SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ गणीगण आठ उदार मुणि, आरज दिनमुखा ॥ मा०॥ आ०॥ शोल सहस्सतिम साहूणी, पुप्फचूला मुखा ॥मा०॥पु० ॥१६॥ ' અર્થ–ચૈત્રવદિ ચોથના દિવસે વિશાખા નક્ષત્રે વિધુ એટલે ચંદ્રમાને વેગ આવે કે પ્રભાત સમયને વિષે ધાવડી વૃક્ષને હેઠે પાણી રહિત છઠ તપ કીધે થકે નિર્ચાઘાત પણે આવર્ણ રહિત સમગ્ર પરિપૂર્ણ જલહલતા સૂર્ય સરખું કેવલજ્ઞાન, અને કેવલ દર્શન, પ્રભુને ઉત્પન્ન થયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુને આઠ મોટા ગચ્છના ધણી એવા ગણધર થયા તથા આર્યદિન આજે દઈને શેલ હજાર સાધુઓ, થયા, તેમજ પુષ્પચૂલા પ્રમુખ- ૧૩ છે રાત્રીના સદસ મુળ , શ્રાવક શ્રાવિ નાગાથા | एकलख चोसठ सहरस, सुव्रतमुख भाविका ॥मा० ॥ सु०॥ ત્ર સ્ટાર સદર સત્તાવીરા, નિંદ્રા મારિ છેમાત્ર જિં૦ | केवली सहस्सज एक, अवधि मुनि चौदर्श मा०॥०॥१४॥ અર્થ:--આડત્રીસ હજાર સાધવીઓની સંપદા થઈ. હવે શ્રાવક શ્રાવિકાની સંપદા કહે છે, તે સાંભ, સુવ્રત આજે દઈને એકલાખ શઠ હજાર ભાવિક શ્રાવક થયા. તથા નિંદા આંદે દેઈને ત્રણ લાખ સત્તાવીશ હજાર શ્રાવિકાઓ થઈ. એક હજાર કેવલજ્ઞાનીની સંપદા થઈ. તથા ચૌદશે અવધિજ્ઞાની મુનિઓની સંપદા થઈ. તથા અગીઆરશે વિકિય લબ્ધિવંત સાધુ થયા છે ૧૪ છે छसय ऋजु मणपज्ज, विपुलमति आठशे ।। मा० ॥ वि० ॥ चउद पूर्वी सयउठ, वादी मुनि छे छशे ॥मा० ॥ वा०॥
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy