવાણુ થયા છે ॥ ૧૬ । सिव पहोता श्रीवीर जी, ते सुणि गौतम स्वामी ॥ आप स्वभावें भावतां, परभातें रे लहे केवल ज्ञान तो ॥ ६० ॥१७॥ ' Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ નિર્વાણ પામ્યા. ૧૫ અર્થ:-શિવ એટલે નિરૂપદ્રવ મેક્ષસ્થાનકે શ્રીવીર ભગવાન્ પહેતા. હવે પોતાને અંત સમય જાણુને શ્રીમહાવીર દેવે સંધ્યા સમયથી પહેલાં શ્રી ગૌતમસ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા સારૂ પાર્શ્વ વસ્તી ચામું મોકલ્યા હતા. તે તિહાં પ્રતિબોધ આપી રાત્રિ રહી પ્રભાતે પાછા વલ્યા. તેવા માર્ગમાં કેટલાએક દેવેને શન્ય ચિત્તે દેખ્યા અને ઉપગથી વીરનિર્વાણ સાંભવ્યું. તેવા વાહતની પેરે મૂચ્છ પામ્યા. પછી સાવધાન થયા, તેવારે મેહને વશે વિલાપ કરવા લાગી કે, હે પ્રભે! તમેં ત્રણ લોકના સૂર્ય અસ્ત પામ્યા તો હવે મિથ્યાત્વ રૂપ અંધકાર પસરવા માંડશે? કુતીર્થ રૂપ ઘુવડ ગજજારવ કરશે? દુકાલરૂપ રાક્ષસ પ્રવેશ કરશે? ચેર ઘણું થાશે? જેમ સૂર્ય અસ્ત થયે કમલ કુમલાય, તેમ ચતુર્વિધ સંઘ રૂપ વન કુમલાશે? જેમ ચંદ્ર વિના આકાશ, જિમ દિવા વિના મંદિર, જેમ સૂર્યવિના દિવસ, તેમ તમારા વિના એ ભરત ક્ષેત્ર શોભા રહિત થાશે? હે શ્રી મહાવીરદેવ! હવે હું તેના પગતલિયાં ઉલ્લાસતો થકે મહારા મનના સંદેહ પૂછીશ ? કેને હું ભગવાન કહી બોલાવીશ? હે પ્રભે! હવે મુજને તમ વિના બીજો કેણ ગતમ કહી બોલાવશે? હાહા! હે વીર! તમેં એ શું કર્યું જે આ વખતે મને દૂર કીધો? હું શું બાલકની પેરે આડે બેશી છેડે માંડી રહેત? શું કેવલજ્ઞાનને ભાગ માગત? શું મેક્ષમાર્ગ સંકીર્ણ થાત? જે મુજને મૂકી ગયા? એમ મૈતમને વાર વાર મોહને વશે કરી વીર ! વીર! એ અક્ષર મુખે રહી ગયો. પછી શ્રીગેતમજીયેં વિચાર્યું કે એ શ્રીવીતરાગ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધડ નિસનેહી હોય. અહીં તે મહારેજ અપરાધ છે જે મેં મેહને વશે તદાકૃતને ઉપયોગ આપી જોયું નહીં. માટે એ મહારા એક પકખા સ્નેહને ધિકાર હેજે એ સ્નેહે સર્યું. હું એકલે છું. મહારે બીજે કેઈ નેહી નથી, ઈત્યાદિક સમ ભાવના ભાવતા શ્રી ગૌતમ સ્વામીને કેવલજ્ઞાન ઉપન્યું. ઈદ્રાદિક દેવતાયે કેવલજ્ઞાનને મહોત્સવ કીધો. પછી બાર વરસ કેવલપર્યાય પાલી સર્વ મલી બાણું વર્ષાયુ પાલી માઁ હિતા છે ઈતિ ગૌતમ કેવલત્પત્તિ સંપૂર્ણ છે ૧૭ છે तिणे समें कंथु अणुद्धरी, उपना जाणीविशेषि ॥ भस्मग्रह पण संक्रम्यो, जन्मराशें आयति फल पेखी के ॥ध०॥ १८॥ અથ–હવે ભગવાનના નિર્વાણ સમયને વિષે કુંથુઆ જે તેંદ્રિય જાતિ ન્હાના જીવ તે ઘણાજ ઉપના. ઉદ્ધર્યા પણ ન જાય. ઉદ્ધરીને અલગ ન મૂકાય નિગ્રંથ સાધુ સાધવીને હાલતાં ચાલતાં નજરે ન આવે. તેથી નિથાદિકે અનાદિકના પચ્ચખાણ કીધાં. તેનું કારણ શિર્વે પૂછયા થકી ગુરૂ કહ્યું કે ધર્મ ચાલણ પરે ચલાશે. અને હવે દુઃખે સંયમ પાલ થાશે. અઠાશી ગ્રહ માહેલે ભસ્મ નામા ત્રીશમે ગ્રહ તે જન્મ નક્ષત્ર થકી ઉતર્યો નથી. તેમાટે સાધુ સાધવીને માનતા ન થાય. એવું જાણું સૈધમેં ભગવાનને વિનતિ કરી કે હે મહારાજ ! તમેં માઁ જાઓ છો પરંતુ તમારા સંતાનીઆને બે હજાર વર્ષ પર્યત પીડા થાશે. માટે બે ઘડી ભસ્મ ગ્રહ બાકી રહ્યો છે, એટલું બે ઘડીનું આયુષ્ય તમારૂ વધારે તે ભસ્મગ્રહ ઉતરી જાય, Page #234 -------------------------------------------------------------------------- ________________ બે હજાર વર્ષને ભસ્મગૃહ. કે જે થકી પછવાડે ધર્મને વિષે ઉદયપૂજા થાય. તે સાંભળી ભગવાન્ બેલ્યા કે, હે ઈદ્ર ! એ થયું પણ નથી, થતું પણ નથી, અને થાશે પણ નહીં. તમેં તે બે ઘડી કહે છે પણુ મહારાથી એક સમય પણ આયુ વધે નહીં. લૂટો આયુ કેઈથી વધાર્યો જાય નહીં. એ એમજ ભાવી છે, જે બે હજાર વર્ષ પર્યત ધર્મને ઉદય નથી, એ ગ્રહ ઉતર્યા પછી ધર્મદત્તરાજાથી ધર્મને ઉદય થાશે, શ્રીસંઘને હર્ષ થાશે, માટે, છે દેહ ઘડી ન લપભે આગલી, ઈસ્યું અરકે વીર છે ઈમ જાણું છવ ધર્મ કર, જ્યાં લગે વહે શરીર ૧૮ त्रीश वरस घरमां वश्या, बेतालीश व्रतमांहि ॥ सवि बहोत्तर वरपर्नु, आउखु जाणो रे जिनर्नु उछाहिं तो ॥ ध० ॥१९॥ અર્થ:–ભગવંત ત્રીશ વર્ષ ગ્રહવાસે રહ્યા, બેતાલીશ વર્ષ વ્રતધારી રહ્યા, સર્વ મલી બહોતેર વર્ષનું આયુ પરમેશ્વરનું ઉત્સાહ સહિત જાણે. તેમાં બાર વર્ષ અને સાડા છ મહીના છદ્મસ્થપયા તપ કરતા થકા પ્રવર્યા અને સાડા છ માસું ઊણું ત્રીશ વર્ષ પર્યત કેવલ પર્યાય પાલે છે ૧૯ છે परव दीवाली ते थयो, जिहां लह्या जिन शिवसुख ॥ सूत्र मांहे अधिकार छे, ते सुणतां रेजाये भव दुःखतो॥ध० ॥२०॥ અર્થ –તથા ભગવંતને મામે ચેડે મહારાજા તેના અઢાર દેશના અઢાર રાજા મિત્ર સમાન છે તે મલવા આવ્યા છે, તે રાજા અમાવાસ્યાને દિવસે ઉપવાસ કરતા હવા. પછી તે રાજાયેં ભગવંત નિર્વાણ થયા તેથી ભાવ ઉદ્યત ગયે Page #235 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ જાણીને દીવા પ્રમુખ દ્રવ્ય ઉદ્યોત કર્યો. તે કારણે તે દિવસથી મંગલિકને અથે મહટું પર્વ દીવાલીનું થયું. તે પર્વે ભગવાન મેક્ષ પામ્યા, શિવસુખ પામ્યા. એ સર્વ વિશેષે સૂત્ર માંહે અધિકાર છે, તે સાંભલતાં થકાં સંસારનાં દુઃખ જાય છે ૨૦ છે હવે નંદી વદ્ધન જે ભગવાનને માટે ભાઈ છે તે પ્રભુનું નિર્વાણ સાંભલીને ઘણેજ શેકવંત થયે. તેવારેં સુદર્શના નામા બેહેને પિતાને ઘેર બોલાવીને ભજન કરાવ્યું, શાક ટાઢ્યું. તે દિવસથી લેકમાં ભાઈબીજ પ્રગટ થઈ છે. હવે ભગવંતનું નિરવાણ થયું, તેવારે ઈંદ્રાદિકના આસન ચલાયમાન થયાં. ભગવંતનું પાંચમું નિર્વાણ કલયાણક જાણી સર્વ ઇંદ્ર ભેગા થઈને ચમરેદ્રાદિકે બાવના ચંદને કરી ભગવંતની ચય રચી, અગ્નિકુમાર દેઓં અગ્નિ મૂક, વાયુકુમારે વાયરો વિકૂળે, ભગવંતના માંસ સર્વ શોષાવ્યાં. પછી મેઘકુમાર દેવોએં વરસાદ વરષા, શરીરની રાખ ખીર સમુદ્રમાં નાખી. ભગવતની ઉપલી દાઢા સૌમેં લીધી, હેઠલી દાઢા ચમરે લીધી. તે દાઢાને રત્નમય ડાબલામાં રાખી પૂજે. એ વિસ્તારે અધિકાર જંબુ દ્વિીપપ્રજ્ઞપ્તિમાં કહ્યો છે, ત્યાંથી જેવું છે ૨૦ છે श्रीवीरना निर्वाणथी, नवशे ने एंशीवर्ष ॥ ए सूत्र पुस्तकें સંગ્રહો, રેવઠ્ઠી રે વાસણને રવ તો તે ઘ૦ ૨૨ અર્થ:-શ્રીવીર નિર્વાણ પછી વલહિપુર નગરે દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ સર્વ શ્રીસંઘે મલીને સિદ્ધાંત પુસ્તકારૂઢ કીધું. એટલે આગલ તે સર્વ સૂત્રો આચાર્ય Page #236 -------------------------------------------------------------------------- ________________ સૂત્રપાત પુસ્તકા.. ૧૯ પ્રમુખને મુખપાઠે હતાં. પછી બાર વર્ષ દુ: કાલ પયા તે ચકી કેટલાએક સાધુએ મરણ પામ્યા. તેથી ઘણા સૂત્રપાઠ સાધુઓને મુર્ખ હતા, તે વિચ્છેદ્ય ગયા. તેવાર પછી જેવારે સુગાલ થયા, તેવારે સુત્રાને વિનાશ થતા દેખી સાધુને સઘ ભેગા થઇ જેને મુખે જેટલે પાઠ સ્મરણમાં રહ્યો હતા તે સર્વ તાલપત્ર ઉપર લખી પુસ્તકા કર્યાં. યત: “ વલહીપુરભિનયરે, દેવદ્રૂિપમુહુસયલ સથેહિ ! પુચ્છે આગમલહિએ, નવસય અસિઆએ વીરાએ ॥ ૧ ॥ વાતને વિશેષ વિસ્તાર દીપિકા પ્રમુખ થકી જાણવા. ,, धृवसेननृप उपरोधथी, आनंदपुरमां एह || सभासमक्षे ચાંચિયો, નવશે ત્રાળુઅે વરશે. સક્ષનેદ તો ! ૪૦॥ ૨૨ ॥ અર્થ:—વલી શ્રીવીર નિર્વાણ પછી નવશે. ત્ર્યાણુ વર્ષ. આનંદપુરનગરને વિષે ધ્રુવસેનરાજાના પુત્ર મરણ પામ્યા. તેને શેક ટાલવાને અર્થે સમાધિ ઉપજાવવા નિમિત્તે સ્નેહ સહિત આચાર્ય સભા સમશે. શ્રી પ`ષણ કલ્પ વાંચ્યા. તે દિવસથી સર્વની સમક્ષ પદામાં વાંચવાની પ્રવૃત્તિ ચાલી છે, તે આજ લગે ચાલે છે; અને પૂર્વે તેા શ્રાવક શ્રાવિકા સમક્ષ વાંચતા ન હતા. વલી તેહિજ નવશે શ્યામે વર્ષે ગઈ ભિલ્લેચ્છેદ્યકારી શ્રી કાલિકાચાર્યે સરસ્વતી નામા પેાતાની અહેનને ઉપદ્રવ ટાલવા અને જીનશાસનનુ મલીનપણુ ટાલવાને અર્થે પ્રતિષ્ઠાનપુરનગરે શાંતવાહન રાજાના આગ્રહ થકી પંચમીના ચેાથે' પજોસણ થાપ્યાં, તે વાત ગ્રંથાંતરથી જાણવી ૨૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ दोय सहस्स वरिसां लगें, होशे भस्मग्रह प्रभाव ॥ उदितो दित पूजा नहीं, प्रवचने रे एहवो कह्यो भाव तो॥ध०॥२३॥ અર્થ:–વલી વીરનિવાર્ણથી બે હજાર વર્ષ લગે ભસ્મગ્રહના પ્રભાવથી શ્રીસંઘની ઉદિતાદિત પૂજા થાશે નહીં એ ભાવ પ્રવચનને વિષે કહ્યા છે . ૨૩ છે भस्मग्रह पीडा टालिये, पछी होशे अधिक मंडाण ॥ एकवीश सहस्स वरसां लगें, वीर शासन, रे कयु प्रमाण तो ॥ २४ ॥ અર્થ એ ભમગ્રહની પીડા ટલ્યા પછી વલી શ્રી જિનશાસનનું અધિક મંડાણ થાશે. શ્રીવીરપ્રભુના શાસનનું પ્રમાણ એકવીશ હજાર વર્ષનું કહ્યું છે ૨૪ नव गणधर श्रीवीरना, जिन छते पाम्या सिद्ध ॥ राजग्रहमास संलेषणा, करि पोहोता रे परिवार प्रसिद्ध तो ॥ध० ॥२५॥ અર્થ:–શ્રીવીર પ્રભુના નવ ગણધરતે પ્રભુ પિતે છતાંજ રાજગ્રહિ નગરીયે એક મહીનાની સંલેષણ કરીને પરિવાર સહિત સિદ્ધિ પામ્યા છે કે ૨૫ છે वरस बारें शिव लह्या, वीरथी गौतम स्वामी ॥ ए अतिशय मोहोटो कह्यो, जे दिखेरे ते लहे शिवठाम तो ध० ॥२६॥ અર્થ – અને વીરનિર્વાણ પછી બાર વર્ષે શ્રીગેતમ સ્વામી મેક્ષ પામ્યા છે તે વલી જેને શ્રીગૌતમસ્વામી દીક્ષા આપે તે તેહીજ ભ મેક્ષરૂપ સ્થાનક પામે. એ શ્રીગામ સ્વામીમાં મહાટે અતિશય કહ્યો છે છે Page #238 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્યાખ્યાન. सांप्रत वरते मुनिवरा, सोहम स्वामी परिवार ॥ वीरों बरशें सिझिया, श्रीवीरथीरे पंचम गणघरा तो ॥ ५० ॥ २७ ॥ અર્થ –સાંપ્રત પાંચમાં કાલમાં જે મુનિરાજ વર્તે છે તે સર્વ ભગવંતના પાટે શ્રીસુધર્માસ્વામી પાંચમાં ગણધર બેઠા હતા તેને પરિવાર જાણવો. તે શ્રી સુધર્માસ્વામી વીરનિર્વાણ પછી વશ વર્ષે સિદ્ધિ પામ્યા છે કે ૨૭ છે पंच कल्याणक ए कह्यां, श्रीवीरना विस्तार ॥ ज्ञान विमल गुरुथी लह्यो, व्याखान रे छठे अधिकार तो॥ध० ॥ २८ ॥ અર્થ:–એ શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણુક વિસ્તારે કહ્યા. શ્રી જ્ઞાનવિમલ સુરિયે પોતાના ગુરૂના મુખથી લહાને કલ્પસૂત્રનાં છઠ્ઠા વ્યાખ્યાનનો અધિકાર કહ્યો. એ છઠ્ઠા વખાણું પર્યત શ્રી વીરભગવાનને અધિકાર જાણો | ૨૮ દેહા ટબ છઠ્ઠી ભાસને, ઉદયે કહ્ય શ્રીકાર છે અમરસિરિને કારણે, સુગમ અર્થશુ પ્યાર ના | ઇતિ ષષ્ઠ વ્યાખ્યાનું સમાપ્ત . છે અથ સપ્તમ વ્યાખ્યાનં પારલ્યતે ॥ ढाल नवमी ॥ देखी कामिनी दोय के कामे व्यापीओ हवे सुणो पंच कल्याणक, श्रीजिनपासना॥महारा लाल के ॥श्रीजिनपासना । जिम होए समकित शुद्ध, सदा शुभ वासना ॥ महारा लाल, सदाशुभ वासना॥ અર્થ – હવે ત્રીજા દિવસને વિષે શ્રી પાર્શ્વનાથ અને નેમનાથનું વખાણ પ્રારંભિયે છેર્યો. તિહાં પ્રથમ શ્રી પાર્શ્વ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેક જિનના ચવન, જન્મ, દીક્ષા, કેવલ અને મેક્ષ, એ પાંચ કલ્યાણક કહે છે, તે સાંભળે. જેમ તમારે સમકિત શુદ્ધ થાય અને સદા સર્વદા આસ્તા, શ્રદ્ધા રૂપ શુભવાસના થાય. તિહાં પ્રથમ તે શ્રીપાનાથના દશ ભાવ સંક્ષેપથી કહે છે. ૧ પિતનપુરને વિષે અરવિંદનામું રાજાને વિશ્વભૂતિ નામે પુરોહિત છે. તેને એક કમઠ અને બીજે મરૂભૂતિ એ બે પુત્ર છે. તેમાં કમઠ સ્વભા દુષ્ટ છે, બેટા લખણ લે છે. તેની સ્ત્રી વરૂણું છે. અને મરૂભૂતિ સ્વભાર્વે ભદ્રક છે, ધર્માત્મા છે, કરૂણાવંત છે, તેની સ્ત્રીનું નામ વસુંધરા છે; તે મહા ચપલ સ્વભાવ વાલી છે. કેઈ એક દિવસેં કમઠે પ્રધાન વસ્ત્રાભૂષણ વસુંધરાને આપીને પોતાને વશ કરી, માંહો માંહે પ્રીતિ બાંધી ભેગકર્મ કરવા લાગે. તે વાત કમઠની સ્ત્રી વરૂણાર્થે જાણીને મરૂભૂતિને કહેવા લાગી કે હે દીયર! મહારે ભર્તાર તાહારી સ્ત્રી સેવે છે, તે વાત ન માને તે પરીક્ષા કરે. તે સાંભળી મરૂભૂતિ કપટૅ કરી ગામેં જવાને મિશ કરી છાને બીજા સ્થાનકે જઈ રહ્યો. રાત્રે કમઠ અને પોતાની સ્ત્રી બે કીડા કરતાં દેખી ક્રોધ પામે. પ્રભાતે રાજાને દુરાચારની વાત કહી. રાજાયે કમઠને પકડી ભૂંડે હાલે રાસભ ઉપર ચઢાવી નગરમાં ફેરવી શહેર બાહર કઢાવ્યું. પછી તે કમઠ તાપસ થયે. બાર વર્ષ તપ કરી પાછે પોતનપુરના ઉદ્યાને આવ્યું. તિહાં તપસ્યા કરે પણ ગામમાં ન આવે. ગામના લેક તપસી દેખી જનાદિ આપે, પ્રશંસા કરે. પછી મરૂભૂતિયે એ વાત સાંભલીને મનમાં વિચાર્યું કે મહારે અપરાધ ખમાવી આવું. એવું ચિંતવી ઘણું ભેજનાદિક રંધાવી કમઠને પગે Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાથપ્રભુના દશભવ. ૨૨૩ લાગવા ગયો. તિહાં જઈ પગું લાગી પિતાને અપરાધ ખમાવી પાછો લે છે તેવારે કમઠે મરૂભૂતિને એલખી પિતાનું વૈર સંભારી તેના માથા ઉપર એક મહેટી શિલા નાખી, તેથી મરણ પામ્યા. ૨ બીજે ભવેં સમેતશિખર પર્વત ઉપર હસ્તી થયે, અને કમઠ પણ તે પહાડ ઉપરથી ઉતરતાં નીચું ત્રટી પડયે; તિહથી મરણ પામી, તેહીજ સમેત શિખર પર્વત ઉપર કુટ જાતિ સ થયે. હવે એક સમય અરવિંદ રાજાર્યો સંધ્યા સમયને વિષે પંચવરણ વાદલાં દેખી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી એક દિવસેં અરવિંદ સાધુ સંઘની સાથે સમેત શિખરે યાત્રાયે જાતાં માગે અટવીમાં એક સરોવર દેખી સંઘ તિહાં ઉતર્યો, સાધુયે તિહાં કાઉસ્સગ કર્યો. તિહાં તે વનગજ મદોન્મત હસ્તી પણ પાણી પીવાને આવતો કે દેખીને સર્વ સંઘનાં લેક નાઠાં. તેવા અરવિંદ રૂષિયે અવધિજ્ઞાને જોયું, તો અમર(મરૂ)ભૂતિને જીવ હાથી થયે દીઠે. પછી હસ્તીમેં પણ રુષીશ્વરને કાઉસગું રહ્યા દેખી જાતિસ્મરણ પામી પૂર્વલા ભવ દીઠા. તેથી શ્રાવકનાં બાર વ્રતની અભિલાષા ધરતે થકે તિમાંથી સાધુને પ્રણામ કરી સરોવરમાંથી પાણી પીને પોતાનું સ્થાનકે ગયે. સાધુ પણ તિહાંથી વિહાર કરી યાત્રાર્થે ગયા. હવે એક દિવસેં ઉષ્ણ કાલે હસ્તી તૃષાયે પીડ થકી મધ્યાન્હ સમયે સરોવરની પાર્લે ઉભે છે, તે સમયે તે કમઠને જીવ જે કુર્કટનામાં સર્ષ થયા છે, તે પણ ઉડતે ઉડતે ત્યાં આવ્યો. હાથીને દેખી મહા કોપાયમાન થયે થકે હસ્તીના કુંભસ્થલને વિષે ડંશ માર્યો. તેના વિષના પ્રભાવથી હાથી મરણ પામ્યો. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય માલાવષેધ: ૩ ત્રોજે ભવે તે હાથી શુભધ્યાને મરણુ પામીને આઠમે દેવલાકે દેવતા થયા. હવે હસ્તી પડતાં સર્પ પણ ચંપાઇ મરણ પામીને પાંચમી નરકે ગયા. २२४ ૪ ચાથે ભવે મરૂભૂતિના જીવ, આઠમા દેવલેાકથી ચવી મહાવિદેડુ ક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપર કિરણવેગ વિદ્યાધર થયા. તે સુગુરૂ સચાગે વૈરાગ પામી દીક્ષા લઈ લબ્ધિના અલે પુષ્કર દ્વીપે જઈ કાઉસ્સગે રહ્યો; અને કમઠના જીવ પણ પાંચમી નરકથી નિકલી ચેાથે ભવે પુષ્કર દ્વીપે સ થયા છે, તેણે તે ઋષિને દેખી ડંખ દીધા, તેથી ઋષિ મરણ પામ્યા. ૫ પાંચમે ભવે તે ઋષિ મરણ પામી ખારમે દેવલાકે દેવતા થયા અને સર્પ પણુ દેવમાંહે ખઢી મરણ પામી પાંચમી નરકે ગયા. ૬ અે ભવે મરૂભૂતિના જીવ ખારમા દેવલાકથી ચવી મહા વિદેહ ક્ષેત્ર માંહે શુભકરા નગરચે વજ્રનાભ રાજા થયા. તીર્થંકરની દેશના સાંભલી દીક્ષા લઇ ચૌદ પૂર્વ ભણ્યા. આકાશ ગામિની લબ્ધિને અલે પર્વત ઉપર જઇ કાઉસ્સગ્ગ રહ્યા. હવે તે કમઠના જીવ પણ પાંચમી નરક થકી નીકળી તિહાં કુરંગક નામે ભિલ્ર થયા છે. તે ભિલ્ર પેાતાના સ્થાનથી માહેર નીકલતાં સાધુને દીઠે. અપશુકન જાણી મનમાંહે ક્રોધ ઉપન્યા, તેથી સાધુની સાસુ ખાણુ નાખ્યું. સાધુને મરમ સ્થાનકે લાગ્યું, તેથી શુભધ્યાન ધ્યાવતાં મરણ પામ્યા. ૭ સાતમે ભવે' સાધુ મધ્યમ ત્રૈવેયકે દેવતા થયા, અને કમઠના જીવ ભિટ્ટ મરીને સાતમી નરકે ગયા. ૮ આઠમે ભવે મરૂભૂતિના જીવ મધ્યમ ત્રૈવેયકથી ચવી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રે સુવર્ણખાહુ નામા ચક્રવત્તિ થયા. Page #242 -------------------------------------------------------------------------- ________________ દશ ભાવ સંપૂર્ણ. ૨૫ તેણે તીર્થંકરની દેશના સાંભલી દીક્ષા લેઈ વીશસ્થાનકનું તપ કરી તીર્થકર શેત્ર બાંધ્યું. અને તે ભિલ્લુને જીવ સાતમી નરકથી મરણ પામીને ક્ષીર ગુફા સિંહ થયે છે તિહાં કેઈ એક દિવસે તે સાધુ પણ આવીને કાઉસ્સગ ધ્યાને ઉભા. તેને દેખી સિંહને ક્રોધ ઉપનો તેથી સાધુને માર્યો. સાધુ ક્ષમા સહિત મરણ પામ્યા. ૯ નવમું ભોં સાધુ પ્રાણુત નામા દશમાં દેવલોકે દેવતા થયા અને સિંહ મરીને ચોથી નરકે ગયે. ૧૦ દશમેં ભવે મરૂભૂતિનો જીવ કાશીદેશે વણારસી નગર્થેિ અશ્વસેન રાજાનો પુત્ર પાર્શ્વ કુંમર થયા. અને કમઠને જીવ ચોથી નરક થકી ચડી દાદિકી બ્રાહ્મણનો પુત્ર થયા. બાલપણે માતાપિતા મૃત્યુ પામ્યા. પછી લેકે તેના ઉપર દયા આણી પાલીને માટે કીધે. યૌવનવય પામે, તેવા નિદ્ધન માટે સ્ત્રી ન મલી. તેથી અમષ ધરી અજ્ઞાન તપસ્યા આદરી પેટ ભરવા સારૂ તાપસના પછવાડે લાગી પંચાગ્નિ સાધે છે | ઇતિ શ્રી પાર્શ્વ પ્રભુના દશ ભાવ સમાપ્ત જારી વિરૃષા, નરી વરસી છે મારે | ન | અશ્વસેન ગૃપ વામાં મનસિ માTo || રતિ | અર્થ-કાશીનામા દેશને વિષે ભૂષણ સમાન એવી વણારશી નામા નગરી તેને મહા ધર્માત્મા એવો અશ્વસેન નામા રાજા છે, તેની નામાદેવી નામા પટરાણી છે તે રૂપે કરી રતિ અને રંભા જેવી મનહર છે ૧ ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ प्राणांत कल्पथी चविया, चैत्रवदिचोथनिमां ॥ मा० ॥ चै०॥ વિરાવિષયો સમય મઘરળિયાં | ગ | સત્ર વાર્ષેિ ઉત્પન્ન, વદ્દ સુપન દે | મા | ચૌ૦ વિરત જ સર્વ, સંત મળે છે માત્ર ને લંડ | ૨ | અર્થ–પ્રાણુત નામા દેવકથી આવીને દેવતાને ભવ ક્ષય કરીને દેવતાને આયુ ક્ષય કરીને દેવતાની સ્થિતિ ક્ષય કરીને ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ પ્રથમ પખવાડો ચત્રવદિથની મધ્ય રાત્રિચું વિશાખા નક્ષત્રે ચંદ્ર વેગ આવે થકે ત્રણ જ્ઞાન સહિત શ્રી પાર્શ્વનાથ ચવીને વામા રાણીને કુંખે આવી ઉપના. પછી ચૌદ સુપન માતાયે દીઠા. તેને સર્વ વિસ્તાર શ્રી મહાવીરની પરે જાણી લે. વલી જેમ ત્રિસલા રાણિયે સિદ્ધાર્થ રાજાને કહ્યું તેમ વામરાણિર્ષે પણ અશ્વસેન રાજાને સર્વ સંકેત કહ્યું છે જે છે ગતુ પોષ વદુર, રસમરિને બારૂચા II HTo | ૨૦ | મદ વિશનવા માળ, વિનામાં સારૂT HTo તિo || લિપિ મરી મદ ફંદ્ર, નૃપતિ ગાવિ રે || મા વૃ૦ || સઝન હેવને સાવે, પાસ નામને ઘરે મ | To રૂ! અર્થ–પછી અનુક્રમેં નવ મહીના ને સાડાસાત દિવસ ગયા થકાં ગર્ભ સ્થિતિ પૂર્ણ થયાથી પોષ મહિનાની અંધારી દસમની મધ્ય રાત્રીમેં વિશાખા નક્ષત્રે ચંદ્રમાને વેગ આવે કે માતાને પીડા રહિતપણે ત્રણ જ્ઞાનેં સહિત શ્રી પાર્શ્વનાથ પ્રભુ જનમ્યા. તે વખત ત્રણ લેકમાં ઉદ્યોત Page #244 -------------------------------------------------------------------------- ________________ પાપ્રભુને જન્મ. ૨૨૭ થત હ. પછી છપન્ન દિકુમારી અને ચોસઠ ઈંદ્ર તથા નરપતિ આદે દેઈને પ્રભુનો જન્મ મહોત્સવ કરતા હવા. તેવાર પછી દશ ઉઠણ કર્યા પછી સઝન કુટુંબાદિક સર્વને અશનાદિક જમાડી સંતોષીને તેમની સાક્ષીએં પાસકુમાર એવું નામ સ્થાપન કર્યું. તેનું કારણ આગલી ગાથાયે કહે છે કે ૩ | નિન સા, પાટીયા મન માથે | Go છે. નવા નવ દાય, Tયા સોદામા મ0 10 | नयर कुसस्थल स्वामि, प्रसन्नजित कुंअरी ॥मा०॥०॥ प्रभावतीने परण्या, अनुक्रमें वय धरी ॥मा०॥अ०॥४॥ અર્થ –વમારાણિયે પ્રભુ ગણે છતાં શયાએ સુતા થકો પાશે કાલે સર્પ દીઠે તેથી પાર્શ્વનાથ નામ દીધું. પાર્શ્વનાથના શરીરને નીલવર્ગ છે, નવ હાથ પ્રમાણુ કાયા સોહામણું છે, મહા કાંતિવંત સુંદર સરૂપ દેદીપ્યમાન તેજસ્વી છે, તથા એક હજાર અને આઠ લક્ષણના ધારક છે તે જ છે હવે શ્રીપાકુમાર અનુક્રમેં યૌવનવય પામ્યા. એકદા વનમાંહે ક્રીડા કરતાં શ્રીનેમિધરની જાન ચિત્રોમેં ચિત્રી દેખીને તે દિવસ થકી નિસ્પૃહ થકા રહે છે. પાણી ગ્રહણ કરવાની વાર્તા રૂચે નહીં. હવે એવામાં કુશસ્થલ નગરના પ્રસન્નજીત રાજાની કુમરી પ્રભાવતી છે, તે મહા રૂપવંત અને ચતુર છે. તેણે પાર્શ્વનાથના રૂપનું ચિત્ર દેખી શ્રી પાર્શ્વ કમરને જ વરવાનો નિશ્ચય કર્યો. પછી રાજાર્યે પોતાના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધા પ્રધાનને અશ્વસેન રાજા પાસે મેકલી વિનંતિ કરી. અશ્વ સેન રાજાયેં કહ્યો કે એ કુમર સંસાર વિરક્ત છે, પણ ખલાત્કારે પરણશે. એટલામાં પ્રભાવતિને પરણવાને અર્થે સબલ મ્લેચ્છ રાજાયે સૈન્ય લેઇને કુસસ્થલ નગરને વીયા. તે વખત પ્રભાવતિયેં પત્ર લુખી સૂવટા પંખીને શ્રીપાર્શ્વકુમર ભણી માકલ્યે, કે તમે મહારા નાથ છતાં એવા કષ્ટ કેમ ઘટે. તે સમાચાર લહી શ્રીપા કુમર ક્રીડાવન વાટેથી નીલે ઘેાડે ચડયા થકા તિહાં આવીને વાયરે નસાડયા, આકતુલ્યની પેરે' મ્લેચ્છના લસકરને નસાડયા. તિહાં જય કરી પ્રભાવતિ પરણ્યા. માતાપિતા પણ સર્વ ઋદ્ધિ લઇ આવ્યા. મહેાટે આડંબરે વિવાહ કરી ઘરે આવી દેવતાની પેરે મનુષ્ય સબંધિયા સંસારિક સુખ ભાગવતાં કાલ નિર્ગમન કરતાં વિચરે છે ૫૪ ૫ તિન લેનોવ,ગોરવ પુર્ નોયના || માઁ॰ || ગો॰ || વિત્ત જો વહ મળ્યો, વૃષ્ટિને ઢોવા II માઁ॰ || ૬૦ || વાસમાર, જિયું નન છે ॥ મા ॥ શિ॰ || મઢ તાપસની વાત, દ્દી તે સાંમઢે || મ॰ || TM૦ || * || અર્થ:—એક દિવસે' પ્રભુ જોખે' કરી ગામમાં નગરના કૌતુક જોવાને અર્થે બેઠા છે. તે સમયે એકશિ તરફ ઘણા લેાક ઢાવવા સારૂ હાથમાં ખલીને લેઇને દોડતા થકા જાય છે. તેને જોઈને પાર્શ્વકુમાર તે લેાકેાને પૂછવા લાગ, કે હું લેાકેા, તમે ક્યાં જાઓ છે ? લેાકેા ઓલ્યા કે, હું Page #246 -------------------------------------------------------------------------- ________________ પન્નગનો ઉદ્ધાર. ર૨૯ મહારાજ? નગરને બાહિર એક મહા તપસ્વી ઋષી આવ્યા છે. તે મોટી ક્રિયા કરે છે. માર્ચે સૂર્ય તપી રહ્યો છે, અને પંચાગ્નિ તપ કરે છે. પવન ભક્ષી છે, દુધ પીએ છે, અન્ન ખાતો નથી, માટે જે ગીશ્વર છે, એને મોટા રાજા નમે છે, માટે હે મહારાજ? તમારે પણ માનવો જોઈયે. એ વાત સાંભલી ભગવંતને તુ નથી પી સન, માર્વે તિહાં ગયા . મા તે મા | વતો પન્ન દેવી, દે તુજ નહિં તથા તે મા || 2 | ગુમ ઉઠાર મંધી, Tઈ વિવારિયો મા | 10 | ન પન્ન સેવી, સ વિડિયો | મસ. | દા અર્થ:–જેવાનુ કૌતુક નથી પણ સહેજ સ્વભાવે માતા પિતા પ્રમુખ પરિવાર સહિત હસ્તિ ઉપર બેસીને જોગીને પાશે આવ્યા. તિહાં કેટલાએક ત્રાષિઓ હામ ખલાવી રહ્યા છે. કેઈ અંગે વિભૂતિ લગાડે છે, કે તપસ્યા સાધે છે, તિહાં ભગવંતેં અવધિજ્ઞાને જોઈ કાષ્ટ માંહે સર્પ બલતો દેખી કરૂણું આણીને કમઠ પ્રત્યે બોલ્યા કે, હે મૂર્ખ ! તું અજ્ઞાનપણે દયા વિના ફેકટ શું તપસ્યા કરે છે? તે સાંભલી ક્રોધારણ નેત્રે મદન્મત્ત થકે કમઠ બોલ્યા કે, હે રાજપુત્ર ? તમે તપ સંબંધિ વિચાર ધર્મની વાતમાં શું સમજે ? વાંજણું સ્ત્રી ગર્ભ પ્રસવ શું જાણે? તેમ તમે યોગધ્યાનમાં સમજે નહીં. તમે તે ઘોડા હાથી ખેલાવી જાણે. તે સાંભલી ભગવંતે સેવકને કહી તે મહટે અધબલતે લાકડી બાહેર કઢાવી કુઠાર મંગાવી ઉડાવ્યો. તેમાંથી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ક૯પસૂત્રસ્ય બાલાવબોધઃ અદ્ધ બલતો એક સ નિકલતે જોઈ લેકે સર્વ તે તાપસને નિંદવા લાગી છે૬ સેવ પુર્વ નવર, મુળવી ૪ | મ | મુo | मरी थयो धरणेंद्र, प्रभु जस विस्तयु ॥ मा० ॥ प्र०॥ સામાન્ય તિહાં મિટ, હેં વ ત ારી છે મા હૃ૦ ને मेघमाली थयो देव, अज्ञान पणे मरी ॥ मा० ॥अ०॥७॥ અર્થ–પછી પ્રભુ તે તાપે કરી વ્યાકુલ થયેલા સપને શ્રાવક શેવકને મુ નવકાર સંભલાવીને ખમતખામણા કરાવી તેનો ઉદ્ધાર કર્યો. રાષ્પ પણ પ્રભુના દર્શન થકી સદહણ પૂર્વક નવકાર સાંભલી અંતર મૂહૂર્તમાં મરણ પામી ધરણેન્દ્ર નામા નાગરાજા થયે. અહીં દિગમ્બર લેકે નાગનાગણને જોડે કહે છે, તે વાત કલ્પિત છે. હવે કમઠ તાપસ તિહાં અપમાન પામ્યા થકો માનભ્રષ્ટ થઈ પરદેશ જઈ ઘણા હઠથકી વિશેષ અજ્ઞાનપણે તપશ્યા કરી મરણ પામીને ભવનપતિમાંહે મેઘમાલી દેવતા થયો છે ત્રીજા વરશ પ્રવા, તેર વન સંવછરી ને માત્ર ને રે | पोस बहुल अगीयारस, दिन व्रत आदरी ॥ मा० ॥ दि०॥ त्रणसय पुरुष संघातें, विशाखा अट्ठम तपें ॥ मा० ॥ वि०॥ ગન્નાન, યશ તળે ટુ / | | ૮ | અર્થ–પછી ભગવંત મહારાજ કાંઈક ઉંણા ત્રીશ વર્ષના થયા, તેવા લોકાંતિક દે આવીને વિનતિ કરી કે, હે પ્રભુ! તમારે દીક્ષાનો સમય છે. માટે ભવ્ય લોકોને નિસ્તારે. Page #248 -------------------------------------------------------------------------- ________________ મેઘમાલીના ઉપસો. ૩૧ એવી વાણી સાંભલી ભગવંતે સવચ્છરી દાન આપ્યું. અહીં સર્વ વૃત્તાંત શ્રીમહાવીરની પેરે જાણવા. પછી પાષ મહીનાની અંધારી અગીઆરશના દિવસે વિશાખા નક્ષત્ર ચક્રમાને ચેગ આવે થકે ત્રણ્યા પુરૂષ સંઘાતે ચવિહારી અઠમ તપેકરી આમ્રશ્ન નામે ઉદ્યાનને વિષે અશેાકવૃક્ષને નીચે પ્રભુયે દીક્ષા લઇ પાંચમુષ્ટિ લેાચ કરી વિહાર કર્યાં ૫૮ા धन्य विप्रघरें पारणु, परमान्ने कर्यो | मा० ॥ प० ॥ एक दिन वड तलें, रयणी काउसग धर्यो || मा० ॥ २० ॥ ત્તિમાં મેઘમાટી તેવ, અધમ મુર્ ગાવિયો ॥ મ॰ || ૬૦ ॥ देखी करे उपसर्ग, जळद वरसावियो | मा० ॥ ज० ॥९॥ અ:—પ્રભુયે દીક્ષા લીધા પછી કાપકટાક્ષ સન્નિવેશે ધનનામા વિપ્ર ગૃહસ્થને ઘરે પરમાત્ત્વે પારણુ કર્યું . વસુધારાની વૃષ્ટિ થઈ. પંચદિવ્ય પ્રગટયા પછી તિહાંથી વિચરતાં શિવનગરી પાસે કુસુમવન આશ્રમે સૂર્યાસ્ત વેલાયે વડવૃક્ષને મૂલે કુવાકાંઠે અડગધ્યાને કાઉસગ્ગ રહ્યા. તે સમય પૂર્વભવના વૈરી મેઘમાલી અધમ દેવતા અવિધ લે પૂર્વી ભવ બૈર સંભારી અમષ પૂર્યા થકેા પ્રભુને દેખી તિહાં આવીને સિંહ, હસ્તી, પિશાચ, વીંછી, સર્પ, નેાલીઆ, પ્રમુખના રૂપ વિક્બ્જીને અનેક ઉપસર્ગ કરવા લાગ્યા. તથાપિ પ્રભુ લગાર માત્ર ક્ષોભ ન પામ્યા. તેવારે વિશેષે ક્રોધારૂણ થઇ મેઘ વરસાવવા માંડયા ૫૯ ૫ નહિ ફૂટની ઘી, રી નમાયો ॥ મા ॥ ૬૦ ॥ तिणि रातेंहिज दुष्ट, कमठ सठ वाहियो || मा० ॥ क० ॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ मुसल परे जलधार, जबूके वीजली ।मा०॥ ज० ॥ वहे तिहां નવી ગરસર , જાતિ ન મળી | મ | રાવ | ૨૦ || અર્થ:–તે રાત્રીને વિષેજ દુષ્ટ કમઠ મૂખે આવીને મેઘના ઉત્પાત કરવા લાગે. તિહાં કલ્પાંત કાલને પવન વિક્રૂથ્વી તે પવને કરી ધૂલને ઉડાવતો આકાશને પણ છાહી મૂકે. અને ધૂલૅમલ્યા પર્ણની મૂસલ ધારાયે વૃષ્ટિ કરતે હો. તથા બ્રહ્માંડ રફેટ સદશ ગરવ કર્યો. દશેદિશાર્વે વીજલીના કણીયા ઉત્પન્ન કરી ત્રાસ પમાડવા લાગે. તિહાં પાણીની પૂરનદી વહેવા લાગી. જેને પાણી ચઢ. રાત્રિ આકાશે મલી અંધકાર રૂપ થઈ ગઈ છે. તે વખતે ક્ષણેક માંહે ભગવંતને નાશિકા પર્યત પાણી ઊંચું ચઢયું છે ૧૦ ૫ ગાસન તામ, ધરળ પુર ગાવિયો મારા | ઘ | करी निज फणनो छत्र, घनोघ रखावियो ॥ मा० ॥ ध० ॥ पण नाशा लगें नीर, चढयो तव जोइयो ॥ मा०॥ च० ॥ દાં જમા કહ્યું છે તેં શું જીવો માત્ર છે જે શા અર્થ--તે સમયે ધરણેન્દ્રનું આશન કંપાયમાન થયું. અવધિ પ્રયુંછ ઇંદ્રાણી સહિત તિહાં આવીને પ્રભુના મસ્તકે ફણા૫ છત્ર ધરી ચરણને નીચે કમલની રચના કરી ઘનઘ જે વરસાદને સમૂહ તેથી પ્રભુને રખાવ્યા. આગલ બત્રીશ બદ્ધ નાટક કરવા લાગ્યું. પણ પ્રભુને નાશિકા પર્યત પાણું આવ્યું જેને કમઠકૃત ઉપસર્ગ Page #250 -------------------------------------------------------------------------- ________________ દશભાવને વૈરભાવ ખમા. ૨૩૩ જાણી મેઘમાલીને જોઈ ઈઢું કહ્યું, હે દુષ્ટ પાપીષ્ટ ઉલ્લંઠે અધમ તેં આ શું અકાર્ય માંડયું છે ? એ પ્રભુતે અતુલી બલથકાં પણ કૃપાલું છે. તથાપિ હું હવે તુજને તાહારી કમાઈ દેખાડીશ. स्वामी आशातना कीध, हवे जाइश किहां ।। मा० ॥ ह० ॥ चरणे सरणे पेसो, खमावे ते तिहां ॥ म० ॥ ख० ॥ करी नाटिक धरणेद्र, स्वकीय पदें गया ॥ मा० ॥ स्व० ॥ प्रभु पण करे विहार, व्यासी दिवस थया॥मा०॥ व्या०॥१२॥ અર્થ:–અરે તે સ્વામીની આશાતના કીધી છે, તે હવે તું કયાં જઈશ એમ કહી વા મૂકો. તે જોઈ જેમ બાજને દેખી સૂડે તથા કબુતર ભયભ્રાંત થાય તેમ કમઠ ભયબ્રાંત થયે થકે પિતાની દેવાંગના સહિત ભગવંત પાસું આવી તેમના ચરણનું શરણ ગ્રહીને પોતાને અપરાધ ખમાવવા લાગે. તે જે ધરણે કહ્યું કે તું મોટાના સરણે આવ્યું. માટે સાધમિ ભાઈ જાણીને તુજને મૂક્યું. પછી દશભવને વૈરભાવ ખમાવી પ્રભુપાશે નૃત્ય કરી કમઠ પિતાને સ્થાનકે ગયે. અને ધરણેન્દ્ર પણ નાટિક કરી ઈંદ્રાણી સહિત પિતાને સ્થાનકે ગયે. તિહાં અહિછતા નગરી કહેવાણી. પ્રભુ પણ તિહાંથી વિહાર કરી ગ્રામાનુગ્રામેં વિચરતાં વાશી દિવસ વ્યતિકમ્યા છે ૧૨ चैत्र बहुल दिन चोथ, विशाखा विधुमले ॥ मा० ॥ वि०॥ મધર ટ્રેક છે, વેવસ્ટ ક્ષેત્ર છે માત્ર મા રે || Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ गणीगण आठ उदार मुणि, आरज दिनमुखा ॥ मा०॥ आ०॥ शोल सहस्सतिम साहूणी, पुप्फचूला मुखा ॥मा०॥पु० ॥१६॥ ' અર્થ–ચૈત્રવદિ ચોથના દિવસે વિશાખા નક્ષત્રે વિધુ એટલે ચંદ્રમાને વેગ આવે કે પ્રભાત સમયને વિષે ધાવડી વૃક્ષને હેઠે પાણી રહિત છઠ તપ કીધે થકે નિર્ચાઘાત પણે આવર્ણ રહિત સમગ્ર પરિપૂર્ણ જલહલતા સૂર્ય સરખું કેવલજ્ઞાન, અને કેવલ દર્શન, પ્રભુને ઉત્પન્ન થયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુને આઠ મોટા ગચ્છના ધણી એવા ગણધર થયા તથા આર્યદિન આજે દઈને શેલ હજાર સાધુઓ, થયા, તેમજ પુષ્પચૂલા પ્રમુખ- ૧૩ છે રાત્રીના સદસ મુળ , શ્રાવક શ્રાવિ નાગાથા | एकलख चोसठ सहरस, सुव्रतमुख भाविका ॥मा० ॥ सु०॥ ત્ર સ્ટાર સદર સત્તાવીરા, નિંદ્રા મારિ છેમાત્ર જિં૦ | केवली सहस्सज एक, अवधि मुनि चौदर्श मा०॥०॥१४॥ અર્થ:--આડત્રીસ હજાર સાધવીઓની સંપદા થઈ. હવે શ્રાવક શ્રાવિકાની સંપદા કહે છે, તે સાંભ, સુવ્રત આજે દઈને એકલાખ શઠ હજાર ભાવિક શ્રાવક થયા. તથા નિંદા આંદે દેઈને ત્રણ લાખ સત્તાવીશ હજાર શ્રાવિકાઓ થઈ. એક હજાર કેવલજ્ઞાનીની સંપદા થઈ. તથા ચૌદશે અવધિજ્ઞાની મુનિઓની સંપદા થઈ. તથા અગીઆરશે વિકિય લબ્ધિવંત સાધુ થયા છે ૧૪ છે छसय ऋजु मणपज्ज, विपुलमति आठशे ।। मा० ॥ वि० ॥ चउद पूर्वी सयउठ, वादी मुनि छे छशे ॥मा० ॥ वा०॥ Page #252 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વ પ્રભુના પરિવાર. ૨૩૫ રૂસ સય સીધા સાધ છે, રીસાય સાધવી માઁ || ↑ बारसयां मुणि अणुत्तर, गति एणी परें मवी ॥मा० ॥० ॥ १५ ॥ અર્થ:--છશે ઋન્નુમતિ મનપર્યવજ્ઞાની સાધુઓની સંપદા થઇ. આઠશે. વિપુલમતિ મનપર્યવજ્ઞાની સાધુઓની સ'પદા થઇ. ચૌદપૂર્વના ભણનાર સાત ત્રણશે. સાધુએની સંપદા થઇ. છશે. વાદીઓની સ`પા થઈ. એક હજાર સાધુ સિદ્ધિ પામ્યા. બે હજાર સાધવી સિદ્ધિ પામી. ખારશે મુનિએ અનુત્તર વિમાને પાહેાતા, એકાવતારી થયા. એ પ્રભુના પરિવારનું પ્રમાણ જાણવું ! ૧૫ ॥ ' सीतेरवर्ष व्रत माहें, रही समत गिरि ॥ मा० ॥ २० ॥ ગાયુ વપરાતા હ, અંતે યોને સંર માઁ॰ || f॰ || માસ મત્ત તંત્રીશ, મુનિનું વર્યાં।। મ॰ || મુ} काउस्सग्गे मध्य रयणी, समय प्रभु शिव वर्या ॥ मा० ॥ स०॥१६॥ e અર્થ:—ત્રીશ વર્ષ ગ્રહસ્થવાસે રહ્યા, સીતેર વ વ્રતમાંહે રહ્યા, સર્વ મલી એકશે. વર્ષનું આયુ પાલી અંત સમયે સેલેસી અવસ્થાયે યાગ સવરી માસ ખમણુના તપ ચવિહારા કીધે થકે તેત્રીશ મુનિએની સાથે પરવો કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા થકા મધ્યરાત્રિને વિષે પ્રભુ માથે પાહાતા ! ૧૬ ૫ શ્રાવળ મુિિફન બામ, વિશાષા વિમà || માઁ॰ || F || वीर निवाणथी, वर्ष अढीसय पाछले ॥ मा० ॥ अ० ॥ एम श्रीपारसनाथ चरित्रतें भांखीयें ॥ मा० ॥ च० ॥ ॥ ॥ ॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: पुरिसादाणी एह, बिरुद एम दाखीयें ॥ भा० ॥ बि० ॥ छानविमल गुरु वयणे, थिरचित्त राखीयें ॥मा०॥थि०॥ १७ ॥ અર્થ:–શ્રાવણ શુદિ અષ્ટમીના દિવસે ભલે વિશાખા નક્ષત્રને વેગ આવ્યા થકા શ્રી પાર્શ્વનાથ ભગવાન મેલેં પોહેતા. તે શ્રીવીર નિર્વાણથી અઢીશે વર્ષ પાછલ એટલે પૂર્વે મોક્ષ ગયા. એમ શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર ભાંખી એટલે કહીયે. વિશેષ વાત શ્રી પાર્શ્વનાથ ચરિત્ર થકી જાણવી. શ્રી પાર્શ્વનાથ પરમેશ્વર પુરૂષ માંહે આદાની એટલે આદેય વચનીય એ બિરૂદના ધરનારા છે, એમ પ્રત્યેક શબ્દ જેડી દેખાડીયે. જ્ઞાન વિમલ એટલે જ્ઞાન કરીને ઉજજવલ એવા ગુરૂ તેમના વચન ઉપર સ્થિર ચિત્ત રાખી ૧ળા | | ઈતિ પાર્શ્વ અધિકાર સમાપ્ત છે હવે અરિષ્ટનેમિને અધિકાર કહે છે. If ઢાઢ દ્રામો | કૂવાની ફેરી | नेमी तणा हवे दाखीयें रे, पोढा पंच कल्याण ॥ सोभागी सांभलो॥ अपराजित अनुत्तर थकी रे, चविया श्रीजिनभाण॥१॥ અર્થ:-હવે શ્રીમીશ્વર ભગવાનના મોટા પંચકલ્યાણિક દેખાડી છેર્યો. તે હે સૌભાગી જને તમેં સાંભળે. પ્રભુ અપરાજીતનામા ચેથા અનુત્તર વિમાન થકી ચવીને આવી ઉપના છે તિહાં પ્રથમ શ્રોમીશ્વર ભગવાન તથા રાજીમતીના સંક્ષેપથી નવભવ કહે છે. પ્રથમ ભ અચલપુરૅ ધનરાજા ધનવતી રાણી માસબમણુને પારણે સાધુ આવ્યા તેમને Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિષ્ટનેમિના મેટા પંચકલ્યાણક. ૨૩ ખાને ધોયણ સાકરે પ્રતિલાવ્યું. ત્યાં સમ્યકત્વ પામી દેશવિરતિ પાલી બીજે ભવે સાધમ દેવલોકે બહુ દેવતા થયા. ત્રીજે ભવૅ વૈતાઢય ઉત્તર શ્રેણી સુરતેજપુરે ચિત્રગુપ્ત વિદ્યાધરરાજા અને રત્નાવતી રાણપણે શ્યા. એથે ભોં માંહિંદ્ર દેવલોકે દેવતા થયા. પાંચમું ભર્વે જંબુદ્વીપના મહાવિદેહમાં પદ્મનામા વિજયને વિષે સિંહપુર નગરે અપરાજિતરાજા અને પ્રીતિમતી રાણપણે થયા. છ ભ અગીઆરમેં દેવલોકે બહુ દેવતા થયા. સાતમે ભોં જમ્બુદ્વીપના ભરતક્ષેત્રે હસ્તિનાગપુરે શંખરાજા અને યશોમતી રાણીપણે થયા. આઠમેં ભ અપરાજિત નામા ચેથા અનુત્તર વિમાને દેવતા થયા. તથા નવમે ભર્વેિ તે શ્રીનેમિકુમાર થયા, અને રાણીને જીવ ઉગ્રસેન રાજાની ધારણી નામા રાણીની કુખેં રાજીમતી નામા કન્યા પણે આવી અવતરી છે, તે મહાસતી છે, તથા રૂપ, લાવણ્ય, ચતુરાઈએં યુક્ત છે. વીજલીના જાત્કાર સરખી શરીરની પ્રભા છે, શઠ કલામાં નિપુણ છે, ગુણ સાભાગ્યનો ભંડાર છે. અનેક સાહેલી સહિત છે કે ૧. बत्रीशसागर भोगवी रे, सोरी पुरें अभिराम ॥ सो० ॥ समुद्रविजय नृपनी प्रीया रे, माता शिवादे नाम ॥सो०॥ २॥ અથ:-હવે પ્રભુ અપરાજિત નામા અનુત્તર વિમાને બત્રીશ સાગરેપમને આયુ ભોગવીને મને હર સારપુર નામાં નગરને વિષે યાદવ કુલમાં સમુદ્ર વિજય નામા રાજાની શિવા દેવી નામા રાણુની કુક્ષીને વિષે આવી ઉપના છે ૨ | कार्तिक वदि वारस दीने रे, चित्रारिख विधु योग ॥ सो०॥ मुपन पेखण गर्भ पोषणा रे, पाछली परें सवि भोग सो०॥३॥ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ અર્થ –કાર્તિક વદિ બારશના દિવસે ચિત્રા નક્ષત્રે ચંદ્રમાને વેગ આવ્યા થકા શિવા દેવી માતાની કુખે પ્રભુ આવી ઉપના. તેવારે ચાદ સુપન માતાયે દીઠાં, તેનું વર્ણન, તથા ગર્ભની પિષણ માતાર્યો કરી, તેનું વર્ણન, સર્વ પાછલ જેમ શ્રી મહાવીરનું કહ્યું તેની પેરે સર્વ ભેગ જાણ ૩ श्रावण शुदि पंचमि दिने रे, जनम्या श्री जिनराज ॥ सो० ॥ जन्म महोत्सव सुर करे रे, पूरव परें नृप राय ॥ सो० ॥ ४ ॥ અર્થ:-અનુકમેં તે કાલે તે સમયેં શ્રાવણ શુદિ પંચમીને દિવસે શ્રી જિનરાજ જમ્યા. તિહાં જન્મમહોત્સવ પ્રથમ દેવયે કર્યો. અને પછી માતા પિતા કર્યો. તેને અધિકાર સર્વ શ્રી મહાવીરની પેરે જાણી લેવો જ છે अरिष्टनेमि नाम थापीयो रे, यदुकुलनो शणगार ॥ सो० ॥ एक दिन आयुध घर गया रे, शस्त्र ग्रह्या तेणी वार ॥सो०॥५॥ અર્થ –હવે જેવારે પ્રભુ ગર્ભમાં હતા, તેવારે માતાયે સ્વપ્નમાં અરિષ્ઠરત્નમય ચકધારા દીઠી હતી, તેને અનુસારે અરિષ્ટનેમી એવું નામ પાડયું. એ ગાથાના પૂર્વાદ્ધને અર્થ કહ્યો. હવે અહીં પ્રસંગેં યાદવ કુલની ઉત્પત્તિ કહીશું. તેમાં સેવટે ગાથાના ઉત્તરાર્ધનું અર્થ આવશે. અહીં પ્રસ્તા હરિવંશ કુલેત્પત્તિ સંક્ષેપ માત્ર લખી છે. પૂર્વ હરિવર્ષ ક્ષેત્રના હરિ અને હરિણી એ બે યુગલિયા થકી હરિવંશ કુલ પ્રગટ. તિહાં પ્રથમ હરિરાજા તેને પુત્ર અશ્વ, તેનો પુત્ર વસુરાજા થયો તેના વંશમાં ચદુરાજ થયે. ત્યાંથી યાદવવંશ કુલ થયું છે. પછી તે યદુને Page #256 -------------------------------------------------------------------------- ________________ હરિવંશમાંથી યાદવ વંશ કુલપત્તિ. ૨૩૯ પુત્ર શેરી રાજા થયો. તેના બે પુત્ર એક સૂર અને બીજે સુવીર તેમાં મોટો શૂર છે. તેણે શરી પુર નગર વસાવ્યું. તે સૂરને પુત્ર અંધકવિણુ રાજા થયે. તેના દશ પુત્ર થયા. એક સમુદ્રવિજય, બીજે અસ્તાંગ, ત્રીજો અક્ષોભ, ચેાથે અચલ, પાંચમે ધરણ, છઠ્ઠો પૂર્ણ, સાતમે ડિમવાનું, આઠમે સ્તમિત, નવમો સાગર, અને દશમે વસુદેવ, એ દશે દશાર થયા. તેની એક કુંતિ અને બીજી મુદ્દી, એ બે બેહેને થઈ. તેમાં કુંતીને હસ્તિનાપુરે પાંડુ રાજાને પરણાવી. તેને એક પુત્ર તો કર્ણ છાને જપે. તેને કાંસાની પેટીમાં ઘાલી ગંગાના પ્રવાહમાં મે. તેને હસ્તિનાપુરે સુતનામા સારથીયે પુત્ર કરી ઉછેર્યો. અને તેવાર પછી એક યુધિષ્ટ્રિર, બીજો ભીમ, અર્જુન, એ ત્રણ પુત્ર થયા. તથા પાંડુ રાજાની બીજી સ્ત્રી મદ્રક રાજાની પુત્રી માદ્રી નામા હતી, તેનો એક નકુલ બીજે સહદેવ એ બે પુત્ર થયા. સર્વ મલી પાંચે પાંડવ ભાઈ થયા. હવે બીજી મુદ્દીને ડાહડ દેશે દમષ રાજાને પરણાવી. તેને પુત્ર શિશુપાલ રાજા ડાહડીયે થે. હવે શરરાજાને લઘુ ભાઈ સુવીર હતા, તેને પુત્ર ભેજકવિષ્ણુ થયે. તેના વલી એક ઉગ્રસેન, બીજે દેવક, એ બે પુત્ર થયા. તેમાં ઉગ્રસેન મથુરાના રાજ્ય કરે છે અને લઘુ ભાઈ દેવકર્ણ પિલાશપુરનો રાજ્ય કરે છે. હવે ઉગ્રસેન રાજાયે એકદા માપવાસી તાપસને પારણાથે નિમંત્રણ કરી, પણ તેને તેડવા વિસાર્યો. તેથી તે તાપસે બીજું માસખમણ કરવા માંડયું. વલી પણ નિમંત્રણ કરી, તેડવા વિચાર્યું. તેથી તાપસે ક્રોધે કરી ત્રીજે માસ ખમણ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી કલ્પસૂત્રસ્ય માલાવાધઃ આદર્યાં. તિહાં નીયાણું કર્યું', કે જો માહારી તપસ્યાનું ફૂલ હાય, તા એ ઉગ્રસેન રાજાને દુ:ખદાઇ થાએ પછી તે ભવ પૂરા કરી ઉગ્રસેન રાજાની ધારણી રાણીને કુખે પુત્રપણે સાંકડી સગાઇયે આવી ઉપને. તેવારે રાણીને રાજાના કાલજાના માંસ ખાવાના ડાહાલા ઉપન્યા. પ્રધાને પ્રપો કરી તે ડાહાલા પૂર્ણ કર્યાં પુત્ર જણ્યા પછી રાણીયે વિચાર્યું જે, એ મહાટા થાશે, તેવારે શું જાણીયે રાજાને કેવુ દુ:ખ આપશે ? એમ ચિંતવી તે ખાલકને નામાંકિત મુદ્રા સહિત રત્ન કમલ સહિત કાંશાની પેટીમાં નાખી તે પેટી વલી કાષ્ટની પેટીમાં ઘાલીને મુદ્રા દઇ યમુના નદીમાંડે તરતી મૂકી. તે તરતી સારીપુરે આવી. તેને એક શ્રેષ્ટીચે લઇ દિવ્ય સરૂપ આલક દેખી તેને પુત્ર કરી પાઢ્યા; અને પેટી પ્રમુખ વસ્તુને એકાંત જગાયે ઠાવકી રાખી, કંસ એવું નામ દીધું. તે જેવારે મહાટા થયા તેવારે લેાકાના છેકરાને માર આપે ઇત્યાદિક ઘણા અન્યાય કરતા દેખી તે વ્યવહારીયે સમુદ્રવિજય રાજાને સેપ્ટે. રાજાયે તે લઘુ ભાઇ વાસુદેવને દીધા. પછી તે તિહાં વાસુદેવ સાથે કલા અભ્યાસ કરતા વૈદ વિદ્યા શીખ્યા. અનુક્રમે ચાવન વય પામ્યા. એવામાં જરાસ'ધ, પ્રતિવાસુદેવ, છ ખંડના ભોક્તા રાજગ્રહનગરે રાજ્ય કરે છે, તેણે સમુદ્રવિજય રાજાને ત મેાકલી કહેવરાવ્યું જે, દુનિવાસી સિંહરાજાને જીવતા પકડીને મહારી પાસે લઈ આવજો. સમુદ્રવિજયે તે અજ્ઞા પ્રમાણુ કરી, ભંભા વજાવી સેન્યા લેઇ સિંહ રાજા ઉપર ચડવા તૈયાર થયા. તેવારે વસુદેવે કહ્યું, હું મહારાજ! એ Page #258 -------------------------------------------------------------------------- ________________ વસુદેવની કથા. ૨૪૩ આપડા રાંક ઉપર તમારે શું ચડાઇ કરવી ? એને તેા હુંજ પકડી લાવીશ. એમ કહી વસુદેવજી કંસની સાથે તિહાં સિંહ રાજા ઉપર લશકર લઇ ગયા. પછી ત્યાં લઘુલાઘવી કલાયે કરી કસે સિંહરાજાને જાણી વસુદેવને આણી દીધા. વસુદેવે આવીને સમુદ્રવિજય રાજાને હાથે દીધા. સમુદ્રવિજયે તિહાંથી જરાસંઘને દઇ મેાકલ્યે. તેણે કરી જરાસંઘ સંતુષ્ટ થયેા. વલી તને માકલી કહેવરાવ્યું જે મહારી જીવયશા નામા પુત્રી તથા વાંછિત એક દેશનું રાજ્ય, જેણે એ દુષ્ટને પકડયા છે, તેને હું આપીશ. એવું દૂતના મુખથી સાંભલી સમુદ્રવિજય રાજાયે નિમિત્તિયાને પૂછ્યુ. તેવારે નિમિત્તિયે કહ્યું કે, એ જીયશા માવિત્ર તથા સ્વસુર બેહુના કુલની ક્ષય કરનારી છે. તેવારે રાજા ચિ ંતાતુર થકેા, વસુદેવજીને પૂછ્યું કે, એને તમે કેવી રીતે પકડયા ? વસુદેવજીયેં કહ્યું, કંસે પકડયેા. રાજાયેં વિચાર્યું જે, એ વિક માંહે એટલું ખલ કયાંથી ? એમ ચિંતવી, શેઠને તેડાવ્યા. શેઠ પણ ખીહીતા થકા પેટી અને નામાંકિત મુદ્રડી પ્રમુખ લઇ રાજા પાસે આવી સર્વ વાત કહી. તે સાંભલી રાજા પ્રસુખ સર્વ હર્ષ પામ્યા અને જાણ્યુ જે એતા ઉગ્રસેન રાજા અને ધારણી રાણીના પુત્ર છે. પછી કંસને રાજગૃહ નગરે' માકલ્યા. તેને જરાસ ધ રાજાયે પેાતાની પુત્રી જીવયશા પરણાવી. અને સખલ સૈન્ય આપ્યુ. તે લઇ કંસે ઉગ્રસેન રાજાને જીવતા જાલી કાંપિજરામાં નાખી, પોતે મથુરા નગરીના રાજ્ય કરવા માંડ્યુ. હવે વસુદેવ મરે. પૂર્વભવે સ્ત્રી વૠભ કર્મ ઉપા છે તેની કથા કહે છે. પૂર્વલે ભવે વસુદેવજીના જીવનદીષેણુ १६ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ નામે કુલ પુત્ર હતા. પરંતુ તે કાલે કુરૂપ કુદર્શની, બિલ્લાડાના જેવા નેત્ર, ગણેશની પેરે મોટું પેટ, હાથીના જેવા મોટા દાંત, ઉંટના જેવા મોટા હોઠ, વાનરના જેવા કાન, નાસિકા ચીપડી છે, ત્રિખૂણો કપાલ, એ કુરૂપ હતું. અને હાનપણમાં માતા પિતા મરણ પામ્યા તેવારે પોતાના મામાને ઘેર કામ કરતો હતો. અનુક્રમેં મહાટ થયો તેવારેં કુરૂપ માટે કન્યા કેઈ આપે નહીં. લોક ઉશ્કેરે કે તાહારે મામ તાહારે સગપણ કેમ નથી કરતે? તેને ઘેર તું કમાવે છે. એવી લેકની વાત સાંભલી મનભંગ થયે, તેથી કામ કરે નહીં. મામામેં કહ્યું મારી આઠ પુત્રી છે તેમાં જે તુજને વાં છે તેને હું પરણાવું. તે વારે નદીષેણે મામાની પુત્રઓને કહ્યું કે તમે કોઈ મને પરણશે? તે સાંભલી સર્વ બોલી જે ફશી ખાઈ મરિયે, વિષ ખાઈ મરીયે તે કબૂલ, પણ તને પરણીયેં નહી. એમ સાંભલી વૈરાગ પામી ભાવ ચારિત્રિ થકે સાધુઓને વૈયાવચ્ચ કર્યા કરે. એમ પશ્ચાવન હજાર વર્ષ પર્યત ભાવ ચારિત્ર પાલી અંત સમયે સ્ત્રીવલ્લભ પણાને નિયાણું કરી મરણ પામ દેવલેકે દેવતા થયે. તિહાંથી ચવીને વસુદેવ થયો છે. તે પૂર્વભવના અત્યગ્ર તપના યોગે કરી સ્ત્રી વલભ અત્યંત અદ્ભુત રૂપ સૌભાગ્યવંત થયેલ છે. તેને નગરમાં વિચરતે દેખી સ્ત્રી જન ધૃતના ઘડા ઢલતા મૂકી પણ તેની પાછલ ફર્યા કરે. તે જોઈ મહાજન લેકે મલી સમુદ્રવિજયને વિનંતિ કરી કે વસુદેવજીને નગરમાંહે ફિરતાં નિવાર, નહીંતે અમને શીખ આપે તેવારે રાજા મહાજનને સમાધાન કરવા વસુદેવજીને કહ્યું કે, ભાઈ તમે સિંહરાજા વશ કર્યો, Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રમત્ત જીવયશા. ૨૪૩ તેને વૈર આપણા માથે છે, તેથી તમારે માહારી આજ્ઞા વિના નગરમાંહે ભમવું નહીં. તે સાંભલી વસુદેવજી ઘરમાં બેઠા રહે છે. એકદા ઉષ્ણકાલને વિષે શિવાદેવી રાણીયે બાવનાચંદન ઘસી કચેલું ભરી દાસીને હાર્થે રાજાને મોકલ્ય. તે વચમાંહેજ વસુદેવજીયે લઈ વિલેપન કીધે. તેવારે દાસીયે કહ્યું કે, તમારા એવાં લક્ષણ છે ત્યારેજ બંદીખાને પડયા છે. તે વાત સાંભળી મનમાં અમર્ષ આણ વસુદેવ પરદેશે નીક. કઈ મૃતક મનુષ્ય ગામને બાહેર બાલી પત્ર લખ્યું જે વસુદેવ વન્ડિસરણ થયા તે વાત જાણું રાજા અત્યંત દુઃખ કરતા હવા. પછી નિમિત્તિ આયેં કહ્યું કે, વસુદેવ કુશલેં છે. તમને શે વર્ષે મલશે. તે સાંભળી રાજાર્યો શેક નિવાર્યો. શ્રી વસુદેવજી ઠામે ઠામેં અનેક ઋદ્ધિ, વૃદ્ધિ સુખ સંપદા પામી બહોતેર હજાર રંભારૂપ સ્ત્રીના પાણિગ્રહણ કરી અનેક વિદ્યા શિખ્યા. છેલ્લે રેહણના સ્વયંવરામંડપમાં વામણનું રૂપ કરી રેહિણીને પરણ્યાં. તિહાં શેવર્ષે સર્વ ભાઈઓને મલયા. વલી પિલાસપુરે દેવક રાજાની પુત્રી દેવકી પરણ્યા. સર્વ સ્ત્રી એકઠી કરી પછી વસુદેવજીને કંસરાજાયે ઘણી મહાર કરી મથુરામાં પિતા પાસું રાખ્યા. જેમ વસુદેવ અને કંસને પરસ્પર્શે પ્રીતિ છે તેમ જીવયશા અને દેવકીને પણ પરમ સનેહ છે. એકદા જીવયા છાકમાં પિતાના ખંધ ઉપર દેવકીજીને તેડીને ગર્વે કરી કીડા કરે છે. એવામાં ઉગ્રસેન રાજાના એક કંસ બીજે નભસેન, ત્રીજે અર્ધમત્તા, એ ત્રણ પુત્ર હતા અને સત્યભામાં તથા રાજીમતી એ બે પુત્રીઓ છે, તેમાં જેવારે ઉગ્રસેનને કસું પાંજ Page #261 -------------------------------------------------------------------------- ________________ २४४ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ રામાં નાખે, તેવારે અઈમત્તો વૈરાગ્ય પામી દીક્ષાગ્રહણ કરતે હવે. હવે જીવયશા નાચે કુદે છે, એવામાં તે અઈમત્તે સાધુ પણ ચરીને અર્થે ફરતે તિહાં આવ્યું. તેને જીવ શાથે કહ્યું કે, હે દેવર ! આ આવે, આપણે બે રમી. એમ કહી તેને ગલે લગી, અને દેવકીના પગ સાધુના મસ્તક ઉપરે આણ્યા. તેવારે ત્રાષિ બોલ્યા કે અરે ગર્વ શું કરે છે ? આ દેવકીને સાતમો ગર્ભ તાહારી પતિને મારશે ? એમ કહી સાધુ ચાલ્યા ગયા. જીવયશાયે તે વાત કંસને સંભળાવી. તે સાંભલી કંસ ચિંતાતુર થક રાજસભા બેઠે છે. તેને વસુદેવજીયે ચિંતાનું કારણ પૂછયું. તેવારે કંસ કપટથી બોલ્યા કે જરાસંઘની પુત્રી તો વાંજણી છે, અને બીજી તે ન પરણાય. તે હવે પુત્ર વિના કેમ કરીએં? વસુદેવજી બોલ્યા-પિતાના કરણી વિના પુત્ર શું કરશે ? તેવારે કંસ બે -તમારે તે ઘણી સ્ત્રીઓ છે, તે ઘણા પુત્ર જણશે. માટે દેવકીજીના સાત ગર્ભ મુજને આપે. વસુદેવજીયે પણ સાત ગર્ભ આપવા કબૂલ કર્યા પછી વસુદેવ પાસેંથી બેલ લેઈ કંસ નિશ્ચિત થકો રાજ્ય કરે છે. હવે એવા અવસરે ભદ્ધિલપુર નગરે નાગ નામા શેઠની સુલસા ભાર્યા શુદ્ધ શ્રાવિકા છે, તેને અમૃતવચ્છા દેષ છે, તેથી તેણે હરિણી ગમેષી દેવ આરાધ્યો. તેણે કહ્યું કે નિકાચિત કર્મ ટાલી ન શકું, પણ તમારા મને રથ પૂર્ણ કરીશ. હવે સુલસા અને દેવકીયે સમકાલેં ગર્ભધારણ અને પ્રસવ ક્ય. તિહાં અનુક્રમેં દેવકીજીયે છ પુત્ર પ્રસવ્યા. તે દેવતાર્થે લઈને સુલસાને આપ્યા અને સુલસાના મૃત બાલક જણાય. તે છે પસી શું કરશે ? તે વસુદેવજી એ Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી કૃષ્ણ જન્મ. ૨૪૫ દેવકી પાસે મૂક્યા. પછી સુલસામેં કહ્યું કે મહારે છ પુત્રે સર્યું. હવે એના એને લખ લાભ થાઓ. પછી સાતમા ગર્ભની વેલાયે દેવકીલેં સિંહ, સૂર્ય, અગ્નિ, ગજ, ધ્વજા, વિમાન, પદ્મ એ સાત સુપન દીઠાં. માતા પિતાને ઉત્સાહ થયે. જન્મ વેલાયે કંસરાજાયે દેવકીના ગ્રહ પાસે ચારે દિશાયેં સુભટ રખવાલા રાખ્યા તેને નિદ્રા આવી. શ્રાવણવદિ આઠમેં અદ્ધરાત્રિના સમયે પુત્ર જન્મ થયો. તત્કાલ તે બાળકને લઈને વસુદેવ ચાલ્યા તેને માર્ગમાં ઉગ્રસેનરાજાયે કાષ્ટ પાંજરામાંથી પૂછયું, એ કેણ છે? વસુદેવેં કહ્યું, તમેને કાષ્ટપિંજરમધ્યેથી બાહેર કાહાડાવશે તે છે. પછી વસુદેવ ગોકુલમાં જઈ નંદગોકુલા ઘરેં યશોદા ભાર્યા છે તેને જઈ તે બાલક આપે, અને તેની પુત્રી લેઈ દેવકી પાસે મૂકી. તે ચોકીદારે જાગૃત થઈ લઈને કંસને આપી. કંસેં જાયું એ મુજને શું મારશે ? એમ વિચારી છિન્નનાસિકા કરી શિલાયે પછાડી, મૂકી દીધી. તે દિવસથી લૈકિકમાં એમ કહેવાયુકે જે શિલાયે આસ્ફાલી તે મરીને વીજલી થઈ, માટે કાશે વીજલી પડે. હવે શ્રીકૃષ્ણ નંદને ઘરે વધતા મોટા થયા. તેવારે પાણીના ઘડા હેલે, દહીના ઘાલીયા ફેડે, તરતે માખણ છાશમાં બેલે, શાંઢના કાન જાલી લાવે, યશદાનું કંચુએ તાણે, સર્પને જાતે પકડે, અગ્નિમાં હાથ ઘાલે, કિમવારે હસીને માતા સામુ જૂવે, કેવારે રીસાય, કેવારે દહીં દુધના ઘડા કેડે, એમ કરતાં જેવારેં શેલ વર્ષનું થયો તેવારે હિણી રણને પુત્ર બલભદ્ર કૃષ્ણજીને માટે ભાઈ તેને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ વસુદેવે પ્રચ્છન્નપણે રખવાલા મૂકયા છે, તેણે યશેાદાને કહ્યુ, આજ ઉષ્ણુ પાણી કરજો. તે વાત યશેાદાને વીસરી ગઇ. તે વારે બલભદ્રજીયે યશેાદાને તિરસ્કાર કર્યાં. તેવારે કૃષ્ણજી ખેલ્યા તમે... રાજકુમર છે! તેા ભલે છે પરંતુ મહારી માતાને . ચને મેલાવશે નહી. તદ્દા અલભદ્ર કહેવા લાગા કે જે વાર પર્વને મિશે કરી દેવકી રાણી તમને જોવા આવે છે, તે તમારી માતા છે. અને રાહિણી માહારી માતા છે. વસુ દેવ આપણા પિતા છે, આપણે એ ભાઈ છયે. પણુ કંસ રાજાના ભયથી પ્રચ્છન્નપણે તુજને રાખ્યા છે. એમ સાંભલી કૃષ્ણુ ખેલ્યા કે આપણે હવે અહીં ન રહેવું. એવા અવસરે કંસરાજાયેં નૈમિત્તિકને પૂછ્યું જે, મહારા કાના હાથે મરણુ શે? તેણે કહ્યું કે જે કાલીનાગ નાથશે, અરિષ્ટનામા વૃષભ, કે · નામા ઘેાડા અને મેષનામા ગધેડાને હણશે, તથા પદ્મોત્તરનામા હસ્તી, ચાણુર અને મુષ્ઠિકનામા બલ્લને મારશે, તથા સારંગ ધનુષ ચઢાવશે તથા જેને સત્યભામા વરમાલા ઘાલશે, તેના હાથે તમારૂં મરણુ થાશે. તે સાંભલી કસે પેાતાના વેરીની ખબર કઢાવવા સારૂ વૃષભાદિક સર્વ ને વનમાં છુટા મૂકયા, તેને શ્રીકૃષ્ણે માર્યો. તેવારે ક ંસે ધનુષ ચઢાવવાના મહેાત્સવ માંડયે. તે જોવા સારૂ કૃષ્ણ, અલભદ્ર, એ ભાઇ મથુરા ભણી ચાલ્યા. માર્ગોમાં યમુના નદીના ×હુ માંહે કાલીનાગ નાથ્ય.. અનુક્રમે સદષ્ટાંત પૂર્ણ કર્યો. પછી કંસની સભામાંહે કૃષ્ણજીયે સારંગ ધનુષ ચઢાવ્યું. સત્યભામાયે વરમાલા ઘાલી. તે દેખી કસ ખેલ્યા, એ શ્યામ ગાવાલીયાને મારા. ઇત્યાદિ અહી’આ ધણે! અવદાત છે, તે ગ્રંથ ગૈારવના Page #264 -------------------------------------------------------------------------- ________________ કંસ વધ. - ૨૪૭ ભયથી નથી લખ્યો, છેવટ શ્રીકૃષ્ણ સની ચોટલી પકડી સિંહાસનથી નીચે નાખી પટકી માર્યો અને કાષ્ટ પાંજરું ભાંગી ઉગ્રસેનને રાજ્ય પાટે થા. જીવયશા જરાસંઘ પાસું રૂદન કરતી ગઈ અને કહ્યું કે, યાદવના ગોવાલિયે તમારે જામાતૃ માર્યો. તે સાંભલી જરાસંઘ લશ્કર લઈ ચઢ. તેવારેં કાલકુમર, જરાસંઘને પુત્ર બેલ્યો કે એ રામ કૃષ્ણ ગોવાલીયા જ્યાં હસે તિહાંથી હું હત પ્રહત કરીશ. એમ કહી પાંચશે કુમરને સાથે લઈ ચઢયો. અહીં મથુરાના સાત કુલોડિ અને સેરીપુરના અગીઆર કુલકડિ, યાદવ ઉચાલા ભરી સમુદ્ર વિજય રાજાદિ મલી કેપ્ટક નિમિત્તિયાના વચનાનુસારે પશ્ચિમ દિસિ સમુદ્ર ભણું જ્યાં સત્યભામાં પુત્રનું જેડલું પ્રસ તિહાં રહેવું, એને નિશ્ચય કરી ચાલ્યા. એવા સમયમાં કાલ કુમર આવ્યો જાણી યાદવની ત્રદેવી વૃદ્ધ દેસીનું રૂપ કરી ઉચાલોના ઉતારાને સ્થાનકે પાંચશે મોટી બલતી ચયની રચના કરી, તેની સમીપે રૂદન કરવા લાગી. તે દેખી કાલકુમારે પૂછ્યું, આ શું છે? તે બેલી, તમારા ભયથી સર્વ યાદવ આ ચયમાં પ્રવેશ કરી પાતાલે પહોતા. માટે હવે કેણ માહારી સેવા કરશે ? તેથી રૂદન કરૂં છું. તે સાંભલી કાલકુમરાદિ અહંકારે કરી તે યાદની ચયમાં યાદવોને મારવાને અર્થે અગ્નિમાં પ્રવેશ કરી બલી ભસ્મ થયા. જરાસંઘનું સૈન્ય રાજગૃહીયે પાછો ગયે. હવે યાદવ સમુદ્ર તીરે આવ્યા. તિહાં સત્યભામાર્યો જેડલે બે પુત્ર પ્રસવ્યા. તદા કૃષ્ણજીયે અઠ્ઠમ કરી સુસ્થિતનામે લવણાધિપ દેવતા આરાધ્યું. તેણે કૌસ્તુભ નામા રત્ન Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ અને પાંચજન્ય શંખ ભેટશું આપ્યું. કૃષ્ણ રહેવાના સ્થાનકની યાચના કરી. તેવારે ઈંદ્રના આદેશથી ધનદે દ્વારિકાનગરી વાસી. તે નવ જન પહેલી, બાર યોજન લાંબી, તથા નવ ગજ ધરતી માંહે, નવ ગજ ઉંચે, બાર ગજ પહેલે, રત્નમય કોશીસા સહિત, એવા સુવર્ણમય ગઢ સહિત, સાડા ત્રણ દિવસમાં વસાવી. સમુદ્ર માંહેથી પ્રગટ કરી આપી. તિહાં સમુદ્રવિજય રાજા કૃષ્ણજીને ગાદિયે બેસાડયા. અને સમુદ્ર વિજયરાજા દશૃંદશાર સહુ પોતપોતાની રાજ ઋદ્ધિ ભગવે છે. અનેક વ્યવહારિયા વસે છે, તે હવે દ્વારિકાનગરીની વાર્તા પરદેશી રત્નકંબલના વ્યાપારીના મુખથી રાજગૃહી નગરિયે ગેઓં બેઠાં થકાં જીવયશા સાંભલી, પિતાના પિતા પ્રત્યે, સર્વ વાત કહી. જરાસંઘ પણ પિતાનું સૈન્ય લઈ યુદ્ધ કરવા ચાલ્યા. શ્રીકૃષ્ણ પણ યાદનું સબલ સૈન્ય લઈ સન્મુખ લડવા આવ્યો. તે પાડલા પંચાસરા ગ્રામની શીમે ચાર જનને આંતરે બેહુ સૈન્ય ઉતર્યા. તિહાં નિત્ય યુદ્ધ થાતાં થકાં જરાસંઘ પ્રતિવાસુદેવે જરાવિદ્યા મૂકી. તેણે કરી યાદવના સન્યમાં જરા વ્યાપી. તેવારે શ્રીનેમિકમરના વચન થકી શ્રીકૃષ્ણ ત્રણ ઉપવાસ કરી ધરણેને આરાધ્ય. તિહાં શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટી. તેના સ્નાત્રજલ છાંટવે કરી યાદવની જરા ટેલી. પછી વિશેષે યુદ્ધ કરતાં જરાસંઘ રાજા ચક મૂકહ્યું. તે આવી કૃષ્ણને કરકમલે બેઠો. કૃષ્ણજયે ફેરવી મૂકયું. તેણે કરી જરાસંઘ મરણ પામે. જયજયારવ શબ્દ પ્રગટે. નવમે વાસુદેવ પ્રગટયે, એવી આકાશવાણું થઈ. કૃષ્ણજીમેં શંખ પૂર્યો. તે સ્થાનકે નવું દેરાસર કરાવી શ્રી Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિષ્ટનેમિ કુમાર આયુધ શાલામેં. ૨૪૯ પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપી. તિહાં શંખેશ્વર નામા તીર્થ થયો. હવે શ્રીકૃષ્ણ દ્વારિકાનગરિમેં નિ:કંટક છપન્ન કુલડિ યાદવ સહિત રાજ્ય કરે છે, અને જીર્ણદુર્ગે બહોત્તર કુલડિ યાદવ સહિત ઉગ્રસેન રાજા રાજ્ય કરે છે, પ્રદ્યુમ્નાદિક સાડા ત્રણ ક્રોડ કુમર, સમુદ્રવિંજયાદિ દશ દસાર, બલભદ્રાદિ પાંચ મોટા ધાર, સંબ આદિ શોલહજાર, દુર્દતકુમર, વીરનાદિક એકવીશ હજાર વીર, મહા સેનાદિક છપ્પન હજાર બલવંત દ્વારિકામાં વશે છે. એવા અવસર્વે શ્રીસમુદ્રવિજય કુલ સણગાર, શિવાદેવી માત મલ્હાર, એક દંડનેમિ બીજા દઢનેમિ ત્રીજા અતિનેમિ ચોથા અરિષ્ટનેમ અને પાંચમાં રહનેમિ એ પાંચ કુમાર મહેલા શ્રીઅરિષ્ટનેમિ કુમાર તે લઘુવય સરખા સરખી જોડી મનતણે કેડિ ઘણુ કુમારે પરવર્યા લીલામેં રમતા ભમતા શ્રીકૃષ્ણની આયુદ્ધ શાલાયે આવ્યા. આયુદ્ધ જેવા લાગી, તેવારે રક્ષપાલ છે. તમે લઘુ બાલક છે, માટે અલગ રહે એને સ્પર્શ કરે પણ દેહિલ છે, છોકરડે છાશ ન પીવાય, મોટું કાર્ય તે મહાટાથી જ થાય, તે ન સાંભલતાં શ્રીઅરિષ્ટનેમિ કુમારે પાંચજન્ય શંખ પૂર્યો, સારંગ ધનુષ ચઢા, કેમદકી યષ્ટિગદા તે તણખલાની પેરે ઉપાડીનાખી, એ રીતે શસ્ત્ર ગ્રહણ કર્યા પાપા संखपूर्यो जव शामले रे, तव थयो त्रिभुवन कंप॥ सो० ॥ शांकित हरि मनईं थयु रे, नलहें किहांहिं जंप ॥ सो० ॥ ६ ॥ અર્થ –હ જેવારે શામલે એટલે અરિષ્ટનેમિ ભગવાને પાંચજન્ય શંખ પૂર્યો તેવારે ત્રણ ભુવન કંપ્યા, પર્વતના શ્રેગ તૂટી તૂટીને પડવા લાગાં, સમુદ્રજવ ઉચ્છલતા હવા, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધ: હતી તુરંગગાદિકના 'ધન તૂટી પડયાં. શ્રીકૃષ્ણ, અલભદ્ર, કંપતા હવા, ભયાકુલ થયા થકા ચિતત્રવા લાગા, જે આ તે કાણુ ખલવંત છે? કે જેણે સર્વ પૃથવી ક્ષેાભ પમાડી. એવી રીતે તેમને કાંઇપણુ જપ ન આવ્યા, તેથી તરત તિહાં આવ્યા, અને પૂછા કરી. તેવારે સર્વે મેલ્યા જે શ્રીઅરિષ્ટનેમિ કુમારના એ ખલ છે, તે સાંભલી ચમત્કાર પામ્યા ॥ ૬ ॥ વજીરવીને દારિયો રે, નેમ નૃવારી ટાય ॥ સો॰ || અનુक्रमें गोपी मली करी रे, कीधा बहुला उपाय ॥ सो० ॥ ७ ॥ અર્થ:—પછી શ્રીકૃષ્ણે કહ્યું કે, હે ભાઈ! આપણે ખલ પરીક્ષા કીજે તે વંછિત શીજે. તેવારે નેમિકુમર એલ્યા કે, જે ભૂમી લુંઠનાદિક બાહ્ય ખેલ કરવું, તે ઉત્તમ તરને યાગ્ય નહીં. માટે માહેા માંહે એકેકની ભૂજા વાલીને મલ પરીક્ષા કરિયે. તે વચન શ્રી કૃષ્ણે પ્રમાણ કરી પેાતાની ભૂળ લખાવી ને કહ્યું કે, આ મહારી બાહુ નમાડે. તેવારે શ્રીનેમિકુમારે કમલનાલની પેરે. એક આંગુલીયે શ્રીકૃષ્ણની ખાહ નમાવી. પછી શ્રીનેમિકુમારે બહુ લખાવી તિહાં કૃષ્ણે ઘણું ખલ કરી વાનરની પેરે. વલગીને હીચ્યા. તેવારે શ્રીનેમિકુમર મેલ્યા કે, હે કૃષ્ણજી ! તમાને માતા દેવકીયે પાલણે પોઢાડીને રમાડયા નહીં, તે માટે હવે હું તમને હીંચેલુ'. એમ કહીને શ્રીકૃષ્ણને હ્રીઁચાલ્યા. જેમ જુગારી દાવ હારે, તેમ કૃષ્ણ હારી ગયા. એવું જોઇને અલભદ્રજી ખેલ્યા કે, હે ભાઇ ? ભ્રમરને ભારે તરૂ શાખા નમે નહીં. એવી રીતે વાસુદેવ અલભદ્રજી ચિંતાતુર થકા ચિંતવે છે કે એ પિતરાઈ ભાઈ સર્વરાજ્ય લઇ મૂકશે. કીડી તીતર ન્યાય કરશે. એટલામાં આકાશે ગેાત્રદેવીની વાણી થઈ Page #268 -------------------------------------------------------------------------- ________________ બાળ બ્રહ્મચારી ભગવાનનું બી. ૨૫t કે, અહો કૃષ્ણ વાસુદેવ તમે ચિંતા મ કરશો. એતે નેમિશ્વર ભગવાન બાલ બ્રહ્મચારી બાવીશમાં તીર્થકર એનું અતુલી બેલ છે, તથાપિ તમારે રાજ્ય લેશે નહીં. પરણ્યા વિનાજ દીક્ષા લેશે. એ વચન સાંભલી કૃષ્ણજી હર્ષ પામી પિતાને ઘરે પહોતા ૭ વલી વચમાં એક દિવસેં ઇંદ્ર મહારાજે સભા મળે શ્રીનેમિનાથનું બલ વખાણ્યું. તિહાં કોઈ મિથ્યાત્વી દેવતા પ્રશંસા અણુ સદહતો કે શ્રીગિરનાર પર્વતમાં સુરંધર નામું નગર થાપિ મનુષ્ય રૂપે તિહાં રહ્યો થકે તે દેવ દ્વારિકામાં આવી નિત્ય પ્રત્યે અનેક ઉપદ્રવ કરવા લાગે. તેવારે અનેક રાજાઓને લઈ શ્રીકૃષ્ણ બલભદ્ર ચઢયા. તિહાં જઈ યુદ્ધ કરતાં હાર્યા, તે સર્વને પકડી દેવતા પિતાના નગરમાં લઈ ગયે. દ્વારિકામાં કોલાહલ થયો કે કૃષ્ણ, બલભદ્ર ગયા. હવે કેમ થાશે ? તેવારે સત્યભામાં રૂકિમ પ્રમુખ નેમિકુમરને કહેવા લાગી કે, હે દેવર ! તમે અતુલબલ છતાં તમારા ભાઈને શત્રુ લઈ ગયા, તેની તમને લાજ નથી? તે સાંભલી એકાકી રથમાં બેસી શ્રીનેમિકુમાર તે સુરકૃત નગરને ચારે પાસું રથ ફેરવ્યો તેથી ગઢ પડે. તેવારે દેવતાયે સિંહ વિકર્થી તેને નેમિકુમારે ધનુષના ટંકારવથી નસાડયા. એમ અનેક પ્રકારના યુદ્ધ કરી દેવતાને પકડે. કૃષ્ણ બલભદ્ર પ્રમુખને છોડાવી સાથે તેડી દ્વારિકાયે આવ્યા. ઈદ્રમહારાજે આવી અરજ કરી દેવતાને છોડાવ્યું. એમ કરતા શ્રીનેમિકુમાર ત્રણશે વર્ષના થયા, પરંતુ પરણ્યા નથી. એટલામાં વસંત માસ આવ્યા. તેવારે બત્રીસ હજાર રાણ સહિત શ્રીકૃષ્ણ વાસુદેવ શ્રીનેમિ Page #269 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: કુમારને સાથે લઈ વસંત કીડા કરવા વનમાં આવ્યા. પછી સત્યભામાદિક રાણાને નેમિ કુમારને વિવાહ મનાવવાને સન્કારી કૃષ્ણ સ્થાનાંતરે રહ્યા. હવે તે અનેક સ્ત્રીઓ મલી થકી શ્રીનેમિકુમરને કેસર, ગુલાબ પ્રમુખ સુગંધ નીર ઘંટે, ફૂલને દડે હૃદયભણી નાખું, કટાક્ષ બાણે વિધે, કામચેષ્ટા પૂર્વક જલેં છાંટે. એમ ઘણુ પ્રકારે હાસ્ય કરીને કહેવા લાગી કે, હે દેવર! વિવાહ માને અને એક સ્ત્રીતે પરણે. જે સ્ત્રીનું ભરણ, પિષણ તાહારાથી ન થાય, તે તાહાર ભાઈ બત્રીસ હજાર સ્ત્રીને ભરણ પોષણ કરે છે, તેમ તાહારી એક સ્ત્રીનું પણ કરશે? તેની ચિંતા કરશો નહીં, પણ સ્ત્રી જરૂર પરણે. સ્ત્રી વિના પુરૂષ શેભે નહીં, કેઈ વિશ્વાસ ન કરે, કઈ માને નહી, વલી અંગની સુશ્રુષા કોણ કરે, પ્રાણુણા પ્રહીને કણ સાચવે ? તેમાટે પાણગ્રહણ અંગીકાર કરે, મન માનતી કન્યા વરે, એ વિનતિ માને, વધે જેમવાને, નહીંતર પણ નહીં છૂટે, જેર કરી જૂઠ, અમચે વશ આવ્યા આજ, બહેનની હવે કેહી લાજ? એ વચન સાંભળી નેમિધર નીચું જોઈ રહ્યા, જે એ સ્ત્રીઓ સાથે સે વચન વિચાર? એમ ચિતિ હા ના કાંઈ ન કહી. તેવારે નેમિકુમારને સ્ત્રીઓ કહે, માન્ય માન્ય વિવાહ, સહુને થયો ઉછાહ, શ્રીસમુદ્રવિજય રાજા શિવાદેવી રાણુને તિણીતાલ, આપે વધામણી ઉજમાલ છે હવે શ્રીકૃષ્ણ નરિંદ, મનને આણંદ, ઉગ્રસેનરાજાન, પાસે બહુમાન, માગે રાજીમતિ કન્યા, સતિય શિરોમણી ધન્યા, ઉગ્રસેન પભણે સઘલે સાજ, ઈહાં આણે તે વરરાજ, તે દેઉં કન્યા તાસ, જગ વિસ્તરે જશ વાસ છેહવે સમુદ્રવિજય Page #270 -------------------------------------------------------------------------- ________________ 3. શ્રી નેમિપ્રભુની જાન. રાજા, શિવાદેવી રાણું તષિ કેષ્ટકના મુખથી શ્રાવણ સુદિ છનું લગન જાણી, વાટે વધામણી, તેડાવે સગાસણુજા ભણી, માંડે હાટો આડંબર, ધવલ મંગલ ગાયે ઘર ઘર, પોષે ભલ ભલે પકવાન, જુગાઁ ચલાવે જાન છે તઘથા છે શેલ હજાર મુકુટબદ્ધ છત્રાધિપતિ રાજાન, બેતાલીશ લાખ હસ્તી એરાવત સમાન છે બેતાલીશ લાખ ઘેડા, સુવર્ણ સજેડા છે બેતાલીશ લાખ રથ, શેભા પામતા પથ, અડતાલીશ કેડી પાયક, શત્રુદલ ઘાયક, નવ કેડી સામાન્ય તુરંગમ, એક એકથી અને પમ છે છનું કોડિ ચિરાક દાર, બાવીશ કોડી છાગલીયાદાર છે બાર કડી વાજિત્ર વાજે, અંબર ગાજે, સાંબ કુમર પ્રમુખ શાઠ સહસ્ત્ર દુદાંત કુમર તે પારસીક જાતિને ઘેડે ચઢયા, પ્રદ્યુમ્ન પ્રમુખ પંચોતેર સાહસ કુમર મહાબીર તે હરેવા જાતિને અર્વે આરૂઢ થયા, અરિમન પ્રમુખ પાંચ લાખ કુમર તે બેહાલી જાતિને અર્વે ચઢયા, વીર પ્રમુખ સાત લાખ કુમાર તે પાણી પંથા જાતિને તુરંગે ચઢયા, સાગરચંદ પ્રમુખ એકલાખ કુમર તે કબજા જાતિને અને ચઢયા, અનાદષ્ટિ પ્રમુખ તેર લાખ કુમર રેવાધિરૂઢ. થયા, પાલક પ્રમુખ સાત લાખ કુમાર અષ્ટમંગલ જાતિને અર્વો ચઢયા, દંડનેમિ પ્રમુખ બાર લાખ કમર રેમંગલી જાતિને અવં ચઢયા, રહનેમિ પ્રમુખ નવ લાખ કુમાર ચંદ્રપ્રભા જાતિને અર્વો ચઢયા, મહાનેમિ પ્રમુખ પન્નર લાખ કુમર અગ્નિ પંથા જાતિને અ ચઢયા, એવા યાદવકુમાર, ભેગી ભમર, જેહના જાણીતા કુલ, ભાલાનુબલ, આગલથી ચાલે, થોડું બોલે, થોડું ઠાકુરને નમે, દર્શનીને નમે, પરનારી. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ સહોદર, વાચા અવિચલ, શરણાગત સાધાર, સૂરવીર દાતાર, મૂંઝાર રણાંગણ ધીર, રિપુઋદય હલ સીર, કસાઈ ગરકાવ, કેશરીએ પાર્ગો, લીધી એ વાગે, કાંધાલ, મૂછાલ, ભલભલા ભૂપાલ, આવે ઉમટ્યાં, પંથે વહ્યાં, વલી બે કડી સેજવાલાં, ચોરાશી કેડી સ્ત્રીગીત ગાન કરે, છપ્પન્ન કેડી અલંબ દ્વાજા, બાર કેડી ભાટ બિરૂદાવલી બોલે, બાર કેડી સુખાસન પાલખી, પન્નર લાખ ખચર કર્થે ભર્યા, ત્રણ લાખ શ્રી છત્ર, પન્નર લાખ રથ, ત્રણ કેડિ ચામર ઢલે, એંસી લાખ નીસાન વાજે, સત્તર લાખ ઢોલ વાજે, છનુ કેડી ભેરી વાજે, નવ લાખ માદલ વાજે, પીસ્તાલીશ કેડી છડી દાર, શાઠ કેડી સૂરહીયા વડવડા વહીયા મંત્રિસ્પર પ્રધાન, કહિયે કેતા અભિધાન, નવણુ કેડી સામાન્ય વહિલ, થઈ ઈમ જાનની ચહિલ પહિલ, હવે વર રાજાને સર્વોષધિનીરે, કરાવ્યું સ્નાન ઉજૂઆવ્યું વિશેષે વાન, માતાર્યો ભાલસ્થલેં કીધો તિલક, અક્ષતને પ્રતિષ્ટ ઉપર પદક, નવ કેડીને મુકુટ, પચ્ચાશકોડીને નવગ્રહે, બારકડીના બે કુંડલ, અડતાલીશ કોડીનું રત્ને જડિત તિલક, પ૨શીશ કેડીની મુદ્રિકા, પશ્ચીશ કેડીના અનેક રત્ન જડિત હાર, બે લાખ કેડીની રત્નજડિત શાંકલી, જઈની પરે પહેરે, પન્નર કોડીની ચંપકલિ દેવદત્ત અમુલિકપાગડી, પચ્ચીશ લાખ કેડીની કબાઈ, એકાણું કેડીના બે બહિરખાં, પીસ્તાલીશ કોડીના બે બાજુબંધ, સત્તાવીશ લાખને કણદોરે, પચ્ચીશ કોડીને રત્નજડીત કણે, ત્રીશ કેડીની “વાણહી” (પગરખાં) છ— કેડીને અનેક રત્નજડિત શ્રીફલ રૂપ ફૂલ દડે અમૂલક વસ્ત્ર પહેરાવી, સકલ સણગાર કરાવી, આંખ Page #272 -------------------------------------------------------------------------- ________________ - રપપ રાજિમતી ગવાક્ષે બેઠી તી હતી. આંજી, મુખમાંજી, સિરધાર્યો ખૂપ, શોભે સુરૂપ, આ ગજરાજ, સુવર્ણ મસાજ, મેઘાડંબર છત્ર, પ્રતિષ્ટ પવિત્ર, ચઢયે વરરાજ, જાણે ઇંદ્રમહારાજ, કે મૂર્તિવંતે કામરાજ, શોભા સમાજ, પસ સૂર્ય મંગલિનિનાદ, ગદ ગદ્ય સ્ત્રી જનસાદ, આકાશે અનેક દેવ દેવાંગના, ઇંદ્ર ઈદ્રિાણી રંભા અપત્સરા આવે, મનને ભાવું, કિન્નરી ગીત ગાવે, સરસ્વતી વીણ વાયે, તુંબર ગંધર્વ નાચે, સહુ મન સાચે, કૃષ્ણ બલિભદ્ર દશે દશાર ઉમાહે, જીર્ણ દુર્ગ ભણે જાન આવે, જેમ ચેષ્ટમાસ ઉદ્ધાન, સાજન જનને અધિકે માન, યાચક જનને દેતાં દાન, હુઓ ધવલ મંગલ ઉચ્ચાર, આવીઓ વર તરણ બાર, જયે જેવણહાર, ધનધનરાજીમતી નાર, જેણીયે વર લાધે શ્રીનેમિકમાર. હવે રાજિમતી ગવાક્ષમાં બેઠી થકી પ્રભુનું રૂપ દેખી મેહ પામી ચંદ્રાનના, મુગલોચના સખી સહિત વાર્તા કરતાં સખીયે કહ્યું કે, એ વર સર્વગુણ સંપૂર્ણ છે, પણ એક અવગુણ જે શ્યામવર્ણ છે, વરતે ગરે જોઈયે, રાજીમતી બેલી, એતે દૂધમાંહેથી પૂરા કાઢવા માંડ્યા, શ્યામવસ્તુ માંહે તે ઘણે ગુણ છે, ભમિ, ચિત્રાવેલી, અગર, કસ્તૂરી, મેઘ કીકી, કેશ, કશેટીનું, પાષાણુ, મસી, રાત્રિ, ઈત્યાદિક વસ્તુ શ્યામ હોય તો ભલી તથા ધોલી વસ્તુ કપૂર છે, તેને મરી અંગારાશું મેલ છે, ચિત્રામેં રેહણી શ્યામ હોય તે શોભે, વલી ગાર લુણ, અસ્થિ, હિમ, સ્વેત કુષ્ટ, એ માટે શું વખાણવા ગ્ય છે, શ્યામ લવણે વરપ્રશંસ્ય દેખી લોચન અમી ભરાણી, અદયકમલ ઉલ્લેશ્યાં, મનના મરથ રૂ૫ વેલી પ્રસરતિ હવી ૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: राजिमतीने परणवा रे, तोरण आव्या जाम ॥ सोभा० ॥ पसुपोकार सुणी करे रे, पाछा वलीया ताम ॥ सोभा० ॥८॥ અઃ—એવામાં રાજીમતીની જમણી આંખ ફૂરકી, તેવારે જાણ્યું જે સર્વથા પ્રભુના સંચાગ ન મિલે, સખી હુ ક્રૂત્કાર કર્યાં, તેવારે પ્રભુયે પણ તેારણે આવતાં ચકાં માર્ગોમાં ચતુષ્પદ્દાદિક જીવે ભર્યા વાડા દીઠાં, તથા પુખીયે ભરેલા પાંજરા દીઠાં, તથા ઘણા જલચર જીવ પાણી વિના ઉંચા ઉંચા કુંડી રહ્યા છે, તથા થલચરમાં હિરણ, સાંખર, રાજ ગેટા, મેડા, સસલા, પ્રમુખ અનેક જાતિના જીવ તથા ખેચરમાં કૂટ, તીતર, માર, સારસના જોડલા, રાજહંસ, કાયલ, અગલાં, સૂડા, ઇત્યાદિક જીવા એકઠા કર્યા છે, તેની પાકાર સાંભલી, તથા એવામાં એક હરિણુ અને રિલી કાટે કાટ ભરાવી વિલાપ કરતાં પ્રભુને વિનંતિ કરે છે કે, હે પ્રભુ! અમને કષ્ટમાંહેથી ઉગાર, અમે કાંઇ અપરાધ કીધે નથી, તૃણખલા મુખે દીચે છૈયે. હું અનાથ નાથ ! પ્રભુ, રાખ રાખ. તેવારે શ્રીનેમિકુમરે હ્રસ્તિમાવતકને પૂછ્યું કે, એ જીવાચેાની શેકારણે મલી છે? તેવારે માવત ખેલ્યા, તુમારા વિવાહ ગારવ લેાજનાર્થે મલી છે. તે સાંભલી પ્રભુ મેલ્યા, ધિક ધિક ! એ વિવાહે સયું`. પ્રભુ દીન દયાલ સર્વ જીવાયાનીને છેડાવી હસ્તિ થકી ઉતરી થે બેસી પાછા વળ્યા. તેવારે શ્રીસમુદ્રવિજય, રાજા શિવાદેવી રાણી, કૃષ્ણવાસુદેવ, અને અલિભદ્ર પ્રમુખ છપ્પન્નકુલકાડિ યાદવ આડા આવ્યા. પરંતુ પ્રભુ કાઇના વાર્યો વર્ષો નહીં. ધરે આવી સવચ્છરી દાન દેવા માંડયા. હાથી Page #274 -------------------------------------------------------------------------- ________________ રાજિમતીને વિલાપ. ૨૫૭ વાઘે જાલ્યો ન જાય તિહાં જાયરે જાય યાદવ રાય. એવી વાર્તા સાંભલી રાજીમતી ધરણી ઢલી. પછી ક્ષણ એકે સચેતન થઈ મુખ થકી બોલી કે, હૈ હિ હે પ્રભુ? તમેં હર્ષસ્થાનકે એ વિષવાદ ઉપજાવે? એમ કહેતી હાર ત્રેડતી, વલય મેડતી, આભરણુ ભાંજતી, વસ્ત્ર માંજતી, કિંકણ કલાપ છોડતી, મસ્તક ફેડતી, કુંતલકલાપ રેલતી, ભૂમિ લેતી, સાંજન વાષ્યજાઁ ભૂમિસીંચતી, સખીજન અપમાનતી, જેમ છેડા પાણીમાંહે માછલી તલવલે તેમ વિકલથાતી, વિરહમાતી:ક્ષણે રેવે, ક્ષણે જોવે, ક્ષણે આકંદ કરે, ક્ષણે નીસાસ ભરે, ક્ષણે મુઝે, ક્ષણે બૂઝે, ક્ષણે યુજે, ક્ષણે ન સૂજે, વલી અનેક ઓલંભા પૂર્વક વચન કહે. હા યાદવકુલદિન કર, હા કરૂણાસાગર, હે શરણાગતવચ્છલ, હું અબલાને એમ એકલી મૂકવી તુજને ન ઘટે. જે સર્વ જગ જીવની દયા પાલે છે તો મુજ ઉપર કાં દયા ન આણ? માટે અરે નિટુર હૈયા ! નિલે જ પ્રભુ મૂકી ગયા તો હવે તું શતપડ કાં નથી થાત ? હવે તું શ્ય લાહો લઈશ? એવા રામતીના વિલાપ સાંભલી સખી વર્ગ, સજજનવર્ગ, માતાપિતાદિક કહેવા લાગી કે એ નિસ્પૃહિ. શું યે રાગ કરવો? હવે અન્ય ઉત્તમ વર વરે. તેવારે રાજીમતી બોલી, એ વચન સાંભળવા એગ્ય નહિં. મહારે તે શ્રીનેમિનાથના ચરણનું શરણ છે, એ પ્રભુજીયે મારે હાથ ન સાહ, પણ એને હાથ માથે મૂકાવીશ. એ પ્રભુને નામે હું સૌભાગ્યવતી છું. એમ કહી રાજીમતી ભગવંત પાશે આવોને બેલી કે, હે મહારાજ ! તમે મને છેડી પણ હું નહીં છોડું. તેવારે ભગવાન બોલ્યા કે, મને કેવલ નથી ઉપને ત્યાં સુધી ૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ તમેં ઘરે બેઠાં થકાં ધર્મ પુણ્ય કરે. એવા પ્રભુના વચન સાંભલી રાજીમતી શીલ પાલતી પિતાને ઘરે પુણ્ય કરતી વિચરે છે. હવે ભગવાન સંસાર થકી વિરક્ત થયા દેખી દીક્ષાને અવસર જાણી સારસ્વત પ્રમુખ નવ લેકાંતિક દે આવીને વિનતિ કરવા લાગી કે, હે? પ્રભુ આપ તેને બીજાને તારે છે ૭ कुमरपणे वर्ष त्रणरों रे, वसीया देइदान ॥ सोभा० ॥ श्रावणशुदि छठिदिन्ने रे, सहस्स पुरुष शुं मान ।सोभा०॥९॥ અર્થ--ત્રણસેં વર્ષ ભગવાન કુમરપણે રહ્યા. પછી વરશી દાન આપીને ગોત્રને ધન આપ્યું. હવે વર્ષાઋતુને પ્રથમ માસ બીજે પખવાડે શ્રાવણ શુદિ છઠના દિવસે બે પહોર દિવસ ચડે થકે ઉત્તર કુનામા પાલખીને વિષે બેસીને દેવ દાનવ મનુષ્યના સમૂહ પઠે વહેતા થકા યાવત્ ઘણા આડંબરે દ્વારિકા નગરીના મધ્યવિચાર્લે થઈ નિકલ્યા પહેલા छठभक्त चित्ता रिरकेंरे, सहसावने लीए जोग ॥ सो०॥ छद्मस्था चउपनदिनेरे, लहे केवल संजोग ॥ सो० ॥१०॥ અર્થ:–૭ઠ ભક્ત ચઉવિહાર કરે થકે ચિત્રાનક્ષત્રને વિષે ચંદ્રમાને વેગ આવે કે પ્રભુજી હજાર પુરૂષની સંઘાતે સાધુ થયા, દીક્ષા લીધી અણગારપણું પડિવાયું. યાવતુ સર્વ પરિગ્રહ રહિત થયા. એક દેવ દુષ્ય વસ્ત્ર લઈને ખભે મૂક્યું. પછી ચેપન દિવસ સુધી કાયા સરાવી. દેવ સંબંધી તિર્યંચ સંબંધી મનુષ્ય સંબંધી અનુકૂલ પ્રતિકૂલ ઉપસર્ગ સહન કરતા પણ મેરૂની પરે અડગ રહ્યા થકાં Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિષ્ટનેમિને કેવળ પ્રાપ્તિ. ૨૫૯ રામાનુગામેં વિહાર કરતાં થકા દેહને વિદેહ કર્યો. વિના કર્મ છે. નહીં, માટે દેહને વિદેહ કરી ઘાતકર્મ ખપાવીને કેવલજ્ઞાનને સંયોગ પામ્યા. તે કહે છે ૧૦ आसोज वदि अमावसी रे, छठ करी चउविहार ।। सो० ॥ पछिम य में चित्ता रिरकेंरे, सहस्सावने गिरनार ॥सो॥११॥ અથ–પચ્ચાવનમાં દિવસની રાત્રિને વિચાલે અંતરાવર્ત થર્યો થકે વર્ષાઋતુને ત્રીજે માસ પાંચમે પખવાડે આજ વદિ અમાવાસ્યાના દિવસે પાછલા પહોરના સમયે ચઉવિહારા બે ઉપવાસ કરે છતે ગિરનારના ગે સહસ્ત્રાગ્ર વનને વિષે આમ્સ વેતસ વૃક્ષને નીચે ચિત્રા નક્ષત્રે ચંદ્રમાને વેગ આવે કે શુકલધ્યાન ધ્યાવતા થકા જેહને અંત નહીં એ સર્વોત્તમ સુર્યસમાન અપ્રતિપાતિ કેવલજ્ઞાન અને કેવલદર્શનને પામતા હવા ૧૧ છે હવે સહસાગ્ર વને શ્રીનેમિનાથને કેવલજ્ઞાન ઉપનું ઇંદ્રાદિકે આવી કેવલજ્ઞાન મહોત્સવ કર્યું. સમવસરણની રચના કરી. વનપાલકે શ્રીકૃષ્ણવાસુદેવ પ્રત્યે વધામણ કીધી. કૃષણે વધામણીયાને શાઢી બાર કોડ સુવર્ણ દીધું. પછી સર્વ ઋદ્ધિ પરિવાર લડીને કૃષ્ણ વાસુદેવાદિક પ્રભુને વાંદવા આવ્યા. રાજીમતી પણ આવી. તિહાં ધર્મ દેશના સાંભલી વરદત્તનામાં રાજાયે મેં હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. રહનેમિયે પણ દીક્ષા લીધી. તીર્થ સ્થાપના પ્રવત્તિ. પછી રાજીમતિના નેહનું કારણ કૃષ્ણ વાસુદેવં પુછયું. તેવારે પ્રભુયે ધનકુમાર અને ધનવતીના ભવથી માંડીને નવ ભવના સંબંધ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી કલ્પસૂત્રસ્ય માલાવાધઃ ની વાર્તા કહી સંભલાવીને તિહાંથી વિહાર કર્યો. કૃષ્ણ વાસુદેવાદિક તથા રાજીમતી તે વૃત્તાંત સાંભલી દ્વારિકાર્ય ગયા. પછી વલી એકદા શ્રીનેમિનાથ ગિરનારે આવી સમે સર્યા, તેવારે રાજીમતીયે પણ દીક્ષા લીધી. પછી એકદા સમય ઘણી સાધ્વી સહિત રાજીમતી સાધવીશ્રીનેમનાથને વાંદવા ગિરનાર ભણી આવતાં માર્ગોમાં મેઘવૃષ્ટિ થઇ. આંધી વાલિને ચાળે બીજી સર્વ સાધ્વી જૂદી જૂદી થઈ ગઈ. તેવારે રાજીમતી સાધ્વીના વસ્ત્ર ભીના તને શુકાવવા નિમિત્તે એક ગુફામાં પ્રવેશ કીધે. તિહાં રહનેમિ કાઉસ્સગ્ગ રહ્યા છે તેને અણુજાણતી વસ્ત્ર સુકાવ્યા. તિહાં રાજીમતીના શરીરની વીજલીના ચમત્કાર સરખી પ્રભા તેણે કરી અંધકાર ટળ્યેા. તેનું રુપ દેખી રહેનેમિને ચિત્ત ચલાયમાન થયા. કામે પીડયા થકા કહેવા લાગે! કે, હે રાજીમતી ? હું રહનેમિ આપણે બે જણ સ્વેચ્છાર્ય વિષયસુખ લાગવી કી દીક્ષા લઇશુ. અકસ્માત્ એ વચન સાંભલી અંગોપાંગ સવરી તૈય ધરીને રાજીમંતિ કહેવા લાગી કે, સમુદ્રવિજય રાજાના પુત્ર સર્વ સાવદ્ય વ્યાપાર મૂકીને સાધુપણું આદર્યું, તેણે મને વસી છે, માટે જે અગધફૂલના સપ્ તિર્યંચ જાતિના હાય તેપણુ વમેલી વસ્તુને ન વાંછે, તે તું શુ' તેથી પણુ નીચ થાય છે, જે વ વસ્તુને વાંછે છે? વસી વસ્તુને તેા શ્વાનાદિક વાંછે છે. તેમાટે હે મહાનુભાવ ? એ પાપની આલેાચના કરી સંયમને ઉચ્ચાર કર. નહીંકાં દુર્ગતિમાં પડીશ. ઇત્યાદિક વચનરૂપ અંકુશે’ કરી હસ્તીની પેરે રહનેમિને સ્થિર કીધા. પછી પાપ આલેાચી સંયમને વિષે સ્થિર થઇ કેવલજ્ઞાન પામી Page #278 -------------------------------------------------------------------------- ________________ કને રસ છલી, સાથે રાજીમતી પ્રથમ મુક્તિ પામી. ૨૬૧ અનુકમેં મુક્તિનાં સુખ પામ્યા. રામતી પણ ચારશે વર્ષ ગૃહસ્થાવાસપણે રહીને દીક્ષા લીધી. પછી એક વર્ષ છદ્મસ્થ પણે રહી. અને પાંચશે વર્ષ કેવલ પર્યાય પાલી, સર્વ નવશે વર્ષનું આયુ ભેગવી, મેક્ષરુપ સ્ત્રી રાજીમતિના ભર્તારનું મન વશ કીધું માટે તે શેકને જેવા સારૂ રાજીમતી પણ ક્ષપક શ્રેણી સાધિ કર્મ નિવારી શ્રી નેમિનાથથી પહેલા મુક્તિયે ગઈ છે ૧૧ घणी अढारह थापिया रे, मुनिवर सहस्स अढार ।। सो० ॥ सहस्स चालीशज साधवी रे,गुणमणि रयण भंडार ॥सो०॥१२॥ અથ–શ્રીઅરિષ્ટનેમિ ભગવાનને અઢાર ગ૭ અને અઢાર ગણધર થયા. વલી વરદત્ત આદે દેઈને અઢાર હજાર સાધુની સંપદા થઈ. તથા ગુણરુપ મણિરત્નના ભંડાર જેવી યક્ષણી પ્રમુખ ચાલીશ હજાર સાધ્વી સંપદા થઈ છે ૧૨ છે एकलख गुणसत्तरी सहस्सा रे, श्रावक समत्रत धार ॥ सो०॥ त्रण लरक सहस्स छत्रीश कही रे,श्राविकानो परिवारसो॥१३॥ અર્થ–વલી નંદીષેણ આદે દેઈને એક લાખ એગતેર હજાર શ્રમણે પાસક વ્રતના ધરનાર શ્રાવકેની સંપદા થઈ. તથા મહાસુત્રતા પ્રમુખ ત્રણ લાખને છત્રીસ હજાર શ્રાવિકાની સંપદા થઈ. મે ૧૩ છે चारशें चउद पूरव धरा रे, ओहिनाणी दोढ हजार ॥ सो० ॥ वैक्रियलब्धि केवली रे, पनरसय पपिली सार ॥ सो० ॥१४॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય ખાલાવાલઃ અ:-વલી ચારશે. સાધુ ચૌદ પૂર્વધર તેજીન નહીં પણ જીનસરખા સર્વ અક્ષરાનુયાગના જાણુની સંપદા થઇ. તથા પન્તરશે સાધુ અધિજ્ઞાનીની સંપદા થઇ. તથા પન્નશે. સાધુ વૈક્રિયલબ્ધિના ધરનારની સંપદા થઈ. તથા પન્તરશે કેવલજ્ઞાની કેવલીની સ ંપદા થઈ ।। ૧૪ । सहस्स विपुलमति जाणीयें रे, आठशें वादी विचार ॥ सो० ॥ शोलसय साधु अणुत्तर गया रे, पन्नर सय सिद्धि सार सो०॥१५॥ અર્થ:—તથા એક હજાર સાધુ વિપુલમતિના ધણી મન:પર્યવ જ્ઞાનીની સંપદા થઇ, તથા આઠશે વાદી સાધુએની સંપદા થઇ, તથા શાલશે સાધુ પાંચ અનુત્તર વિમાને પાહેાતા, પદરશે. સાધુ ભગવંત થકા સિદ્ધિ પામ્યા ।। ૧૫ । ૬૨ ऋण सहस्स सिद्धि आर्यका रे, इम जिननो परिवार ॥ सो० ॥ राजीमती संयम ग्रहीरे, जिनहायें लेइ शिव सार ॥सो० ॥१६॥ અર્થ:—તથા ત્રણ હજાર આર્યકા એટલે સાધવી ભગવંત થકાં માક્ષે ગઇ, સિદ્ધિ પામી. એ રીતે શ્રીનેમીશ્વર ભગવાનના પરિવાર જાણવા. અને રાજીમતી પણ પ્રભુના હાથે સંયમ ગ્રહણ કરી પ્રધાન મેક્ષ પ્રત્યે પામી ૧૬ त्रणशें वरस घरे रह्या रे, सातशे व्रत पर्याय ॥ सोभा० ॥ सहस्स वरसनुं आउखं रे, रेवतगिरि जिनराय ॥ सोभा०॥१७॥ અ:—હવે શ્રીઅરિષ્ટનેમિ ભગવાન્ ત્રશે વર્ષ ગૃહસ્થાવાસે કુમારાવસ્થાયે રહ્યા. ચાપન દિવસ છદ્મસ્થ પર્યાય' દીક્ષા પાલી. અને ચાપન દિવસે ઊણા સાતશે વર્ષ Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપ્રભુનું નિર્વાણ. ૨૬૩ કેવલ પર્યાય પાલી. સર્વ મલી એક હજાર વર્ષનું પૂર્ણ આયુ ભેળવીને ગિરનાર પર્વતને વિષે છે ૧૭ आषाढशुदि आठमि दिने रे, चित्रा रिख मध्य रात्रि ॥सो॥ पांचशे छत्रीश साधुशुं रे, मास भक्ते विख्यात ।। सो० ॥१८॥ અર્થ:–ઉનાલાનો ચોથે માસ આઠમે પક્ષ આષાઢ શુદિ અષ્ટમિના દિવસની મધ્યરાત્રિયે ચિત્રા નક્ષત્રે ચંદ્રમાનો યોગ આવે કે પ્રસિદ્ધ પણે પાંચશે ને છત્રીશ સાધુએની સાથે એક માસનું અનશન કીધે છતે ૧૮ છે. पर्यकासने शिव गया रे, पासथी अंतर मान ॥ सो० ॥ त्र्याशी सहस्सने सातशे रे, वर्ष पञ्चासतुं मान सो०॥१९॥ અર્થ–પદ્માસને બેઠા થકા કાલધર્મ પામ્યા, યાવત્ સર્વ દુ:ખ થકી રહિત થયા. શ્રી પાર્શ્વનાથ ભગવાનથી ચાલી હજાર સાતશેને પચાસ વર્ષ પૂર્વે એ શ્રીનેમિનાથ ભગવાન્ થયા છે ૧૯ એટલે શ્રી અરિષ્ટનેમિ ભગવાન મોક્ષ પિહોતા પછી રાશી હજાર નવશે ને એંશી વર્ષે પુસ્તક વાંચના થઈ છે पंच कल्याणक नेमनां रे, भांख्यां कल्प प्रमाण ॥ सो० ॥ ज्ञानविमल गुरु मुखथकी रे, विस्तरे सुणजो जाण ॥सो०॥२०॥ અર્થ:–એ રીતે શ્રીઅરિષ્ટનેમિ ભગવાનનાં પાંચ કલ્યાણક શ્રીકલ્પસૂત્રમાં કહ્યાં છે, તે પ્રમાણે અહીં પણ ભાંખ્યા છે. જ્ઞાનવિમલ સૂરિ કહે છે કે, હે જાણુ પુરૂષ મેં તો થોડે લખ્યું છે. અને વિસ્તારે ગુરૂના મુખ થકી Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ સાંભલીને ધારો. ઉદયસાગર કવિ ટબાના કર્તાયે સાતમાં વખાણમા શ્રીનેમીનાથના અધિકાને બે પૂર્ણ કર્યો, એ ત્રીજા દિવસે વાંચવાનું શ્રી પાર્શ્વનાથ તથા શ્રી નેમિનાથને વખાણ સમાપ્ત છે ૨૦ છે ॥ ढाल अगीआरमी॥नमोरे नमो श्रीशेजा गिरिवर ॥ ए देशी॥ सवि जिनना अवदात भणतां, वाधे ग्रंथ विस्तार रे॥ तेह भणी सवि जिनना कहिये, आंतरानो अधिकार रे॥१॥ सांभलजो श्रोता जिन वारु ।। ए आंकणी ॥ અર્થ:- હવે સર્વ તીર્થકરોના અવદાત એટલે વખાણ કહેતાં ગુણગ્રામ કહેતાં થકાં ગ્રંથને વિસ્તાર વૃદ્ધિને પામે. તે કારણ ભણી અહીં માત્ર સર્વ તીર્થકરોના આંતરાને અધિકારજ કડિયેં હૈયે. વિશેષ વાર્તા જેવાના અથી ભવ્ય જીવો પ્રત્યેક તીર્થકરનાં ચરિત્ર પ્રમુખ ગ્રંથો જોઈને તીર્થ. કરના અવદાત જાણી લેવા. હે શ્રોતાજન ! તમેં ભલી રીતે સાંભલજે ૧૫ नेम थकी पांच लाखें वरसें,श्रीनमिजिनवर जाणरे ॥ षटलाखें सुव्रत वली मल्लि, चोपन लाख वरिस प्रमाण रे ॥सां०॥२॥ અર્થ:– શ્રીઅરિષ્ટનેમિ થકી પૂર્વે પાંચ લાખ વર્ષે શ્રી નમિનાથ થયા. તે થકી પૂર્વે ૭ લાખ વર્ષે શ્રીમુનિસુવ્રત સ્વામી વીશમાં તીર્થકર થયા. તેથકી પૂર્વે ચોપન્ન લાખ વર્ષે શ્રીમલ્લિનાથ તીર્થકર થયા. એ પ્રમાણ જાણવું મારા कोटि सहस्स वरसें अर जिनवर, कुंथुने आंतर जाणो रे। एक पल्योपमनो भागचोथो, कोडी सहस्स वर्ष उणो रे ॥सां०॥३॥ Page #282 -------------------------------------------------------------------------- ________________ ચોવીશીને ઉલટા ક્રમે સમયાંતર. અર્થ:-શ્રીમલ્લિનાથ થકી પૂર્વે એક કેટી સહસ્ત્ર વર્ષે શ્રી અરનાથ સ્વામી થયા. તે શ્રીઅરનાથ થકી પૂર્વે એક પલ્યોપમને ચોથો ભાગ તે કેટી સહસ્ત્ર વર્ષે ઊણે એટલે કાલે સત્તરમાં તીર્થકર શ્રી કુંથુનાથ થયા છે ? अर्द्ध पल्योपमें शांति जिनेसर, त्रण सागर गये धर्म रे ॥ पोण पन्योपमें उणो कहीयें, चार सागरें अनंत रे ॥सा०॥४॥ અર્થ શ્રીકુનાથ થકી અદ્ધ પલ્યોપમ પૂ શ્રીશાતિનાથ થયા. શ્રી શાંતિનાથ થકી પૂર્વે પણ પપમેં ઊણા ત્રણ સાગરોપમેં શ્રીધર્મનાથ પન્નરમાં તીર્થકર થયા. શ્રીધર્મનાથ થકી ચાર સાગરેપમ પૂર્વે શ્રી અનંતનાથ પ્રભુ થયા. | ૪ | नव सागर श्रीविमल जिनेसर, त्रीश सागरें वासुपज्य रे ॥ चोपनसागरें श्रीश्रेयांसह, जिनवर थया जग पज्य रे ॥ सां०॥५॥ ' અર્થ:શ્રીઅનંતનાથ થકી નવ સાગરેપમ પૂર્વે શ્રીવિમલ જીનેશ્વર થયા. શ્રી વિમલન થકી ત્રીશ સાગરપમ પૂર્વે શ્રીવાસુપૂજ્ય જીન થયા. શ્રીવાસુપૂજ્યથી ચેપન સાગરોપમ પૂર્વે શ્રીશ્રેયાંસ જીન જગત્ પૂજ્ય થયા છે ૫ एक कोडी सागर गये शीतल, तेहमां एटलं न्यून रे ॥ एक शत सागरने छाशठ लाखह, शोल सहस्स वर्ष न्यून रे ॥सां०॥६॥ અર્થ ––શ્રીબેયાંસ જીનકી એક કડી સાગરેપમમાંહેથી એક સાગરોપમ અને ઉપર છાશઠ લાખ વર્ષમાં શેલ હજાર વર્ષ આચ્છા કરિયે, તેવારે પાંસઠ લાખને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: ચોરાશી હજાર વર્ષ સહિત શે સાગરેપમ ન્યૂન કરી, એટલો કાલ પૂ શ્રીશીતલનાથ નામા દશમાં તીર્થકર માઁ પહેતા છે દા मुविधिनाथ नव कोडी सागर, ने_कोडी सागरें चंद रे॥श्रीसुपास नव सय कोडी सागर, अंतर एह अमंद रे ॥ सां०॥७॥ અર્થ –શ્રી શીતલનાથ થકી પૂર્વે નવ કેડી સાગરોપમેં શ્રીસુવિધિનાથ થયા. શ્રીસુવધિનાથ થકી પૂર્વ નેવું કેડી સાગરોપમેં શ્રીચંદ્રપ્રભ સ્વામી થયા. શ્રી ચંદ્રપ્રભ થકી પૂર્વે નવશે કેડી સાગરોપમેં શ્રી સુપાર્શ્વનાથ થયા. એ સર્વ મેલવતાં એક હજાર કેડી સાગરોપમનું અંતર અમંદ જાણવું છે ૭ नव हजार कोडी सागरें जाणो, पद्मप्रभ जिनचंद रे॥ नेवु हजार कोडी सागर सुमति, नव लख कोडी अभिनंद रे॥ सां० ॥८॥ અર્થ:-શ્રી સુપાર્શ્વનાથ થકી પૂર્વે નવ હજાર કેડી સાગરોપમેં શ્રી પદ્મપ્રભ તીર્થકર સામાન્ય કેવલીને વિષે ચંદ્રમા સમાન થયા. શ્રીપદ્મપ્રભ થકી પૂર્વ નેવું હજાર કેડી સાગરેપમેં શ્રી સુમતિનાથ થયા. શ્રી સુમતિનાથ થકી પૂર્વે નવ લાખ કેડી સાગરોપમેં શ્રી અભિનંદન જિનેશ્વર થયા પાટા दश लाख कोडी अंतर श्रीसंभव, त्रीश लाख सागर कोडी रे॥ अजित थया तेहथी लख पंचाश, सागरेंऋषभने कोडी रे॥सां०९ અર્થ – શ્રી અભિનંદન થકી પૂર્વે દશ લાખ કેડી સાગરોપમને અંતરે શ્રીસંભવન થયા. તથા શ્રી સંભવજીન થકી પૂર્વે ત્રીશ લાખ કેડી સાગરોપમને આંતરે Page #284 -------------------------------------------------------------------------- ________________ સાતમું વખાણ પૂર્ણ. ૨૬૭ શ્રી અજિતનાથ જીન થયા. અને શ્રી અજીતનાથ થકી પૂર્વે પચાશ લાખ કેડી સાગરોપમેં શ્રી રાષભદેવ ભગવાન થયા છે ૯ છે ए निरवाणथी पश्चानुपूर्वी, अंतर केरुं मान रे॥चोवीश जिननां त्रेवीश अंतर इम, चोथा आरा प्रमाण रे॥सां० ॥१०॥ અર્થ –એ શ્રી મહાવીર પ્રભુના નિરવાણથકી લઈને, પશ્ચાનુપૂચે ઉપરથી હેઠે ઉતરવાને ન્યાયે આંતરા કહ્યા. હવે એ ચોથા આરાનું પ્રમાણ તે એક કડાછેડી સાગરેપમ છે. તે મધ્યેથી ૧૦ | सहस्स बेंतालीश वर्ष पचोत्तेर, साढा मास वली आठ रे ॥ एटले ऊणो चोथो आरो, त्रेवीश जिनने पाठ रे। सां० ॥११॥ અર્થ-બેતાલીશ હજાર પતેર વર્ષ ઉપર સાડા આઠ મહીના એટલા ઊણું કરીયે તેવારેં ચોવીશમાં શ્રીમહાવીર સ્વામી જગ્યા અને તેથી આગલ ત્રેવીસ તીર્થંકર થયા, તેને એ પાઠ જાણ. એટલે બહેતેર વર્ષ શ્રીવીરભગવાનનું આયુષ્ય છે, અને વીર નિર્વાણ પછી ત્રણ વર્ષને સાડા આઠ મહિના ચોથે આરે શેષ રહ્યો હતો તથા તેમાં વલી એકવીશ હજાર વર્ષને પાંચમે આરો અને એકવીશ હજાર વર્ષને છઠે આરે એ બે આરાને કાલ મેલવતાં એક કડાકોડી સાગરોપમ પૂર્ણ થાય છે ૧૧ છે ज्ञानविमल गुरु मुखथी लहियें, सातमु एह वखाण रे ॥ सविजिनवरनां चरित्र सुणतां, दिन दिन कोड कल्याण रे॥सां०१२॥ અર્થ:--જ્ઞા કરી વિમલ એટલે ઉજજવલ એવા ગુરૂના મુખ થકી એ સાતમું વખાણ શ્રી જ્ઞાનવિમલ સૂરિ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલામાત્ર: જેવું સાંભલ્યું તેહવું કહ્યું. એ સર્વ ત્રી કરાના ચરિત્ર સાંભલતાં થકાં દિવસ દિવસને વિષે કેાડ કલ્યાણ થાય !! ઇતિ કલ્પ વ્યાખ્યાનાધિકારે સક્ષમ વ્યાખ્યાન સંપૂર્ણ ૫૧૨ગાળા ॥ અથ અષ્ટમ વ્યાખ્યાન પ્રાભ: । ॥ ઢાજ વારમી ॥ ગૌદ્દો નાખ્યું અવિ પ્રથ્રુસીને ॥ " ફેશી | जीहो पंच कल्याणक भाखीयें, जीहो ऋषभ तणा सुखदाय ॥ जीहोत्रीजा आराने छेडे, जीहो सुखम दुखम कहेवाय ॥ १॥ चतुर नर सुणियें सुत्र सुजाण ॥ ए भकणी ॥ અ:—હવે ઋષભદેવના સુખના દેવાવાલા પાંચ કલ્યાણિક સવિસ્તર ભાંખીયે છૈયે. તે ત્રીજા આરાના છેડેડાને વિષે સુખમ દુખમ નામા આરા કહેવાય તેને વિષે પ્રભુના પાંચ કલ્યાણિક થયાં છે. હે ચતુર પુરૂષા ! કલ્પસૂત્રની કથા સુજાણુ થઈ ને શ્રવણુ કરીયે...૫ ૧૫ હવે અહીં શ્રીઋષભદેવના તેર ભવ કહેવાને અર્થે પ્રથમ ગાથા કહે છે. ધણુ ૧ મિહુણુ ૨ સુર ૩ મહુબલ ૪, લલિયંગે પ વયર ધ ૬ મિહુણેય ૭ ૫ સેહમ્મ ૮ વિદ્ય ૯ અશ્રુ ૧૦, ચક્કી ૧૧ સવ૧૨ ઉસજ્ઞેય ૧૩ ૫૧૫” અર્થ:—પહેલે ભવે જ બુઢીપે પચ્છિમ મહાવિદ્યહને વિષે સુપ્રતિષ્ટિત નામા નગરે પ્રીયકર રાજા રાજ્ય કરે છે. ત્યાં ધના સાવાહ વસંતપુર નગરે જવા તૈયાર થયાં તે સમય ધર્મઘાષ આચાર્ય પણ સંતપુરે જવાને અર્થે સથવારા સારૂ શેઠની આજ્ઞા માગી. શેઠે કહ્યું, સુખે મહારી સાથે પધારા. પછી તે આચાય સાથે ચાલ્યા. એક દિવસે Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવના તેર ભવ. ૨૯ શેઠને આંબાનુ લેટછુ આવ્યું. તે સાધુને આપવા માંડયું. સાધુયે સચિત્ત જાણી ન લીધું. ઘણા દિવસ વીત્યા પછી વર્ષાઋતુ આવી. સાવાહ માર્ગ માં રહ્યા, અને ધર્મ ઘાષ સૂરિ પણ પાંચશે સાધુ સહિત માસખમણની તપસ્યા કરી ગુફામાં રહ્યા. એમ કરતાં ઘણા દિવસ થયા, તેવારે સ`ખલ ખુટી પડયેા. સાધુ પણ પારણે વેહિારવા ગયા. શુદ્ધમાન આહાર ન મધ્યેા. ત્યાં ચેાથા માસખમણુને પારણે સાર્થવાહને સાધુ યાદ આવ્યા, જે હું સાધુને સાથે... લાવ્યેા, પરંતુ કાઇ દિવસ આહાર પાણી વાહારાવ્યા નથી. પછી લાજતા થકા પ્રભાતે સાધુ પાસે આવી પોતાના અપરાધ ખમાવી પેાતાને દેહરે મેલાવી શુદ્ધમાન નૃતનું દાન દીધું. વ્યાપાર ધંધા કરી ફ્રી સુખે... સમાધે સુપ્રતિષ્ઠિત નગરે આવ્યા, સમ્યકત્વ પામ્યા. શેવટ શુભ પરિણામે મરણ પામીને ખીજે ભવે ઉત્તર કુક્ષેત્રે યુગલિયા થયા. તિહાંથી મરણ પામી ત્રોજે ભવે સૌધર્મ દેવલાકે દેવતા થયા. ચેાથે ભવે. પશ્ચિમ મહાવિદેહે મંગલાવતિ વિયે શીતખલ રાજાની ચંદ્રકાંતા રાણીના મહાખલ નામા પુત્ર થયા. પરંતુ મહા વિષય લેાલુપી ભાગ પુરંદર થયા. વિનયવતી પ્રમુખ ઘણી રાણીયેા છે, તેમની સાથે વિષય સુખ ભાગવવામાં મગ્ન રહે છે. ધર્મની વાત ન જાણું, સદા ગીત, ગાન, તાન, માન, અને નાટકને પ્રીયકારી જાણે છે. એમ માહામેાહુની નિદ્રામા કાલ ગમાવતાં એક દિવસ નાટકાદિક થાય છે,. તે વખતે સ્વયં બુદ્ધ નામા પ્રધાને રાજાને પ્રતિબાધવા સારૂ એક ગાથા કહી. તે આવી રીતે Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ “સવૅવિ લવિયંગી, સવં નફૅવિડંબણું છે સવે આભરણુ ભારા, સવે કામાદુહાવહા એ ગાથા સાંભલી રાજા બોલ્યો કે, હે પ્રધાન ! તમેં વિના પ્રસ્તાવેં આ ગાથા કેમ કહી? યત્રરાગસ્તત્રવૈરાગઃ કથં ? યત્ર વૈરાગ સ્તત્ર સરાગ: કથં? યત્ર શ્રીઅર્થ:તત્ર આસિઅર્થ કર્થ છે માટે હે મંત્રી આ પ્રસ્તાવેં આ વાત શાકામની? તિવારે પ્રધાન બલ્ય, મેં આ વાત પ્રસ્તાવેંજ કહી છે, તે આવી રીતેં કે, આજ મુજને ચારણશ્રમણમુ. ની મલ્યા. તેમણે કહ્યું કે તમારા રાજાનું આયુષ્ય એક માસનું છે. એવી વાત સાંભળી રાજા ચમક. મરણ સમાન કેઈ ભય નથી. પછી મંત્રિને કહેવા લાગે કે, હું તો મેહનિદ્રામાં સુતો હતો, તેં સુતાને જગાવ્યા તો ખરે, પરંતુ આગ લાગીને કૂવો કેમ ખણાય ? તેમ હવે એક માસનું આયુ રહ્યું, તેમાં શું ધર્મ સાધન થાય? તેવારે પ્રધાને કહ્યું, મેં વિષવાદ મ કરે. એક દિવસનું ચારિત્ર પણ દેવતાના સુખ આપે છે. એવું સાંભલી પુત્રને રાજ્ય આપી સાતક્ષેત્રે ધન વાવરી અઠ્ઠાઈ મહત્સવ કરી સુગુરૂ પાસું ચારિત્ર લહી ચેત્રીશ દિવસ ચારિત્ર પાલી અંતે અનશન કરી કાલ કર્યો. તિહાંથી પાંચમેં ભોં ઈશાન દેવલોકે પ્રભવ નામા વિમાનને વિષે લલિતાંગ નામા સામાનિક દેવતા થયે. તિહાં સ્વયંપ્રભ નામા દેવી સાથે વિષય સુખ લેગવતે વિચરે છે. પછી એક દિવસે સ્વયંપ્રભ નામા દેવી તિહાંથી ચવી, તેના વિરહ થકી મૂર્છા પાયે, ઘણું રૂદન કરવા લાગે તેવારે Page #288 -------------------------------------------------------------------------- ________________ ધર્મના અભાવે તિવ્ર દારિદ્ર. રહી પૂર્વ ભવના મંત્રી પણ દેવતા થયા છે તેણે પ્રતિધ્યા, તથાપિ શેક મટે નહીં. તે વારે મંત્રિ દેવતાયે કહ્યું, તમારી સ્ત્રી હું જાણું છું, તેને મેલવી આપવાને હું ઉપાય કરીશ, તમે' શાક કરશે! નહીં. હવે તે સ્ત્રીને સંબંધ કહે છે. ધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રે નદનામા ગ્રામને વિષે નાગિલ નામે એક ગૃહસ્થ મહા દારિદ્રો છે. તેને નાગશ્રી ીયે પૂર્વે છ એટી જળેલી છે. કહ્યું છે કે દારિદ્રોને છેડીયેા ઘણી થાય. વલી પણ એ સાતમી બેટી નાગિલને થઇ. તેવારે શેડ શેઠાણી એહુ દુ:ખ ધરવા લાગા. અને નાગિલ દુ:ખે પીડાતે પરદેશ ગયા. પછવાડે કુટુબીઆએ તે પુત્રીનું નામ પાડ્યું નહીં. અનામિકા કહી ખેલાવે. પછી લેાકને ઘેર કામ કરીને પેટ ભરાઈ કરે. એક દિવસે કેાઈ ધનવંતના માલકને મેદક ખાતાં દેખી અનામિકાર્ય પણ પેાતાની માતા પાસેથી માદક માગ્યા. તેવારે માતાયેં કહ્યું, તાહારા પિતા મેાદક લેવા ગયા છે, તે આવશે તારે આપીશ. ત્યાં સુધી એ અંતતિલક નામા પર્વત થકી કાષ્ઠને ભારે લાવે. પછી રૂદન કરતી ભારે લેવા ગઇ. તિહાં યુગ ધર મુનિને કેવલજ્ઞાન ઉપનુ છે, તેના ઈંદ્ર મહારાજ મહેાત્સવ કરે છે, તિહાં અનામિકા પણ નમસ્કાર કરી બેઠી ધર્મ દેશના સાંભલી કેવલીને પૂછ્યું કે, હું એવી દુ:ખ અવસ્થા કેમ પામી ? પ્રભુયે કહ્યુ, તે પૂર્વે ધર્મ આરાધ્યા નથી. ધર્મના પ્રભાવે દેવનાં સુખ પામીયે. પછી અનામિકાયે શ્રાવકનાં વ્રત આદર્યાં. ઉપાશ્રયે બેઠી શ્રાવકના ધર્મ કરે. તેથી લેાકેાયે મિણી એવું નામ દીધું. પછી છેવટે અનશન કરી સુતી છે, તે સમયે લલિતાંગને સ્વયં બુદ્ધ મત્રિયે Page #289 -------------------------------------------------------------------------- ________________ - - ર૭ર શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ કહ્યું કે, તમે ત્યાં જઈ તમારે રૂપ એને દેખાડે, કે જેમ એ નિયાણ કરે. તે સાંભલી લલિતાગે આવી રૂપ દેખાડ્યું. તે રૂપ દેખી અનામિકાર્યો વ્યોમેહ પામી નિયાણું કર્યું કે, મહારે તપસ્યાનું ફલ હોય તો એની સ્ત્રી હું થાઉં. પછી અનામિકા મરણ પામી સ્વયંપ્રભા દેવી થઈ. તેની સાથે લલિતાંગ દેવ સુખ ભેગવવા લાગો. તિહાંથી ચવીને છઠું ભવે જંબૂ દ્વીપે પૂર્વ મહાવિદેહે પુષ્કલાવતિ વિજયે લેતાર્ગલ નગરે સુવર્ણ જંઘ રાજાની લક્ષ્મીવતી રાણીને વજી જંઘ નામા પુત્ર થયે. અને સ્વયંપ્રભા દેવી પણ તેહિજ વિજયે પુંડરિક નગરિર્યું વસેન નામા ચક્રવર્તિની શ્રીમતિ નામા પુત્રી થઈ. તે યૌવન પામી થકી એક દિવસે ચંદ્રોદય સભામાં બેઠી છે, તે સમય કઈ સાધુને કેવલજ્ઞાન ઉપનું છે, તેને દેવતા વાંદવા આવે છે, તે દેખી એને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉપનું. તેવારે વિચાર્યું કે મહારે ભત્તર લલિતાંગ નામા દેવતાને જીવ કિહાં ઉપન્ય હશે ? તે મલે, અને હું તેને પરણું તો સારું થાય. એમ વિચારી મૌન પણે રહી. માતા પિતાએં અનેક ઉપચાર કર્યા પણ બેલે નહીં. તેવારે ધાવી માતાયે એકાંતે વાત પૂછી. તેવા કુમરીયે તેને એક કાગદ ઉપર ચિત્રામ કરી કુંવર આલેબી આપે. ધાઈ તે ચિત્રપટ રાજાને દીધે. પછી એના પિતા વજસેન ચક્રવર્તીના વર્ષ મહત્ય અનેક રાજપુત્રો આવ્યા, અને તે પણ તે દિવસે ચિત્રપટ લઈ રાજ માગે બેઠી. તે રાજનિસરનામું ચિત્રપટ્ટને આહાર દેખતાં કુમર જાય છે, તેવારે વાજંઘ તે ચિત્રપટ્ટને દેખી જાતિસ્મરણ પામે. Page #290 -------------------------------------------------------------------------- ________________ કેટીઆ સાધુની વૈયાવચ્ચ. ૨૭૩ અને કહેવા લાગે કે આ ચિત્ર તો મહારી પૂર્વભવની સ્ત્રી સ્વયંપ્રભા નામેં દેવીનું ચિતરેલું છે, એ વાત ધાઈ માતાએં શ્રીમતીને કહી. પછી શ્રીમતી તે વાત સાંભલીને વાજંઘ કુંવરને પરણી, સુખેં સમાધે રહે છે. એકદા સુવર્ણ જ ઘે પિતાના વાજંઘ પુત્રને રાજ્ય આપી પોતે દીક્ષા લીધી. પછી વાજપેં પણ શ્રીમતી રાણીયે સહિત રાત્રે સુતાં ચિંતવ્યું જે પ્રભાતે પુત્રને રાજ્ય આપી દીક્ષા લેશું તે સમયે પુત્રે પણ રાજ્યને લેભે શ્રીમતીસમેત રાજાને વિષપ્રયેગે માર્યો. તિહાંથી મરણ પામી સાતમે ભવં રાજા રાણી બેહ ઉત્તરકુરૂ ક્ષેત્રને વિષે યુગલોયાં થયાં. આઠમે ભોં સૌધર્મ દેવલેકે મિત્રપણે દેવતા થયા. | તિહાંથી ચવી નવમે ભવૅ જંબુદ્વીપે મહાવિદેહ ક્ષેત્રે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે સુવિધિ નામ વૈદ્યનો આનંદ નામા પુત્ર થયે. તે દિવસેં તે નગરીયે બીજા પણ ચાર જીવ પુત્રપણે અવતર્યા. એક પ્રસન્નચંદ્ર રાજાનો પુત્ર મહીધર જન્મે. બીજે સુમાસિર નામા પ્રધાનને પુત્ર સુબુદ્ધિ થયું. ત્રીજો ધનાશેઠને પુત્ર ગુણાકર થયો. ચોથો સાગર નામા શેઠને પુત્ર પૂર્ણભદ્ર થયે. હવે શ્રીમતી જીવ સૌધર્મ દેવકથી ચવીને ઈશ્વરદત્તને પુત્ર કેશવ થયો. એ પાંચે આનંદના પરમ મિત્ર છે. એ છએ મિત્ર સાથું મલી જમે, રમે, સુખેં કાલ નિર્ગમન કરે છે. એક દિવસે આનંદને ઘેર કેઢીઓ _ સાધુ આવ્યું. તેવારે પાંચ મિત્ર એકઠા થઈ ઋષિના વૈયાવચ્ચ નિમિત્તે ધન ભલું કરી નગર શ્રેણીને ઘરે બાવના ચંદન ૧૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ અને રત્નકંબલ વેચાતા લેવા ગયા. શ્રેષ્ઠીમેં વાત પૂછવાથી સાધુનું વૈયાવચ્ચ નિમિત્તે જાણી શેઠે વિચાર્યું જે, બાલકને જુવે કેવી ધર્મ કરવાની ઈચ્છા ઉપની છે ? એવું ચિંતવી દ્રવ્ય લીધા વીના બાવના ચંદન અને રત્નકંબલ એ બેહ વાનાં આપ્યાં. અનુક્રમેં શેઠ દીક્ષા લઈ મેસેં પહોતા. પાંચ મિત્રે તે ઋષિના કુષ્ઠ રોગને તૈલાદિક અભંગન પૂર્વક વૈયાવચ્ચ કરી ટાઢ્યું. પછી એ મિત્રે સાધુ પાસેંથી દીક્ષા લીધી. ત્યાંથી કાલ કરી દશમે ભવૅ બારમે દેવલોકે દેવતા થયા. ત્યાંથી આવીને -અગીઆરમેં ભોં જબૂદ્વીપે મહાવિદેહ ક્ષેત્રે પુષ્કલાવતી વિજ પુંડરિગિણિ નગરિ વસેન નામા તીર્થ કરના પાંચ પુત્ર અનુક્રમેં થયા. તિહાં આનંદ વૈદ્યને જીવ વજનાભ નામા ચક્રવર્તી થયા. મહીધરનો જીવ બાહુ નામેં થયો. મંત્રિપુત્ર સુબાહ થયા. શેઠપુત્ર ગુણાકરને જીવ પીઠ નામેં થયે. સાગર સાર્થવાહને પુત્ર પૂર્ણભદ્રને જીવ મહાપીઠ નામા થયે. અને છઠે કેશવને જીવ બીજા રાજાને પુત્ર થયો, તે વજાનાભ નામા ચક્રવર્તીને સારથિ થયે. પછી વજાસેના પિતા દીક્ષા લઈ કેવલ પામી તીર્થ પ્રવર્તાવ્યુ. વજનાભ ચારે ભાઈને સુખેં સમાધે રાખે છે. એક દિવસે વજસેન તીર્થકર સમેસર્યા. તેની દેશના સાંભલી વજનાભે પોતાના પુત્ર સુયશને રાજ્ય આપી ચાર ભાઈ તથા પાંચમા સારથિ સહિત છએ જણાયે દીક્ષા લીધી. વજનાભ રાજત્રાલીશ્વર તે દ્વાદશાંગી ભણ્યા. વિશ સ્થાનકનું તપ કરી તીર્થકર ગેત્ર ઉપાર્યું. અને બાહુ વીશ્વર તે Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભપ્રભુના પૂર્વ ભવ સંપૂર્ણ. ૨૭૫ નિત્ય પ્રત્યે પાંચશું સાધુને આહાર પાણું હેરીને આણું આપે. તથા સુબાહુ રૂષીશ્વર પાંચશે સાધુને વિનય વૈયાવચ્ચ વિશ્રામણ કરે. તથા પીઠ અને મહાપીઠ, એ બે સાધુ એકાંતે તપ કરે, સ્વાધ્યાય પાઠ કરે. પરંતુ ગુરૂ, બાહુ અને સુબાહુ એ બે ભાઈની પ્રશંસા કરે, તે સાંભળી પીઠ અને મહાપીઠને અપ્રીતિ ઉપની. તેથી અણખ અદેખાઈ કરી. તેણે કરી સ્ત્રી ગાત્ર બાંધ્યું. અનુક્રમેં તે પાંચે બારમે ભ સર્વાર્થ સિદ્ધિનામા અનુત્તર વિમાનેં દેવતા થયા. તિહાંથી ચવીને તેરમે ભોં આનંદને જીવ રાષભદેવ સ્વામી થયા. બાહુ ભરત થયો. સુબાહુ બાહુબલ થયા. પીઢ બ્રાહી થઈ. મહાપીઢ સુંદરી થઈ. એ પાંચે જીવ અનુક્રમેં મુક્તિ જાશે ઈતિ ઝષમ ભવ: जीहो चुलसी लख पूरव वली, जीहो वर्ष त्रणने अड मास ॥ जीहो एक पख उपर थाकते, जीहो कुलघर घर थया वास॥च०॥ અર્થ:-હવે પૂર્વોક્ત આરાને છેહેડે ચોરાશી લાખ પૂર્વ ઉપર ત્રણ વર્ષને સાડા આઠ મહીના થાકતે કુલધરના ઘરને વિષે વાસ થયે ૨ जीहो वदि चोथें आषाढनी, जीहो जंबूभरत मझार । जीहो सर्वारथथी आविया, जीहो नाभिनृपति शणगार ॥ च० ॥३॥ અર્થ --આષાઢ વદિ ચોથની રાત્રે સવાર્થ સિદ્ધિનામાં વિમાનેં તેત્રીશ સાગરેપમાયુ પૂર્ણ ભેળવી દેવતાને ભવ છેડી, દેવતાનું સુખ છેડી, આંતરે રહિત ચવીને Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ એહીજ જંબૂ દ્વીપના ભરત ક્ષેત્રને વિષે ઈક્વારા દેશમાંહે રાજાઓમાં મુકુટમણિ શણગાર તુલ્ય એવા નાભિનામાં કુલઘર- ૩ जीहो मरुदेवी कुखें उपना, जीहो उत्तराषाढ़े चंद ॥ जीहो मद्यरयणी तिहुं नाणशु, जीहो देखे चउद सुपन ॥ च० ॥ ४ ॥ અર્થ:–તેની મરૂદેવી નામા ભાર્યાની કુખેં ઉત્તરાષાઢા નામા નક્ષત્રે ચંદ્રમાને યોગ આવે કે મધ્યરાત્રિને વિષે ત્રણ જ્ઞાનેં સહિત થકા પ્રભુ આવીને ઉપના. તે વખત મરૂદેવી માતાયે ચૌદ સુપન દીઠાં. તે અધિકાર સર્વ શ્રી. મહાવીરની પેરે જાણો. પણ એટલું વિશેષ જે વેવીશ તીર્થકરની માતાયે પ્રથમ સ્વપ્ન હસ્તી દીઠે, અને મરૂદેવી પ્રથમ સ્વપ્ન વૃષભ દીઠે છે ૪ जीहो नाभि अर्थ आप कहे, जीहो अथवा भांखे इंद्र ॥ जीहो सुपनपाठक नथी ते समे, जीहो उचित करे सवि इंद्र ॥च०॥५॥ અર્થ – હવે તે સમયે સુપન પાઠક નથી તેથી નાભિકુલઘર પોતેંજ મરૂદેવ્યાને તે સુપનના અર્થ કહે, અથવા ઈંદ્રમહારાજ આવીને સુપનના અર્થ ભાંખે. એ રીતે સર્વ ઉચિત ઇંદ્ર મહારાજ કરે. મરૂદેવીને ઘણે હર્ષ ઉપન. તેને અધિકાર સર્વ શત્રુંજય મહાસ્ય ગ્રંથથકી જાણ છે ૫ છે जीहो चैत्र बहुल आठम दिने, जीहो उत्तराषाढाने योग॥जीहो जन्म्या जिन तव आविया, जीहो सकल सुरासुर लोग ॥०६ Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદિ પ્રભુને જન્મ. ૨૭૭ અર્થ: હવે ચૈત્ર વદિ આઠમને દિવસેં સંપૂર્ણ નવ મહીનાને સાડાસાત દિવસ ઉપર અતિક્રમે હુંતે ઉત્તરાષાઢા નક્ષત્રે ચંદ્રમાને વેગ આવે થકે આરોગ્યપણે શીમરૂદેવ્યાયે પુત્ર જન્મે. તેવા છપન દિગ કુમારિકા તથા સમસ્ત સુર અસુર દેવેએં મલી જન્મ મહોત્સવ કર્યો. તેનો અધિકાર સર્વ શ્રીવીરની પેરે અહીં પણ જાણી લે છે ૬ जीहो प्रथम वृषभ दीठा भणी, जीहो अथवा दृषभनु रे अंक॥ जीहो वृषभ नाम तिहांथापिउं, जीहो वंश इख्वागमयंक ॥च०७ અર્થ હવે મરૂદેવી માતાયે પ્રથમ સુપને વૃષભ દીઠે. અથવા પ્રભુને વૃષભનું અંક એટલે ચિન્હ હતું માટે તિહાં ઋષભ દેવ એવું નામ સ્થાપ્યું. હવે પ્રભુને વંશ ઇંદ્ર મહારાજે ઈક્વાંગ વ્યાપે. તેને સંબંધ સંક્ષેપથી કહે છે. શ્રી ઋષભ દેવનું દેવતાથી પણ અધિક રુપ છે. સર્વોત્કૃષ્ટ ગુણે કરી બિરાજમાન છે. અનેક દેવદેવાંગનાર્થે પરવર્યા થકા વિચારે છે. અંગુઠે દેવં સંચારિત અમૃતને આહાર કરે છે. એમ સર્વ તીર્થકર બાલપણે અમૃત રસભેજ હોય તથા બાલપણું મૂક્યા પછી અગ્નિપકવ ભજન કરે. અને શ્રી કષભ દેવ તે દીક્ષા લીધી ત્યાં સુધી ઉત્તર કુરૂથી આણેલા કલ્પવૃક્ષના ફલને આહાર કરતા હવા. હવે પ્રભુ કાંઈક ઊણા એક વર્ષના થયા તેવા ઇંદ્ર, વંશ સ્થાપના કરવા નિમિત્તે શેરડીને શાંઠે લેઈ આવ્યો. તે દેખી ઋષભ કુમરે શેરડી લેવા હાથ પસાર્યો. ઈદ્ર શેરડીને શાંઠે આપી પ્રભુને શેરડી મીઠી માટે ઈક્ષવાકુ એવું વંશનું નામ થાપી ઇંદ્ર સ્વસ્થાનકે ગયા. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ હવે કઈ એક યુગલિયા પિતાના યુગલબાલ તાલવૃક્ષ નીચે મૂકીને સ્થાનાંતરે ગયાં. પછવાડેથી તાલવૃક્ષનું ફલ યુગલિયાના મસ્તકે પડવાથી તે યુગલમાંહેથી પુરૂષ મરણ પામ્યો. એમ ત્રીજે આરે અકાલ મરણ થયું. પછી કન્યાને એકલી વનમાંહેથી યુગલીયે લાવીને નાભિરાજાને સ્વાધિન કરી. તેવારે નાભિરાજયે કહ્યું કે, સુનંદાની સાથે એ સુમ, ગલા પણ ઋષભની સ્ત્રી થાશે. પ્રભુ પણ સુનંદા તથા સુમગલા સાથે વૃદ્ધિવંત થાતા યૌવન વય પામ્યા છે ૭ जीहो विवाहादिक सवि करे, जीहो इंद्र इंद्राणी आय ॥जीहो नयर बिनिता वासिओ, जीहो देखी विनय गुण ठाय॥च०॥८ અર્થ –તેવારે પ્રથમ તીર્થકરનું વિવાહાદિક કાર્ય સર્વે ઇંદ્ર મહારાજ કરે. એવી સ્થિતિ જાણીને વરનું કાર્ય ઈ કીધું અને કન્યાનું કાર્ય ઈંદ્રાણીયેં કીધું. તે દિવસે પાણિગ્રહણ વિધિ પ્રગટ કરી મહોત્સવ પૂર્વક વિવાહ પ્રવર્ચે પ હવે પ્રભુ પ્રથમ રાજા થયા તેને અધિકાર કહે છે. કાલાનુભા વધતાં વધતાં કષાયને ઉદયે યુગલીયા પરસ્પરે કલેશ કરતા હવા. તેણે કરી ત્રીજા આરાને પ્રાંતેં સાત કુલઘરના વારાથકી દંડનીતિ પ્રવતી. તિહાં પ્રથમ વિમલવાહન અને ચક્ષુમ્મત એ બે કુલઘરને વારેં હકાર ૫ દંડનીતિ થઈ. પછી યશસ્વી અને અભિચંદ્ર એ બે કુલઘરને વારે અપ અપરાધે હકાર દંડનીતિ અને મોટે અપરાધે મકાર દંડનીતિ થઈ. તથા પ્રસન્નજિત, મરૂદેવ અને Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવને રાજ્યાભિષેક! ૨૭, નાભિ, એ ત્રણ કુલઘરને વારે જઘન્ય અપરાધે હકાર અને મધ્યમ અપરાધે મકાર તથા ઉત્કૃષ્ટ અપરાધે ધિક્કાર, એ રુપ ત્રણ દંડ નીતિ થઈ. એકદા તે નીતિ હેપી આહાર અ૫ મલવે કરીને માંહોમાંહે કલેશ કરાઁ યુગલીયે નાભિકુલઘરને કહ્યું. તે અવસરે નાભિમેં કહ્યું ઋષભ સમજાવશે. ઋષભે કહ્યું મારા પિતા નાભિ સમજાવશે. તેવા અવસરે નાભિરાજા ભાવ પૂર્ણ કરી નાગકુમારમાંહે દેવતાપણે ઉપના. માતા મરૂદેવી વિદ્યમાન છે. અહીં પણ એ જેડી વિખંડાણી દેખીને તે અવસરે ઇંદ્ર આવી યુગલિયા પ્રત્યે કહ્યું, તમારે ઋષભ રાજા કરિયે. માટે તમે રાજ્યાભિષેક નિમિત્તે પાછું લાવો. તે પાછું લેવા ગયા તેવારે ઇંદ્ર પ્રભુને રાજ્યાભિષેક કરી વસ્ત્રાભરણાદિકે કરી વિભૂષિત કીધા. યુગલીયા કમલપત્રે નીર આણું પ્રભુને દેખી વિસ્મિત થકા ચિંતવવા લાગી કે, એ પ્રભુનું સર્વ શરીર પૂજનીય છે, તેમાટે અંગુઠેજ અભિષેક કરિયે. એમ વિચારીને અંગુઠેજ અભિષેક કર્યો. એવા વિનયગુણ વાલા યુગલિયાને દેખી ઇંદ્ર હર્ષિત થયો કે કહેવા લાગે છે અહીં વિનિતા નગરી વસાવીને પ્રભુને રાજા થાપવા. હવે ઈંદ્રની આજ્ઞાથું ધનદ નામા લેકપાલે બાર જન વિસ્તીર્ણ, નવ જન હિલી એવી વિનિતા નગરી વસાવી. તિહાં હસ્તી, અશ્વ, ગાય, ભેંશ, બલદ પ્રમુખના સંગ્રહ કર્યો. સર્વ રાજ્યસ્થિતિ પ્રવર્તાવી છે ૮ जीहो राजा प्रथम ए जाणीयें, जीहो जुगलिक नर अभिषेक ॥ जीहो करतां जाणी आविया, जीहो हरि दाखे विवेक॥०॥९ Page #297 -------------------------------------------------------------------------- ________________ - - ૨૮૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: અથ–એ પ્રભુને પ્રથમ રાજા જાણવા. તેને યુગલિક મનુષ્ય અભિષેક કરતા જાણુને ઇંદ્ર મહારાજે આવી સર્વે અભિષેકને વિધિ વિવેક દેખાડે છે - जीहो ब्राह्मी भरत सुमंगला, जीहो प्रसवे युगल समेत ॥जीहो સુંદરી વયિ ગણે, નીહો મુન્ના શુભ તા ૨૦ | ૨૦ | અર્થ –હવે બે સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતાં છ લાખ પૂર્વવર્ષના પ્રભુ થયા. તેવારે સુમંગલાયે ભરતપુત્ર અને બ્રાહ્મી પુત્રી, એ બેહનું યુગલ પ્રસવ્યું અને સુનંદાયે બાહુબલિ પુત્ર અને સુંદરીનામા પુત્રી એ બેહનું યુગલ પ્રસવ્યું છે ૧૦ છે जीहो वली सुमंगलाने थया,जीहोयुगल ओगण पंचाश ॥जीहो शत बेटा दोय पेटडी, जीहो शत विज्ञान प्रकाश ॥ च०॥११॥ અર્થ–પછી વલી અનુક્રમે અનુક્રમે સુમંગલાયે બીજા ઓગણપચાસ પુત્રનાં યુગલ પ્રસવ્યાં. એ રીતે બધા મલીને શ્રી ઋષભજીને શે પુત્ર થયા અને બે પુત્રી થઈ. તથા કુંભકારાદિકનાં એક શે વિજ્ઞાન પ્રકાશ્યાં. હવે કલ્પદ્રુમના અભાવેં ઈક્વાકુવંશી શેરડીનું ભજન કરે અને શેષ મનુષ્ય અનેક પત્ર, ફલ, ફૂલ, બીજને આહાર કરે. અપકવ શાલિ પ્રમુખ ઔષધિ આહાર જરે નહીં તેવારે ભગવંતને વચને હસ્તપુટે તાલ ભીંજવી ભજન કરવા માંડયું. પરંતુ તે પણ જર નહીં. એવામાં વૃક્ષ વૃક્ષને માંહો માંહે ઘસાવે કરી પ્રથમ નવ અગ્નિ ઉપને. તે બલતે દેખી યુગલિયાં આવી કહેવા લાગતું કે હે પ્રભે! રક્ત વર્ષે પિશાચ Page #298 -------------------------------------------------------------------------- ________________ એકસેસ વિજ્ઞાન પ્રકાશ્યાં. ૨૮૧ ઉપના છે તે માલે છે? પછી ભગવતે અવિધ જ્ઞાને નવા અગ્નિ ઉપને જાણી કહ્યું કે, તમે એને ચેાગે શાલિ પ્રમુખ ઔષિધ પકવ કરી લેાજન કરો તે પચશે. પછી તે અજાણતાં અગ્નિમાંહે અન્ન મૂકી અગ્નિ પાસેથી પાછુ માંગવા લાગા ! પણ સર્વ ખલી ભસ્મ થયુ દેખી ભગવતને કહેવા લાગા કે, એ અગ્નિરૂપ દુષ્ટ વેતાલ, સર્વ પેાતેજ ખાઈ જાય છે, અમને પાછું આપનેા નથી ! પ્રભુયે કહ્યું, એને શિક્ષા દેશું. પછી હાથીના કુંભ સ્થલ ઉપર યુગલિયા પાસે થી કૃતિકા અણુાવી પેાતાને હાથે પાત્રકલા અને પાકવિધિ સર્વને શીખવ્યા. તેવારે પ્રથમ કુંભકારનું ક` પ્રગટયું. પછી લાહારનુ કામ, વણકરનું કામ, નાઈનું કામ, ચિત્રકરનું કામ, એ પાંચ કના પ્રત્યેકે વીશ વીશ વિજ્ઞાન પ્રવાઁ, સર્વ મલી શે। વિજ્ઞાન થયાં. હવે અહીંઆં શે। પુત્રનાં નામ કહિયે યે. ૧ ભરત, ૨ બાહુબલ, ૩ શંખ, ૪ વિશ્વકર્મા, ૫ વિમલ, ૬ સુલક્ષણુ, ૭ અમલ, ૮ ચિત્રાંગ, ૯ ખ્યાનકીર્ત્તિ, ૧૦ વરદત્ત, ૧૧ સાગર, ૧૨ યશેાધર, ૧૩ અમર, ૧૪ રથવર, ૧૫ કામદેવ, ૧૬ ધ્રુવ, ૧૭ વચ્છ, ૧૮ નંદ, ૧૯ સૂર, ૨૦ સુન૬, ૨૧ કુરૂ, ૨૨ અંગ, ૨૩ વંગ, ૨૪ કોશલ, ૨૫ કીર, ૨૬ કલિંગ, ૨૭ માગધ, ૨૮ વિદે, ૨૯ સંગમ, ૩૦ દશાણુ, ૩૧ ગંભીર, ૩૨ વસુવર્ણ, ૩૩ સુવર્મા, ૩૪ રાખ્ય, ૩૫ સુરાદ્ર, ૩૬ બુદ્ધિકર, ૩૭ વિવિધકર, ૩૮ સુયશા, ૩૯ યશાકર, ૪૦ કીર્ત્તિકર, ૪૧ સૂરણુ, ૪૨ બ્રહ્મસેન, ૪૩ વિક્રાંત, ૪૪ નરાત્તમ, ૪૫, પુરૂષાત્તમ, ૪૬ ચિત્રસેન, ૪૬ મહાસેન, ૪૮ નભસેન, ૪૯ ભાનુ, ૫૦ શુકાંત, ૫૧ પુસ્ત, પર શ્રીધર, ૫૩ ૬, Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબાધઃ ૫૪ સુસુમાર, ૫૫ દુય, ૫૬ અજેમાન, પ૭ સુધર્મા, ૫૮ ધર્મસેન, ૫૯ આન ંદન, ૬૦ આનંદ, ૬૧ ન, ૬૨ અપરાજિત, ૬૩ વિશ્વસેન, ૬૪ હરિષેણુ, રૃપ જય, ૬૬ વિજય, ૬૭ વિજયત, ૬૮ પ્રભાકર, ૬૯ અદ્ઘિમન, ૭૦ માન, ૭૧ મહામાહુ, ૭૨ દીખાહુ, ૭૩ મેઘ, ૭૪ સુઘેષ, ૭૫ વિશ્વ, ૭૬ વરાહ, ૭૭ સુસેન, ૭૮ સેનાપતિ, ૭૯ કપિલ, ૮૦ શૈલચારિ, ૮૧ અરિજય, ૮૨ કુંજરખલ, ૮૩ જયદેવ, ૮૪ નાગદત્ત, ૮૫ કાશ્યપ, ૮૬ ખલ, ૮૭ વીર, ૮૮ શુભમતિ, ૮૯ સુમતિ, ૯૦ પદ્મનાભ, ૯૧ સુજાત, ૯૨ સિંહ, ૯૩ સંજય, ૯૪ સુનાભ, ૯૫ નરદેવ, ૯૬ ચિત્તહર, ૯૭ સુરવર, ૯૮ રથ, ૯૯ પ્રભજન, ૧૦૦ અંગદેવ, એ શેા પુત્રનાં નામ કેટલેક ગ્રંથે. નામાંતર પણે છે ! ૧૧ ॥ जीहो बहुंत्तेर पुरुष तणी कला, जीहो नारी कला चोशठ ॥ जीहो लीपी अढारे शोहामणी, जीहो कुल चउ थापे उकि ॥ च० ॥ १२ અર્થ :—પુરૂષની બહુત્તર કલા, સ્ત્રીની ચાશ કલા, તથા અઢાર જાતિની શૈાહામણી લિપિ અને ઉગ્રકુલ, ભાગકુલ, રાજ્યકુલ તથા ક્ષત્રિયકુલ, એ ઉત્કૃષ્ટ ચાર કુલ, પ્રભુયે થાપ્યાં. હવે કલા, ગુણ અને શિલ્પ એ ત્રણ વિસ્તારી કહે છે. તિહાં પ્રથમ પુરૂષની મહેાંત્તર કલા શીખવી તેનાં નામ કહે છે. ૧ લિખિત ૨ ગણિત ૩ ગીત ૪ નૃત્ય ૫ વાદ્ય ૬ પઠન ૭ શિક્ષા ૮ જ્યાતિષ ૯ છંદ ૧૦ અલંકૃત ૧૧ વ્યાકરણ ૧૨ નિયુક્તિ ૧૩ કાવ્ય ૧૪ કાત્યાયન ૧૫ નિઘંટ (નામમાલા ) ૧૬ ગજરાણુ ૧૭ તુરંગારાણુ ૧૮ તપા Page #300 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પુરૂષની, ૬૪ સ્ત્રીની કળા અને ૧૮ લીપીનાં નામ. ૨૮૩ શિક્ષા ૧૯ શસ્ત્રાભ્યાસ ૨૦ રસ ૨૧ મંત્ર ૨૨ યંત્ર ૨૩ વિષ ૨૪ ખત્ય ૨૫ ગંધવાદ ૨૬ પ્રાકૃત ૨૭ સંસ્કૃત ૨૮ પિશાચિકી ૨૯ અપભ્રંશ ભાષા ૩૦ સ્મૃતિ ૩૧ પુરાણું ૩ર વિધિ ૩૩ સિદ્ધાંત ૩૪ તકર્દવિચાર ૩૫ વૈદ્યક ૩૬ વેદ ૩૭ આગમ ૩૮ સંહિતા ૩૯ ઈતિહાસ ૪૦ સામુદ્રિક ૪૧ વિજ્ઞાન ૪૨ આર્યકવિદ્યા ૪૩ રસાયન ૪૪ કપટ ૪૫ વિદ્યાનુવાદ ૪૬ દર્શન ૪૭ સંસ્કાર ૪૮ ધૂર્ત ૪૯ મણિકર્મ ૫૦ તરુચિકિત્સા પ૧. ખેચરીકલા પર અમેરીકલા પ૩ ઇંદ્રજાલ ૫૪ પાતાલસિદ્ધિ પપ યંત્રકરસવતી પ૬ સર્વકરણ પ૭ પ્રાસાદલક્ષણ ૫૮ ૫ણ (હાટ) ૫૯ ચિત્રકર્મ ૬૦ લેપકર્મ ૬૧ ચમકર્મ ૬૨ પત્ર ચછેદ ૬૩ નખછેદ ૬૪ વાહનપરીક્ષા ૬૫ વશીકરણ ૬૬. કાણ ઘટન ૬૭ દેશભાષા ૬૮ ગારૂડ ૬૯ ગાંગ ૭૦ ધાતુકર્મ ૭૧ કેલિવિધિ ૭૨ શકુનરૂત, એ બહોતેર કલા પુરૂષની. એ શિવાય બીજી પણ અનેક કલા પુરૂષની છે, તે ગ્રંથાંતરથી જાણવી તથા કેટલી એક પ્રતોમાં એ કલાઓના નામાંતર પણ ઘણા પ્રકારે છે. - હવે સ્ત્રીની ચોસઠ કલા ભગવાનેં શીખવી, તેનાં નામ કહે છે. ૧ નૃત્ય ૨ ઉચિત ૩ ચિત્ર ૪ વાજિત્ર ૫ મંત્ર ૬ તંત્ર ૭ ઘનવૃષ્ટિ ૮ ફલાવૃષ્ટિ ૯સંસ્કૃતજ૫ન ૧૦ કિયા ક૯૫ ૧૧ જ્ઞાન ૧૨ વિજ્ઞાન ૧૩ દંભ ૧૪ અંબુસ્તંભ ૧૫ ગીતગાન ૧૬ તાલમાન ૧૭ આકારગેપન ૧૮ આરામરેપન ૧૯ કાવ્યશક્તિ ૨૦ વક્રોક્તિ ૨૧ નરલક્ષણ ૨૨ ગજપરીક્ષા ૨૩ હય પરીક્ષા ૨૪ વાસ્તુશુદ્ધિ લઘુબુદ્ધિ ૨૫ શકુનવિચાર ૨૬ ધર્માચાર ૨૭ અંજનયોગ ૨૮ ચૂર્ણાગ ૨૯ ગૃહિધર્મ ૩૦ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ સુપ્રસાદનકર્મ ૩૧ કનકસિદ્ધિ ૩૨ વણિકા વૃદ્ધિ ૩૩ વાપાટવ ૩૪ કરલાઘવ ૩૫ લલિતચરણ ૩૬ તૈલસુરભીકરણ ૩૭ ભૂલ્યોપચાર ૩૮ ગેહાચાર ૩૯ વ્યાકરણ ૪૦ પરનિરાકરણ ૪૧ વિણાનાદ ૪૨ વિતંડાવાદ ૪૩ અંકસ્થિતિ ૪૪ જનાચાર૪૫ કુંભબ્રમ ૪૬ રત્નમણિ ભેદ ૪૮ લિપિપરિછેદ ૪૯ વૈદ્યકિયા પ૦ કામવિકરણ પ૧ રંધન પર કેશબંધન પ૩ શાલિખંડન ૫૪ મુખમંડન પ૫ કથાકથન પ૬ કુસુમ ગ્રંથન પ૭ વરવેષ ૫૮ સર્વ ભાષાવિશેષ ૫૯ વાણિજ્ય ૬૦ ભેજ્ય ૬૧ અભિધાન પરિજ્ઞાન ૬૨ આભરણ યથાસ્થાનવિધિ પરિધાન ૬૩ ત્યાક્ષરિકા ૬૪ પ્રશ્નપ્રહેલિકા. ઈતિ ચોસઠ કલા તથા એ ચોસઠ કલાના ગ્રંથાંતરે નામાંતર પણ ઘણું છે. હવે શ્રી ઋષભદેવ સ્વામી પિતાની બ્રાહ્મી પુત્રીને અઢાર પ્રકારની લિપિ શીખવી તેનાં નામ કહે છે. ૧ હંસલિપિ ૨ ભૂતલિપિ ૩ ચક્ષલિપિ ૪ રાક્ષસલિપિ ૫ ઉડિલિપિ ૬ ચાવનીલિપિ ૭ તરકીલિપિ ૮ કીરીલિપિ ૯ દ્રાવડીલિપિ ૧૦ સંધવીલિપિ ૧૧ માલવીલિપિ ૧૨ નડીલિપિ ૧૩ નાગતિલિપિ ૧૪ લાટિલિપિ ૧૫ પારસીલિપિ ૧૬ અનિમિનિલિપિ ૧૭ વાણિક્કીલિપિ ૧૮ મૂલવિલિપિ. એ અઢારલિપિનાં નામ જાણવાં. ઈતિ પ્રથમ રાજ્યાધિકાર સંક્ષેપાર્થ: એ રાજ્યની લીલામાંહે રાજ્યવસ્થાપણે વસતાં થકાં લખવું આદે દઈને ગણિતે કરી પ્રધાન કલા તથા એક શે વિજ્ઞાન કૃષિ વાણિ-જ્યાદિક કર્મ શીલ્પ એમ કલાગુણ અને શીલ્પ એ ત્રણ પ્રજાના હિતને અર્થે ઉપદેશ્યાં તથા ઉગ્રકુલ, ભેગકુલ, રાજ્યકુલ અને ક્ષત્રિયકુલ એ ચાર કુલ થાપ્યાં છે. ૧૨ છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદિનાથના સ’સાર ત્યાગ, ૨૮૫ जीहो वीश लख पूरव कुंवरमां, जीहो त्रेशठ पूरव राज ॥ जीहो देश दीए सवि पुत्रने, जीहो भरत विनिता राज ॥ च० ॥ १३ અઃ—હેવે ભગવાને વીશ લાખ પૂર્વ પર્યંત કુમાર અવસ્થા ભાગવી, ત્રેસઠ લાખ પૂર્વ લાગે રાજ્યઋદ્ધિ ભાગવી, પછી સંસાર અસાર જાણી એક નિમ અને ખીજે વિનમિ, એ એ પરદેશ ગયા હતા, તે વિના બીજા સર્વે પુત્રાને દેશ વેહેંચી આપ્યા. તેમાં ભરત મહેાટા ભાઈ છે, તેને વિનિતા નગરીનું રાજ્ય આપ્યું. ખીજા શા પુત્રને શે। દેશ આપ્યા. તે માંડેલા કેટલાએક દેશનાં નામ કહે છે. ૧ અગ, ૨ વંગ, ૩ કલિંગ. ૪ ગૌડ, ૫ ચૌડ, ૬ કર્ણાટક, ૭ લાટ, ૮ પાટ, ૯ સૌરાષ્ટ્ર, ૧૦ સૌવીર, ૧૧ કાશ્મીર, ૧૨ આભીર, ૧૩ ચીણ, ૧૪ મહાચીણુ, ૧૫ ગુજ્જર, ૧૬ મંગાલ, ૧૭ શ્રીમાલ, ૧૮ નેપાલ, ૧૯ ડાહાલ, ૨૦ કોશલ, ૨૧ માલવ, ૨૨ સિંહલ, ૨૩ કુરૂ, ૨૪ જંગલ, ૨૫ મસ્થલ. ઇત્યાદિ અનેક નામ દેશેાનાં છે ! ૧૩ ॥ जीहो लोकांतिक सुर वयणथी, जीहो देइ वरशी दान ॥ जीहो बेसी सुदंसना पालखी, जीहो चार सहस्स नर मान ॥ च०॥१४ અર્થ :—પછી દીક્ષા અવસર જાણી લેાકાંતિક દેવાયે આવી વિનંતિ કરી કે, હે ભગવન્! સંસારથી તમે' તરી. તેમનાં વચન સાંભલી પ્રભુયે વરશીદાન દેઇ ગાત્રીયાને ધન આપીને સર્વ પરિગ્રહ ત્યાગી સુદેંસના નામા પાલખી ઉપર એસીને ઉગ્રફુલના, ભાગકુલના, રાજ્યકુલના અને ક્ષત્રિયકુલના એવા કચ્છ, મહાક∞ પ્રમુખ ચાર હજાર રાજાઓ સાથે Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ દીક્ષા લેવાને ભગવાન ઉજમાલ થયા. અહીં વિશેષ અધિકાર સર્વ શ્રીવીરની રીતે જાણો. મે ૧૪ जीहो चैत्र बहुल आठम दिने, जीहो छठ तप उत्तराषाढ॥ जीहो મુકી વન રે, નીરો રિસદ સ દા ૨ | હા અર્થ –ઉન્હાલાને પ્રથમ માસ, પહેલે પખવાડીઉં, એટલે ચૈત્ર વદિ આઠમના દિવસના પાછલા પહેરે ચૌવિ. હારા છઠ તપ સહિત ઉત્તરાષાઢા નક્ષત્રને યોગે ચંદ્રમાં આવે થકે દેવતા, મનુષ્ય, અસુરના પરિવારે પરવર્યા થકા વિનિતા નગરીના મધ્યભાગથી નિકલીને જીહાં સિદ્ધાર્થ નામાં ઉદ્યાન છે, તિહાં અશોકવન વાડીમાં અશોક વૃક્ષની નીચે પાલખી રાખીને તેમાંથી પોતે ઉતરીને ચાર મુષ્ટિ લેચ કર્યો. બીજા તીર્થંકર પાંચ મુષ્ટિ લેચ કરે અને ઋષભ પ્રભુયે ચાર મુષ્ટિ લોન્ચ કર્યો. તેનું કારણ એ છે કે પ્રભુર્યો ચાર મુષ્ટિ લોન્ચ કર્યા પછી પાંચમી મુઠીના કેશ પછવાડે રહ્યા, એટલામાં પવન વાહ્યો તેથી શીખા ફરકી, તે જોઈ ઈંદ્ર મહારાજાયે ભગવાનને વિનતિ કરી કે, સ્વામી! શિખા ઘણું શોભે છે. તેમાટે રહે તે સારૂં? પછી શિખા રાખી. તે પદ્મદ્રહ સિંધુનદીવત્ ભાકારી છે, તેને લેકભાષામેં અલ્લારોટલી પણ કહે છે. પછી ઈ એક દેવદુષ્ય વસ્ત્ર જામ ખંધું થાપ્યું, તે લેઈ મુંડ થયા. ગૃહસ્થાશ્રમથી નીકલીને સાધુપણું આદર્યું. પછી ભગવંતે તિહાંથી વિહાર કર્યો. ઘેર અભિગ્રહ ધારી થકા ગ્રામાનુગામેં વિહાર કરતાં આકરા પરિસહ સહન કરતા વિચરે છે. પરંતુ તે વખતમાં પાત્ર Page #304 -------------------------------------------------------------------------- ________________ ને ઉપાય ભૂખ ઉપાય છે અને એક વર્ષ પતિ અણાહારી. ૨૮૭ દાનાદિ વિધિને વિષે સર્વ લેક મૂઢ છે. ભિક્ષાનો વ્યવહાર કઈ જાણતા નથી, અને ભિક્ષા કઈ માગતો પણ નથી. તેણે કરી જીહાં જાય તિહાં કઈ અન્ન આપે નહીં. તેથી ચાર હજાર સાધુ ભૂખ તૃષાયે પડયા થકા પ્રભુને આહારને ઉપાય પૂછવા લાગા, પણ ભગવંત બોલ્યા નહીં. તેવાડૅ કચ્છ, મહાચ્છને પૂછ્યું તે પણ બોલ્યા કે અમે પણ કાંઈ નથી જાણતા. પછી સહુયેં વિચાર્યું જે, પૂર્વે ભગવંતને પણ ન પૂછયું. વલી હવે પાછું ઘરે પણ જાવું ઘટે નહીં, અને આહાર વિના પણ રહ્યું જાય નહીં, તેમાટે હવે આપણને વનવાસ ભલે છે ? એમ વિચારી ગંગાતટે પત્ર ફલાદિકના આહાર કરે, વૃક્ષની છાલ પહેરે. એ રીતે તે ઋષભદેવનું ધ્યાન કરતાં જટિલ તાપસ થયા છે ૧૫ હવે ભગવંતે દીક્ષા લીધી, તેવારે સર્વ પુત્રને રાજ્ય વેંચી આપ્યાં હતાં. પણ કછ મહાકચછના પુત્ર નમિ વિનમિને પ્રભુજીયે પાલિત પુત્ર કરી થાળ્યા હતા, તે તે વખતેં દેશાંતર ગયા હતા. જેવારે ફરી આવ્યા, તેવારે ભારતે તેમને રાજ્યભાગ દેવા માંડે, પણ તેઓએં લીધે નહીં. પછી જીહાં ભગવંત કાઉસ્સગ્ગ રહ્યા છે, તિહાં બહુ જણ આવીને પ્રભુના ચરણકમલની સેવા કરી વિનતિ કરી કે, હે ભગવન્! તમેં સર્વને રાજ્ય દીધાં માટે અમને પણ રાજ્ય આપે. એમ સેવા, ભક્તિ, વિનતિ કરતા પ્રભુ સાથે વિચકરવા લાગી. પ્રભુ જ્યાં પગ માંડે તિહાં એ કાંટા કાંકરાદિકનો ઉદ્ધાર કરે, માંસ મથકાદિક ઉડાડે, ત્રિકાલ ખડગ ધરે. એકદા ધરણે પ્રભુને વાંદવા આવ્યું, તેણે તે બેહુને Page #305 -------------------------------------------------------------------------- ________________ – ૨૮૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ એકમની સેવા કરતાં દેખીને કહ્યું કે, હે નમિ, વિનમિ ! એ પ્રભુ તે નિસ્પૃહી છે. પણ તમને એકમના સેવા કરતાં દેખીને હું સંતુષ્ટ થયે છું. મડાટાના ચરણની સેવા કેવારેં નિષ્ફલ ન થાય, તેમાટે તમેં માગો તે હું આપું. પરંતુ નમિ વિનમિયે કાંઈ માગ્યું નહીં. તેવારે ધરણે દ્ર ભગવંતના શરીર અદષ્ટિ અદષ્ટિ અડતાલીશ હજાર વિદ્યા આપી, તથા ગૌરી, ગાંધારી, રોહિણી, પ્રજ્ઞપ્તિ પ્રમુખ શોલ મહાવિદ્યા દીધી, અને કહ્યું કે જનને આંતરે પ્રભુનું ચિત્ય તથા ચરમ શરીરી પ્રતિમા તથા સાધુને વાંદ્યા વિના જાશો તથા પરસ્ત્રીની શીલખંડના કરશો, તે એ વિદ્યા નિપ્પલ થશે. તે વિદ્યાને મેનાક પર્વતે સાધીને બન્ને જણ વિદ્યાધરની ઋદ્ધિ પામ્યા. પછી પિતાને સર્વ સ્વજન વર્ગ લઈ વૈતાઢય પર્વત ઉપરેં દક્ષિણ દિશે રથનુપુર પ્રમુખ પચ્ચાશ નગરવાસી અને ઉત્તરદિસે ગગનવલ્લભપુર પ્રમુખ પાઠ નગર વાસીને શોલ જાતિ વિદ્યાધરની થાપી. દક્ષિણ એણિને રાજા, નમિ અને ઉત્તર શ્રેણિનો રાજા વિનમિ થયે. તિહાં અત્યભુત રાજઋદ્ધિ જોગવતા વિચરે છે. હવે ભગવાન પૂર્વકૃત અંતરાયથકી એક વર્ષ પર્યત શુદ્ધ ભિક્ષા ન પામતા હવા. જીહાં ગોચરિયે જાય, તિહાં પૂર્વ રીતે વસ્ત્ર, આભરણ, કન્યા, મણિ, માણિક, મુક્તાફલ, ગજ, તરંગ, રથ, વાહન, ધનભૂત સ્વર્ણ સ્થાલ પ્રમુખ ઉચિત દાન લેક આપે, પણ અન કેઈ આપે નહીં. એકદા ભગવંત કુરૂદે હસ્તિનાગપુરે પધાર્યા. તેવારેં તિહાં બાહુબલીનો પુત્ર સોમપ્રભ રાજા રાજ્ય કરે છે. તેને પુત્ર શ્રેયાંસકુમર Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેયાંસકુમારને જાતિસ્મરણ. ૨૮૯ છે, વલી ગ્રંથાંતરે આદિત્યયશા ભરતને પુત્ર તેને પુત્ર શ્રેયાંસ કહ્યો છે, તે શ્રેયાંસ યુવરાજ છે. તેણે તે રાત્રિયે સ્વપ્ન દીઠું જે, મેં સ્વર્ણમય મેરૂ પર્વત અગ્નિયે બલતો અમૃત કલશે સીએ થક દીખ્યો, તેમજ વલી તે રાત્રિલેં નગર : શ્રેષ્ઠીયું પણ એવું સ્વપ્ન દીઠું જે, સૂર્યમંડલથી પડતાં સહસ્ત્રકિરણ તેને શ્રેયાંસે તિહાં પાછાં સૂર્ય સાથે જોડયાં. તથા રાજાયે પણ સ્વપ્ન દીઠું જે, એક મહા સુભટ વૈરી સાથું યુદ્ધ કરતે હતો, તેણે શ્રેયાંસ કમરનાં સાહાયૅ કરી વૈરીને જી. એવાં એવાં સુપન દેખી અનુક્રમે પ્રભાતે રાજસભામેં સર્વ એકઠા મલી સ્વપ્નવિચાર કરી કહેવા લાગ્યા જે, આજ કાંઈક શ્રેયાંસ કુમારને મોટો લાભ થાશે. હવે શ્રેયાંસ કુમર ગંખે બેઠા છે, એટલામાં પ્રભુ પણ ચરિત્યે ફરે છે. લેક તેને વસ્ત્રાભરણ આપે છે, તે લેતા નથી, તેને કેલાહલ થઈ રહ્યો છે. એટલામાં પ્રભુને આવતા દેખી શ્રેયાંસ વિચાર કરવા લાગે છે, એમને તે મેં પૂર્વે કિહાંએક દીઠા છે? એમ ઈહાપોહ કરતાં જાતિસ્મરણ ઉપનું. તેવારે જાયું જે, અહો! તે એ પ્રભુને પૂર્વભવને વિષે રાજાને સારથિ હતે, તિહાં મેં પણ દીક્ષા લીધી હતી, તે વખતે વજસેન તીર્થકરે એવું કહ્યું હતું જે, એ વજાનાભ રાજર્ષિ ભરતક્ષેત્રે પ્રથમ તીર્થકર થશે. તેને એ પ્રભુ તીર્થંકર દેના દેવ ગોચરીયું ભમતા દેખાય છે. એમ જાણું ગેખ થકી હેઠે ઉતરી પાંચે અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણ દેઈ “ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ | ૧ | ઈચ્છકાર સુહેરાઈ સુહ દેવસિ સુખ તપ શરીર નિરાબાધ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી કષસૂત્રસ્ય બાલાવબોધઃ સુખ સંજમ જાત્રા નિર્વહ છ છ મે ૨ ભગવન્! ભાત પાણુને લાભ દેવા પધારે, મહારૂં ગૃહાંગણ પાવન કરે. તેવારે શ્રેયાંસ પ્રથમ શ્રાવક પ્રગટ થયો. તેહીજ સમયે શેરડીરસે ભરેલા ઘડા ૧૦૮ ભેટ આવ્યા છે, તે શુદ્ધમાન ઘડા લેઈ શ્રેયાંસ કુમરેં ભગવંતને વિનવ્યા કે, હે પૂજ્ય! ગ્ય ભિક્ષા પ્રત્યે , મુજને વિસ્તારો. અત્ર કવિ ઉસ્પેક્ષા કરે છે કે, પ્રભુના બે હાથને પરસ્પરે વિવાદ લાગે. જમણે હાથ કહે હું દાતાર હસ્ત છું, મેં પ્રભુની વંશસ્થાપના કરી, ભરતાદિક કુમારને રાજ આપ્યું, સુનંદા સુમંગલા સ્ત્રી પર, વરશી દાન આપ્યું, એમ ઘણું ઉત્તમ કામ કર્યા. માટે કઈ આગલ હા ન માંડું તે હેઠે કેમ થાઉં? જે માટે પૂજા, ભજન, શાંતિક, દાન, પાણિગ્રહણ, પ્રતિષ્ઠાદિ કાર્યમાં હું ચતુર છું. અને ડાબે હસ્ત કહે કે, હું રણસંગ્રામમાં પ્રધાન છું. જમણે હસ્ત તે નિર્લજ્જ છે, જે પોતાને મુખેં પિતાનાં વખાણ કરે છે, બે સ્ત્રી પ્રભુ પરણ્યા, તે પણ મહારા સામી બેઠી હતી, પરંતુ એણે એકલે પરણાવી નથી. વલી કંસાર પણ એ એકલેજ ખાધે, માટે તે ચોરી કરે છે. પૂર્વ વ્યસની છે, તેથી એ ભીખ માંગશે. એમ વિવાદ કરતાં જાણુંયે એક વર્ષ વહી ગયું ન હોય ? એવી કવિયૅ ઉપ્રેક્ષા કરી. પ્રભુજીયે તે વિવાદ ટાલવા બને હાથ ભેલા જોયા. પછી તે પશલીમાંહે સર્વ એક શે આઠે ઘડાને ઈક્ષરસ સમાઈ ગયે. પાણીના બિંદુ એટલે પણ ભૂમિર્યો પડયો નહીં. ઊંચી શિખા વધી છે યક્ત માઈધ ઘડ સહસ્સા, અહવા માઈઘ સાગરા સરવે છે જસે આરિસ લદ્ધિ, સંપાણિ પડિગ્ગહો હોઈ છે ૧ | ઇતિ Page #308 -------------------------------------------------------------------------- ________________ વરસી તપને પારણે. રા जीहो वरसें कीधुं पारणुं, जोहो इखुरस दीये श्रेयांस ॥जीहो वरस सहस्स छद्मस्थमां, जीहो विहार करेनिराशंस॥०॥१६॥ અર્થ – એ રીતે પ્રભુયે શ્રેયાંસકુમારે આપેલા ઈશ્નરસેં કરી વરસીતપનું પારણું વૈશાખ સુદ ત્રીજને દિવસે કીધું. તે વખત લોકમાં અખાત્રીજ પર્વ થયું, તે પ્રસિદ્ધ છે. એ કર્મ ભગવાને પાછલે ભ સાધુજીવદયા જાણ બલદને મુખે શીકલી બંધાવી તે બાર ઘડી સુધી રહી, તેથી વર્ષ દિવસ પર્યત અન્ન ન પામ્યા. અહીં પંચ દિવ્ય પ્રગટ થયાં, સાડી બાર કોડિ સુવર્ણની વૃષ્ટિ થઈ, સર્વ લોક ચમત્કાર પામ્યા. શ્રેયાંસકુમારનું યશ ત્રણ ભુવનમાં વિસ્તર્યું. એ અવસર્પિણકાલમાં શ્રેયાંસકુમારથી પ્રથમ સુપાત્રદાન પ્રવર્યું. “યતઃ મિથ્યાદષ્ટિસહભ્ય, વરમેકેજિનાશ્રયી છે જિનાશ્રસિહભે, વરમેકાણુવ્રતી ના આવ્રતિસહસંભ્ય, વરમેકેમહાવ્રતી છે મહાવ્રતિસહસંભ્ય, વરમેકેજિનેશ્વર: રા જિનેશ્વરસમં પાત્ર, ન ભૂતં ન ભવિષ્યતિ | ચતઃ પાત્રવિશેષેણ, દેયં દાન શુભાત્મભિ: ૩” - પછી સર્વ લેકે શ્રેયાંસ કુમારને પૂછયું જે, એ દાનવિધિ તમેં કેમ જાણે? તેવારે શ્રેયાંસે કહ્યું કે, પૂર્વભવના પરિચયથકી. મહારે પ્રભુસાર્થે આઠ ભવને સંબંધ છે. તે આવી રીતે કે, ૧) સ્વામી ઈશાન દેવલેકે, તેવારે હું સ્વયંપ્રભા દેવી. ૨) સ્વામી પૂર્વ મહાવિદેહે પુષ્કલાવતી વિજયે લોહાગૈલ પુરે વજા જંઘ રાજા, તેવારે હું શ્રીમતી રાણી. ૩) પછી ઉત્તર કર્યો બે યુગલિયાં હતાં, ૪) સૌધર્મ દેવ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ લાકે એ દેવ, ૫) પ્રભુ અપર મહાવિદેહે વૈદ્યપુત્ર, તેવારે હું જીણું શ્રેષ્ઠિપુત્ર કેશવનામે મિત્ર હતા. ૬) ખારમે દેવલાર્ક એ દેવતા થયા. ૭) પ્રભુ પુંડરિગિણિ નગરચે વજાજંઘ રાજા, તેવારે... હું સારથિ હતા. ૮) આઠમે ભવે સર્વા - સિદ્ધિયે દેવતા હતા. હમણાં નવમે ભવે. પણ હું પ્રભુને પેાતરો છુ. એ નવ ભવ, જાતિસ્મરણે કરી હું જાણું છું. તે વખત સર્વ મેલ્યા યત: “ રિસહેસ સમ` પત્ત, નિરવૐ ઇખુરસસમાં ક્રાણું ॥ સિજ્કસ સમા ભાવા, વિજ્ઝ જઈ મગ્ડિમ હુઝા ॥ ૧ ॥ ” પછી તિહાંથી પ્રભુ વિહાર કરતાં સંધ્યા સમયે. તીક્ષશિલા નગરને ઉદ્યાને આવીને કાઉસ્સગ્ગ રહ્યા. બાહુબલી રાજાને વન પાલકે વધામણી દીધી. તેવાર વનપાલકને સંતેાષી મનમાં ચિંતવ્યું જે, હમણાં અસુર થઈ છે, માટે પ્રભાતે મહાટી ઋદ્ધિ વિસ્તારી વાંઢવા જઇશું. એટલામાં પ્રભાતે ભગવાને વિહાર કર્યા. બાહુબલી તિહુાં આવ્યા, પરંતુ પ્રભુને ન દીઠા. તેવારે ઘણું અરતિ પામ્યા. પછવાડે દોડયા, પ્રભુ ઘણા દૂર ગયા. પછી પ્રભુના ચરણને સ્થાનકે પ્રભુની ભક્તિ કરવાને અર્થે જીહાં પ્રભુ કાઉસ્સગ્ગ રહ્યા હતા, તે સ્થાનકે આઠ યેાજન વિસ્તી પાંચ યાજન ઉંચા એવા હજાર પગથીઆ વાલે થૂલ કરાવ્યેા. તેમાં પ્રભુનાં પગલાં થાપી પછી સર્વદા તિહાં આવી સેવા પ્રણામ વિધિ સાચવતા હતા. તથા એમ પણ કહે છે કે, પ્રભુના એ પગ પાસે ઉભેા રહી કાનમાં આંગલી ઘાલી મોટે સાઢે પ્રભુને સંભાર્યા, મામા! આદિમ ! ખાખા એવી રીતે સાદ કર્યો, તિહાં મક્કા નામે તીર્થં આદિમ ! થયું, એવું પણ Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને કેવળ જ્ઞાન. ૨૩ એક પ્રતમાં હતું. મુસલમાનની ઉત્પત્તિ બાહુબલથકી થઈ છે એમ પ્રભુ નિરાશંસપણે વિહાર કરતા વિચારે છે કે ૧૬ છે ઈતિ પારણાધિકાર છે जीहो फागुण वदि अगीआरशें, जीहो पुरी मताल उद्यान । जीहो अहम उत्तराषाढशुं, जीहो पामे केवल ज्ञान ॥च०॥१७॥ અર્થ – હવે પ્રભુનું કેવલજ્ઞાન કલ્યાણક કહે છે. તેવાર પછી શ્રી કષભદેવ અરિહંત કોશલદેશના ધણું તે શીયાલાને ચેાથો માસ સાતમે પખવાડે ફાગણવદિ એકાદશીને દિવસે પૂર્વાન્ડ કાલના સમયને વિષે પરિ માતલ નામાં નગરના બાહેર શકટમુખ નામા ઉદ્યાને અગ્રોધવર વૃક્ષની હેઠે પાણયું રહિત અઠમ તપ કીધે થકે ઉતરાષાઢા નક્ષત્રને યોગે ચંદ્રમા આવે થકે શુકલધ્યાને વિચાર્લે વર્તતાં ભગવંતને અનપમ અનંતું કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉપનું છે ૧૭ ! जीहो सकल सुरासुर आविया, जीहो चक्री भरत नरीद ॥ जीहो मारुदेवी सिद्धि तणो, जीहो उत्सव करे आणंद ॥च०॥१८ અથ–પછી કેવલજ્ઞાનને મહત્સવ કરવાને સમસ્ત સુર અસુર આવ્યા, શઠ ઇંદ્ર આવ્યા. વનપાલકે ભરત રાજાને વધામણી દીધી, તથા આયુધશાલાયે ચક્રરત્ન પણ ઉપનું, તેની પણ તે વખતેં જ વધામણી આવી. ભગવાનને કેવલજ્ઞાન ઉપનાની વધામણી અને ચકરત્ન ઉપનાની વધામિણી બેહુ સાચેંજ એક સમયે આવી જાણી, ભરત વિચારમાં પડે કે, પ્રથમ પિતાને વાંદવા જાઉં, કે પ્રથમ ચકરત્નની પૂજા કરૂં ? એમ વિચારતાં બુદ્ધિ ઉપની જે, ઈહ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી કલ્પસૂત્રસ્ય ખાલાવમાધ લેકે તથા પરલેાકે સુખદાયક તાતજી છે, તેને પ્રથમ પૂછયે. અને ચક્રરત્ન તા ઈડુ લૈકિક સુખદાયિ છે, માટે તેની પૂજા પછી કરીશું ? એમ ચિંતવી પ્રથમ પ્રભુના જ્ઞાનની વધામણીયાને વધામણી આપીને ઋદ્ધિને વિસ્તારે પ્રભુને વાંદવાની સામગ્રી તૈય્યાર કરી. એવામાં પૂર્વ નિત્ય પ્રત્યેં મરૂદેવ્યા ભરત પ્રત્યે એલભા દેતાં હતાં કે, હે ભરત ! તુ ંતે સુખે રાજ્યસુખ ભાગવે છે, પણ મહારા ઋષભપુત્રની તેા કાંઇ પણ ખખર લેતા નથી. જે પુષ્પશય્યાયે પાઢતા હતા, તે એક્લા કઠિન અને કાંકરાલી ભૂમિયે સુતા હશે. વતી જે મધુર ગીત ગાનને સ્વરે જાગતા હતા, તે શૃગાલાદિકને દુષ્ટસ્વરે જાગતે હશે. તથા તેને ભૂખ તૃષા અને શરીરની શુશ્રુષાની કેણુ ખખર લેતા હશે? તથા અણુવાણે પગે ચાલતા હશે.ઇત્યાદિક અનેક એલભા આપે. તે મરૂદેવી માતાને શેકે કરી આંખે પડલ આવી ગયાં છે. તે સમયે ભરતે પ્રભુને જ્ઞાન ઉપનું તેની વધામણી દેઇને કહ્યું કે, હું માતાજી ! તમે મને સદા એલભા દેતી હતી જે, મહારા પુત્ર ભૂખ, તૃષા, ટાઢ, તડકા, વર્ષાદિકની પીડા ખમે છે, ઉપાદ્ઘ તથા વાહને રહિત થકા એકાકી ડુંગર, વન તથા અટવીઓમાં ભ્રમણ કરે છે, તેને મનાવી લઇ આવે. અને એ તેા મહારૂ' દુ:ખ પણ નથી જાણતા, સુખવાર્તા પણ પથી પૂછ્યા, સંદેશે પણ નથી મેાકલતા, એનુ વીતરાગપણું જોયું. તેા હવે એ નીરાગી સાથે શ્વેા પ્રતિબધ કરવા, એ એક પરકા સ્નેહને ધિ:કાર હા ? ઇત્યાદિક સર્વ વસ્તુ ઉપર મમત્વ રહિત થઇ Page #312 -------------------------------------------------------------------------- ________________ મરૂદેવાને કેવળ અને મુકિત. ૨૯૫ મરૂદ્દેવ્યાજી માતા શુભધ્યાને અવ્યક્ત ભાવના ભાવવા થકી કેવલજ્ઞાન પામી, તેહીજ વેલાયે અંતગડ કેવલી થઈ મુક્તિ પાહાતાં. “યત: પુત્રા યુગાદીશસમાનવિશ્વ, ભ્રાંત્વા ક્ષિતી યેન શરસહસ્ર યજિઝત કેવલરત્નમગ્રય, સ્નેહાત્તદેવાર્પત માતુરાડું: ૫૧૫ ચાડગાપૂર્વ કિલેક્ષિતું ! શિવમાર્ગ પિસ્ફેટ ! ૨ ૫ મરૂદેવા મુક્તિકન્યાં સમાનાસ્તિ, તનુજા એ યુગાદિદેવ સરખા પુત્ર ખીન્ને વિશ્વમાં કાઈ નથી કે, જેણે પૃથ્વીને વિષે હજાર વર્ષ સુધી ભ્રમણ કરીને ઉપાર્જ્ય કમાવ્યુ જે કેવલજ્ઞાનરૂપ રત્ન, તે પ્રધાન સ્નેહથકી પ્રથમ પેાતાનો માતાને આપ્યું. તેમજ મરૂ દેવ્યા સમાન કાઇ માતા પણ નહીં. કેમકે જે પુત્રને અર્થે મુકિત કન્યા જોવાને સારૂ આગલથી ત્યાં ગઇ. એ અવસર્પિણીમાંહે પ્રથમ શ્રી મરૂદેવ્યાજી મુકિત ગયાં. પછી ઇંદ્રાદિકે શરીરનેા સંસ્કાર કરી ખીરસમુદ્રે પઠવ્યું. વલી ઇંદ્રના વચનથી શેક નિવત્તોવી વાવિમાંહે સ્નાન કરી ભરતે હશે કાકુલ થકાં જઈ ભગવતને વાંદ્યા. ઠંડાં પ્રથમ કેવલી નામ પ્રવર્ત્ય ૩ ૪ ૫ હવે પ્રથમ તીર્થંકર નામ થ્યું, તે કહે છે. તિહાં પ્રભુની પ્રથમ દેશના સાંભલી ઋષભસેન પ્રમુખ પાંચશે ભરતને પુત્ર પ્રતિબાધ પામી દીક્ષા લીધી. ઋષભ સેનાર્દિક ચારાથી ગણધરની થાપના કરી. બ્રાહ્મી સાધવી થઈ. ભરત શ્રાવક થયા. સુદરીને ઘણી સ્વરુપવાન દેખી સ્રીરત્ન જાણી ભરત' દીક્ષાની આજ્ઞા આપી નહીં. તેવારે સુંદરી શ્રાવિકા થઇ. એ રીતે ચતુર્વિધસંઘની સ્થાપના કરી. એટલે પ્રથમ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ તીર્થકર નામ થયું. જે વૃક્ષ નીચૅ પ્રભુને કેવલજ્ઞાન ઉપનું, તેનું નામ પ્રયાગવડ થયું, તેની પૂજા થઈ. હવે કચ્છ મહાક૭ ટાલી બીજા સર્વ ભદ્રક પરિણમના ધણીએં ફરી દીક્ષા લીધી. ભરત પણ ભગવાનને વાંદી અયોધ્યામેં આવ્યું. ઋષભદેવું તિહાંથી અનેક જીવ તારવા ભણું વિહાર કર્યો ભરતે ઘેર જઈ ચક્રરત્નની પૂજા કીધી. અઠાઈમહેન્સવ કરી ષખંડ સાધવાને સન્મ લઈ ચાલે. આગલ હજાર ય અધિષ્ઠિત ચક્રરત્ન જેટલા જન ચાલે, તેટલા જન સન્ય પણ ચાલે. અનુક્રમેં ગંગા દેવીના ઘરને વિષે તેણે કહ્યું માટે રહ્યા. તિહાં નવી નવી ભાતે નવા નવા વેશે લીલ વિલાસ કર્યો. પછી ગંગા દેવીયે માર્ગ આપે. તામસ ગુફા ભાંગી, સ્વેચ્છના દેશ સાધ્યા. એમ ષટખંડ સાધીને શાઠ હજાર વર્ષે ભારત પાછા અયોધ્યા આવ્યા. તિહાં સુંદરીયે પણ શાઠ હજાર વર્ષ સુધી આંબિલ તપ કીધું. તેવામાં નમિ વિદ્યાધરને ઘરે સ્ત્રીરત્ન નવું ઉપન્યું તે નામિવિદ્યાધરીને ભરત પરણ્યા છે, માટે અહીં આવ્યા તેવારે સુંદરીયે ભરતને મોતીયે વધાવ્યા. પણ ભરોં સુંદરીને તપસ્યાને મેં દુર્બલ દેખી જાણુનેં સંયમ લેવાની આજ્ઞા આપી. સુંદરીયે દીક્ષા લીધી. એવામાં ભારતની આયુધશાલામાંહે ચક્રરત્ન પ્રવેશ કરે નહીં. તેવારે અધિષ્ઠાયિકને પૂછયું. તેણે કહ્યું, તાહારા ભાઈ આજ્ઞા માનતા નથી. પછી સર્વ ભાઈઓને કહ્યું કે, મહારી આજ્ઞા માને. સર્વ ભાઈ દીક્ષા લીધી. તે પણ ચકરત્ન પેસે નહીં. વલી ભરતેં મુખ્ય મંત્રીને પૂછયું. તેણે કહ્યું, સર્વ ભાઈ આજ્ઞા માને, છે પણ Page #314 -------------------------------------------------------------------------- ________________ - - - - ૨૯૭ બાહુબલી પ્રત્યે દૂત સંદેશ. બાહુબલી આજ્ઞા માનતો નથી. તેવારેં ભરતે બાહુબલીની પાસે સુવેગ નામા દૂતને મોકલ્યા. તે ચાલે, તેને ચાલતાં. અપશુકન થયાં, વસ્ત્ર કાંટે વલખું, રથની પિંજણ ભાંગી, પુઠે છીક થઈ, જમણે રાસભા બેલ્યો. ઈત્યાદિ અપશુકન થયાં, તે પણ તે વન અટવી પહાડ પ્રમુખ ઓલંઘતે બાહુબલીના દેશું ગયો. તેને લોક ઠામ ઠામ પુછવા લાગા, અરે તું કોણ છે, કિહાંથી આવ્યે, કિહાં જઈશ અને તાહાર સાહેબ કેણ છે? તેણે કહ્યું, ભરતને આદેશે બાહુબલી પાસે જાઉં છું. તે બોલ્યા કે, અમારા દેશમાં તે સ્ત્રીઓ કંચુકીમાંહે ભરત કાઢે છે, તે ભરત અથવા વાસણમાં ભરત અથવા રોગ સંબધી ભરત અમેં જાણુ છેર્યો. એ ત્રણ ભરત વિના બીજે તે કોઈ ભરત અમે જાણતા નથી. પછી તીક્ષશીલા નગરીયે બાહુબલીની સભામાં દૂત ગયે. બાહુબલીમેં આસને બેસાડ અને પૂછ્યું કે, હે સુગ! ભરતને સવા કેડી પુત્ર સહિત કુશલ ખેમ છે? તથા અહીં આવ્યાનું કારણ પૂછયું, તેવારે દૂત બે, તમને તમારે માટે ભાઈ પિતાની જગાયે છે, વલી અનેક દેવતા, અનેક રાજા તેની સેવા કરે છે, માટે પૂજવા યોગ્ય છે. તે સાંભલી બાહુબલ ભૂકુટિ ચડાવી રાતાં લોચના કરી છે કે, અરે તું ભરતને કહેજે કે, અઠ્ઠાણું ભાઈનું રાજ્ય લીધું તોપણ તૃપ્તિ ન થઈ જે તું માહારૂં પણ રાજ્ય લેવા વછે છે? પરંતુ તુજને યાદ નથી કે, બાલ પણમાં આપણે બે રમત કરતા તેવારે હું તુજને દડાની પરે હાથમાં ધરતે હતા, તે દિવસ ભૂલી ગયો કે શું? હું તે તેને તેજ છું. જે મહારા રાજ્યને ખપ હોય તો તરત યુદ્ધ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: કરવા આવજે. એમ કહી તિરસ્કાર કરી નિભંછીને કાઢી મૂક્યો. તે જીવ લઈ નાઠે. પછી ભારત પાસું આવી સર્વ વાત સંભળાવી. ભરત પણે કોર્ધ ચઢયે. રણથંભા વજાવી ચતુરંગિણી સન્યા લઈને પોતે શ્રીષભને પૂછ વાસન્નાહ પેરી હસ્તિરત્ન ઉપર બેસી ચાલે. તેની સાથં સવા કોડ, પુત્ર વલી તે પુત્રના પુત્ર તે પિતરા તથા સિન્યાનું પ્રમાણ કહે છે. શેલ લાખ રણ તુર વાજે, ચોરાશી લાખ હાથી, ચારાશી લાખ અશ્વ, ચોરાશી લાખ રથ, છનું ફોડ પાયક, દશ ક્રોડ વજા, ચૌદ હજાર મહેટા મંત્રીશ્વર, ચૌદ હજાર બુદ્ધિનિધાન, અઢાર કોડ મહટા ઘોડા, પશ્ચાશ કોડ દીવટીઆ, રાશી લાખ મોટા નીશાણ, નવનિધાન, ચૌદ રત્ન, શોલ હજાર યક્ષ, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજા, ચોસઠ હજાર રાજકન્યા વારાંગના સહિત બમણું માટે ચોસઠ હજાર કહી, એક લાખ બાણ હજાર સ્ત્રી, બત્રીસ હજાર નાટક, તથા અનેક વિદ્યાધર, યક્ષ, કિન્નરી પ્રમુખ સાથે લઈ સુખેણુનામા સેનાધિપતિ કરીને ચાલતે થકે કેટલેક દિવસેં બાહુબલીના દેશમાં જઈ પહો . હવે ભાઈ આ સાંભલીને બાહુબલેં પણ પ્રથમ શ્રી ઋષભજીની પૂજા કરી વજસન્નાહ પહેરી ત્રણ લાખ પુત્ર તથા બીજા પિત્રાદિકના પરિવારે સહિત બાર હજાર રાજા, ઘણા વિદ્યાધર, અનેક સુભટ, હાથી, ઘોડા, રથ, પાયક પ્રમુખ લઈ સિહરથ નામા સેનાધિપતિને સાથે લઈ, ભદ્ર નામા હસ્તી ઉપર ચડે કે સર્વ જગતને તૃણની પેરે ગણતો ભરતની સાહામે આવ્યું. Page #316 -------------------------------------------------------------------------- ________________ બાહુબલીને મુષ્ટિ લોચ. ૨૯ પછી બેંહુ સૈન્ય સન્મુખ થયાં. માંહોમાંહે અડયા અસવારે અસવાર, રર્થે રથ, ઘેડે સવારે ઘડે સવાર, દિન દિન પ્રત્યે લડવા લાગી. એમ માહે માંહે યુદ્ધ કરતાં બાર વર્ષ વહી ગયાં. અનેક સુભટ મરણ પામ્યા, લોહીની નદીઓ ચાલી, પણ કેઈ હારે નહીં. તેવારેં છે. આવી કહ્યું કે, તમેં બે ભાઈ લડે, પણ જગતને સંહાર મ કરે. તે વચન બેહુર્યો કબૂલ કર્યું. પછી એક દષ્ટિ યુદ્ધ, બીજું વચન યુદ્ધ, ત્રીજું બાહુયુદ્ધ, ચોથું મુશ્વિયુદ્ધ, અને પાંચમું દંડ યુદ્ધ, એ પાંચ યુદ્ધ જે જીત્યે તે છત્યે સમજવો, એ ઈ ઠેરાવ કર્યો. પર્વતની પેરેં બે ભાઈ સન્મુખ આવી એકબીજાને ચક્ષુયે જોવા લાગી. તિહાં સૂર્યના દર્શનથી ભરતની આંખમાં પાણી આવ્યું. દેવતાયે ફૂલની વૃષ્ટિ કરી કહ્યું કે બાહુબલ જી. એમ પાંચે યુદ્ધ બાહુબલ છે. તેવા ભરતેં બાહુબલનું મસ્તક લેવા ચક્ર ભમાડી મૂક્યું. પણ પોતાના શેત્રી માંહે ચક્ર ન લાગે. માટે બાહુબલને પ્રદક્ષિણા કરી ભરત પાસું આવ્યું. પછી બાહુબલે મુષ્ટિ ઉપાડી, આવતે દેખી ચક્રી એકાંત સ્થાનાંતરે રહ્યા. તે જાણી બાહુબલેં વિચાર્યું જે, એ મારી મુઠી પાછી ન ફરે. પછી સંવેગ આણું તે મુષ્ટિયે લેચ કરી દીક્ષા લઈ વિચરવા લાગે. આગલ જાતાં મનમાં અહંકાર આવ્યું, જે મહારાથી મહાના અઠ્ઠાણું ભાઈએં પ્રથમ શ્રી ઋષભદેવ પાસેંથી દીક્ષા લીધી છે તે સર્વ કેવલી થયા છે, તેને વાંદવા પડશે. માટે હું અહીયાંજ કાઉસગ્ગ રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પછી સમવસરણમાં જઈશ. એ અભિમાન ધરી કાઉક્સચેં રહ્યા. એમ કરતાં એક વર્ષ વહી Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: ગયું. તેવારેં ભગવંતેં બ્રાહ્મી અને સુંદરી, એ બે સાધ્વીને બાહુબલને પ્રતિબંધ દેવા સારૂ મોકલી. તે વનમાં આવીને બાહુબલ પ્રત્યે કહેવા લાગી કે, અહો ભાઈ ! ગજથકી ઉતરે. માનરૂપ ગજું ચઢયાં થકાં કેવલ જ્ઞાન ન ઉપજે. ઉત્યાદિક ઉપદેશ સાંભલી માન મૂકીને બાહુબલે અઠ્ઠાણું ભાઈઓને વાંદવા નિમિત્તે પગ ઉપાડે. તે વખતજ કેવલજ્ઞાન પામ્યા. લોકાલોકના જાણ થયા, પછી પ્રભુ પાસે સમેસરણને વિષે કેવલીની પર્ષદામાં જઈ બેઠા. આયુષ્ય પ્રમાણ કેવલપર્યાય પાલી મુક્તિ પામ્યા છે. ભરત પણ બાહબલના પુત્રને રાજ્ય આપી સન્મનાવી ફરી અયોધ્યાયે આ. હવે એકદા શ્રીઅષ્ટાપદ પર્વતેં ભગવાન સમેસર્યા. તિહાં ભરત મહારાજ ભક્તિને અર્થે પાંચશે ગાડાં સુખડી લઈ આવ્યું. તેવારે ભગવંતે કહ્યું, એ રાજપિંડ, આધામિ દોર્ષે દૂષિત, માટે સાધુને લે ન કપે. તેવારે ભરતને અશાતા ઉપની. ઇદ્ર ભગવંતને પૂછયું કે, હે સ્વામી! અવગ્રહ કેટલા છે? ભગવાને કહ્યું કે, એક દેવેંદ્રને, બીજે રાજાને, ત્રીજે ગૃહસ્થને, એથે સાગારિને, પાંચમું સાધર્મિકને, એ પાંચના અવગ્રહ સાધુ ધર્મિને વિષે છે, એટલાને ધર્મને દશાંશ આવે. તેમાં ઈદ્ર તે દેવતાને ઇદ્ર, રાજા તે ભરતાદિ જાણવા. ગૃહ પતિ એટલે દેશમંડલને નાયક, સાગારી એટલે ઉપાસરાના દેનાર સાગારિ સઘાતરી તે શ્રાવક જાણવા. અને સાધર્મિક તે સાધુ એક સરખા ધર્મવાલે ધમીં જાણો એવું સાંભલી ભરત હર્ષ પામ્યો. પછી ભરતેં ઈદ્રને પૂછયુ જે, આ આહાર હું શું કરું? તેવારે ઈ કહ્યું, તાહારાથી Page #318 -------------------------------------------------------------------------- ________________ ભરતને કેવળ અને મુકિત ૩૦૧ અધિક જે શ્રાવક હોય તેને જમાડ. તેવાર પછી કાંકણી રન્ને ત્રણ ત્રણ જનાઈની પર્વે રેખા કરી નિત્યે શ્રાવકોને જમાડે. એ ભરતની રાજ્યસ્થિતિ જાણવી. એક દિવસેં ભરતે ઈદ્રને કહ્યું. તમે તમારૂં મૂલ સરૂપ મુજને બતાવે. ઈ ભરતને મૂલરૂપ દેખાડયું. તે જોઈ ભરત ચમત્કાર પામે. હવે એક દિવસે ભગવંત વિહાર કરતાં વિનિતાર્યો આવ્યા. ભરત વાંદવા આવ્યું. પ્રભુ દેશના આપી સંસારનું અનિત્યપણું દેખાડયું. જીવ, કર્મને ભારે કરી તુંબડાને દષ્ટાંતે સંસારમાં બૂડે છે, જેમ તુંબડાને માટી ચોપડી પાણીમાં મૂકીએં તો હેઠું બેસે, તેમ આઠ કર્મ કરી જીવ ભારી થયે થકે હેઠો બેસે છે. એમ ભગવાનની વાણી સાંભલી ભરત મનમાં વૈરાગ પાયે, જ્ઞાનદશામાં લય લીન થયે. તિહાં ભરતના સાતશે પિતરે દીક્ષા લીધી. એમ અનુક્રમેં એકદા ભરત આરીશા ભવનમાં બેઠાં થકાં અનિત્ય ભાવના ભાવતાં કેવલ જ્ઞાન પામી, મોક્ષે પહેલા છે. પછી તેમને પાટે આદિત્યજશા રાજા તેણે સેનાની જનઈ કરી, એમજ શ્રાવક જમાડયા. તેને માટે મહાયશા રાજા તેણે રૂપાની જનેઈ કરી જમાડ્યા. એમ આઠ પાટ લગે શ્રાવક જમાડયા છે. તેમાં કેટલેક રાજાયે સૂત્રની જનઈ . કરી જમાડયા છે, પછી તે બ્રાહ્મણ થયા. ભરતને પાટે આદિત્યયશા, મહાયશા, અભિબલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય, જલવીર્ય, દંભવીયે, એ આઠે ભગવંતને મુકુટ પહેર્યો અને. એ આઠે આરીસા ભુવનમાં કેવલી થઈ માઁ ગયા છે ૧૮. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: जीहो ऋषभसेन आदें करी, जीहो चोराशी गणधार॥ जीहो सहस्स चोराशी मुनिवरा, जीहो साधवी त्रण लख सार॥ १९ ॥ અર્થ – હવે શ્રીઋષભદેવ સ્વામીને પરિવાર કહિ છેચે. ઋષભસેન આર્દ દઈને ચોરાશી ગણધર થયા. તથા ઋષભસેન પ્રમુખ ચોરાશી હજાર સાધુની સંપદા થઈ. તથા બ્રાહ્મી અને સુંદરી આદે દેઈને ત્રણ લાખ પ્રધાન સાધવીએની સંપદા થઈ છે ૧૯ છે जीहो त्रण लाख श्रावक जेहने, जीहो उपर पांच हजार॥जीहो पण लख चोपन सहस्स छे, जीहो श्राविकानो परिवार ॥च०॥२०॥ અર્થ –તથા શ્રેયાંસ આદે દઈને ત્રણ લાખને પાંચ હજાર શ્રાવકેની સંપદા થઈ. તથા સુભદ્રા આદે દઈને પાંચ લાખને ચેપન હજાર શ્રાવિકાઓની સંપદા થઈ છે ૨૦ છે जीहो चार सहस्सने सातशें, जीहो चउद पूरवधर जाण ॥ जीहो नव सहस्स ओहि केवली, जीहो वीश सहस्स परिमाणाच०॥२१॥ અર્થ –ચાર હજાર સાતશેને પશ્ચાશ ચાદ પૂર્વધર થયા, નવ હજાર અવધિજ્ઞાનીની સંપદા થઈ, તથા વીશ હજાર કેવલજ્ઞાનીની ઉત્કૃષ્ટી સંપદા થઈ છે૨૧ છે जीहोवीश सहस्स छ शय उपरें,जीहोवैक्रिय लब्धिमुगिंद॥जीहो बार सहस्स छ शय विपुलमति,जीहा पंचाश अधिक अमंद ॥२२॥ - અર્થ–તથા વીશ હજારને છશે ઉત્કૃષ્ટ વૈક્રિય લબ્ધિવંત સાધુઓની સંપદા થઈ, તથા બાર હજાર છશેને Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ અષ્ટાપદે ગયા. ૩૦૩ પચ્ચાશ ઉપર એટલા ઉત્કૃષ્ટ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનના ધરનાર સાધુઓની સંપદા થઈ ! ૨૨ ॥ तावादी जाणीयें, जीहो वीश सहस्स मुनि सिद्ध ॥जीहो चालीश सहस्त साधु साधवी, जीहो तेणें मनवंछित कीध ॥ २३ ॥ અ—તથા તેટલાજ વાદી જાણુવા. એટલે માર હજાર શેને પચ્ચાશ વાદી સાધુની સંપદા થઈ, તથા વીશ હજાર સાધુ સિદ્ધ થયા. ચાલીશ હજાર સાધવી સિદ્ધ થઈ, એમણે પેાતાનાં મનેવાંછિત પૂર્ણ કર્યાં ૫ ૨૩ ૫ जीहो सहस्स बावीश नवशय मुनि, जीहो अणुत्तर पोहोता तेह || નીદ્દો હાલ પૂત્ર ફળી પોં,નીોત્રત પર્યાય હારનારા અથ—ખાવીશ હજારને નવશે સાધુએ અનુત્તર વિમાને ગયા, એકાવતારી થયા. પ્રભુ એક લાખ પૂર્વ પત વ્રતપર્યાય પાળ્યું. તેમાં એક હજાર વર્ષ છદ્મસ્થપણે રહ્યા, અને એક હજાર વર્ષે ન્યૂન એક પૂર્વ લગે કેવલ પર્યાય પાલ્યું, તથા વીશ લાખ પૂર્વ કુમરપણે રહ્યા છે, અને ત્રેસઠ લાખ પૂર્વ પર્યંત રાજ્ય પાળ્યુ છે. તે વાત પ્રથમ આવી ગઇ છે !! ૨૪ ॥ जीहो लाख चोराशी पूर्वनुं, जीहो पाली पूरण आय ॥ जीहोदश सहस्स मुनिशुं परवर्या, जोहो अष्टापद गिरि जाय ॥ च० ॥ २५ ॥ અઃ—એમ સર્વ મલી ચેારાશી લાખ પૂર્વ વર્ષનુ આયુ પૂર્ણ પાલીને દશ હજાર મુનિએની સાથે પરવર્યા થકા અષ્ટાપદ પર્વતની ઉપર ગયા ll ૨૫ u Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ जीहो माघ वहुल तेरश दिने, जोहो अभिजित नक्षत्रे चंदयोग । जीहो चौद भक्त पद्मासनें, जीहो शिव पोहोता जिनचंद ॥२६॥ ' અર્થ–માઘ વદિ તેરશને દિવસે અભિજિત નક્ષત્રને મેં ચંદ્રમા આવે થકે પદ્માસને બેઠાં થકાં કાલ પ્રત્યે પામીને સામાન્ય કેવલીને વિષે ચંદ્રમા સમાન એવા પરમેશ્વર મોક્ષને વિષે પહોતા | ૨૬ છે શ્રી કષભદેવ અરિહંત કેશલિકને બે પ્રકારે અંતકૃત ભૂમિકા થઈ. એક યુગાંતકૃત ભૂમિકા, બીજી પર્યાય અંતકૃત ભૂમિકા. તિહાં યાવત્ અસંખ્યાતા પાટ લગે મોક્ષમાર્ગ વહ્યો, તેને યુગાંતકૃત ભૂમિકા કહીયેં. અને ભગવંતને કેવલજ્ઞાન ઉપના પછી અંતરમુહૂર્ત મોક્ષમાર્ગ વહ્યો, તે પર્યાય અંતકૃત ભૂમિકા કહીયે. એમજ શ્રી અરિષ્ટનેમિ ભગવાનાદિકના ચરિત્ર આ ગ્રંથમાં આવ્યાં છે, તે સર્વેની બે પ્રકારની ભૂમિકા કહિયે છયે. શ્રી અરિષ્ટનેમિનાથને બે પ્રકારે અંતકૃત ભૂમિકા થઈ. એક યુગાંતકૃત ભૂમિકા અને બીજી પર્યાય અંતકૃત. તિડાં શ્રીઅરિષ્ટનેમિ મુક્તિમાર્ગ પહેતા પછી આઠ પાટ લગે મુક્તિમાર્ગ વો, તે યુગાંતકૃત ભૂમિકા કહીયે. અને શ્રીનેમિનાથને કેવલજ્ઞાન ઉપના પછી બાર વર્ષે મુક્તિ માર્ગ વહ્યો, તે પયાય અંતકૃત ભૂમિકા કહીયે. શ્રી પાર્શ્વનાથ અરિહંત પુરૂષમાંહે આદાનિકને બે પ્રકારે અંતકૃત ભૂમિકા થઈ, તિહાં શ્રી પાર્શ્વનાથના ચાર પાટ લગે મુક્તિ માર્ગ વહ્યો, તેને યુગાંતકૃત ભૂમિકા કહિયે. અને શ્રી પાર્શ્વનાથને કેવલજ્ઞાન ઉપના પછી ત્રણે વર્ષે મુક્તિમાર્ગ વો, તેને પર્યાય અંતકૃત ભૂમિકા કહીયે. Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના નિર્વાણ કલ્યાણકના મહેાત્સવ. ૩૦૫ શ્રમણ ભગવાન્ શ્રીમહાવીર સ્વામીને બેહુપ્રકારે અંતગડ ભૂમિ એટલે ભવના અંત કરવા, મેાક્ષગામિપણું તેની ભૂમિકા એટલે કાલમાન થયુ, તે કહે છે. એક યુગાંતકૃત ભૂમિકા, તિહાં યુગ એટલે કાલમાન વિશેષ. અનુક્રમે ગુરૂ, શિષ્ય, પ્રતિશિષ્યાદિકરૂપ જે પુરૂષ તેના પ્રમાણની જે ભૂમિકા તે યુગાંતકૃત ભૂમિકા કહેવાય. તિહાં શ્રીવીરને પાટે ત્રણ પુરૂષના યુગ એટલે ત્રણ પાટ લગે. કના અત થયા છે. તેમાં એક તા શ્રીવીર ભગવાન પોતે, બીજા તેમના પાર્ટ શ્રીસુધર્માંસ્વામી, અને ત્રીજા જ ખુસ્વામી; એ ત્રણુ પાટ લગે મુક્તિમાર્ગ વહ્યો, તેને યુગાંતકૃત ભૂમિકા કહીયે. અને ખીજી પર્યાય 'તકૃત ભૂમિકા તે તીર્થંકરને કેવલજ્ઞાન ઉપનાના કાલ તે આશ્રી જે અતકૃત એટલે કર્મના અત કરવા, તેને પર્યાય અતકૃત ભૂમિકા કહીયે, તિહાં ભગવંત શ્રીમહાવીરને કેવલજ્ઞાન ઉપના પછી ચાર વર્ષ એટલે ભગવ્રતને ચાર વર્ષના કેવલ પર્યાય થયા પછી બીજા જીવાને કના અંત થયા, મેાક્ષમા પ્રત્ર્ય, દ્યો, તેને પર્યાય અંતકૃત ભૂમિકા કહીયે. ॥ ૨૬ ॥ जीहो आसन चले सविइंद्रनां, जीहो आवे लइ परिवार || जीो करे उत्सव निरवाणनो, जीहो जंबूपनत्ति अधिकार ॥ च० ॥ २७ ॥ અર્થ:—તે વખતે સર્વ ઈંદ્રોનાં આસન ચલાયમાન થયાં, તેથી તે સહુ પાત પેાતાના પરિવાર સહિત આવીને પ્રભુના નિર્વાણ કલ્યાણકને મહાત્સવ પ્રત્યે કરતા હવા, તે સવ અધિકાર, શ્રીજ બુદ્ધીપ પન્નત્તિથકી વિસ્તારે જાણવેરા ૨૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ जीहो पख नेव्याशी थाकते, जीहो त्रीजा आरामांह ॥ जीहो ऋषभजी शिवसुंदरी वर्या, जीहो ए थितिनो प्रवाहाच०॥२८॥ અર્થ –ત્રીજા આરાના નેવ્યાશી પખવાડી શેષ રહ્યાં, તેવા ઋષભજી મોક્ષરૂપ સ્ત્રીને વર્યા, એ જ સ્થિતિને પ્રવાહ છે જે, પહેલા તીર્થકર ત્રીજા આરાને અંતે થાય, બીજા તીર્થકર સર્વ ચેથા આરામાં થાય છે ૨૮ છે जीहो अधिकरण ए धर्मनो, जीहो एहशु धर्म स्नेह ॥ जीहो प्रथम तीर्थकर मुनिपति, जीहो झानविमल गुण गेह ॥च०॥२९॥ અર્થ:–એ શ્રીષભદેવ ભગવાન્ ધર્મની આદિના કરનાર એમની સાથે મહારે ધર્મસ્નેહ થયે. વલી પ્રથમ તીર્થકર પણ અહીજ થયા. તથા પ્રથમ મુનિઓના પતિ પણ એહીજ થયા. પ્રભુ ઉજજવલ જ્ઞાનરૂપ ગુણના ઘર છે. છે ૨૯ | ઇતિ શ્રી અષ્ટમ વ્યાખ્યાને આદિનાથ પંચકલ્યાણિક સમાપ્ત. - હવે થવિરને નમસ્કાર કરવાને ઢાલ કહે છે. ॥ ढाल तेरमी ।। नमो नमो मनक महामुनि ॥ ए देशी ॥ છે નમે નમે ગણધર વિરને, વીર તણા ઈગ્યા રે છે ઈદ્રભૂતિ અગ્નિ વાયુભૂતિ, વ્યક્ત હમ ગણધાર રે નમોના મંડિત મેરિથપુત્રજી, અકંપિત અચલ ભ્રાત રે છે મેતાર્ય પ્રભાસ જાણિયે, એકાદશ ગણું ખ્યાતરે પાનમોભારા વીર છતે નવ શિવ લહ્યા, સપરિવાર માસ ભક્તિ રે છે રાજગૃહે વલી ગતમે, બાર વરસ વીરને અંતેંરે, ન વા હમણી શ્રી વીરથી, વીશ વરસેં સિદ્ધિ લહિયા રે છે તેહના જંબૂ કેવલી, તિહાંથી શિવ કેવલરહિયારાનમોબાઇ Page #324 -------------------------------------------------------------------------- ________________ શિવરાવલી. પ્રભવ સદ્યભવ જાણિયે, જશાભદ્ર સંભૂતિવિજયા રે ૫ ભદ્રખાહુ થૂલિભદ્રજી, એ શ્રુત કેવલી ષટ્ કહિયા રે ! ચાદ પૂરવધર લહિયા ૨૫ નમે॰ ૫૫ ॥ અ. સુહસ્તી મહાગિરિ, સુસ્થિત સુપ્પડિ અદ્ધા રે । ઈંદ્રદ્દિન સિંહૅગિરિ જાણિયે, દિન્ન ધન્નગિરિ સુપ્રસિદ્ધા રાનમા૰ન્દ્ વયરસેન વજ્રસેનજી, એ દૃશ પૂરવ ધારી રે ! ૩૦૭ ગુણસુ ંદર સામાચાર્યજી, શાંડિલાચાર્ય ગુણાધારી રે ।। નમા૦૭ શ્રીધર્મ રેવતિમિત્રજી, ભદ્રગુપ્તને શ્રીગુપ્ત રે !! વજ્રસૂરિ દેશ પૂરવી, યુગ પ્રધાન પવિત્ર રે ।। નમા૦૫૮૫ તાશલિપુત્ર આય રક્ષિત, મનક ને આરિયસમિ નામ રે ! યાવત્ દેવી ગિનણુ થકી, વર સવે ગુણધામ રે ! નમે ! હું શાખા કુલ વલી એહનાં, નદિ આવશ્યકે કહિયે રૂ। કલ્પસૂત્ર' વિરાવલી, તસ ગુણ સુણી ગઢહિયે રૅાનમાળા૧૦ા આઢિ ચરિત્ર થવિરાવલી, કહિયે આઠમે વખાણુ રે ! પાર ન ગુણુના એહના, જ્ઞાનવિમલ ગુરૂ જાણું રે ાનમાળા૧૧ ॥ ઇતિ અષ્ટમવ્યાખ્યાને ભાસધવલ સંપૂર્ણ 4 અ:—ડે ભળ્યે ! તમે ગણધરને નમસ્કારને કા. તે ગણધર કહેવા છે ? તે કે થિવર એટલે ધર્મ થકી પડતા પ્રાણીઓને હિતાપદેશ આપી પાછા ધને વિષે સ્થિર કરનારા છે, તિહાં પ્રથમ તા શ્રીવીર પ્રભુના અગીઆર ગણુધર થિવર છે, તેનાં નામ કહે છે. એક ઈંદ્રભૂતિ, ખીજા અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ચાથા વ્યક્ત, અને પાંચમા સુધર્મ સ્વામી ગણના ધારક થયા ૫૧ । છઠા મંડિત, સાતમા મૌય પુત્ર, આઠમા અપિત, નવમા અચલભ્રાતા, દેશમા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી કલ્પસૂત્રસ્ય ખાલાવાવ: મેતા, અને અગીઆરમા પ્રભાસ, એ અગીઆર ગણીનાં નામ જાણવાં ! ૨ ૫ તેમાંથી નવ ગણધર તા પરિવાર સહિત શ્રીવીર ભગવાન્ વિદ્યમાન છતાં રાજગૃહી નગરીયે એક માસનું અનશન કરી ચવિહાર સહિત કાલ કરી સાક્ષે પહેાતા છે અને શ્રીવીર નિર્વાણુ પછી માર વર્ષે શ્રીગૌતમસ્વામી માન્ને પહેાતા છે ૫૩૫ તથા શ્રીસુધર્મોસ્વામી તેા વીરનિર્વાણ પછી વીશ વર્ષે સિદ્ધિ પામ્યા છે. તે પછી શ્રીસુધર્માસ્વામીના શિષ્ય શ્રીજ ખૂસ્વામી કેવલી થયા. તે પછી કાઇ કેવલ જ્ઞાન પામ્યા નથી; અને જ ંબુસ્વામી મેાક્ષે ગયા પછી કાઇ મેક્ષે પણ ગયા નથી ૪ તેવાર પછી શ્રીપ્રભવસ્વામી, સિઘ ભવસૂરિ, યોાભદ્ર, સભૂતિવિજય, ભદ્રખાહુ અને શ્રીથૂલિભદ્રજી, એ છ શ્રુતકેવલી ચૌદ પૂર્વના ભણનારા થયા ।। ૫ ।। શ્રીથૂલિભદ્રજીના એક આર્યસુહસ્તી ખીજા આ મહાગિરિ, એ એ શિષ્ય થયા. વલી આર્ય સુહસ્તીના એક સુસ્થિત અને બીજા સુપ્રતિબદ્ધ, એ એ શિષ્ય થયા. તેમનાં શિષ્ય ઇંદ્રદિન્તસૂરિ થયા, પછી સિંહગિરિસૂરિ પછી દિન્તસૂરિ થયા, પછી ધનગિરિ સૂરિ થયા ।। ૬ । પછી વયરસ્વામી વજ્રસેન ઇત્યાદિક દશ પૂર્વધારી થયા. પછી ગુણુસુંદર સૂરિ શ્યામાચાર્ય, કાલિકાચાર્ય થયા. પછી ગુણુના ધરનાર શાંડિલાચાય થયા ૫૭ ! પછી શ્રીધર્મરૈવતિમિત્ર, ભદ્રગુપ્ત, શ્રીગુપ્ત અને વજાપૂર,એ દૃશ પૂર્વના ધણી પવિત્ર યુગ પ્રધાન થયા ! ૮૫ વલી તેજીલીપુત્ર, આરક્ષિત, મનક અને આર્યસમિ નામે થયા. એમ ચાવતા દેવિદ્બેગણી ક્ષમાશ્રમણ થયા. તે થકી આગલ જે સાધુ Page #326 -------------------------------------------------------------------------- ________________ ભાષ્ય ધવલ સંપૂર્ણ ૩૦૯ વખા થયા, તે સર્વ ગુણુવત જાણવા । ૯ ।વલી એમની જે જૂદી જૂદી શાખાઓ નીકલી છે તથા જૂદાં જુદાં કુલ થયાં છે તે સ ન દિસૂત્ર તથા આવશ્યકસૂત્રમાં કહ્યાં છે. તેમજ પસૂત્રમાં જે શિવરાવલી કહી છે, ત્યાંથી એમના ગુણુ સાંભટ્ટીને મનમાં આનંદ ધરવા । ૧૦ ।। એ રીતે શ્રી આદિનાથનું ચરિત્ર અને થિવરાવલી એ બે આઠમા ણુમાં કહેવા. એ અદ્ધા ગુરૂ ઉજ્જવલ જ્ઞાનના જાણુ છે, એમના ગુણ્ણાના પાર નથી, અપરિમિત ગુણેાવાલા છે ૫૧૧ રાઇતિ શ્રી કલ્પસૂત્ર અષ્ટમ વ્યાખ્યાને ભાષ્યધવલ સ’પૂર્ણા II ઢાઇ ત્રણમી અવેજાની ॥ ૬ ફેશી | ! હવે સવચ્છરીને દિને ૨ લાલ, કરે ઉચ્છવ મંડાણુ સિવ સામી રે પુસ્તક પૂજો પ્રેમશુ’૨ લાલ ! નિરુણિ સૂત્ર વખાણુ ! સુખકારી રે ૫ સૂત્ર સુણા વિધિષ્ણુ સદા રે લાલ ૫ ૧૫ જીમ લહેા નિર્મલ જાણું!! સુ॰ L ચેાગવાહી ગુરૂ જે હુવે રે લાલ ! આચારી અના જાણું ! સુ॰ l અનિભિનવેશી અમત્સરી રે લાલ ! સુવિહિત મુનિગુણુ માણુ ! સુ૦ા સૂત્ર॰ ॥ ૨ ॥ ગીત ગાન વાજીત્રશું રે લાલ, પૂરે મંગલ આઠ ! સુ ॥ સાવધાન બહુ ભાવશુ ંરે લાલા કલ્પસૂત્રના પાઠ ! સુ॰ ॥ સૂ॰ ॥ ૩ ॥ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી કલ્પસૂત્રસ્ય લાવખેલ પૂજાને પ્રભાવના રે લાલ, ચૈત્ય પ્રવાડી સાર ॥ સુ॰ ॥ પેાસડુ આરાધન કરે રે લાલ સ્ ॥ ૪ ॥ અઠમ ઘર નર નાર ॥ સુ॰ ॥ લાહા લીએ નિજ વિત્તના રેલાલ ॥ કરી અતિ પરિગલ ચિત્ત સંપૂરણ સૂત્ર સાંભલે રે પર્વ એ સર્વ પવિત્ત ! સું॰ ॥ સૂ॰ ।। ૫ । આગમ અખર સાંભલે ૨ લાલ !! ! સુ॰ Ir લાલ ! જાઈ પૂરવ પાપ ॥ સુ॰ ॥ વિધિયાગે જો સાંભલે ૨ લાલ !! નાસે તિમિર સંતાપ !! સંપૂરણ તિહાં સાંભલી ૨ લાલ !! ભાવે આપ સ્વભાવ । સુ॥ કરે વધાઈ લૂછણાં ૨ લાલ ! જલ હાયે ધર્મજમાવ ! સુ૦ ૭ જ્ઞાનવિમલ ગુરૂ ઉપદેશે ૨ લાલ સમાચારી સુનિધમ ! સુ॰ ॥ આલાવા ચાહે કરી રે લાલ ।। અડવીશ ભેદ્દે મમ ! સુ॰ ॥ સૂ॰ ૫૮ ૫ સુ૦૫ સૂ॰ ॥ ૬ ॥ એક કલ્પસૂત્ર સાંભલવાના વિધિ કહ્યો. આ ગાથાઓન અર્થ સુગમ છે તેથી લખ્યા નથી. અને છેડેલી આઠમી ગાથાના પાછલા ત્રણ પદે કરી ચાશઢ આલાવે કરી અઠાવીશ પ્રકારની Page #328 -------------------------------------------------------------------------- ________________ માંગલિકને અથે ધવલભાસ. ૩૧૧ મુનિના ધર્મની સમાચારી જે કહી છે, તે શ્રીકલ્પસૂત્ર થકી જાણવી. અહીં ઠાલોમા એને અધિકાર લાવ્યા નથી. - હવે માંગલિકને અર્થે ધવલભાસ કહે છે કે ॥ ढाल पन्नरमी ॥ टोडरमल्ल जीत्यो जी ॥ ए देशी ॥ છે ઈમ ઉચ્છવ આડંબરે રે, સુણિ સુણિ સૂત્ર વખાણ છે જીણુંદ રાય જીત્યા રે, જીત્યા જીત્યા કર્મના મર્મ | જીણું છે ભાગા ભાગા મિથ્યા મર્મ | જીણું છે વિષય કષાય સમાવિયા પસરી સમતાવેલિ જીણું૦ | જીનશાસન વર મંડર્ષે રે, સાધર્મિક કરે કેલિ છે જીવ છે ગાય ગાય ગોરી ગેલિ | જીવે છે કૂડ કપટ સવિ મેલિ છે જી કાઢયા કાઢયા દુશમન ઠેલિ છે જી જાગી જાગી અનુભવવેલી છે જી ૧ સતીય સેહાગણ સુંદરી રે ! ગાય ગાય મધુરાં ગીત છે જી ! દર્શન જ્ઞાન ચારિત્રની રે, બાંધિ બાંધિ સબલી નીત છે જીવે છે થઈ થઈ જગમાં છત છે જીવે છે પા મ પામી પુરૂષ પ્રતીત એ છે કે Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ મલ્યામલ્યા મનના મિત્ત છે જીવે છે ગઈ ગઈ ભવની ભીત છે જી ૨ છે અનુભવ લયે જે ગુણ હૈયે રે, તે ભવની કેડાછેડી છે જીવે છે દુરિત ઉપદ્રવ ઉપશમે રે, ન કરે અનુભવ જેડી છે જ છે નહિં જિન શાસન હડી | જીતુ છે હર્ષિત હોડા હેડી છે જીવે છે મલી મલી મેડા મેડિ છે જીવ છે ચૂરે ચૂરે કર્મ વિડિ . જી ૫૩ એમ શ્રીપર્વ શેહામણું રે, કરે જિનમતના જાણું છે જીવ છે જ્ઞાનવિમલ ગુરૂ જેગથી રે, પ્રગટે પુણ્ય પ્રમાણ છે જીવે છે આજ ભલું સુવિહાણ | જી. | પ્રગટ “ સમક્તિ ભાણ છે જી નાઠાં નાઠાં દુરિત અનાણ છે જી રે આગમ જ મહીરાણ જી ! વાગાં વાનાં જયનિશાન છે જીવે છે નમતા રાણે રાણુ છે જી ! ગાલ્યાં ગાલ્યાં કુમતિનાં માન છે અને પેખ્યાં પેખ્યાં પુણ્યનાં ઠાણ રે જી.. ઉત્સવ અધિક મંડાણ છે જી સજજનના મેલાણ છે જીવ Page #330 -------------------------------------------------------------------------- ________________ 313 પટ્ટાવલી. બોલે બેલે જય જય વાણુ છે જી દિન દિન કોડી કલ્યાણ કે જીવે છે ૪ ॥ दोहा ॥ हवे सुविहित पट्टावली, जिनशासन शणगार ।। आचारज अनुक्रमें थया, नामथकी कहुं सार ॥१॥ एकेकाना गुणघणा, कहेतां नावे पार ॥ परंपरायें अविया, धर्मतणा दातार ॥२॥ અર્થ –ડેવે શ્રીજિનશાસનમાંહે ભાયમાન જે સુવિહિત આચાર્ય અનુક્રમે થયા છે, તેની પટ્ટાવલી ભગવંતથી માંડીને જ્ઞાનવિમલ થયા, ત્યાં સુધી નામ થકી કહું છું, તે એકેકા આચાર્યના ઘણા ગુણ છે જે કહેતાં થકાં પાર પામીયે નહીં. એવા ધર્મના દેવાવાલા જે આચાર્ય પરંપરાર્થે આવ્યા છે તે લખીયે છર્યો. ॥ ढाल शोलमी ॥ तपगच्छनंदन सुरतरु प्रगटया ॥ ए देशी ॥ वीरतणे पाटे हवे पहेला, सोहम गुणगण खाणि जी॥ वीजा जंबूस्वामी कहिये, छेला केवल नाणि जी ॥ त्रीजा प्रभव गणी वली चोथा, साभव गणधार जी॥ मनकपुत्र हेते जेणे की , दश वैकालिक सार जी ॥१॥ અર્થ-શ્રીવીર સ્વામીને પાર્ટી શ્રીવીરના પાંચમા ગણધર સુધર્મા સ્વામી ગુણ સમૂહના ખાણ થયા. પચાશ વર્ષે દીક્ષા લીધી, બેંતાલીશ વર્ષ ચારિત્ર પર્યાય પાલ્યું, આઠ વર્ષ કેવલ પર્યાય પાલી, સર્વ શે વર્ષાયુ ભેગવી મુક્તિ પિતા. તેમને માટે જંબુસ્વામી થયા, જે શેલ વર્ષના થયા, તેવા અપ્સરા સરખી આઠ સ્ત્રી પરણીને તેહીજ રાત્રિયે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી કલ્પસૂત્રસ્ય માલાવબેધ નથી ! ત્રીજે આઠ સ્ત્રીને પ્રતિઐાધી ખીજે દિવસે સુધર્મા સ્વામી પાસેથી દીક્ષા લીધી. પછી વીશ વર્ષા “સ્થપણે રહ્યા. ચુમ્માલીશ વર્ષ કેવલ પર્યાય પાલી એંશી વર્ષ આયુ ભાગવીમાક્ષે ગયા. એ છેડેલા કેવલી થયા. એ માક્ષે ગયા પછી કેવલ જ્ઞાનાદિક દશ વાનાં વિચ્છેદ ગયાં છે. હવે એમની પછવાડે જે પાટ થયા તેમાંથી કાઈને કેવલ ઉપનુ પાટે પ્રભવે સૂરિ થયા. વલી ચેાથે પાટે સદ્ય ભવનામે ગણના ધારક થયા છે. પછી એમના પુત્ર મનક પિતા નામે સાધુ હતા. તેને ચૌદ પૂર્વ ભણાવવાના વિચાર ગુરૂયે કર્યાં. પરંતુ ઉપયાગ આપી જોયું તે મનકનું આયુ શેષ છ મહી નાનુ રહ્યું છે એવું જાણ્યે. તેવારે તેને અર્થે દશવૈકાલિક સૂત્રની રચના કરી. તે વાત વિસ્તારે ગ્રંથાંતરથી જાણવી ૫૧ जशो भद्रगणी पंचम जाणो, छठा संभूति विजया जी ॥ भद्रवाहु ए चैौद पूर्वी, कल्प सूत्र जेणें रचीयां जी ॥ दश नियुत्ति अने उवसग्गहर, स्तोत्र करयुं संघ देतें जी ॥ थूलभद्र गणि सत्तम पाटें, जेह थया शुभ चित्तें जी ॥२॥ અ:—તેમને પાટે પાંચમા શ્રીયશાભદ્રસૂરિ થયા. તે પછી શ્રીસ ભૂતિવિજય તથા ભદ્રમાહુ સ્વામી એ બેહુ એટજ પાટે થયા. તે ભદ્રબાહુ સ્વામી ચૌદ પૂર્વ ભણ્યા, મહેાટા પ્રભાવિક થયા, જેણે કલ્પસૂત્રની રચના કરી તથા દશ નિયુક્તિ કરી અને શ્રીસંઘને મરકીના ઉપદ્રવ નિવારવાને અર્થ : ઉપસર્ગ હર સ્તેાત્ર કર્યું. તેની છેલ્લી એ ગાથા ધરશેત્રે વિનતિ કરીને ભંડાર' મૂકાવી. શેષ પાંચ ગાથા રહી Page #332 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાર્થી દિક્ષાને પરિણામે (સંપતિ) રાજા થા. ૩૧૫ છે તે અદ્યાપિ ભણાય છે. પછી સાતમે પાટે શ્રીસંભૂતિ વિજયના શિષ્ય શૂલિભદ્રજી થયા, જેની કથા પ્રસિદ્ધ છે. વલી એ જેવારે દશ પૂર્વ ભણ્યા તેવારે એમની સાત બહેને સાધવી હતી તે વાંદવા આવી. તેણીયે ગુરૂને પૂછયું જે યૂલિભદ્રજી કિહાં છે? ગુરૂમેં કહ્યું ભણે છે. તેવારે બેનેને દેખી ધૂલિભદ્ર સિંહનું રૂપ કર્યું. બેનર્ચે ગુરૂને કહ્યું, એને સિંહ બેઠે છે. ગુરૂયૅ ઉપગ આપી વિચાર્યું, જે હમણાં થોડી વિદ્યા પણ જીરવાતી નથી, માટે વિદ્યા ન આપવી. પછી ચૌદ પૂર્વ ભણાવતાં દશ પૂર્વલોંજ રાખે. શેવટનાં ચાર પૂર્વ સંઘના આગ્રહથકી સૂત્ર ભણાવ્યાં, પણ તેને અર્થ શીખાભે નહીં ૨ नागर कुल आगर सवि गुणणे, कोश्या जेणे प्रतिवोधी जी॥ शीलवंत शिरदार भुवनमें, विजय पताका लीधी जी ॥ आर्यमहागिरि, आर्यसुहस्ति, तस पाटें आठम कहियें जी॥ द्रुमकदिख संपति नृप कीधो, जिनकल्प तुलना कहियें जी॥३॥ અર્થ:–તે થૂલિભદ્રજી નાગરના કુલને વિષે સર્વ ગુયે કરી આગર સરખા હતા, જેણે કેશ્યાને પ્રતિબંધીને ધર્મ પમાડ છે તે શીલવંત પુરૂષોના શિરદાર થયા, શીલેં કરી ત્રણે ભુવનમાં જયની પતાકા લીધી, શીલરૂપ ગુણે કરીને એમનું રાશી વીશી પર્યત નામ રહેશે. આઠમે પાટે થૂલિભદ્રજીના શિષ્ય આર્યમહાગિરિ તથા આર્ય સુહસ્તી થયા. એક દિવસેં શ્રી આર્ય સહસ્તીજી વહારવા ગયા. માર્ગમાં ભિખારી મ. તેણે વાંદ્યા અને ખાવાનું માગ્યું. તેવારેં Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: ગુરૂ કહ્યું, તમેં દીક્ષા લે, તે અમે ખાવાને આપીયે. તે સાંભલી પેલા ભિખારીયે દીક્ષા લીધી. પછી તેણે ભૂખું મરતાં સરસ આહાર ઘણે વાપર્યો. તેણે કરી અજીર્ણ થયું, તેથી તરત મરણ પામી સંપ્રતિરાજા છે. હવે તે રાજા એક દિવસેં ખેં બેઠે છે, એટલામાં સાધુને દીઠા. તેવારે વિચાર્યું કે આવા સાધુ તો મેં પૂર્વે દીઠા હતા? એમ ઈહાપ કરતા જાતિસ્મરણ જ્ઞાન ઉપનું, તેથી પૂર્વભવ સાંભર્યો. પછી ઉતરીને ગુરૂને વાંદ્યા. ગુરૂર્યે કહ્યું, તમે જૈનધર્મ દીપાવે. તે પછી સંપ્રતિ રાજાર્યો સવા લાખ દેરાસર કરાવ્યાં. એ બેહ આચાર્યો જિનકલ્પી સાધુ જેવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાવ્યું છેua नवमा सुस्थित सुप्रतिबद्धा, दोय आचारज जाणो जी॥ कोडीवार सरिमंत्र जप्याथी, कोटिक बिरुद धराणो जी ॥ आठ पाट लगें बिरूद निग्रंथ, हवे दशमा इंद्रदिन्ना जी॥ एका दशमा दश पूरवधर, सूरिश्री वली दिन्ना जी ॥ ४ ॥ અર્થ:–હવે નવમે પાટે સુસ્થિત અને સુપ્રતિબદ્ધ એવા નામેં બે આચાર્ય થયા. તેમને માંહો માંહે સામાચારીમાં ફેર પડયે. તેમના શિષ્ય કેટલાએક બીજા પાસે ગયા છે. એમણે કેટીવાર સૂરિમંત્ર જપે. તે મંત્રના પ્રભાવથી વીસ દિવસ માંહે કોટિક બિરૂદ ધારણ કર્યું. અહીંથી કેટિક ગણુની સ્થાપના થઈ. પૂર્વે આઠ પાટ પર્યત તે નિગ્રંથનું બિરૂદ ધારણ કરેલું હતું. અને નવમા પાટથી કેટિક બિરૂદ ધારણ થયું. હવે દશમે પાટે ઈદિવસૂરિ થયા. વલી અગીઆરમે પાટે શ્રીદિન્નસૂરિ દશ પૂર્વ ધર થયા છે ૪ Page #334 -------------------------------------------------------------------------- ________________ લબ્ધીવંત વયરસ્વામિ. ૩૧૭ बारसमां श्रीसिंहगिरीसर, तेरमा श्रीवयरस्वामी जी ॥ अंतिम ए दश पूरवधारी, लब्धि अनेक जेणें पामी जी । नभोगामिने वैक्रियक्रिया, शासन भासनकारी जी॥ प्रवचन रचना जेणे समारी, अतिशय गुणना भारी जी ॥५॥ અર્થ –બારમેં પાટે શ્રીસિંહગિરિજી થયા. તથા તેરમે પાટે શ્રી વયર સ્વામી અંતિમ એટલે છેહેલા દશ પૂર્વધર થયા; જેમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તેની સંક્ષેપથી કથા કહે છે. તુંબવન ગામે ધનગિરિ નામા ગાથાપતિર્યો પિતાની સુનંદા સ્ત્રીને ગર્ભવતી મૂકી સિંહગિરિ પાસેંથી. દિક્ષા લીધી. પછવાડે સુનંદાયે પુત્ર જયે. તે પુત્રે સાંભલ્યું જે, મહારા પિતાયે દીક્ષા લીધી છે. પછી ઈહાહ કરતાં જાતિસ્મરણ ઉપન્યું. તેવારે તે બાલક પણ ચારિત્ર લેવાને ઉત્સુક છે. પછી નિરંતર રે, માતાને ઉદ્દેગ ઉપજાવે, અનુક્રમે છ માસને થયે. તેવારે ધનગિરિ સાધુને માતાર્યો આપ્યો. તેણે ગુરૂને સેં. વજની પેરેં ઘણે ભાર લાગે, માટે ગુરૂયૅ વજનામ દીધું. પછી સાધવીને ઉપાશરે પાલણ માંહે રમતાં આર્યાના મુખથી અંગોપાંગ સિદ્ધાંતને પાઠ. સાંભળતાં પદાનુસારણું લબ્ધિ ઉપની. તેના બલેં અગીઆર અંગને પાઠ ભણ્યા. સાધિક ત્રણ વર્ષના થયા, તેવારે ભાવથી ચારિત્ર ઉપનું. પછી બાળકની માતાયે ગુરૂ પાસેથી પુત્ર પાછો માગ્યું, પરંતુ તે બાલક માતાની પાસે ટુકડા ના આવે. પછી રાજા સમક્ષ તે બાલકની માતાયે ઘરેણું પકવાન પ્રમુખ વિવિધ વસ્તુ દેખાડી અને ધનગરિયે એ મુહપત્તી. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: દેખાડયાં. તે સાધુવેશ બાલકે મસ્તકે ચઢાવ્યું. તેવારે માતા પણ દીક્ષા લીધી. પછી કુમર આઠ વર્ષના થયા. તેવારે ઉઝેણું નગરીને માર્ગે પૂર્વભવના મિત્ર જંભક દેવતાયે કલાપાક આપવા માંડે, તે વયરત્રષિયે દેવપિંડ જાણી ન લીધે. તેવારે દેવતાયે સંતુષ્ટ થઈ વૈકિય લબ્ધિ આપી. વલી દેવતાયે બીજી વાર ઘેવર દેવા માંડયાં, તે પણ ન લીધાં. તેવારેં દેવતાયે આકાશગામિની વિદ્યા આપી. તથા પાડલી પુરે ધનછીયે પિતાની પુત્રી રૂકિમણું વરસ્વામીને રૂપે મેહી થકી કેડી સુવર્ણ ધને સંયુક્ત દેવા માંડી. પણ વયરસ્વામીમેં તેને મન માર્ગે પણ અંગીકાર કીધી નહીં, પરંતુ તેને પ્રતિબંધીને દીક્ષા દીધી. વલી એકદા દુભિક્ષ પડયું. તેવારે સર્વ સંઘને કલ્પડામાંહે બેસાડી સુભિક્ષા નગરિર્યો આપ્યાં. તિહાં બૌધ રાજાયે પ્રતિમા પૂજવાને ફૂલ નિષેધ્યાં. તેવારે શ્રી પર્વ માંહે જિનશાસનની ઉન્નતિ કરવા સારૂ આકાશગામિની વિદ્યાર્યો કરી હિમવંત પર્વતે શ્રીદેવી દીધેલા કમલ અને હતાશન વનથકી વીશ લાખ ફૂલ લઈ આવી પૂજા કરાવી. તિહાં બૌધરાજ શ્રાવક થયે. જિનશાસનની ઉન્નતિ થઈ. એ શ્રી વરસ્વામીયે પ્રવચનની રચના સમારી, ઘણા ગ્રંથની રચના કરી, પાંચમા આરામાં અતિશય વંત ઉદ્યોતકારી થયા, ગુણે કરી ગરિષ્ટ થયા. અન્યદા વયરસ્વામીયે કફરોગે શુંઠને ખંડ કાને રાખ્યા હતા, તે પડિલેહણ કરતાં આગä પડ દેખી, પિતાનું અપાયુ જાણું, રથાવત્ત પર્વતેં જઈ અનશન કરી તિહાં મરણ પામી દેવલેકે પહોતા ૫ ૫ છે Page #336 -------------------------------------------------------------------------- ________________ ચેરાશી ગચ્છ-જન્મ. ૩૧૯ वज्रसेन तस पाटें चउदमा, जेणे सोपारा नयरें जी ॥ कहि सुगाल चउ सुत व्यवहारि, विषभक्षणथी वारे जी॥ दिख दइने भव जल तार्या, चार आचारज थाप्यां जी । एकेकाना एकवीश एकवीश, तस चोराशी गच्छ थाप्या जी॥६॥ અર્થ –હવે તેમના પાટે ચાદમાં શ્રીવ સેન સૂરિ થયા. બાર વષી દુકાલ પડ હતું, તે દુષ્કાળને છેહેડે વજસેનસૂરિ સોપારા પાટણે પધાર્યા તિહાં ગુરૂભક્તિવાનું જિનદત્ત શ્રાવકની ઈશ્વરી નામે ભાર્યા નિત્ય પ્રત્યે લક્ષ દ્રવ્ય વ્યય કરી અન્ન રાંધે છે, એમ કરતાં અન્ન ખૂટયું. તેવારે ઈશ્વરીચું વિચાર્યું કે, હવે સાધુ વોહરવા આવશે તેને ના કેમ કહીયે ? માટે હવે જે શેષ અન્ન છે તેમાંહે વિષ જેલી ભક્ષણ કરીયે તો ભલું. તે વાર્તા ગુરૂર્યો જાણી. પછી શિષ્ય એકલી કહેવરાવ્યું કે, પ્રભાતે યુગધરીએં ભર્યા પ્રહણ આવશે; માટે, વિષ ભક્ષણ કરશે નહીં. પછી જેમ ગુરૂ કહ્યું તેમજ અન્નનું સુભિક્ષ થયું, જયજયારવ પ્રવર્યો. પછી જિનદત્તશેઠ તથા તેની ઈશ્વરી ભાર્યા તથા નાગે, ચંદ્ર, નિર્વત્તિ અને વિદ્યાધર, એ ચાર પિતાના પુત્ર સહિત વૈરાગ્ય પામ્યા. તેને ગુરૂર્યો દીક્ષા આપી સંસારસમુદ્રથી તાર્યા. પછી તે ચાર શિષ્યને ચાર આચાર્ય કરી થાપ્યા. તે ચાર માંહેલા એકેકામાંથી એકવીશ એકવીશ ગચ્છ નિકલ્યા. એમ સર્વ મલી રાશી ગચ્છની સ્થાપના થઈ ૬ છે चंदमूरि पन्नरमे पाटें, चंदनगच्छ बिरुद ए बीजं जी। सामंतभद्र शोलमा वनवासी, बिरुद थयु ए त्रीजु जी॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ वृद्धदेव मूरि सत्तरमा, अढारमा प्रद्योतन मूरि जी ॥ मानदेव ओगणीशमा जाणो, शांतिकारि जेणें भूरि जी ॥७॥ અથ–હવે પન્નરમે પાટે શ્રીચંદ્રસૂરિ થયા. ત્યાંથી ચંદ્રગચ્છ નામા બીજુ વિરૂદ થયું. વલી શેલમે પાર્ટી શ્રીસામંતભદ્ર સૂરિ સંપૂર્ણ બ્રહ્મચારી થયા. ત્યાંથી વનવાસીનામા ત્રીજું બિરૂદ થયું. સત્તરમે પાટે શ્રીવૃદ્ધદેવ સૂરિ થયા. અઢારમે પાર્ટી પ્રદ્યોતન સૂરિ થયા, જેને કરંટ ગામને વિષે જિનબિંબની પ્રતિષ્ઠા કરી. ઓગણીશમે પાટે માનદેવ સૂરિ થયા, જેણે શ્રીસંઘને મરકીને ઉપદ્રવ નિવારવા લઘુશાંતિ સ્તવન રચીને શ્રીસંઘને અત્યંત શાંતિ કરી છે કે ૭ છે मानतुंग मूरि वली वीशमा, भक्तामर जेणे कीधुं जी ।। वीरसूरि एकवीशमा जाणो, अभिग्रहवत जेणें दीधु जी॥ जयानंदमूरि बावीशमा, देवानंद त्रेवीशा जी ॥ चोवीशमा श्रीविक्रममूरि, श्रीनरसिंह पचवीशा जी ॥८॥ અર્થ–વીશમે પાટે શ્રીમાનતુંગસૂરિ થયા, જેણે ભેજરાજાની સભામાં ચમત્કાર દેખાડ, પાંચશે પંડિત મધ્યે શ્વેતાંબરપણું સ્થાપ્યું; તથા રાજા પરીક્ષા જેવા સારૂ બંદીખાને નાખ્યા, તિહાં ભક્તામરના કાવ્યની રચના કરી બંદીખાનાનાં તાલાં ભાંગી જિનશાસનની શોભા વધારી. તથા એકવીશમે પાટે શ્રીવીરસૂરિ થયા, જેણે અભિગ્રહ વ્રત દીધું છે. બાવીશમે પાટે શ્રીજ્યાનંદ સૂરિ થયા. ત્રેવીશમેં Page #338 -------------------------------------------------------------------------- ________________ સૂરિમંત્રની શરૂઆત. ૩૧ પાટે દેવાનંદ સૂરિ થયા. ચાવીશમે પાૐ શ્રીવિક્રમ સૂરિ થયા. પચ્ચીશમે પાટે શ્રીનરસિંહ સૂરિ થયા ! ૮ ॥ समुद्रसूरि छवीश सगवीस, वली सूरि श्रीमानदेवा जी ॥ विबुध प्रभसूरि अडवीशा, जयानंद उणत्रीशा जी ॥ रविप्रभ सूरि थया वली त्रीशा, जशोदेव एकत्रीशा जी ॥ श्रीमद्यतन सूरि बत्रीशमा मानदेव तेत्रीशमा जी ॥ ९ ॥ અર્થ:છવ્વીશમા શ્રીસમુદ્રપ્રભ સૂરિ થયા. તેમને વારે શ્રીહરિભદ્રસૂરીશ્વર થયા, તે સમસ્ત સિદ્ધાંતના પારગામી હતા, જેણે ઘણા પ્રકરણેાની રચના કરી છે, ઘણા સિદ્ધાંતેની ટીકા કરી છે. જેણે ચૌદશે. ચુમ્માલીશ ઔધે! ને થંભ્યા છે તેની વિસ્તારે વાત ગ્રંથાંતરથકી જાણવી. સત્તાશમે પાટે શ્રી માનદેવ સૂરિ થયા. અઠ્ઠાવીશમે પાટે ઘણા ગુણના ભંડાર એવા શ્રીવિબુધપ્રભ સુરિ થયા. તથા એગણુત્રીશમે પાટે જયાનંદસૂરિ થયા. ત્રીશમે પાટે શ્રીરવીપ્રભ સૂરિ થયા. એકત્રીશમે પાટે યશદેવ સૂરિ થયા. ખત્રીશમે પાટે દેવભક્તિના કારક પ્રદ્યોતનસૂરિ થયા. તેત્રીશમે પાટે માનદેવ સૂરિ થયા ૯ ॥ ॥ विमलचंद सूरि चउतीसा, उद्योतन पांत्रीशा जी ॥ सर्वदेवसूरि छत्रीशमा, देवसूरि सडत्रीशा जी ॥ 'वली सर्व देवसूरि अडोशमा, वडगच्छ बिरुद धराव्युं जी ॥ ओगणचालीशमा जशोभद्रसूरि, रैवत तीर्थ शोभाव्युं जी ॥१०॥ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩રર શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ અર્થ-ત્રીશમા વિમલચંદસૂરિ થયા, તેણે ચોરાશી ચેલાને સૂરિમંત્ર દીધો. તે દિવસથી ચોરાશી ગચ્છમાં સૂરિમંત્ર થયે. પાંત્રીશમા ઉદ્યોતન સૂરિ થયા. છત્રીશમે પાટે સર્વદેવ સૂરિ થયા. સાડત્રીશમે પાટે દેવસૂરિ થયા. વલી આડત્રીશમે પાટે સર્વ દેવસૂરિ થયા. તિહાંથી વડગ૭નામેં ચોથું બિરૂદ ધારણ થયું. ઓગણચાલીશમે પાટે જશેભદ્ર સૂરિ મહાટા પ્રાભાવિક થયા. તેમને શ્રીગિરનારના દેરાસરનો ઉદ્ધાર કરાવી તીર્થને ભાવી જિનધર્મને દીપાવ્યું. ૧૦ છે नेमिचंद मुनिचंद मुनीसर, चालीशमे पट दो भाया जी ॥ अजित देवसूरि एकतालीशमा, जिनवर चारित्र रचाया जी ॥ विजयसिंह बेतालीश पाटें, सोमप्रभ मणि रयणा जी॥ दोय आचारज तेंतालीशमा, रचित सिंदूर प्रकर्णाजी ॥११॥ અર્થ:–ચાલીશમા નેમિચંદ અને મુનિચંદ સૂરિ બે ગુરૂભાઈ એક પાટે થયા. એક્તાલીશમે પાટે અજિતદેવ સૂરિ થયા. એમણે ઘણું તીર્થકરેનાં ચરિત્રની રચના કરી તથા ક્રિયા શિથિલ થઈ જાણુને કિયા ઉદ્ધાર કરાવ્યું. બેંતાલીશમે પાટે વિજયસિંહ સૂરિ થયા. તથા ત્રેતાલીશમે પાટે સેમપ્રભસૂરિ તથા મણિરત્ન સૂરિ, એ બે ગુરૂ ભાઈ થયા. જેણે સિંદૂરપ્રકરણ નામના ગ્રંથ ટીકા સહિત કર્યો છે ૧૧ जगत चंदसूरि चूमालीशमे पाटें, महा तपा विरुद उपायुंजी ॥ जावजीव आंबिल तप साधी, जिनमत सबल शोहायुं जी॥ कर्मग्रंथ भाष्यादिक कीधां, देवींदमूरि पणयाले जी ॥ धर्मघोषसरि छेतालीशमा, कोरंट तीर्थने वाले जी ॥ १२ ॥ Page #340 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની સમાચારી, ૩૨૩ અર્થ :—ચુમ્માલીશમે પાટૅ જગતચંદસૂરિ થયા, જેણે ક્રિયા ઉદ્ધાર કરીને માર્ગ દીપાવ્યેા, તથા આઘાટપુરે રાણાની સભામાં દીક્ષાને જીત્યા. એમણે છ મહીના એક સ્થાનકે કાઉસ્સગ્ગ તપ કર્યું. ચિત્રાડ નગરને વિષે મેહાડા આગલ લાકડી રેાપી, તપસ્યાના પ્રભાવથી લાકડીમાંથી આંમાને વૃક્ષ થયા, તેમાં શાસન દેવતાયેં પાન, ફૂલ, ફુલ, પ્રગટ કર્યાં. તે વખતે ચિત્રાડ નગરના રાણા ઇંદ્રસિંઘજી આહિર આવી સાધુના મહિમા દેખી પગે લાગી સુખસમાધિ પૂછી, છત્ર ચામર અને પાલખી આપી; તિહાંથી તપેાગચ્છ બિરૂદ પ્રગટ થયુ. એમણે જાવજીવ પ ત આંબિલ તપ કરીને શ્રીજિનરાજના મત ઘણુાજ શૈાભાન્યેા છે. પીસ્તાલીશમે પાટે જેણે ક ગ્રંથ તથા દેવવંદનાદિ ભાષ્યાર્દિક અનેક પ્રકરણા રચ્યાં છે, એવા શ્રીદેવેદ્ર સૂરિ થયા. છેતાલીશમે પાટે ધર્માષ સૂરિશ્વર થયા, એમણે કારટ તીના ઉદ્ધાર કરાવી શ્રીજિન શાસનની શેાભા વધારી, તથા જે મંત્રાદિ વિદ્યામાં પ્રસિદ્ધિ પામેલા હતા । ૧૨ । आराधना प्रकरणना कर्त्ता, सोमप्रभ सुडतालीशा जी ॥ सोमतिलक अडतालीश गुणवन्ना, श्री देव सुंदर सूरिशा जी ॥ पायें श्रीसोमसुंदर सूरि, ते पंचाश प्रसिद्वा जी ॥ उपदेश रत्नाकर अध्यात्म, कल्प प्रमुख बहु कीधा जी ॥ १३ ॥ અ:—સુડતાલીશમે પાટે આરાધના નામે પ્રકરણના કર્તા શ્રીસેામપ્રભસૂરિ થયા; જેણે કુમતિઓના માન મન કર્યાં, સંપૂર્ણ નય નિક્ષેપાના જાણુ થયા. અડતાલીશમે પા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધક શ્રી સોમતિલક સૂરિ થયા. ઓગણપચ્ચાસમેં પાટે શ્રીદેવસુંદરસૂરિ થયા. તે વખત ઘણા ગ૭માં કિયાની શિથિલતા દેખી, આચાર્યો અઠ્ઠમ કરી શાસન દેવીનું આરાધન કરી શ્રીસંઘ સમક્ષ સીમંધર સ્વામી પાસે પ્રશ્ન પૂછવા મોકલી. સીમંધર સ્વામિમેં કહ્યું, જ્ઞાનાચારાદિક પાંચ આચાર તે શ્રી તપાગચ્છની સમાચારમાં નિર્મમત્વપણે છે. પછી દેવીયે આવી સર્વસંઘને તે વાત સંભલાવી. તેવારે સર્વ શ્રીસંઘે વિશેષથકી તપાગચછની સમાચારી અંગીકાર કરી. તથા પચ્ચાશમે પાટૅ શ્રી સેમસુંદરસૂરિ મહા પ્રભાવિક થયા. તેવાર પછી જેમણે ઉપદેશરત્નાકર અધ્યાત્મકલ્પદ્રુમ પ્રમુખ બહુ ગ્રંથ કીધા છે ! ૧૩ છે कर्ता शांतिकरंना जाणो, मुनिसुंदर एगवन्ना जी॥ कीधा श्राद्धविधादिक ग्रंथा, रत्नशेखर बावन्ना जी॥ लक्ष्मी सागर मूरि त्रेपनमा, सुमति साधु चोपनमा जी। हेम विमल मूरिसर जाणो, प्रगट थया पणपन्ना जी ॥१४॥ અર્થ:–તથા રાશી ગછના શ્રીસંઘને મરકીને ઉપદ્રવ નિવારવાને અર્થે શાંતિકર નામક સ્તોત્ર કર્યું છે. તથા બીજા પણ પૂર્વોક્ત અનેક પ્રકરણ રચ્યાં છે, એવા શ્રી મુનિસુંદર સૂરિ એકાવનમે પાટે થયા. તે પછી જેણે શ્રાદ્ધવિધિ આદિક અનેક ગ્રંથની રચના કરી છે, એવા રત્નશેખર સૂરિ બાવનમે પાટૅ થયા. ત્રેપનમેં પાટે લક્ષ્મી સાગર સૂરિ થયા. ચેપનમે પાટે સુમતિ સાધુ સૂરિ થયા. પચાવનમે પાર્ટી હેમવિમલ સૂરીશ્વર થયા તેમણે મણિભદ્રની સ્થાપના કરી, સાધુ મરતા નિવાર્યા, મગરવાડામાં તીર્થ સ્થાપ્યું ૧૪ Page #342 -------------------------------------------------------------------------- ________________ અકબરના પ્રતિબોધક. - ૩૨૫ श्रीआनंदविमल सूरीसर, थय। छप्पनमे पाटें जी॥ क्रिया उद्धार करीने कीधी, उज्झवल प्रवचन माटें जी॥ विजयदानसरि सत्तावनमे, पाटे जे गुण पूरा जी। अठावन्नमे पाटें हिरविजय, सूरि गुणे न अधूरा जी ॥१५॥ અર્થ–છપ્પન્નમે પાટે શ્રી આનંદવિમલ સૂરિ થયા. એમણે પ્રવચનની ઉજજવલતા કરવા માટે ફરીને કિયા ઉદ્ધાર કીધો. તે વખતે ઘણા હુંકામતિ ધર્મભ્રષ્ઠ જિન પ્રતિમા ઉછાપકે થયા હતા. તે દેખી આનંદવિમલ સૂરિયે એકશને નવાણું સાધુ સહિત ઘેલાં વસ્ત્ર મૂકી પીલાં વસ્ત્ર પહેરી દેશે દેશ જઈ નગર બાહિર તપશ્ચર્યા કરી દેવતાને આરાધિ ગામ ગામને વિષે પ્રભુની પૂજા પ્રભાવના કરાવી, શાસન દીપાવ્યું. તે વખતેં સાક્ષાત્ જૈનધર્મ પાલક ચેથા. આરાની પેરે સંવેગ રંગ નિકળે. એવા વિમલ શાખાના આચાર્ય થયા. તે દિવસથી સંવેગપંથ નિકલ્ય. સત્તાવનામે પાટે સમસ્ત ગુણે કરી પૂર્ણ એવા વિજયદાન સૂરિ થયા. અઠાવનમે પાટે આચાર્યના સમસ્ત ગુણે કરી પૂર્ણ એવા શ્રી હીરવિજ્ય સૂરિ થયા છે ૧૫ सांहि अकबरने प्रतिबोधि, शासन शोह चढावी जी। विजयसेन गुणशठमे पाठे, जांगीर सभा हरावी जी॥ पाट शाठमें पुण्ये प्रगटया, विजय देव गणधार जी ॥ आचारज विजयसिंहने दिख्या, मेदिनी सुरशिणगारजी॥१६॥ અર્થ:–જેણું અકબર પાદશાહને પ્રતિબોધીને જેનધમી કર્યા, ગાય પ્રમુખ મરતા રખાવ્યા, ઘણી જિન Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ શાસનની શોભા વધારી, ઘણું જનેને પ્રતિબોધિને જેનધર્મિ કર્યા, તે ઓગણસાઠમેં પાર્ટી શ્રી વિજયશેન સૂરિ થયા. તેણે જાંગીર પાદશાહની સભામાં વાદ કરીને સર્વને જીત્યા. શાઠમે પાટે શ્રી વિજયદેવ સૂરિ ગણના ધારક થયા. તેમણે પોતેં વિજયસિંહ આચાર્યને દીક્ષા આપીને યુવરાજ પદે થાપ્યા. પરંતુ તેમને આયું અ૫ હતું માટે તે દેવતાની મેદનીને શોભાવવા સારૂ૧૬ सुरपतिबोधन कानें पोहोता, जाणी निज पट थापे जी॥ श्री विजयप्रभसूरि एकशठमें पाटें, विजयदेवमुरि आयें जी॥ संवेगी शुद्धपंथ प्ररूपक, विमलशाखा शिणगारी जी ॥ ज्ञानविमलसुरि बाशठमे पाटें, विजयवंत सुखकारी जी ॥१७॥ અર્થ તથા દેવતાને પ્રતિબોધવાને અર્થે જ જાણે કાલ કર્યો હોયેની તેમ કાલ કરીને દેવકે પહોતા. એવું જાણુને વિજયદેવ સૂરિયે તેમના શિષ્ય વિજયપ્રભસૂરિ હતા તેમને એકશઠમેં પાટે થાપ્યા. તે પણ શુદ્ધ સંવેગ પંથના પ્રરૂપક થઈ વિમલ શાખાને શણગારતા હવા. બાશઠમેં પાટે શ્રીજ્ઞાનવિમલ સૂરિ - જયવંત સુખના કરનાર થયા છે ૧૭ - ::पूर्वाचार्य थया गुणवंता, ज्ञानक्रिया. गुण भरीया जी ॥ ( રથનને વળી, વિષના રિયા ની ! ते सुविहित मुनिवंदन करता, निर्मल समकित आवे जी॥ अहोनिश आतमभाव अनुपम, ज्ञान अनंतुं पावे जी ॥१८॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ અ:—એ પૂર્વાચાર્ય જે થયા તે સર્વ ગુણવંત થયા. જ્ઞાન ક્રિયાયે કરી પરીપૂર્ણ હતા. તથા એક શ્રદ્ધા, ખીજું જ્ઞાન, ત્રીજું કથન, એટલે ઉપદેશ અને ચાથી શુદ્ધ ક્રિયા, એ ચાર પ્રકારના સમુદ્ર હતા. એવા સુવિહિત મુનિઆને વંદના કરતાં થકાં વના કરનારના સમકેત નિલ થાય. તથા રાત્રિ દિવસ આત્માના અનુપમ ભાવની ગવેષણા કરીને તે પ્રાણી અનતુ જ્ઞાન પામે ! ૧૮ ૫ ઇતિ। આ પટ્ટાવલીમાં કેટલેક ઠેકાણે પાટ ફેર વગેરે શકિત વાર્તા, ટખા લખનારના દોષથી તથા અશુદ્ધ પ્રતના ઢાષથી થઈ જણાય છે, માટે વાંચનારે ખીજા ગ્રંથા જોઈ શુદ્ધ કરી વાંચવી ।। ૧૮ ॥ ઇતિ સમાપ્ત: u સમાપ્તિ. B સમાસ ઃ E 555555555555 HEY RE Page #345 -------------------------------------------------------------------------- ________________ ભાવનગર નિવાસી અમૃતલાલ આધવજી શાહ પ્રકાશિત સ્ત્રી ઉપયેાગી ગ્રંથમાળા સીરીઝ ભરતેશ્વર માહુબળિ વૃત્તિ-ભાષાંતર ભાગ ૧ લા તથા ભાગ ૨ જો એટલે પુરૂષ ભાગ સંપૂ ભાગ ૩ જો એટલે સ્ત્રી વિભાગ જેની એકી સાથે આઠમે આસા નકલા એ ગૃહસ્થા તરફથી લહાણી કરવા માટે ઉંચકાઇ ગઈ છે. દરેકની કિ ૧-૮-૦ . ખાસ એરથી તૈયાર કરવામાં આવેલ જૈન ૧૬ સતિ ચરિત્ર (સચિત્ર) (બીજી આવૃત્તિ) વીશ ફરમાને ગ્રન્થ, પાકું પુ. કિ. ૧-૮-૦ જૈન સેાળ સતી ચિરત્ર (અચિત્ર) (પ્રથમ આવૃત્તિ) પંદર ફરમાના ગ્રંથો કિં.રૂ.૧-૦-૦ (જે હજી સુધી પ્રકટ કરવામાં આવ્યા નથી) જૈન સતી કથા " સંગ્રહે (અધુરો છે.) આદશમી, રત્ન ગ્રન્થમાળા ( તૈયાર છે.) ઓછામાં ઓછા એક જ જાતના પાંચ ગ્રન્થ લેનાર વેપારીને વીશ ટકા મીશન આપવામાં આવે છે. લહાણી કરનાર ગૃહસ્થાને પુર્ણ આવૃત્તિ અડધી કિમ્મતે આપવામાં આવે છે. શાલાપયોગી સાથે સરળ સામાયિક સૂત્ર સચિત્ર (ક્રાઉન સાઈઝ) એક ગૃહસ્થની ખાસ ખ્વાહેશ મુજબ તૈયાર કરવામાં આવેલા ગ્રન્થ કે જેના ચાર ભાગમાં એકદરે ૧૩૩-૮૦-૧૮-૨૩૪ અથવા ૩૨ કાન્યા મળી કુલ ૪૧૫ (કા...સાઇઝં) અથવા ૨૬૦ વિષયા (ડેમી' સાઇજ઼) છે તેની હજાર નક્કા જીજ્ઞાસુઓને માટે. હાણી કરવામાં વહેંચાઇ ગઇ છે. તેની રુમી સાઇઝમાં માત્ર સવાસેા ક્લા, ખાકી છે.જેમાં ૨૬૦ ‘વિષયા છે. છુટક કિસ્મત રૂા. ૧-૪-૦. પ્રાપ્તિસ્થાન શાહ” અમૃતલાલ એધવજી. દાદાસાહેબની પાળ–અમદાવાદ. Page #346 -------------------------------------------------------------------------- ________________ પુછે પુત્ર પિતા પ્રતિ પ્રીતિ કરી, જીવિત શું છે પિતા? છે એ યુદ્ધ મહાન, જ્યાં વિફળ છે બાહુબળિની ભૂજા !