Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
Catalog link: https://jainqq.org/explore/032604/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ છે. ઇતિહાસની પૂર્વભૂમિકા શેઠ બાળાભાઈ શિમભાઈ અધ્યયનન્સ રસાયન વિશાવન Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત સરકારની આર્થિક સહાયથી પ્રકાશિત ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૧ ઇતિહાસની પૂર્વભૂમિકા Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ સંશોધન ગ્રંથમાલા-ગ્રંથાક ૬૬ શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૧ ઈતિહાસની પૂર્વભૂમિકા સંપાદકે રસિકલાલ છોટાલાલ પરીખ અનુસ્નાતક અધ્યાપક, સંશોધન–માર્ગદર્શક અને નિવૃત્ત અધ્યક્ષ, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ. એ., પીએચ. ડી. અનુસ્નાતક અધ્યાપક, સંશોધન–માર્ગદર્શક અને અધ્યક્ષ, ભો. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ શેઠ ભેળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સંસ્કરણ વિ. સં. ૨૦૨૮ ઈ. સ. ૧૯૭૨ કિંમત રૂ. ૯-૭૫ પૈસા પ્રકાશક: હરિપ્રસાદ ગ. શાસ્ત્રી અધ્યક્ષ, મુદ્રક : શશિકાન્ત છે. વૈરા વ્યવસ્થાપક, મજૂર મુદ્રણાલય, ભદ્ર, અમદાવાદ-૧ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, ૨. છે. માર્ગ, અમદાવાદ-૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગુજરાતનો ઇતિહાસ ભારતવર્ષના ઇતિહાસના એક એકમ તરીકે છે. ભૌગોલિક મર્યાદાઓને લઈને તેમજ એમાં વસેલી માનવ-જાતિઓની વિશિષ્ટતાને લઈને ગુજરાત એક એકમ બન્યું છે ને તેથી એ ઇતિહાસને વિષય થાય છે. કાલના માપમાં આવે એ ગુજરાતને ઇતિહાસ ઈ.પૂ. ચોથા સૈકાના છેલ્લા ચરણમાં શરૂ થાય છે, જ્યારે એની પહેલાંનો માનવ-સંસ્કૃતિનો ઈતિહાસ આદ્ય પાષાણયુગથી શરૂ થાય છે. ૧ લી મે, ૧૯૬૦ થી ગુજરાત ભારત સંઘમાં અલગ સમકક્ષ રાજ્યનો દરજો ધરાવતું થયું એને અહીં એની ઉત્તરમર્યાદા તરીકે રાખવામાં આવ્યું છે. ગુજરાતને પ્રાદેશિક ઈતિહાસ આ પ્રદેશને માટે “ગુજરાત” નામ પ્રયોજાયું તે પહેલાં ઘણો વહેલે શરૂ થાય છે. સોલંકી કાલ પહેલાં આ પ્રદેશ પશ્ચિમે “સુરાષ્ટ” અને “ક” નામે, ક્યારેક ઉત્તરે “આનર્ત' નામે અને કયારેક દક્ષિણે “લાટ” નામે જાણતો હતો “ગુજરાત” વર્તમાન નામ આ પ્રદેશ માટે સોલંકી કાલમાં પ્રચલિત થયું. અર્વાચીન ઢબે ગુજરાતનો ઇતિહાસ લખા ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થયો. એ અગાઉ પ્રાચીન રાજવંશે તથા રાજાઓના ચરિતનું છૂટું છવાયું નિરૂપણ થતું. ચાવડા કાલથી મુઘલ કાલ સુધીને લગભગ એક સહસ્ત્રાબ્દીને સળંગ ઈતિહાસ “મિરાતે અહમદી”(૧૮ મી સદી)માં લખાયો. અર્વાચીન ઢબે ગુજરાતનો સળંગ ઈતિહાસ લખવાની પહેલ ફાર્બસે Raso-Mala ૧૮૫૬)માં કરી ને વધુ પ્રમાણિત સાધનસામગ્રીના આધારે મુંબઈ ઇલાકાના મેઝેટિયરના ગ્રંથ ૧ના ભાગ ૧ રૂપે, ડે. ભગવાનલાલ ઇંદ્રજીના લખાણ પરથી, એ ૧૮૯૬ માં પ્રકાશિત થયો. ૧૯૩૭ થી ૧૯૬૦ દરમ્યાન એના જુદા જુદા તબક્કાઓ વિશે વિશિષ્ટ સંશોધનગ્રંથ તૈયાર થયા. ૧૯૬૦ માં ગુજરાત રાજ્ય રચાતાં પુરાતત્ત્વ-સંશોધનને વધુ પ્રોત્સાહન પ્રાપ્ત થયું ને ગુજરાતને સળંગ અને સર્વાગી ઈતિહાસ નવેસર તૈયાર કરવાની યોજના પણ મૂર્ત સ્વરૂપ પામી. ગુજરાત રાજ્ય સરકારે ભો. જે. વિદ્યાભવને ઘડેલી Page #7 -------------------------------------------------------------------------- ________________ “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”ની ગ્રંથમાલાની યોજના મંજૂર કરી ને નવેંબર, ૧૯૬૭માં એની કાર્યવાહી શરૂ થઈ આ ગ્રંથમાલા માટે ભો. જે. વિદ્યાભવન ટ્રસ્ટ કાર્યવાહક સમિતિએ તા. ૫-૧૨-૧૯૬૭ ના રોજ નીચે પ્રમાણે નિયુક્તિ કરી? સંપાદક ૧. શ્રી. રસિકલાલ છો. પરીખ ૨. 3. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી સલાહકાર સમિતિ ૧. મુનિ શ્રી જિનવિજયજી ૨. આચાર્ય શ્રી ડોલરરાય ર. માંકડ ૩. ડે. હસમુખ ધી. સાંકળિયા ૪. ડ. ભોગીલાલ જ. સાંડેસરા ૫. શ્રી. અનંતરાય મ. રાવળ ૬. આચાર્ય શ્રી યશવંતભાઈ પ્રા. શુકલ ૭. ડે. છોટુભાઈ ર. નાયક સંપાદકોએ ઘડેલી ગ્રંથમાલાની તાત્કાલિક રૂપરેખા પર વિગતે ચર્ચાવિચારણા કરી સલાહકાર સમિતિએ તા. ૧૯-૧૨-૧૯૬૭ની બેઠકમાં એને આખરી સ્વરૂપે આપ્યું. આ યોજના અનુસાર ગુજરાતના ઇતિહાસની આ ગ્રંથમાલામાં આદ્ય પાષાણયુગથી માંડીને ૧૯૬૦ સુધીને ઈતિહાસ નીચે પ્રમાણે નવ ગ્રંથમાં ફાળવવામાં આવ્યો છે: ૧. ઇતિહાસની પૂર્વભૂમિકા (પ્રાગ-ઈતિહાસ અને આદ્ય-ઈતિહાસ સહિત) ૨. મૌર્યકાલથી ગુપ્તકાલ (લગભગ ઈ.પૂ. ૩૨૨ થી લગભગ ઈ. સ. ૪૭૦) Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩. મૈત્રક અને અનુ-મૈત્રક કાલ (લગભગ ઈ. સ. ૪૭૦ થી ૯૪૨) ૪. સોલંકી કાલ (ઈ. સ. ૯૪૨ થી ૧૩૦૪) ૫. સતનત કાલ (ઈ. સ. ૧૩૦૪ થી ૧૫૭૩) ૬. મુઘલ કાલ (ઈ. સ. ૧૫૭૩ થી ૧૭૫૮) ૭. મરાઠા કાલ (ઈ. સ. ૧૫૮ થી ૧૮૧૮). ૮. બ્રિટિશ કાલ (ઈ. સ. ૧૯૧૪ સુધી) ૯. આઝાદી પહેલાં અને પછી (ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૬૦) ગ્રંથ ૨ થી દરેક ગ્રંથમાં પહેલાં રાજકીય ઇતિહાસ નિરૂપવામાં આવે છે. એની અંદર રાજ્યતંત્રને પણ સમાવેશ કરવામાં આવે છે. એ પછી સાંસ્કૃતિક ઇતિહાસના ખંડમાં સામાજિક અને આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ અને ધર્મસંપ્રદાયોનાં પ્રકરણ આવે છે. છેલ્લે પુરાતત્ત્વના ખંડમાં સ્થળતપાસ અને ઉખનનમાંથી મળતી માહિતી, સ્થાપત્યકીય સ્મારક, શિલ્પકૃતિઓ અને ચિત્રકલાનું નિરૂપણ કરવામાં આવે છે. આમ અહીં રાજકીય ઇતિહાસની સાથે સાથે સાંસ્કૃતિક ઈતિહાસનાં વિવિધ પાસાં આલેખવાનું યોજાયું છે. આ માટે તે તે વિષયના વિદ્વાનોને પ્રકરણ તૈયાર કરવા વિનંતી કરવામાં આવે છે. મળેલાં પ્રકરણોનું સંપાદન કરવામાં એકસરખી પદ્ધતિ, સંદર્ભ–નોંધ, પ્રમાણિત માહિતી તર્કયુક્ત અર્થઘટન ઈત્યાદિનું યથાશક્ય ધ્યાન રાખવામાં આવે છે, છતાં અર્થઘટન અને અભિપ્રાયની બાબતમાં ફરક રહેવાના. આથી આ પ્રકરણોમાં જુદા જુદા વિદ્વાનોએ આપેલાં મંતવ્ય તે તે વિદ્વાનનાં છે એ ખ્યાલમાં રાખવું ઘટે; સંપાદકોને એ સર્વ મંતવ્યો સ્વીકાર્ય છે એમ માની લેવું નહિ. વળી આ પ્રકરણો પૃષ્ઠસંખ્યાની મર્યાદાને અનુલક્ષીને સંક્ષેપમાં લખાયાં હોઈ, એમાંની વિગતો માટે જેમને વિશેષ જિજ્ઞાસા હોય તેમને ગ્રંથને અંતે આપવામાં આવેલી સંદર્ભસૂચિ ઉપયોગી નીવડશે. આ ગ્રંથ ૧, પછીના ગ્રંથમાં આવતા ઈતિહાસની પૂર્વભૂમિકારૂપે છે, આથી એમાં પહેલા ખંડમાં ભૌગોલિક લક્ષણો, ભૂસ્તર-રચના અને ગુજરાતના વર્તમાન તથા ઐતિહાસિક વિસ્તાર તથા એનાં પ્રાચીન–અર્વાચીન નામને લગતો પ્રાસ્તાવિક ખંડ આપવામાં આવ્યો છે. ખંડ ૨ માં પહેલાં પ્રાગ-ઈતિહાસ અને આઘ-ઈતિહાસનાં Page #9 -------------------------------------------------------------------------- ________________ લક્ષણો તથા પુરાવતુકીય અન્વેષણની જુદી જુદી બાબતનો પરિચય આપવામાં આવ્યો છે ને પછી ગુજરાતમાં એ અન્વેષણ દ્વારા મળેલી આદ્ય પાષાણયુગ, મધ્ય પાષાણયુગ, અંત્ય પાષાણયુગ અને નૂતન પાષાણયુગની પ્રા ઐતિહાસિક સંસ્કૃતિઓ નિરૂપવામાં આવી છે. એ પછીનાં બે પ્રકામાં ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓ નિરૂપાઈ છે, જેમાં પ્રાગુ-હડપ્પીય સંસ્કૃતિઓ, હડપ્પીય સંસ્કૃતિઓ તેમજ અનુ-હડપ્પીય તામ્રપાષાણયુગીન સંસ્કૃતિઓને સમાવેશ થાય છે. તેથલમાં મળેલી સંસ્કૃતિ સિત્તેરેક પૃષ્ઠ જેટલા વિસ્તારથી પહેલવહેલી આ ગ્રંથમાં નિરૂપાઈ છે. અન્ય સ્થળોમાં દેસલપર, રંગપુર. રોજડી શ્રીનાથગઢ) અને પ્રભાસ ખાસ નોંધપાત્ર છે. પુરાવસ્તુકીય અન્વેષણની જેમ આનુશ્રુતિક વૃતાંત પણ આઘ-ઐતિહાસિક કાલ વિશે કેટલીક માહિતી પૂરી પાડે છે. ખંડ ૩ માં શાર્માતે, ભૃગુઓ, હૈહયો અને યાદવોને લગતા આનુતિક વૃત્તાંતની રૂપરેખા આલેખવામાં આવી છે. યાદવકાલીન દ્વારકાના સ્થળનિર્ણયના પ્રશ્નની ચર્ચા એમાં પરિશિષ્ટ-રૂપે આપવામાં આવી છે. પ્રા-ઈતિહાસ અને આઇ-ઈતિહાસ અહીં પૂરો થાય છે, પરંતુ ગ્રંથ ૨ માં ઐતિહાસિક કાલ શરૂ કરતાં પહેલાં એની ભૂમિકારૂપે ગુજરાતનાં પ્રાચીન સ્થળો, અહી આવી વસેલી પ્રાચીન જાતિઓ અને પ્રાચીન કાળમાં અહીં પ્રયોજાયેલી કાલગણનાની જુદી જુદી પદ્ધતિઓને પરિચય આપવાનું આવશ્યક જણાતાં, ખંડ ૪ ઉમેરવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને ગ્રંથ ૨-૩-૪ને આવરી લેતા પ્રાચીન કાલને લક્ષ્યમાં રાખવામાં આવ્યો છે. આ ભૂમિકાને લઈને પછીના એ ગ્રંથમાં એ બાબતો પૂર્વપરિચિત બની રહેશે. ગુજરાતનાં પ્રાચીન પ્રદેશે, પર્વત, વન-ઉપવને, નદીઓ, તીર્થો અને નગરોને આટલે વિગતવાર અને સંદર્ભ પ્રમાણિત પરિચય આ ખંડનું જ નહિ, આખાય ગ્રંથનું વિસ્તૃત પ્રકરણ છે. પ્રાચીન ગુજરાતમાં પ્રજાયેલા જુદા જુદા સંવત અને એનાં વર્ષ તથા માસ ગણવાની સંશોધનાત્મક પદ્ધતિઓની સમીક્ષા પણ પહેલવહેલી આ ગ્રંથમાં રજૂ થઈ છે. અમારી આ આખી યોજનાનો મુખ્ય આધાર ગુજરાત રાજ્ય સરકારના માતબર અનુદાન પર રહે છે. આ ગ્રંથમાલા તૈયાર કરાવી પ્રકાશિત કરવા માટે ૭૫% અનુદાન આપવાનું મંજૂર કરી સરકારે અમારી સંસ્થાને ઈતિહાસના વિષયમાં ગુજરાતની પ્રજાની તથા ગુજરાતી ભાષાની સેવા કરવાની આ જે મહાન Page #10 -------------------------------------------------------------------------- ________________ તક આપી છે તેને માટે એને જેટલું આભાર માનીએ તેટલે ઓછો છે. ગુજરાત રાજ્યના ભાષાનિયામકશ્રીના વિભાગ તરફથી આ બાબતમાં અમને પહેલેથી જે સક્રિય સહકાર તથા સતત માર્ગદર્શન મળતું રહ્યું છે તેને માટે અમે એ વિભાગના સંચાલકોને હાર્દિક આભાર માનીએ છીએ. | ગુજરાતને લાંબા વખતથી લાગતા એક મોટા ઈસિતને ફલિત કરતી આ જનાને પાર પાડવામાં રાજય સરકારનું સક્રિય પ્રોત્સાહન હંમેશાં ચાલુ રહેશે એવી આશા રાખીએ છીએ. અમારી આ ચેજના અંગે કિંમતી સલાહસૂચનો આપવા માટે સલાહકાર સમિતિના સર્વ વિદ્વાન સભ્યોને ઉપકાર માનીએ છીએ. અમારા નિમંત્રણને સ્વીકાર કરી જે અનેક વિદ્વાનોએ આ ગ્રંથમાં પ્રકરણ તૈયાર કરી આપ્યાં છે તે સહુને હાર્દિક આભાર માનીએ છીએ. એમાં અધ્યા, કે. કા. શાસ્ત્રીએ ઉઠાવેલ જહેમત ખાસ ધપાત્ર છે. અમારા સંપાદન-કાર્યમાં તેમજ કૂફવાચનમાં અમારા સહ-કાર્યકર અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રીએ સતત સક્રિય સાથ આપે છે તથા નકશાઓ, આલેખો, ફોટોગ્રાફે, સંદર્ભસૂચિ અને શચિમાં અમારા બીજા સહ-કાર્યકર છે. કાંતિલાલ છે. સેમપુરાએ સક્રિય મદદ કરી છે એની અહીં કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. | ફોટોગ્રાફ માટે અમને જે સંસ્થાઓ તથા વ્યક્તિઓના સૌજન્યને લાભ મળ્યો છે તેઓને અમે અન્યત્ર ઋણવીકાર કર્યો છે. આ ગ્રંથમાં પ્રકાશિત થયેલાં તમામ ચિત્રો માટે ભારત સરકારનાં તથા રાજ્ય સરકારનાં લાગતા વળગતાં ખાતાંઓના સૌજન્યની સાભાર નોંધ લઈએ છીએ. ગ્રંથ ૧-૨ માંના નકશાઓ સરકારની મંજૂરી મુજબ પ્રકાશિત થયા છે. ગુજરાતની શૈક્ષણિક તથા સાહિત્યક સંસ્થાઓ તેમજ ઈતિહાસરિસિક વ્યક્તિઓ આ ગ્રંથમાલાને સક્રિય આવકાર તથા પ્રોત્સાહન આપશે એવી આશા રાખીએ છીએ. જે. જે. વિદ્યાભવન રસિકલાલ છો. પરીખ ૨. છો. માર્ગ હરિપ્રસાદ સં. શાસ્ત્રી અમદાવાદ-૯ તા. ૦૧-૧૨-૧૯૭૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અનુક્રમણી નકશા અને ચિત્રો ઋણસ્વીકાર સ ક્ષેપચિ શુદ્ધિપત્રક ૧. ભૌગેલિક સ્થાન ૨. ભોગાલિક રચના ૩. કુદરતી વિભાગા ૪. જમીનના મુખ્ય પ્રકાર ૫. આખાઢવા ૬. ખનિજો ખંડ ૧ મા સ્તા વિક્રુ પ્રકર્ણ ૧ ભોગાલિક લક્ષા લે. હરિપ્રસાદ ગ’. શાસ્રી, એમ. એ., પીએચ. ડી. અધ્યક્ષ, ભા. જે. અધ્યયન–સ ંશાધન વિદ્યાભવન, અમદાવાદ અનુ * મ ણી માનવ જીવન પર અસર પૃષ્ઠ દ્વીન ઓફ १८ ૨૦ 3 . ७ ૨૮ ૩૧ ૩૨ ૩૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૧ ભૂસ્તરરચના લે. હસમુખ ધી. સાંકળિયા, એમ. એ., એલએલ, બી., પીએચ. ડી. ડાયરેકટર, ડેક્કન કોલેજ પિસ્ટગ્રેજ્યુએટ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, પૂના ૧. આદ્ય કે અજીવમય યુગના સ્તર ૨. પ્રથમ કે પ્રાચીન જીવમય યુગના સ્તર ' ૩. દ્વિતીય કે મધ્ય જીવમય યુગના સ્તર ૪. તૃતીય કે નૂતન જીવમય યુગના સ્તર ૫. અનુ-તૃતીય (કે ચતુર્થ) કે માનવજીવમય યુગના સ્તર " પ્રકરણ ૩ ગુજરાતની સીમાઓ લે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, વિદ્યાવાચસ્પતિ” - માનાર્હ અધ્યાપક, એ.જેઅધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ અને માનાર્હ અધ્યક્ષ, ગુજરાત શાખા, ગુજરાત સંશોધન મંડળ, અમદાવાદ ૧. વિસ્તાર ઃ વર્તમાન તથા ઐતિહાસિક ૨. પ્રાચીન–અર્વાચીન નામે ખંડ ૨ પ્રાણ-ઐતિહાસિક અને આઘ-અતિહાસિક સંસ્કૃતિઓ - પ્રકરણ ૪ પ્રાગ-ઇતિહાસ અને આઘ-ઈતિહાસ : ૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - ૫૯ (અ) લે. હસમુખ ધી સાંકળિયા, એમ. એ., - એલએલ. બી, પીએચ. ડી. ૧. ભિન્ન ભિન્ન યુગ - ૨. પુરાવસ્તુકીય અનવેષણો (આ) લે. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી, એમ. એ. ( પીએચ. ડી. સ્થળતપાસ, ઉખનન, અર્થઘટન, સમયાંકન પ્રકરણ ૫ પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિઓ લે. હસમુખ ધી. સાંકળિયા, એમ. એ., એલએલ. બી, પીએચ. ડી. ૧. આદ્ય પાષાણયુગ ૨. મધ્ય પાષાણયુગ ૩. અંત્ય પાષાણયુગ ૪. નૂતન પાષાણયુગ પ્રકરણ ૬-૭ આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ લે. એસ. (શિકારપુર) આર. (રંગનાથ) રવ, એમ. એ. સુપરિન્ટેન્ડિંગ આર્કિયોલેજિસ્ટ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, સાઉથ-વેસ્ટ સર્કલ, ઔરંગાબાદ ૧ પ્રાસ્તાવિક ૨. ગુજરાતની પ્રાહડપ્પીય સંસ્કૃતિઓ છે. ગુજરાતમાં હડપ્પીય સ્થળેની શોધ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૧૧૦ ૧૫ર • ૧૫૪ (અ) સ્થળ (આ) નગર-આયોજન (ઈ) સ્થાપત્ય ૧૨૧ (ઈ) કળાઓ અને હુન્નરે ૧૨૪ (૬) સ્મશાન અને દાટવાના રિવાજ ૧૪૪ (9) સિંધુ લિપિ ૧૪૯ (એ) ગુજરાતના હડપ્પીય લેકેને ધર્મ (ઐ) સમય (ઓ) વેપાર ૧૫૯ (ઔ) વસ્તી-સ્તરના તબક્કા ૧૬૩ (અં) સિંધુ સભ્યતાની પડતી ૧૭૬ ૫. કચ્છ-દેસલપરમાં હડપ્પીયે ૬. હડપ્પીય સંસ્કૃતિની પડતી ૧૭૯ ૭. અનુ-હડપ્પીય તામ્રપાષાણયુગીન સંસ્કૃતિના નિર્માતાઓ ૧૮૭ ૮. પ્રાચીન લેહયુગ ૧૯૦ ૯. ઉપસંહાર , ૧૭૭ ૧૯૩ ' ખંડ ૩ . આનુશ્રુતિક વૃત્તાંતોઃ આઘ-એતિહાસિક કાલ . પ્રકરણ ૮ શાયત, ભૃગુઓ અને હૃહ , . લે. સુમનબહેન શશિકાંત શાહ, એમ. એ., પીએચ. ડી. ઇતિહાસનાં અધ્યાપક, આર. એ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ ૧. પૈરાણિક અનુકૃતિઓ અને આધ-ઈતિહાસ ૧૯૯ - ૨. શાયત ૩. ભૃગુઓ અને હે ૨૦૩ २०७ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ - યાદ લે. સુમનાબહેન શશિકાંત શાહ, એમ. એ., પીએચ. ડી. યાદવો - રર૩ પરિશિષ્ટઃ યાદવકાલીન દ્વારકાના સ્થળનિર્ણયને પ્રશ્ન ૨૩૭ ખંડ ૪ ઐતિહાસિક કાલની ભૂમિકારૂપ પ્રાચીન સ્થળે, જાતિઓ અને કાલગણના પ્રકરણ ૧૦-૧૧ પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ લે કેશવરામ કાશીરામ શાસ્ત્રી, “ વિદ્યાવાચસ્પતિ અને પ્રિય બાળાબહેન જી. શાહ, એમ. એ., પીએચ. ડી. ડી. લિટ. આચાર્યા, માતુશ્રી વીરબાઈમા મહિલા કૅલેજ, રાજકોટ ૧. પ્રદેશવાચક નામે ૨. પર્વત છે. વન અને ઉદ્યાને ૪. નદીઓ પ. ક્ષેત્રો-તીર્થે . મેટાં અને નાનાં નગર ૨૫૩ ૧ ર૬ " Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન લે. ઉષાબહેન શશિકાંત કાન્હેર, એમ. એ., સમાજશાસ્ત્રનાં વ્યાખ્યાતા, સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ગુજરાતને પ્રાગ ઐતિહાસિક માનવી ४३० ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિ અને જાતિઓ ૪૩૦ પુરાણમાં જાતિઓના ઉલ્લેખ ઐતિહાસિક કાલની જાતિઓ - ૪૩૫ ૪૨ પ્રકરણ ૧૩ ४७३ ४७८ કાલગણના લે. ભારતીબહેન કાંતિલાલ ઠાકર, એમ.એ., પીએચ. ડી. ભૂતપૂર્વ અધ્યાપક, સરદાર પટેલ આર્ટસ કેલેજ, અમદાવાદ , પ્રાસ્તાવિક ૧. શક સંવત ૪૭૪ ૭. સિંહ સંવત ૪૯૦ ૨. કથિક સંવત ४७८ ૮. વિરનિર્વાણુ સંવત ૪૯૨ ૩. ગુપ્ત સંવત ૯. હિજરી સન ૪૯૩ ૪. વલભી સંવત ૧૦. આર્મેનિયન સંવત ૨૫ ૫. કલચુરિ સંવત ૧૧. ખ્રિસ્તી સંવત ૪૯૫ ૬. વિક્રમ સંવત ૪૮૭ ૧૨. રાષ્ટ્રિય પંચાંગ ૪૯૭ વંશાવળીઓ ૫૦૭ સંદર્ભસૂચિ પરિભાષા ૫૪ શબ્દસૂચિ ૫૪૭ ४८० ૪૮૩ ૫૦૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ગુજરાત રાજ્ય પટ્ટ ૩ ૪ અંત્ય પાષાણયુગનાં સ્થળ ૫ સિંધુ સામ્રાજ્ય અને એના દરિયાપારને વેપાર ગુજરાતનાં હડપ્પીય સ્થળે ૧ ર ૭ ગુજરાતનાં પ્રાચીન સ્થળ ૮ દ્વારકાના દાવા કરતાં સ્થળ હું આવ—ઐતિહાસિક ભારત 3 ૪ ૧ e ગુજરાત-સૂચના ८ ૧૦ ૧૨ આદ્ય અને મધ્ય પાષાણયુગનાં સ્થળ નકશા અને ચિત્રો નકશા ચિત્રો લઘુ પાષાણુ હથિયારે નગર–આયેાજન, લોથલ વખાર, લેાથલ ૧૯૦૪ ૭૫-૭૮ માટીનાં વાસણ, લોથલ ચિત્રિત વાસણા, લાથલ મુદ્રા, લાચલ ७८-८७ te=૧૦૮ માટીનાં વાસણા, રાજડી ૧૦૯ નદીનું દૃશ્ય, હીરપુર પાસે ૧૧૦-૧૧૧ હાથકુહાડી અને પતરી ૧૧૨ પતરી ૧૧૩–૧૧૪ હાથકુહાડી ૧૧૫–૧૧૬ પતરી અને હાથકુહાડી, કરજણ ૧૧૭–૧૧૮ પતરી અને હાથકુહાડી, રાજડી ૧૧-૧૨૦ મધ્ય પાષાણયુગનાં હથિયાર સ્ક્રેપર એકમુખ હાથકુહાડી ગેંડાના ખભાનું હાડકું, લાંધણજ સ્ત્રીનું હાડપિંજર, લાંધણુજ વખાર, લાયલ આકૃતિ ૧-૧૬ ૧૭ ૧૮ ૧૨૧, ૧૨૩ ૧૨૨ ૧૨૪ ૧૨૫ ૧૨} ' Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૪૫ ૧૦ ૧૨૭ ગટર અને ખાળ-કેઠી, લેથલ ૧૨૮ ખાનગી મરીઓ અને જાહેર ગટર, લોથલ ૨૨૯ બજારનો રસ્તો, થલ ૧૬ ૧૩૦ ધક્કો, લેથલ ૧૭ ૧૩૧ નિર્ગમ-માર્ગ, ધકકે, લોથલ મણકાની ભઠ્ઠી, લોથલ ૧૩૩ ચિત્રિત વાસણ, લોથલ ૧૯ ૧૩૪ ચિત્રિત વાસણે, લોથલ ૧૩૫ માટીને પકવેલે વૃષભ, લેથલ ૧૩૬ ઈરાની અખાતની મુદ્રા ૧૩–૧૪૦ મુદ્રાઓ, લોથલ ૧૪૧-૧૪૨ ૧૪૩ સેનાના દાગીના, લોથલ ૧૪ મણકા, લોથલ પથ્થરનાં તોલાં, લોથલ ૧૪૬ તાંબાનાં ઓજારો અને હથિયારે, લોથલ ૧૪૭ ગટાં, લોથલ ૧૪૮ બેવડું દફન, લેથલ ૨૭ ૧૪૯ એકવડું અને બેવડું દફન, લેથલ ૨૮ ૧૫૦ પ્રણીતા સાથેની વેદી, લોથલ ૧૫૧ વેદીમાં મળેલા અવશેષ, લોથલ ૧૫૨ મકાને, મેરીઓ વગેરે, રંગપુર ૩૦ ૧૫૩ ચમક્તાં લાલ મૃત્પાત્ર, રંગપુર ૩૧ ૧૫૪ પ્રભાસ મૃત્પાત્ર, સેમિનાથ સણસ્વીકાર છે. હ. ધી. સાંકળિયા ૫૬ ૧; ડેકકને કોલેજ પિસ્ટ-ગ્રેજ્યુએટ એન્ડ ૫ ૭ થી પટ્ટ ૧૧ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, પૂના શ્રી. એસ. આર. રાવ નકશાઓ ૫,૬ અને ૯ અઘિલેજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ૫ટ્ટ ૨ થી ૬; ૫૬ ૧૨ થી ૩૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ રજા. વ્યા. મા. ગ્રા. ત્તિ. ખ. ઇ. ગુ. એ. લે. ૩. પા. અમદા. ૩. મ. રા. ઇ. . આ. ગુ. પુ. ગુ. મૈં. ગુ. A. B. O. R. I. A. H. D. A. I. H.T. A. S. I. B. G. Bom. Gaz. Catalogue C.I.C. B. M. C. I. I. E, H. N. I. E.I. JAIJA.N / સંક્ષેપ–સૂચિ સંસ્કૃત હિતી अष्टाध्यायी व्याकरण भारतीय प्राचीन लिपिमाला ગુજરાતી ખંભાતના ઇતિહાસ ગુજરાતના ઐતિહાસિક લેખા ગુજરાતનું પાટનગર : અમદાવાદ ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ જૈન આગમસાહિત્યમાં ગુજરાત પુરાણામાં ગુજરાત મૈત્રકકાલીન ગુજરાત અંગ્રેજી Annals of Bhandarkar Oriental Research Institute Ancient Histroy of the Deccan Ancient Indian Historiical Tradition Archaeological Survey of India Bombay Gazetteer Catalogue of the Indian Coins in British Museum Corpus Inscriptionum Indicarum Early History of North India Epigraphia Indica Indian Antiquary Page #20 -------------------------------------------------------------------------- ________________ 1. E. I. H.Q. 1. N. C., G.G. J. A. O.S. J. A. S. B. (N. S.) J. B. B. R. A. S. J.B.B.R.A.S. (N.S.) TILLLLL J. G.R. S. Indian Epigraphy Indian Historical Quarterly Indian National Congress, 66th Session, Bhavnagar Souvenir, A Glimpse of Gujarat Journal of American Oriental Society Journal of the Asiatic Society of Bengal (New Series ) Journal of the Bombay Branch of the Royal Asiatic Society Journal of the Bombay Branch of the Royal Asiatic Society (New Series) Journal of the Gujarat Research Society Journal of Indian History Journal of M.S. University of Baroda Journal of Oriental Institute, Baroda Journal of the Royal Asiatic Society Annual Report of the Mysore Archaeological Department Numismatic Chronicles New Indian Antiquary Political History of Ancient India Proceedings of Indian History Congress Studies in Historical and Cultural Geography and Ethnography of Gujarati 1.1.H.. A J. M. S. U. J.O.I. J.R.A.S. M.A.D. An. Rep. N.C. N. I. A. I P. H.A. I P. I. H.C. - S. H.C. G. E. G. Page #21 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પૃષ્ઠ અશુદ્ધ આવેલું ભાગતી ફળ ૫ * * * * * * - 8 આવેલે ભાગની ફળદ્રુપ ૮ ૮ & 4 = * * * & 4 A નિરળાવાળી નિરણાવાળી માંડછી માંડવી દેખાય છે. દેખાય છે. છોટા ઉદેપુર તાલુકામાં આંબાડુંગરમાં ફલે. રાઈટને મોટો જથ્થો મળે છે. એન્ડસ્ટોન સેન્ડસ્ટોન Eligocene Oligocene ચતુર્થ કે એજન્સીઓમાં એજન્સીઓમાં આ ગણાતે. ગણાતો.૫૮ છૂટીછવાઈ છૂટીછવાઈ રાજ્યP.89 (રદ કરે.) ૨ છે ચતુર્થ - A ક - ૧૫-૧૮ ૧૯ ૨૧ - • ૫ - - * * * વડોદરા ૬ અ ' વડોદરા. ૫૦ ૨૫ ૧૦. ૭-૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫૧ 2 "" છુક છુ . પર 36 "" 39 99 22 23 ઃઃ ક 36 * ? ? ૧૩ }e કર ७६ "" ૮૩ te ૨ ૧૭ ૨૧ ૨૫ ૨૮ ૩૦ કર ૪ ૧૧ *?? ૨૦ ૨૧ ૨૪-૨૫ વચ્ચે ૨૫ rs p ♥ ૨૮ ૫ ૧૧ કર ૧૩ ૧૪ ૧૫ ૧૬ 7 8 ૧૭ ૧૮ (ii) પાના ૧૯ ૨૦ ૨૧ ૨૨ c ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ E..,Vol. II પ્રાગ અતિહાસિક ૯ બનાવતી JMSU (શ્રીનાથગઢ ) ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૫મ ઉત્તર અત્ય ૧૧ fallen pollen e (૪) (ઈ) ૨૩-૨૪ વસ્તુતઃ ...પ્રચલિત છે (રદ કરી.) હીરપુર કેનેથ (ण) पालनार्थ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૩ ૨૩ ૨૪ ૨૫-૨૭ જુઓ નીચે પ્રકરણ ૧૦, E.., Vol. I પ્રાગ ઐતિહાસિક હીરાપુર કરીનેથ બતાવતી JGRS (૨૪ કરી.) Page #23 -------------------------------------------------------------------------- ________________ પમુ) પ્રાર્ દહઠું] આધ ૯-૧૨૭ ,૧ પૈકી એકી પાનાં ૯૭ ૧૩ ૯૮ ૧૦૪ લેકે લેકે bolws bowls . unfurnished unburnished શ્રીનાથગઢ(રંગપુર)માં રંગપુરમાં શ્રીનાથગઢ રંગપુર ૧૯૩૪માં ૧૯૩૪-૩૫માં - ૧૯૩૭ ૧૯૪૭ સે ૫૦ અનુક્રમે નર્મદા અનુક્રમે ભરૂચ તાલુકામાં અને ઢાઢર નર્મદા નજીક નજીક અને આમેદ તાલુકામાં સપાદક : સંપાદક પશ્ચિમ પૂર્વ ૨૯ ૧૦૫ ૧૦૮ ૨૦ ૧૧૦ ૧૧૮ ૧૦ . ૨૫ કિ. મી. (દેઢ ૨ કિ. મી. (સવા વાળ ૧૨ છાપરું કેમકે. છાપરુ પ્રાપ્ત માનવ બકરી . ઘરેણાઓમાં ૧૨૮ ૧૨૯ ૨૭, ૧૨ ૧૩૬ ૧૩૯ ૧૪૪ ૧૪૯ ૧૫૧ ૧૫૩ ૩ ૮ ૫ ૨૦-૨૧ ૧૫ ૧૫ પ્રાપ્તિ મસ્ય હરણે ઘરેણુંઓમાં ૧૪૬ દફનો અસ્તિત્વ ૧૮ ઉચિત ૫ આસ્તત્વ ૨૮ ઉચત ૧૦ ૧૭૭ ૧૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ૧૮૧ १८७ ૧૦ ચાર્ટ રા ૩૩ ૧૦ ૨૮ ૧૭ ૧૯૦ ૧૧ ૧૯૩ ૧૯૪ ૨૦૧ ૨૦૪ ૨૧૩ ૨૧૭ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૯ ૨૬૫ ૨૭૦ ૨૯૦ ૨૮ શંખલા શૃંખલા ચર્ટ ૧૨ ૧૩. Ibid., op.cit., ૧૪ 7–207 _7, 207 અસ્તિત્વ અસ્તિત્વ કર્યાનમ હાભારતમાં કર્યાને મહાભારતમાં જમદગ્નિી જમદગ્નિ ૨, ૪. ૨-૪ આનત આનર્ત પ્રભાસમાં પ્રભાસમાં શ્રય શ્રદ્ધેય ચકપાલિત ચક્રપાલિત સભાપવ સભાપર્વ : ૬૭૬)માં ૧૪૪ ૬૭૬)માં . માનદંડે માનદંડ એને અને . ગુ. અ. લે. ગુ. એ. લે. ૨૧ . K ૮ . ૨૨ 2 भरखंडी વોતિષ , 5–80 झारखंडी ज्योतिष 5, p. 12 - છે.૫૯૮ ૩૦૬ ર % ૨૮ ૩૨૧ ૩૨૮ સ ધ ૩૩૨ સંબંધ ૧૭૧ ૧૯૪ “માહિષ્મતી , ૨૯૪ ૨૯ “માહિષ્મની' Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ૨૫ ૧૭. 19. ને ૩૫૮ ૨૭૭ અ સંજાણવાળ બાપભટ્ટસૂરિ મંડલકરણ ઘડહડિ થારાપદ હતું. ૨૭૭ આ સંજાણવાળા બપભદિસરિ મહાદુગધિકરણ ઘડહડિકા થારાપદ્ધ ૩૬૬ ૩૬૮ ૪૦૨ Yos હતું.૪૫૦ મોડાસ્ત્રા ૪૧૪ ૧ર. ૧૬ ४२० ૪૨૧ ४२२ ૪૩૮ ૧૬ મોડાસા પ્રહૂલાદનપુર બળેજ ગુ. ઐ. લે. ગુ.લે. જુઓ ઉપર પૃ. ૫૨૪. પૃ.૧૨; બુપ્રિ.પુ.ર૭૫ ૧૭૪ લે. ૪૮ ત્રિવિધ કરાડે અંગેના પૂજારીપણું ઠીક ઠીક સંભવિત આપ્યા કાર્યમક ક્ષેત્ર (વર્ષ) ઈશ્વરસેન बृहत्कथाकोश ૮મી–૯મી ભારતમાં ૪૬૬ પ્ર લાદ્ધપુર બળેજ ગુ. લ. ગુઅલે. જુઓ.પૃ૧૭૪ પૂ.૧૨ પૃ. ૪૮ વિવિધ કરાડા, અંગે પૂજારીપણું બહુ સંખ્યાના અસંભવિત આપ્યાં 'ક્ષત્રપ કાઈમક (વર્ષ) ઇશ્વરસેન वृहत्कथा ૮ મી ભારતમાં Thc વિદને સ્થલ ૨૫ ૪૭) - ૨૧ ૪૭૫ ૪૭૮ ૪૮૬ ૪૮૯ ૪૯૬ ૫૦૦ ૬ ૫૧ The વિદ્વાને સ્થલ ૫૦૨ ૧૮ :. ". Page #26 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૧ પ્રાસ્તાવિક Page #27 --------------------------------------------------------------------------  Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ભાગેલિક લક્ષણા ૧. ભૌગાલિક સ્થાન ભારતને જે ભૂમિપ્રદેશ હાલ ગુજરાત તરીકે એળખાય છે તે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા હાઈ પશ્ચિમ ભારતની અંતર્ગત ગણાય છે. હાલ ગુજરાત એટલે વહીવટી દષ્ટિએ ભારત સંધમાંનું ગુજરાત રાજ્ય એવા અ અભિપ્રેત છે. આ પ્રદેશ ૨૦.૧° ઉત્તર અને ૨૪.૭° ઉત્તર અક્ષાંશની તથા ૬૮.૪° પૂર્વ અને ૭૪.૪° પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. એની ઉત્તરે ભારવાડ ( રાજસ્થાન ), ઉત્તરપૂર્વે મેવાડ (રાજસ્થાન), પૂર્વે ભાળવા (મધ્ય પ્રદેશ) અને ખાનદેશ (મહારાષ્ટ્ર), દક્ષિણપૂર્વે મહારાષ્ટ્રને નાસિક જિલ્લા, દક્ષિણે કાંકણ (મહારાષ્ટ્ર) અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે, જ્યારે ઉત્તરપશ્ચિમે સિંધ (પશ્ચિમ પાકિસ્તાન) આવેલા છે. ગુજરાત રાજ્યના વિસ્તાર ૧૯૬૧ની વસ્તીગણતરી સમયે ભારતના સર્વેક્ષણ અનુસાર ૧,૮૭,૧૧૫ ચેારસ કિલામીટર (૭૨,૨૪૫ ચેારસ માઈલ) હતા. એ પછી ભારત-પાકિસ્તાન વચ્ચેની પશ્ચિમ સીમામાં ઘેાડા ફેરફાર થતાં, ગુજરત રાજ્યના વિસ્તારમાં એકંદરે થાડા ઘટાડેા થયા છે, પરંતુ હજી એના ચા આંકડા બહાર પડયા નથી. ગુજરાત રાજ્યના વિસ્તાર ભારત સંધના સમય વિસ્તારના લગભગ ૧૭મા ભાગ જેટલે છે. ૨. ભોગાલિક રચના ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કુદરતી ભૌગેાલિક એકમ તરીકે અલગ તરી આવે છે. (નકશા ૧) Page #29 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા કચ્છ ગુજરાતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું છે. એની અંદર ઉત્તરે મેટા રણને અને પૂર્વે તથા દક્ષિણપૂર્વે નાના રણને સમાવેશ થાય છે. કચ્છની દક્ષિણે કચ્છનો અખાત તથા સૌરાષ્ટ્રના ઉત્તર અને ઉત્તરપૂર્વ ભાગ આવેલા છે અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. મોટા રણની ઉત્તરે સિંધ (પશ્ચિમ પાકિસ્તાન) છે; મેટા અને નાના રણની પૂર્વે ઉત્તર ગુજરાત પ્રદેશ આવેલ છે. કચ્છને કુલ વિસ્તાર લગભગ ૪૪,૧૮૫.૪ ચો. કિ. મી. (૧૭,૦૬૦ ચો. મા.) હતું, તેમાં મુખ્ય ભૂમિને વિસ્તાર ૨૦,૮૭૫.૪ ચો. કિ. મી. (૮,૦૬૦ ચો. મા.) છે, જ્યારે રણને વિસ્તાર લગભગ ૨૩,૩૧૦કિ. મી. (૯,૦૦૦. મા.) હતો. આ પ્રદેશ કાંઠા પાસેને ભીની અને પોચી જમીનવાળે હેવાથી એનું કચ્છ નામ પડયું છે. કચ્છનાં રણ એ રેતીનાં રણ નહિ, પણ ખારાપાટના વેરાન પ્રદેશ (ફરિળ) છે. આ પ્રદેશ ઘણા છીછરા છે ને માસામાં એમાં બધે પાણી ફરી વળે છે. એક બાજુ નદીઓ અને વહેળાઓનાં પાણી ઠલવાય છે ને બીજી બાજુ ભરતી અને પવનને લઈને સમુદ્રનું જળ લાંબે સુધી અંદર ફેલાય છે. પરિણામે રણને ઘણો ભાગ ત્યારે જળબંબાકાર થઈ જાય છે ને કચ્છને વસ્તીવાળા પ્રદેશ ટાપુ જેવો બની રહે છે. હાલ જ્યાં કચ્છનાં રણ આવેલાં છે ત્યાં પુરાતન કાળમાં સમુદ્રનાં નીર વહેતાં હતાં એવું દર્શાવતી નિશાનીઓ મળે છે. પછી વેદકાલીન સરસ્વતી કચ્છના પૂર્વ ભાગમાં થઈ વહેતી ને સૌરાષ્ટ્રની ઉત્તરે આવેલા સમુદ્રને મળતી એવું ય માલૂમ પડે છે. પૂર્વમાંથી આવતી લૂણી નદી પશ્ચિમે છેક કેરીનાળ સુધી વહી અરબી સમુદ્રને મળતી ને એવી રીતે બનાસ નદી પણ પશ્ચિમે આગળ વધી કચ્છના અખાતને મળતી એવું ય સંભવિત લાગે છે. સિંધુ અને બીજી કેટલીક નદીઓ કચ્છની ઉત્તરે સમુદ્રસંગમ કરતી. એમાંની કઈ નદીઓ અધવચ લુપ્ત થઈ ગઈ, તે કઈ નદીઓ વહેણ બદલી સિંધુમાં ભળી ગઈ9 સિંધુનાં મુખ પણ સમય જતાં વધુ ને વધુ પશ્ચિમ તરફ ખસતાં ગયાં. છેવટે એને પૂરણ નામે એક ફટ જ કચ્છમાં બાકી રહ્યો, જે કચ્છના પશ્ચિમ ભાગમાં થઈ અરબી સમુદ્રને મળતા. સિંધુ નદીના મુખની એ પૂર્વ શાખાનું વહેણ પણ ઈ. સ. ૧૭૬૪ માં ઝારાના યુદ્ધ પછી સિંધના અમીર ગુલામશાહે મેરામાં બંધ બાંધીને કચ્છમાં આવતું અટકાવી દીધું. પરિણામે લખપતની ઉત્તરે આવેલા છછઈ પ્રદેશનાં ડાંગરનાં ખેતરની ફળદ્રુપતા ચાલી ગઈ. સિંધના અમીરનું Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉં ભોગાલિક લક્ષણા fr રઘુ સહ્યું કામ ૧૮૧૯ માં ધરતીકંપના કુદરતી ઉપદ્રવ વડે પૂરુ' થયું'. કારીનાળની પશ્ચિમે આવેલ મેટા વિસ્તારની જમીન નીચે નમી જતાં ત્યાં એકાએક ખારુ પાણી ફરી વળ્યું; અને સાથેસાથે મેટા રણમાં ૫.૫ મીટર (૧૮ ફૂટ) ઊંચા, ૮૦ કિ. મી. (૫૦ માઈલ) લાંખા અને ૧૬ થી ૨૪ કિ. મી. (૧૦ થી ૧૫ માઈલ) પહેાળા જમીનનેા વિસ્તાર ઊંચા ઊપસી આવતાં, સિંધુનાં વહેણ આડે એવા કુદરતી બંધ બંધાઈ ગયા કે સિ ંધુનાં પાણી હ ંમેશને માટે કચ્છમાં આવતો અટકી ગયાં. આનાથી સિંધને વધુ લાભ થયા તે એથી ત્યાંના લેાકાએ એને અલ્લાહને બંધ' (અલ્લાહના બંધ) તરીકે બિરદાવ્યેા. નદીઓના કાંપથી અને ધરતીકંપથી આમ દરિયાની ખાડી તથા નદીઓનાં પાત્ર પુરાતાં ગયાં ને કચ્છને એ પ્રદેશ ફળદ્રુપ મટી ખારાપાટ થવા લાગ્યા. ચેામાસામાં જળબંબાકાર થતા એ પ્રદેશ શિયાળામાં સુકાવા માંડે છે ત્યારે એની સપાટી ઉપર તથા એની નીચેના સ્તરમાં ખારના પે।પડા જામે છે. રણના ખારથી છવાયેલા ભાગ ખારા’કહેવાય છે. જ્યાં રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલા કાળેા અને ધણા કડવા ક્ષાર હાય છે તે જમીનને ખારીસરી’ કહે છે. રણના ઊંચા ભાગ ‘લાણાસરી' કહેવાય છે. એ જમીન ચેામાસા પછી લાંબા વખત લગી સુકાતી નથી તે એના પર ધાળી છારી બાઝે છે. ઝાકળ પડતાં એ તરત જ ભીની થઈ જાય છે. મેટું રણ પૂર્વપશ્ચિમ લગભગ ૨૫૬ કિ. મી. (૧૬૦ માઈલ) લાંબું અને ઉત્તરદક્ષિણુ લગભગ ૧૨૮ કિ. મી. (૮૦ માઈલ) જેટલું પહેાળું છે. નાનું રણુ પૂર્વ પશ્ચિમ લગભગ ૧૨૮ કિ. મી. (૮૦ માઈલ) લાંખું અને ઉત્તરદક્ષિણ ૧૬ થી ૬૪ કિ. મી. (૧૦ થી ૪૦ માઈલ) પહેાળુ છે.૧૦ રણમાં ઝાંઝવાં દેખાય છે. મેાટા રણને દક્ષિણ કિનારે ત્રણ મેટા ટાપુ આવેલા છે ઃ પચ્છમ, ખડીર અને પ્રાંથડ (ખેલા). પચ્છમમાં દક્ષિણે બન્નીનેા રદ્દીપકલ્પ છે. કચ્છની મુખ્ય ભૂમિમાં ભૂજ તાલુકાની ઉત્તરે બન્ની અને ખાવડાના અનેલા પચ્છમ નામે પ્રદેશ આવે છે, જેમાં વસ્તી ઘણી ઓછી છે. આ પ્રદેશની ત્રણ બાજુએ મેટું રણ આવેલું છે. ચેામાસામાં એની દક્ષિણે પાણી ભરાતાં એ ટાપુ થઈ જાય છે. વાગડની ઉત્તરે પ્રાંથડ નામે એવા દ્વીપકલ્પ છે, જે પણ ચામાસામાં ટાપુ બની જાય છે. એનુ મુખ્ય ગામ ખેલા છે. ખાવડા અને પ્રાંથડની વચ્ચે ખડીર નામે ટાપુ આવેલા છે. એની ચારે બાજુ રણ આવેલુ છે, જેમાં ચામાસામાં પાણી ભરાઈ જાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ }} સૌરાષ્ટ્ર ઇતિહાસની પૂર્વ ભૂમિકા પુરાતન કાળમાં સૌરાષ્ટ્ર પણ ચારે બાજુએ પાણીથી વીંટાયેલા દ્વીપ હતા. કચ્છના નાના રણ અને ખંભાતના અખાત વચ્ચે ભાલ-નળકાંઠાને નીચી ભૂમિના પ્રદેશ આવેલા છે. ત્યાં પહેલાં સમુદ્રની ખાડી હતી.૧૧ લૂણી, બનાસ, સરસ્વતી, રૂપેણુ, સાબરમતી વગેરે નદીએ વાટે સતત જમા થતા કાંપને લઈ ને એ છીછરી ખાડી પુરાઈ જતાં ઉત્તરપૂર્વ સૌરાષ્ટ્ર ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડાઈ ગયુ૧૨ તે સૌરાષ્ટ્રના દ્વીપ દ્વીપકલ્પ બની ગયેા. ભાલ–નળકાંઠાની જમીનસપાટી ઘણી નીચી હેાવાથી ચેામાસામાં એના ધણા ભાગ જળબંબાકાર થઈ જાય છે. નળકાંઠામાં નળ સરોવર નામે મેાટુ' સરાવર છે તે એ પુરાઈ ગયેલી ખાડીના અવશેષ–ભાગ છે. ૧૩ સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના વિસ્તાર લગભગ ૫૯,૩૬૫.૩૯ ચારસ કિ. મી. (૨૨,૯૨૧ ચેારસ માઈલ) જેટલા છે. તળ-ગુજરાત ભૌગાલિક દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્રને ઘણી વાર દ્વીપકલ્પીય ગુજરાત’ તરીકે અને ગુજરાતના બાકીના ભાગને ‘મુખ્યભૂમિ ગુજરાત’ તરીકે ઓળખવામાં આવે છે. ‘મુખ્યભૂમિ ગુજરાત'ને સામાન્ય રીતે ‘તળ–ગુજરાત' તરીકે પણ ઓળખવામાં આવે છે. તળ–ગુજરાતના પ્રદેશ એની પશ્ચિમે આવેલા કચ્છ અને સૌરાષ્ટ્રના પ્રદેશ સાથે ભાષાકીય, સાંસ્કૃતિક તથા વહીવટી દષ્ટિએ ગાઢ રીતે સંકળાયેલા છે. પ્રાકૃતિક ભૂગાળની દૃષ્ટિએ એ કચ્છ અને સૈારાષ્ટ્રની જેમ અલગ એકમ તરીકે તરી આવતા નથી, છતાં એ ઉત્તરે આડાવલી (અરવલ્લી), પૂર્વે વિધ્ય અને દક્ષિણે સહ્યાદ્રિ પર્વતમાળાઓ દ્વારા પડેશના પ્રદેશા(મારવાડ, મેવાડ, માળવા, ખાનદેશ, મહારાષ્ટ્ર, કાંકણુ વગેરે)થી પ્રાકૃતિક રીતે ઘણે અંશે અલગ પડે છે. પશ્ચિમે એ કચ્છના મેાટા રણ તથા નાના રણની પૂર્વ સીમા દ્વારા કચ્છથી અને ભાભ~નળકાંઠા દ્વારા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પથી અલગ પડે છે; મહીના મુખથી દમણગંગાના મુખ નજીક સુધીની એની પશ્ચિમ સીમા ખંભાતના અખાત તથા અરખી સમુદ્રના તટને આવરી લે છે. ભાષા, સંસ્કૃતિ અને વહીવટની દૃષ્ટિએ એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પડેાશી પ્રદેશાથી લગભગ અલગ રહેલા છે. ગુજરાત રાજ્યની વર્તમાન સીમા અનુસાર તળ–ગુજરાતને વિસ્તાર હાલ લગભગ ૮૩,૫૬૩.૭૬ ચારસ કિ. મી. (૩૨,૨૬૪ ચેારસ માઈલ) જેટલા છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ભૌગલિક લક્ષણે ભાષા અને સંસ્કૃતિની દષ્ટિએ સદીઓથી ગુજરાતના આ ત્રણેય પ્રદેશ પશ્ચિમ ભારતના એક સંકલિત પ્રદેશરૂપે સંજાયા છે. ૩, કુદરતી વિભાગે આ પ્રાકૃતિક ભૂગોળની દષ્ટિએ આ સમસ્ત પ્રદેશના ત્રણ મુખ્ય વિભાગ પડે છેઃ ૧. ડુંગરાળ પ્રદેશ, ૨. અંદરને સપાટ પ્રદેશ અને ૩. સમુદ્રતટને પ્રદેશ.૧૪ (નકશો ૧) ૧, ડુંગરાળ પ્રદેશ આડાવલી (અરવલ્લી), જે ભારતને સહુથી પ્રાચીન પર્વત છે, તેને મેટે ભાગ રાજસ્થાનમાં આવેલા છે. આબુ એ એનું ૧,૭૦૭ મીટર (૫,૬૦૦ ટ) ઊંચાઈ ધરાવતું સહુથી ઊંચું શિખર છે. હાલ વહીવટી દષ્ટિએ એ રાજસ્થાનમાં આવેલું ગણાય છે, પરંતુ ભૌગોલિક દૃષ્ટિએ એ રાજસ્થાન-ગુજરાતની હદ પર આવેલું છે. પ્રાચીન કાળની જેમ અર્વાચીન કાળમાં પણ એ ગુજરાત સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આડાવલીની હાર આબુ આગળ ગુજરાતમાં પ્રવેશ આમતેમ ફંટાતી પાવાગઢ આગળ વિધ્યમાં ભળી જાય છે. આબુની દક્ષિણે આરાસુરની પર્વતમાળા આવેલી છે તેમાં અંબાજી માતાનું સ્થાનક જાણીતું છે. અંબાજી પાસે કોટેશ્વર આગળથી સરસ્વતી નદી ઊગમ પામે છે. નજીકમાં ગબરને ડુંગર આવેલો છે. આરાસુર પર્વતમાં આરસની ખાણે છે. ગુજરાતમાં અનેક સુંદર મંદિરમાં આ આરસને ઉપયોગ થતો આવ્યો છે. આ પ્રદેશ હાલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ગણાય છે. એની પશ્ચિમે તથા ઉત્તર પશ્ચિમે ડુંગરા આવેલા છે, જેમાં જાસોર સહુથી ઊંચે (૧,૦૬૭ મીટર=૩,૫૦૦ ફૂટ) છે. ત્યાં વાંસની ઝાડી ઘણી છે. બાલારામ ડુંગર કુદરતી સૌદર્યથી રમણીય લાગે છે. એમાંથી નીકળતી બાલારામ નદી બનાસને મળે છે. - ડુંગરમાંથી સફેદ પથ્થર નીકળે છે તેમાંથી ચૂને અને ઘંટીઓ બનાવાય છે. " આ ડુંગરાળ ભાગમાં વરસાદ ઘણે પડે છે, પણ જમીન પથુરિયા છે, આથી ત્યાં મકાઈ, બાજરી, કઠોળ વગેરે પાક થાય છે. ડુંગરાળ પ્રદેશમાં સાગ, સીસમ, ખેર, સાદડ, ધામણ, બાવળ, મહુડા, વાંસ વગેરેનાં મોટાં જંગલ આવેલાં છે. એ ઇમારતી કામમાં તથા બળતણમાં વપરાય છે. હરડાં, બેડાં અને આમળાં, કાળી તથા ધોળી મૂસળી, લાખ, ગુંદર, મધ અને મીણું પણ જંગલની પેદાશ છે. અહીં કેસૂડાં, ટીબર, ઝીંઝી અને ખાખરાનાં પાન પણ થાય છે. : - Page #33 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા t. . એ જંગલમાં વાઘ, રીંછ, દીપડા, વરુ, ઝરખ, સુવર, હરણ, સાબર, શિયાળ, સસલાં વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ડુંગર પ્રદેશમાં મુખ્ય વસ્તી ભીલોની છે. - આબુ આગળથી આરાસુર થઈને ગુજરાતમાં ફેલાતે આડાવલીને ફટ બનાસકાંઠાથી મહેસાણા અને સાબરકાંઠા જિલ્લા તરફ વળે છે. મહેસાણા જિલ્લાના ઉત્તરપૂર્વ ભાગમાં તારંગા નામને ના પર્વત આવેલું છે, અને એની આજુબાજુ નાની નાની ટેકરીઓ છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, ઈડર, વિજયનગર અને ભિલોડા તરફ આડાવલીને જે ફાંટ જાય છે તેના ડુંગરાઓ બહુ ઊંચા નથી. વધુમાં વધુ માંડ ૧૫ર મીટર (૫૦૦ ફૂટ) ઊંચા હોય છે. એમાં ઈડરને ડુંગર એના ગઢ માટે જાણીતો છે. આ ડુંગરાળ પ્રદેશમાં વરસાદ વધારે પડે છે. ડુંગરાઓમાં વાઘ, દીપડા, ચિત્તા, વરુ, સૂવર, રેઝ, સાબર વગેરે રાની જાનવરો વસે છે. આ પ્રદેશમાં જંગલ આવેલાં છે તેમાં સાગ, સીસમ, વાંસ, ખેર, ટીંબરુ, મહુડા વગેરે મટાં ઝાડ થાય છે, સરકટ પણ થાય છે. કોઈ સ્થળોએ મેટાં ઘાસનાં બીડ પણ છે. ડુંગરમાંથી બાંધકામ માટેના પથ્થર મળે છે. આ પ્રદેશમાં મુખ્ય વસ્તી ભીલ લેકેની છે. લોકોને મુખ્ય ધંધે લાકડાં કાપવાનો, કેલસા પાડવાને, પથ્થર ખોદવાને અને ગુંદર અને લાખ એકઠાં કરવાનું છે. સાબરકાંઠા જિલ્લાથી જતી ડુંગરમાળા દક્ષિણે પંચમહાલ જિલ્લામાં આગળ વધે છે. ત્યાં ઠેર ઠેર ડુંગરા આવેલા છે તેમાં પાવાગઢ ડુંગર જાણીતું છે. એ ડુંગર પર જૂને કિલ્લે અને મહાકાળીનું મંદિર છે. એ જમીનની સપાટીથી ૭૬૨ મીટર (૨,૫૦૦ ફૂટ) ઊંચો છે. એની તળેટી પાસે ચાંપાનેર વસેલું છે. પાવાગઢની દક્ષિણપૂર્વે શિવરાજપુર સુધી વિસ્તરેલી ડુંગરીઓની હારમાં મેંગેનીઝ ધાતુની ખાણે આવેલી છે. દાહોદ પાસે રતનમાળના ડુંગર છે. ડુંગરાના પ્રદેશમાં સાગ, વાંસ વગેરેનાં મેટાં જંગલ આવેલાં છે, જેમાં વાઘ, ચિત્ત, વરુ વગેરે રાની જાનવરો જોવા મળે છે. દેવગઢ ડુંગર દેવાલય અને ગઢ માટે જાણીતું છે. આ પ્રદેશમાં મુખ્ય વસ્તી ભીલ લેકેની છે. - છટાઉદેપુરથી આગળ જતાં આ ડુંગરમાળા દક્ષિણની વિંધ્ય પર્વતમાળા સાથે ભળી જાય છે. આ ડુંગરમાળામાં ૨૪૪ થી ૩૬ મીટર (૮૦૦થી ૧,૨૦૦ ફૂટ) ઊંચી ટેકરીઓ આવેલી છે. નર્મદા અને તાપીની વચ્ચે સાતપૂડા પર્વતા આવે છે તેમાં રાજપીપળાના ડુંગર ૧૯ કિ. મી. ૧૨ માઈલ)ના ઘેરાવાના Page #34 -------------------------------------------------------------------------- ________________ . ૧૯ ] ભૌલિક લક્ષણે છે. એ ડુંગરમાળાના ડુંગર સામાન્ય રીતે ૧ થી ૯૧ મીટર (૨૦૦ થી ૩૦૦ ફૂટ) ઊંચા હોય છે. ઊંચા ડુંગરોમાં સતિયા દેવનું શિખર સમુદ્રની સપાટીથી ૬િ૦૯.૬ મીટર (૨,૦૦૦ ફૂટ) ઊંચું છે. રાજપીપળાના ડુંગર અકીકની ખાણો માટે જાણીતા છે. રતનમાળની ઉત્તરે આવેલ ડુંગરમાળા ૨૪૪ થી ૩૬૬ મીટર (૮૦૦ થી ૧,૨૦૦ ફૂટ) જેટલી ઊંચી છે. ડુંગરાળ પ્રદેશમાં પથ્થર તથા ઈમારતી લાકડાનો ઉદ્યોગ સારે ચાલે છે. તાપીની દક્ષિણે સહ્યાદ્રિ પર્વતમાળા શરૂ થાય છે. નંદરબાર-સોનગઢવાંસદા-ધરમપુર-વાપીની પાસે એની દક્ષિણપૂર્વ ધાર આવેલી છે. સુરત જિલ્લાના પૂર્વ ભાગમાં તારાપારને ડુંગર, અસિકાનો ડુંગર, સોનગઢ ડુંગર, ખાડ આંબાને ડુંગર વગેરે નાના ડુંગર આવેલા છે. માંગરોળથી ધરમપુર તરફ જતી ડુંગરમાળા શરૂઆતમાં ૪૮ કિ. મી. (૩૦ માઈલ) પહોળી છે તે દક્ષિણમાં જતાં ૨૪ કિ. મી. (૧૫ માઈલ) જેટલી સાંકડી થઈ જાય છે. સમુદ્રતટ પાસે છૂટીછવાઈ ટેકરીઓ આવેલી છે; દા. ત. દમણ પાસે. પારનેરાનો ડુંગર પણ સહ્યાદ્રિને જ ભાગ છે. ડાંગને પ્રદેશ સમુદ્રની સપાટીથી ૪પ૭– ૬૧૦ મીટર (૧૫૦૦ થી ૨૦૦૦ ફૂટ) ઊંચે અને ખડકાળ છે. એનો પશ્ચિમ ઢાળ ગાઢ જંગલોથી છવાયેલો છે. ડુંગરનાં ઊંડાં કેતરોમાં અનેક નદીઓ અને ઝરણાંનાં મૂળ રહેલાં છે. ડાંગને પ્રદેશ જંગલની આવક માટે જાણીતો છે. આ ડુંગરમાળામાં આવેલું સારમુલેરના કિલાવાળું શિખર એ સહ્યાદ્રિ પર્વતમાળાનાં ઉત્તુંગ શિખરેમાંનું એક છે. ૧૫ અહીં વરસાદ ઘણે પડે છે. ડાંગમાં મોટા ભાગતી વસ્તી ડાંગીઓ(ભીલ)ની છે. ડાંગમાં અડધોઅડધ જંગલ સાગનાં છે; ઉપરાંત સીસમ, સાદડ, ખેર, વાંસ વગેરે પણ ખરાં. હરડાં, આમળાં વગેરેનાં તો અહીં વનનાં વન છે. અહીં નાગલી, બંટી, મકાઈ, બાવટો અને કેદરા જેવાં હલકાં ધાન્ય જ પાકે છે. સારા ઘાસચારાના અભાવે ઢોર નાના કદના હોય છે. જંગલમાં વાઘવરુનો ભય પણ ઘણે. ઊંચા ડુંગર પર આવેલું સાપુતારાનું સ્થળ ઘણું રમણીય છે. આમ ગુજરાતની ઉત્તરપૂર્વ સીમા પાસે આડાવલીની, પૂર્વ સીમા પાસે વિધ્યની અને દક્ષિણપૂર્વ સીમા પાસે સહ્યાદિની પર્વતમાળાની ધાર આવેલી છે. સૌરાષ્ટ્રમાં ડુંગરીઓ અને ટેકરીઓ ઘણે ઠેકાણે ફેલાયેલ છે, પરંતુ જેને ડુંગરો કહી શકીએ તેવી હારમાળા બે છે. ઉત્તર તરફની હાર રાજકેટ જિલ્લામાં આવેલ કોટડા-પીઠા ગામની પૂર્વે આવેલા વેરાન ડુંગરાથી શરૂ થઈ ત્યાંથી ઉત્તર તરફ સાંકડી થતી જાય છે; એ આણંદપુર તથા ભાડલા ગામ આગળ સપાટ Page #35 -------------------------------------------------------------------------- ________________ t. ૧૦] ઇતિહાસની પૂર્વભૂમિકા પ્રદેશ બની રહે છે. એને મધ્યભાગ સમુદ્રની સપાટીથી ૩૦૫ મીટર (૧૦૦૦ ફૂટ) ઊંચો છે. આગળ ઉત્તર તરફ વાંકાનેરની પાસે થઈમોરબી પાસેના મેદાન સુધી જઈ એ અટકી પડે છે. એ પહેલાં એમાંથી બે ફાંટા પડે છેઃ ઉત્તર તરફને ફટે. રાજકોટ-વઢવાણ માર્ગની ઉત્તરે છે તે “માંડવના ડુંગર' તરીકે ઓળખાય છે; એ થાન આગળ રહીને જાય છે ને ધ્રાંગધ્રા પાસેના મેદાનમાં બંધ પડે છે. દક્ષિણ તરફને ફાંટ રાજકોટ-વઢવાણ માર્ગની દક્ષિણે છે તેને ઠાંગા ડુંગર કહે છે; એ ચેટીલા આગળ રહીને જાય છે. નીચાં અને ઉજજડ ટેકરાટેકરીઓથી શરૂ થઈ ધીમે ધીમે એ ઊંચા ડુંગરમાં વિકસે છે. ભાદર નદીના દક્ષિણ કાંઠા પર ઓસમ ડુંગર છે; એ ૩૦૫ મીટર (૧,૦૦૦ ફૂટ) ઊંચે છે. ચોટીલે ડુંગર શંકુ આકારને અને ૩૫૭ મીટર (૧,૧૭૦ ફૂટ) ઊંચે છે. નૈૐત્યમાં આવેલ બરડાના ડુંગર ૪૮ કિ. મી. (૩૦ માઈલ)ના ઘેરાવામાં પથરાયેલા છે; એનું વેણ નામે શિખર ૨૫.૮ મીટર (૨,૦૫૦ ફૂટ) ઊંચું છે. એનાથી ડું નીચું એની પૂર્વે “આભપરાનું શિખર છે. જેઠવાઓની પ્રાચીન રાજધાની ધૂમલીના અવશેષ ત્યાં ઈશાન બાજુની ખીણમાં નજરે પડે છે. વળી ત્યાં જાતજાતની વનસ્પતિઓ થાય છે. બરડાની આસપાસના પ્રદેશમાં ઠેર-ઉછેરને ધંધે સારે ચાલે છે. ગોપ અને આલેચ કેટલાક માઈલ દૂર ઈશાને અને અગ્નિખૂણે આવેલા છે. એમાંના ઘણું ડુંગરા વેરાન છે. કેઈ ઠેકાણે થેરિયાની આછી આછી ઝાડી છે, તે પશ્ચિમના ભાગની ખીણોમાં વૃક્ષો અને વાંસની ઝાડી જોવામાં આવે છે. ઉત્તરપૂર્વ-દક્ષિણપશ્ચિમ જતી આ પર્વતમાળા લગભગ ૨૪૦ કિ. મી. (૧૫૦ માઈલ) લાંબી છે. ૧૬ આ પર્વતમાળાની દક્ષિણે જે ધાર આવેલી છે તે પૂર્વ પશ્ચિમ ફેલાયેલી છે; એની લંબાઈ ૧૮૦ કિ. મી.(૧૦૦ માઈલ)ની છે. પશ્ચિમમાં માંગરોળ (સોરઠ) પાસેથી શરૂ થઈ એ પૂર્વ તરફ જાય છે. એનાથી ઠીક ઠીક દૂર ઈશાનખૂણે ગિરનાર પર્વત આવે છે. એ સમુદ્રની સપાટીથી ૧,૧૧૬ મીટર (૩,૬૬૦ ફૂટ) ઊંચો. છે. એ ૨૪ કિ. મી. (૧૫ માઈલ) લાંબા અને ૬.૫ કિ. મી.(૪ માઈલ) પહેળો છે. એનું સૌથી ઊંચું શિખર ગોરખનાથનું છે. ઉપરાંત અંબાજી, દત્તાત્રેય, - કાળકા અને ઓઘડનાં શિખર છે. અંબાજીના શિખરની દક્ષિણ-પશ્ચિમના ઢળાવમાં જેનાં આરસનાં સુંદર દેરાસર બંધાયાં છે. ગિરનારની અંદરની ઉત્તર તળેટી પાસે ભરતવન અને શેષાવન જેવાં કેટલાંક સુંદર વન આવેલાં છે. આ વન ઘણાં ગીચ છે. એમાં રાયણ, જાંબુ, સીતાફળ અને વાંસની ઝાડીઓ આવેલી છે. ત્યાં દીપડા વગેરે રાની જાનવરો રહે છે. ગિરનારની બાજુમાં પશ્ચિમે આવેલ દાતાર Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩] ભોગશિક લક્ષણો [૧ ડુંગર ૮૪૭ મીટર (૨,૭૯ ફૂટ) ઊંચા છે, જ્યારે ભેસલા ડુંગર ૬૯૮ મીટર (૨,૨૯૦ ફૂટ) ઊંચા છે. આ ગિરિની ખીણમાં અગાઉ ગિરિનગર વસેલું; ને હાલ નજીકમાં જૂનાગઢ વસેલું છે. આ ડુંગરા જાતજાતનાં વૃક્ષેાની ઝાડીએથી છવાયેલા આ ડુંગરાની દક્ષિણે જતી પ°તમાળા પૂર્વ તરફ ૪૮ કિ. મી. (૩૦ માઈલ) સુધી લંબાઈ તે અમરેલી જિલ્લાના મેદાનમાં મળી જાય છે. આ ઉચ્ચ પ્રદેશ જગઢથી છવાયેલા છે; એ ગીર તરીકે ઓળખાય છે. એમાં સહુથી ઊંચી ટેકરી સાકરલાની છે, જે ૬૪૦ મીટર (૨,૧૦૦ ફૂટ) ઊંચી છે. આ પ્રદેશ ૬૪ કિ. મી. (૪૦ માઈલ) લાંખા અને ૩૨ કિ. મી. (૨૦ માઇલ) પહેાળા છે. એના વિસ્તાર ૧,૨૫૭.૪૪ ચેા. કિ. મી. (૪૮૫.૫ ચેા. માઈલ) જેટલા છે. ગીરનાં જંગલ વનરાજ સિંહની વસ્તી માટે જાણીતાં છે. હાલ એશિયામાં સિંહની વસ્તી અહી જ રહેલી છે. ગીર પ્રદેશની પૂર્વે નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશ આવેલા છે ત્યાંના ડુંગર મારધારના ડુંગર કહેવાય છે. છૂટક છૂટક ડુંગરા-રૂપે ઉત્તરપૂર્વ તરફ જતી એ હાર શેત્રુંજી નદીની પાર આગળ વધી શિહેારની પડેાશમાં જમીન સરસી થઈ જાય છે. એમાં શેત્રુંજાનેા ડુંગર આવેલા છે તે ૬૦૦ મીટર (૧,૯૭૦ ફૂટ) ઊંચા છે. ત્યાં જૈતાનું માટું તી ધામ છે. એની તળેટીમાં પાલીતાણા વસેલુ છે. લાચને ડુંગર ૬૧૦ મીટર (૨,૦૦૦ ફૂટ) ઊંચા છે. આ ડુંગરામાં આછી આછી ઝાડીઓ છે. તળાજા અને સાણાના ડુંગરામાં ગુફાએ કચેલી છે. તુલસીશ્યામના ડુ ંગર પર ઊના પાણીનાં ઝરણુ છે. શિહેાર પાસેના ડુંગર ૨૭૪ મીટર (૯૦૦ ફૂટ) ઊંચા છે.૧૭ સૌરાષ્ટ્રમાં ગિરનાર અને ગીરના પ્રદેશમાં વરસાદ સહુથી વધુ પડે છે. અહીંના લેાકેા ઢોરઢાંખર ઉછેરવાના ધંધા કરે છે. માલધારીઓ અને એમનાં દ્વાર ઘણાં કદાવર અને જોરાવર હોય છે. . કચ્છમાં મોટા પ તા કે ડુંગરો નથી, પણ નાના ડુંગરાની ત્રણ પૂર્વપશ્ચિમ હાર આવેલી છે; અને ધાર' કહે છે. મેટા રણના બેટા પચ્છમ, ખડીર અને પ્રાંથડમાં થઈ ચાલી જાય છે તે ઉત્તર ધાર' કહેવાય છે. એમાં ખાવડાના કાળા ડુંગર સહુથી ઊઁચા છે; એ ૪૩૬ મીટર (૧૬૪૪૦ ફૂટ) ઊંચા છે. મધ્ય ધાર તળ-કચ્છની ઉત્તર હદ પર આવેલી છે. એ લખપત, નખત્રાણા, ભૂજ, ભચાઉ અને રાપર તાલુકામાં વિસ્તરેલી છે. નખત્રાણા તાલુકામાં આવેલ ધિણાધર ડુંગર (૩૮૬ મીટર=૧,૨૬૮ ફૂટ) એમાં સહુથી ઊંચા છે;૧૮ એમાં ધરતીકંપ કે એવા કાઈ કારણે લગભગ પૂર્વપશ્ચિમ પ મીટરથી લઈ પંદરેક મીટર જેટલી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨] ઇતિહાસના પૂર્વભૂમિકા tપ્ર. મથાળેથી ૬૦ થી ૯૦ મીટર ઊભી ફાટ પડેલી જોવા મળે છે. કચ્છની મુખ્ય ભૂમિની વચ્ચે થઈને જતી ધારને “દક્ષિણ ધાર' કહે છે. એ માતાના મઢ (તા. લખપત) પાસેથી શરૂ થઈ, દક્ષિણપૂર્વે રેહા (તા. નખત્રાણા) પાસે થઈ પૂર્વમાં અંજાર સુધી ફેલાઈ છે. આ ધારમાં સહુથી ઊંચો ડુંગર નનામે છે, . જેની ઊંચાઈ ૪૩૪ કિ. મી. (૧,૪૨૪ ફૂટ) છે. એ ઘણે દૂરથી દેખાય છે. કચ્છમાં મોટાં જંગલે નથી, પરંતુ ઘણે ઠેકાણે લીંબડા, આંબલી, બાવળ, વડ, પીપળા, ખાખરા, અરણી, પીલુ, ખેર, ગૂગળ, બેરડી, ખીજડા વગેરે થાય છે. જંગલમાંથી લાકડાં ઉપરાંત મધ, ગુંદર, ગૂગળ વગેરે પણ મળે છે. બન્ની વિભાગમાં તેમજ ચાડવા વગેરે ડુંગરોની રખાલમાં ઘાસ બહુ જ થાય છે. ૨. અંદરનો સપાટ પ્રદેશ ગુજરાતમાં અંદરને ઘણે પ્રદેશ સપાટ છે. તળ-ગુજરાતનો ઉત્તરપૂર્વ, પૂર્વ અને દક્ષિણપૂર્વ સીમા પર આવેલ ડુંગરાળ પ્રદેશ સિવાયને બાકીને, ઘણોખરે પ્રદેશ સપાટ છે ને એમાં અનેક નદીઓનાં નીર વહે છે. આબુ તરફથી આવતી બનાસ નદી ડીસા થઈ, રાધનપુરની દક્ષિણે થઈ બે ફાંટામાં કચ્છના નાના રણમાં વિલીન થાય છે. આબુની તળેટીમાં વસેલી ચંદ્રાવતી નગરી એના કિનારા પાસે આવેલી હતી. એ નદીના ભાઠાની જમીન ફળદ્રુપ છે. ચોમાસામાં રેલ આવે છે ત્યારે એને પટ મુખ પાસે લગભગ ૧૩. કિ. મી. (૮ માઈલ) જેટલા વિસ્તરે છે. આરાસુર પાસે કોટેશ્વર નજીકથી ઊગમ પામતી સરસ્વતી નદી સિદ્ધપુર અને પાટણ થઈ કચ્છના નાના રણમાં લુપ્ત થાય છે. તારેગામાંથી નીકળી વાલમ અને પંચાસર પાસે થઈ વહેતી રૂપેણ નદી પણ એ રણમાં લુપ્ત થાય છે. સમુદ્ર સંગમ ન પામતી આ ત્રણેય નદીઓ કુંવારકા” કહેવાય છે. એમાં બનાસ નદી મોટી છે ને જમીનને ફળકપ બનાવે છે. ત્યાંથી પશ્ચિમને ઘણો પ્રદેશ ઉજજડ, રેતાળ અને ક્ષારવાળો છે. મુંજપુર (તા. સમી) પાસે ૯૫ કિ. મી. (૬ માઈલ) ઘેરાવાનું “નાગદાસર નામે સાવર છે. બનાસકાંઠામાં ૩૦ થી ૫૦ સે. મી. જેટલું ઓછો વરસાદ પડે છે. કાંકરેજની આસપાસના પ્રદેશમાં ઘાસનાં મોટાં બીડ છે ત્યાં સારી જાતનાં ગાયબળદ ઉછેરવામાં આવે છે. .. સાબરમતી ગુજરાતની એક મોટી નદી છે ને એની ઉપનદીઓને પરિવાર ઘણે મોટે છે. આડાવલી પર્વતના દક્ષિણ પશ્ચિમ ફાંટા આગળથી નીકળતી સાબર Page #38 -------------------------------------------------------------------------- ________________ - t૧૭ ભૌલિક લક્ષણે નદીમાં પ્રાંતીજની ઉત્તરે હાથમતી નદી મળે છે ત્યાંથી તે “સાબરમતી' તરીકે ઓળખાય છે. અમદાવાદ શહેર એના કાંઠા પર વસેલું છે. ત્યાંથી દક્ષિણે વહેતાં રઢ (તા. માતર) પાસે ખારી નદી એમાં મળે છે. ધોળકાની દક્ષિણપૂર્વે આવેલ વૌઠા અને માતરની દક્ષિણ પશ્ચિમે આવેલ પાલ્લા વચ્ચે થઈ પસાર થતાં વાત્રક નદી એમાં મળે છે. ડુંગરપુરની હદમાંથી વહેતી વાત્રક નદીમાં માઝુમ, મેશ્વો અને શેઢીનાં નીર મળ્યાં હોય છે. આ રીતે સાબરમતી-વાત્રકના સંગમમાં એકંદરે સાબરમતી, હાથમતી, ખારી, વાત્રક, માઝુમ, મેશ્વો અને શેઢી એ સાત નદીઓનાં નીર સંગમ પામે છે. ધોળકા તાલુકાની દક્ષિણપૂર્વ હદે ભોગાવો સાબરમતીમાં મળે છે. ખંભાત તાલુકાના દક્ષિણપશ્ચિમ ખૂણામાં આવેલા વડગામ પાસે સાબરમતી ખભાતના અખાતને મળે છે. હાથમતી નદીના કાંઠા પર ભિલોડા અને હિંમતનગર છે; માઝુમ નદીના કાંઠા પર મોડાસા આવેલું છે; સાબરકાંઠા જિલ્લાની દક્ષિણે એ નદી વાત્રકમાં મળે છે. વાત્રક નદી ગુજરાતની પૂર્વ સીમા નજીક ડુંગરપુરા પર્વતમાંથી નીકળીને લખે સુધી મહી નદીને સમાંતર વહી ખેડા જિલ્લામાં આતરસુંબા, હળધરવાસ, ઘોડાસર અને મહેમદાવાદ પાસે થઈને દક્ષિણપશ્ચિમ તરફ વહે છે. મહેમદાવાદની પશ્ચિમે સમાદરા આગળ વાત્રકને મે નદી મળે છે. પછી વાત્રક દક્ષિણ તરફ વહે છે. ખેડા પાસે શેઢી નદી વાત્રકને મળે છે. શેઢી નદી પંચમહાલની હદમાં આવેલા ધામોદના ડુંગરમાંથી નીકળી ઠાસરા, ડાકોર અને થામણ પાસે થઈ ખેડા તરફ વહે છે; ત્યાં મહાર નદી એને મળે છે. આ મહેર નદીમાં લૂણી નદી મળી હોય છે. મહાર નદીને સંગમ થતાં શેઢી નદીને પ્રવાહ સાંકડે મટી વિશાળ બને છે. શેઢીની જેમ મહોર નદી પણ ધાદના ડુંગરમાંથી નીકળે છે. કપડવંજ અને કઠલાલ મહોર નદીને કાંઠે આવેલાં છે. કપડવંજની પશ્ચિમે વરાંસી નદી મહેર નદીને મળે છે. લૂણી નદી . લસુંદ્રા આગળથી નીકળે છે અને મહીસા ને અલીણું વચ્ચે થઈને વહે છે. મેશ્વોની પશ્ચિમે ખારી નદી વહે છે ને બે મુખે પાંચ-છ કિ. મિ.(ત્રણ-ચાર માઈલ)ને અંતરે સાબરમતીને મળે છે. આ સમસ્ત નદી-પરિવારમાં સાબરમતી અને વાત્રક નદી મુખ્ય છે.૧૯ વાત્રક અને એની દક્ષિણપૂર્વે વહેતી મહી નદીની વચ્ચેને “ચાતર તરીકે ઓળખાતો પ્રદેશ એની ગેરાડુ જમીનની ફળદ્રુપતા માટે જાણીતો છે. ૧૦ વાત્રક નદીની ઉત્તર ભાગ દસકોશી તરીકે ઓળખાય છે. ક્યારી જમીન અને નહેરને લીધે ત્યાં ડાંગર વિશેષ પાકે છે. મહી નદી ઈદર પાસેના વિંધ્યાચળમાંથી નીકળે છે, ત્યાંથી આશરે દોઢસો માઈલ લગી એ માળવામાં થઈ વહે છે. ત્યાંથી એ ડુંગરપુર-વાંસવાડાના Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ઇતિહાસ પૂર્વભૂમિ વાગડ પ્રદેશમાં પ્રવેશ કરે છે. ત્યાંથી એ પાલ અને માળમાં થઈ ચરોતરમાં વહે છે. દરમ્યાન પૂર્વમાંથી ભાદર, અનાસ, પાનમ, મેસરી વગેરે નદીઓ મહીને મળે છે. જનડ(તા. વાડાસિનેર)થી સહેજ વળાંક લઈ મહી નદી દક્ષિણપશ્ચિમ બાજુ વાંકીચૂકી વહે છે. વનેડાથી મહી નદીને પટ વિશાળ થતો જાય છે. ઠાસરાની નજીકમાં ગળતી નદી મહીને મળે છે ત્યાં ગળતીશ્વરનું તીર્થ આવેલું છે. ખંભાતના અખાતમાં ભરતી આવે છે ત્યારે એનાં પાણી વહેરાખાડી સુધી ધકેલાય છે. એની દક્ષિણે વાસદ આવેલું છે. બામણગામગંભીર આગળ નદી પશ્ચિમ તરફ વળાંક લે છે. ધુવારણુ પાસે મહી નદી મહીસાગર’ બને છે ને ખંભાતના અખાતને મળે છે. મહી–સાગર સંગમ પાસે ઉત્તરમાં ખંભાત અને દક્ષિણમાં કાવી બંદર આવેલાં છે. મહી નદીની કુલ લંબાઈ ૪૮૦ થી ૫૬૦ કિ. મી.(૩૦૦ થી ૩૫૦ માઈલ)ની છે. વહેરાખાડીથી ખંભાતના અખાત સુધીને ૮૦ કિ. મી.(૫૦ માઈલ)ને પટ “મહીસાગર' કહેવાય છે, એ ૫ટ આશરે લગભગ એક કિ. મી. (આશરે અર્ધી માઈલ) પહોળો છે. મહી નદીના કાંઠા ઉપર મોટાં, પહોળાં, ઊંડાં અને ભયાનક કોતરે પડેલાં છે. ચોમાસામાં એનાં પાણી ઘડાવેગે ડતાં હોય છે. ગુજરાતની મોટી નદીઓમાં નર્મદા અને તાપી પછી મહી નદી આવે છે, પછી સાબરમતી ને પછી વાત્રક. મહી-નર્મદા વચ્ચેનો પ્રદેશ પણ ફળદ્રુપ છે. આ પ્રદેશમાં કેટલીક નાની નદીઓ વહે છે. પાવાગઢના ડુંગરમાંથી નીકળી વડેદરા પાસેથી વહેતી વિશ્વામિત્રી નદી કરજણ તાલુકાના પિંગલવાડા પાસે ઢાઢર નદીને મળે છે. એની દક્ષિણે આજવા (વાડિયા મહાલ) પાસે લગભગ ૬.૫ કિ. મી. (૪ માઈલ) લાંબુ અને ૫ કિ. મી.(૩ માઈલ) પહેલું સરોવર આવેલું છે. ઢાઢર નદી ૧૧૨ કિ. મી. (૭૦ માઈલ) લાંબી છે, એ જંબુસરની દક્ષિણે થઈ મહીના મુખની દક્ષિણે ૩૨ કિ. મી. (ર૦ માઈલ) પર ખંભાતના અખાતને મળે છે. છોટાઉદેપુર તરફથી એર નદી જબુગામ પાસે થઈ સંખેડા તરફ વહે છે ત્યાં ઊંછ નદી એને મળે છે. સંખેડાથી દક્ષિણે જતાં હિરણ નદી ઓરમાં મળે છે ને ત્યાંથી આગળ જતાં ચાંદેદ-કરનાળી વચ્ચે એર નદી નર્મદાને મળે છે. એને “ઓરસંગ પણ કહે છે. ભરૂચથી ૨૪ કિ. મી. (૧૫ માઈલ) પશ્ચિમે ભૂખી નદી નર્મદાના મુખને મળે છે. નર્મદા એ ગુજરાતની સહુથી મોટી નદી છે. વિંધ્ય પર્વતમાળાના અમરકંટક ડુંગરમાંથી નીકળતી સેવા અને સાતપૂડા પર્વતમાળાના મેકલ પર્વતમાંથી નીકળતી નર્મદા માંડલા નજીક મળે છે. આ નદી લગભગ ૧,ર૦૦ કિ. મી. (૮૦૦ માઈલ) Page #40 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક લક્ષણો - લાંબી છે. મધ્ય પ્રદેશ અને માળવામાંથી આવી એ હાફેશ્વર પાસે ગુજરાતમાં પ્રવેશે છે. સુરપાણેશ્વર (તા. નાંદેદ) પાસે મેખડીઘાટ નામે ઓળખાતો સુરપાણને ધોધ આવેલ છે ત્યાંથી ઉત્તર પશ્ચિમે આવેલા નવાગામ આગળ મોટે બંધ બાંધવાની યેજના છે. રાજપીપળાના ડુંગરમાંથી નીકળી રાજપીપળા-નાંદોદ પાસે થઈ વહેતી કરજણ નદી રૂંઢ ગામ પાસે નર્મદાને મળે છે. આગળ જતાં કાવેરી નદી શુકલતીર્થની સામે ઝગડિયા પાસે નર્મદાને મળે છે. એ પછી અમરાવતી નદી અંકલેશ્વર તાલુકાની પૂર્વ સીમા પાસેથી વહી માંડવા પાસે (ભરૂચથી પૂર્વે ૯ કિ. મી. ૬ માઈલ પર) નર્મદાને મળે છે. કબીરવડ બેટને ફરતી વહી નર્મદા શુકલતીર્થ તથા ભરૂચ પાસે થઈ પસાર થાય છે. નર્મદા નદી ભરૂચથી વીસેક કિ. મી. (બારેક માઈલ) આગળ જઈ ખંભાતના અખાતને મળે છે. નર્મદામાં બારે માસ ઘણું પાણી રહે છે ને એ ઊંડી અને પહેળી હોવાથી એમાં દૂર સુધી પનાઈઓમાં સફર કરી શકાય છે. એમાં એના મુખથી ભરૂચ સુધી મેટાં વહાણ અને ઝગડિયા સુધી નાનાં વહાણ ફરી શકે છે. નર્મદા અને તાપીની વચ્ચે કીમ નદી આવેલી છે. એ રાજપીપળાના ડુંગરમાંથી નીકળે છે; એ લગભગ ૧૧૨ કિ. મી. (૭૦ માઈલ) લાંબી છે અને દક્ષિણે ખંભાતના અખાતને મળે છે. | તાપી નર્મદા પછીની બીજી મોટી નદી છે; એ એકંદરે ૭૫૨ કિ. મી. (૪૭૦ માઈલ) જેટલી લાંબી છે. એ મધ્ય પ્રદેશના માલ પ્રદેશમાંથી નીકળી ખાનદેશ થઈ ગુજરાતમાં પ્રવેશે છે ને લગભગ ૨૨૪ કિ. મી. (૧૪૦ માઈલ) સુધી ગુજરાતમાં વહે છે. માંડવી, કામરેજ, વરિયાવ, સુરત અને રાંદેર પાસે થઈ એ ડુમસ આગળ અરબી સમુદ્રને મળે છે. ત્યાં ખંભાતનો અખાત પૂરે થાય છે. રાજપીપળાના ડુંગરમાંથી નીકળી માંડવી તાલુકામાં થઈ વહેતી વરેલી નદી પિપરિયા પાસે તાપી નદીને મળે છે. તાપીના મુખમાં કેટલાક નાના નાના બેટ છે, જેના પર અવારનવાર પૂરના પાણી ફરી વળે છે. મુખથી અંદરના ભાગમાં ૪૦ કિ. મી. (૨૫ માઈલ) સુધી આ નદીમાં હેડીઓ ફરી શકે છે. ભરતીના દિવસોમાં નાનાં વહાણ પણ કરે છે. તાપી નદીમાં ચોમાસામાં ઘણી વાર ભારે પૂર આવે છે. તાપીની દક્ષિણે પાંચ નોંધપાત્ર નદીઓ છે: મીંઢળ સોનગઢ પાસેના ડુંગરમાંથી નીકળે છે; એ ૬૪ કિ. મી. (૪૦ માઈલ) લાંબી છે ને બારડોલી અને પલસાણું પાસે થઈને વહે છે. પીંપળનેરના ડુંગરમાંથી નીકળતી પૂર્ણ ૮૦ કિ. મી. (૫વ માઈલ) લાંબી છે; એના કાંઠા પર મહુવા, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [ x; નવસારી અને જલાલપુર આવેલાં છે. અંબિકા નદી ડાંગના જંગલમાંથી નીકળે છે; એ ૬૪ કિ. મી. (૪૦ માઈલ) લાંખી છે. એના મુખથી ૧૯ કિ. મી. (૧૨ માઈલ) અંદર ગણુદેવી આવેલું છે ત્યાંસુધી એમાં ભરતીની અસર પહેાંચે છે. વાંસદાના ડુંગરમાંથી નીકળતી કાવેરી અને ધરમપુરના ડુંગરમાંથી નીકળતી ખરેરા નદી બિલિમારા પાસે અંબિકામાં મળે છે. ધરમપુરના ડુંગરમાંથી નીકળીને ઔરંગા નદી ઉત્તરપશ્ચિમે વલસાડ તરફ વહે છે; ત્યાં ૬.૫ કિ. મી. (૪ માઈલ) અંદરના ભાગમાં વલસાડ આવેલુ છે. ધરમપુરની ઉત્તરેથી વહેતી વાંકી નદી તીથલ પાસે સમુદ્રને મળે છે. તીથલ હવા ખાવાનું સ્થળ છે. ધરાસણામાં મીઠું પકવવામાં આવે છે. ઔર'ગાની દક્ષિણે પાર નદી આવેલી છે. ઉનાળામાં એને પ્રવાહ સાંકડા હાય છે, જ્યારે ચામાસામાં એમાં ભારે પૂર આવે છે. પારડી એના કાંઠા પાસે આવેલું છે. પારની દક્ષિણે કાલક નદી વહે છે. દમણુગંગા એ ગુજરાતની સહુથી દક્ષિણમાં આવેલી મોટી નદી છે. તાપીની દક્ષિણે આવેલી આ બધી મોટી નદીઓ સહ્યાદ્રિમાંથી નીકળે છે તે ૧૧૨ થી ૧૨૮ કિ. મી. (૭૦ થી ૮૦ માઈલ)ની લબાઈ ધરાવે છે. બીજી અનેક નાની નદીઓ પણ વહે છે. તળગુજરાતમાં આ સપાટ પ્રદેશ ઘણા ફળ પ છે. ઉત્તરમાં જમીનને ઢાળ ઉત્તરપૂર્વથી દક્ષિણપશ્ચિમ તરફના છે. મધ્ય ભાગમાં વીરમગામ, અમદાવાદ, ચરાતર, વડાદરા અને ભરૂચના પ્રદેશ આવેલા છે. વીરમગામ આસપાસને રૂપેણુ નદીના પ્રદેશ રેતાળ અને કાળી જમીનવાળે છે. ભાલ પાસેના અમદાવાદને પ્રદેશ શેરડી માટે ઘણા અનુકૂળ છે. એના દક્ષિણપશ્ચિમ ભાગમાં ડાંગર અને ઘઉં પાકે છે. ચરેાતરના પ્રદેશ વિવિધ પાક માટે ઘણી ફળદ્રુપતા ધરાવે છે. ડભાઈ અને સંખેડા વચ્ચે રેતાળ મેળવણી ઘણી છે. નર્મદા–વિસ્તારમાં સમુદ્રકાંઠા પાસેના પ્રદેશ અને પૂર્વા ડુંગરાળ પ્રદેશ આગળ ફેલાતાં સપાટ મેદાનના પ્રદેશ સાંકડા બને છે, પરંતુ સાતપૂડા અને સહ્યાદ્રિની વચ્ચે એ પ્રદેશ પાછે વિસ્તૃત બને છે. અહીની કાળી જમીન કપાસ માટે ધણી માફક આવે છે. તાપીની દક્ષિણે આ પ્રદેશ સાંકડા થતા જાય છે તે દમણગંગા પાસે તે એ ધણા સાંકડા થઈ જાય છે. નાની સાંકડી નદીઓમાં આવતા પૂરને લઈને એ ધણા ધાવાઈ જતા હાય છે, છતાં નવસારી, વલસાડ અને પારડીની કાળી જમીન સારી ફળદ્રુપતા ધરાવે છે. ઉત્તર ગુજરાતના, રણુ તરફના પશ્ચિમ ભાગમાં આમેહવા ધણી વિષમ છે. આડાવલીની ગિરિમાળા તરફના ભાગમાં ગરમી અને ઠંડી ક ંઈક ઓછી પડે છે, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧લું] ભૌગોલિક લક્ષણે [૧૭ બનાસકાંઠામાં વરસાદ ઓછો પડે છે તેથી ત્યાં ખેતી ઓછી થાય છે, જ્યારે ઘાસ મોટા પ્રમાણમાં થાય છે. મુખ્ય પાક બાજરી છે; ઉપરાંત બનાસકાંઠામાં ઘઉં અને સાબરકાંઠામાં મગફળી, કપાસ અને મકાઈ થાય છે. કાંકરેજ અને વઢિયાર પ્રદેશ ઘાસના ભંડાર સમા હેઈ, ત્યાં ઢેરઉછેરને ધંધો મોટા પાયા પર ચાલે છે. કાંકરેજી ગાય અને વઢિયારી ભેંસ પ્રખ્યાત છે. મહેસાણું જિલ્લામાં જીરુ, વરિયાળી, એરંડા અને ઈસબગોળને પાક પુષ્કળ થાય છે. અનાજમાં ખાસ કરીને બાજરી અને કઠોળ થાય છે. પાતાળકૂવા અને નહેરોની સગવડ વધતાં ઉત્તર ગુજરાતની ખેતી સમૃદ્ધ થતી જાય છે. પાટણમાં રેશમી ભાતીગર તાણાવાણથી પટોળાં બનાવવાને કસબ સૈકાઓથી ખીલેલે છે. બહુચરાજીની આસપાસના આવેલા ચુંવાળ પ્રદેશમાં બાજરી, ચેખા અને ચણું સારા પ્રમાણમાં થાય છે. સાબરકાંઠામાં મગફળીનો પાક ઘણો થાય છે. પ્રાંતીજની આસપાસની જમીનમાં ઊસ મળી આવે છે તેમાંથી સાબુ બને છે. લાકરોડા પાસે સાબરમતીના ભાઠામાં સકરટેટી પુષ્કળ થાય છે. ઈડરમાં ખરાદી કામનો ઉદ્યોગ સારે ચાલે છે. પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગ વિસ્તારમાં ભીલ વગેરે આદિવાસીઓની વસ્તી વધારે છે. મહી નદી પર સંતરામપુર પાસે કડાણુને અને વાડાસિનેર પાસે વણાકબેરીને બંધ બાંધવામાં આવ્યા છે. કલેલ અને શેરથા પાસે ખનિજ તેલક્ષેત્ર છે. અમદાવાદ એક મેટું ઔદ્યોગિક શહેર છે. એની આબાદી મુખ્યત્વે કાપડઉદ્યોગને લઈને છે. વેપારમાં પણ કાપડનો વેપાર મુખ્ય સ્થાન ધરાવે છે. પંચમહાલમાં મકાઈ અને મગફળીની ખાસ પેદાશ છે; એ ઉપરાંત બાજરી, કપાસ, કઠોળ વગેરે પણ થાય છે. ગોધરા નજીક ટુવામાં ઊના પાણીના કુંડ છે. કપડવંજની ઈશાનને પ્રદેશ “માળ” નામે ઓળખાય છે. ત્યાંની જમીન કાળી છે તેમાં કપાસને પાક થાય છે. રેતાળ જમીનમાં મગફળી અને ક્યારી જમીનમાં ડાંગર થાય છે. કપડવંજમાં કાચ અને સાબુને ઉદ્યોગ સારો ચાલે છે. એની નજીકમાં આવેલા સિંદ્રામાં ઊના પાણીના કુંડ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વ ભૂમિકા [w ચરાતરની જમીન ધણી રસાળ અને ફળદ્રુપ છે. સિંચાઈની સગવડ વધતાં ત્યાંની ધરતી બારે માસ લીલીછમ રહે છે. ચરાતરની ગારાડુ જમીનમાં તમાકુના ઘણા પાક થાય છે. તમાકુ ઉપરાંત ડાંગર, બાજરી, કઠોળ, કૈાદરા, તલ, કપાસ વગેરેના પાક થાય છે. ફળ અને શાકભાજી પણ સારા પ્રમાણમાં થાય છે. અહીંના પાટીદાર ખેતીના તથા પશુપાલનના ધંધામાં ધણા કુશળ છે. શિયાળા ખુશનુમા છે તે ચોમાસામાં મધ્યમસરના વરસાદ પડે છે. અનુકૂળ આાહવાને લઈ તે અહી વસ્તી ગીચ છે. મહી નદીના મુખ આગળ આવેલુ ધુવારણ ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત-મથક છે. ખભાત અકીક અને હાથવણાટના જરીકામના ઉદ્યોગ માટે આજે પણ જાણીતું છે. ખંભાત પાસે લુણેજમાં ખનિજ તેલ અને કુદરતી ગૅસ મળેલ છે. સેવાલિયામાં કપચી, સિમેન્ટ અને સૂતા બનાવવાને ઉદ્યોગ છે. મહી નદી પર વિશાળ બંધ બંધાતાં ચરોતરના ધણા ભાગમાં સિંચાઈની સગવડ વધી છે. મહીના દક્ષિણુકાંઠા પાસે આવેલા વાકળ પ્રદેશની જમીન પશુ ગારાડુ અને રસાળ છે. અંકલેશ્વરની આજુબાજુ ખનિજ તેલનેા ભ'ડાર મળ્યા છે. વડાદરા અને ભરૂચમાં કાપડની મિલે છે. લાકડા અને લાખની પેદાશવાળા પ્રદેશમાં આવેલા સ'ખેડાનું લાકડા પરનુ` ખરાદીકામ જાણીતું છે. વડાદરામાં રસાયણા, દવા, ખાતર વગેરે અનેક પ્રકારના ઉદ્યોગ પણ ખીલ્યા છે. ૧૯ ] ઢાઢર અને કીમ નદીની વચ્ચે કાનમને પ્રદેશ આવેલાં છે. ત્યાંની જમીન કાળી અને કસવાળી છે. અહી વરસાદ પૂરતા અને નિયમિત પડે છે. ગુજરાતમાં સહુથી વધુ અને સારી જાતના કપાસ અહીં પાકે છે. અહી ઠેર ઠેર કપાસ લેાઢવાનાં જિન છે. વળી ડાંગર, તુવેર અને તમાકુ પણ થાય છે. નદીના ભાઠાની જમીનમાં શાકભાજી સારાં થાય છે, જ્યારે સમુદ્ર કાંઠા નજીકના ‘બારા' પ્રદેશમાં ધઉં સારા થાય છે. દક્ષિણુ ગુજરાતની જમીન કાળી અને કાંપવાળી છે તે ખેતીવાડી માટે ધણી અનુકૂળ છે. અહીં વરસાદ પણ ઘણા પડે છે, આથી આ પ્રદેશમાં ડાંગર અને શેરડીના પાક પુષ્કળ થાય છે, ઉપરાંત કપાસ અને જુવાર પણ સારાં પાકે છે. અહી` આંબા, કેળ અને ચીકુની વાડીઓ આવેલી છે. દક્ષિણ ગુજરાત લીલીછમ વાડીઓના પ્રદેશ છે. નહેરેની સગવડ થતાં એની ફળદ્રુપતામાં વધારે થતા રહે છે. એમાં તાપી નદી પરના કાકરાપાડાના બંધ ખાસ નોંધપાત્ર છે. શેરડીના પાકને લઈને અહી ગાળ બનાવવાનાં કાલુ અને ખાંડ બનાવવાનાં કારખાનાં પણ છે. ખેતીવાડીમાં અહીંના અનાવળા બ્રાહ્મણા ઘણા કુશળ છે, Page #44 -------------------------------------------------------------------------- ________________ '] ભોગાલિક લક્ષણા [a અહીંના દૂબળા, ધાડિયા, નાયકા વગેરે આદિવાસીએ ખેતીવાડીના કામમાં એમને ધણી મદદ કરે છે. સુરત કાપડના વણાટકામ અને જરીકામ માટે ધણા સમયથી જાણીતુ છે. ઊધનામાં અનેક પ્રકારના ઉદ્યોગ ખીણ્યા છે. નવસારીમાં કાપડની મિલે। અને અનેક પ્રકારનાં કારખાનાં છે. વલસાડ પાસે રંગ અને રસાયણા બનાવવાનું કારખાનુ છે. બિલિમેારા લાકડાના વેપારનું જાણીતું મથક છે. દક્ષિણ ગુજરાતમાં પારસીએની વસ્તી નાંધપાત્ર છે. સૌરાષ્ટ્રમાં અંદરનાં સપાટ મેદાનેા એકંદરે ખેતીને લાયક છે. દક્ષિણપશ્ચિમ અને દક્ષિણના ભાગ ધણા ફળદ્રુપ છે, બાકીના ધણા પ્રદેશમાં વાડ વિનાનાં ખેતર અને ઝાડપાન વિનાનાં વેરાન મેદાનેા નજરે પડે છે. ઘણે ઠેકાણે, ખાસ કરીને ઉત્તરપૂર્વ સીમા પાસે, ખારાપાટ જામે છે. ભાલના ઘણા ભાગ ચામાસામાં જળબંબાકાર થઈ જાય છે. શિયાળામાં ત્યાં ઘઉંને મબલખ પાક થાય છે. ઉનાળામાં ત્યાં સખત તાપ અને ગરમ પવનને લઈ ને રણ જેવા તપાટ લાગે છે. વરસાદ ણા એ પડે છે તે ઝાડપાન તથા લીલેાતરીનું પ્રમાણ પણ ધણુ આછુ છે. આ પ્રદેશના મુખ્ય પાક ઘઉંં છે. ભાલના ઘઉં પ્રખ્યાત છે. અહીં ઘઉ ઉપરાંત કપાસ અને ચણાનું પણ વાવેતર થાય છે. અમુક ભાગમાં ડાંગર પણ પાકે છે. ધોળકાની આજુબાજુ જામકુળ અને દાડમની વાડીએ છે. ધોળકાની સૂઝ્ડ ખૂબ વખણાય છે. સૌરાષ્ટ્રમાં નદીએ ધણી, પણ નાની નાની છે. મેાટામાં મેટી નદી ભાદર છે. એ જસદણ (જિ. રાજકાટ)ની ઉત્તરે આવેલા મદાવા ડુંગરમાંથી નીકળી, જેતપુર અને કુતિયાણા (જિ. જૂનાગઢ) થઈ નવીબંદર (તા. પારખંદર) પાસે અરખી સમુદ્રને મળે છે. એ નદીની કુલ લંબાઈ ૧૯૨ કિ. મી. (૧૨૦ માઇલ) જેટલી છે. એ ડુંગરમાંથી એક બીજી નદી નીકળીને પૂર્વ બાજુ વહે છે તે રાણપુર (તા. ધંધુકા) થઈ ને ખંભાતના અખાતને મળે છે; એને સુકભાદર કહે છે. એ લગભગ ૧૧૨ કિ. મી. (૭૦ માઈલ) લાંખી છે. પહેલાં એ ધંધુકા પાસે થઈ વહેતી તે એનું મુખ ધોલેરાની ખાડીરૂપે હતું; હાલ એ એની ઉત્તરે. આવેલ સાબરમતીના મુખમાં મળે છે તે ધેાલેરાની ખાડી પુરાઈ ગઈ છે. શેત્રુજી નદી ગીરના ચાંચાઈ ડુંગરમાંથી નીકળી ધારી અને અમરેલી પાસેથી પસાર થતી પૂર્વ તરફ વહી તળાજા પાસે ખંભાતના અખાતને મળે છે; એ લગભગ ૧૬૦ કિ. મી. (૧૦૦ માઈલ) લાંખી છે. ગીરમાંથી નીકળી દક્ષિણપશ્ચિમે વહી અરખી સમુદ્રને મળતી અનેક નાની નદીએ છે તેએમાં પ્રભાસપાટણ પાસે સમુદ્રસંગમ પામતી હીરણ (હિરણ્યા) અને સરસ્વતી નોંધપાત્ર છે. ભેંસાણ (જિ. જૂનાગઢ) Page #45 -------------------------------------------------------------------------- ________________ [x. ૨૦] ઇતિહાસની પૂર્વભૂમિકા પાસેના ડુંગરોમાંથી નીકળતી ઉબેણ અને ઓઝત નદી પશ્ચિમ તરફ વહી વંથળી પાસે સંગમ પામી નવીબંદર પાસે ભાદર નદીને મળે છે. ઓઝત નદી લગભગ ૯૦ કિ. મી. (૫૬ માઈલ) લાંબી છે. ઉત્તર ધારમાંથી નીકળી ઉત્તર તરફ વહેતી નદીઓમાં આજી નદી રાજકેટ પાસે થઈ અને ઊંડ નદી ધ્રોળની પશ્ચિમે થઈ કચ્છના અખાતને મળે છે. આલેચની ડુંગરમાળામાંથી નીકળી જામનગર પાસે થઈ વહેતી નાગમતી અને રંગમતી નદીઓ, અલિયાબાડા પાસે થઈને વહેતી રૂપારેલ નદી, મેપ પાસેથી નીકળતી સસોઈ, ફુલઝર નદી, ખંભાળિયા પાસે થઈ વહેતી સિંહણ અને ઘી નદી વગેરે પણ કચ્છના અખાતને મળે છે. મચ્છુ નદી વાંકાનેર અને મોરબી પાસે થઈ કચ્છના નાના રણમાં વિલીન થાય છે. મચ્છુ લગભગ ૧૧૨ કિ. મી. (સિત્તેરેક માઈલ) લાંબી છે. નાના રણની પૂર્વે આવેલા ખારાપાટમાં ઘણું મીઠું પકવવામાં આવે છે. નળકાંઠામાં ડાંગરને પાક સારે થાય છે. નળ સરોવર લગભગ ૩૨ કિ. મી. (૨૦ માઈલ) લાંબું અને ૬.૫ કિ. મી. (ચાર માઈલ) પહોળું છે. એની સરેરાશ ઊંડાઈ ૧.૨૨ થી ૧.૮૩ મીટર (ચારથી છ ફૂટ) છે. એનું પાણી ચોમાસામાં મીઠું હોય છે, પણ તળની જમીનના ખારને લઈને તરત જ ખારાશ પડતું થઈ જાય છે. એની દક્ષિણે અને પશ્ચિમ બાજુએ બરુ અને ઊંચું ઘાસ ઊગે છે. એમાં બીડ જાતને કંદ થાય છે. એમાં થેગ જાતનું બીજુ કંદમૂળ પણ થાય છે. સરોવરમાં ઘણું નાના નાના ટાપુ આવેલા છે, જેમાં પાનવડ સહુથી મોટો છે. અહીં માછલાં ઘણાં થતાં હોઈ આહાર માટે, વેચાણ માટે તેમજ નિકાસ માટે પકડવામાં આવે છે. શિયાળામાં અહીં દેશવિદેશનાં જાતજાતનાં પંખી આવે છે.૨૨ ભાલની કાળી જમીનમાં ઘઉં ઉપરાંત ચણાને પાક પુષ્કળ થાય છે. વઢવાણ પાસે થઈ વહેતો ભેગા તથા લીમડી પાસે થઈ વહેતે ભોગાવો પૂર્વમાં વહી, ભાલમાં થઈ સાબરમતીને મળે છે. સૌરાષ્ટ્રમાં બીજી અનેક નાની નદીઓ આવેલી છે, પરંતુ ચોમાસા સિવાય એમાં ભાગ્યેજ પાણી રહે છે. ગોહિલવાડને મુખ્ય પાક મગફળી છે. વળી જુવાર, કપાસ, ડાંગર, બાજરી અને શેરડીને પાક થાય છે. ટેકરીઓ વચ્ચે આવેલા શિહેરમાં ધાતુકામ અને ચિનાઈ માટીના ઉદ્યોગ ખીલ્યા છે. લીંબડી આસપાસ પાસ અને તમાકુ પાકે છે. ધ્રાંગધ્રામાં કૂવાના પાણીમાંથી મીઠું બનાવવામાં આવે છે. થાનની આસપાસના પ્રદેશમાં ચિનાઈ ભાટી પુષ્કળ મળી આવે છે તેમજ ત્યાં ઘાસચારે ઘણે થાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભોગેલિક લક્ષણે ( ૨૧ - થાન, મોરબી અને જામનગરમાં ચિનાઈ માટીનાં વાસણ બનાવવાને ઉદ્યોગ વિક છે. મગફળીના પુષ્કળ પાકને લીધે સૌરાષ્ટ્રમાં તેલ કાઢવાને ઉદ્યોગ ખીલ્યો છે. રાજુલા બાંધકામના પથ્થરની ખનિજસંપત્તિ માટે જાણીતું છે. રાજકોટની આસપાસનાં મેદાનમાં ઘઉં, જુવાર, બાજરી, કપાસ, મગફળી અને શેરડી સારાં થાય છે. રાજકોટમાં અનેક પ્રકારના ઉદ્યોગ ખીલ્યા છે. જામનગરમાં પણ અનેક પ્રકારના ઉદ્યોગ વિકસ્યા છે, એમાં હાથવણાટ અને જરીકામને હુન્નર જાણુત છે. અમરેલી જિલ્લામાં તેલની ઘાણી અને કપાસનાં જિન મુખ્ય છે. કોડીનાર તાલુકામાં શેરડીનો સારે પાક થાય છે તેથી અહીં ગેળ અને ખાંડનો ઉદ્યોગ ખીલ્યો છે. સમુદ્રકાંઠે મીઠું પકવવાનો અને માછલાં પકડવાને ઉદ્યોગ ચાલે છે. જૂનાગઢ જિલ્લાના સપાટ પ્રદેશના લોકોનો મુખ્ય ધંધે ખેતી છે. ખેતીના મુખ્ય પાક મગફળી અને કપાસ છે. એ ઉપરાંત જુવાર, બાજરી, ઘઉં, ડાંગર, મગ, અડદ, કેરી, શેરડી વગેરે પાક થાય છે. અનેક સ્થળોએ મકાન બાંધવા માટેના સફેદ પથ્થરની ખાણ આવેલી છે. માળિયામાં ચૂનાના પથ્થરની ખાણે છે. જૂનાગઢમાં સફેદ પથ્થરોની ખાણ પણ છે. પોરબંદર નજીક બરડા ડુંગરને દક્ષિણ છેડે આદિત્યાણ ગામ પાસેની ખાણે એના ઈમારતી સફેદ પથ્થરો માટે જાણીતી છે. કચ્છમાં ડુંગરાઓની ધારે પૂર્વ પશ્ચિમ આવી હોવાથી ત્યાં જમીનનો ઢાળ ઉત્તરદક્ષિણ તરફનો છે. કચ્છની કેટલીક નદીઓ ઉત્તર તરફ વહે છે ને કચ્છને મોટા રણમાં લુપ્ત થઈ જાય છે, તો કેટલીક નદીઓ દક્ષિણ તરફ વહે છે ને અરબી સમુદ્રને કે કચ્છના અખાતને મળે છે. આ નદીની લંબાઈ ઘણી ઓછી છે ને વરસાદનું પ્રમાણ પણ ઘણું ઓછું છે, આથી કચ્છમાં બારે માસ વહેતી હોય તેવી ખાસ કોઈ નદી નથી. નાનાં નદીનાળાં ચોમાસા પૂરતાં પાણીથી છલકાય છે. ઉનાળામાં તે એમાંની કેઈકમાં જ કયાંક ધરા બની જતાં થોડું પાણી મળી રહે. વરસાદનું વહી જતું પાણી રોકી રાખવા માટે હવે લગભગ બધાં નદીનાળાં ઉપર આડબંધો બાંધવામાં આવ્યા છે. - ઉત્તરવાહિની નદીઓમાં ખારી નદી અને દક્ષિણવાહિની નદીઓમાં રૂફમાવતી નદી મુખ્ય છે. ખારી દક્ષિણ ધારના ચાડવા ડુંગરમાંથી નીકળી ભૂજ Page #47 -------------------------------------------------------------------------- ________________ 3. ઈતિહાસની પૂર્વભૂમિકા પાસે થઈ મોટા રણમાં પડે છે. આ નદી લગભગ ૪૮ કિ. મી. (૩૦ માઈલ) લાંબી છે. એના પર કલ્યાણપર પાસે બંધ બાંધી તળાવ તૈયાર કરવામાં આવ્યું છે તેમજ રૂદ્રમાતા પાસે મોટો બંધ બાંધી ત્યાંથી નહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કાળી, નારા, ધુરૂડ, ભૂખી, નિરળાવાળી, કાયલે, ખારી, ચાંગ, સારણ, માલણ વગેરે નાની નદીઓ કચ્છના મેટા રણ તરફ વહે છે. દક્ષિણવાહિની નદીઓમાં રફમાવતી નદી ચાડવા ડુંગરમાંથી નીકળી માંડછી આગળ કચ્છના અખાતને મળે છે. આ નદી પર કેજાએરા આગળ બંધ બાંધી “વિજયસાગર તળાવ કરવામાં આવ્યું છે ને એમાંથી નહેરે કાઢવામાં આવી છે. અહીં આંબા, નાળિયેરી, ચીકુ વગેરેની વાડીઓ આવેલી છે. બીજી દક્ષિણવાહિની નદીઓમાં કુલી, ખારી, તેરાવાળી, નાયરે, કનકાવતી વગેરે અરબી સમુદ્રમાં અને ખારેડ, નાગમતી, ભૂખી, બેચી વગેરે કચ્છના અખાતને મળે છે, જ્યારે વાગડની નાની નદીઓ મોટે ભાગે નાના રણમાં લુપ્ત થાય છે. કેરીનાળમાં સિંધુ નદીનાં જળ આવતાં બંધ થયાં ને કચ્છની ઉત્તરે તથા પૂર્વે આવેલી છીછરી ખાડી ખારાપાટના રણમાં ફેરવાઈ ગઈ ત્યારથી કચ્છમાં ધાન્યસંપત્તિ ઘણી ઘટી ગઈ નદીઓના બંધને લઈને ખેતીની પેદાશમાં હવે કંઈક વધારો થવા પામ્યો છે. કચ્છમાં જુવાર, બાજરી, કઠોળ, મગફળી અને તેલીબિયાં થાય છે. સિંચાઈની સગવડ હોય ત્યાં ઘઉં, શેરડી વગેરે થાય છે. વાગડમાં કપાસ થાય છે. કચ્છમાં વનસ્પતિનું વિપુલ વૈવિધ્ય રહેલું છે, એમાં શીંગવર્ગ તથા તૃણવર્ગની વનસ્પતિ વિશેષ પ્રમાણમાં થાય છે. બની અને વાગડ વિભાગમાં ઉનાળામાં ગરમીનું અને શિયાળામાં ઠંડીનું પ્રમાણમાં ઘણું રહે છે. ત્યાં વનસ્પતિ મેટે ભાગે કાંટાળી કે રૂક્ષ હોય છે, જ્યારે વચલાં વાંઘાંઓમાં સુંદર વાડીઓ છે. બની વિભાગમાં ઘાસ સારું થતું હોવાથી ત્યાં ગાય, બળદ, ભેંસ, ઘેટા, બકરાં, ઘોડા, ઊંટ વગેરે ઉછેરવાને ધંધે સારો ચાલે છે. રણમાં કેટલેક ઠેકાણે ઘુડખર' (જંગલી ગધેડા) નામે જાનવર થાય છે.૨૩ કચ્છમાં વનસ્પતિની જેમ પક્ષીઓની પણ વિપુલ વિવિધતા રહેલી છે. વિદેશથી ભારતમાં આવતાં યાયાવર પક્ષીઓ માટે કચ્છ એક અગત્યનું મથક છે. ૪ ભારતભરમાં કચ્છનું મોટું રણ હંજ” અથવા “સુરખાબ” નામે સુંદર પંખીઓની એકમાત્ર પ્રજનનભૂમિ છે. આ મોટાં પંખી રણના છીછરા પાણીમાં થતી ઝીણું છવાત તથા બારીક વનસ્પતિ ખાઈને રહે છે. ક્ષારવાળા વેરાન પ્રદેશમાં મીઠાના અગર છે. કચ્છમાં વરસાદ આખા વર્ષમાં સરેરાશ ૧૫ થી ૩૦ સે. મી. (૬ થી ૧૨ ઇંચ) જેટલો જ પડે છે. આબોહવા વિષમ છે. ઠંડી સારા પ્રમાણમાં પડે છે. ગરમીનું પ્રમાણ ઠીક ઠીક Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧લુ]. ભૌલિક લક્ષણે t 28 વિધારે હોય છે. વિસ્તારના પ્રમાણમાં વસ્તી ઘણી ઓછી છે. પીવાનું પાણી કૂવાઓ મારફત મળી રહે છે. એકંદરે આ પ્રદેશ મુકે છે ને એનું હવામાન આરોગ્યદાયી છે. ૩સમુદ્રકાંઠાને પ્રદેશ . ભારતના પૂર્વ સમુદ્રતટ કરતાં પશ્ચિમસમુદ્રતટ ઓછા તોફાની હવામાનવાળે અને ઓછા રેતીપ્રવાહવાળો છે; એમાંય એને ઉત્તર ભાગ બંદર બાંધવા તથા વિકસાવવા માટે ઠીક ઠીક અનુકૂળ છે. ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર અને એના અખાત આવેલા છે. ગુજરાતને સાગરકાંઠે એકંદરે ૧,૬૦૦ કિ. મી. (૧,૦૦૦ માઈલ) જેટલો લાંબે છે. ઉત્તરમાંથી આવતી સાબરમતી નદી ખંભાતના અખાતમાં મળે છે, ત્યાં એને પટ લગભગ સાત કિ. મી. (સાડા ચાર માઈલ) પહોળો બને છે. આ ભાગ કે પાલીની ખાડી” કહેવાય છે. ઉત્તરપૂર્વ તરફથી આવતી મહી નદી છેવટના ભાગમાં પશ્ચિમ તરફ વળી બદલપુર પાસે મહીસાગર બને છે ને ખંભાતનીયે પેલે પાર ખંભાતના અખાતને મળે છે. એને પટ આઠ કિ. મી. (પાંચ માઈલ) જેટલે પહોળો થાય છે ને ત્યાં ભરતી વખતે પાણીની સપાટી ૬.૭ મીટર (૨૨ ફૂટ) ઊંચી જાય છે.૨૫ અખાતમાં ભરતી આવે છે ત્યારે મહીના પાણી વાસદની ઉત્તરે આવેલી વહેરાખાડી સુધી ધકેલાય છે. ચોમાસામાં પૂર આવે છે ત્યારે મહીસાગરનાં પાણી ઘડાવેગે દોડતાં હોય છે. ખંભાત પાસે સિાબરમતીના અને મહીના મુખ આગળ પાણીને લગભગ આઠ કિ. મી. (પાંચ માઈલ) પહોળો અને ૪૮ કિ. મી. (૩૦ માઈલ) લાંબો વાંકોચૂંકે પટ થાય છે, જે ખંભાતની દક્ષિણ પશ્ચિમે પાળે થતા જાય છે. એક જમાનામાં ખંભાત હિંદના બંદર તરીકે દેશવિદેશમાં ખ્યાતિ ધરાવતું હતું. ૨૭ - મહી નદીના મુખથી તાપી નદીના મુખ સુધીને અખાતને પૂર્વ કિનારે લગભગ ૧૨૮ કિ. મી. (૮૦ માઈલ) લાંબો છે. અખાતના મથાળા અને મુખ વચ્ચેનો ભાગ પ્રમાણમાં સાંકડે છે. એની સરેરાશ પહોળાઈ ૧૯ કિ. મી. (૧૨ માઈલ) છે. મુખ આગળ અખાતની પહોળાઈ ૪૮ કિ. મી. (૩૦ માઈલ) જેટલી છે. અખાતના કિનારે ઠેર ઠેર રેતીના ઢગ ખડકાયેલા પડ્યા છે. એની વચ્ચે ઊંડા પાણીની સાંકડી પટી છે. આ પટી અને ધોલેરાની ખાડી વચ્ચે . ઊંચો ટેકરે આવેલું છે; એને લીધે ખંભાત બંદર પાસે વહાણોને અવલ - Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪] ઈતિહાસની પૂર્વભૂમિકા જવાને માર્ગ દૂર ધકેલાય છે. વળી એ સાંકડા માર્ગને લઈને સમુદ્રની મોટી ભરતી વખતે અખાતનાં પાણી મોટા ઘુઘવાટા સાથે પૂરપાટ ઝડપે અંદર ધસી આવે છે. ભરતીઓટ થયા પછી ખંભાતના ધક્કા આગળની ખુલ્લી જમીન ઉપરથી સપાટ લાગે, પરંતુ એમાં પગ મૂકતાં માણસ અંદર ખૂપી જાય છે. ચોમાસામાં સાબરમતી અને મહીમાં પૂર આવે છે ત્યારે એમાં મેટાં મેટાં વૃક્ષો, પ્રાણીઓ વગેરે ખેંચાઈ આવે છે. અખાતમાં મળતી નદીઓ મારફતે દર વર્ષે ઘણે બધે કાદવ ઘસડાઈ આવે છે. એમાંને ઘણે સમુદ્રનાં મેજાના જેને લીધે તણાઈ જાય છે, છતાં જે શેડો કાંપ ત્યાં કરી રહે છે તેનાથી અખાતના મથાળાને ભાગ ધીમે ધીમે પુરાયા કર્યો છે અને નદીઓના પટ ઊંચા આવતા ગયા છે. ૨૮ અખાતના પૂર્વ ભાગમાં મહીની દક્ષિણે ઢાઢર, નર્મદા, કીમ, તાપી વગેરે નદીઓ મળે છે. કાંઠાના ભાગમાં ઘણી ખાડીઓ આવેલી છે. મોટી નદીઓના કાંઠાઓની જમીન ભાઠાની છે અને સમુદ્રકાંઠાની જમીન ખારવાળી છે. મહીના મુખ પાસે ઉત્તર તટ પર ખંભાત અને દક્ષિણ તટ પર કાવી બંદર છે, જ્યારે ઢાઢર નદીના મુખ પાસે ટંકારી બંદર છે. મહી અને નર્મદા વચ્ચેના સમુદ્રકાંઠા પાસે ખારે પાટ આવેલું છે. નર્મદા નદીના મુખ આગળ એના ઉત્તર તટ પાસે દહેજ બંદર છે ત્યાંથી વહાણો અખાતને સામે પાર સૌરાષ્ટ્રનાં બંદરોએ જાય છે. હાલ આ બંદરને વિકસાવવામાં આવે છે. નર્મદામાં એના મુખથી ભરૂચ સુધી મેટાં વહાણ અને ઝઘડિયા સુધી નાનાં વહાણ કરી શકે છે. નર્મદા ખંભાતના અખાતને મળે છે ત્યાં એનું મુખ લગભગ ૨૪ કિ. મી. (૧૫ માઈલ) જેટલું પહોળું છે. એ મુખપ્રદેશમાં મોખરે આલિયા નામે માટે ટાપુ છે. એની ને ભરૂચની વચ્ચે કેટલાક નાના બેટ આવેલા છે તેઓમાં ધંતુરિયા બેટ સહુથી મોટે છે; એની જમીન ફળદ્રુપ છે. નર્મદાને ઉત્તર કાંઠે આવેલું ભરૂચ ગુજરાતનું ઘણું જૂનું બંદર છે;૧૯ એ સમુદ્રતટથી ચોવીસેક કિ. મી. પંદરેક માઈલ) જેટલું અંદરના ભાગમાં આવેલું છે. નદીના પૂરણને લીધે આ બંદરને વેપાર ઘટતો ગયો છે. હજી ત્યાં માછી તથા ખારવા લેકની ઠીક ઠીક વસ્તી છે. સમુદ્રકાંઠે મીઠું પકવવાને ઉદ્યોગ પણ ચાલે છે. ભરૂચની પૂર્વે શુકલતીર્થને પેલે પાર એક ટાપુમાં અનેક વડવાઈઓવાળો જૂનો જંગી કબીરવડ આવેલો છે. સમુદ્રકાંઠા પાસે નાળિયેરી તથા તાડના ઝાડ નજરે પડે છે. નર્મદાની દક્ષિણે આવેલા અંકલેશ્વર પાસે ખનિજ તેલ અને કુદરતી ગેસને ઉદ્યોગ વિકસ્યા છે. નર્મદાના મુખથી ૧૬ કિ. મી. (દસ માઈલ) દક્ષિણે કીમ નદીનું મુખ આવેલું છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧ હું] . ભૌગોલિક લક્ષણે " t૨૫ - કીમ અને તાપીની વચ્ચે ભગવાનું નાનું બંદર છે. તાપી નદીને ડાબે કાંઠે સુરત એક મોટું બંદર હતું. ૧૦ પછી નદીને કાંપને લઈને તાપીનું મુખ છીછરું થતું ગયું ને બંદરની પડતી થઈ હાલ સુરતની પશ્ચિમે આવેલા મગદલ્લા બંદરને વિકસાવવામાં આવી રહ્યું છે. તાપીના મુખની પશ્ચિમે હજીરા અને પૂર્વે ડુમસ નામે હવાખાવાનાં સ્થળ આવેલાં છે. મીંઢોળા નદી તાપીથી આઠ કિ. મી. (પાંચ માઈલ) દક્ષિણે સમુદ્રને મળે છે. એના મુખને “સચીન” કહે છે. પૂણે મીંઢળાથી ૧૬ કિ. મી. (દસ માઈલ) દક્ષિણે સમુદ્રને મળે છે. પૂર્ણાના મુખની દક્ષિણે આવેલા દાંડીમાં મીઠું બનાવવાનો ઉદ્યોગ ચાલે છે. પૂર્ણાની દક્ષિણે ૨૪ કિ. મી. (૧૫ માઈલ) પર અંબિકા અને અંબિકાથી ૧૩ કિ. મી. (આઠ માઈલ) દક્ષિણે ઔરંગા નદી સમુદ્રને મળે છે. અંબિકાના કિનારા પાસે ગણદેવી અને બિલિમેરા વસેલાં છે. ધરાસણા(તા. વલસાડ)માં મીઠું પકવવામાં આવે છે. ઔરંગાના કિનારા પાસે વલસાડ આવેલું છે. વલસાડ પાસે આવેલું તીથલ હવાખાવાનું સ્થળ છે. ઔરંગાના મુખથી ૯.૫ કિ. મી. (છ માઈલ) દક્ષિણે ઉમરસાડી આગળ પાર નદી સમુદ્રને મળે છે. પારના મુખથી આઠ કિ. મી, (પાંચ માઈલ) દક્ષિણે કોલક નદી ઉદવાડા પાસે સમુદ્રને મળે છે. દમણગંગા દમણ પાસે સમુદ્રને મળે છે. નવસારીની દક્ષિણે બિલિમોરા, વલસાડ, ઉમરસાડી, મરોલી, ઉમરગામ વગેરે નાનાં બંદર આવેલાં છે. કીમથી દમણગંગા સુધીના સમુદ્રકાંઠા પાસેને પ્રદેશ રેતીના ટેકરાઓ અને ખારાપાટથી ભરપૂર છે. કચ્છના અખાતના મથાળાથી મુખ સુધીને સૌરાષ્ટ્રને ઉત્તર દિશાને સમુદ્રકાંઠે લગભગ ૨૫૬ કિ. મી. (૧૬૦ માઈલ) લાંબે છે. એ કિનારા પર નવલખી, જોડિયા, બેડી, સિક્કા, સલાયા, પીંડારા, બેટ, ઓખા, આરંભડા વગેરે બંદર આવેલાં છે. હંસ્થલ અને જોડિયા વચ્ચેનો ભાગ સાંકડો મટોડાવાળો અને તમરિયાંની ઝાડીઓથી ભરપૂર છે. આજી અને ઊંડ નદી જોડિયા પાસે અખાતને મળે છે. જોડિયા બંદરી વેપારનું મથક છે. જોડિયાથી ઓખા સુધીના ભાગમાં સમુદ્રતટ છ થી નવ કિ. મી. (ચારથી છ માઈલ) સુધી અંદર વિસ્તરે છે; એની પાસે સંખ્યાબંધ ખડકે અને નાના બેટ આવેલા છે. કિનારા પાસે આવેલી તમરિયાંની ઝાડીઓ ખલાસીઓને સીમાચિહની ગરજ સારે છે. જામનગરની ખાડીમાં બેડી બંદર આવેલું છે ને એની ઉત્તરે રેઝી ટાપુમાં પણ નાનું બંદર આવેલું છે. સિક્કામાં સિમેન્ટનું મોટું કારખાનું છે. સલાયા પાસે મીઠાને ઉદ્યોગ ચાલે છે. જૂના જમાનામાં એ વહાણવટા માટે ઘણું જાણીતું હતું. ઓખા પાસે શંખોદ્ધાર બેટ સામાન્યતઃ બેટ' નામે ઓળખાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા - t. દ્વારકાની ભૂશિર કચ્છના અખાતને અરબી સમુદ્રથી જુદો પાડે છે. આ ભૂશિરને જગત-ભૂશિર કહેતા. દ્વારકા પશ્ચિમ ભારતનું મોટું તીર્થધામ છે. દ્વારકા પશ્ચિમ ભારતનું બારું ગણાતી. આ ભૂશિરથી સમુદ્રકાંઠે ઉત્તરપૂર્વ ત્રાંસ લઈ ઓખા બંદર તરફ અને દક્ષિણપૂર્વ ત્રાંસ લઈ દીવ ટાપુ તરફ વિસ્તરે છે. આ કિનારે લગભગ ૨૫૬ કિ. મી. (૧૬૦ માઈલ) લાંબો છે. એ કિનારા પર દ્વારકા, મિયાણી, રિબંદર, માધવપુર, શીલ, માંગરોળ, વેરાવળ, સુત્રાપાડા, કેડીનાર વગેરે બંદર આવેલાં છે. આ કિનારા પાસે આવેલે પ્રદેશ સામાન્યતઃ સપાટ છે ને એની પાસે પવનથી ફૂંકાઈને થયેલા રેતીના ટેકરાઓની હારની હાર નજરે પડે છે. દ્વારકાની ઉત્તરે મીઠાપુરનું મોટું ઉદ્યોગનગર છે. દ્વારકામાં સિમેન્ટ બનાવવાનું કારખાનું છે. એની દક્ષિણે ઓખામઢી પાસે મીઠાના મોટા અગર છે. વેરાવળમાં ભસ્ય-ઉદ્યોગ વિકસ્યા છે. ઓઝત સાથે ભાદર નદી નવીબંદર આગળ સમુદ્રને મળે છે ત્યાં અગાઉ મેટું બંદર હતું. માણાવદરથી નવીબંદર સુધીનો ભાગ નીચાણનો હોઈ ત્યાં ચોમાસામાં પાણી ભરાઈ રહે છે; એ ભાગને ઘેડ' કહે છે. માધવપુરથી પ્રાચી સુધીને લીલી નાઘેર' તરીકે ઓળખાતો કાંઠા પ્રદેશ ઘણો ફળદ્રુપ અને રળિયામણું છે. અહીં નાળિયેરીનાં વૃક્ષ, નાગરવેલના મંડપો અને આંબાની વાડીઓ નોંધપાત્ર છે. દીવ ટાપુ ૧૧ કિ. મી. (સાત માઈલ) લાંબે છે. દીવ પાસેના કિનારાથી ગોપનાથ સુધીને દક્ષિણતટ લગભગ ૧૨૮ કિ. મી. (૮૦ માઈલ) લાંબો છે. આ તટ આગળનો પ્રદેશ ઘણે રમણીય છે. ભૂશિરે, મેદાન અને તાડવૃક્ષોથી શોભતા આ પ્રદેશમાં અનેક બંદરો અને શહેરે આવેલાં છે; એમાં નવાબંદર, જાફરાબાદ અને મહુવા નોંધપાત્ર છે. નવાબંદર દેલવાડા પાસે આવેલું છે, ત્યાં વહાણવટા અને માછીમારીને ધંધો ચાલે છે. ગેપનાથ ભૂશિરથી ખંભાતનો અખાત શરૂ થાય છે. આ અખાતને પશ્ચિમ તટ લગભગ ૧૧૨ કિ. મી. (૭૦ માઈલ) લાંબો છે. અહીં સૌરાષ્ટ્રમાંથી આવતી શેત્રુજી, કાળભાર, ઉતાવળી, સુકભાદર, ભેગાવો. વગેરે નદીઓ અખાતમાં મળે છે. આ કિનારા પર તળાજા, ઘોઘા, ભાવનગર, લેરા વગેરે બંદર આવેલાં છે. ભાવનગરની ખાડી અંદરના ભાગમાં અગાઉ છેક વલભીપુર સુધી હતી; નદીના કાંપને લઈને એ માઈલ સુધી પુરાઈ ગઈ. શેત્રુંજી નદીના મુખથી અંદરને ભાગ નીચે હોવાથી ત્યાં જુવાળ વખતે પાણી ફરી વળે છે. ગોપનાથ અને ઘોઘા વચ્ચેને ૩૨ કિ. મી. (૨૦ માલિ)ને કિનારે જરા ઊંચે છે. અહીં કોતર ઘણું છે; ગામની નજીક ઝાડ પણ ઘણું છે. ઘોઘા આગળને કિનારે પણ જરા ઊંચાણમાં છે. ભાવનગર અને ખૂણબંદર (લેરા પાસે) વચ્ચેના ભાગને કાંઠે તમરિયાંની ઝાડીઓથી છવાયેલે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩' É ભૌગોલિક લક્ષણો | ૨૦ એમાં વચ્ચે વચ્ચે નકામુ બર્ટ બ્રાસ ઊગે છે. એમાં ધણી ખાડીએ છે. ભરતી વખતે પાણી અંદરના ભાગમાં ઘણે દૂર સુધી પથરાય છે. ધેાધા પાસે પીરમને મેટ અને ભાવનગર પાસે રાણિયા ભેટ છે. ધેાલેરાનું બંદર ખાડી પુરાઈ જવાથી નાનું થઈ ગયું છે. કચ્છની પશ્ચિમે અરબી સમુદ્ર તથા દક્ષિણે કચ્છને અખાત આવેલ છે. સમુદ્રને કિનારા ઉત્તરપશ્ચિમથી દક્ષિણપૂર્વ તરફ ઢળતે છે અને અખાતને કિનારા લગભગ અધે સુધી દક્ષિણપૂર્વી તરફ્ અને મુંદ્રા બંદર પાસેથી ઉત્તરપૂર્વી તરફ ઢળે છે. આખા કિનારા લગભગ ૩૨૦ કિ. મી. (૨૦૦ માઈલ) જેટલા લાંખા છે. એ ઘણાખરા સીધા છે. માત્ર કાંક કચાંક નાની નાળેા આવેલી છે. પશ્ચિમે આવેલ કે।રીનાળ સિંધુના લુપ્ત પૂર્વમુખતા અવશેષ છે. એની પાસે આવેલુ' નારાયણુ સરેાવર પણ હાલ ધણુ નાનુ થઈ ગયું છે. કેાટેશ્વર અને લખપતનાં પુરાણાં બંદર ઘણે અંશે પુરાઈ ગયાં છે. કચ્છ તરફના કાંઠે નીચેા, સપાટ અને મટાડાવાળા છે તે એમાં તરિયાંની ઝાડીએ હાય છે. સમુદ્રકાંઠાની અબડાસા તાલુકાથી માંડવી, મુંદ્રા અને અંજાર તાલુકા સુધીની જમીન સપાટ અને ફળદ્રુપ છે. આંબા, નાળિયેરી, ચીકુ વગેરેનાં ફળેા તેમજ કપાસ, મગફળી, બાજરી વગેરે પાક થાય છે. સમુદ્રકાંઠા પાસેને આ સપાટભાગ ‘કંઠી' તરીકે ઓળખાય છે. એના પશ્ચિમ છેડા પાસે આવેલી જખૌની ખાડીમાં આઠદસ નાના ખેટ આવેલા છે, જેમાંના ઘણાખરા ઉજ્જડ છે. જખૌ બંદર પર મીઠાના અગર છે. રુક્ષ્માવતીના મુખ પાસે આવેલું માંડવી બંદર વહાણવટા માટે જાણીતું છે. કેવડી અને ભૂખીના સીંગમ પર આવેલ મુદ્રાના બંદરમાં મીઠાના અગર આવેલા છે. એની ઈશાને આવેલું ભદ્રેશ્વર જૈન તીર્થ તરીકે જાણીતુ છે. અંજારની દક્ષિણે તૂણાનુ જૂનુ બંદર છે, જ્યાંથી હાલ માછલીનું ખાતર પૂરુ' પાડવામાં આવે છે. મીઠાનું મોટું કારખાનું ધરાવતા જૂના કંડલા પાસે નવુ કંડલા બંદર બાંધવામાં આવ્યુ` છે. કરાંચી પાકિસ્તાનમાં જતાં ભારત સરકાર તરફથી આ બંદરને મેાટા બંદર તરીકે વિકસાવવામાં આવે છે. કચ્છના પૂર્વ ભાગમાં આવેલી વાગડ પ્રદેશની જમીન કાળી અને કપાસને અનુકૂળ છે; એની બંને બાજુએ રણુ હાવાથી ત્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ વધારે રહે છે. કચ્છની પૂર્વ તથા ઉત્તરે આવેલી છીછરી ખાડીએ સમય જતાં રણમાં ફેરવાઈ ગઈ છે. રણમાં જ્યારે ઉનાળામાં કારીનાળમાંથી અરબી સમુદ્રની અને નકટી, કઉંડલા તથા તુસ્થલની નાળામાંથી અખાતની મોટી ભરતીનાં પાણી ચડે છે ત્યારે એ સાથે અસંખ્ય દરિયાઈ કીટાણુ, શંખલાં વગેરે ખેંચાઈ આવે છે, કંડલા અને સ્થૂલની ખાડી વચ્ચેના ભાગ સાંકડા, 14 Page #53 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા tu. મટાડાવાળે અને તમરિયાંની ઝાડીઓથી ભરપૂર છે. સમુદ્રકાંઠે કીચડવાળી નાળોમાં ચેરિયા (તવર) ઊગે છે તે કિનારા ધોવાતા અટકાવે છે અને દુકાળના વખતમાં એના પાનનો લીલો ચારે ઢોરોને રાહતરૂપ નીવડે છે. ચેરનાં જંગલમાં ઊંટ-ઉછેરનો ધંધો ચાલે છે. કચ્છના કાંઠાનો પ્રદેશ દરિયાખેડ તથા વહાણોના બાંધકામ માટે જાણીતું છે. અહીં તરેહતરેહનાં માછલાં મળતાં હોઈ મત્સ્યઉદ્યોગ સારો ખીલ્યો છે; હવે મીઠાને ઉદ્યોગ પણ વિકસવા લાગ્યો છે. કંડલામાં મીઠાને મોટો ઉદ્યોગ ચાલે છે. કચ્છને અખાત અને કચ્છના નાના રણને દક્ષિણકાંઠે કચ્છ અને સૌરાષ્ટ્રને અલગ પાડે છે. કંડલાથી હંસ્થલની નાળમાં થઈને અખાતને દક્ષિણકાંઠે આવેલ નવલખી બંદરે જવાને સમુદ્રમાર્ગ એ કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેને સહુથી સીધો અને ટૂંક માર્ગ છે. અખાતમાં પાણીની ઊંડાઈ કરછ તરફના ભાગ કરતાં સૌરાષ્ટ્ર તરફના ભાગમાં વધારે છે. અખાતના મુખ આગળ એ સૌરાષ્ટ્રના કાંઠા પાસે ૨૫ થી ૩૦ વામ (વામ=પા ફૂટ) ઊંડું છે. ત્યાંથી અંદરના ભાગમાં જતાં ઊંડાઈ ઓછી થતી જાય છે. છેક મથાળા આગળ ઊંડાઈ બે કે ત્રણ વામ જેટલી જ છે. હંસ્થલની ખાડીમાં ઠેકઠેકાણે ૬ થી ૧૨ વામની ઊંડાઈ છે.૩૨ અખાતના મુખ આગળ ભરતી ૪.૫૧ મીટર (૧૪.૮ ફૂટ) અને મથાળા આગળ ૬.૧૬ મીટર (૨૨ ફૂટ) ચડે છે.૩૦ અખાત મથાળા આગળ ૧૩ કિ. મી. (આઠ માઈલ) અને મુખ આગળ ૪૦ કિ. મી. (૨૫ માઈલ) પહેળો છે. ગુજરાતનાં બંદરામાં કંડલાને સહુથી મેટા બંદર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, ત્યાં ઘણું વહાણ આવી શકે તેવો મોટો ધક્કો બાંધવામાં આવ્યા છે. ઓખા અને ભાવનગરમાં જહાજે કિનારે ધક્કા ઉપર નાંગરી શકે છે ને બારે ભાસ કામ કરી શકે છે. નવલખી, જામનગર અને સિકકા પણ બારમાસી બંદરે છે, જ્યારે માંડવી, પોરબંદર, વેરાવળ અને ભરૂચ બંદર ચોમાસા સિવાય કામમાં આવે છે. કંડલા ઉચ્ચ કક્ષાનું બંદર છે; માંડવી, બેડી, નવલખી, ઓખા, રિબંદર, વેરાવળ, ભાવનગર અને ભરૂચ મધ્યમ કક્ષાનાં બંદર છે, ને બાકીના નાનાં બંદર છે. ૩૪ ૪. જમીનના મુખ્ય પ્રકાર ૭૫ ઉત્તર ગુજરાતની જમીન મોટે ભાગે રેતાળ છે ને એમાં જાડી રેતીનું પ્રમાણ ઘણું છે. સેંદ્રિય દ્રવ્યો અને નાઈટ્રોજન એમાં પૂરતા પ્રમાણમાં નથી. તળ જમીન ખોદીને તૈયાર કરેલા કૂવાનાં પાણી ખૂબ ક્ષારવાળાં હજી પીત કે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧ લું]. ભેગેલિક લક્ષણે [ ૨૯ સિંચાઈ માટે ભાગ્યેજ કામ લાગે છે. ઊંડાં બેરિંગે દ્વારા સારું પાણી મળી શકે છે. પશ્ચિમ ભાગમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. કોઈ કઈ સ્થળે કાળી જમીન પણ જોવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં કાળી અને ગોરા એ બે જાતની જમીન આવેલી છે. કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણુ બહુ નથી; એમાં માટી લગભગ ૨૦ ટકા અને રેતી લગભગ ૪૦ ટકા છે. આમાંની કેટલીક જમીન ઊંડી છે ને ચોમાસામાં પાણી ચૂસીને સંઘરી રાખવાની શક્તિ ધરાવે છે. આ સંધરેલાં પાણીનો ઉપયોગ કઠોળ અને ઘઉંના શિયાળુ પાકને ખાસ અનુકૂળ નીવડે છે. કાળી જમીનની તળે ડી ઊંડાઈએ ચૂનાના કંકરના થર આવેલા હોઈ એ ક્ષાર નુકસાનકારક નીવડે છે. ગોરાડુ જમીન ફળદ્રુપ છે ને ખાતર અને સિંચાઈની જોગવાઈ થતાં સારું ઉત્પાદન આપે છે. ચરોતરની જમીન એકંદરે ઘણી ફળદ્રુપ છે. આ જમીન ઝીણી રેતી અને માટીના મિશ્રણની કુમાશવાળી જમીન છે. વધારે સારી જાતની જમીનમાં માટીનું પ્રમાણ દસ ટકાથી વધુ અને રેતીનું પ્રમાણ ૭૦ ટકાથી ઓછું હોય છે. સાબરમતી અને મહી નદીના કાંઠાની જમીન ઝાંખા પીળા રંગની અને દાણાદાર છે; એ નમૂનેદાર ગોરાડુ જમીન છે. અંદરના વિસ્તારમાં જમીનનો રંગ ઝાંખો ભૂખરો થાય છે ને બેસર જમીન સાથે એ ભળી જાય છે. બેસર જમીન રંગે ભૂખરી છે; કાળી અને ભાઠાની જમીન કરતાં એનો રંગ ઝાંખો છે. નીચાણવાળા વિસ્તારમાં કાળી જમીન મળી આવે છે; એ નદીઓનાં પૂરનાં પાણીથી જમા થયેલ સારાં પોષક દ્રવ્યો ધરાવે છે. આ દ્રવ્યો માંડ છ થી આઠ ફૂટ ઊંડે પહોંચે છે ને તેથી એ જમીન ખરી કાળી જમીનનાં લક્ષણ ધરાવતી નથી. નદીના કાંઠાની ભાઠાની જમીન ફળદ્રુપ છે ને એમાં ખાતર વિના પણ સારા પ્રમાણમાં પાક લઈ શકાય છે. - પંચમહાલ જિલ્લાની જમીન ગુજરાતના અન્ય વિભાગોની જમીનથી ઘણી જુદી પડે છે. આ જમીન ધસડાઈ આવેલા કાંપની નહિ, પણ નીચે રહેલા ગ્રેનાઈટ અને નીસના ખડકમાંથી છૂટા પડેલા કણેની બનેલી છે. એ ઝાંખા રંગની, છીછરી અને ઓછી ફળદ્રુપ છે. નીચાણના ભાગમાં આવેલી જમીન રંગે કાળી, માટીવાળી અને ફળદ્રુપ છે; એમાં પાણી સંઘરી રાખવાની શક્તિ ઘણું હોવાથી એમાંથી દર વર્ષે ખરીફ (માસુ) તથા રવી (શિયાળુ) પાક લેવાય છે. ઊંચાણવાળાં સ્થળોની જમીન પથરાળ, કાંકરાવાળી, છીછરી, ઝાંખી અને ઓછી ફળદ્રુપ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦] ઇતિહાસની પૂર્વભૂમિકા [ . વડોદરા જિલ્લાના ઉત્તર ભાગમાં ગોરાટ અને દક્ષિણ ભાગમાં કાળી જમીન મળી આવે છે. આ બંને જાતની જમીન કાંપવાળી છે. કાળી જમીનમાં ૫૦ ટકા કરતાં ઓછી રેતી આવેલી છે, જ્યારે ગોરાટ જમીનમાં ૬૦ થી ૮૦ ટકા રેતી હોય છે. આ વિસ્તારની કાળી જમીન ખરી કાળી જમીનનાં લક્ષણ ધરાવતી નથી; એનું અંતરપડ રેતાળ છે, જેમાં કેટલેક સ્થળે મરડિયા અને કેટલેક સ્થળે માટી આવેલ છે. ગોરાટ જમીનમાં સેંદ્રિય દ્રવ્યો અને નાઈટ્રોજન પૂરતા પ્રમાણમાં નથી. દક્ષિણમાં આવેલી કાળી જમીનમાં માટીનું પ્રમાણ વધુ નથી, જ્યારે પૂર્વમાં આવેલી કાળી જમીનમાં એ વધુ છે. આ વિભાગમાં જે ગરાટ તરીકે ઓળખાય છે તે ખરી રીતે મધ્યમ કાળી જમીન છે. દક્ષિણ ગુજરાતમાં ક્યાસને અનુકૂળ કાળી જમીન આવેલી છે. નદીઓના કાંપને લઈને કાળી જમીન ઠીક ઠીક ઊંડી હોય છે. ઉનાળામાં એમાં ઊંડી ચિરાડ પડે છે. આ ચિરાડે ઘણી વાર ૧ ઈંચ પહોળી અને ૧૦ ફૂટ જેટલી ઊંડી હોય છે, આથી કાળી જમીન પોતાની મેળે જ ખેડાય છે એવું કહેવાય છે. પશ્ચિમ તરફ જતાં જમીનમાં માટીનું પ્રમાણ વધતું જાય છે. સમુદ્રકાંઠા તરફ ખારી જમીનના પટ આવે છે. કાળી જમીનમાં ભાટી, કાંપ અને રેતીનું લગભગ સરખું પ્રમાણ હોય છે; મુખ્યત્વે એમાં કપાસનું વાવેતર થાય છે. ભારે વરસાદમાં પાણીથી ચિરાડો ભરાઈ જાય છે ત્યારે ભારે ચીકાશને લીધે એને ખેડી શકાતી નથી; જેમાં પાણી નિતાર સારી રીતે થઈ શકતો હોય તેવા થરવાળી જમીનને જ સિંચાઈ માફક આવે છે. ખરીફ પાકને બદલે ઘઉં, અળશી, ચણ વગેરે રવી પાક માટે એ માફક આવે છે. ભાઠાની જમીન તથા ગોરાટ જમીન બાગાયત માટે કામ લાગે છે. નદીઓના કાંઠા પર જમા થયેલ કાંપની ફળદ્રુપ જમીનને “ભાઠાની જમીન' કહે છે. ભાઠાની જમીનમાં લગભગ ૨૦ ટકા માટી અને ૬૦ ટકા રેતી હોય છે; ગોરાટ જમીનમાં રેતીનું પ્રમાણ ૮૦ ટકા જેટલું અને માટીનું પ્રમાણ ૬ થી ૧૦ ટકા જેટલું જ હોય છે. સૌરાષ્ટ્રમાં ખેતીને લાયક જમીન માટે ભાગે સપાટ અને મધ્યમ કાળી જાતની છે. ડુંગરાળ પ્રદેશમાં છીછરી અને મોટે ભાગે મરડિયાવાળી જમીન છે; એમાં માટીનું પ્રમાણ ઘણું ઓછું છે ને એ ઓછી ફળદ્રુપ છે. પાતાળ કૂવાઓમાંનાં મોટા ભાગનાં પાણી ખૂબ ક્ષારવાળાં નીકળે છે. ભાલની જમીન કાળી અને ભેજનો સંગ્રહ કરે તેવી છે; ક્ષારને કારણે કેટલીક જમીન પડતર રહે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧ લુ...] ભોગાલિક લક્ષા [ ૩૧ કચ્છની જમીન છીછરી અને પથ્થરવાળી છે. મેાટા ભાગની જમીન ખારવાળી છે. ત્યાંની ખેતીને લાયક જમીનમાં નાઇટ્રેાજનનું પ્રમાણ ધણુ એણુ છે. વરસાદની ઋતુમાં ગુજરાતની જમીનેામાં સેંદ્રિય દ્રવ્યેાનું પ્રમાણ વધારે રહે છે. જમીન સુકાઈ જતાં એ દ્રવ્ય છૂટાં પડી જાય છે. સિંચાઈ દ્વારા જમીનને ભીની રાખવામાં આવે તે એ જમીનમાં સેંદ્રિય દ્રવ્ય પૂરતા પ્રમાણમાં રહે છે. ગુજરાતની જમીનેામાંથી ખેતીની મેાસમમાં પાકની વૃદ્ધિ માટે જરૂરી પેાટાશિયમ જોઈએ ત્યારે પૂરતા પ્રમાણમાં મળી રહે છે, ૫. આત્મહુવા ૬ ગુજરાતની આબેહવા એક દરે સમશીતેાખ્યુ છે. ઉત્તરના ભાગે માં આબેહવા સૂકી અને દક્ષિણના ભાગેામાં ભેજવાળી હોય છે. અરખીસમુદ્ર અને અખાતાની અસર નીચેના ભાગેામાં ગરમીનું પ્રમાણ ઓછું રહે છે ને આખેાહવા વધારે ખુશનુમા અને આરેાગ્યપ્રદ રહે છે. પૂર્વ સીમા પર આવેલા વનઆચ્છાદિત પર્વતે। અને ડુંગરાને લીધે પણ આમાહવામાં ગરમીની તીવ્રતા ઓછી રહે છે. સામાન્ય રીતે અહીં શિયાળા, ઉનાળા અને ચામાસુ એમ ત્રણ ઋતુઓ આવે છે. શિયાળે સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી રહે છે. વધારેમાં વધારે ઠંડી જાન્યુઆરીમાં પડે છે. શિયાળામાં ઉષ્ણતામાન દિવસે ૨૧° થી ૩૮° સે. (૭૦૦ થી ૧૦૦૦ રૂ.) સુધી અને રાત્રે ૧° થી ૨૦° સે. (૩૦ થી ૬૦° ફે.) સુધી રહે છે. આ ઋતુ દરમ્યાન આકાશ સ્વચ્છ હોય છે તે ઉત્તર તરફના ઠંડા સૂકા પવન વાય છે. પશ્ચિમ દિશાથી તાક્ાની વાયરા વાય છે ત્યારે સખત ઠંડીનું મેાજું ફરી વળે છે, ભયંકર પવન ફૂંકાય છે, ને કયારેક વરસાદ પણ પડે છે. માર્ચ મહિનામાં ઉનાળા બેસતાં ધીમે ધીમે ઉષ્ણતા વધતી જાય છે. મે માસમાં સખત ગરમી પડે છે. જૂનમાં આકાશમાં વાદળા ઘેરાતાં ગરમીનું પ્રમાણુ ઘટવા લાગે છે. ઉનાળામાં સામાન્ય રીતે ૩૭° થી ૪૭° સે (૯૮° થી ૧૧૬° ફે.) સુધી ઉષ્ણતામાન રહે છે. ગુજરાતમાં વતા ૯૦ થી ૯૫ ટકા જેટલા વરસાદ ચામાસા · દરમ્યાન પડે છે. આ વરસાદ દક્ષિણપશ્ચિમ દિશામાંથી આવતા ભેજવાળા પવનેા પર તથા અગાળાના ઉપસાગરમાં થતા દબાણુની વધધટ પર આધાર રાખે છે. સામાન્ય રીતે Page #57 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. વધારે વરસાદ જુલાઈમાં પડે છે. કિનારાની પટ્ટી પર ભરૂચ સુધી વરસાદનું પ્રમાણ વધતું જાય છે, તે ઉત્તર તરફ જતા ઘટતું જાય છે. વડોદરાની પૂર્વે આવેલા છોટાઉદેપુર બારિયા પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધારે છે એમાં સાતપૂડા અને વિંધ્ય હારમાળાના પશ્ચિમ છેડાની અસર કારણરૂપ છે. આડાવલી પર્વતના દક્ષિણ છેડાની અસરને લઈને આબુ પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધારે છે. ગિરનાર પર્વત અને ગીરની ડુંગરમાળાની અસરને લીધે જૂનાગઢથી લઈને જિલ્લાના દક્ષિણપશ્ચિમ ભાગમાં વરસાદ વધારે પડે છે. ભરૂચ-ડીસાથી પશ્ચિમ તરફ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના પશ્ચિમ ભાગમાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું છે. ગુજરાતમાં સહુથી વધુ વરસાદ ડાંગ પ્રદેશમાં પડે છે, ત્યાં ગયા દાયકામાં એક વર્ષે ૧૦૪.૨ સે. મી. એટલે વરસાદ પડે. બનાસકાંઠામાં વરસાદ ૭૮ સે. મી. જેટલે ઓછો પડે છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ ૫૦ સે. મી. થી ૬૨ સે. મી. પડે છે, જ્યારે કચ્છમાં માંડ ૩૦ સે. મી. જેટલો વરસાદ પડે છે; ત્યાં કયારેક આઠ સે. મી. જેટલે ઓછો વરસાદ પણ નોંધાયો છે. સપ્ટેમ્બરમાં ચોમાસું હઠવા લાગે છે ને ઓકટોબરમાં ઋતુમાં ઘણું પરિવર્તન થાય છે. ચોમાસા અને શિયાળા વચ્ચેના આ માસમાં આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ રહે છે. સિંચાઈ માટે નદીઓ, કૂવાઓ અને તળાવ ઉપરાંત હવે નહેરે અને પાતાળકૂવાઓની સગવડ થતી જાય છે. ૬, ખનિજે ૭ ગુજરાતમાં ખનિજસંપત્તિ વિશે વધુ ને વધુ શેધખોળ થતી જાય છે. ખનિજ તેલ અને કુદરતી ગેસનાં મથક ખંભાતના અખાતની આસપાસના વિસ્તારમાં લગભગ બધી બાજુએ ઠેકઠેકાણે મળતાં જાય છે. કેટલીક જગ્યાએ કોલસા અને લિગ્નાઈટનો જથ્થો મળવા લાગ્યો છે. ધાતુઓમાં સેના અને રૂપા જેવી કિંમતી ધાતુઓની નિશાનીઓ મળવા લાગી છે, પરંતુ એ બાબતમાં હજી વધુ અન્વેષણ કરવું પડે એમ છે લેહમય ધાતુઓમાં કેટલાંક સ્થળોએ લેખંડ ગાળવાને ધંધો ચાલતો હતા, પરંતુ હાલ લેખંડની કાચી ધાતુઓ (હીમેટાઈટ વગેરે)ની કોઈક સ્થળોએ નિશાની મળે છે. પંચમહાલ જિલ્લામાં શિવરાજપુર પાસે માઈલે સુધી મેંગેનિઝની કાચી ધાતુ પથરાયેલી છે. છોટાઉદેપુર, બારિયા વગેરે કેટલાંક બીજાં સ્થળોએ પણ મેંગેનિઝ મળી આવવાની નિશાનીઓ દેખાય છે. પોલાદને સખત કરવામાં મેંગેનિઝની જેમ જેને ઉપયોગ થાય છે તે સંસ્કનની કાચી ધાતું Page #58 -------------------------------------------------------------------------- ________________ ભોગોલિક લક્ષણ 1 2 આડાવલીના રટિકામાંથી તથા પંચમહાલ જિલ્લાના ફિલિટના પથ્થરમાંથી મળી આવે છે. બિન-લેહ ધાતુઓમાં અહીં તાંબું, સીસું, જસત અને એલ્યુમિનિયમની ધાતુઓ મળે છે. બનાસકાંઠામાં શિરેહી તથા અંબાજી નજીક તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ હતી, શિરોહી પાસે, છોટાઉદેપુર પાસે, ભાયાવદર પાસે અને શિહોર પાસે તાંબાની કાચી ધાતુ હોવાનું જાણવા મળે છે. બનાસકાંઠા અને પંચમહાલમાં સીસાની કાચી ધાતુ મળે એમ લાગે છે. પંચમહાલમાં જાંબુઘોડા પાસે જસતની કાચી ધાતુ મળે એમ જણાય છે. ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાં કસાઈટને મોટો જથ્થો પડે છે. કસાઈટમાંથી ઍલ્યુમિનિયમ નીકળે છે. પંચમહાલ અને છોટાઉદેપુરના પ્રદેશોમાં યુરેનિયમ વગેરે મળવાની નિશાની મળી છે ને ઈડર પાસે થેરિયમની કાચી ધાતુનાં એંધાણ મળ્યાં છે. આ ધાતુઓ અણુશક્તિના ઉત્પાદનમાં ઉપયોગી છે. - બનાસકાંઠામાં કેટલીક જગ્યાએ કલાઈ, તાંબું અને મેંગેનીઝ નીકળે છે. એ ઉપરાંત અમુક સ્થળોએ ગંધક, અબરખ, સુરોખાર, ઘસિયું મીઠું, અડદિયા પથ્થર, આરસ, ખડી, રાતી ભાટી, પીળી માટી વગેરે નીકળે છે. બાંધકામ માટેના પથ્થરોમાં ગ્રેનાઈટ સંખેડા તાલુકામાં અને ગ્રેનાઈટ-નાઈસ બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં મળે છે. સારી જાતને ઍન્ડસ્ટોન ગુજરાતમાં અખૂટ પ્રમાણમાં મળે છે, ખાસ કરીને હિંમતનગર, નાથકુવા (પંચમહાલ) અને સોનગઢ પાસે તેમજ ધ્રાંગધ્રા પાસેની ખાણોમાં. કવાર્ટઝાઇટ સેન્ડસ્ટોન વડોદરા જિલ્લાના બાધ સ્તરોમાં તેમજ રાજપીપળા પ્રદેશમાં મળે છે. સુરત જિલ્લામાં અને ઈડર પ્રદેશમાં મળી આવતા ચૂનાને પથ્થર બાંધકામ માટે સારે કામ લાગે છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મળી આવતો પોરબંદર પથ્થર' એ માટે સર્વોત્તમ છે. સ્લેટ પંચમહાલ જિલ્લાની ખાણમાં સારા પ્રમાણમાં રહેલું છે. - સુશોભન માટેના પથ્થર પણ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં મળે છે. પાલણપુર, ઈડર, પંચમહાલ અને વડોદરા વિસ્તારમાં મળતા ગ્રેનાઈટ-નાઈસ નકશી કામ માટે સારા કામ લાગે છે ને એના પર ભારે પોલિશ થઈ શકે છે. ગુજરાતમાં આરસપહાણનો પણ સારો જ છે. બનાસકાંઠામાં આરાસુર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં સફેદ આરસપહાણ મળે છે. ઈડર, શિરોહી, પાલણપુર અને પંચમહાલમાંથી પણ સફેદ આરસપહાણ મળે છે. રાજપીપળામાંથી સફેદ, કાળો અને લીલે આરસપહાણ મળી આવે છે. સંખેડા તાલુકામાંથી લીલો, ગુલાબી, ભૂખરે, નીલ અને પીળા આરસપહાણ મળે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ w) ઈતિહાસની પૂર્વભૂમિકા tઝ, ગુજરાતમાં ચૂને અને સિમેન્ટ બનાવવા માટે જોઈતી સામગ્રી પૂરતા પ્રમાણમાં મળી આવે છે. એમાં ચૂનાનો પથ્થર ઘણું કામ લાગે છે. એ ખાસ કરીને પિરિબંદર, માંગરોળ-સોરઠ, બનાસકાંઠા અને વાડાસિનેર વિસ્તારમાં મળે છે. તળ-ગુજરાતમાં નદીના કાંપમાં અને જમીનનાં આવરણો નીચે મળતો કંકર પણ ચૂને અને સિમેન્ટ બનાવવા માટે કામ લાગે છે. મહેસાણા જિલ્લામાં, ઈડર પાસે અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં ચિનાઈ માટી મળી આવે છે. ગુજરાતમાં બેસાઈટ ઉપરાંત ટીએટાઈટ, ડેમાઈટ, સિલિકા અને ફેડસ્પાર જેવા અદ્રાવ્ય પદાર્થ પણ કેટલેક ઠેકાણે મળે છે. વડોદરા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કાચ બનાવવા માટેની રેતી પૂરી પાડતે રેતીને પથ્થર કેટલીક જગ્યાએ મળે છે. વડોદરા જિલ્લામાં, રાજપીપળા પાસે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં રંગ બનાવવા માટેની વિવિધ માટી મળે છે. અર્ધ-કિંમતી પથ્થરમાં અકીક સહુથી વધુ પ્રમાણમાં મળે છે. અકીકની ખાણો ખાસ કરીને રાજપીપળા પાસે આવેલી છે. કેટલેક ઠેકાણે અકીક ઉપરાંત ફિલન્ટ, જેસ્પર અને કાર્નેલિયન પણ મળે છે. એમ્બેસ્ટોસ સાબરકાંઠામાં ઈડર પાસે જ મળે છે. જિસમ (હરઠ) રાજપીપળા પાસે, ઓખામંડળમાં, ઘોઘા પાસે, નવાનગર પાસે અને કચ્છના તટપ્રદેશમાં મળે છે. ઈડર, દાંતા, છોટાઉદેપુર અને જાંબુડા પાસે ઊતરતી કેટિનું અબરખ મળે છે. ભરૂચ, જંબુસર, જૂનાગઢ અને કચ્છમાં મળતી ઊસના જેવી માટી ખનિજ તેલક્ષેત્રના શારકામમાં તેમજ ખનિજ તેલ અને વનસ્પતિ તેલ શુદ્ધ કરવામાં વપરાય છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં તથા ખારાઘોડા (જિ. અમદાવાદ)માં મીઠું પકવવામાં આવે છે. કચ્છના રણનું મીઠું કડવું હેઈ ભાગ્યેજ વપરાય છે. ભૂસ્તરીય અન્વેષણો તથા ઔદ્યોગિક વિકાસ-યોજનાઓ દ્વારા ગુજરાતમાં વધુ ને વધુ ખનિજસંપત્તિ મળવા સંભવ છે. ૭, માનવ-જીવન પર અસર ૩૮ ગુજરાતમાં કેટલીક આદિમ જાતિઓના માનવ વસતા. તેઓમાંના ઘણા પહાડ અને જંગલમાં વસતા, અરણ્ય-સંસ્કૃતિ ધરાવતા અને લડાયક વૃત્તિના હતા. સમુદ્રકાંઠા પાસે વસતા તથા નર્મદા અને તાપી જેવી મોટી નદીઓના કાંઠા પાસે વસતા માછીમારે મછવા ચલાવવા અને વહાણવટાને ય ધધ. Page #60 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ ૧ લું] ભૌગોલિક લક્ષણે કરતા થયા. ગુજરાત દેશના ધોરીમાર્ગોથી કંઈક દૂર રહી જતું, છતાં મારવાડ, મેવાડ, માળવા, ખાનદેશ વગેરે પડોશી પ્રદેશ સાથે એ ઠીક ઠીક વ્યવહાર ધરાવતું. વળી સમુદ્રકાંઠાને લઈને એ સિંધ અને કોંકણ જેવા પ્રદેશો સાથે જળમાર્ગેથી વ્યવહાર ધરાવતું, આથી સમય જતાં દેશના અને દુનિયાના બીજા ભાગોમાંથી અવારનવાર કેટલીક અન્ય જાતિઓનાં માનવકુલ અહીં આવી વસ્યાં. એમાંની કેટલીક જાતિઓ લડાયક વૃત્તિની હતી તે બહુધા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખુલ્લાં મેદાનોમાં વસીને પોતપોતાના પ્રદેશનાં સંરક્ષણ તથા વિસ્તાર માટે તેમજ પરસ્પર દંટફિસાદ તથા વેરઝેર માટે કયારેક ધીંગાણું કરી બેસતી, પરંતુ બાકીના સમયમાં ખેતી, પશુપાલન અને હુન્નરકલાઓના ધંધારોજગાર સંભાળતી. તળ-ગુજરાતના ફળદ્રુપ વિસ્તારમાં વસતી પ્રજા બહુધા ખેતી અને હુન્નર-ઉદ્યોગના વ્યવસાયમાં પરાયણ રહેતી ને એમાં કેટલાક વર્ગ વેપારવણજ ખીલવતો. સમુદ્રકાંઠા પાસે માછલાં મારવા ઉપરાંત કેટલેક ઠેકાણે મીઠું પકવવાને ધધે ચાલતે. ખારવાઓ દેશવિદેશના વહાણવટામાં પાવરધા થતા ગયા ને સાહસિક વેપારીઓ સમુદ્રપારના વેપારવણજને વિકસાવવા લાગ્યા. કચ્છ અને સૌરાષ્ટ્રના ભૂ-ભાગની રૂક્ષતાએ તથા અ૮૫ વિકસિતતાએ આ સાહસિકતાને સવિશેષ ખીલવી. ભરૂચ, વલભી, વેરાવળ, માંગરોળ-સોરઠ, પોરબંદર, દ્વારકા, માંડવી, ખંભાત, સુરત વગેરે બંદરે દેશવિદેશના દરિયાઈ વેપારનાં મથક બન્યાં. ગુજરાતના સાહસિક વેપારીઓ એશિયા, આફ્રિકા અને યુરોપના દેશોની સફર ખેડતા, ત્યાં પોતાની પેઢીઓ ખોલતા, ને ક્યારેક ત્યાં કાયમી વસવાટ પણ કરતા. મધ્ય અને દક્ષિણ ગુજરાતના પાટીદાર પણ કમાણી કરવા દેશાવર જવામાં સક્રિય ભાગ લેતા થયા. આમ પ્રાકૃતિક લક્ષણોએ માનવજીવનના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો ને પરિણામે ગુજરાતની પ્રજાના માનસમાં મુખ્ય પ્રકૃતિ વેપારીની ઘડાઈ. મળતાવડો સ્વભાવ, કલહભીરુતા, શાંતિપ્રિયતા ધરછોડની વૃત્તિ, દૂરંદેશી, વિશાળ દષ્ટિ ઈત્યાદિ લક્ષણે વ્યાપક બન્યાં. જે આગંતુકે, નિર્વાસિતો, વેપારીઓ અને આક્રમણકારે ગુજરાતમાં આવી વસ્યા તે સહુને ગુજરાતે પોતાનામાં સમાવી લીધા ને એ સહુમાં વત્તેઓછે અંશે એ લક્ષણ ખીલતાં ગયાં. નાનાંમોટાં રજવાડાં સ્થપાતાં એમાં લડાયકવૃત્તિ ઉપરાંત મુત્સદ્દીગીરી અને કાવાદાવાની વૃત્તિ પણ ઠીક ઠીક ખીલી. આ વૃત્તિ સંખ્યાબંધ રજવાડાં ધરાવતા સૌરાષ્ટ્રમાં સવિશેષ ખીલી. રાજાઓ, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ અને સાહસિકોમાં કેટલાક મેધાવી તરીકે પણ તેજવી નીવડ્યા. સ્વભાવની સમતાએ પ્રજાના મોટા વર્ગમાં ધાર્મિકતા અને ભાવિતાના સંસ્કાર ખીલવ્યા. Page #61 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા વેપારવણજની વૃત્તિએ સંપત્તિ તથા સખાવતની ભાવના વધારી તેમજ મોટા વેપારઉદ્યોગ ખીલવ્યા, તે વિદ્યાકલાની અભિરુચિએ સાહિત્ય, કલા અને હુન્નરની અભિવૃદ્ધિ કરી. પાદટીપો 1. Census of India, 1961, Vol. V, Gujarat, Part 1-A (i),f. 89. ગુજરાત રાજ્યના સર્વેક્ષણ ખાતા પ્રમાણે આ વિસ્તાર ત્યારે ૧,૮૪,૦૩૪૫ ચોરસ કિ.મી. અથવા ૭૧,૦૫૫૮ ચોરસ માઈલ હતો (એજન). ત્યાર પછી આ વિસ્તારમાં કંઈક ઘટાડો થયો છે. ગુજરાત સરકારના માહિતી ખાતાના ૧૯૬૮ના તથા ૧૯૬૯ના વાર્ષિક સંદર્ભ ગ્રંથમાં તથા ૧૯૭૦ની મેજ ડાયરીમાં રાજ્યને વિસ્તાર ૧,૦૦૦ ચોરસ કિ. મી. જણાવ્યું છે, જે ભારતના સર્વેક્ષણ ખાતાના જણાવ્યા પ્રમાણે તા. ૪-૧-૧૯૬૬ ને વિસ્તાર છે. (પૃ. 1) - ૨. સંસ્કૃત શબ્દકેશ દઈને અર્થ કિનારો તેમજ અનૂપ (marsh) આપે છે અમરકેશ “નામનુ યાત પુલ છતાવિધ:” (પંક્તિ પ૭૭) આપે છે. ૩. રામસિંહ રાઠોડ, “કચ્છનું સંસ્કૃતિ દર્શન", પૃ. ૨૫૧ * એજન, પૃ. ૨૪૩-૪૪ ૫. એજન, પૃ. ૨૪૪ -૮. એજન, પૃ. ૨૪૫ ( ૯ સિકંદર ઈ પૂ ૩૨૫માં આ પ્રદેશની મુલાકાત લીધી ત્યારે ત્યાં મેટું સરોવર હતું ને એમાં ઘણું મોટાં દરિયાઈ માછલાં થતાં. સિકંદરે સિંધુ નદીને માગે એમાં બે સફર કરેલી ને બીજી સફર દરમ્યાન ત્યાં વહાણોની સલામતી માટે બંદરી બાશ્રય બાંધવાનું ફરમાવેલું (B. G. Vol. V, p. 15). Periplus(૧લી સદી)માં કચ્છના રણની જગ્યાએ ઈરિન(જિળ)ને અખાત (નાને ને મેટા) જણાવ્યું છે ને એ બેઉમાં પાણી સાવ છીછરાં હોવાનું તેંધ્યું છે (ફકરે ૪૦). ૧૧-૧૨. B. G, Vol. VIII, p. I ૧૩. એજન, પૃ. ૫૫૯. ચોમાસામાં એનું પાણું મીઠું હોય છે, પણ જમીનની અંદર રહેલા ક્ષારને લઈને એ તરત જ ખારાશ પડતું થઈ જાય છે. 18. V. A. Janki, "Physical Features”, Indian National Congress, 66th Session, Bhavnagar, Souvenir, Part III, pp. I. ff. ૧૫ નર્મદાશંકર લા કવિ, “ગુજરાત સર્વસંગ્રહ”, પૃ. ૨-૩; શિવશંકર શુક્લ, પહાડ, નદીઓ અને યાત્રાધામો, ગુજરાત-એક પરિચય, પૃ. પર ૧૬-૧૭ B. G, Vol. VIll, pp. 9 f; શિવશંકર શુકલ, એજન, ૫,૫૨-૫૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૯]. ભોગેલિક લક્ષણે t૩૭ ૧૮. વર્ણન માટે જુઓ રામસિંહ રાઠોડ, “કચ્છનું સંસ્કૃતિદર્શન”, પ્રકરણ ૧૯ (પૃ. ૧૫૭–૧૬). ૧૯. ચરોતર સર્વસંગ્રહ”, વિભાગ ૧, પૃ. ૧૨-૧૭ ૨૦. ફળદ્રુપતાને લઈને “ચરોત”નો અર્થ સામાન્યતઃ “ચારુતર” (વધારે સુંદરરળિયામણો) ઘટાવવામાં આવતું, પરંતુ અને ખરો અર્થ “ચતુરુત્તર(શત)” અર્થાત ૧૦૪ ગામને સમૂહ થાય છે. વિનયચંદ્ર-સૂરિની વ્યશિક્ષાપ ૫૩)માં પેટલાદ વગેરે ૧૦૪ ગામના પ્રદેશને ઉલ્લેખ આવે છે. “ચિત્તર”નો પણ એ જ અર્થ છે (“ચતર સર્વસંગ્રહ, વિભાગ ૧, પૃ. ૮૫૩-૫૫) ૨. એજન, પૃ. ૮-૧૦ 72. B. G., Vol VIII, pp. 559 f ૨૩. રામસિંહ રાઠોડ, “કચ્છનું સંસ્કૃતિદર્શન”, પૃ. ૧૧ ૨૪. એજન, પૃ. ૧૩-૧૪ ૨૫-૨૬. “ચરોતર સર્વસંગ્રહ”, વિભાગ ૧, પૃ. ૧૭ ૨૭. રત્નમણિરાવ ભીમરાવ, “ખંભાતને ઇતિહાસ", પૃ. ૫, ૬ અને ૧૩ ૨૮, “ચતર સર્વસંગ્રહ”, વિભાગ ૧, પૃ. ૧૭-૨૦ 26. A. S. Altekar, A History of Important Ancient Towns and Cities in Gujarat and Kathiawad, pp. 33. ff. ૧૦ ઈશ્વરલાલ ઈ દેસાઈ, “સૂરત સેનાની મૂરત), પૃ. ૧૮૧-૧૮૨ ૩૧. રામસિંહ રાઠોડ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૯ ૩ર. B. G, Vol. VIII, p. 13 ૩૩. એજન, પૃ. ૧૪ 38 H. P. Oza, "Seo-coast”, Indian National Congress, 66th Session, Bhavnagar, Souvenir, Part III, pp. 64 ff 34, Census of India, 1961, Vol. V, Gujarat Part l-A (i), p. 96; અને ચંદુલાલ શાહ, “ભૂHિપ્રકારે”, “ગુજરાત એક પરિચય”, પૃ. ૫-૧રના આધારે 34. Census of India, 1961, Vol. V, Gujart Part I-A (i), pp. 114 ff; B. N. Desai, "Meteoralogy', Indian National Congress, 66th Session, Bhavnagar, Souvenir, A Gimpse of Gujarat, pp. 47 ff . . 34 S. S. Merh, Mineral Resources', Indian National Congress, 66th Session, Bhavnagar, Souvenir, A Glimpse of Gujarat, pp. 18 ff ૮. ડો. હ. પી. સાંકળિયાન પરથી Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ભૂસ્તર–રચના ગુજરાતની ધરતીની સપાટી નીચે જે જુદા જુદા ભૂસ્તર મળ્યા છે તે, એ ભૂસ્તરમાં મળેલાં ખનિજ તથા જુદી જુદી છવયોનિઓના અશ્મીભૂત અવશેષ સાથે, સંક્ષેપમાં આ પ્રમાણે છે: ૧, આઘ કે અજીવમય યુગના સ્તર – આ સ્તર સર્વથી પ્રાચીન હેઈ Archaean (પુરાતન કે આઘ) તરીકે ઓળખાય છે. એ પૃથ્વીના ધગધગતા પેટાળ પર બંધાયેલે પહેલે સ્તર હો સંભવે છે. આ સ્તરના આદ્ય વિભાગમાં નાઈસ (gneiss) નામે પાષાણુ-પડ મળે છે. એમાં ગ્રેનાઈટ અને પેમેટાઈટનામે પાષાણ-પડ પણ દેખા દે છે. આદ્ય સ્તરને અંત્ય વિભાગ ભારતના ભૂસ્તરશાસ્ત્રમાં “ધારવાડ વર્ગ” તરીકે ઓળખાય છે. આ વર્ગના સ્તર બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને વડોદરા જિલ્લાઓમાં મળે છે. એ સ્ફટિક સ્લેટ, વેળુપાષાણુ અને આરસપહાણના રૂપમાં દેખા દે છે. ખનિજ સંપત્તિની દષ્ટિએ આ સ્તર બહુ અગત્યનું છે. શિવરાજપુરની મેંગેનીઝની ખાણ અને મોતીપુરાના લીલા આરસપહાણની ખાણો આ સ્તરની છે. ગુજરાતમાં મેંગેનીઝ ઉપરાંત ઑક્સાઈટ, હમેટાઈટ વગેરેની સામગ્રી રહેલી છે. બેકસાઈટમાંથી ઍલ્યુમિનિયમ અને હીમેટાઈટમાંથી લોખંડ મળે છે. અગાઉ ગુજરાતમાં ઘણાં સ્થળોએ લોખંડ ગળાતું હતું એવું માલુમ પડે છે. ભારતના બીજા ભાગોમાં આ સ્તરમાંથી લેખંડ, ક્રોમિયમ, તાંબું, સેનું, સીસું વગેરે ધાતુઓ અને હીરા-માણેક વિગેરે કિંમતી પથ્થર પણ મળે છે. આ આદ્ય યુગ દરમ્યાન જીવસૃષ્ટિની ઉત્પત્તિ ભાગ્યેજ થઈ હતી, આથી એને અછવમય (Azoic) યુગ ગણવામાં આવે છે. ૨, પ્રથમ કે પ્રાચીન જીવમય યુગના સ્તર-એની ઉપર છવનિઓના અવશેષ ધરાવતા જે સ્તર મળે છે તેના ચાર યુગ પાડવામાં આવ્યા છે. એમાંના પહેલા યુગને “પ્રથમ યુગ” કે “પ્રાચીન જીવમય યુગ” કહે છે. એના સ્તર ભારતમાં Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ ભૂસ્તર રચના ખાસ કરીને પંજાબની નિમક–પર્વતમાળા (Salt-ange)માં મળે છે. આ યુગના સ્તરમાં આદ્ય માંસમય પ્રાણીઓના અશ્મિભૂત અવશેષ પ્રાપ્ત થાય છે. ભારતના ભૂસ્તરશાસ્ત્રમાં આ યુગના “દિલ્હી વિભાગ” તરીકે ઓળખાતા વિભાગના સ્તર ગુજરાતમાં દાંતા, પાલણપુર અને ઈડરની આસપાસ મળે છે." ૩. દ્વિતીય કે મધ્ય જીવમય યુગના સ્તર – અહીં ક્રિતીય અથવા મધ્યજીવમય (Mesozoic) યુગના બે વિભાગના સ્તર મળે છેઃ (અ) વચલા વિભાગને “જુરાસિક વિભાગ” કહે છે. આ વિભાગના સ્તર કચ્છમાં મળે છે. એ સ્તર વિશાળ સમુદ્રમાં બંધાયેલા વેળુ અને ચૂર્ણમય પાષાણના છે ને અઢારસે મીટરથી વધારે જાડા છે. આ સ્તરમાં અશ્મીભૂત સમુદ્ર-પ્રાણીઓ તેમજ કપાલપાદ વર્ગની એમનાઈટ તથા બીજી સંખ્યાબંધ જીવનિઓના અવશેષ રહેલા છે. આવાં પ્રાણુઓની ઓછામાં ઓછી છ હજાર એનિઓ ઓળખવામાં આવી છે. ધ્રાંગધ્રામાં કરછના ઊમિયા પ્રકારના સ્તર મળી આવે છે. આ અવશેષોને હિમાલયના કે ઉત્તરના જુરાસિક યુગના કેઈ પણ અવશેષો સાથે સંબંધ જણાતો નથી, પરંતુ એ માડાગાસ્કરના એ યુગનાં પ્રાણીઓના અવશેષો સાથે ઘણું સામ્ય ધરાવે છે. કરછમાં સેંકડે ચોરસ માઈલ સુધી પથરાયેલા આ સ્તર રાજસ્થાનના જેસલમેર પ્રદેશ સુધી વિસ્તરેલા છે ને એ સૂચવે છે કે હિંદ-આફ્રિકા ખંડના સમયના ગુજરાતના કિનારા પર યુરોપ–એશિયાઈ ખંડના ટેથિસ સમુદ્રનો એક ફોટો આવતું હતું, જે હાલના ભૂમધ્ય સમુદ્રથી વિષુવવૃત્ત થઈને ઠેઠ ચીનના અંદરના ભાગ સુધી પહોંચતા. કચ્છ-સૌરાષ્ટ્રને સહુથી જૂને સ્તર જુરાસિક યુગને છે. આ સ્તર એ સમયના હિંદ-આફ્રિકા-ઓસ્ટ્રેલિયા ખંડન અવશેષ છે, તેથી એ બહુ ઉપયોગી તેમજ રસપ્રદ હકીકત પૂરી પાડે છે. આ વિશાળ દક્ષિણ ખંડને ભૂસ્તરશાસ્ત્રમાં ગડવાના” નામથી ઓળખવામાં આવે છે. એ સ્તરમાં બહુ ઊતરતા વર્ગમાં પણ વિવિધ પ્રકારનાં વનસ્પતિઓ તથા પ્રાણીઓના અશ્મીભૂત અવશેષ મળે છે. આ યુગની ખાસ વિશેષતા એની વનસંપત્તિ હતી. હજાર વર્ષની આ સંપત્તિને બંગાળ, બિહાર અને ઓરિસાની કેલસાની ખાણમાં વર્ષોથી વિપુલ લાભ મળ્યા કરે છે. સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા અને વઢવાણ પાસે છૂટાછવાયાં નરમ વેળપાષાણ-સ્તરોમાં તથા કચ્છમાં ભૂજ અને ઊમિયા પાસેને એવા સ્તરની વિશાળ Page #65 -------------------------------------------------------------------------- ________________ ty. ઈતિહાસની પૂર્વભૂમિકા પટીમાં પૂર્વ ભારતની ખાણોની કારણભૂત વનસ્પતિઓ પછીની વનસ્પતિઓના અશ્મીભૂત અવશેષ મળે છે. આ અવશેષ “ગાંડવાના યુગ”ના ઉત્તરાર્ધના છે. એ સમયે વનસ્પતિઓનું પ્રમાણ ઘટતું જતું હતું. (આ) “ગોંડવાના યુગ” પૂરો થતાં ઉત્તરને યુરોપ-એશિયાઈ સમુદ્ર ફરી એક વાર કચ્છ, સૌરાષ્ટ્ર અને નર્મદા ખીણમાં છેક અંદર સુધી ફરી વળે હતો. આ યુગને ઇતિહાસ તે “નિમાડ” અને “અહમદનગર” નામથી જાણીતા વેળપાષાણ સ્તરોમાં તથા “બા” અને “લામેટા” સ્તરોમાં સચવાઈ રહ્યો છે. આ સ્તરને ઉગમ કચ્છમાં અને વઢવાણુ પાસેનાં એક બે સ્થળોએ તથા ઝાબવા, અલીરાજપુર, છોટાઉદેપુર અને રેવાકાંઠાનાં છૂટાંછવાયાં સ્થળોએ થયો જણાય છે. આ સમુદ્રના તળ પર લદાયેલા રેતી, માટી અને ચૂનાના થરના તથા એમાં દટાઈ ગયેલાં પ્રાણીઓ અને વનસ્પતિઓના અભ્યાસ પરથી જણાય છે કે આ સ્તર મધ્ય જીવમય યુગના Cretaceous (ચાક) નામના અંત્ય વિભાગના છે. આ સ્તરોની જાડાઈ ૧૮-૨૧ મીટરની જ છે, છતાં એ ગુજરાતનો એક કિંમતી યુગ છે, કેમકે એના પરથી એ સમયનાં ભૌગોલિક લક્ષણો, જળચર તથા સ્થળચર પ્રાણીઓ અને પૃથ્વીના બીજા ભાગો સાથે સંબંધ જાણવા મળે છે. આ સ્તરોમાં ઉદરસપી પ્રાણીઓ, સર્પો, અજગરે, મગર વગેરેના, કાચબા, માછલી વગેરે જળચર પ્રાણીઓના અને નરમ માંસમય પ્રાણીઓના તથા પરવાળાંના અશ્મીભૂત અવશેષ મળે છે. આ સ્તર મુખ્યત્વે નર્મદા ખીણુમાં અને ઉત્તરમાં વાડાસિનેર સુધી પથરાયા છે. સાબરકાંઠા, પંચમહાલ અને ભરૂચ જિલ્લામાં તથા ખેડા જિલ્લાના અમુક ભાગમાં એ ખાસ જોવા મળે છે. ક, તૃતીય કે નૂતન જીવમય યુગના સ્તર-મધ્ય જીવમય યુગના અંતે ગુજરાત સહિત સમસ્ત પશ્ચિમ ભારતમાં ભયંકર આગ્નેય ક્ષોભ થયો. દક્ષિણ રાજસ્થાનથી માંડીને છેક ધારવાડ સુધી અને સૌરાષ્ટ્રથી માંડીને છેક નાગપુર સુધીના પ્રદેશમાં જ્વાળામુખી ફાટી નીકળે. ભૂગર્ભમાંથી ધગધગતો રસ (લાવા) ચીરા અને ફાટ વાટે બહાર નીકળી સેંકડો મીટર જાડા સપાટ સ્તરોમાં પથરાવા લાગ્યો. આ સ્તરનો અઢારસો મીટર ઊંચો ઢગલે થયો અને એમાંથી એક મોટો ઉચ્ચ પ્રદેશ બન્યો. એને દેખાવ પગથિયાં જેવાં હોવાથી એને “ટ્રપ” કહેવામાં આવે છે. ભારતના ભૂસ્તરશાસ્ત્રમાં એને “ડેક્કન ટ્રેપ” તરીકે ઓળખવામાં આવે છે. ભૂળમાં એને “પશ્ચિમ ઘાટ” કહે છે. હાલ આ ટ્રેપ ૫,૧૮,૦૦૦ ચોરસ કિ. મી. ના વિસ્તારમાં પથરાયેલું છે અને એમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ-ગુજરાતને સમાવેશ થાય છે. પરંતુ એ યુગમાં ગુજરાતને કિનારે પશ્ચિમમાં દૂર સુધી Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] ભૂતર-રચના જતો; સંભવતઃ અરબી સમુદ્રને પેલે પાર પૂર્વ આફ્રિકા અને માડાગાસ્કર સાથે જમીનમાર્ગ મારફતને સંબંધ હજી તૂટક્યો ન હતો. સાતપૂડાના આગળ ઢળતા ડુંગરાઓ, સહ્યાદ્રિમાળા, ગિરનાર અને પાવાગઢના ડુંગરો અને સૌરાષ્ટ્રને પ્રદેશ લાવાનાં સપાટ પડાના ખવાઈ-ધોવાઈ ગયેલા અવશેષ જ છે. અકીક અને એની વિવિધ જાતો (કાર્નેલિયન, જેસ્પર વગેરે) આ “લાવા” પડેની અંદર વરાળનાં કાણું અને ફાટી ભરાઈ જવાથી બન્યા હતા. લાવાનાં પડે ઘસાઈ તૂટી-ફૂટી જવાથી આ અકીકના ઉપલો છૂટા પડે છે. સંભવતઃ લાવા-પડો ભાંગી જવાથી રૂના પાકને લાયક કાળી માટી થાય છે. આ સમયે મધ્ય જીવમય યુગને અંત આવતાં નૂતન જીવમય (Neozoic) યુગ શરૂ થયો. સમુદ્ર ફરી એક વાર ગુજરાતના પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. આ આક્રમણનાં ચિહ્ન સમુદ્રમાં બંધાયેલા ચૂના, પથ્થર અને માટીના સ્તરમાં દેખાય છે, જેમાં સમુદ્રની છિલી સંખ્યાબંધ નજરે પડે છે. આ સ્તર ૩૦ મીટર જાડા છે. આ અશ્મીભૂત છીપ સિકકા ઘાટના (nummulitic) અર્થાત ચક્રાકાર હોય છે. એમાં મુખ્યત્વે નરમ માંસમય શરીરવાળાં (mollusc), કાણાંવાળા શરીરનાં (foraminifera) અને પરવાળાંની અસ્મીભૂત સમુદ્ર-છીપાને સમાવેશ થાય છે. આ નૂતન જીવમય યુગના આધુનિક–અરુણોદય (cocone) અને આધુનિકઅત્ય૫ (eligocene) વિભાગના છે, જેમાં વર્તમાન જીવનિઓનું અનુક્રમે નહિવત અને અત્ય૯૫ પ્રમાણ હોય છે. આ સ્તરની ઉપર ૧,૨૧૯ મીટર રેતી, કાંકરી અને માટીના બંધાયેલા ગ્રેવલ” સ્તર છે. ખંભાતના તથા રતનપુર(રાજપીપળા)ના અકીક આ સ્તરની ખાણમાંથી નીકળે છે. આ બતાવે છે કે સમુદ્ર કિનારા સુધી જ ઊમટળ્યો હતો અને પછી તરત જ ગુજરાતમાંથી હંમેશને માટે પાછા વળતાં છીછરો થવા લાગ્યો હતો. સમુદ્ર પાછો વળતાં જે જમીન પાછી નીકળી તેના પર જુદી જુદી જાતના હાથીઓ, વાગોળનારાં પ્રાણીઓ, હરણ, જિરાફ, ડુક્કર અને હિંસક શિકારી પ્રાણીઓ વસતાં હતાં. આ છિપેલીવાળા સ્તર સુરત જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં અને ખંભાતના અખાતની બંને બાજુએ (વડોદરા અને ભાવનગર પાસે આવેલા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓખા પાસે એ સવિશેષ જોવા મળે છે. એમાં અંકલેશ્વર પાસે ખનિજ તેલનું સમૃદ્ધ ક્ષેત્ર મળી આવ્યું છે. ખંભાતના અખાતમાં તથા એની આસપાસમાં ખનિજ તેલ અને ગેસને વિપુલ જથ્થો હેવાની નિશાનીઓ મળે છે. ૧૦ . Page #67 -------------------------------------------------------------------------- ________________ ગ, ૪૨] ઇતિહાસની પૂર્વભૂમિકા આ સ્તર આધુનિક-અલ્પ (miocene) યુગના ગણાય છે, કેમકે એમાં વર્તમાન જીવનિઓનું પ્રમાણ પહેલાંનાં કરતાં કંઈક વધ્યું છે. કચ્છમાં તૃતીય યુગના સ્તર આધુનિક-અરૂણોદય, આધુનિક-અત્ય૫ અને આધુનિક-અલ્પ યુગના છે.૧૨ ડેકકન ટ્રેપના સ્તરેની ઉપર સૌરાષ્ટ્રના કિનારાના ભાગ પર “દ્વારકા સ્તર” બંધાયા છે ને એની ઉપર વેળપાષાણના “સિવાલિક સ્તર” બંધાયા છે. ખંભાતના અખાતમાં આવેલા પીરમ બેટમાં એને સારો અભ્યાસ થયો છે. એમાં વાગોળતાં પ્રાણીઓ, હાથી, ડુક્કર, બકરાં, ગેંડા, ફાડી ખાનારાં પ્રાણીઓ તથા બીજાં સસ્તન પ્રાણીઓના અસ્મીભૂત અવશેષ મળે છે. “સિવાલિક સ્તરને મળતો સ્તર “પોરબંદર પથ્થર”ને છે. એ સ્તર પવનથી ઊડેલી ચૂનાવાળી રેતથી અને સમુદ્રમાં બંધાયેલાં ચૂનાનાં પાષાણપડોથી બંધાયેલ છે. એ ૩૦ થી ૬૦ મીટર જાડો હોય છે. આ સ્તરમાંથી ઘર અને સુંદર ઇમારતો બાંધવા માટેના પથ્થર સહેલાઈથી મળી શકે છે. આ યુગના અંતભાગમાં ભારતની ભૂતળ-રચનામાં બે ભારે ફેરફારો થયા? દક્ષિણના ગડવાના ખંડને માટે ભાગ નીચે બેસી ગયે, એના પર સમુદ્રનાં પાણી ફરી વળ્યાં, ભારત આફ્રિકાથી તદ્દન છૂટું પડી ગયું અને અરબી સમુદ્ર અસ્તિત્વમાં આવ્યો; બીજી બાજુ ઉત્તરના યુરોપ-એશિયાઈ સમુદ્રનું તળિયું ઊંચે ઊપસી આવ્યું ને એમાંથી હિમાલય પર્વત ઊંચે આવવા લાગે. તૃતીય યુગના આ અંત્ય ભાગમાં વર્તમાન અવનિઓનું અધિકતર પ્રમાણ રહેલું છે, આથી એને “આધુનિક-અધિક્ટર (Pliocene)” યુગ કહે છે. આ યુગમાં સસ્તન પ્રાણીઓને વિકાસ થયે. ૫, અનુ-તૃતીય કે ચતુર્થ માનવજીવમય યુગના સ્તર - આ યુગના પહેલા વિભાગને “આધુનિક-અધિકતમ (Pleistocene) યુગ” કહે છે, કેમકે એમાં વર્તમાન જીવનિઓના અવશેષ સહુથી વધુ પ્રમાણમાં મળે છે. ૧૩ એના સ્તર આધુનિક યુગના સ્તરની નીચેના હેઈ એને “અધ–આધુનિક (Sub-recent) યુગ” પણ કહે છે. માનવના પ્રાદુર્ભાવનાં ચિહને આ યુગમાં દેખાય છે. આ યુગ દરમ્યાન ઉત્તર ગોળાર્ધમાં એકાંતરે ઠંડી આબોહવા અને પછી સરખામણીએ ગરમ આબોહવાનાં વારાફરતી સાતેક વાર પરિવર્તન થયાં. ઠંડીના યુગને “હિમયુગ” (glacial age) કહે છે ને બે હિમયુગે વચ્ચેના યુગને “અતમિ Page #68 -------------------------------------------------------------------------- ________________ ભૂરતર-રચના યુગ” (inter-glacial age) કહે છે. આ યુગના સ્તરમાં માનવદેહના નહિ, પણ માનવકૃત હથિયારોના અવશેષ મળે છે. એના જૂનામાં જૂના નમૂના ગુજરાતમાં બીજા હિમયુગના કે બહુ તો બીજા અન્તહિમ યુગના સ્તરમાં મળે છે.૧૪ આમ ધરતીના લાંબા ઇતિહાસમાં માનવને ઈતિહાસ છેક આજકાલને લાગે છે. આધુનિક કાલના સ્તર સપાટી પર બંધાયેલા છે. પવનને લીધે પથ્થર કેરાઈ જવાથી અને કોરવાઈને ભાંગીતૂટી જવાથી માટી બને છે ને એ વર્ષાઋતુમાં અતિશય વરસાદને લીધે અનેક સ્થળેથી બીજે સ્થળે ઠલવાય છે. આમ નદીનાં જુદાં જુદાં ઊંચાં-નીચાં પાત્રો વડે જાણે અગાશીઓ બંધાય છે, રેલો આવે છે અને ગ્રેવલ(gravel)ના સ્તર બંધાય છે. ગુજરાતના સપાટ પ્રદેશમાં આ સ્તર નદીના કાંપથી બંધાયેલ છે. કાંપમાં મુખ્યત્વે રેતી, માટી અને ચૂનખડી (મરડિયા) હોય છે અને એ સેંકડો મીટર ઊંડો હોય છે. આ કાંપ વડે પાષાણુપડોનું ભૂતળ તદ્દન ઢંકાઈ ગયું છે. આ સ્તર સમુદ્રના કિનારા બાજુ બહુ જાડા હોય છે ને જેમ જેમ પૂર્વ તરફ જઈએ તેમ તેમ એ પાતળો થતો જાય છે. આ કાંપની ઉપર રેતીના જેવી માટીને સ્તર પથરાય છે, જે ઘણો ફળદ્રુપ છે. ગુજરાતની માટીઓમાં કાળી ચીકણી માટી ખાસ બેંધપાત્ર છે. એ બહુ ઝીણું અણુઓની બનેલી, થોડાક ચૂનાવાળી અને ગૂંદેલી માટીના ગુણવાળી હોય છે. એને ભીની કરતાં એ બહુ ચીકણી થાય છે અને તેથી એમાં ભીનાશ લાંબો વખત ટકી રહે છે. એમાં લેહક્ષાર, ચૂને અને મૅનેશિયમ કાર્બોનેટ રહેલાં છે. ચૂનાનો ક્ષાર ચૂનખડી-રૂપે પ્રસરેલું હોય છે. વળી એમાં વનસ્પતિને છૂટોછવાયો સેંદ્રિય પદાર્થ પણ હોય છે. આ માટી બહુ ફળદ્રુપ હોય છે ને એમાં સહેજ પણ ખાતર વગર તેમજ એક પણ વર્ષ ખાલી રાખ્યા વગર વાવેતર થઈ શકે છે. આ સપાટ પ્રદેશ વલસાડ નજીક એકદમ સાંકડો હોય છે, ને ઉત્તર તરફ એ વિશાળ થતો જાય છે. વઢવાણ તથા ગોધરા વચ્ચે ૩૦૦ ઉપરાંત કિલોમીટર આ સપાટ પ્રદેશ આવેલું છે. 1. ભરૂચ-વડોદરાથી ઉત્તર બાજુ જતાં આ માટીને સ્તર વધારે અને વધારે રેતાળ થતો જાય છે અને પાલણપુરની નજીકનો પ્રદેશ લગભગ રેતાળ અને ઉજજડ થઈ જાય છે. ' Page #69 -------------------------------------------------------------------------- ________________ જ૪] ઈતિહાસની પૂર્વભૂમિકા પ્રા–ઐતિહાસિક કાળમાં કચ્છના અખાતમાં સિંધુ નદી એને કપ ઠાલવતી એ નિઃશંક છે. વળી સિંધુ નદીનું પાત્ર એના વર્તમાન મુખ કરતાં ઘણું પૂર્વ તરફ હતું. સમય જતાં એ નદી પશ્ચિમ તરફ ઢળી ત્યારથી કચ્છને અખાત પુરાતો ગયો. પરિણામે એને દક્ષિણ ભાગ ધીરે ધીરે પુરાઈ ગયો ને નીચાણને પ્રદેશ બની રહ્યો. રણોની રેતી અને ખારપાટ આ સમયનાં છે. આ સ્તરોએ તળ-ગુજરાતનાં પ્રાચીન ભૂકવચને ઢાંકી દીધાં છે. ઉત્તર ગુજરાતની નદીઓનાં ઊંચા-નીચાં, ઉપપાત્રો, પવનથી ઊડતી ઝીણી બદામ-ગી રેતાળ માટીના જાડા થરે, સાબરમતી અને મહીની ખીણમાં ૩૦-૬૦ મીટર ઊંડા પ્રેરાયેલાં વાંધાઓ અને નાળાઓ, Lateriteના લાલ-પીળા લેહમય સ્તરો-રેતીના ઢગલાઓ અને સૌરાષ્ટ્રના ઉપકિનારાઓ આ આધુનિક યુગના છે.૧૫ ખંભાત અને કચ્છના અખાતો પુરાઈ જવાથી ઘણી નવી જમીન મળી છે. સિંધુની સરખામણીએ ગુજરાતની નદીઓની ખાણો ઘણી પ્રાચીન છે. કેઈ સ્થળોએ અખાતે અને નદીઓની ખીણો પુરાઈ ગઈ તે કોઈ સ્થળોએ અખાતે વધારે ઊંડા ખોદાઈ ગયા. કઈ જગાએ, જેમકે કચ્છમાં ૧૮૧૯ના જેવા, મોટા ધરતીકંપ થયા અને જમીન ઉપર આવી કે નીચે બેસી ગઈ. ગુજરાતમાં માનવના પ્રાદુર્ભાવ પછી આવાં ભૂસ્તર-પરિવર્તન ઘણાં જૂજ થયાં છે. પાદટીપે ૧. ડી. એન વાડિયા, ગુજરાતની ભૂસ્તર-રચના”, “ગુજરાતની કીર્તિગાથા”, ૫ ૩-૧૬ અને ૧૮૦ પરથી સુધારા વધારા સાથે ઉદ્દત 2 S. S. Merh, "Geology and Mineral Resources", Indian National Congress, 66th Session, Bhavnagar, Souvenir, A Glimpse of Gujarat, p. 16. ૩. એજન, પૃ. ૨૦-૨૧ ૪. એજન, પૃ. ૨૦ ૫. એજન, પૃ. ૧૭ ૬ આ યુગના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે: ૧. ટ્રાયાસિક, ૨. જરાસિક અને ૩ મિસિયસ. ટ્રાયાસિક એટલે ત્રણ પડવાળા સ્તરને, જુરાસિક એટલે કોન્સ-સ્વિટ્ઝરલેન્ડ પ્રદેશમાં આવેલા જૂ પર્વતમાં મળેલા સ્તરને, ક્રિટેસિયસ એટલે ચાકના સ્તરને. Page #70 -------------------------------------------------------------------------- ________________ રજુ ] ભૂસ્તર-રચના ૭ એજન, પૃ. ૧૭ ૮. એજન, પૃ. ૧૭ હ. એજન, પૃ. ૧૮. સૌરાષ્ટ્રમાં આગ્નેય થરની ઉપર માટી જ પથરાઈ છે એવું અગા મનાતું (ડી. એન. વાડિયા, “ગુજરાતની ભૂસ્તર-રચના”, “ગુજરાતની કીર્તિગાથા", પૃ. ૧૨), પરંતુ ત્યાં પણ નરીઓએ ગ્રેવલને કાંપ ઠાલવેલો એવો પુરાવો ભાદરમાં જોવા મળ્યો છે હ. ધી. સાંકળિયા, “સૌરાષ્ટ્રની ભૂરતર-રચના”, “પથિક', વર્ષ ૭, અંક ૧૧-૧૧, પૃ. ૨૫-૩૦). ૧૦. વિગતો માટે જુઓ એજન, પૃ. ૧૯ ૧૧. એજન, પૃ. ૧૮ ૧૨, એજન, પૃ. ૧૮ ૧૩. શરૂઆતમાં આ યુગને તૃતીય યુગને અંત્ય વિભાગ માનીને એને એ યુના અન્ય વિભાગોના જેવું આ નામ આપવામાં આવેલું (ડો. પી. દેરાસરી, “ભૂસ્તર-વિજ્ઞાન”, ઉત્તરાર્ધ, પૃ. ૭૫). હવે આ યુગ ચતુર્થ યુગની અંતર્ગત ગણાતાં, એને માટે sub-recent શબ્દ વિશેષ પ્રયોજાય છે. 18. Stuart Piggott, Prehistoric India, p. 29 ૧૫. સૌરાષ્ટ્રની ભૂસ્તર-રચનાની વિગતો માટે જુઓ હ પી. સાંકળિયા, “સૌરાષ્ટ્રની ભૂસ્તર રચના”, “પથિક”, વર્ષ ૭, અંક ૧૦-૧૧, પૃ. ૨૫-૩૦. Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ ગુજરાતની સીમાઓ ૧. વિસ્તાર : વર્તમાન તથા ઐતિહાસિક ઈ. સ. ૧૯૬૦માં મુંબઈ રાજ્યના ભાષાકીય દ્વિભાગીકરણથી ગુજરાત અને મહારાષ્ટ્ર એવાં બે અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી ગુજરાતના લગભગ બધા ભિન્ન ભિન્ન પ્રદેશનું વહીવટી સંજન સધાયું છે. એ અનુસાર હાલ એમાં નીચેના જિલ્લાઓને સમાવેશ થાય છે: ૧. કચ્છ, ૨. જામનગર, ૩, જૂનાગઢ, ૪. અમરેલી, ૫. ભાવનગર, છે. રાજકોટ, ૭. સુરેંદ્રનગર, ૮. બનાસકાંઠા, ૯. સાબરકાંઠા, ૧૦. મહેસાણા, ૧૧. ગાંધીનગર, ૧૨. અમદાવાદ, ૧૩. ખેડા, ૧૪. પંચમહાલ, ૧૫. વડેદરા, ૧૬. ભરૂચ, ૧૭. સુરત, ૧૮. વલસાડ અને ૧૯. ડાંગ (નકશો ૨) રાજકીય પરિવર્તને અનુસાર ગુજરાતના વિસ્તારમાં જુદા જુદા કાળમાં વધઘટ થતી રહી છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું એ પછી રજવાડાંઓનું વિલીનીકરણ થતાં મુંબઈ રાજ્યમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિભાગોનું જિલ્લાઓ-રૂપે વહીવટી સંજન થતું ગયું ને એ જિલ્લાઓના વિસ્તારમાં થોડાક જરૂરી ફેરફાર થતા ગયા. એ અગાઉ બ્રિટિશ શાસનકાળમાં ગુજરાત મુંબઈ ઇલાકાના ઉત્તર વિભાગના જિલ્લાઓમાં તથા સ્થાનિક રાજ્યની અમુક એજન્સીઓમાં વહેંચાઈ ગયું હતું. મરાઠાઓના શાસનકાળમાં તળ-ગુજરાતના ઘણા ભાગ તેઓની સીધી સત્તા નીચે હતા, જ્યારે બીજા છેડા ભાગ રજવાડાંઓની સત્તા નીચે ચાલુ રહ્યા.૪ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) અને કચ્છમાં મુખ્યત્વે રજવાડાંઓની સત્તા પ્રવર્તતી, પરંતુ એમાંનાં ઘણાં રાજ્ય પાસેથી પેશ્વા અને ગાયકવાડ ખંડણી વસલ કરતા. Page #72 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની સીમાઓ : [૪૭ મુઘલ શાસનકાળમાં ગુજરાત મુઘલ સામ્રાજ્યને એક સૂબે (પ્રાંત) ગણાતું. આ સૂબામાં હાલના વિસ્તારની અંદર આવેલા દસ સરકાર (જિલાઓ) ઉપરાંત ડુંગરપુર, વાંસવાડા, સૂથ (રેવાકાંઠા), શિરોહી, સુલેમાનગઢ (કચ્છ) અને રામનગર (ધરમપુર) એ છ જાગીરોનો સમાવેશ થતો. એમાંથી શિરોહી, ડુંગરપુર અને વાંસવાડા હાલ રાજસ્થાન રાજ્યમાં ગણાય છે. ગુજરાતની સતનતના સમયમાં સતનતમાં હાલના વિસ્તારની અંદર આવેલા ૧૪ સરકાર ઉપરાંત જોધપુર, નાગેર, શિરોહી, ડુંગરપુર, વાંસવાડા, નંદરબાર, બાગલાણ, દંડરાજપુર (જંજીરા), મુંબઈ અને વસઈ એ ૧૦ સરકારેને પણ સમાવેશ થતો. એ હાલ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં પડોશી રાજ્યમાં ગણાય છે. સોલંકી (ચૌલુક્ય) રાજાઓના સમયમાં એની જાતે જલાલી દરમ્યાન ગુર્જરદેશ(ગુજરાત)નાં મંડળોમાં હાલના વિસ્તારમાં આવેલા પ્રદેશ ઉપરાંત રાજસ્થાનના સાંચોર (જોધપુર), આબુ-ચંદ્રાવતી, મેવાડ વગેરે પ્રદેશને તેમજ મધ્યપ્રદેશના અવંતિ (ઉજજન) તથા ભીલસા પ્રદેશનો સમાવેશ થતો. વળી એ રાજ્યની આણ ઉત્તરપૂર્વે રાજસ્થાનમાં કિરાડુ, નફૂલ, જાલોર અને સાંભર (અજમેર) સુધી પ્રવર્તતી.” એ અગાઉના કાલમાં ગુજરાતમાં કોઈ એક સર્વોપરી સત્તા નહતી. પશ્ચિમ સૌરાષ્ટ્ર સૈન્ડની સત્તા નીચે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તરપૂર્વ સૈારાષ્ટ્ર ઉત્તરના પ્રતીહારોના આધિપત્ય નીચે, ઉત્તર ગુજરાત ચાવડાઓની સત્તા નીચે, તથા ઉત્તરપૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત દક્ષિણના રાષ્ટ્રકૂટોના શાસન નીચે હતાં. મૈત્રક કાળ દરમ્યાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર મૈત્રકેની સત્તા પ્રવર્તતી. એમની સત્તા પશ્ચિમ માળવા પર પણ પ્રસરી હતી.૧૦. દક્ષિણ ગુજરાતના ઉત્તર ભાગ ઉપર મુખ્યત્વે ગુર્જરેની લાટ શાખાની અને દક્ષિણ ભાગ ઉપર દક્ષિણના ચાલુક્યોની લાટ શાખાની સત્તા પ્રવર્તતી હતી.૧૧ | ગુખ-શાસન કાલમાં સુરાષ્ટ્રને વહીવટી વિભાગ અલગ ગણાતા.૧૨ ગુપ્ત સમ્રાટોની સત્તા સુરાષ્ટ્ર ઉપરાંત પ્રાયઃ કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં પ્રવર્તતી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૈફૂટકોની સત્તા સ્થપાઈ હતી. ૧૩ પશ્ચિમી ક્ષત્રપોની સત્તા શરૂઆતમાં છેક પુષ્કરથી નાસિક સુધી અને સુરાષ્ટ્રથી મંદસર (માળવા) સુધી પ્રસરેલી;૧૪ આગળ જતાં એ દક્ષિણમાં નર્મદા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૮] ઈતિહાસની પૂર્વભૂમિકા [. સુધી સીમિત થઈ, પરંતુ ઉત્તરમાં એક વિદિશા (ભીલસા – પૂર્વ માળવા) સુધી વિરતરી હતી. આ સમગ્ર પ્રદેશ માટે કોઈ એક નામ પ્રયોજાતું હોય એવું જાણવા મળતું નથી. કામક ક્ષત્રપોના સમયમાં આનર્ત–સુરાષ્ટ્રને એક વહીવટી વિભાગ ગણાતો. કછ તથા શ્વભ્ર (સાબરકાંઠા) એનાથી અલગ ગણાતા. વળી આકર અવંતિ, નીવૃત, અનૂપ, મર, સિંધુ, સૌવીર, કુકુર, અપરાંત, નિષાદ વગેરે પ્રદેશોને પણ એ ક્ષત્રપ રાજ્યમાં સમાવેશ થતો. કાર્દમક ક્ષત્રપોની રાજધાની ઉજજનમાં હતી, છેવટમાં એ સૌરાષ્ટ્રમાં, પ્રાયઃ ગિરિનગરમાં, હતી.19 એ અગાઉના કાલમાં ભારતીય યવન રાજાઓની સત્તાની છૂટીછવાઇ નિશાનીઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મળે છે,૮ પરંતુ એમના સમસ્ત રાજ્યનું સ્પષ્ટ ચિત્ર મળતું નથી. મૌર્ય શાસનને સીધે પુરા સુરાષ્ટ્ર માટે જ મળે છે, પરંતુ એમાં કચ્છ અને તળ-ગુજરાતને પણ સમાવેશ થતો હશે, કેમકે આસપાસના બીજા વહીવટી વિભાગો રાજસ્થાન, માળવા અને કેકણ હોવાનું માલૂમ પડે છે.૧૯ એ સમયે આ પ્રદેશને શાસક (રાષ્ટ્રિય) ઉજજનના કુમાર ઉપરાજની આણ નીચે હોવો સંભવિત છે ૨૦ આમ હાલમાં ગુજરાતને જે વિસ્તાર છે તે છેક ચૌલુક્ય (સોલંકી) કાળથી માંડીને મુઘલ કાળ સુધી આ પ્રદેશની અંતર્ગત ગણતો અને એમાં એ ઉપરાંત આસપાસના કેટલાક પ્રદેશોનો પણ સમાવેશ થતો. એ અગાઉ એના રાજકીય તથા વહીવટી સંજનમાં ઘણી વધઘટ થતી. બ્રિટિશ કાલ દરમ્યાન વિભક્ત થયેલા જિલ્લાઓ અને સ્થાનિક રાજ્યના સાજન દ્વારા હાલ આ ગુજરાતીભાષી પ્રદેશના ઘણાખરા ભાગોનું “ગુજરાત’ રાજ્યમાં સંયોજન સધાયું છે, જ્યારે સીમા પરના કેટલાક મિત્રભાષાવાળા પ્રદેશ પડોશનાં રાજ્યમાં મુકાયા છે. ૨. પ્રાચીન–અર્વાચીન નામે આ પ્રદેશ માટે હાલનું “ગુજરાત” નામ છેલ્લાં સાતસો – સાડા સાતસો વર્ષથી પ્રચલિત છે. આ પ્રદેશ માટે એ નામને પહેલવહેલે જ્ઞાત ઉલ્લેખ આબુરાસ (ઈ. સ. ૧૨૩૩)માં મળે છે. આ પ્રદેશ સોલંકી (ચૌલુક્ય) કાળમાં “ગુર્જર દેશ તરીકે ઓળખાય લાગે છે. એ નામનો પહેલો જ્ઞાત પ્રયોગ ક્ષેમેન્દ્રની “ઔચિત્યવિચારચાં (ઈ. સ. ૯૭)માં આવે છે.૨૩ ગુજરાત ના મૂળમાં “ગુર્જર” કે “ગુજ' શબ્દ રહેલ છે.૨૪ એ નામ આ પ્રદેશને સોલંકી કાળ પહેલાં લાગુ પડવાના ઉલ્લેખો મળ્યા નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ રજુ ] ગુજરાતની સીમાએ [ ૪૮ આ કરછ અને સૌરાષ્ટ્ર પ્રાકૃતિક એકમ હેઈ એનાં નામ ઘણી પ્રાચીનતા ધરાવે છે. “ક” નામ પાણિનિના સમય(ઈ. ૫ ૫ મી સદી)માં પ્રચલિત હેવાનું માલુમ પડે છે.૨૮ સૌરાષ્ટ્ર માટે અગાઉ સંસ્કૃતમાં સુરાષ્ટ્ર (અથવા પુરા) અને પ્રાકૃતમાં જુદું રૂપ પ્રજાતું.૨૯ આગળ જતાં એમાંથી સૌરાષ્ટ્ર” અને “સોરઠ” રૂપે પ્રચલિત થયાં. મરાઠા કાલમાં એને બદલે “કાઠિયાવાડ” નામ પ્રચલિત થયું ને એ બ્રિટિશ કાલમાં ચાલુ રહ્યું. આઝાદી પછી વળી “સૌરાષ્ટ્ર” નામ પુનઃ પ્રચલિત થયું. પરંતુ આ બે દ્વીપકલ્પના પ્રાકૃતિક વિભાગો સિવાયના મુખ્ય ભૂમિના સમગ્ર પ્રદેશ માટે પ્રાફ-સોલંકી કાલમાં એવું કઈ નામ રૂઢ થયેલું કે કેમ તેમજ એ બે વિભાગો સહિતના આ સમરત પ્રદેશ માટે કોઈ સર્વસામાન્ય નામ પ્રજાતું કે કેમ એ નકકી કરવું મુશ્કેલ છે. પુરાણમાં આપેલ વૃત્તાંત પ્રમાણે આઘ–ઐતિહાસિક કાલમાં આનુશ્રુતિક વૃત્તાંત પ્રમાણે શાયતનો રાજ્ય-પ્રદેશ “આનર્ત” નામે ઓળખાતો ને એમની રાજધાની કુશસ્થલી હતી, જે યાદવોના સમયમાં “દ્વારવતી” તરીકે સંસ્કરણ પામી.૭૦ આ ઉલ્લેખ અનુસાર ત્યારે આનર્તમાં સૌરષ્ટ્રને (કે ઓછામાં ઓછું એના ધારવતી પ્રદેશને) સમાવેશ થતો.૩ આરંભિક ઐતિહાસિક કાલમાં આ નામ તળ-ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના, અલગ પ્રદેશ માટે પ્રજાતું. આ બંને પ્રકારના પ્રયોગ એ અગાઉ કદી એક સમયે લાગુ પડ્યા હોય, તે ક્યારેક સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતને આ સમસ્ત પ્રદેશ “આનર્ત” તરીકે ઓળખાય છે સંભવે ૩૨ ક્ષત્રપ કાલમાં તે એ નામનો પ્રયોગ ઉત્તર ગુજરાત પૂરતો સીમિત થયા જણાય છે. ૩૩ આનંદપુર (વડનગર) આનર્તપુર” તરીકે પણ ઓળખાતું એ પરથી ત્યારે એ આનર્ત દેશનું પાટનગર હેવાનું સૂચિત થાય છે. ક્ષત્રના સમયમાં કરછ, સુરાષ્ટ્ર અને આનર્ત ઉપરાંત શ્વબ્ર( સાબરકાંઠા)ને પ્રદેશ પણ અલગ ગણાતો. પુરાણમાં આંતરનર્મદ, ભારુકચ્છ, માહેય (મહીકાંઠો), સારસ્વત (સરરવતીકાંઠે), કચ્છ, સુરાષ્ટ્ર અને આનર્ત “અપરાંત”(પશ્ચિમ સીમા)ના પ્રદેશ ગણાયા.૩૫ આ પરથી તળ-ગુજરાતમાં આનર્ત ઉપરાંત બીજા અનેક અલગ પ્રદેશ ગણાતા હોવાનું માલૂમ પડે છે. તળ–ગુજરાત માટે કે સમરત ગુજરાત માટે આરંભિક Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. ઐતિહાસિક કાલમાં કોઈ એક નામ પ્રયોજાયું હોય એવું જાણવા મળતું નથી. મૈત્રક કાળ દરમ્યાન કચ્છ, સુરાષ્ટ્ર, આનંદપુર, વડાલી (ઈડર પાસે), ખેટક (ખેડા), સૂર્યાપુર (ગોધરા પાસે), શિવભાગપુર (શિવરાજપુર), સંગમખેટક (સંખેડા), ભરુકચ્છ (ભરૂચ), નાંદીપુર (નાંદોદ), અક્રૂરેશ્વર (અંકલેશ્વર ), કતારગ્રામ (કતારગામ-સુરત પાસે), નવસારિકા (નવસારી) વગેરે પ્રદેશ ને વહીવટી વિભાગો પ્રચલિત હતા.૩૧ પશ્ચિમ માળવા માટે માલવક” નામ પ્રજાતું ૨૭ એ સમયે અગાઉનું “આનર્ત” નામ પ્રચલિત રહેવું લાગતું નથી. એ સમયના અભિલેખમાં આ સમસ્ત પ્રદેશ માટે કોઈ નામ પ્રયોજાયું નથી, પરંતુ યુઅન ક્વાંગ માલવકને “દક્ષિણ લાટ” અને વલભી દેશને “ઉત્તર લાટ” તરીકે ઓળખાવે છે.૩૮ અને “આર્યમંજુશ્રીમૂલક૯૫(આઠમી સદી)માં પણ આ સમગ્ર પ્રદેશ માટે “લાટ-જનપદ” નામ પ્રોજેલું જણાય છે. ૩૯ એ પરથી ત્યારે આ સમત પ્રદેશ “લાટ” નામથી ઓળખાતો હતો સંભવે છે. એ પછી થોડાં વર્ષોમાં દક્ષિણના ચાલુકાની એક શાખા નવસારી પ્રદેશમાં રથપાઈ ત્યારે એ શાખાની સત્તા નીચેના પ્રદેશ માટે શું નામ પ્રયોજતું એ જાણવા મળતું નથી, પરંતુ એ પછી ત્યાં દક્ષિણના રાષ્ટ્રોની સત્તા પ્રવતી, ને એ સત્તા દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત પર પ્રસરી ત્યારે એ બધે પ્રદેશ “લાટ મંલ” તરીકે ઓળખાતે એ સ્પષ્ટ છે. ૪૦ દસમી સદીમાં ઉત્તર ગુજરાતમાં ઉત્તરના સોલંકીઓ(ચૌલુક્યો)ની સત્તા સ્થપાઈ ત્યારે અગાઉ દક્ષિણ રાજસ્થાનના બિલમાલ પ્રદેશ માટે પ્રયોજાયેલું “ગુર્જર” નામ ગુજરાતના નવા રાજ્યપ્રદેશને લાગુ પડયું ને “લાટ” નામ દક્ષિણ (તથા મધ્ય) ગુજરાત માટે પ્રચલિત રહ્યું. આગળ જતાં “લાટ” નામને પ્રયોગ દક્ષિણ ગુજરાત પૂરતો મર્યાદિત થયા. સોલંકી રાજ્યની સત્તા જેમ જેમ દક્ષિણમાં પ્રસરતી ગઈ તેમ તેમ “ગુર્જર” નામને પ્રયોગ વિસ્તરતો ગયો ને છેવટે એ નામ સમસ્ત તળ-ગુજરાત માટે પ્રચલિત થયું. આગળ જતાં ગુર્જરદેશ” કે “ગુર્જરભૂમિ”ને બદલે “ગુજરાત” રૂ૫ પ્રચલિત થયું, જેને પહેલે જ્ઞાતિ પ્રયોગ વાઘેલા કાલ દરમ્યાન તેરમી સદીને મળે આ પૂર્વે - સૂચવાય જ છે.૪૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ]. ગુજરાતની સીમાઓ [૪૯ મુસ્લિમ શાસનકાલ દરમ્યાન આ સમસ્ત પ્રદેશ માટે “ગુજરાત” નામ પ્રચલિત રહ્યું. એમાં સૌરાષ્ટ્ર અને કચ્છને પણ સમાવેશ થતો. આ નામ મુઘલ અને મરાઠા કાલ સુધી પ્રચલિત રહ્યું, પરંતુ બ્રિટિશ સરકારે વારાફરતી એના અમુક ભાગ મેળવીને એને મુંબઈ ઇલાકાના જિલ્લારૂપે મેળવવા માંડ્યા ને સ્થાનિક રાજ્યનાં જુદાં જુદાં જૂથ માટે એજન્સીઓ રચવા માંડી ત્યારથી રાજકીય દષ્ટિએ ગુજરાત છિન્નભિન્ન થઈ ગયું, છતાં ભાષાકીય તથા સાંસ્કૃતિક દૃષ્ટિએ “ગુજરાત'નું અસ્તિત્વ ચાલુ રહ્યું ને દિનપ્રતિદિન દઢ થતું ગયું. આઝાદી આવતી મુંબઈ ઇલાકાને બદલે મુંબઈ રાજ્ય થયું તેમાં સ્થાનિક સંસ્થાને વિલીન થતાં એના જિલા ઉમેરાયા ને છેવટે ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું ભાષાકીય ધોરણે દ્વિભાગીકરણ થયું ત્યારે એક વહીવટી પ્રદેશ તરીકે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. હાલ આ નામ સૌરાષ્ટ્ર તથા કચ્છ સહિતના સમસ્ત ગુજરાતીભાષી પ્રદેશ માટે પ્રયોજાય છે. પાદટીપે ૧. રાજ્ય સર્વેક્ષણ ખાતા તરફથી આપવામાં આવેલા આંકડા પ્રમાણે, (ભારતના વડા સર્વેક્ષક તરફથી મળેલા આંકડા પ્રમાણે આ વિસ્તાર ૭૨,૨૪૫ ચોરસ માઈલ અથવા ૧,૮૭,૧૭૫ ચોરસ કિ. મી. થાય છે.) Census of India 1961, Vol. V,Gujarat, Part 1-A (i) p. 89 ૨. વલસાડ અને ગાંધીનગરના જિ૯લા ૧૯૯૧ પછી રચાયા છે; એ પહેલાં એ વિસ્તારે અનુક્રમે સુરત અને અમદાવાદ-મહેસાણા જિલ્લાની અંતર્ગત હતા. ૩. ૧૯૫૧માં અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા અને ડાંગ જિહલા ઉમેરાયા. ૧૯૫૬માં થયેલ રાજપુનર્ધટનામાં બનાસકાંઠા જિલાને આબુરેઠ તાલુકે રાજસ્થાનમાં મુકાયે અને ગોહિલવાડ, ઝાલાવાડ, મધ્ય સૌરાષ્ટ્ર, હાલાર અને સેરઠ (જેને માટે સ્પેહમાં અનામે ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢ એi નવાં નામ પ્રયે જ ચાં) અને કરછ જિ૯લા ઉમેરાયા. વિગત માટે જુઓ Census of India 1961, Vol. DGujarat, Part 1-A (i), pp. 90 ff: ૪ અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરત અને ભરૂચ ૫. એના બે વિભાગ હતા: રાજકોટ અને વડોદરા રાજકોટ વિભાગમાં શરૂઆતમાં કચ્છ સંસ્થાન, કાઠિયાવાડના ગોહિલવાડ, હાલાર, ઝાલાવાડ અને સોરઠ પ્રાંત તથા વડોદરા સંસ્થાનના અમરેલી (અને ઓખામંડળ) વિભાગને સમાવેશ થતો. આગળ જતાં કચ્છ, જૂનાગઢ, નવાનગર, ભાવનગર, પોરબંદર, ધ્રાંગધ્રા, મેરબી, ગંડળ, જાફરાબાદ, વાંકાનેર, પાલીતાણા, ધ્રોળ, લીમડી, રાજકોટ અને વઢવાણનાં સંસ્થાનેને વેસ્ટ ઇન્ડિયા સ્ટેટ્સ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦] ઇતિહાસની પૂર્વભૂમિકા [×. એજન્સી”માં સમાવેશ કરવામાં આવ્યા ને લખતર, સાયલા, ચૂડા, વળા, લાઠી, મૂળી, અજાણા, પાટડી વગેરે નાનાં સંસ્થાનાની ‘ઈસ્ટન કાઠિયાવાડ એજન્સી ’, અને જસદણુ, માણાવદર, થાણાદેવળી, વડિયા, વીરપુર, માળિયા, કોટડા સાંગાણી, જેતપુર પિઠડિયા, જેતપુર બીલખા, ખિરસરા વગેરે નાનાં સંસ્થાનેાની વેસ્ટન કાઠિયાવાડ એન્જસી ' રચવામાં આવી. . * વટાદરા વિભાગમાં રસરૂઆતમાં ખ’સાત સંસ્થાન, મહીકાંઠા એજન્સી, પાલણપુર એજન્સી, રેવાકાંઠા એજન્સી, સુરત એજન્સી, ડાંગ સ`સ્થાન, અને વડાદરા સંસ્થાનના કડી, નવસારી અને વડાળા પ્રાંતના સમાવેશ થતા. આગળ જતાં પાલણપુર સંસ્થાન, રાધનપુર સંસ્થાન, ઈડર સ ́સ્થાન, વિજયનગર સ’સ્થાન, બનાસકાંઠા એજન્સી, સાબરકાંઠા એજન્સી વગેરેના ‘વેસ્ટન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી'માં અને ખ’ભાત સંસ્થાન, મહીકાંઠા એજન્સી, રૂવાકાંઠા એજન્સી,રાજપીપળા સ’સ્થાન છેટા-દેપુર સ સ્થાન,દેવગઢબારિયા સાઁસ્થાન,લુણાવાડા સંસ્થાન, વાડાસિનેર સસ્થાન, સૂથ સ્થાન. સંખેડા, મેવાસ, વાંસદા સંસ્થાન, ધરમપુર સંસ્થાન, સચીન સંસ્થાન, ડાંગ સ’રસ્થાન વગેરેના ‘ગુજરાત સ્ટેટ્સ એજન્સી ’માં સમાવેશ કરવામાં આવ્યેા. ૧૯૦૧ થી ૧૯૪૧ સુધીના વહીવટી વિભાગેાની વિગતા માટે જુએ Census of India 1961, Vol. V, Gujarat, Part IIZ, Annexure ACpp. 96–99). વાદરાના સ્થાન પર ગવનર-જનરલના એજન્ટની દેખરેખ રહેતી ‘ પાલણપુર એજન્સી ’માં પાલણપુર, રાધનપુર વગેરે ૧૧ સંસ્થાન હતાં ‘મહીકાંઠા એજન્સી માં ચડતાઉતરતા સાત વગનાં મેઢાંનાનાં ૧૮૮ સસ્થાન હતાં, રેવાકાંઠા એજન્સીમાં રાજપીપળા, છેાટાઉદેપુર, ખારિયા, લુણાવાડા, વાડાસિનેર, સૂથ વગેરે ૬૧ સસ્થાન હતાં આ એજન્સીએની દેખરેખ પાલિટિકલ એજન્ટા રાખતા, કચ્છ અને નારુકોટ સંસ્થાનના વહીવટ અલગ હતા. ખભાત સસ્થાનમાં ખેડા જિલ્લાના કલેકટર અને ધરમપુર, વાંસદા અને સચીન સ્થાનમાં સુરત જિલ્લાના કલેકટર પેાલિટિકલ એજન્ટ તરીકેની ફરજ અજાવતા. (ગા. હ. દેસાઈ, “ગુજરાતના અર્વાચીન ઇતિહાસ ", પૃ. ૩૭૮–૮૮). ૬, ગાયકવાડને તાબે વડાદરાનુ સ્થાન હતું. તળ-ગુજરાતનાં ઘણાં પરગણાંમાં તેમજ પાટનગર અમદાવાદમાં પેશ્વાની તથા ગાયકવાડની સત્તા હતી. કેટલેાક પ્રદેશ જૂનાં સંસ્થાનાને તાબે હતા. દીવ અને દમણ ફિ’ગીઓને તાબે હતાં, અંગ્રેજ સરકાર સુરત, ભરૂચ વગેરે પરગણાં પર્ પેાતાની સત્તા જમાવતી હતી. કાઠિયાવાડમાં હાલાર, મચ્છુકાંઠા, ઝાલાવાડ, ગાહિલવાડ, બાબરિયાવાડ, સારઢ અને ખામડળ જેવા પ્રદેશ હતા. ત્યાંનાના મેાટા સ્થાનિક રાજાએની સત્તા પ્રવત તી. મરાઠા ત્યાં લશ્કર મેાકલી ખ’ડણી ઉઘરાવતા. કચ્છમાં સ્થાનિક રાજવંશની સત્તા પ્રત્ર'તી, ( B. G., Vol 1, Part 1, Maratha Period, pp. 417 ff.) (ગા. હ. દેસાઈ, “ગુજરાતના અÖચીન ઇતિહાસ”, વિભાગ ૨ : મરેઠા રાજ્યકાલ, પૃ. ૨૪૬-૩૫૧) Page #78 -------------------------------------------------------------------------- ________________ [ પર ૩ ]. ગુજરાતની સીમાએ ૭. અકબરના વખતમાં ગુજરાતને ખાલસા પ્રદેશ (બા) નવી સરકાર (જિલ્લાઓ)માં વહેચાયો હતો–અમદાવાદ, પાટણ, નાંદેદ, વડોદરા, ભરૂચ, ચાંપાનેર, સુરત, ગોધરા અને સોરઠ. આગળ જતાં એમાં નવાનગર ઉમેરાયું. ગુજરાતની સલ્તનતની હકૂમત નીચેના કેટલાક સરકાર રજપૂતાન, અજમેર અને ખાનદેશમાં ભેળવી દેવાયા, (ગે. હ. દેસાઈ એજન, પૃ. ૨૨૯-૩૦; છે. ૨ નાયક, મધ્ય યુગ”, “ગુજરાત એક પરિચય”, પૃ ૧૦૪). ૮. પાટણ, અમદાવાદ, ગોધરા, ચાંપાનેર, વડોદરા, ભરૂચ, નાંદોદ, સુરત, રામનગર, ધરમપુર, દમણ, સોમનાથ, સોરઠ, નવાનગર અને કચ્છ (ગે, હ દેસાઈ, એજન, પૃ ૨૦૭-૮; છો ૨. નાયક, એજન, પૃ. ૧૭૩-૪) ૯-૧૦ સારસ્વત, સત્યપુર (સાચોર), કચ્છ, સૌરાષ્ટ્ર, ખેટક, લાટ, દધિપદ્ધદાહોદ), અવંતિ ભાઈલસ્વામી (ભીલસા), મેદપાટ (મેવાડ) અને અષ્ટાદશશ (ચંદ્રાવતી) વગેરે su oni, (H. D. Sankalia, Studies in the Historical and Cultural Geography and Ethnography of Gujarat, pp. 30 ff. A. K. Majumdar, Chaulukyas of Gujarat, pp. 208 ft; હ, ગં. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ”, પૃ. ૨૪૦-૪૪૧). ૧૧. ત્યારે લાટ અને સૌરાષ્ટ્ર જેવા દેશ” હતા; લાટ અને ખેટક જેવાં “મંડલ હતાં. ખેટક અને પચ્છત્રી જેવા “વિષચ” હતા; અને હર્ષપુર સાડાસાતસે, કર્માતપુર સોળેતરો અને નક્ષિસપુર ચોર્યાસી જેવા મોટા વહીવટી વિભાગ હતા. (H. D. Sankalia, op. cit, pp. 25 ft; હ, ગં. શાસ્ત્રી, એજન. પૃ. ૧૫૦-૫૫) ૧૨. મૈિત્રક રાજ્યમાં સુરષ્ટ દેશ હસ્તવપ્ર આહાર, ખેટક વિષય, ખેટક આહાર, વધમાન ભુક્તિ, માલવક ભકિત કે માલવક વિષય, શિવભાગપુર વિષય, ભરુકચ્છ વિષય કતારગામ વિષચ ઇત્યાદિ મોટા વહીવટી વિભાગ હતા. (H. D. Sankalia, op. cit, rr. 28 f; હ. નં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, ભાગ ૧, પૃ. ૧૭૦-૨૧૩) ૧૩. દક્ષિણ ગુજરાતનાં સમકાલીન રાજ્યમાં અંતમડલી વિષય, અંતર્મદા વિષય, અક્રૂરેશ્વર વિષય, સંગમખેટક વિષય, કામણેય આહાર કાશફૂલ વિષચ ઇત્યાદિ વિભાગ હતા. (H. D. Sankalia, ob cit,pp. 24 f; હ. ગં. શાસ્ત્રી, એજન, પૃ. ૨૫૩-૩૩૨) ૧૪. રકંદગુપ્તના જૂનાગઢ શૈલલેખ (D. C. Sicar, delect Inscriptions, pp. 299 ft. ના આધારે. - ૧૫, H. D Sankalia, Archaeology of Gujarat, pp. 11 f; હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, ભાગ ૧, પૃ. ૨૪૯-૫૦) ૧૬. ક્ષહરાત ક્ષત્રપ રાજ નહપાનના સમયના ગુફાલેખે (Ibid, pp. 157–166) ના આધારે Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૨] ઈતિહાસની પૂર્વભૂમિકા પ્ર. ૧૭. રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં ૧ લાના જુનાગઢ શૈલલેખ (Ibid, pp 169 ft) ના આધારે ૮. નર્સ-લુણાનાં(m)વારના વિદ્યુશન (Ibid, p. 174) ( ૧૯. પૂર્વાવરાવર્ચસૂપની ગ્રાનર્તપુરાષ્ટ્રપ્રમદજાણિજ્યુસૌવીરકુરાપતનિષા - રાવીનાં સમાવિષયનાં પતિના (Ibid, p. 172) : આ પ્રદેશોના, ખાસ કરીને અપરાંતના, સ્થળનિર્ણય માટે જુઓ ઉમાશંકર જોશી, “પુણેમાં ગુજરાત”, પૃ. ૧૧-૧૨. ૨૦. રસેશ જમીનદાર, “ક્ષત્રપકાલીન ગુજરાત: ઈતિહાસ અને સંસ્કૃતિ', પૃ. ૧૭૫, ૧૯૬-૪, ૨૦૬ શહ. ગ. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ", પૃ. ૫૪-૫૫ - 22. D. R. Bhandarkar, As’oka. p. 47 23. H. D. Sankalia, Studies in the Historical and Cultural Geography nnd Ethnography of Gujarat, p. 22 * ૨૪. કે. કા. શાસ્ત્રી, “સંસ્કૃત વાલ્મમાં ગુજરા.ના ભૌગોલિક ઉલ્લેખને આરંભ, Journal of the Gujarat Research Society, Vol. 11, p. 384 ૨૫. સોલંકી (ચૌલુક્ય) રાજાઓના અભિલેખમાં “ગુજર-મંડલ”, “ગુર્જર ગુર્જર-ધરણું” ઈત્યાદિ શબ્દ પ્રયોજાયા છે. (ગિ. વ. આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખે”, લેખ નં. ૧૪૪, ૧૫૫, ૧૬૭, ૨૦૬, ૨૦૭, ૨૨૦ અને ૨૨૪) ૨૬. કે. કા. શાસ્ત્રી, એજન, પૃ. ૩૮૦ ૨૭. --ગુર્નરમાં અરબી આતિ પ્રત્યય લાગવાથી “ગુજરાત” રૂપ થયું જણાય છે. પ્રાકૃતમાં એનું “ગુજરત્તા અને સંસ્કૃતમાં “ગુર્જરત્રા” રૂપાંતર થયું. N. B Divatia, Gujarati Language and Literature, Vol. Il, pp. 198 ft; કે કા. શાસ્ત્રી, અનુશીલન”, પૃ. ૧૨૨-૩૨ 2. M R. Majmudar (Ed.), Chronology of Gujarat, Vol, 1, p. 25 ૨૯. દુ. કે. શાસ્ત્રી, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ”, ૫ ૪૨-૪૪; હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, ભાગ ૧, પૃ ૧૭૧-૭૩; કે. કા. શાસ્ત્રી, એજન, પૃ.૩૭૪-૭; સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીઓ : માંગરોળ-સેરઠે', પૃ. ૧-૩ ૧૦. ઉમાશંકર જોશી, “પુરાણમાં ગુજરાત", પૃ. ૩૭–૩૮, ૬-૧૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની સીમાઓ tપ ૩૧. એજન, પૃ. ૩૭-૩૮, ડે. સાંકળિયા એમાં આખા સૌરાષ્ટ્રને નહિ, પણ ઉત્તર સૌરાષ્ટ્રને સમાવેશ કરે છે. એ કુશસ્થલી-દ્વારવતીના ઉલ્લેખ પરથી લાગે છે, પરંતુ અસલ દ્વારકા ઉત્તર સૌરાષ્ટ્રમાં હોવાનું હજી તે ચર્ચાસ્પદ રહ્યું છે. ૩૨. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીના મતે રદ્રદામાના લેખથી જુના કાળમાં રાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાત બેયને સાથે લઈને એ સમગ્ર દેશ માટે “આનત” નામ વપરાતું હશે એમ લાગે છે (“ગુ. મ. રા. ઈ”, પૃ. ૪૫) ૩૩. ખાસ કરીને વડનગરની આસપાસના પ્રદેશ માટે ૩૪. જઓ ઉપર પાટી. ૧૯. ૩૫. ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત', પૃ. ૫-૭ ૩૬. હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત", ભાગ ૧, પૃ. ૭ અને ૬ ૩૭ એજન, પૃ. ૧૫-૦૨ 36. Thomas Watters, On Yuan Chwang's Travels in India, Vol. ||, pp. 243 and 246 ૩૯. વલભીના રાજા શીલાદિત્ય ધર્માદિત્યના રાજ્યપ્રદેશને એ “સ્ત્રીનાં ગનપઃ ” તરીકે ઉલ્લેખ કરે છે ને એને વિસ્તાર ઉજજયંતથી સમુદ્રતીરપર્યત–પશ્ચાદ્દેશપર્યત જણાવે છે (શ્લોક ૫૮૬). ૪૦ ૬. કે. શાસ્ત્રી, “ગુ. મ. રા. ઇ”, પૃ. ૪૧ આ રાષ્ટ્રનું પાટનગર ખેટક હતું ને એમને રાજ્યપ્રદેશ “લાટ મંડલ” કહેવાતા. ખેટક મંડલનો સમાવેશ લાટ દેશમાં થત H. D. Sankalia, Studies in the Historical and Cultural Geography and Ethnography of Gujarat, p. 267 ગ્વાલિયરના અભિલેખ(૯મી સદી)માં આનંદપુરને લાટમંડલની અંતર્ગત જણાવ્યું છે. (E. I, Vol. I, p. 156) ૪૧. દુ. કે. શાસ્ત્રી, “ગુ. મ. રા. ઈ”, પૃ. ૪૭, ૧૪૧-૪૩ ૪૨. જુઓ ઉપર પા.ટી. ૨૪ Page #81 --------------------------------------------------------------------------  Page #82 -------------------------------------------------------------------------- ________________ ખંડ ર પ્રાગઐતિહાસિક અને આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓ Page #83 --------------------------------------------------------------------------  Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ પ્રાગ-ઈતિહાસ અને આઘ-ઈતિહાસ ૧, ભિન્ન ભિન્ન યુગે સંસ્કૃતિ અને ઇતિહાસ તે તે ભૂભાગની ભૂમિ પર માનવનો પ્રાદુર્ભાવ કે સંચાર થયો ત્યારથી એના જીવનનું જે ઘડતર થવા લાગ્યું તેને માનવવિજ્ઞાનની પરિભાષામાં સંસ્કૃતિ કહે છે. એમાં માનવની ઘડેલી ચીજો, માલમત્તા, હુન્નર, ટેવો, વિચાર, મૂલ્ય વગેરેના સામાજિક વારસાનો સમાવેશ થાય છે. દેશ, પ્રદેશ કે પ્રજાની સંસ્કૃતિના પ્રમાણિત વિગતવાર વૃત્તાંતને “ઈતિહાસ' કહે છે. ઈતિહાસ માટે પૂરતી માહિતી અને નિશ્ચિત સમયાંકન અનિવાર્ય ગણાય છે. આ સાધનને આધાર લિખિત સામગ્રી અને એમાં થયેલા સમયનિર્દેશ પર રહેલો છે. આ સામગ્રી સમકાલીન અને/અથવા અનુકાલીન હોય છે. પ્રા–ઇતિહાસ " પરંતુ માનવ કંઈ સંસ્કૃતિના છેક ઊગમકાલથી લેખનકલા જાણુ ને પ્રયોજતો થયો નહોતો. સંસ્કૃતિનાં શરૂઆતનાં હજારો વર્ષોને વૃત્તાંત અનલિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિના વૃત્તાંત માટે અન્ય સમકાલીન સાધનો દ્વારા કેટલીક રૂપરેખાત્મક માહિતી મળે છે, જેમાં લિખિત ઉલ્લેખના અભાવે કોઈ માનવવિશેષો, સ્થળવિશેષ કે ઘટનાવિશેષોની સંજ્ઞાપૂર્વક વિગતો પૂરી શકાતી નથી; આથી સંસ્કૃતિના આ પ્રાઅક્ષરજ્ઞાન કે નિર-અક્ષરજ્ઞાન કાલને પ્રાગઐતિહાસિક કાલ” તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગઐતિહાસિક કાલના ઉપલબ્ધ વૃત્તાંતને પ્રા-ઈતિહાસકહે છે. કોઈ પણ દેશ, પ્રદેશ કે પ્રજાને ઇતિહાસ સમજવા માટે એની પ્રાગ-ઐતિહાસિક ભૂમિકા જાણવી જરૂરી છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮] ઈતિહાસની પૂર્વભૂમિકા ઐતિહાસિક કાલની સરખામણીએ પ્રાગઐતિહાસિક કાલ ઘણે લાંબા છે. ઐતિહાસિક કાલ ભારત જેવા દેશમાં છેલ્લાં પાંચેક હજાર વર્ષને જ છે, જ્યારે પ્રા-અતિહાસિક સંસ્કૃતિને સમયપટ અઢીથી પાંચ લાખ વર્ષ જેટલે વિસ્તરે છે; આથી પ્રાગ ઐતિહાસિક કાલને “યુગ” (age) સંજ્ઞા આપવામાં આવે છે, પ્રાગ ઐતિહાસિક કાલમાં માનવ-કૃત ટકાઉ ચીજે મુખ્યત્વે પાષાણની ઘડવામાં આવતી, આથી એ યુગને “પાષાણયુગ કહે છે. એ ચીજમાં મુખ્યત્વે હથિયારને સમાવેશ થાય છે. પાષાણનાં હથિયારે ઘડવાની જુદી જુદી હુન્નરપદ્ધતિ પરથી પાષાણયુગની સંસ્કૃતિના જુદા જુદા તબક્કા જાણવા મળે છે ને એ અનુસાર પાષાણયુગના જુદા જુદા વિભાગ પાડવામાં આવે છે. આ પ્રાગઐતિહાસિક કાલ આ પાષાણયુગોનો બને છે. આઘઇતિહાસ લેખનકલાની શોધ થતાં માનવ-સંસ્કૃતિના ઇતિહાસમાં અબ પરિવર્તન આવે છે. હવે વ્યક્તિવિશેષ, સ્થળવિશેષે અને ઘટના વિશેની વિગતવાર માહિતી મળી શકે છે ને એના સમયાંકન વિશે ચોકકસ અનુમાન તારવી શકાય છે, પરંતુ એમાં કેટલીક વાર એવું બને છે કે એ પુરાતન કાલના અભિલેખો ઉપલબ્ધ થયા હોવા છતાં આપણને એની લિપિ ઊકલી શકતી ન હોય ને એને લઈને એમાં લખેલી હકીકતને આપણે ઉપયોગ કરી શકતા ન હોઈએ. કેટલીક વાર કેઈ પુરાતન કાલનું સાહિત્ય શબ્દબદ્ધ થયું હોવા છતાં લિપિબદ્ધ ન થયું હોય ને કંઠસ્થ પરંપરા દ્વારા જ પછીની પેઢીઓમાં સંક્રાંત થતું હોય અથવા એ લિપિબદ્ધ થયું હોય તો પણ એ કાલની લેખન સામગ્રી કાળબળે નષ્ટ થઈ હોય ને માત્ર એની ઉત્તરોત્તર નકલે દ્વારા લખાયેલી ઘણી ઉત્તરકાલીન પ્રતિ દ્વારા જ ઉપલબ્ધ રહી હોય. વળી એમાં ઉહિલખિત વ્યક્તિઓ કે ઘટનાઓ વિશે નક્કર સમકાલીન પુરાવો પૂરો પાડે તેવી કોઈ અભિલિખિત સામગ્રી મળતી ન હોય; આથી સમકાલીન લખાણની પ્રાપ્તિના કે એના પઠનના અભાવે એ કાલના ઈતિહાસ માટે પૂરતી માહિતી અને ચોક્કસ સમયાંકન ઉપલબ્ધ થતાં નથી. તે એ કાલને “એતિહાસિક કેવી રીતે કહેવાય? આથી કેટલાક એને “પ્રાગ ઐતિહાસિક ગણાવે છે, પરંતુ લેખનકલાના જ્ઞાન તથા વિનિયોગને લઈને એને પ્રાર્-ઐતિહાસિક કાલથી જુદો પાડશે જરૂરી છે." Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ-ઇતિહાસ અને આવ-ઈતિહાસ પહ આ કાલ આમ તે ઐતિહાસિક કાલને આરંભિક તબકકે જ છે, પરંતુ જ્યાંસુધી ઈતિહાસ માટે અનિવાર્ય એવા સમકાલીન પુરાવા અને એવી લિપિબદ્ધ માહિતી મળે નહિ, ત્યાંસુધી આ કાલને “આઘઐતિહાસિક ગણવામાં આવે છે. આ કાલ દરમ્યાન માનવ ધાતુકામને હુન્નર જાણી લઈ ધાતુની ચીજો ઘડો થયો હતો. આમ હવે “પાષાણયુગને બદલે “ધાતુયુગ પ્રવર્યો. ધાતુયુગના આરંભિક તબક્કામાં એ મુખ્યત્વે તાંબાને ઉપયોગ કરતો ને આગળ જતાં તાંબામાં લઈ મેળવી કાંસાને ઉપયોગ કરતે, આથી આ યુગને “તામ્રયુગ” કે “તામ્ર–કાંસ્યયુગ” કહે છે. શરૂઆતમાં એ તાંબા ઉપરાંત પાષાણને ય ઠીક ઠીક ઉપગ કરતો, તેથી એને “તામ્ર–પાષાણયુગ” કહે છે. ભારતમાં આ યુગની હડપ્પીય સંસ્કૃતિનાં મેટાં સ્થળનાં ખંડેરોમાં નાના સંખ્યાબંધ અભિલેખ મળ્યા છે, આથી એ સંસ્કૃતિને પ્રાગ--ઐતિહાસિક ન ગણાય. છતાં એ અભિલેખોની લિપિ હજી નિશ્ચિત રીતે ઊકલી શકી ન હઈ એમાં લખેલી હકીકત ઉપયોગી નીવડી નથી, આથી આ સંસ્કૃતિને હાલ “આઘઐતિહાસિક ગણવામાં આવે છે. ભારતીય સાહિત્યમાં વેદસાહિત્ય રચનામાં પ્રાક-પાણિનીય છે, પરંતુ એને સમકાલીન પુરાવો ઉપલબ્ધ થયો નથી. એવી રીતે પુરાણમાં પ્રાચીન રાજવંશે તથા ઋષિકુલે વિશેની અનુશ્રુતિઓ પ્રાબુદ્ધકાલને લગતી છે, પરંતુ એની ઐતિહાસિકતા માટે પણ કંઈ નક્કર પુરાવા મળ્યું નથી. ભારતના ઇતિહાસમાં ભગવાન બુદ્ધ તથા મહાવીર સ્વામીના સમકાલીન મગધરાજ બિંબિસારથી શરૂ થતા વૃત્તાંતની ઐતિહાસિકતા પ્રતિપાદિત થઈ છે, આથી એ પહેલાંના કાલને લગતી આ સર્વે અનુકૃતિઓમાં જણાવેલી વ્યક્તિઓ તથા ઘટનાઓને પણ હાલ “આઘઐતિહાસિક ગણવામાં આવે છે. ર, પુરાવતુકીય અન્વેષણે પુરવસ્તુકીય સાધનસામગ્રી પ્રાગૃઐતિહાસિક સંસ્કૃતિના વૃતાંતને સર્વ આધાર એ કાલની પુરાવસ્તુકીય સાધનસામગ્રી પર રહેલું છે. આ સંસ્કૃતિ પ્રાગ–અક્ષરજ્ઞાન હોઈ એમાં કઈ લિખિત કે અભિલિખિત સામગ્રીની અપેક્ષા રહેતી નથી. એમાં તે મુખ્યત્વે માનવે ઘડેલાં પાષાણનાં હથિયાર, માનવના અને માનની સાથે સંકળાયેલાં Page #87 -------------------------------------------------------------------------- ________________ to ) ઇતિહાસની પૂર્વ ભૂમિકા ku પ્રાણીઓના દેહાવશેષ, માનવે ધડેલાં વાસણા, માનવે કડારેલાં ચિત્રાંકના ત્યાદિ સામગ્રીને સમાવેશ થાય છે. આ સામગ્રી મુખ્યત્વે સ્થળતપાસ દ્વારા અને કેટલેક અંશે ઉત્ખનન દ્વારા મળી હાય છે. આદ્ય-ઐતિહાસિક સસ્કૃતિમાં કેટલીક સસ્કૃતિ પુરાવસ્તુકીય સામગ્રી દ્વારા જ પ્રકાશમાં આવી છે, જ્યારે બીજી કેટલીક સંસ્કૃતિ અનુકાલીન આનુશ્રુતિક વૃત્તાંતા દ્વારા જાણવા મળે છે. આ એ પ્રકારની સ ંસ્કૃતિ વચ્ચે હજી કોઈ એકતા કે સમકાલીનતા સિદ્ધ થઈ નથી.૯ પુરાવસ્તુકીય સામગ્રી પરથી હડપ્પીય સંસ્કૃતિ જેવી જે કેટલીક સંસ્કૃતિએ જાણવા મળી છે તે મુખ્યત્વે સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા જાણવા મળી છે. આ સામગ્રીમાં મુખ્યત્વે માટીનાં વાસણા, ઇમારતા, પથ્થર તાંબા અને કાંસાની ચીજો, સાનુ રૂપુ` હાથીદાંત વગેરેની ચીજો, હાડપિંજરા, ખાપરી, અસ્થિઓ વગેરેને સમાવેશ થાય છે. પુરાવસ્તુકીય અન્વેષણ પુરાવસ્તુકીય અવશેષોની શેાધ કેટલીક વાર અનાયાસ કે અકસ્માત્ થતી ડાય છે ને એ શેાધ કેટલીક વાર અન્ય ક્ષેત્રના માણસા દ્વારા થતી હોય છે, પરંતુ એ અવશેષોના પ્રાગ્—તિહાસ તથા ઇતિહાસની પ્રમાણિત સાધનસામગ્રી તરીકે ઉપયેાગ કરવા માટે પુરાવસ્તુવિદ્યાના જાણકારા એની ને એની સાથે સલગ્ન એવા સવિધ અવશેષાની પદ્ધતિસર શેાધ કરે, એ અવશેષોને એનાં પ્રાપ્તિસ્થાના અને પ્રાપ્તિસ્તરાના સંદર્ભમાં તપાસે અને એ ઉપલબ્ધ સાધનસામગ્રીના પદ્ધતિસર અભ્યાસ પરથી તે તે યુગ કે કાલની સ ંસ્કૃતિના ઇતિહાસ વિશે તર્કશુદ્ધ અનુભાના તારવે ત્યારે જ એ પ્રક્રિયા વૈજ્ઞાનિક અને પ્રમાણિત નીવડે છે. પુરાવસ્તુવિદ્યાના વિષય હવે સામાજિક વિજ્ઞાના કે માનવવિદ્યાઓમાં સીમિત ન રહેતાં વિજ્ઞાનની અંતર્ગત ગણાવા લાગ્યા છે. એ વિદ્યાના ક્ષેત્રમાં પુરાવસ્તુકીય સાધનસામગ્રીની શોધ માટે સ્થળતપાસ અને ઉત્ખનનની પદ્ધતિઓની જાણકારી તથા પ્રાયેાગિક આવડત જરૂરી બને છે ને એમાં ઉપલબ્ધ થયેલી સાધનસામગ્રીના અર્થધટન માટે ભૂસ્તરવિદ્યા, અભિલેખવિદ્યા, પ્રાચીન ભાષાએ ત્યાદિ અનેક Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪ થું] પ્રાઇતિહાસ અને આઇતિહાસ ક સંલગ્ન વિદ્યાઓની જરૂરી જાણકારી ધરાવવી જોઈએ છે. ૧૦ આવશ્યક સામગ્રીની શોધ અને ઉપલબ્ધ સામગ્રીનું અર્થઘટન એ બંને પ્રક્રિયાઓ પુરાવસ્તુકીય અષણનાં મહત્વનાં પાસાં છે. સ્થળતપાસ માનવ-વસવાટના સ્થળ પાસે સ્વાભાવિક રીતે તૂટેલી ને નકામી ચીજોને ઢગલે જામતો જાય છે ને એ ઢગલે એક જ જગ્યાએ થયા કરે તે એ દિનપ્રતિદિન મોટા થતા જાય છે. વસવાટની કુટિરે કે ઇમારતે જીર્ણશીર્ણ થતાં એના અવશેષો આ ઢગલામાં ઉમેરો કરે છે. કેઈ સ્થળ લાંબા વખતના વસવાટ પછી કઈ કારણે વેરાન બને તે એ સ્થળે નાનો ટેકરો કે ટીંબ થયો હોય છે. આવા ઢગલાઓ કે ટેકરાઓનું નિરીક્ષણ કરવામાં આવે તો ઘણી વાર એના ભૂપૃષ્ઠ પર નળિયાં, ઠીકરાં, ઈટાળા વગેરે અવશેષ નજરે પડે છે. કેટલીક વાર એ સ્થળે વરસાદ કે નદીનાળા વડે ધોવાણ થવાથી અથવા કોઈ પ્રાણીઓએ કે માણસોએ પોતાને માટે કરેલા દાણથી ભૂપૃષ્ઠની નીચેના અવશેષ પણ બહાર આવે છે, એટલું જ નહિ, એ ટીંબા કે ટેકરાની અંદર દટાયેલાં ખંડેરેના જુદા જુદા સ્તર પણ ખુલા થાય છે. ભૂપૃષ્ઠ પર કે એની અંદર થોડાઘણું દટાઈ રહેલા દેખાતા અવશેષોને ઘણી વાર નાનાં ઓજાર વડે ખોતરીને બહાર કાઢવામાં આવે છે. પ્રાગઐતિહાસિક વસવાટનાં સ્થળ નદી અને તળાવ જેવાં જળાશયો પાસે મળે છે. એ સ્થળોએ એ સમયનાં જુદી જુદી જાતનાં પથ્થરનાં મોટાં કે નાનાં હથિયાર મળી આવે છે. એની સાથે કઈ વાર અસ્મીભૂત અસ્થિઓ કે હાડપિંજરે મળે છે. રેતીના કેટલાક ટીંબાઓના ભૂપૃષ્ઠ પરથી ખાસ કરીને પથ્થરનાં નાનાંનાનાં હથિયાર મળે છે. પાષાણયુગના અંતિમ તબક્કાના થરમાંથી ક્યારેક તૂટેલાં માટીનાં વાસણોની ઠીકરીઓ પણ હાથ લાગે છે. આ અવશેષો કયા સ્તરમાંથી મળે છે એ સેંધવામાં આવે છે. આવા અવશેષ ઘણી વાર નદીકાંઠાની ભેખડમાં મળે છે. નદીને પ્રવાહ એના પાત્રની સપાટીમાં ફેરફાર કરતા હોય છે. પ્રવાહને વેગ ધીરે હોય ત્યારે એ નદીના પાત્રમાં કાંપ, કચરો વગેરે પાથરી દે છે ને પરિણામે એની સપાટી ઊંચી આવે છે, અને જ્યારે પ્રવાહ વેગીલો હોય ત્યારે એ કાંપ, કચરા વગેરેને દૂર તાણી જાય છે ને પાત્ર-સપાટીને ઊડી લઈ જાય છે. સામાન્ય રીતે નદીના મુખ પાસે પુરાણું થતું હોય છે ને Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૨] ઇતિહાસની પૂર્વભૂમિકા [31. નદીને પ્રવાહ વેગીલે હેાય ત્યારે એનાં પાણી કાંઠાની પાર બહેાળા વિસ્તારમાં ફેલાતાં હાય છે, જ્યારે નદીના મૂળ પાસે ઢોળાવને લઈ પ્રવાહને વેગ વધારે રહેતા હાઈ એ ધાવાળુ વડે ખીણને વધુ ને વધુ ઊંડી બનાવતા હાય છે. સામાન્ય રીતે નદીએ ચેામાસામાં વેગ ધારણ કરતી હાય છે તે એને પ્રવાહ ધણા ભાગના પાત્રની સપાટીને ઊંડી ને ઊ'ડી કરતા હાય છે. નદીમાં પૂર આવે ત્યારે આ પ્રક્રિયા વધારે વેગીલી બને છે. અંદરના ભૂભાગમાં આવેલા ટેકરાઓમાં માનવ–વસવાટના સ્તર, ઉપરથી નીચે જતાં વધુ ને વધુ પ્રાચીનતા દર્શાવતા હેય છે, જ્યારે નદીના પ્રવાહથી વારે વારે થતા જતા ધાવાણુની પ્રક્રિયાને લઈ તે નદીકાંઠા પાસેના વસવાટ-સ્તર સામાન્ય રીતે ઉપરથી નીચે જતાં ઓછી તે ઓછી પ્રાચીનતા દર્શાવે છે. આદ્ય-ઐતિહાસિક કાલનાં વસવાટ સ્થળોએ ટેકરાઓના ભૂપૃષ્ઠ પર માટીનાં વાસણાનાં ઠીકરાં, માટીની પકવેલી ચીજો, પથ્થર તાંબું વગેરેની ધડેલી ચીજો વગેરે પ્રકારના અવશેષ નજરે પડે છે. ઘણી વાર એની ધારામાં ઇમારતાની ઈટાના થર પણ દેખા દે છે. ઈંટાના કદ પરથી વસાહતના સમય વિશે કેટલુંક અનુમાન થઈ શકે છે. આ બધા પ્રકારના અવશેષોમાં માટીનાં વાસણા તે એની ઠીકરીએ સહુથી વધુ ઉપયોગી નીવડે છે. એ વાસણ પકવેલાં હાઈ ઘણા લાંબા કાલ સુધી ટકી રહે છે ને ઘર-વપરાશમાં સહુથી વધુ પ્રચલિત હાઈ ઠેકઠેકાણે મળી રહે છે. કાઈ સ્થળની વસ્તી એ સ્થળ છેાડી ખીજે વસવા જાય ત્યારે એ બને તેટલી ચીજો પેાતાની સાથે લઈ જાય છે, પરંતુ માટીનાં ધણાં વાસણુ ત્યાં તે ત્યાં પડી રહેવા દે છે. આ બંને કારણેાને લઈ તે પ્રાચીન વસવાટનાં સ્થળાએ માટીનાં નાનાં અખંડિત કે મેટાં ખ`ડિત વાસણેાના અવશેષ હરહંમેશ ખાસ મળ્યા કરે છે. જુદા જુદા સમયે માટીનાં વાસણા ધડવાની જુદી જુદી જાતની હુન્નરૌલીએ પ્રચલિત હાવાનું માલૂમ પડતુ. હાઈ, આ અવશેષા પરથી તે તે વસાહતનુ` સમયાંકન કરવાનું સરળ પડે છે. કયારેક કાઈ વિશિષ્ટ પ્રકારનાં વાસણ બહારથી થયેલી આયાત સૂચવે, તે એ પણ સમયાંકન માટે ખાસ મદદરૂપ નીવડે છે. આમ માટીનાં વાસણા, જે ખાસ કરીને ઠીકરીએરૂપે મળે છે તે, પુરાવસ્તુકીય અન્વેષણમાં એક મહત્ત્વનુ સાધન બની રહે છે. ઉત્ખનન સ્થળતપાસને પરિણામે જે સ્થળે મહત્ત્વના અવશેષો સારા પ્રમાણમાં મળવાના સ'ભવ જણાય તે સ્થળે કેટલીક વાર ઉત્ખનન કરવામાં આવે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રાગ-ઇતિહાસ અને આઇ-ઈતિહાસ ઉખનનની પ્રવૃત્તિ ઘણી ખર્ચાળ હોવાથી સ્થળની પસંદગી હેતુપુરક્ષર અને જનાપૂર્વક કરવામાં આવે છે. પહેલાં ઉખનન કરવા લાયક સપાટી નક્કી કરી એ જગ્યા સાફ કરવામાં આવે છે ને એમાં અનુકૂળ લંબાઈ અને પહોળાઈની ખાઈ કે ખાઈઓ ખોદવાનું આયોજન કરવામાં આવે છે. ઉખનન ધીમે ધીમે અને સાવધતાપૂર્વક કરવામાં આવે છે. ઉખનન દરમ્યાન એમાંથી નીકળતા દરેક નાનામોટા અવશેષને વણી લેવામાં આવે છે. એમાંથી નીકળતી માટીને બરાબર તપાસી દૂર નખાવવામાં આવે છે. જે જે અવશેષ જે જે જગ્યાએ મળ્યા હોય તે તે જગ્યાનું ચોક્કસ સ્થાન એના સ્તરના સંદર્ભ સાથે તે તે અવશેષ અંગે તરત જ નોંધવામાં આવે છે. ઉખનનના સ્થળની નજીકમાં એક સપાટ ચોકમાં આડાં ઊભાં ખાનાં પાડીને એમાં જુદી જુદી ખાઈનાં જુદા જુદા સ્તરનાં ઠીકરાં ગોઠવવામાં આવે છે. ઉખનન દરમ્યાન ઉત્તરોત્તર મળતા જુદા જુદા સ્તરનું નિરીક્ષણ તથા પૃથક્કરણ કરવામાં આવે છે, કેમકે એ સાપેક્ષ કાલાનુક્રમ માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. - બને ત્યાં, જ્યાં સુધી માનવ-વસવાટના કંઈ ને કંઈ અવશેષ મળ્યા કરે તેટલી ઊંડાઈ સુધી ઉખનન કરવામાં આવે છે ને ત્યાં થયેલા ભાનવ-વસવાટના જુદા જુદા તબક્કાઓમાં છેક સહુથી જૂના તબક્કા સુધીનું અન્વેષણ કરવામાં આવે છે. આ પ્રકારના ઉખનનને “ઊંડું ઉખનન” કહે છે. એનો મુખ્ય હેતુ જુદા જુદા સ્તરમાં મળતા અવશેષો દ્વારા તે તે સમયની સંસ્કૃતિ વિશે માહિતી મેળવવાનો તેમજ ત્યાં જુદા જુદા સમયે વસેલી સંસ્કૃતિઓનો સમય–અન્વય. નક્કી કરવાનું હોય છે. એમાંના કેઈ અમુક સ્તરમાં મળી આવેલ ઈમારત કે વસવાટને આસપાસના વિસ્તાર જાણવા માટે કે જુદી જુદી ખાઈઓના સમકાલીન સ્તરે વચ્ચેનાં અનુસંધાન જાણવા માટે કેટલીક વાર મૂળ ખાઈની મર્યાદાને બાજુ પર લંબાવીને ઉખનનને સમતલ રીતે વિસ્તારવામાં આવે છે. એને “સમતલ ઉખનન” કે “સપાટ ઉખનન' કહે છે. પ્રાગઐતિહાસિક વસાહતના ઉખનનમાં મોટે ભાગે પથ્થરનાં હથિયારે, હાડકાં કે હાડપિંજર, અને કેટલીક વાર માટીનાં વાસણો કે અન્ય ચીજોના અવશેષ હાથ લાગે છે. આઘ–ઐતિહાસિક વસાહતના સ્થળોએ ઈમારતી અવશેષો મળતા હેઈએનાં મકાને, રસ્તાઓ, મોરી, કિલ્લા વગેરેનાં તલમાન તપાસી તે તે નગર કે ગ્રામના આયોજનનું અન્વેષણ કરવામાં આવે છે. દટાઈ ગયેલાં ખંડેરેમાં ઈમારતોની દીવાલના છત સુધીના ભાગ તથા એનાં છાવણ ટકી રહેતાં ન હોઈ એના ઊર્ધ્વ-દર્શનને ઘણે ઓછો ખ્યાલ આવે છે. કાચી ઈંટે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૪] [પ્ર ઇતિહાસની પૂર્વભૂમિકા કરતાં પાકી ઈંટોની ઈમારતોના અવશેષ વધારે સારી હાલતમાં જળવાયા હેય છે. આ ઇમારતોની અંદર તથા એની આસપાસ માટીનાં વાસણ, પથ્થર તથા ધાતુનાં ઓજાર અને હથિયારે, ઘરગથુ ઉપયોગ હુન્નરકલા તથા માજશેખ માટે બનાવેલી વિવિધ ચીજો, દફનાવેલાં શબ, અસ્થિપાત્રો કે ભસ્મપાત્રો વગેરે અનેક પ્રકારના નાનામોટા જંગમ અવશેષ મળે છે. હડપ્પીય સંસ્કૃતિનાં નગરમાં ઘણી વાર અભિલેખો ધરાવતી મુદ્રાઓ તથા કેટલાંક એવાં મુકાંક પણ પ્રાપ્ત થાય છે. ઉખનન સ્થળતપાસને વધુ કાર્યક્ષમ બનાવે છે ને મેટી વસાહતનાં ખંડેરેનાં સ્થળોએ કરાયેલા મોટા પાયા પરના ઉખનન દ્વારા તે તે વસાહતના લેકજીવનનાં વિવિધ પાસાં વિશે વિપુલ માહિતી મળે છે. અલબત્ત આ માહિતી પાદાર્થિક અવશેષો દ્વારા મળતી હોઈ મોટે ભાગે લેકજીવનના ભૌતિક સ્વરૂપને ખ્યાલ આપે છે; શબનિકાલની જુદી જુદી પદ્ધતિઓ, દફનાવેલાં શબ પાસે મૂકેલાં મૃત્પાત્રો, માતાજીની નાની મૂર્તિઓ વગેરે પ્રકારના અવશેષો પરથી તેમજ અમુક પ્રકારનાં ચિત્રો તથા શિલ્પો પરથી અમુક સામાજિક રીતરિવાજે તથા ધાર્મિક માન્યતાઓની પણ ઝાંખી થાય છે. આમ સ્થળતપાસ અને ઉતખનન દ્વારા પુરાકીય અન્વેષણ માટેની ઘણી સાધનસામગ્રી ઉપલબ્ધ થાય છે. અર્થઘટન સ્થળતપાસ અને ઉખનન દ્વારા પુરાવસ્તુકીય અવશેષો મળે એ પછી એને તલસ્પર્શી અભ્યાસ કરી એ સામગ્રીનું યથાયોગ્ય અર્થઘટન કરવામાં આવે છે, જે પરથી તે તે સમયની તે તે સ્થળની સંસ્કૃતિને ઘણો ઈતિહાસ નિરૂપી શકાય. સ્થળતપાસ અને ઉખનનની પ્રવૃત્તિ પૂરી થયે એમાંથી ઉપલબ્ધ થયેલી સામગ્રીને અભ્યાસ કરીને એને લગતો વિગતવાર સચિત્ર અહેવાલ તૈયાર કરવામાં અને પ્રકાશિત કરવામાં આવે છે. એમાં પહેલાં તે તે સ્થળના જુદા જુદા ભાગમાં જુદા જુદા સ્તરમાં મળેલા અવશેષને યથાતથ વૃત્તાંત આપવામાં આવે છે ને પછી એ સામગ્રી પરથી તે તે સંસ્કૃતિ વિશે ફલિત થતો ઈતિહાસ નિરૂપવામાં આવે છે. આમાં અનુમાને તારવવામાં અને સંભાવનાઓની અટકળ કરવામાં બને તેટલી સાવધતા રાખવામાં આવે છે. એમાંની ઘણી સામગ્રીને સંગીન અભ્યાસ કરવામાં સ્તરવિદ્યા, પ્રાણિવિદ્યા, જીવવિદ્યા, ખનિજવિદ્યા, ધાતુવિદ્યા, રસાયનશાસ્ત્ર ઇત્યાદિ અનેક વિદ્યાઓના પ્રાથમિક જ્ઞાનની તેમજ તે તે વિદ્યાના નિષ્ણાતોના અહેવાલની આવશ્યકતા રહે છે. | ભૌતિક અવશેષ દ્વારા તે તે સમયનાં હાડપિંજરો, ઓજારે, હથિયારે, ઘરવપરાશ હુન્નરકલા અને મોજશોખની ચીજો, ઇમારતો વગેરે અનેકવિધ Page #92 -------------------------------------------------------------------------- ________________ કશું ] પ્રાગ-ઈતિહાસ અને આઇ-ઈતિહાસ [૫ પદાર્થોને નક્કર ખ્યાલ આવે છે, પરંતુ લિખિત કે અભિલિખિત સાધનોના કે એના વાચનના અભાવે એ સંસ્કૃતિનાં કઈ વ્યક્તિનામોની તેમજ તે તે પ્રજાની વિચારસરણીઓની માહિતી મળતી નથી એ એની એક મોટી મર્યાદા છે. ઐતિહાસિક કાલની વસાહતોના ઈતિહાસના અન્વેષણમાં લિખિત-અભિલિખિત સાધન અને ભૌતિક અવશેષો પરસ્પર પૂરક બની તે તે સંસ્કૃતિનાં સૂક્ષ્મ તથા સ્થૂલ એ બંને પ્રકારનાં પાસાં પર પ્રકાશ પાડવામાં ઉપયોગી નીવડે છે. લિખિત સાધનોના કે એના વાચનના અભાવે આ સંસ્કૃતિઓના સમયાંકન માટે પણ ઉપલક અંદાજ તારવવા પડે છે. સમયાંકન ઐતિહાસિક કાલનાં લખાણમાં ઘણી વાર મળે છે તેવી સંવત, વર્ષ, માસ, પક્ષ, તિથિ વગેરેની ચોક્કસ કાલગણના પ્રાગ-ઐતિહાસિક તથા આઘ-ઐતિહાસિક સંરકૃતિઓ સંબંધી ઉપલબ્ધ ન હોઈ, એની કાલગણના માટે બીજી કેટલીક પદ્ધતિઓ પ્રયોજવામાં આવે છે ને એ પરથી પણ એના ઉપલક અંદાજ મળે છે. એમાં કેટલીક વાર માત્ર સાપેક્ષ કાલગણના જ તારવી શકાય છે. વળી આદ્યઐતિહાસિક કાલ માટે મુખ્યત્વે શતાબ્દીઓના અને પ્રાઐતિહાસિક સંસ્કૃતિઓ માટે સહસ્ત્રાબ્દીઓના કે લક્ષાબ્દીઓના ય અંદાજ મૂકવા પડે છે. પુરાતન સંસ્કૃતિઓના સાપેક્ષ સમયાંકન માટે બે પ્રકારની પદ્ધતિઓ પ્રયોજાય છે: ૧. આંતર અને ૨. બાહ્ય. આંતર પદ્ધતિઓમાં તે તે સમયના ઉપલબ્ધ પદાર્થોના પિતાના સ્વરૂપનો આધાર લેવામાં આવે છે, જ્યારે બાહ્ય પદ્ધતિઓમાં તે તે પદાર્થનાં પ્રાપ્તિસ્થાને અને બીજી આનુષંગિક બાબતને આધાર લેવામાં આવે છે. આંતર પદ્ધતિઓમાં કેટલાક પદાર્થોના વિશિષ્ટ નિર્માણને લઈને એનું સમયાંકન કરવાનું સરળ બને છે. આવી અનુકૂળતા ખાસ કરીને લાકડામાં અને પકવેલી માટીમાં હોય છે. લાકડું સૂકા પ્રદેશમાં લાંબો વખત ટકે છે. વનસ્પતિમાં વૃક્ષ વધારે દીર્ઘજીવી છે જે પોતાના જીવનકાલ દરમ્યાન વિશિષ્ટ રીતે વિકસે છે. એનાં થડ તથા ડાળની અંદર વર્ષે વર્ષે મોટાનાના કેશનાં વલય રચાયાં હોય છે તે પરથી Page #93 -------------------------------------------------------------------------- ________________ $$] ઇતિહાસની પૂર્વ ભૂમિકા [પ્ર. એનુ સમયાંકન કરવામાં આવે છે. આપણા દેશમાં લાકડું લાંબા કાલ લગી ભાગ્યેજ ટકે છે, તેથી આ વૃક્ષ–સમયાંકનની પદ્ધતિ અહી ખાસ ઉપયેગી નીવડતી નથી. એવી રીતે માટીની પકવેલી ચીજોમાં તે તે સમયનાં ચુંબકીય વૃત્ત સ્થિર થયાં હાય છે, તેથી એને આધારે પણ એનું સમયાંકન કરી શકાય છે, કેમકે ચુંબકત્તા જે બિંદુઓને અનુલક્ષીને રચાતાં હોય છે તે ધ્રુબિંદુઓનાં સ્થાન જુદે જુદે સમયે બદલાયા કરે છે. પ્રાચીન-ચુંબકત્વની આ પદ્ધતિ હજી આરંભિક દશામાં છે. એવી રીતે પદાર્થાંમાં થતાં રાસાયનિક કે ભૌતિક પરિવર્તને પરથી પણ સમયાંકનનાં અનુમાન કરવામાં આવે છે. એમાં ધાતુને કાટ લાગવાને વેગ, પથ્થરની સપાટી પર થયેલી પાણીની અસરનું પ્રમાણ, અસ્થિએ અશ્મીભૂત થવાના વેગ, અસ્થિમાં થતા ક્લારીનના વધારાનું તથા નાઇટ્રેાજનના ઘટાડાનું પ્રમાણ વગેરે પરથી સમયાંકન કરવામાં આવે છે, પરંતુ આ સર્વ પદ્ધતિએ સ્થાનિક તથા સાપેક્ષ હાઈ એના પરથી અનુમાનેા તારવવામાં ઘણી સાવધાની રાખવી પડે છે. ચાક્કસ સમયાંકન માટે તાજેતરમાં સી–૧૪ ની પતિ સહુથી વધુ કામયાબ નીવડી છે. પૃથ્વી પરનાં સર્વાં વનસ્પતિ તથા પ્રાણીએ પેાતાના જીવનકાલ દરમ્યાન કિરણાત્સગ –ક્રિયા તથા રેડિયા-પ્રવૃત્તિ દ્વારા સી-૧૪ સંજ્ઞાવાળા કાન ગ્રહણ કરતાં હાય છે. એ એના મૃત્યુ બાદ ધીમે ધીમે ઘટતા જઈ ૭૦,૦૦૦ વર્ષમાં સંપૂર્ણ લુપ્ત થાય છે, આથી મૃત વનસ્પતિ તથા પ્રાણીઓના અવશેષોમાં હાલ રહેલા સી-૧૪નું પૃથક્કરણ કરીને મૂળ પદાર્થોમાં એના થયેલા ધટાડાનું પ્રમાણુ શેાધી એ પરથી એના મૃત્યુને કેટલાં વર્ષ થયાં હશે એનેા અંદાજ કાઢી શકાય છે. ભારતની કેટલીક આદ્ય-ઐતિહાસિક સસ્કૃતિઓના સભયાંકન માટે આ પદ્ધતિને લાભ લેવામાં આવ્યા છે. જ્યારે પદાર્થ પોતે સમાંકન માટે મદદરૂપ નીવડે એમ ન હૈાય ત્યારે આંતર પદ્ધતિઓને બલે ખાદ્ય પદ્ધતિઓને આશ્રય લેવા પડે છે. પાષાણનાં એજાર તથા માટીનાં વાસણ જેવા પદાર્થોં પૈકી પ્રસિદ્ધ સ્થળેાએ મળેલા પદાર્થાને સીમા-સ્તંભ ગણીને અન્ય સ્થળેાએ મળતા એવા પદાર્થાને એના બાહ્ય Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪ ૬] પ્રાગ-ઇતિહાસ અને આથ-ઇતિહાસ છે ઘાટ વગેરે પરથી સરખાવવામાં આવે છે ને એમાં જણાતા સામ્ય પરથી સમકાલીનતાના ધોરણે એનું સાપેક્ષ સમયાંકન કરવામાં આવે છે; માનવે ઘડેલી આ પદ્ધતિને “ચીજોના રૂપસામ્યની-આકારના સામ્યની–પદ્ધતિ” કહે છે. આમાં સમય ઉપરાંત બીજાં કેટલાંક કારણ પણ રહેતાં હોઈ, આ પદ્ધતિમાં ઘણું સાવધતા રાખવી પડે છે. રૂપામ્ય કરતાં સ્તરવિદ્યા સમયાંકન માટે વધુ મહેય ગણાય છે. સામાન્યતઃ નીચલા સ્તરમાં રહેલી વસ્તુઓ પ્રાકાલીન અને ઉપલા સ્તરમાં રહેલી વસ્તુઓ અનુકાલીન એવો કાલક્રમ રહેલો હોઈ એ પરથી તે તે સ્તરમાં દટાયેલી સંસ્કૃતિઓને કાલ–ક્રમ નક્કી કરી શકાય છે ને જુદી જુદો સ્થળોએ મળેલા પદાર્થોના રૂપસાગ્ય પરથી તે તે સ્તરનું સાપેક્ષ સમયાંકન પણ તારવી શકાય છે. આ પદ્ધતિ ભારતની અનેક સ્થળોએ ભળેલી પુરાતન સંસ્કૃતિઓના સંબંધમાં ઉપયોગી નીવડી છે, છતાં પદાર્થોના પ્રાપ્તિસ્તરનો ક્રમ ક્યારેક એના નિર્માણને કાલ-કમ ન દર્શાવતો હોય એવું પણ બને છે, તેથી આ પદ્ધતિમાં પણ નિશ્ચિત અનુમાને તારવવામાં સાવધતા રાખવી રહે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિઓના સમયાંકન માટે સ્તરવિદ્યાની પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે ને એ માટે સ્તર-રચનાની પ્રક્રિયા તેમજ તે તે સ્તરનું રાસાયનિક બંધારણ તપાસવાની જરૂર પડે છે. આ માહિતી ભૂસ્તરવિદ્યા દ્વારા સુલભ બને છે. આમ સ્થળતપાસ તથા ઉખનન દ્વારા જે પુરાવસ્તુકીય સામગ્રી પ્રાપ્ત થાય છે તેના સૂક્ષ્મ અભ્યાસ પરથી પ્રાગઐતિહાસિક તથા આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓ વિશે ઠીક ઠીક માહિતી મળે છે તેમજ અમુક આંતર તથા બાહ્ય પદ્ધતિઓની મદદથી એનું સાપેક્ષ કે અંદાજી સમયાંકન કરી શકાય છે. પાદટીપે ૧. “સંસ્કૃતિ” શબ્દ અહીં “Culture”ના પર્યાયરૂપે પ્રયોજાય છે. “Culture”નો મૂળ અર્થ “ખેડાણું” થાય છે. 2. Malinowski, "Culture”, Encyclopaedia of Social Sciences, Vol. IV, pp. 621 ft. 3. H. D. Sankalia, Pre-history and Protohistory in India and Pakistan, Introduction. p. ix Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૮]. ઈતિહાસની પૂર્વભૂમિકા [>, ' ' . અગાઉ પ્રાચીનપાષાણયુગ, મધ્યપાષાણયુગ અને નૂતનપાષાણયુગ એવા વિભાગ પાડવામાં આવેલા; હવે એને બદલે આદ્યપાષાણયુગ, મધ્યપાષાણયુગ, ઉત્તરપાષાણયુગ વગેરે વિભાગ પ્રયોજાય છે. (Ibid, Introduction, pp. xix-xxii) 4-c. Heras, "Pre-history or Proto-history?" JBORS, Vol. XXVIII, pp. 113 f; હ. ગં. શાસ્ત્રી, હડપ્પા ને મોહેજો-દડે, પૃ. ૪-૬; H. D. Sankalia, op. cit., pp. ix-x ૯. આ પ્રશ્નની ચર્ચા માટે જુઓ B. Subbarao, The Personality of India. Appendix I ("Archaeology and Tradition”); M. R. Majmudar, Chronology of Gujarat, Vol. I, pp. 8 f. ૧૦. ૨. ના. મહેતા, પુરાવસ્તુવિદ્યા, પૃ. ૩૮ ૧૧. એજન, પ્રકરણ ૧; H. D. Sankalia, An Introduction to Archaeology, pp. 6 ff. ૧૨. ૨. ના. મહેતા, એજન, પ્રકરણ ૭; H. D. Sankalia, ibid, pp. 19 f. ૧૦. ૨ ના. મહેતા, એજન, પ્રકરણ ૯; H. D. Sankalia, ibid, pp. 22 ff. ૧૪. ૨. ના. મહેતા, એજન, પ્રકરણ ૪; H. D. Sankalia, ibid, pp. 20 f, Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ ૧, આદ્યપાષાણયુગ પાષાણ-યુગોની સંસ્કૃતિઓ પ્રાગ-ઐતિહાસિક ગણાય છે, કેમકે એ યુગમાં લેખનકલાનું અસ્તિત્વ નહોતું અને માનવકૃત ચીજો મુખ્યત્વે પાષાણુની ઘડવામાં આવતી હતી. હુન્નરકલા તથા સંસ્કૃતિની દષ્ટિએ આ યુગોના પ્રાચીનપાષાણયુગ તથા નૂતનપાષાણયુગ એવા બે ભેદ પાડવામાં આવ્યા છે; પ્રાચીનપાષાણયુગના આદ્ય, મધ્ય અને અંત્ય એવા ત્રણ તબક્કા પાડવામાં આવ્યા છે. આઘપાષાણયુગના અવશેષોની પહેલી શોધ ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક શોધ પહેલવહેલી ઈ. સ. ૧૮૯૩ માં થઈ. રોબર્ટ બ્રુસ ફૂટ નામના ભૂસ્તરશાસ્ત્રી હિંદી સરકારની સેવામાંથી નિવૃત્ત થઈ વડેદરા રાજ્યની સેવામાં જોડાઈ એ રાજ્યનું આર્થિક દૃષ્ટિએ ભૂસ્તરનિરીક્ષણ કરતા હતા, ત્યારે એમને ત્યાંના સાબરમતીના પટમાં સાદોલિયા (તા. પ્રાંતિજ) ગામની સામે આવેલા અનેડિયા-કેટ (તા. વિજાપુર) નામે ઓળખાતા સ્થળે હાથે ઘડેલાં પથ્થરનાં બે હથિયાર અને પેઢામલી (તા. વિજાપુર) પાસે એવું એક હથિયાર મળેલું (નકશો ૩). આ હથિયાર નદીના અર્વાચીન પાત્રમાંથી મળેલાં, પરંતુ એ સ્પષ્ટતઃ નદીના પ્રાચીન પાત્રમાંથી નીચે પડવાં હોય એમ લાગેલું. સાબરમતી નદીમાં દર વર્ષે ચોમાસામાં પ્રવાહ વડે થતા બદાણને લઈને સમય જતાં એનું પાત્ર નીચે ને નીચે ઊતરતું જાય છે; ને બીજી બાજુ એના ઉપલા થર પર પવનને લઈને ઊડીને આવતી રેતી જેવી માટીને થર વધતો જાય છે, આથી ત્યાં વસતિ-સ્તરને કમ ઊલટ જોવા મળે છે.* Page #97 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા નવી શોધો આવાં હથિયાર ત્યાં નદીના આદ્ય પટમાં યથાવત મળે તો એની પુરાતનતાની પ્રતીતિ થાય. ૧૯૪૧માં આવાં હથિયાર નદીના આવા પટમાં મળ્યાં. લાંધણજ જેવાં સ્થળોએ ઉખનન પણ કરવામાં આવ્યાં. પ્રાગઐતિહાસિક શોધજૂની પ્રવૃત્તિ ૧૯૪૯ સુધી ચાલુ રહી, ત્યાર પછી ૧૫૨, ૧૯૫૪, ૧૯૫૯ અને ૧૯૬૩ માં લાંઘણજમાં વધુ ઉખનન થયાં. મહી નદીની ભેખડમાં આવાં હથિયાર શોધાયાં. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ, દક્ષિણ ગુજરાતમાં છેક વલસાડ અને ડાંગ જિલ્લા સુધી તેમજ કચ્છમાં પણ આવાં પથ્થરનાં હથિયાર મળ્યાં છે.૮ માણસે ઘડેલાં હથિયારે નદીના પટમાંથી મળતા આવા પથ્થરોના આકારને ઝીણવટથી તપાસતાં માલૂમ પડે છે કે એના એ આકાર કુદરતી રીતે ઘડાયા નથી, પરંતુ માણસના હાથે ઘડાયા છે. એમાં માણસે જુદી જુદી જાતનાં હથિયાર ઘડવાની હુન્નરકલા કેળવી હોવાનું માલૂમ પડે છે. અમુક પ્રકારનાં હથિયારોમાં એક બાજુએથી ધીરે ધીરે પતરીઓ પાડી કેર અને ધાર બનાવી લાગે છે. એમાં દરેક ઘામાં નિયંત્રણ માલૂમ પડે છે અને દરેક ઘાએ નીકળતી પતરી આગળ એકેક પગથિયું થયેલું દેખાય છે. ઘણુ હથિયારોમાં એક ભાગ ધારવાળો કે અણીવાળો હોય છે, જ્યારે બીજો ભાગ અણઘડેલે કે ગેળ હોય છે. આ બીજી બાજુએ એને હાથમાં પકડતાં ફાવે છે. કેટલાંક હથિયાર બીજા પથ્થર વડે ઘડાયાં લાગે છે, તો કેટલીક ઘણી નાની અને સરખા કદની પતરીઓ લાકડાના કે હાડકાના નળાકાર હડા વડે પાડી હશે એમ જણાય છે. ગમે તેમ, આ પથ્થર સ્પષ્ટતઃ માણસે ઘડેલાં હથિયાર હોઈ એ કાલની માનવ-સંસ્કૃતિના અવશેષ હોવાનું માલુમ પડે છે. સાપેક્ષ કાલગણનાની દૃષ્ટિએ જોઈએ તો એ માનવ-સંસ્કૃતિને સહુથી પુરાતન કાલ દર્શાવે છે; અર્થાત એ હથિયારે ઘડનાર માનવ એ પ્રદેશને આદિ માનવ હતા. આદિમાનવના વસવાટનો વિસ્તાર એક સમયે એવું માનવામાં આવતું હતું કે આદિમાનવ કેવળ ઉત્તર ગુજરાતમાં એટલે સાબરમતીને તીરે જ વસતો હતો, પરંતુ તાજેતરની શેધાએ બતાવ્યું છે કે આ માન્યતા સાચી નથી. હવે આપણે કહી શકીએ કે આદિમાનવ Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ [ ૭૧ ગુજરાતના પાંચેય કુદરતી વિભાગમાં અર્થાત (૧) ઉત્તર ગુજરાતમાં સાબરમતી અને એની ઉપનદીઓ કિંવા શાખાઓના તીરે, (૨) મધ્ય ગુજરાતમાં મહી, ઓરસંગ, કરજણ અને નર્મદાના તટે, (૩) દક્ષિણ ગુજરાતમાં પાર, અંબિકા વગેરે નદીના કાંઠા નજીક, (૪) સૌરાષ્ટ્રમાં ભાદર, સૂકી વગેરે નદીઓના કિનારાના પ્રદેશમાં, અને (૫) કચ્છમાં ભૂખી વગેરેના તટ-પ્રાંતમાં વસતો હતો. એ કાલનું હવામાન ગુજરાતના આ પાંચે વિભાગોમાં ભૂસ્તરે અને હવામાનને ફરક દેખાય છે. ઉત્તર ગુજરાતને સમગ્ર પ્રદેશ સેંકડો મીટર માટીવાળી રેતીથી છવાઈ ગયેલ જેવામાં આવે છે. સાબરમતી આ પ્રદેશને કાપીને ૩૦-૩૨ મીટરથી પણ વધારે નીચે ઊતરી ગઈ છે, અને એના કાંઠાના પ્રદેશમાં અસંખ્ય કેતરે (શ્વસ્ત્ર) જેવામાં આવે છે. આ જ કારણ છે કે એનું સંસ્કૃત શુદ્ધ નામ શ્વઐરતો (વાંધાઓવાળી--કેતરોવાળી) છે. આવું જ દશ્ય થડેક અંશે મહી, ઓરસંગ અને નર્મદાની ખીણમાં પણ નજરે પડે છે, જોકે એરસંગ અને નર્મદાની ખીણમાં કાળી માટી ખૂબ જ મેટા પ્રમાણમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાતને ડાંગ વિભાગ એટલે ગુજરાતનું વનધન. અહીં હજુ પણ ૨૫૦ થી વધુ સે. મી. (૧૦૦ થી વધુ ઇંચ) વરસાદ પડે છે; આઠ મહિના તડકે પણું એટલે જ પ્રબળ રહે છે. આમ ઋતુઓમાં ઘણું જ વૈવિધ્ય હોવાથી ખડકેમાં લેટેરાઈટ થવાની પ્રક્રિયા (lateritization) થવાથી ભૂતલ લાલ-પીળી માટીથી છવાઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં આનાથી ઊલટું દેખાય છે. અહીં સપાટ ખડકાળ જમીન છે, કારણ કે સૌરાષ્ટ્રને કેટલેયે પ્રદેશ એક સમયે સમુદ્રના પાણી નીચે હતો. વળી ઘણે ભાગ મહારાષ્ટ્રની માફક જવાળામુખીના લાવા રસથી બન્યો હોવા છતાં એ યુગની પછીના અને આ યુગની પહેલાંના પણ ભૂસ્તરો ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. દા. ત. ધ્રાંગધ્રા, વઢવાણુ વગેરે સ્થળોએ વરસાદ ઓછો અને અનિયમિત છે; જોકે હજુ જૂનાગઢ અને રાજકેટના પ્રદેશે વર્ષમાં એકબે વાર ભારે વરસાદ અનુભવી લે છે. - આમ તે કચ્છ સૌરાષ્ટ્રને જ એક ભાગ કહેવાય, કારણ કે એનાં ભૂસ્તરરચના અને હવામાન સૌરાષ્ટ્રના પશ્ચિમી સમુદ્રકાંઠાના પ્રદેશ જેવાં જ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૨] ઇતિહાસની પૂર્વભૂમિકા આમ ભૂસ્તરીય અને હવામાનની દષ્ટિએ થોડેઘણે ભેદ હોવા છતાં આ સમગ્ર ભૂભાગમાં આદિમાનવ વિચરતો હતે. એવા સમયે હવામાન હાલ કરતાં નિશ્ચિત રીતે જુદું હતું. વરસાદ વધારે પડતો, ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં. દક્ષિણ ગુજરાતમાં કાંતે હાલ જેટલો પડતો હશે કે એનાથી કંઈ વધારે. એ કાલનાં જંગલ જંગલે પણ હાલ કરતાં વધારે ગાઢ હતાં, જેમાં બાવળ, પીપળા, પીપર, વડ, ખજૂરી (જંગલી) વગેરે ઝાડો ઊગતાં હોવાં જોઈએ; જોકે આ અનુમાન પર આવવા માટે આ વનસ્પતિઓના અસ્મીભૂત અવશેષ (fossils) કે એનાં ફૂલેના રજકણ (fallen grains) હજુ શોધાયા નથી. આ જંગલમાં જાત જાતનાં કાળિયાર, બડાસિંગ વગેરે મૃગે, જંગલી ગાય, ભેંસ, ડુક્કર, સીધા લાંબા દાંતવાળો હાથી અને હિંસક પ્રાણીઓ વિચરતાં હતાં, છતાં ગુજરાતમાં એક પણ સ્થળેથી આ પ્રાણીઓના અશ્મીભૂત અવશેષ મળ્યા નથી, પણ ઉપર નિર્દિષ્ટ કરેલાં ઘણાંખરાં પ્રાણીઓના અવશેષ નર્મદાની ખીણમાં હેશંગાબાદ--નરસિંગપુર વિભાગમાં અને મહારાષ્ટ્રમાં ગોદાવરી, પ્રવરા, ધડ, ભીમા વગેરે નદીઓમાં મળ્યા છે, એટલે આપણે સહજ રીતે અનુમાન કરી જ શકીએ કે આ પ્રાણીઓ ગુજરાતમાં પણ વસતાં હોવાં જોઈએ. આ માન્યતાને પુષ્ટિ આપતું બીજું પણ એક કારણ છે. સૌરાષ્ટ્રની દક્ષિણ-પૂર્વે ખંભાતના અખાતમાં પીરમ બેટમાં “આધુનિકતમ છવમય યુગ” નાં કેટલાંય પ્રાણીઓના અશ્મીભૂત અવશેષ મળ્યા છે એ યુગમાં આ પ્રાણીઓના અસ્તિત્વને આનાથી સમર્થન મળે છે. ૧૦ એ કાલની નદીઓ જ્યારે આદિપાષાણયુગને માનવ ગુજરાતમાં વસતો હતો ત્યારે બધી નદીઓ હાલ કરતાં બહુ વિશાળ પટમાં વહેતી; એમની ભેખડે પણ નહિ જેવી જ ઊંચી હતી, કારણ કે આ આદ્ય નદીઓ આની પૂર્વે બંધાયેલા સમુદ્રમાંથી ઉપર નીકળી આવેલા ખડકે ઉપર વહેતી હતી. આ ખડકે, તેથી જ, બહુ ધોવાયા નહતા અને હાલ જેવામાં આવે છે તેવી ઊંચી ભેખડે અસ્તિત્વમાં આવી હતી. લગભગ આધુનિક કાળમાં જ નદીઓએ પોતાનાં જૂનાં આરંભનાં પાત્રો ઉઘાડા પાડ્યાં ત્યારે આ ભેખડો દેખાવા લાગી (પદ ૭, આકૃતિ ૧૦૯). આમ બધી નદીઓ, હકીકતે, “નવી નદીઓ કહેવાય. Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૭૭ પ મું] પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિઓ વરસાદનું પ્રમાણ વધારે હોવાને લીધે અને બીજાં નૈસર્ગિક કારણોને લઈને નદીઓ હાલ કરતાં વધારે પ્રમાણમાં અને વધારે મોટા ઉપલે પોતપોતાના પેટમાં લાદતી, કેટલેક સ્થળે ભૂતલમાં નદીના પટમાં ખાડા-ટેકરા હોવાથી એ સ્થળો આવા ઉપલથી ભરાઈ જતાં અને એમાંથી ઢગલાઓ રચાતાં ટેકરા સર્જાતા. એ કાલને માનવ આવે સમયે, જ્યારે વરસાદનું જોર તેમજ પ્રમાણ ઓછું થવા આવ્યું હતું ત્યારે માનવ પહેલી જ વાર આ નદીઓના તટ ઉપર વસવા લાગ્યો. આ માનવ કે હતો એ આપણે કહી શકતા નથી, કારણ કે ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ સ્થળે આ આદિમાનવનાં પિતાનાં હાડપિંજર કે એના કેઈ ભાગ પણ હજી સુધી પ્રાપ્ત થયા નથી, તેથી હમણાં તો આ માનવનું જીવન કેવું હશે એનું આછું રેખાચિત્ર આપણે દેરી શકીએ છીએ. માનવ આ સમયે તદ્દન જંગલી અવસ્થામાં હતો, કંદમૂળ અને પ્રાણીઓના શિકાર ઉપર જ એનું જીવન પસાર કરતો. કપડાંલત્તા કે દાગીના હતા જ નહિ; જેકે સંભવિત છે કે એ જંગલનાં ફૂલેથી તથા રંગબેરંગી પાંદડાંથી માથું, કાન વગેરેને સુશોભિત કરતો હશે. શિકાર કરવાને કે કંદમૂળ જમીનમાંથી ખોદી કાઢવાને માનવ પાસે પથ્થરનાં હથિયાર હતાં એ તો નિઃશંક છે, પણ આ ઉપરાંત અસ્થિ અને લાકડાનાં હથિયાર હોવાને પણ સંભવ છે. પૃથ્વી ઉપર જૂનામાં જૂને લાકડાનો જ ટોચવાળા ભાલે ઈગ્લેન્ડમાં કેટલાંય વર્ષો ઉપર મળ્યો હતો. વળી દક્ષિણ આફ્રિકામાં મક્કા પાસગાર નામની ગુફામાં અસ્થિના અસંખ્ય અવશેષ મળ્યા છે, જેના પરથી એમ માનવામાં આવે છે કે માનવે સૌથી પહેલાં મારેલાં પ્રાણીઓનાં અસ્થિ-ખાસ કરીને લાંબાં અસ્થિ હથિયાર તરીકે વાપર્યા હેય. આમ પાષાણયુગ પહેલાં અસ્થિના હથિયારોને યુગ હવાને સંભવ સ્વીકારવામાં આવ્યો છે. હથિયા બનાવવા વપરાયેલા પથ્થરની જાતે ગુજરાતમાં અને આખાય ભારતમાં એ યુગનાં, હજુ સુધી, પથ્થરનાં હથિયાર જ મળ્યાં છે, કારણ કે પથ્થર જ આટલા લાંબા કાળ સુધી ટકી " શકે. અસ્થિ અને લાકડું, અમુક સંગે બાદ કરતાં, ટૂંકા સમયમાં નાશ પામે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઇતિહાસન પૂર્વભૂમિકા જોકે ગુજરાતના પાંચ વિભાગોમાંથી આ પ્રથમ કે આદ્યપાષાણયુગનાં હથિયાર મળ્યાં છે, તે પણ જે પથ્થર વપરાયા છે તેમાં ખડકની જાતની દષ્ટિએ ભેદ માલુમ પડી આવે છે. સાબરમતી વગેરે ઉત્તર ગુજરાતની નદીઓમાં “કવાર્ટઝાઇટ” (quartzite) નામના ખડક(પાષાણુડ)માંથી બનાવેલાં હથિયાર મળે છે. આ ખડકે ઉત્તરે આડાવલીની પર્વતમાળામાં જોવામાં આવે છે અને પૃથ્વીનાં ઘણાં જ પ્રાચીન પડામાં તેઓની ગણતરી થાય છે. આદિમાનવે પણ, જ્યાં જ્યાં મળે ત્યાં ત્યાં, આ જ ખડકમાંથી એનાં હથિયાર બનાવ્યાં છે. મહી અને એરસંગમાં “કવાર્ટઝાઈટ” ઉપરાંત “કવા ” (quartz) નામના સફેદ પથ્થરમાંથી બનાવેલાં હથિયાર જોવામાં આવે છે. રાજપીપળા પાસે કરજણ નદીમાં અને દક્ષિણે ડાંગમાં બેસાલ્ટ (basalt) નામના ખડકમાંથી એ બનાવ્યાં છે સૌરાષ્ટ્રમાં ભાદર ઉપર રોઝડી (શ્રીનાથગઢ) અને કચ્છમાં નખત્રાણા પાસે ભૂખી નદીનાં હથિયાર “બસાટ”નાં જ બનાવેલાં છે, જ્યારે પીંડારા અને ધ્રાંગધ્રા નજીકથી પ્રાપ્ત થયેલાં હથિયાર ઘટ્ટ રેતીના પથ્થર(sand stone)માંથી બનાવેલાં છે. આનો અર્થ એ જ થાય છે કે આદિમાનવે જ્યાં જ્યાં જે જે અનુકૂળ કાચો માલ (ખડક) મળે ત્યાં ત્યાં તે તે ખડકમાંથી એનાં હથિયાર બનાવ્યાં. હથિયારોના પ્રકાર આ હથિયારોમાં મુખ્યત્વે ત્રણ-ચાર પ્રકાર જોવામાં આવે છે. એના અભ્યાસ પરથી એના ઉપયોગ અને એના ઘડતર વિશે અનુમાન થઈ શકે છે. (અ) સૌથી સહેલાં અને પહેલાં ઉપલો કે ઉપલેનાં અડધિયાંમાંથી બનાવેલાં હથિયાર છે. આમાં પણ બહુ ઘડતર જોવામાં આવતું નથી. નીચલી બાજુ સપાટ હોય તેવા ઉપલેનાં બે અડધિયાં કરીને કે કુદરતી ભાંગેલાં હોય તેવાં અડધિયાં લઈને, આવી ભાંગેલી બાજુએ ગોળાકાર પથરના હડાથી કાંઈક ઘાટ આપી તીક્ષ્ણ પણ વાંકીચૂકી ધારવાળાં હથિયાર બનાવતા. આવાં હથિયાને “ઉપલેમાંથી બનાવેલાં હથિયાર ” (Pebble Tools) કહે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫ મું]. મા-ઐતિહાસિક સંસ્કૃતિઓ t૭૫ આવાં હથિયાર સાબરમતીમાં ધોઈ અને વલાસણ (તા. ખેરાળુ) આગળ, મહીમાં વાસદ (તા. આણંદ) પાસે અને પાર નદીની ખીણમાં મળ્યાં છે. આ હથિયાર ઝાડનાં થડોમાં ખાંચા કરવા માટે, અસ્થિ ભાંગવા માટે વગેરે કામમાં આવતાં હશે. (આ) ચેરસ કે લંબચોરસ, કાંઈક ગળાકાર ધારવાળી, હેતુપુર:સર કાઢેલી પતરીઓ (Flakes) (૫ટ ૭, આકૃતિ ૧૧૧) સાધારણ રીતે એક જ બાજુએ ધારવાળી હોય છે, જ્યારે એની સામેની બાજુએ નીચે તરફ ઊપસેલે ભાગ (Bulb of Percussion) દેખાય છે. ટૂંકમાં, એ પહોળી ધારવાળી પતરીઓ છે. આવી પતરીઓ શિકાર કરેલા પ્રાણીઓ કાપવાને કે ઝાડની ડાળીઓ કાપવાને ખપમાં આવે. હેતુપુર સર ભાંગેલી આવી પતરીઓ નખત્રાણા (કચ્છ) પાસે ભૂખી નદીની ભેખડમાં છેક નીચલા સ્તરમાં ૧૯૬૭માં યથાવત સ્થિતિમાં મળી છે.૧૨ આ “બસાટ” ની બનાવેલી છે. (ઈ) લગભગ (આ) ને જેવાં જ, પણ એની ધારવાળી બાજુ બહુ પહોળી નહિ, કારણ કે આ ધાર પતરીની ટૂંકી બાજુએ હોય છે. બીજુ, આ ધારની સામેની બાજુ સહેજ જાડી અને ઈ ના જેવી ગોળાકાર કે ચોરસ, કે કંઈક વાર V ના જેવી સાંકડી પણ હોય છે. આવી પતરીઓની લાંબી બાજુઓ. સાધારણ રીતે જાડી અને ઘડેલી હોય છે, જ્યારે ધારવાળે ભાગ કુદરતી રીતે –ઉપલી અને નીચલી સપાટીઓ મળવાથી–ધારદાર હોય છે. ધાર સાધારણ રીતે સીધી, કેઈક વાર સહેજ આડી કે સહેજ ગોળાકાર હોય છે ને એની બાજુઓ બહાર જતી જોવામાં આવે છે; જવલ્લે જ ધારમાં ખાડે હોઈ અંતર્ગોળ હોય છે. આવી પતરીઓ (Cleavers) (પટ્ટ. ૮, આકૃતિ ૧૧૨; પદ, , આકૃતિ, ૧૧૫) ખાસ અમુક ઢબે, મોટા ઉપલે કે ખડકોમાંથી કાઢવામાં આવે છે. ધાર અને હાથાવાળા ભાગના આકાર પ્રમાણે ઓછામાં ઓછા આઠ પ્રકારમાં અને વિભાજિત કરી શકાય. એ ઝટકાથી ઝાડ કે પ્રાણીઓનાં માંસ તથા અસ્થિ કાપવાને માટે કામમાં આવતી હશે, તેથી આને “ઝટકાથી કાપવાના હથિયાર” કહીએ તો ખોટું નથી. આ પ્રયોગ કરતાં માલૂમ પડયું છે કે આવાં હથિયાર (Cleavers) ઝાડ ચીરવાને માટે નહિ, પરંતુ પ્રાણુઓનાં શરીર કાપવાને માટે મુખ્યત્વે કામમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ક] ઇતિહાસની પૂર્વભૂમિકા આવતાં હશે કે આવતાં હોવાં જોઈએ, કારણ કે આવાં સેંકડો હથિયારોની ધાર તપાસતાં કેઈક જ હથિયારની ધાર ખરબચડી જોવામાં આવી છે. ઝાડ ચીરવામાં તો એક જ દિવસમાં ધાર બુઠ્ઠી થઈ જાય. આવાં હથિયાર સાબરમતી, ઓરસંગ, કરજણ, ડાંગ અને પીંડારા પાસે મળી આવ્યાં છે. (ઈ) હથિયારની (આ) અને (બ) જાતનાં હથિયાર ઘડવામાં પતરીઓ વપરાતી, એમાં (ઈ) જાતનાં હથિયાર ઘડવામાં વધારે હેશિયારી વાપરવી પડતી, પરંતુ (ઈ) જાતનું હથિયાર તે ઉપલ કે પતરીમાંથી બનાવવામાં આવતું. શરૂમાં એ લંબગોળ ઉપલેમાંથી બનાવાતું. એમાં પણ પ્રારંભમાં એક જ બાજુને ભાગ એકબે ફટકો આપી ભાંગવામાં આવતું. આમ કેટલુંયે આવાં હથિયારોમાં હાથાવાળો ભાગ ઉપલેના જેવો જ રહ્યો છે, જ્યારે આગલે ભાગ બુદ્દો કે તીણ અણીદાર કે જીભની જેમ પાતળો, આગળ પડતો ને બંને તરફથી ઘડેલે જેવામાં આવે છે. આ હથિયારની વિશિષ્ટતા એ છે કે એની નીચલી અને ઉપલી બંને સપાટી સહેજ કે અડધી કે આખી ઘડવામાં આવી હોય છે, એટલે એ બંને બાજુએથી ઘડેલાં “bifacial” (“દિમુખ, અર્થાત દ્વિપૃષ્ઠ-સંસ્કારિત”) હથિયાર તરીકે એ હવે ઓળખાય છે. સૌથી પ્રારંભમાં જ્યારે આવા હથિયારની શોધ થઈ ત્યારે એને “હાથકુહાડી” (Hand-axe) સંજ્ઞાથી ઓળખવા માંડયું, કારણ કે કોઈ પણ હાથા સિવાય હાથમાં લીધું પકડીને આ વાપરવામાં આવતું હશે. ત્યાર પછી એ શોધનારના નામ પરથી “બુશે” (Boucher) પણ કહેવાયું; જોકે આ નામ બહુ આવકાર પામ્યું નહિ. વસ્તુતઃ એ જાડી ટોચવાળી છુરિકા (છરી) જેવું હેવા છતાં એને માટે “હાથ-કુહાડી” (Hand-axe) નામ જ પ્રચલિત છે. સમય જતાં, હજારે અને લાખો વર્ષ વીતતાં માનવ આ હથિયારમાં સુધારો કરતો જ રહ્યો, એ એટલે સુધી કે આદ્યપાષાણયુગના અંતમાં આ એક અતિશય સુંદર, ચારે તરફથી સીધી ધારવાળું, બહુ જાડું નહિ તેમ બહુ પાતળું નહિ, એવું સમ (સરખું) હથિયાર બન્યું. અને આકાર હવે પીપળાના પાનના કે હૃદયના કે બદામના આકાર જેવો લાગે. આવાં પાતળાં અને બહુ જ સમ (સરખાં) હથિયાર પતરીઓમાંથી બનાવવામાં આવતાં. આનું નામ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫ સુ’] પ્રાગ્—ઐતિહાસિક સસ્કૃતિ [ ૭૭ “હાથ-કુહાડી” (Hand-axe) લાંબા વખતથી રૂઢ થયું હોઈ સગવડ ખાતર આપણે એ નામ ચાલુ રાખીએ તે ખાટું નથી. આમ છતાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે એને ઉપયેાગ કુહાડી તરીકે નહિ, પરંતુ જમીનમાંથી કંદ-મૂળ વગેરે કાઢવા માટે અને એવાં બીજાં કામેા માટે, તથા પ્રાણીઓને શિકાર કરવા માટે થતા હશે, પણ ઝાડ કાપવાને માટે નિહ. પ્રયાગેા કરતાં માલૂમ પડયુ` છે કે એનાથી ઝાડ ચિરાય છે ખરું, પણ એ જમીનમાં ખાવાને વધારે અનુકૂળ આવે છે. લગભગ બધા જ પ્રકારની હાથ– કુહાડીઓ (૫ટ્ટ ૭, આકૃતિ ૧૧૦; પટ્ટ ૮, આકૃતિ ૧૧૩–૧૧૪; પટ્ટ ૯, આકૃતિ ૧૧૫–૧૧૭; પટ્ટ ૧૦, આકૃતિ ૧૨૦) સાબરમતી, એરસંગ અને કરજણની ખાણામાંથી મળી આવી છે. ડાંગમાંથી મુખ્યત્વે ‘ કલીવર્સ” અને ઉપલામાંથી બનાવેલાં હથિયાર (Pebble−Tools) મળ્યાં છે, જ્યારે રાઝડીમાંથી એક ખે કુહાડીએ (પટ્ટ ૯, આકૃતિ ૧૧૬-૧૧૭) મળી છે. કચ્છમાંથી પણ હજી એક એ કુહાડીએ જ મળી છે. આમ હમણાં સમગ્ર ગુજરાતમાંથી ઉપર વર્ણવેલા આદ્યપાષાણયુગનાં ચાર પ્રકારનાં હથિયાર મળ્યાં છે. ખેશક, આમાં અંદર અંદર તફાવત છે, પરંતુ એ ઉપલકિયા અને ખડકની પ્રકૃતિને લીધે છે, ખાસ ધડવાની કળાને લીધેનહિ. સમયાંકન આ હથિયારે કે એના બનાવનારાઓના સમય કા? આ ફૂટ પ્રશ્ન છે. એને વિશે જોઈએ તેવા આનુષ`ગિક અભ્યાસ થયેા નથી, પરંતુ હથિયારાના પ્રકાર અને એને ધડવાની કળા પરથી તેમજ એ જે રીતે સાબરમતી, આરસંગ, ભાદર અને ભૂખીના સૌથી નીચલા અને ખડકની ઉપર ચૂનાથી બંધાયેલા રેતી અને ઉપલાના સ્તરામાં મળે છે, તેના ઉપરથી આપણે કહેવુ જોઈ એ કે જ્યારે ગુજરાતમાં નદીએ પ્રથમ વાર વહેવા લાગી અને સમય જતાં હવામાનમાં ફેરફાર થતાં એના તટા ઉપર માનવ વસતા થયેા તે સમયના માનવનાં આ હથિયાર છે. આ રીતે ગુજરાતના આ આદિમાનવ થયેા; જોકે પૃથ્વીના તલ ઉપરના એ આદિમાનવ નહિ હોય. આનું કારણ એટલુ જ કે ગુજરાતમાં, ખાસ કરીને સાબરમતીને તીરે. સ્તરેા પ્રમાણે હથિયારાની બનાવટમાં પરિવર્તન જોવામાં આવતું નથી. સૌથી નીચલા અને પ્રથમ બંધાયેલા સ્તરમાં એક બાજુ ખૂબ જ સાદાં ધડમેધડ અને બીજી બાજુ સારાં, સુપ્રમાણ અને સુંદર એવાં બને Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] ઈતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. પ્રકારનાં હાથ-કુહાડી અને “કલીવર્સ” જેવામાં આવે છે, એટલે ગુજરાતના આદિમાનવને શરૂઆતથી જ આવાં બંને પ્રકારનાં હથિયાર બનાવવાની કળા હસ્તગત હતી એમ માનવું રહ્યું. આવાં સુંદર સુપ્રમાણ હાથ-કુહાડી અને “કલીવર્સ” પુરાવસ્તુવિદ્યાની પારિભાષિક ભાષામાં “મધ્ય પ્લીટોસીન” યુગના અંતમાં કે “ઉપલા હીસ્ટોસીન” યુગની શરૂઆતમાં પશ્ચિમ યુરોપ અને આફ્રિકામાં પ્રાપ્ત થયાં છે અને આવી સ્થિતિ લગભગ સમગ્ર ભારતમાં જોવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે પૃથ્વીતલ ઉપરના આદિમાનવની સરખામણીમાં ભારત કે ગુજરાતનો આદિમાનવ સૌથી જૂનો નહોતે. જે કાંઈ થોડી કિરણોત્સર્ગ–ક્રિયા(Carbon-14) પદ્ધતિ પ્રમાણે સમયાંકન આફ્રિકા અને પશ્ચિમ એશિયામાં નક્કી થયાં છે તે જોતાં આવાં હથિયાર બનાવતો માનવ ગુજરાતમાં આજથી ૫૦,૦૦૦-૧,૦૦,૦૦૦ વર્ષો પૂર્વે વસતા હશે. ગુજરાતના આદિ-માનવ અને આફ્રિકા આમ હોવાથી એટલું પણ સંભવિત છે કે ગુજરાતને આદિમાનવ આફ્રિકાના પૂર્વ કિનારેથી આવ્યો હોય છે કારણ કે આ ખંડમાં ત્રણ સ્થળોએ, અને ખાસ કરીને “ હુવાઈ ગર્જ(Olduvai Gorge)માં માનવનાં શરીર અને એનાં હથિયારોની ઉત્ક્રાંતિને ત્યાંના બદલાતા સ્તરે સાથે સરખાવી શકાય છે, એટલે ઉત્ક્રાંતિની દષ્ટિએ આ એક આદર્શ સ્થળ છે. અહીં આફ્રિકા અને ગુજરાત વચ્ચેના સંબંધની જે શક્યતાને નિર્દેશ કર્યો છે તેને માટે આજથી થોડાક સમય પૂર્વે સહેજ પણ પુરાવો નહોતે, પરંતુ સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને પીંડારા (જિ. જામનગર) પાસે પ્રાપ્ત થયેલાં “કલીવર્સ” અને કચ્છમાં નખત્રાણા પાસે ભૂખી નદીમાંથી મળેલાં હથિયારો પરથી એ સંભવિત જણાયું છે કે જ્યારે આફ્રિકા અને કચ્છ-સૌરાષ્ટ્ર વચ્ચે જમીનનો માર્ગ હતો કે સમુદ્રની સપાટી બહુ નીચે ગઈ ન હતી ત્યારે માનવ સહેલાઈથી ભારતમાં કચ્છ-સૌરાષ્ટ્ર દ્વારા પ્રવેશ્યા હોય. એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે અહીં એક શક્યતાનો જ ઉલ્લેખ કર્યો છે. જેની ભવિષ્યના સંશોધકોએ વધારે અને જાત જાતના અભ્યાસથી ચકાસણી કરવી જોઈએ. ગુજરાતનો કે ભારતનો આદિમાનવ કેવો હતો એ જાણવાને આપણી પાસે અત્યારે એના દેહાવશેષોની કોઈ સામગ્રી નથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રા-ઐતિહાસિક સરકૃતિએ [૭૯ ૨. મધ્યપાષાણયુગ માનવનું જીવન આમ હજારો વર્ષ ચાલ્યું. માનવનાં હથિયારોમાં જરૂર ફેરફાર થયા હતા, પરંતુ અત્યારની દૃષ્ટિએ તે તદ્દન ધીરા લાગે છે. આ ફેરફારો સાથોસાથ હવામાનમાં પણ થતા રહ્યા હતા એવા સબળ પુરાવા મળે છે. ભૂસ્તરે અને હવામાન ઉત્તર ગુજરાતમાં સાબરમતી અને એની ઉપનદીઓ સિવાય, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં નદીઓની ભેખડોમાં ચૂનાથી ઘટ્ટ થયેલું રેતીનું એક બીજું પડ જોવામાં આવે છે અને એના ઉપર પીળચટી કે બદામી રંગની માટીને સ્તર હોય છે. કઈ કઈ સ્થળે સૌથી નીચે ઉપલ રેતી અને લાલ માટી, એના ઉપર આ બે નવા સ્તરો, અને સૌથી ઉપર કાળી માટીને સ્તર, એમ પાંચ સ્તરવાળી લગભગ સંપૂર્ણ ભેખડ દષ્ટિએ પડે છે. આ નવા સ્તર-પડનું બંધારણ બતાવે છે કે આપાષાણયુગના અંતમાં હવામાનમાં ફેરફાર થયેલું. વરસાદ ફરીથી જોરથી વરસવા લાગ્યો, એને કારણે નદીઓએ એના પટ રેતી અને ઉપલથી ભરવાનું ચાલુ કરી દીધું. આમ છતાં, નોંધવું જોઈએ કે આ નવા કાંપમાં પહેલાંના જેવા મેટા ઉપલે જોવા મળતા નથી, પરંતુ “બસાટ”ને બદલે અકીક જેવા ખડકોના નાના નાના ઉ૫લ એમાં દેખાય છે, એટલે આપણે અનુમાન કરી શકીએ કે વરસાદ પહેલાંના જેવો તીવ્ર નહિ હોય કે જેનાથી ડુંગરે ધોવાઈ જતાં મોટા મેટા ઉપલે નદીના પટમાં ઘસડાઈ આવવાનું બને. ઊલટું, હાલમાં થઈ રહ્યું છે તેમ, ધોવાણ ઉપલકિયું અને જમીનની સપાટી પરનું એટલે કે ગરમી, પવન અને કિંચિત્ વરસાદને લીધે થતું. આમ મુખ્યત્વે જાડી રેતી અને “બસાટ”ના ખડકોમાં ઉદ્દભવેલા અકીક વગેરે જાતના રંગબેરંગી ઘટ્ટ પોતવાળા ઉપલો ઘસડાઈ આવતા. વરસાદ ઓછો થતાં નદીઓના પટ પહેલાંની માફક ભરાઈ ગયા. આ ભરાવાથી પહેલાંના બંધાયેલા સ્તરે ઢંકાઈ ગયા. હથિયારે અને સંસ્કૃતિ આવા સમયમાં માનવના અસ્તિત્વનો ખ્યાલ આવતાં અને એનાં સમકાલીન પ્રાણીઓનો નિર્દેશ કરતાં પથ્થરોનાં હથિયાર અને પ્રાણીઓના અશ્મીભૂત અવશેષ પ્રથમ મહારાષ્ટ્રમાં પ્રવરા અને ગોદાવરીને તટપ્રદેશમાં નેવાસા તેમજ કાળેગાંવ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [31. આગળ મળ્યા. ત્યાર પછી (આસામ અને કેરલને બાદ કરતાં) આખાય ભારતવર્ષમાં, ગુજરાત સુધ્ધાં, આ સમયના પથ્થરોનાં હથિયારાની શોધ થઈ. આદ્યપાષાણયુગના સ્તરેની ઉપર અને અંત્ય પાષાણયુગના સ્તાની નીચે, એટલે કે લગભગ વચ્ચેાવચના સ્તરામાં, આ હથિયારે જોવા મળે છે. ખેડા જિલ્લામાં મહેાર નદીને કાંઠે આવાં હથિયાર મળ્યાં છે;૧૫ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મળ્યાં છે. ૧૬ અહીં કહેવુ જોઈએ કે આવી અખંડ ભેખડા કેટલેક જ સ્થળે યથાવત્ સ્થિતિમાં સચવાઈ રહેલી હાય છે અને જોવામાં આવે છે. દા. ત. ભાદર ઉપર રોઝડી (શ્રીનાથગઢ) આગળ અને જેતપુર આગળ, નહિ તે। આ ભેખડા સામાન્ય રીતે જૂની ભેખડાની સાથે કે ઉપર લદાયેલી જોવામાં આવે છે. કેટલીક વાર જૂની ભેખડા પૂર્ણપણે ધાવાઈ નષ્ટ થઈ હોય છે અને કેવળ મધ્યપાષાણયુગની રેતી અને નાના ઉપલાથી રચાયેલ ખડક અને એની ઉપર પીળી માટીવાળી ભેખડ જોવામાં આવે છે. "" આમ સ્તરો અને હવામાનની દૃષ્ટિએ મધ્યપાષાણુયુગ”નું જુદું' અસ્તિત્વ માલૂમ પડી આવે છે, પણ સૌથી વધુ ધ્યાન ખેચે એવાં છે આ યુગનાં હથિયારા. આદ્યપાષાણયુગના પથ્થરા કરતાં સાધારણ રીતે નાના અને બહુ જ ધરૃ, સુંદર પાતવાળા, રંગ–ખેર ંગી પથ્થરા, જેવા કે “ચ” (Chert), જેસ્પર (Jasper), અકીક (Agate) અને “ ક્લિન્ટ ” (Flint). સુંદર “ક્લિન્ટ ’ ગુજરાતમાં કયાંયે ભળતું નથી, પણ લગભગ એના જેવા “ર્ટોન” (Cherton) ખડકા ધ્રાંગધ્રા પાસે છે અને દક્ષિણ ગુજરાતમાં અંબિકા નદીમાં અકીકની ખાણા ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસે છે. બાકી સૌરાષ્ટ્ર-કચ્છમાં જ્યાં જ્યાં “બસાલ્ટ”ના ખડકા છે ત્યાં ત્યાં એની બખેાલેામાં આના નાનામેટા ઉપલે મળી આવે છે. હથિયારા સાધારણ રીતે નાનાં છે અને મુખ્યત્વે જાડી કે પાતળી પતરીએ (Flakes) કે આવા સપાટ ઉપલામાંથી બનાવેલાં છે (પટ્ટ છ, આકૃતિ ૧૧૫). જાડા, ગાળ, આખા અને આખા ઉપલા કવચિત્ જ વાપરેલા જોવામાં આવે છે. આવા સપાટ ઉપલા કે પતરીઓ વાપરવાનું કારણ એવું હશે કે માનવના જીવનમાં આ સમયે થોડાક ફેરફાર થયા હતા. જોકે એનુ` છત્રન જંગલી જ રહ્યું હતું, આમ છતાં શિકાર કરવાની રીતમાં અને રહેણીકરણીમાં થેાડાક ફેરફાર થયા હશે, એવું પથ્થરનાં આવાં અસંખ્ય હથિયારા મળે છે એના અભ્યાસ પરથી માલૂમ પડે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫ મું ] પ્રા-ઐતિહાસિક સંસ્કૃતિઓ ( ૮૧ આ હથિયારોમાં મુખ્યત્વે ચામડાં અને ઝાડોની છાલ કાઢવા, સાફ કરવા અને ઘસવા માટે ત્રણચાર જાતની કેરવાળા “ક્રેપર્સ” (scrapers) અને કાણું પાડી સીવવા વગેરે કામ માટેનાં અણીદાર હથિયાર મળે છે. આમાંનાં નાનાં, પાતળાં અને અણુવાળાં હથિયાર ભાલાની ટોચ તરીકે કે કદાચ બાણની ટોચ તરીકે વપરાયાં હોય. લાકડાંનાં કે અસ્થિનાં બીજાં મોટાં હથિયારો પણ આવાં નાનાં હથિયારોની મદદથી માનવ બનાવ હશે. આને અર્થ એ થયો કે માનવ હવે ચામડાનાં કપડાં કે વલ્કલ પહેરત થયો હતો અને આઘેથીય પ્રાણુઓને શિકાર કરતો હતો. આમ માનવ-જીવનમાં થોડીક ઉત્ક્રાંતિ નિહાળી શકાય છે. ગુજરાતના આદ્યપાષાણયુગનાં અને મધ્યપાષાણયુગનાં આમ આછાં દર્શન થવા લાગ્યાં છે. ૩. અંત્યપાષાણયુગ ૧૭, શેાધ અને લક્ષણે : જેમ ૉબર્ટ બ્રુસ ફૂટને આ યુગનાં હથિયાર નદીના પાત્રમાંથી મળ્યાં હતાં, તેમ જમીનની સપાટી પરથી—ખાસ કરીને નાનામોટા ટીંબા પરથી– ગુજરાતમાં (૧૯૪૭ પહેલાંના વડેદરા રાજ્યના) કડી પ્રાંતમાં સાબરમતીના તટ પાસે, વાત્રક કાંઠામાં, વડોદરા પ્રાંતમાં ઓરસંગ અને હીરણ નદીને કાંઠા પાસે, નવસારી પ્રાંતમાં કીમ અને તાપીના તટ પાસે અને સૌરાષ્ટ્રમાં અમરેલી પ્રાંતના ઓખામંડળમાં, અને વળા (વલભીપુર) પાસે નાનાં પથ્થરના હથિયારો અને ઠીકરાં મળ્યાં હતાં.૧૮ ઉત્તર ગુજરાતમાં જેણે પગપાળા મુસાફરી કરી હશે તેને તે માલૂમ હશે કે આ પ્રદેશમાં પગ ભરાઈ આવે તેવી, પણ ફળદ્રુપ રેતીના પ્રચંડ ઢગ સિવાય, નથી એકેય ટેકરી કે ખડક; કૂતરાને હાંકી કાઢવા એક પથ્થરને ટુકડો જોઈતો હોય તો એ પણ મળતો નથી ! (આ પ્રાણુઓને પણ આ વાતની ખબર લાગે છે, કારણ કે આપણે મારવાને હાથ ઉગામીએ તે પણ કૂતરાંઓ ખસતાં જ નથી! આપણી પાસે કોઈ સાધન નથી એ જાણ્યા સિવાય એ આમ વર્તે નહિ.) લાકડાંની પણ બહુ અછત હોય છે. આવા ફળદ્રુપ રેતાળ પ્રદેશમાં ટીંબાઓ પર અકીકના ઘડેલા પથ્થરો–પતરીઓ મળતાં ફૂટને સહજ પ્રતીત થયું કે આ હથિયારે બીજા એક પાષાણયુગના માનવની હયાતી સૂચવે Page #109 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા છે. પથ્થરનાં હથિયારો સાથે ઠીકરાં પણ મળ્યાં હતાં, એટલે કે આને “નો પાષાણયુગ” કહ્યો, કારણ કે માનવ જંગલી અવસ્થામાંથી રખડતા-રઝળતા મટી એક જગ્યાએ ઠરીઠામ થવા લાગ્યો. સ્થાયી થતાં એને વાસણોની જરૂર લાગી હશે. એમ માટીનાં વાસણોની ઉત્પત્તિ થઈ જાય છે. આમ ફૂટે ગુજરાતમાં બે પાષાણયુગો–એક જૂને અને બીજે ન–થઈ ગયા હોવાની કલ્પના કરી. પ્રથમ પાષાણયુગની સંસ્કૃતિના અવશેષો નદીના આદ્ય પટમાં મળતા હતા અને બીજા યુગના અવશેષો હાલના ગુજરાતની સપાટી પરથી; અને આ બે વચ્ચે કેઈ સ્થળે લગભગ ૬૧ મીટર(૨૦૦ ફૂટ)નું અંતર હતું, આથી ફૂટે એમ પણ પ્રતિપાદન કર્યું કે આ બે પાષાણયુગ વચ્ચે બહુ મોટું અંતર પડયું લેવું જોઈએ. ૧૯૪૧માં ગુજરાતના પ્રાગઐતિહાસિક શોધપ્રવાસન જે યોજના શરૂ થઈ તેને એક ઉદ્દેશ ફૂટની આ માન્યતા કેટલે અંશે ખરી હતી એ પણ તપાસવાને હતો.૧૯ આથી ઉત્તર ગુજરાતમાં જે જે સ્થળોએ ફૂટને આવાં નાનાં અકીકનાં હથિયાર અને ઠીકરાં મળ્યાં હતાં તેમાંનાં થોડાંક-વિજાપુર તાલુકામાં હીરપુરા, ગઢડા, પેઢામલી, ફુદેડા, મહેસાણા તાલુકામાં મેઉ, મૂલસણ અને આખજ; કડી તાલુકામાં ડાંગરવા અને કૈયલ; અને મધ્ય ગુજરાતમાં મહીને કાંઠે જાલમપુરા અને વાસદ, ઓરસંગને કાઠે બહાદરપુર, વડેલી, બોડેલી; અને હીરણને કાંઠે શ્રીગામ કણબી-એ સ્થળોએ આ શોધકજૂથે શેધ ચલાવી. આ ઉપરાંત ઉત્તર ગુજરાતને છેક છેડે ખેરાલુ તાલુકામાં હોલ અને એની આસપાસ રંગપુર અને ઓટલપુર તેમજ મહેસાણા તાલુકામાં લાંઘણજ, સિદ્ધપુર તાલુકામાં રણછોડપુરા અને ઓરસંગને કાંઠે ઢાકલિયા-એવાં તદ્દન નવાં સ્થળે પણ તપાસ્યાં. એવી રીતે બનાસ, મહી અને નર્મદા નદીના કાંઠા પાસે પણ આવાં હથિયાર મળ્યાં છે. રંગપુર( જિ. સુરેન્દ્રનગર)માં આવાં ભૌમિતિક તથા અભૌમિતિક હથિયાર મળ્યાં છે. જેખા( જિ. સુરત)માં નૂતન પાષાણયુગના સ્તરમાં તથા લેથલ (જિ. અમદાવાદ) અને પ્રભાસ(જિ. જૂનાગઢ)માં તામ્રપાષાણયુગના સ્તરોમાં આ કાલનાં ટૂકાં સમાંતરભુજ પાનાં જેવાં હથિયાર મળ્યાં છે. આ શોધળથી એટલું તે પુરવાર થયું કે આખાયે ગુજરાતમાં એક સમય એવો હતો, જ્યારે માનવ નાનાં અકીકનાં હથિયાર વાપરતોરર (પટ્ટ ૧, આકૃતિ ૧-૧૬). આ હથિયારોને “લઘુપાષાણુ હથિયાર” કહે છે; અને એ પરથી આ યુગને “લઘુપાષાણયુગ” તરીકે ઓળખવામાં આવ્યું. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫ મું] પ્રાગ્રઐતિહાસિક સંસ્કૃતિઓ લાંધણજ અને હીરપુર સ્થળોએ ટીંબાઓ પર ખોદકામ કરતાં ઠીકરાંઓ ફક્ત સપાટી પર જ અને એનાથી ઊંડે ૦.૯ મીટર (ત્રણ ફૂટ) સુધી જ મળ્યાં, જ્યારે અકીકનાં હથિયારો મોટા, quartzite ના ઉપલે અને એના ટુકડાઓ, વાટવાને કે ઘસવાને બનાવેલી વેળુ-પાષાણની નાની નિશાના ટુકડા અને હજારે અસ્મીભૂત થયેલાં હાડકાંના ભાંગેલા ટુકડા, પ્રાણીઓનાં હાથપગ, જડબાં, કરોડ, ખભા (૫ટ્ટ ૧૧, આકૃતિ ૧૨૪) વગેરેના અવશેષે લગભગ ૨.૧૪ મીટર (૭ ફૂટ) ઊંડે સુધી મળ્યા.૨૩ આ પરથી એટલું તો સાબિત થયું કે સપાટી પરનાં અને એનાથી નીચે ૦.૬ મીટરે (બે ફૂટ) મળતાં ઠીકરાંઓને અકીકનાં ઓજારે સાથે કંઈ સંબંધ નથી. ઠીકરાં કેવળ સપાટી પરથી જ મળતાં હોવાથી એ આધુનિક સમયમાં હોવાં જોઈએ. તેઓની બનાવટ વગેરેના અભ્યાસ પરથી પણ આ અનુમાન ખરું લાગે છે. આમ હોવાથી જે માનવ અકીકના ઉપલે લાવતો અને એમાંથી જુદાં જુદાં હથિયાર ઘડતો તે નવા પાષાણયુગનો નહિ, પણ એની પહેલાંના સમયનો હેવો જોઈએ એમ લાગે છે અથવા એ નવા પાષાણયુગમાં પ્રવેશ કરતો માનવ હવે જોઈએ, એમ ૦.૯ થી ૧.૨ મીટર (૩ થી ૪ ફૂટ) પર મળતાં ડાંક ઠીકરાંની એક જાત પરથી અને ખોદકામમાંથી મળેલી બે વસ્તુઓ–એક quartziteનો ગોળ, વચ્ચે કાણું પાડેલે પથ્થર અને બીજે chlorite schist ને લીસ, ઘસેલે, મોટા છરાના પાના જેવો પથ્થર સૂચવે છે. આથી આજે હવે આને “નૂતનપાષાણયુગ” તરીકે નહિ, પણ પ્રાચીન પાષાણયુગમાં “અંત્યપાષાણયુગ” તરીકે ઓળખવામાં આવે છે. ચૂનારૂપ થયેલા માનવના અને પ્રાણીઓના અવશેષ આથી પણ વધારે અગત્યની શોધ એ છે કે નાનાં હથિયારો સાથે ચૂનારૂપ થયેલાં હાડકાંઓ–મુખ્યત્વે પ્રાણીઓના અવશેષો અને માનવનાં હાડપિંજરો મળી આવ્યાં છે. લાંઘણજમાં અંધારિયા ટીંબાના ખોદકામમાંથી નીકળેલા માનવના (પટ્ટ ૧૧, આકૃતિ ૧૨૫) અને પ્રાણીઓના અવશેષે મહેં–જો–દડેના અવશેષો કરતાં વધારે જૂના હોવાનો સંભવ છે. ટાટા ઇન્સ્ટિટયૂટે કાર્બન 14ના આધારે એને જે સમય આંક્યો છે તે ઈ. સ. પૂર્વે ૨૫૦૦ની આસપાસનો છે.૨૪ જેમ જેમ ગુજરાતમાં ધારે ખોદકામ થશે તેમ તેમ “અંત્યપાષાણયુગ”નાં સંસ્કૃતિ અને માનવ પર વધારે પ્રકાશ પડશે; હાલ તે મુખ્યત્વે નાના પ્રકારનાં Page #111 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. હથિયાર–પથ્થરનાં અને હાડકાંનાં, નાના, વાટવાના કે ઘસવાના પાટા, ભાંગવાકરવા માટે પથ્થરના મોટા હડા, ચળકાટ લાવવા કે રંગ ચડાવવા માટે વાપરેલા પથ્થરે અને પ્રાણીઓનાં અસંખ્ય હાડકાંઓ પરથી આ યુગના માનવની સંસ્કૃતિનો અને એ સમયની આબોહવાને કંઈક ખ્યાલ આવી શકે. હથિયારે માટે વપરાયેલા પથ્થર આશ્ચર્યકારક વાત તો એ છે કે જૂના પાષાણયુગના માનવની માફક આ યુગના માનવે ન તો સાબરમતીમાં જ્યાંત્યાં મળતાં quartzite ઉપલેનાં હથિયાર બનાવ્યાં કે ન બીજા પથ્થરોને એવી રીતે ઘડ્યા. Quartziteના ઉપલે એણે વાપર્યા જ નથી એમ તો નહિ; એણે આ ઉપલે વાપર્યા તે છે, પણ કેવળ હથોડા તરીકે જ. આ માનવે ખાસ હથિયારો બનાવવા જુદી જુદી જાતના અકીકને ઉપયોગ કર્યો છે. આમાંના નહિ જેવા જ– quartz અને amazonite જેવા–સાબરમતીમાં મળતા હશે; બાકીના બધા જ કાંતો પડવંજ પાસે માઝમ નદીની ખીણમાંથી, અથવા અમદાવાદ પાસેથી, અથવા છેક રાજપીપળામાં આવેલા રતનપુરની જાણીતી ખાણમાંથી આણેલા હોવા જોઈએ. ઉત્તર ગુજરાતની સપાટ રેતાળ પ્રદેશમાં પથ્થરનો એક પણ ટુકડે મળવો મુશ્કેલ છે ત્યાં નજીકની સાબરમતી મૂકી આટલે દૂરથી કાચી સામગ્રી લાવવાની જરૂર શી ? કેવળ કાચી સામગ્રી અને એમાંથી નીકળતાં નૈસર્ગિક, ભાતભાતનાં રંગીન હથિયારોનું આકર્ષણ કે આ પથ્થરની કઠિનતા, અને હથિયારો બનાવવા માટે વપરાતી નવી કળા અને ઢબ? ખરું કારણ ગમે તે હે, એટલું તે નિઃશંક છે કે કાચી સામગ્રી, એમાંથી બનાવેલાં હથિયારે અને એમાં વપરાયેલી કળાથી આ સંસ્કૃતિ અગાઉના આદ્ય-મધ્યપાષાણયુગ કરતાં તદ્દન જુદી પડે છે. પહેલાં માનવ આ માનવ કરતાં જુદા હતો, પણ આ સંસ્કૃતિ બીજા દેશમાંથી આવી એટલે કે માનવસંસ્કૃતિના પ્રસારને લીધે આમ થવા પામ્યું કે કેમ એ તે શોધવું રહ્યું. હથિયારના પ્રકાર અકીકના જુદા જુદા પ્રકારે જેમ પથ્થરોના રંગ અને તેઓની આંતર રચના પ્રમાણે પડે છે તેમ હથિયારોના, તેઓના આકાર અને ધાર પ્રમાણે, જુદા જુદા વર્ગો નીચે મુજબ પાડી શકાય; Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ પ્રથમ તે સર્વ હથિયારના (1) Core (ગામ) અને (૨) Flakes (પતરીઓ) એમ બે મુખ્ય વિભાગે થાય છે. Core (ગા) એટલે ઉપલોમાંથી ઉપલી પતરીઓ કાઢી અંદરનો જે જાડો, ગોળ, લાંબા વગેરે ભાગ અવશેષ રહે તે (દાખલા તરીકે કરીને કાપતાં ગોટલાને જે પાસાવાળો ભાગ રહે તે). કઈ કઈ core (ગાભા) એટલા કાળજીપૂર્વક કાપેલા હોય છે કે એનાં પાસાં તપાસતાં જ એમાંથી કેટલી અને કેવી કેવી જાતની પતરીઓ કાઢી હોય છે એ માલૂમ પડે છે. ઘણાખરા “ગાભા” આમ પતરીઓ કાઢી લીધા પછી રહી ગયેલા પથ્થર જ હોય છે અને ખાસ હથિયાર કે બીજી કોઈ રીતે વપરાશમાં આવે તેવા હેતા નથી, પણ કેટલાંક “ગાભા-હથિયારો” (core-tools) આવા પ્રકારનાં હોય છે: (૧) લાંબાં અને અણીદાર, (૨) ગળાકાર અને ત્રણ તરફથી જાડાં અને ચોથી તરફથી ઢળતાં અને અર્ધચન્દ્રાકાર ધારવાળાં, (૩) લાંબાં, શંકુની માફક અણીદાર, અથવા અર્ધગોળ અને ઉપલે ભાગ ઘડેલે અને તેઓની બેઠક સફાઈથી સપાટ કાપેલી હોવાથી શેતરંજ રમવાના યાદા જેવાં, (૪) પૈસાના કરતાં પણ ખૂબ નાનાં, છતાં તેઓને ઉપરને ભાગ બારીકાઈથી ઘડેલું હોય છે. આ છેલ્લી જાતને કે ઉપર વર્ણન કરેલી બીજી જાતને શે ઉપગ થત, એ હજુ માલૂમ પડયું નથી. એવી રીતે પતરી-હથિયાર (flake-tools) આવા પ્રકારનાં હોય છે - (૧) લાંબા ચપટાં અને બે તરફ ધારવાળાં, (૨) લાંબાં કે ટૂંકાં, મધ્ય ભાગમાં કરેડવાળાં અને બે ધારવાળાં, Page #113 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા tઝ. (૩) લાંબાં કે ટૂંકાં, પહોળાં, ચપટાં કે જાડાં, કે કરોડ વગરનાં અને એક તરફ ધારવાળાં, (૪) બીજના ચંદ્ર જેવાં, બહારની બાજુ ઘડીને બુઠ્ઠી બનાવેલાં, અને અંદરની બાજુ ઢળતી અને તીક્ષણ ધારવાળી રાખેલાં (આમાં ત્રિકોણાકાર, અર્ધત્રિકેણ, અણિયાળાં વગેરે પેટા વિભાગો પડે છે), (૫) ગોળાકાર કે લગભગ ગોળાકાર, કઈ વાર ચોખંડાં, ત્રણ બાજુએથી જાડાં, અને બાકીની બાજુ ઢળતાં અને તીક્ષ્ણ ધારવાળાં, (૬) ત્રિકોણાકાર કે બદામાકાર; લાંબાં કે ટૂંકાં, ચપટાં કે જાડા, કડવાળાં કે કરોડ વગરનાં-નીચેથી કે ઉપરથી ઘડીને ઢળતા બનાવેલા પાછલા ભાગવાળાં અથવા બંને તરફ ખાંચાઓ અને તીક્ષ્ણ અણીવાળી પાછલી બાજુવાળાં. ઉપર વર્ણવેલી (૧) થી (૪) પ્રકારની પતરીઓ આપણા હાલના એક કે બે ધારવાળા ચપુને જ ઉપયોગ સારતી હશે. ખરી રીતે આપણું ચપુની પતરીઓનું આ આદિસ્વરૂપ છે. બેની વચ્ચે તફાવત કેવળ પદાર્થને જ છે, અને પાષાણયુગમાંથી તામ્રકાંસ્યયુગ દ્વારા ધીરે ધીરે પરિવર્તન થતાં એ હાલના લેહયુગનું અસ્તિત્વ બતાવે છે. (૫) માં વર્ણવેલી પતરીઓ-મોચી લેકે વાપરે છે તેવી રાંધી જેવી–ચામડાં વગેરે ઘસીને સાફ કરવા કે કાપવા માટે વપરાતી હશે. (૬) પ્રકારની પતરીઓ, જે સાધારણ રીતે બહુ નાની હોય છે તે, બાણના અને ભાલાના મુખભાગ (ટાચ) માટે, અને એમાંની ઝીણી અને પાતળી પતરીઓ સોયની માફક કાણું પાડવા માટે વપરાતી હોવી જોઈએ. આવાં નાનાં, ઘણાં એક ઇંચની અંદર, થોડાંક દેઢ ઈચ, અને જૂજ બેત્રણ ઇંચ જેટલાં જ લાંબાં પથ્થરનાં હથિયાર કેવી રીતે વપરાતાં હશે એ વિચારવા જેવું છે. બધાં જ ફક્ત પતરી સાથે જ હાથમાં ઝાલવામાં નહેતાં આવતાં એનો પુરાવો ચેડાંક હથિયાર આપે છે. લાકડાના કે હાડકાના કે બંનેના હાથામાં મૂકી એ બાંધી લેવામાં આવતાં એવું આ પતરી–હથિયારને પૃષ્ઠભાગ તપાસતાં માલૂમ પડે છે. આ પૃષ્ઠભાગ કાંતો ઉપરથી કે નીચેથી ઘડીને ઢળતો, અથવા હથિયારના બાકીના ભાગ કરતાં પાતળો કે એના કરતાં વધારે જાડે, અથવા બંને બાજુ એક ખાંચાવાળો કર્યો હોય છે. આ ત્રણે પ્રકાર સુચવે છે કે Page #114 -------------------------------------------------------------------------- ________________ t૮૭ ૫ મું 1 પ્રાગઐતિહાસિક સરકૃતિએ આવાં હથિયારોને હાથામાં ભરાવવામાં આવતાં. (મિસર, પેલેસ્ટાઈન અને ઇરાકમાંથી તે કરવતના જેવાં હથિયાર–આવા તીક્ષણ પથ્થરની નાની પતરીઓ ને દાંતોથી બનાવેલું દાતરડું-યથાવત મળી આવ્યાં છે.) પથરનાં હથિયારોની જેમ જ હાડકાંને ચીરી એનાં નાનાં હથિયાર બનાવવામાં આવતાં. આના પણ થોડાક નમૂના મળ્યા છે. બીજા હથિયારે ઉપર જે હથેડાને ઉલ્લેખ કર્યો તે બધા quartciteના ઉપલેમાંથી બનાવેલા છે. હાલ પણ આપણે આવા લીસા, ગોળ કે લંબગોળ ઉપલોને વાટવા, ભાંગવા વગેરે કામો માટે ઉપયોગ કરીએ છીએ. લાંઘણજના ખેદકામમાંથી જે નમૂના મળ્યા છે તે ઘણુંખરા અડધા કે પા ભાગ જેટલા ભાંગેલા હોઈ ભાંગેલી બાજુ પર વપરાશનાં ચિહને દેખાય છે. આ હડાઓને ખાસ શો ઉપયોગ થતો હશે એ કહેવું મુશ્કેલ છે. કાંતો એના વડે અકીકના ઉપલેમાંથી પતરીઓ પાડતા હોય કે એ બીજા કંઈ માર–ઠકના કામમાં વપરાતા હોય. આવા હડાની સાથે વેળપાષાણના પણ જુદા જુદા ટુકડા મળે છે. આમાં કોઈ અડધા, કેઈ એનાથી નાના, તો કઈ ત્રિકોણાકાર હોય છે. ઘણાખરા ઘસાઈ ઘસાઈ એક બાજુથી લીસા અને ઢળતા થયા હોય છે, એટલે એમાં તે શંકા નથી કે આ વેળપાષાણના મેટા ટુકડા વાટવાના કે ઘસવાના પાટા તરીકે વપરાતા હશે. ઘસવાને કે ચળકાટ લાવવાને માટે અને એમાંથી લાલ રંગ પાડવા માટે નાનામોટા, લાલ કે કિરમજી રંગના અને ઘસાઈને ત્રણચાર પાસાવાળા બનેલા લેહ-પાષાણુના ઘણું પથ્થરે મળ્યા છે. માનવનાં ચૂનારૂપ હાડપિંજરે હડા જેવા મોટા ઉપલે અને વેળુપાષાણુના ટુકડાઓને માનવનાં હાડપિંજરો સાથે જે સંબંધ છે તે વીસરવા જેવું નથી. જ્યારે જ્યારે માનવના અવશેષો નીકળે છે ત્યારે ત્યારે એની ૩૦ કે ૧૫ સે. મી. (એક ફૂટ કે છ ઈંચ) ઉપર કે માનવના માથા આગળ આવા મેટા ઉપલે અને વેળપાષાણના કટકાઓ હંમેશ મળે છે અને પરી ઘણુંખરું દબાઈ ગયેલી કે ભાંગેલી હોય છે. અત્યાર સુધીમાં લગભગ બધા જ દાખલાઓમાં આવી સ્થિતિમાં ખોપરી મળી આવી Page #115 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા છે. વળી, એકમાં તે જમણી બાજુએ કાનની ઉપર અડધા ઈંચનું ગોળ કાણું પણ જોવામાં આવ્યું છે. આ કાણું સહેતુક કેરી કાઢેલું જ હેવું જોઈએ, કારણ કે મારવાથી કે કુદરતી રીતે આવું તદ્દન ગેળ કાણું, આસપાસના ભાગને ઈજા પમાડ્યા વગર, પાડવું એ મુશ્કેલ છે. જે આ કાણું જીવતા માનવનું પડવું હોય તે પ્રાગ–ઐતિહાસિક કાલની એ જાણીતી પ્રથાનું ભારતમાં આ પ્રથમ દષ્ટાંત છે. (બીજું ગયે વર્ષે જ કાલિબન્મનના ખોદકામમાં હડપ્પા સંસ્કૃતિને લગતું મળ્યું છે.) યુરોપ(ફ્રાંસ)ના નવા પાષાણયુગનાં હાડપિંજરામાં અને મધ્ય અમેરિકામાં– યુકેયન(પેરુ)ના પ્રાગઐતિહાસિક ઈન્કા લેકેના અવશેષોમાં એક વાર નહિ, પણ માણસની હયાતીમાં ચારપાંચ વાર છેદેલી પરીઓ મળી આવી છે. આ બધીયે વખત ઘા રુઝાઈ ગયા હોઈ માનવ જીવ્યો હશે એમ ઘાની ઢળતી ગોળાકાર કેર પરથી સાબિત થાય છે. અત્યાર સુધીમાં ખોદકામથી બધા મળીને ૧૩ માનવના અવશેષે મળ્યા છે. આમાંથી એક પૂરેપૂરું, ત્રણ લગભગ આખાં, એક કરોડના મણકા અને છાતીની પાંસળીઓ વિનાનું, ત્રણ તૂટેલી ખોપરી અને બીજાં પણ ભાંગેલાં અંગવાળાં—એવાં હાડપિંજર મળ્યાં છે. છતાં પાંચ હાડપિંજરે એવી સ્થિતિમાં મળ્યાં છે, જે પરથી એમ જણાય છે કે કાં તે માથું પૂર્વ તરફ અને પગ પશ્ચિમ તરફ અથવા માથું પશ્ચિમ તરફ અને પગ પૂર્વ તરફ રાખી, ટૂંટિયું વળાવીને માનવને દાટવાને રિવાજ એ વેળા પ્રચાલિત હશે. ૧૯૬૩ના ખેદકામમાં જે માનવ-હાડપિંજર મળ્યું, તે ટૂંટિયું વાળીને નહિ, પણ તદ્દન સીધું દાટવામાં આવ્યું હતું ને એ ઉત્તર-દક્ષિણ દિશામાં રાખવામાં આવ્યું હતું.૨૫ અંત્યપાષાણયુગને માનવ આ પાષાણયુગને માનવ હજી જંગલી અવસ્થામાં રહેતે, જોકે હવે એક ઠેકાણે રહેવા લાગ્યો હતો. આવી જંગલી અવસ્થાને બ્રેડવૂડ (Braidwood) નામના એક અમેરિકન વિદ્વાન Intensive Food Collection Stage (નિબિડ-ખાદ્યસંગ્રહ-ભૂમિકા) કહે છે. ટૂંકમાં, માનવ ગમે ત્યાં આહારને માટે રખડતો નહિ, પણ ઠરાવેલા પ્રદેશમાં (હદમાં) રહી ત્યાં જ પ્રાણીઓને શિકાર કરતે. ટીંબાઓ પર અને નદીકિનારે જ માનવને વાસ હતો. અહીં જ પાણી મળવું સુલભ હતું. હજુ સુધી કોઈ પણ જાતનાં મકાને-ઘાસ, પાંદડાં અને ડાળીઓથી બનાવેલાં ઝુંપડા કે બીજા કોઈ પણ જાતનાં મકાન-ના અવશેષ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૫ મું ] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ t૮૯ (દાખલા તરીકે, માટીનાં ઢેફાં) લાંઘણજના ખેદકામમાંથી મળ્યા નથી, એટલે આ માનવ કેવી રીતે રહેતો હતો એ જાણવું શક્ય નથી. છતાં એટલું નિશ્ચિત છે કે જે જે પ્રાણુઓ-ગેંડા, નીલગાય, જંગલી ડુકકર, ત્રણ જાતનાં હરણકાળિયાર બડાશિંગી અને ડુક્કર-હરણ (Hog-deer) મળ્યાં છે–ગાય, ભેંસ, બકરાં, ઘેટાં પણ હતાં, પણ તેઓની જાતે નકકી કરી શકાઈ નથી–તે સહુને માનવ શિકાર કરતો, તેઓનાં શબને ટીંબાઓ પર લાવતા, કાપતા અને મૂકતો. તળાવમાંનાં કે નદીમાંનાં કાચબા અને માછલાંઓનો શિકાર કરી તેઓને ટીબાએ પર લાવવામાં આવતાં. આ ઉપરાંત, નોળિયા, ખિસકોલી અને ઉંદરો પણ ખાવામાં આવતાં, એટલું જ નહિ, પણ કાપેલાં જાનવરોના ઢગલાઓ જ્યારે એના કુટુંબીજનો કે ટોળીમાંના માણસો મરતાં ત્યારે તેઓની સાથે દાટતો. આમ રહેવાની જગા, રસોડું અને સ્મશાન એક જ સ્થળે હતાં. આ સમયના હવામાન વિશે એટલું કહેવાય કે વરસાદ હાલ કરતાં સહેજ વધારે પડતો હશે, જેથી ટીંબાઓની પાસેનાં તળાવમાં બારે માસ પાણી રહેતું અને નદીકિનારે કે એની નજીક બીજે કોઈ સ્થળે, જ્યાં ભેજ વધારે રહેતો ત્યાં, ગેંડા જેવાં પ્રાણુઓ વિચરી શકતાં. આ માનવને હવે શાસ્ત્રીય રીતે અભ્યાસ બે નિષ્ણાતોએ કર્યો છે. એક ડે. શ્રીમતી સોફી એરહાર્ડ અને બીજા ડે. કેનેથ કેનેડી. આ બંને વિદ્વાનોનું માનવું છે કે લાંઘણજનો માનવ કયા માનવવંશનો હતો એ નિશ્ચિત કરવું મુશ્કેલ છે, કારણ કે એનાં શારીરિક લક્ષણોમાં લાંબું મોટું માથું, ઠીક ઠીક ઊંચાઈ સાથે ઊપસેલાં ભવાં, સહેજ બહાર આવતો નીચલો હોઠ. અને કદાચ ચીબું નાક સિલેનના આદિવાસી વેદ્દા અને ભૂમધ્ય સમુદ્રના આદિવાસીઓમાં જોવામાં આવે છે. આમ ૪,૫૦૦ વર્ષો પૂર્વે ગુજરાતમાં માનવવંશ–સંકરતા થઈ ગઈ હતી. આ માનવ, ઉપર કહ્યું તેમ, હજુ પાષાણયુગમાં જ હતા, કારણ કે એ જ્યાં રહેતો હતો ત્યાં, અને ઉત્તર ગુજરાતમાં લગભગ ૧૦૦થી વધારે ટીંબા પર કેવળ પથ્થરનાં નાનાં હથિયાર જ મળે છે, પરંતુ લાંઘણજ, આખજ અને હીરપુરાના ખોદકામ પરથી કહી શકાય કે આ યુગના ઉત્તરાર્ધમાં માનવ માટીનાં વાસણે વાપરતો થયો હશે, કારણ કે ઉપલા સ્તરમાં થેડીક બહુ જ નાની નાની ઠીકરીઓ મળે છે. આ ઠીકરીઓમાં મેટાં કોઠારનાં વાસણે દેખાતાં નથી. માટીનાં વાસણ બનાવવાનું જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં માનવે કાંઈ વધારે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ઈતિહાસની પૂર્વભૂમિકા પ્રગતિ કરી હોય એમ લાગતું નથી. પથ્થરનાં નાનાં હથિયારો ઉપરાંત નરમ કાળા પથ્થરને ઘસીને એમાંથી હથિયારે બનાવવાની તેમજ કવાર્ટઝાઈટ જેવા કઠણ પથ્થરને ઘડીને ગોળાકાર બનાવી એમાં બંને બાજુએ કાણું પાડવાની કળા પણ પ્રાપ્ત કરી હતી. આવા કાણુમાં લાકડા કે હાડકાને હાથે ભરાવી એને બે રીતે વાપરી શકાયઃ એક તે ગદા તરીકે લડવામાં, બીજુ જમીન નાંગરવામાં–જ્યારે હળની શોધ થઈ ન હતી ત્યારે. આવાં પ્રાથમિક ઢબનાં, જમીન નાંગરવાનાં હથિયાર હજુ કેટલીય જંગલી જાતો ભારતમાં અને અન્ય દેશમાં વાપરે છે. અંત્યપાષાણયુગને કાળ ગુજરાતની આ માનવ સંસ્કૃતિને કાળ તદ્દન ચોક્કસ રીતે નક્કી થયે નથી, પણ લાંઘણજમાં મળે છે તેવાં પથ્થરનાં નાનાં ઓજારો અને સમુદ્રકિનારે જ મળતી નાની છીપલીઓના મણકા સૌરાષ્ટ્રમાં રંગપુરમાં સિંધુ સંસ્કૃતિના સ્તરની નીચે મળ્યા છે, એટલે આપણે સહજપણે કહી શકીએ કે લાંઘણજના અંત્યપાષાણયુગની સંસ્કૃતિ આ પહેલાંના સમયની તે હશે જ– ઈ. સ. પૂર્વે ૨,૫૦૦ પહેલાંની. સાધારણ રીતે આપણે કહીએ કે લાંઘણજને પાષાણયુગીન માનવ લગભગ ૫,૦૦૦ વર્ષો પહેલાં ગુજરાતમાં વસતો હતો. ઉપર જણાવ્યું તેમ ટાટા ઇન્સ્ટિટ્યૂટે cપદ્ધતિની મદદથી આ યુગને સમય આજથી ૪,૫૦૦ વર્ષો પહેલાંને આંક્યો છે. પ્રાચીન પાષાણયુગને અંત આ યુગને “અંત્યપાષાણયુગ” કહેવામાં આવ્યું છે, પરંતુ ખરી રીતે એ પ્રાચીન પાષાણયુગને અંત્ય તબકકે છે. શિકાર અને ખાદ્યસંગ્રહનાં નિર્વાહ-સાધનનાં વિશિષ્ટ લક્ષણ ધરાવતો પ્રાચીન પાષાણયુગ પૂરો થયો તે પછી કૃષિ અને પશુપાલનના વિશિષ્ટ લક્ષણ ધરાવતે નૂતન પાષાણયુગ શરૂ થયો. પ્રાચીન પાષાણયુગમાને આઘપાષાણયુગને તબક્કો નૂતનજીવમય યુગના પૂર્વ ખંડ(આધુનિક-અધિક્તમ)ના મધ્ય ભાગને અને મધ્ય પાષાણયુગને તબક્કો એના અંત્ય ભાગને સમકાલીન ગણાય છે, જ્યારે અંત્યપાષાણયુગને તબક્કો નૂતન-જીવમય યુગના ઉત્તરખંડ( આધુનિક)ના આદ્ય ભાગને સમકાલીન છે.૨૭ Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રાગઐતિહાસિક સંસ્કૃતિ ક, નૂતન પાષાણયુગ પથ્થરનાં નવી ઢબનાં હથિયારે નૂતન પાષાણયુગની એક વિશિષ્ટતા એ હતી કે આ યુગમાં પથ્થરનાં હથિયાર તે હજુ માનવ વાપરતો હતો, પણ પહેલાંની માફક નહિ. પતરીઓ કે ગાભાઓમાંથી ધારવાળું જે હથિયાર જોઈતું હોય તેને આકાર કાઢી એને પથ્થરના મોટા ઊંડા પાટા પર ઘસવામાં આવતું. મુખ્યત્વે ધારવાળો ભાગ જ આવી રીતે ઘસીને એકદમ લીસ, ચકચકાટવાળો બનાવવામાં આવતા.૨૮ કઈ કઈ વાર આખાયે હથિયારને આવી રીતે ઘસીને સુંદર બનાવવામાં આવતું. આવાં ઘસીને બનાવેલાં હથિયારોમાં કુહાડીનું પાનું, સુતાર વાપરે છે તે રંદામાં વાપરવાને માટેનું તીક્ષણ અણીદાર પાનું, છીણી અને હથોડા સાધારણ રીતે જોવામાં આવે છે. કુહાડી અને રંદાનાં પાનાંને લાકડા કે હાડકાના હાથામાં ભરાવવામાં આવતાં અને પછી વેલાથી બાંધી ગંદર જેવા ચીકણા પદાર્થથી ઘટ રીતે બાંધવામાં આવતાં. આવી હાથાવાળી, ઘસીને બનાવેલી પથ્થરની કુહાડી કે રંદાના પાનાથી માનવ ઝાડ કાપતો, લાકડાં ચીરતો અને ઘસતો. આમ સુતારનો જન્મ થયો. સંસ્કૃતિ બીજુ, માનવ હવે ખેતી કરી અન્નઉત્પાદન કરવા લાગ્યો હતો. સર્વ પશુઓને માત્ર ભક્ષ્ય ન લેખતાં કેટલાંક પશુઓને પાળી પિતાના કામમાં જોતરવા લાગ્યો હતો, ઝૂંપડાં બાંધી એક સ્થળે ઠરીઠામ રહેતો થયો હતો અને માટીનાં વાસણો બનાવતાં શીખ્યો હતો. અગાઉ અરણ્યાટન કરતો માનવી હવે ગ્રામવાસી થયો ને કૃષિ તથા પશુપાલને એના આર્થિક જીવનમાં ક્રાન્તિકારક પરિવર્તન આણ્યું.૨૯ એને “પહેલી કે નૂતનપાષાણુ ક્રાન્તિ” તરીકે ઓળખવામાં આવે છે. નૂતન પાષાણયુગ આમ માનવ-જીવનમાં એક મહત્ત્વનું પાન હતા. ગુજરાતમાં મળેલા અવશેષ આવી ઘસીને બનાવેલી કુહાડીનાં પાનાં, રંદાનાં પાનાં કે છીણું ગુજરાતમાં ક્યાંય મળ્યાં નથી. જે ઉપલબ્ધ થયેલ છે તે ગેળ, કાણાદાર મોટા પથ્થરે, અને આ પણ નહિ જેવા જૂજ. એક, લાંઘણજના ખોદકામમાં કવાર્ટઝાઈટ પથ્થરનું હથિયાર મળ્યું છે, બીજાં બે ત્રણ તાપીના તટપ્રદેશમાંથી બસ Page #119 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા ફૂટને મળ્યાં હતાં.૩૧ તાજેતરમાં આવાં જ ડાંગ વિભાગમાં શોધાયાં છે. પથ્થરનાં આવાં કાણાદાર હથિયારોને લાકડાના હાથામાં ભરાવી એનો ખેતીના કામમાં કે ગદા તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો. આમ હજુ નૂતનપાષાણયુગનું અસ્તિત્વ બનાવતી કઈ વધુ ચીજો ઉપલબ્ધ થઈ નથી. તાપીના તટપ્રદેશમાં કે ડાંગમાં પદ્ધતિસર ઉત્પનન થાય તો આ યુગને લગતી વધારે માહિતી મળવાની શક્યતા છે. બાકી હમણું તો આપણે એટલું જ કહીએ કે ઉત્તર ગુજરાતમાં ભાનવે અંત્યપાષાણયુગમાંથી નૂતનપાષાણયુગમાં પ્રવેશ કર્યો હશે છતાં આ નવી સંસ્કૃતિને વિકાસ થયાની કોઈ નિશાનીઓ મળી નથી. પછી ઈ. સ. ની શરૂઆતમાં ત્યાં લેહયુગ શરૂ થયે, જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના સમુદ્રતટે તામ્રપાષાણ યુગની એકદમ વિકસેલી નગર–સંસ્કૃતિએ સિંધમાંથી આવી પ્રસાર કર્યો. આ એક પ્રકારની વસાહત જ કહેવાય, સંસ્કૃતિને વિકાસ નહિ. પાદટીપે ૧. વળી જુઓ હ ધી સાંકળિયા, “પ્રાગૈતિહાસિક ગુજરાત”, “ગુજરાતની કીર્તિગાથા', પૃ. ૮૧-૯૪ 2. R. B. Foote, The Foote Collection of Indian Prehistoric and Protohistoric Antiquities, Catalogue Raisonne, pp. 207 f; Notes on their Ages and Distribution, pp. 15 f., 68, 86 f, 142 f. ૭. હ. ધી. સાંકળિયા, ઉપર્યુક્ત, પૃ. ૧૮૩-૮૫ અમુક સ્થળે તે એનું પાત્ર લગભગ નવ મીટર (૩૦ ફૂટ) નીચે ઊતરી ગયું છે (એજન, પૃ. ૧૮૫). ૪ નહિ તે સામાન્ય રીતે નીચલો થર વધુ ને વધુ પ્રાચીન વસવાટના અવશેષ ધરાવે છે. ૫. આર્કિયોલેજિકલ સર્વે ઑફ ઈન્ડિયા, મુંબઈની ગુજરાત રિસર્ચ સોસાયટી અને પૂનાની ડેક્કન કોલેજ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ તરફથી યોજાયેલા પ્રથમ ગુજરાત પ્રાગ mladi fa's kilu49124 873014. H. D. Sankalia, Investigations into Prehistoric Archaeology of Gujarat, Chapter II $. Sankalia, Excavations at Langhnaj : 1944-63, Part 1, pp. 8 f, 11 f. ૭ વડોદરાની મ. સ. યુનિવર્સિટીના પુરાવસ્તુ ખાતા વડે. Subbarao, “Archaeological Exploratian in the Mahi Valley" JGRS, Vol. I, pp. 34 ff. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૫ મું] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ [૯૩ <, H. D, Sankalia, “Prehistory and Early History of Kutch" JGRS, Vol XXX, pp. 233 ff; “Early Man in India", "Journal Asiatic of Bombay, Vol 41-42, pp. 173-81; હ ધી. સાંકળિયા, ઉપયુક્ત, પૃ ૧૮૧-૧૮૬; “સૌરાષ્ટ્રના પાષાણયુગ”, પથિક, વર્ષ ૭, અંક ૧૦-૧૧, ૫ ૩૪-૩૫; કચ્છમાં આદિ અશ્મયુગ”, પથિક, દીપોત્સવી અંક, સં. ૨૦૨૪, પૃ. ૪-૪૫. ૯ ઉમાશંકર જોશી, પુરાણમાં ગુજરાત પૃ. ૨૦૬. શ્વત્રવતી'માંથી “સાબરમતી” રૂપાંતર થયું; કૃત્રિમ રીતે એનું પાછું સંસ્કૃતીકરણ “સાશ્રમતી” થયું ને એ પથી એ નદીની ઉત્પત્તિ અંગે વશિષ્ઠ ઋષિના સંભ્રમની પૌરાણિક કથા પ્રયોજાઈ (રન્નપુરા, નાલંદ, ૩. ૧૭૨, . ૧-૧૪) ૧૦ ડી. એન. વાડિયા, “ગુજરાતની ભૂસ્તરરચના”, “ગુજરાતની કીર્તિગાથા, પૃ. ૩-૧૬ 22. H.D. Sankalia, “Pre-History and Early History of Kutch”, JGRS, Vol. XXX, pp. 233 ft; “સૌરાષ્ટ્રના પાષાણયુગો”, પથિક, વર્ષ ૭, અંક ૧૦-૧૧, પૃ. ૩૧-કપ, “કચ્છમાં આદિ અશ્મયુગ”, પથિક, દીપોત્સવી અંક, પૃ સં. ૨૦૨૪ ૪૧-૪૫ ૧૨. હ. ધી. સાંકળિયા, “કચ્છમાં આદિ મયુગ”, પથિક, દીપોત્સવી અંક, સં. ૨-૨૪, પૃ. ૪૩ 13. H D. Sankalia, "Early Man in India”, Journal Asiatic of Bombay, Vol 41-42, pp. 173 ff. ૧૪, વળી જુઓ હ ધી. સાંકળિયા, “પ્રાગે તિહાસિક ગુજરાત”, “ગુજરાતની કીર્તિગાથા', પૃ. ૧૯૪–૯૬ 14. Soundara Rajan, “Middle Stone Age Sites from Kaira District in Gujarat", JOI, Vol. X, pp. 166 ff. 14. Indian Archaeology-a Review, 1957-58, pp 18,58 f, 69; Sankalia, Pre-history and Proto-history in India and Pakistan, (p 120; હ ધી. સાંકળિયા, ઉપર્યુક્ત, પૃ. ૧૯૪ ૧૭. હ. ધી. સાંકળિયા, “પ્રાગૈતિહાસિક ગુજરાત”, “ગુજરાતની કીર્તિગાથા, પૃ. ૧૯૭-૨૦૬ 1. R, B. Foote, The Foote Collection of Indian Prehistoric and Protohistoric Antiquities, Catalogue Raisonne, pp. 191 ff.; Notes 012 their Ages and Distribution, pp. 143 f, 138, 194 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૪] ઇતિહાસની પૂર્વ ભૂમિકા [ મેં. 1. Sankalia, Investigations into Prehistoric Archaeology of Gujarat, Chapters 111-IV 20. Subbarao, "Archaeological Explorations in the Mahi Valley", JMSI., Vol. I, No. 1, pp 34 ff.; Personality of India, p. 71. ૨૧. S R. Rao, ‘Excavations at Rangpur', Indian Archaeology 1953–54 — A Revies, p. 7 ૨૨. Subbarao, Personality of India, Fig. 18; Sankalia, Prehistory and Protohistory of India and Pakistan, Fig. 60 A. 23. Sankalia, Investigations into Prehistoric Archaeology of Gujarat, Chapter III, Part II; Excavations at Langhnaj, Part I ૨૪. Sankalia, Excavations at Langhnaj, Part 1, pp. 18 ff. ૨૫. હ. ધી. સાંકળિયા, ઉપયુક્ત, પૃ. ૨૦૪, ટી. ૨૧. 2. Sophie Ehrhardt and Kerineth Kennedy, Excavations at Langhnaj, Part III: The Human keletal Remains. ૨૭. મધ્યપાષાણયુગ અને અંત્યપાષાણયુગની વચ્ચે યુરોપ અને પશ્ચિમ એશિયામાં એક એવા યુગ થઈ ગયા, જ્યારે માનવ ચપ્પુના પાના જેવા પાતળા પથ્થરનાં સુંદર પાનાં બનાવતાં શીખ્યા હતા. મા યુગને પુરાવેા દક્ષિણ ભારતમાં મળ્યા છે, પરંતુ ગુજરાતમાં હજી એને કોઈ પુરાવા મળ્યા નથી. ૨૮. કેટલાક ધસવાની અને લીસા બનાવવાની ક્રિયાને અલગ ગણાવે છે, પરંતુ ખરી રીતે લીસા બનાવવાની ક્રિયા એ કોઈ અલગ હુન્નરક્રિયા નહિ, પણ ઘસવાની ક્રિયાના અંતેમ તબક્કો છે, Sankalia, Pre-history and Proto-history in India and Pakistan, p. 152, n. 2 ૨૯. Gordon Childe. What Happened in History, Chapter III ૩૦. Sankalia, op. cit., pp. 40 f. ૩૧. R. B. Foote, Indian Antiquities, p. 154 ૩૨. શ્રી, ચિતલે વડે, ૫ હથિયાર આ લેખકે જાતે જોયાં છે. (અહેવાલ અપ્રસિદ્ધ) Prehistoric and Protohistoric Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ આદ્ય-એતિહાસિક સંસ્કૃતિઓ ૧. પ્રાસ્તાવિક સિંધુ સભ્યતાની ઉકીર્ણ મુદ્રાઓ નિઃશંક રીતે પુરવાર કરે છે કે હડપ્પાને સમાજ અક્ષરજ્ઞાનવાળો (literate) હતો, અને સિંધુ લિપિનું સંતોષકારક રીતે વાચન થશે કે તરત જ મુદ્રાઓ કિંમતી ઐતિહાસિક પુરાવા રજૂ કરી આપશે. પરંતુ જ્યાં સુધી એ મુદ્રાઓનું વાચન સિદ્ધ ન થાય ત્યાંસુધી સિંધુ સભ્યતાને “આઘ-ઈતિહાસ”માં રાખવી પડશે. એવી રીતે અર્થાત સાહિત્યિક સાધને હવા છતાં, ભારતવર્ષને લાગેવળગે છે ત્યાં સુધી, યથાર્થ ચકાસણી પછી, વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં જણાતાં સંસ્કૃતિ, ઐતિહાસિક પ્રસંગે અને વ્યક્તિઓનો “આઘ–ઇતિહાસ”માં સમાવેશ કરવો જોઈએ. આનો ઉખનને દ્વારા મેળવેલા પુરાતત્ત્વીય પુરાવાઓની સાથે મેળ મેળવવો પડે. મર્યાદિત વિસ્તારમાં નિયત સમય દરમ્યાન પ્રચારમાં રહેલા ચપુ, દાતરડાં, કુહાડીઓ વગેરે પદાર્થોના કાર્યના આધારે અલગ પાડવામાં આવેલા, પ્રકારોની સમસ્તતાને પુરાતત્વવિદે Culture (અર્થાત “સંસ્કૃતિ”) કહે છે. Civilization(સભ્યતા)માં શાનો સમાવેશ થાય છે એની સ્પષ્ટતા કરવામાં પુરાતત્ત્વવિદોમાં મતભેદ છે. આમ છતાં મોટા ભાગના વિદ્વાને એકમત છે કે એ માટેની ઓછામાં ઓછી જરૂરિયાતો તે રાજકીય સભાનતા, લેખનજ્ઞાન, વ્યવસ્થિત નાગરિક જીવન અને વેપાર-ઉદ્યોગનો વિકાસ છે. ગામડાનું શહેરીકરણ એ જગતની બધી પ્રાચીન સભ્યતાઓનું બીજું લક્ષણ ગણાય છે. સિંધુ સભ્યતા (નકશે ૫) સિંધુની ખીણના પ્રદેશથી દૂરનાં સ્થાનમાં સિંધુ સભ્યતાનાં એકસોથી પણ વધુ સ્થાનની શોધને લઈ એવું વારંવાર લાગ્યા કરે છે કે પુરાતત્ત્વવિદેએ ઉપયોગમાં લીધેલી “સિંધુ સભ્યતા” સંજ્ઞા એના વિસ્તાર માટે ખૂબ જ સંકુચિત Page #123 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. છે. આ સંજ્ઞાના ઉપયોગની વિરુદ્ધ રજૂ કરવામાં આવેલે બીજે વાંધો એ છે કે એ સંજ્ઞા સ્પષ્ટ નથી અને એ હડપ્પા સંસ્કૃતિ સાથે સાથે બીજી પુરોગામી અને અનુગામી સંસ્કૃતિઓને પણ પિતામાં સમાવી લે છે. આવા વાંધા હોવા છતાં આ સંજ્ઞા અહીં એકથી વધુ કારણોને લઈ જાળવી રાખવામાં આવી છે. પહેલું એ કે “સિંધુ સભ્યતા” સંજ્ઞા સમજવાને માટે વધુ સારી છે અને “હડપ્પા સંસ્કૃતિ” અને “હડપ્પા સભ્યતા” સંજ્ઞાઓ કરતાં વધુ પ્રચલિત છે. આ વિષયને લગતા વિશાળ સાહિત્યમાં બીજી લગભગ સમાન સંજ્ઞાઓના કરતાં આ સંજ્ઞા વધુ વારંવાર વપરાયેલી છે. બીજુ એ કે સિંધુ ખીણની મહાન નાગરિક સભ્યતાનાં બધાં પાસાંઓને લાગુ પાડવાના વિષયમાં “હડપ્પા સંસ્કૃતિ” સંજ્ઞા ખૂબ જ સંકુચિત લાગે છે. ત્રીજું એ કે “હડપ્પા સંસ્કૃતિને સ્થાને હડપ્પા સભ્યતા” સંજ્ઞા ઉપયોગમાં લઈએ તો પણ આ સભ્યતાની અત્યારે વ્યાપક રીતે જ્ઞાત થઈ ચૂકેલી અવનતિકાળની અને સંક્રાંતિકાળની પરિવર્તન દશાઓને કારણે બીજા ગૂંચવાડા ઊભા થશે. તેથી આ નાગરિક સભ્યતાનું પરિપકવ સ્વરૂપ વ્યક્ત કરવાને માટે “સિંધુ સભ્યતા” સંજ્ઞા રહેવા દેવી ઇટ છે. એથી “ઉત્તર હડપ્પા સંસ્કૃતિ” તરીકે નામ પામેલી અવનતિકાળની એની દશાથી એને અલગ પાડી શકાય. ૨. ગુજરાતની પ્રા_હડપ્પીય સંસ્કૃતિઓ (આલેખ ૯) (અ) અંત્ય-પાષાણયુગની સંસ્કૃતિનું અનુસંધાન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક નાના ગામરંગપુર(શ્રીનાથગઢ)માં ૧૯૫૩-૫૪માં ઉખનન કરવામાં આવ્યું ત્યારે સુ-નિશ્ચિત પ્રાન્હડપ્પીય સંસ્કૃતિના સંદર્ભમાં લઘુપાષાણ ઉદ્યોગ ધ્યાનમાં આવ્યો હતો. સહુથી જૂના રહેવાસીઓએ ઉપયોગમાં લીધેલાં પાષાણ-ઓજારેમાં બાણ-ફળાં, ત્રિકેણ, સમાંતર દ્વિભુજ ચતુષ્કોણ, પતરીઓ અને અર્ધ–ચંદ્રાકૃતિઓ તેમજ સપ્રમાણ પતરીઓ ઉપર બનાવેલા રંદા જેવા ભૌમિતિક અને અ-ભૌમિતિક લઘુપાષાણ હતા. એ નદીઓના પાત્રમાંથી મળતા જેસ્પર કેવ્સડની અને અકીકમાંથી બનાવવામાં આવતા હતા. આ કાલને “રંગપુર-૧” કહેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર સોમનાથ જેવાં સ્થળોએ ચાકડાથી બનાવેલા મૃાત્રે દેખાયા પછી પણ ટૂંકી સમાંતરભુજ પતરીઓ વપરાતી માલૂમ પડી છે. વધુ પૂર્વમાં જતાં, થલમાં જ ૩ તબક્કામાં અબરખિયાં રાતાં મૃત્પાત્રો સાથે સાથે સુનિશ્ચિત તામ્રપાષાણ (chalcolithic)ના સંદર્ભમાં આ પતરી–ઉદ્યોગ મેજૂદ રહે છે. તાપીની ખીણમાં આવેલા જોખા Page #124 -------------------------------------------------------------------------- ________________ ૫ સું] પ્રાગઐતિહાસિક સસ્કૃતિ [ ૯૦ ગામમાં અને ગેાદાવરીની ખીણમાં આવેલા દાઈમાબાદમાં ‘“નૂતન–પાષાણ તબક્કા”નાં પાષાણનાં ધસેલાં ચકચકિત એજારા કેસેડની વગેરેની ટૂંકી પતરીઓની સાથેાસાથ મળે છે. આમ આપણને સૌરાષ્ટ્રની તામ્રપાષાણુ સંસ્કૃતિએ અને દક્ષિણ ગુજરાતના નૂતન પાષાણુ અવશેષામાં પ્રવેશ કરતી ભૌમિતિક શૃંખલા દ્વારા લઘુપાષાણ પરંપરાની પ્રસરણશીલ (diffusional) ઉત્તેજના (stimulus) જોવા મળે છે. અનુક્રમે રંગપુર અને લાથલની ઉત્તર-હડપ્પીય અને અનુ-હડપ્પીય કાલની ‘અણીએ અને અચંદ્રાકૃતિઓ પણ લઘુપાષાણુ પતરી ઉદ્યોગનું અનુસ ંધાન છે; હડપ્પીય લોકો પાતાની સાથે પથ્થરની પતરીઓના જથ્થાબંધ ઉત્પાદનને માટે બંધ એસે તેવી “ઉપરને છેડે બેઉ બાજુથી મળી જાય તેવા આકાર આપતી ક્રિયાપદ્ધતિ” (crested ridge guiding technique) લાવેલા હતા, તેની અસર નીચે એ ઉદ્યોગ–પરંપરા પુનર્જીવન પામી હતી. રંગપુર−૧ ના લેાકેા અને લાંધણજના લેકે કૃષિકારામાં પહેલા અને અનાજ ઉત્પન્ન કરનારાં નાનાં ગામડાંઓમાં રહેવામાં પહેલા હતા. એ અર્થમાં આ ખેમાંથી એકને પણ ચાક્કસ રીતે આદિમ ગ્રામ-કૃષક જાતિઓ ગણી શકાય એમ નથી. ગુજરાતમાંની ભૌતિક (material) સંસ્કૃતિના વિકાસ દર્શાવવામાં લાંધણજ અને રંગપુરના સ્થાનિક લોકો પછી પ્રભાસના લેાકા આવે છે. (આ) હ્યૂસર મૃત્પાત્રાની સંસ્કૃતિ જૂનાગઢ જિલ્લાના વેરાવળ બંદર પાસે આવેલા પ્રભાસપાટણ નજીકના જૂના ટીંબાના, ૧૯૫૫-૫૬ અને ૧૯૫૬-૫૭નાં એ વર્ષોમાં થયેલા ઉત્ખનનમાં બબ્બે પેટા–કાલવાળા એ “સાંસ્કૃતિક કાલ” પાડવામાં આવ્યા હતા. કમભાગ્યે એ પેટા-વિભાગે વચ્ચેના ભેદ બહુ સ્પષ્ટ કરાયા નથી. કાલ ૨ના એ પેટાવિભાગેામાંના પહેલા અ, ધૂસર રંગમાં અથવા લાલ રંગમાં ભિન્ન ભિન્ન રીતે લી...પાયેલાં બિનસફાઈદાર ઠીકરાંના નાના જથ્થા ધરાવતા એવા રેતી અને કંકરના એકમાત્ર સ્તરથી વ્યક્ત થાય છે. આકારા અને ઉત્કીર્ણરૂપાંકને જ્યાં જ્યાં મળ્યાં ત્યાં ત્યાં ગુજરાતમાંનાં ઉત્તર-હડપ્પીય નૃત્પાત્રા(pottery)ની સાથે મળતાં આવ્યાં છે. વળી એ પેટા-કાલ લઘુપાષાણયુગનાં સામાન્ય લક્ષણ અને ફ્રાયેન્સના ખ ંડિત (segmented) મણકા સાથે સંકળાયેલા છે. ૧ આ પેટા-કાલમાં પ્રભાસપાત્રાની સાથેાસાથ ઉત્તર-હડપ્પીય મૃત્પાત્ર-પ્રકારો અને ચિત્રિત આકૃતિએ નીકળેલ છે. છેક પ્રાચીનતમ સ્તરમાંથી મળી આવેલાં મૃત્યાત્રાના વ્યવસ્થિત પરીક્ષણ પરથી માલૂમ પડી આવ્યું કે એમાં ઘેાડીવાળી થાળી, છિદ્રાળુ ઘડા, Page #125 -------------------------------------------------------------------------- ________________ * ] ઇતિહાસની પૂર્વભૂમિકા [.. કથરાટ વગેરે લાક્ષણિક હડપ્પીય બ્રાટનાં વાસણો મળ્યાં ન હતાં અને કાલ ૧ માં મળેલાં ધૂસર મૃત્યાત્રાનું ધડતર (fabric) લેાથલનાં ખરબચડાં ધૂસર મૃત્યાત્રાને મળતું આવતું હતું, પરંતુ ધડતરમાં અને સપાટીની ક્રિયામાં ચડિયાતા ધડતરવાળાં લાક્ષણિક હડપ્પીય નૃત્યાત્રા કરતાં એ તદ્દન નિરાળું હતું.. આથી પ્રભાસના કાલ ૧ ૬, એવી વિશિષ્ટ સાંસ્કૃતિક સીમા વ્યક્ત કરે છે, જે સમયમાં પ્રાગ્—હડપ્પીય અને ઉત્પત્તિમાં તળપદી (indigenous) છે. એમાં ધારવાડના ફ્રાયેન્સના ખંડિત મણુકા મળે છે. જ્યારે જૂના સ્તરોને અનુકાલીન રહેવાસીએ (occupants) અસ્તવ્યસ્ત કરે છે, ત્યારે છૂટાછવાયા અનુકાલીન પદાર્થા પૂર્વકાલીન પદાર્થોં સાથે ભળી જવાની પુરી સભાવના હેાય છે. પ્રભાસ ૧ મેંના પ્રાગ્—હડપ્પીય લોકો ખરબચડાં ધૂસર મૃત્પાત્રામાંના વાડકા અને ઘડા(bolws and jars) ને ઉપયાગ કરતા હતા, જે કેટલીક વાર ચમક આપેલા પણ હોય છે. ચમક આપેલાં ન હોય તેવાં (unfurnished) પાત્રાને ઉત્સીણું રેખા વડે સુશાભિત કરવામાં આવતાં હતાં; એમાં કરાતાં રૂપાંકન તરંગાકાર રેખાઓ, ખીલાનાં મથાળાંની છાપા અને પરસ્પર છેદક રેખાઓવાળા પટાઓ વગેરે આકારનાં હતાં. લાચલ અને રંગપુરમાં આ નૃત્પાત્રા આરૂઢ હડપ્પીય અવસ્થામાં તથા પ્રભાસમાં ઉત્તર હડપ્પીય અવસ્થામાં મજૂદ રહ્યા કર્યાં છે. પ્રભાસ ૧ ૩ નાં ખરબચડાં ધૂસર પાત્રો વાપરનારા લેાકેાનાં પાષાણુમય સાધને(lithic equipment)માં, કદાચ તામ્રપાષાણયુગીન સામાન્ય લક્ષણેાની હાય તેવી, કેસેડનીની સમાંતર ખાજુવાળી ટૂંકી પતરીઓના સમાવેશ થતા હતા. આપણે દ્વીપકલ્પમાં વધારે અંદરના ભાગમાં જઈએ તા માલૂમ પડી આવે છે ૐ એ જ ખરબચડાં ધૂસર પાત્રા વાપરનારા લોકેા ભાદરની ખીણમાં પણ રહેતા હતા. રાજકાટની દક્ષિણે ૫૫ કિ. મી. (૩૪ માઇલ) પર આવેલા ઉત્તર હડપ્પીય સ્થાન શ્રીનાથગઢ(રંગપુર)માં ધેરા લાલ રંગ(pink)નાં મૃત્પાત્રાનું પરીક્ષણ કરતાં માલૂમ પડી આવ્યું છે કે લાચલના ચ કાલની પ્રથમ અવસ્થા (phase)નાં અખરખિયાં (micaceous) લાલ મૃત્યાત્રાની સાથે એકરૂપતા ધરાવતાં આ પાત્રા આરંભિક સપાટીઓમાં મળી આવે છે. પ્રભાસના કાલ ૧ માં મળેલા પ્રકારનાં બિનસફાઈદાર (crude) આકુચિત (corrugated) પાત્રાને લાક્ષણિક હડપ્પીય પાત્રા સાથે સંબંધ હતેા.૪ પતરીએ (blades), ઝૂલા (trapezes) અને કવાર્ટ્ઝના અર્ધ-ચંદ્રાકાર ધાટ પણ આ તબક્કા(phase)માં ઉપયેાગમાં હતા. શ્રીનાથગઢ અને પ્રભાસની પ્રાચીન સપાટીએમાં આકુચિત ધૂસર મૃત્પાત્રાનું હાવુ એ ખૂબ સૂચક છે, કારણ કે એમાંનું એક સ્થળ પ્રા-હડપ્પીય સંસ્કૃતિનું Page #126 -------------------------------------------------------------------------- ________________ ૫ મું] મા-ઐતિહાસિક સંસ્કૃતિઓ સમુદ્રકાંઠાના સપાટ દેશમાં અને બીજુ અંદરના પ્રદેશમાં અસ્તિત્વ સૂચવે છે. - પ્રભાસ અને રેજડી(શ્રીનાથગઢ)માં નીચામાં નીચી સપાટીઓએ મળતાં હડપ્પીય પાત્રો અને તળપદાં પાત્રો વચ્ચે ભેદ પાડે જરૂરી છે. કદાચ સ્તરોનું વધુ સાવધાની ભરેલું પરીક્ષણ કરવામાં આવે તો એમાંથી બે ભિન્ન સાંસ્કૃતિક વિભાગો (zones) ખુલ્લા થાયઃ પહેલે એવો જેમાં ધૂસર મૃત્પાત્રોનું ચલણું મુખ્ય હતું, ને પછી એ કે જેમાં ઉત્તર હડપ્પીય અને અબરખિયાં લાલ મૃત્પાત્રોનું મુખ્ય ચલણ હતું. બેઉ બિન–હડપ્પીય મૃત્પાત્રો લેથલમાં જાણવામાં આવેલી સંસ્કૃતિને મળતી તળપદી પ્રાગ–હડપ્પીય તામ્રપાષાણ સંસ્કૃતિના બે પ્રકાર ચોક્કસ રીતે રજુ કરી આપે છે; એમાં એક તફાવત રહેલ છે કે શ્રીનાથગઢ અને પ્રભાસમાં હડપ્પીય લેકે મોડેથી આવ્યા હતા. (ઈ) અબરખિયાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિ હડપ્પીય વસવાટ પહેલાંની અબરખિયાં મૃત્પાત્રોની સંસ્કૃતિનું વધુ સારું ચિત્ર આપણે લોથલમાં મેળવી શકીએ છીએ. લોથલના સહુથી પહેલા નિવાસીઓ સપાટીની નિષ્પત્તિમાં કરેલી સફાઈને લીધે પતલા અને સંસ્કારિત લાગતાં, ચાકડાથી બનાવેલાં અને સારી રીતે પકવેલાં મૃત્પાત્રોને ઉપયોગ કરતા હતા. એ પાત્રો રંગમાં ઘેરાથી લઈ આછા લાલ રંગનાં હતાં અને માટીમાં સ્વાભાવિક અશુદ્ધતા તરીકે રહેલા અબરખ એને ચળકાટ આપતો હતો. અબરખિયાં લાલ મૃત્પાત્રો વાપરનારા લોક સાદા હતા. તેઓ ઊભા હાથાવાળા કે ઊભા હાથા વિનાના કળશે અને ગોળ તળિયાવાળા અને ચળકતી હાંસવાળા ઘડા (jars) જેવા સાદા ધાટ બનાવતા હતા; પરંતુ તેઓ પાત્રોની સપાટી ઉપર સાવધાનીથી ચિતરામણે કરતા હતા, એ ઉપરથી જાણી શકાય છે કે એમની પાસે ઉચ્ચ પ્રકારની કલાદષ્ટિ હતી. આછી લાલ કે ઘેરી લાલ સપાટી ઉપર પાતળી કાળી રેખાઓ કરવા માટે સુંદર પીંછી વાપરવામાં આવતી હતી. સામાન્યતઃ આડી રેખાઓ, તરંગાકાર રેખાઓ, ગૂંચળાં (loops) અને ત્રાસી રેખાઓ ઘડાના કાંઠલા ઉપર અને હાંસના બહારના ભાગ ઉપર જોવામાં આવે છે; અને રેખાપૂરિત હીરા–આકારો (hatched diamonds) અને ઘાસિયા રેપા કળશના અંદરના ભાગ ઉપર જોવામાં આવે છે. થોડા દાખલાઓમાં અર્ધવર્તુલે અને જાડા પટ્ટા પણ ચીતરવામાં આવતા હતા. એવા નમૂના કેટ-દીજી અને કાલીબંગનનાં પ્રાગહડપ્પીય પાત્રોમાં મળે છે. અબરખિયાં લાલ પાત્રો ઘડનાર લોકોએ બનાવેલાં બીજા પ્રકારનાં મૃત્પાત્રો એ કાળાં--અને-લાલ પાત્રો છે. આ પાત્રોને અંશતઃ પ્રાણવાયુ આપતા અને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] ઇતિહાસની પૂર્વભૂમિકા અંશતઃ મૂળ સ્થિતિએ લઈ જતા સંજોગોમાં ઊંધું પકવવાની ક્રિયાથી પકવવામાં આવતાં હતાં. આ પ્રમાણે પકવવામાં આવતાં પાત્ર નિભાડામાંથી નીકળે ત્યારે અંદરના ભાગમાં કાળાં અને બહારના ભાગમાં લાલ હોય છે. ગુજરાતમાં આ હુન્નરક્રિયા (technique) ઘણો લાંબો સમય ચાલુ રહી અને ઈ. સ. પૂર્વે બીજી સહસ્ત્રાબ્દીમાં મધ્ય ભારત અને દખણના તામ્ર-પાષાણયુગના અનુ–હડપીય લેકે સુધી ઊતરી આવી હતી. છેવટે એ દક્ષિણ ભારતના લેખંડ વાપરનાર અને મહાશિલાઓ વડે સમાધિ બાંધનાર લેકેની સંસ્કૃતિનું લક્ષણ બની. આઘઐતિહાસિક ગુજરાતનાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોએ ભારતીય પુરાવસ્તુવિદ્યામાં ભારે મહત્ત્વ ધારણ કર્યું છે, કારણ કે એ મેવાડના ઉચ્ચ પ્રદેશમાં આવેલા આહાડમાં, નર્મદાની ખીણમાં આવેલા નાવડાતલી અને મહેશ્વરમાં, મધ્ય પ્રદેશમાં આવેલા એરણ ખાતે, બિહારમાં આવેલા ચિરંદ વિશે, તાપીની ખીણમાં આવેલાં પ્રકાશ અને સવળદાહમાં, ગોદાવરીની ખીણમાં આવેલા નેવાસામાં, ભીમાના પટપ્રદેશમાં આવેલાં ચંદેલી અને ઇનામગાંવમાં, અને દક્ષિણમાં આગળ જતાં તુંગભદ્રાની ખીણમાં આવેલાં હલૂર અને ટેલિકેટામાં મળતી, અન્યથા અળગી પડી ગયેલી આ તામ્રપાષાણ સંસ્કૃતિઓ વચ્ચેની આવશ્યક શંખલા બની રહે છે. “ઊંધું પકવવાની ક્રિયા”ના પ્રદેશમાં અને કાળમાં થયેલા પ્રસાર પરથી એમ કહેવું કે પશ્ચિમ ભારતમાંથી એક બાજુ મધ્ય અને ઉત્તર ભારતમાં અને બીજી બાજુ દખ્ખણ અને દક્ષિણ ભારતમાં લેકેની હિલચાલ થઈ છે–એ ચર્ચાસ્પદ મુદ્દો છે. આપણી માહિતીની વર્તમાન સ્થિતિમાં એ નથી સ્વીકારી શકાતો કે નથી નકારી શકાતો; પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે ઈ. સ. પૂર્વે બીજી સહસ્ત્રાબ્દીના છેલ્લા ચરણમાં ગુજરાતની બહાર સુધી અને પંજાબથી આંધ સુધીમાં વિસ્તરેલા વિશાળ પ્રદેશમાં રહેતા ભિન્ન ભિન્ન પ્રકારના સાંસ્કૃતિક સમૂહમાં એ મૃત્પાત્રપ્રકાર પ્રચલિત થઈ ચૂક્યો હતો. લેથલના અબરખિયાં લાલ પાત્રો વાપરનારા લોકોનાં ભૌતિક સાધના પ્રશ્ન ઉપર પાછા આવતાં એવું માલૂમ પડે છે કે એ લોકો ભાદર અને સાબરમતીની ઉપરવાસની જમીનમાંથી મેળવેલી કાચી સામગ્રીમાંથી ઉત્પન્ન કરેલા જેસ્પર અને અકીકની સમાંતર-બાજુવાળી ટૂંકી પતરીઓ વાપરતા. આ પતરીઓને પ્રસંગવશાત અર્ધચંદ્રાકાર ઓજારનો ઘાટ આપવામાં આવતો અને એ દાતરડા વગેરે તરીકે કામ આપે એ માટે એને લાકડાના કે હાડકાના ઘરામાં બેસાડવામાં આવતી. અબરખિયાં લાલ વાસણ વાપરનારા લેકોને તામ્રની જાણકારી હતી, એ તામ્ર-પદાર્થોના ખંડિત અવશેષથી સિદ્ધ થાય છે પથ્થરના Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ નિસાર અને નિસાતરાઓને ઉપયોગ અનાજને દળી લોટ બનાવવા માટે થતો હશે. લોથલ અને રંગપુરનાં ઉખનનોમાંથી કુશકી અને બળેલા દાણું મળ્યા છે, એ ઉપરથી ડાંગર અને બાજરીની ખેતીને ગેસ પુરા મળ્યો છે. ઘઉંની ખેતીનો પરોક્ષ પુરાવો અબરખિયા લાલ કળશો પર ચીતરેલી ઘઉંની ફોતરીથી મળી આવે છે. માટીની પકવેલી ચીજોમાં તકલીની ચકતી અને દાંડી કાંતવાવણવાના જ્ઞાનનાં સૂચક ગણાય. હડપ્પીય સ્તરમાંથી વણેલા કાપડ અને વળ ચડાવેલા દેરડાની છાપવાળાં માટીનાં પકવેલાં મુદ્રાંકન મળ્યાં છે. લોથલની તળપદી વસ્તીને સુતરાઉ કાપડની કદાચ જાણ હશે. અહીંથી સુતરાઉ માલની નિકાસ થતી હશે એ અસંભવિત નથી. સહુથી પ્રાચીન નિવાસીઓ માટીનાં કે કાચી ઈટોનાં બાંધેલાં નાનાં મકાનમાં રહેતા હતા, પરંતુ નિભાડામાં પકવેલી ઈંટ વિરલ હતી. એ સમયનું ગામ અત્યારે લુપ્ત થઈ ગયેલી નદીના ડાબી બાજુના કાંઠા પર ચડાવ લેતા નીચા ટેકરા ઉપર વસેલું હતું. કદાચ એ સાબરમતી નદીને મુખ્ય પ્રવાહમાર્ગ હતો. લોથલ ગામની હયાતી દરમ્યાન પણ એ નદીએ એને પ્રવાહ બદલ્યો હતે એવું જોવામાં આવ્યું છે. પૂરની સામે માટીના બંધથી ગામ-વસાહતનું રક્ષણ કરી લેવામાં આવ્યું હતું, પાછળથી આ બંધે ઉત્તરકાલીન અવસ્થામાં આ હડપ્પા-કાલીન શહેરની ફરતી દીવાલ માટે નક્કર પાયાની ગરજ સારી. અબરખિયાં લાલ મૃત્પાત્રો વાપરનારાઓએ થોડા સ્થાનિક ઉદ્યોગોને વિકસાવ્યા હતા, જેની ઊપજોની બહાર નિકાસ કરવામાં આવી હોવી જોઈએ. આવો એક ઉદ્યોગ મણકા બનાવવાનો હતો, કારણ કે કાર્નેલિયન અને અકીકના પરિષ્કૃત અને અર્ધપરિષ્કૃત સંખ્યાબંધ મણકા વસાહતના સહુથી પ્રાચીન સ્તરમાં મળી આવ્યા છે. બીજા મહત્વના ઉદ્યોગોમાં છીપનાં અને હાથીદાંતનાં કામ હવા જોઈએ, કારણ કે એને માટે જઈ તે કાચો માલ ત્યાંથી જ મળતા હતા. સૌરાષ્ટ્રને સમુદ્રકાંઠે, ખાસ કરીને દ્વારકાને પ્રદેશ, શંખ-છીપ માટે જાણીતું છે. લોથલમાં વિશેષીકૃત ઉદ્યોગોને વિકાસ થયો હતો એ હકીકત જ સૂચવે છે કે ત્યાં ખેડૂત સિવાયની વસ્તીના નિભાવ માટે જરૂરી વધારાની ખાતસામગ્રીનું ઉત્પાદન થતું હતું. તામ્રના પદાર્થો અને અર્ધકિંમતી પથરો અહી મળેલા હોવાથી એવું બીજું એક મહત્વનું અનુમાન તારવી શકાય તે એ કે અહીંના નિવાસીઓએ સમુદ્રપારને વેપાર ઘણું પ્રમાણમાં વિકસાવ્યો હતો, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] ઇતિહાસની પૂર્વભૂમિકા જેથી એ નર્મદાના ખીણ પ્રદેશમાંથી ભારે માંગવાળા અર્ધ-કિંમતી પથ્થરની આયાત અને દૂરના પશ્ચિમમાંથી તામ્રની આયાત કરી શકાઈ, કારણ કે સાબરમતીના ખીણ પ્રદેશમાં એ બેઉ પ્રકારને કાચો માલ ઉપલબ્ધ નહોતે. વળી ઈ. સ. પૂર્વે ૨૫૦૦ જેટલા જૂના સમયમાં આડાવલીની દક્ષિણ પહાડીઓમાં ઉદેપુર નજીકથી મળતાં તામ્રનાં સ્થાનિક સાધનને ઉપયોગ કર્યાને કઈ પુરાવો નથી. આયાત કરવામાં આવતી ધાતુઓ અને પથ્થરોની કિંમત સુતરાઉ માલ, છીપના અને હાથીદાંતના પદાર્થો તેમજ અર્ધકિંમતી પથ્થરના મણકાઓના રૂપે ચૂકવવામાં આવતી હોવી જોઈએ. જેથલના વેપારીઓ સિંધમાં કેટ-દીજી સુધી દર ગયા હોવા જોઈએ કે જ્યાં પ્રાગ–હડપ્પીય સ્તરમાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોમાં છે. તેઓ સિંધુના મુખપ્રદેશની પાર પશ્ચિમમાં કેટલે દૂર પહોંચ્યા હતા એ જાણવામાં આવ્યું નથી. લેથલનાં અને કોટ–દીજી સિંધ)નાં પ્રાગ-હડપ્પીય ગામમાં લેખનકળાને પુરા કે આજનનું અને જાહેર આરોગ્યનું કંઈ સૂચન મળ્યું નથી. (ઈ) કેટ-દીજી સંસ્કૃતિ કચ્છમાં દેસલપર ખાતે કરેલાં ઉખનનમાંથી મળેલા માટીકામના સંગ્રહમાં એવા પાતળા ઘડાનો સમાવેશ થાય છે. એને ઘટ્ટ કાળો પટ્ટો ચીતરેલે સંકુચિત કાંઠલે હોય છે, જે કેટ-દીજીની પ્રાગ–હડપ્પીય સંસ્કૃતિની માટીકામની પરંપરાની નકલ હોય તે પ્રકારને લાગે છે. અંદરના ભાગમાં સફેદ રેખાઓમાં ચીતરેલાં કાળાં-અને-લાલ મૃત્પાત્રો સાથે સાથનાં કોટ–દીજીનાં મૃત્પાત્રો દેસલપર ખાતે પ્રાગુ-હડપ્પીય વસાહતનું અસ્તિત્વ બતાવે છે, જ્યારે ત્યને ટૂંકી પતરીને ઉદ્યોગ સૂચવે છે કે ત્યાંની સંસ્કૃતિ તામ્રપાષાણ પ્રકારની (chalcolithic ) 3. :: લેથલ, પ્રભાસ અને દેસલપરના સહુથી પ્રાચીન સ્તરોનાં મર્યાદિત ઉસ્મનને પરથી ત્રણ ભિન્ન ભિન્ન સાંસ્કૃતિક લેકસમૂહનું અસ્તિત્વ કપી શકાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં હડપ્પીય લેકે આવ્યા તે પહેલાં તેઓ વત્તેઓછે અશે, સમાન આર્થિક વિકાસ ધરાવતા હતા. સિંધથી નજીક હોવાને લઈને અને કરીનાળ અને રણ દ્વારા સિંધુના ખીણ-પ્રદેશમાં જવાની સરળતાને લઈને દેસલપર કેટ-દીજી સંસ્કૃતિની અસર નીચે આવ્યું હોવું જોઈએ. કદાચ, દેસલપરની ટોડા પથ્થરોની કિલ્લેબંદી પણ, ખુદ કોટ-દીજીમાં બનેલું તેમ, પ્રાગૃહડપ્પીય વસાહતીઓએ પૂરની સામેના પગલા તરીકે જ બાંધી હતી. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ [૧ભ્ય આથી સ્પષ્ટ થાય છે કે હડપ્પીય લેકે આવ્યા તે પૂર્વે ઘણું સમય ઉપર કરછમાં તામ્રનો ઉપયોગ કરનારા એવા લેકે હતા કે જેમણે ચાકડામાંથી બનાવેલાં અને કેઈ કોઈ વાર ચીતરેલાં વાસણોને માટે જાણતા માટીકામના ઉદ્યોગનો વિકાસ સાધ્યો હતો. કહેવાની જરૂર નથી કે એ વસાહતીઓ ખેતીવાડી જાણતા હતા અને તેઓ ઢોર-ઘેટાં વગેરે પશુઓ પાળતા હતા. તેઓ પથ્થરનાં ઓજાર વાપરતા હતા અને માટીનાં મકાનોમાં વસતા હતા. સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં બે પ્રકારના સાંસ્કૃતિક લેકસમૂહ વસતા હતાઃ એક પ્રભાસમાં ધૂસર મૃત્પાત્રોના ઉપયોગથી તરી આવતો અને બીજો લોથલમાં અબરખિયાં લાલ મૃત્પાત્રોના ઉપયોગથી તરી આવતો. એમની માટીકામની સામગ્રી ઉપરથી નિર્ણય કરવામાં આવે તે પ્રભાસને ઘૂસર મૃત્પાત્ર વાપરનારે લેકસમૂહ અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેકસમૂહ કરતાં થોડો પ્રાફ-કાલીન હોવાનું જણાય છે, કારણ કે શ્રીનાથગઢમાં પહેલે લેકસમૂહ બીજાને પુરોગામી છે. અહીં નોંધવું જોઈએ કે દૂસર મૃત્પાત્રોની સંસ્કૃતિ પ્રભાસથી શ્રીનાથગઢ તરફ (જસદણની) ભાદરના ખીણ પ્રદેશમાં અને કદાચ મધ્ય સૌરાષ્ટ્રમાં વધારે અંદરના ભાગમાં આગળ લંબાઈ જ્યારે અબરખિયાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિ ખંભાતના અખાતના માથે લીંબડીની ભાદરના ખીણ પ્રદેશમાં આગળ લંબાઈ. બંને સંસ્કૃતિઓને સમાગમ શ્રીનાથગઢમાં થયો. આથી સૌરાષ્ટ્ર અને કચ્છનું અર્થકારણુ લાંધણજના શિકારી અને અન–સંગ્રાહક જોકોના અર્થકારણ કરતાં વધુ વિકસિત હતું. લોથલ, દેસલપર અને શ્રીનાથગઢના પ્રાગ–હડપી લેકે સ્થાયી જીવન ગુજારતા હતા અને તેઓ ચાકડા પર બનાવેલાં મૃત્પાત્રો અને તામ્ર ઓજાર વાપરતા હતા. ધાતુનાં અને પથ્થરનાં સાધન ઉત્પન્ન કરવામાં રોકાયેલી ખેડૂત સિવાયની વસ્તીનું ભરણપોષણ કરવાને માટે જરૂરી વધારાનું અન્ન તેઓ ઉગાડતા હતા. દૂરના પશ્ચિમમાં નિકાસ કરી શકાય તેવો મોજશોખનો માલ પણ ત્યાંના કારીગરે બનાવતા હતા. આમ વેપારે નવા વિચારો આણ્યા. ટૂંકમાં, ગુજરાતની પરિસ્થિતિ ગ્રામીણ અર્થકારણના નગરીકરણને માટે પરિપકવ બની રહી હતી. આ તબક્કે સિંધુ ખીણમાં આવેલાં નગરોમાંથી દરિયાખેડુ વેપારીઓ પોતાને આયાત કરવામાં કામ લાગે તેવા ભાલના પુરવઠાનાં ઉદ્દગમસ્થાનેની શોધમાં લેથલ આવ્યાં હેવા જોઈએ. લેથલની ગ્રામ-વસાહતના નગરીકરણની વિગતેમાં જતાં પહેલાં, દેશમાં જુદી જુદી સંસ્થાઓએ હાથ ધરેલી સ્થળતપાસોને પરિણામે ગુજરાતમાં થયેલી હડપ્પીય સ્થળોની શોધ વિશે થોડા શબ્દો કહેવા જરૂરી છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ જિd ઈતિહાસની પૂર્વભૂમિકા ૩. ગુજરાતમાં હડપ્પીય સ્થળની શોધ (નકશે ) ૧૯૩૧ના વર્ષમાં અગાઉના લીંબડી રાજ્યમાં(આજના સુરેન્દ્રનગર જિલ્લામાં) રંગપુર ગામ નજીક રસ્તો બાંધવાની પ્રવૃત્તિને પરિણામે ત્યાં એક આકસ્મિક શધ થઈ હાલનું રંગપુર ઘણા વિશાળ ટીંબા ઉપર આવેલું છે. આ ટીબે આઘ–ઐતિહાસિક કાલમાં આ સ્થળે ઉત્તરોત્તર થયેલા વસવાટને લઈને રચાયેલ છે. આ પુરાણા ટીંબાને આરપાર ભેદતાં ચિત્રિત મૃત્પાત્રોના મોટા જથ્થા પ્રકાશમાં આવ્યા અને પછીથી એને પરીક્ષણને આધારે, હડપ્પા અને મોહેંજો–દડેમાં મળી આવેલાં મૃત્પાત્રોને પ્રકારના જાહેર કરવામાં આવ્યા. વિદ્વાનોમાં વ્યાપક રસ ઉપજાવતી આ શોધે “સિંધુ ખીણની સભ્યતા”ના દક્ષિણ તરફના વિસ્તારની શક્યતા સૂચવી. તેથી ૧૯૩૪ માં ભારતના “પુરાવસ્તુ સર્વેક્ષણ” તરફથી ઉખનન હાથ ધરવામાં આવ્યું. ઉખનનમાંથી પ્રાપ્ત થયેલી ચીજોના પરીક્ષણને આધારે રંગપુર “સિંધુ ખીણની સભ્યતાનું અગ્રસ્થાન હોવાનું જાહેર થયું. પછી મુંબઈ યુનિવર્સિટી તરફથી એ સ્થળનું ઉખનન થયું અને ઉપરની બાબતનું સમર્થન મળ્યું. પરંતુ ૧૯૩૭માં પૂનાની ડેકકન કોલેજ તરફથી હાથ ધરવામાં આવેલાં ઉખનનએ સિંધુ સભ્યતાની વસાહત હેવાના રંગપુરના દાવાની બાબતમાં કેટલીક આશંકા ઊભી કરી. ભારતીય ઉપખંડના વિભાજન પછી “પુરાવસ્તુ સર્વેક્ષણ” તરફથી નક્કી કરવામાં આવ્યું કે રંગપુરનું સાઘત અને પદ્ધતિપૂર્વકનું ઉખનન કરવું કે જેથી હડપ્પીય અગ્રસ્થાન તરીકેના એના દાવાને સ્વીકાર કે અસ્વીકાર નક્કી થઈ શકે. ૧૯૫૪ માં ત્યાં ઉખનન કરાવવામાં આવ્યું, જેનાં પરિણામ અતિશય પ્રોત્સાહક નીવડવાં. અત્યાર સુધી મહત્ત્વના ન ગણવામાં આવેલા ટીંબાના ઉત્તર તરફના ભાગમાં થોડીક પ્રાયગિક ખાઈએ ખોદવામાં આવી, એનાથી સિંધુ સભ્યતાનાં લાક્ષણિક ઈટરી બાંધકામનું અસ્તિત્વ પ્રકાશમાં આવ્યું. ઉખનનમાંથી પ્રાપ્ત થયેલ માટીની ચીજો અને બીજી ચીજોએ સિંધુ સભ્યતાના અગ્રસ્થાન તરીકેના રંગપુરના દાવાને પુનઃ સ્થાપિત કરવામાં સહાય કરી અને વળી ગુજરાતમાં એ સભ્યતાનાં હાસ અને પરિવર્તનના તબક્કા દર્શાવતી વધારાની આધાર-સામગ્રી પણ પૂરી પાડી. આમ છતાં એમાં સિંધુ મુદ્રાઓ બિલકુલ ન મળી અને સિંધુ સંસ્કૃતિનાં સ્વાભાવિક લાલ મૃત્પાત્રો ઉપરાંત એનાથી ભિન્ન પ્રકારનાં એવાં આછાં પાંડુ રંગનાં મૃત્પાત્રો મળ્યાં તે હડપ્પીય સંસ્કૃતિની અવનતિનું સૂચક ગણાયું. આ અવનતિ-પ્રક્રિયાની સૌરાષ્ટ્રમાં વધારે અન્વેષણ કરવાની જરૂર દેખાઈ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ t૧૦૫ એ પછી, હડપ્પીય લોકોની દક્ષિણ તરફથી હિલચાલનું તાત્પર્ય અને દ્વીપકલ્પ પર થયેલી એમની સંરકૃતિની અસર સમજવા માટે સૌરાષ્ટ્રમાં વધુ સમૃદ્ધ હડપ્પીય સ્થળે માટે તપાસ કરવાનું જરૂરી જણાયું, તેથી ૧૯૫૪ માં આ પ્રદેશનું પદ્ધતિપૂર્વક સર્વેક્ષણ હાથ ધરાયું, જેનાથી સિંધમાંથી સૌરાષ્ટ્રમાં હડપ્પીય લોકો કયા માર્ગે આવ્યા હતા, અને જે ત્યાં વધુ હડપ્પીય વસાહતો હોય તો, એ દર્શાવી શકાય. પહેલવહેલું, ગુજરાતની તળભૂમિને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ સાથે જોડતા માર્ગને જળ સિંચતી સાબરમતી નદીના મધ્ય ભાગના અને નીચાણના વિરતારોમાં સ્થળતપાસ કરવામાં આવી, એટલા માટે કે હડપ્પીય લેકે ભૂમિમાર્ગે આવ્યા હોવાની આશંકા હતી. પરંતુ સાબરમતીને મધ્ય પ્રવાહની બાજુમાં આવેલ ઉત્તર ગુજરાતનાં મેદાનોમાં પૂર્વકાલીન હડપ્પીય વસાહતો માલુમ પડી નહિ, આથી સર્વેક્ષણની ટુકડી દક્ષિણ તરફ ખસી. સાબરમતીના ભરતીમુખમાંના બધા પુરાણુ ટીંબાઓનું પરીક્ષણ કરતી વેળાએ લોથલનું સ્થળ ૧૯૫૪ ના નવેમ્બરમાં શોધી કાઢવામાં આવ્યું. એ રંગપુરથી ૫૦ કિ. મી. ઉત્તરપૂર્વે આવેલું છે, અને હવે તો સુપ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. સપાટી ઉપરથી મળેલી ચીજોમાં ચંબુ, અણીદાર નહિ તેવા જામ, ચાંચવાળા પ્યાલા, નળાકાર સદ્ધિ ઘડા, ઘોડી પરની રકાબીઓ (dishes-on-stand), માટીની પકવેલી થેપલીઓ', સમાંતર બાજુવાળી ચર્ટની પતરીઓ, પથ્થરનાં ઘનાકાર તોલાં, સેલખડીના ચક્રાકાર મણકા અને કાર્નેલિયનના રેખિત (etched) મણુકા-આ બધી પૂર્વકાલીન હડપ્પીય વસાહતો( settlements)ની વિશિષ્ટતાઓ મળી આવી છે. સર્વેક્ષણ હાથ પર લેવાને પ્રથમ હેતુ થલમાં સમૃદ્ધ હડપ્પીય વસાહતની શધથી પાર પડયો. આમ છતાં આ અપણે એક મહત્વને પ્રશ્ન ઊભો કર્યો. ભાલ-નળકાંઠાના માર્ગ(orridor)માં પૂર્વકાલીન હડપ્પીય સ્થળે મળ્યાં નથી, એ પરથી સૂચિત થાય છે કે સિંધમાંથી સૌરાષ્ટ્રમાં આવવા માટે હડપ્પીય લોકેએ ભૂમિમાર્ગ લીધો નહોતે. પછી સૌરાષ્ટ્રની ઉત્તરી સરહદ પર પૂર્વકાલીન હડપ્પીય સ્થળની ગેરહાજરીએ અને સૌરાષ્ટ્રના પૂર્વ તેમજ મધ્ય ભૂભાગોમાં અનેક ઉત્તરકાલીન હડપ્પીય સ્થળોની હાજરીએ આ જાતની ધારણાને અનુમોદન આપ્યું. ૧૯૫૪ થી ૧૯૬૦ દરમ્યાન ભૂતપૂર્વ સંયુક્ત મુંબઈ રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ હડપ્પીય સંસ્કૃતિના વિવિધ તબક્કા ધરાવતાં લગભગ સો જેટલાં સ્થળો શેધી આપ્યાં. નાના પાયા પર અનેક હડપ્પીય સ્થળોનું ઉખનન પણ થયું, જેમાં મુખ્ય આમરા, લાખાબાવળ, પ્રભાસ-સોમનાથ, રોજડી (શ્રીનાથગઢ), આટકોટ, દડ અને પિઠડિયા છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦] ઈતિહાસની પૂર્વભૂમિકા સમુદ્રકાંઠાની હિલચાલના સિદ્ધાંતનું સમર્થન કે નિરાકરણ કરવા માટે કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના પશ્ચિમ અને દક્ષિણ કાંઠાનું સર્વેક્ષણ કરવાનું જરૂરી જણાયું હતું. કાર્યક્રમના આ ભાગનું કામ ૧૯૫૫ થી ૧૯૫૯ નાં વર્ષોમાં હાથ પર લેવાયું. એને પરિણામે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બે પૂર્વકાલીન હડપીય અને કેટલાંયે ઉત્તરકાલીન હડપ્પીય સ્થળ શોધી કાઢવામાં આવ્યાં. તેથલની દક્ષિણે ઘોઘા (જિ. ભાવનગર) નજીક હાથબ (પ્રાચીન “હસ્તવપ્ર”) નામે ગામ આવેલું છે ત્યાંથી નાના જથ્થામાં હડપ્પીય મૃત્પાત્ર મેળવવામાં આવ્યાં છે. ત્યાંથી વધુ દક્ષિણમાં કોડીનારની નજીક આવેલા કણજેતરમાં એક ઉત્તરકાલીન હડપ્પીય સ્થળ છે, પ્રાયઃ એને મહાભારતમાં પ્રસિદ્ધ બંદર દ્વારકા તરીકે અનેક વાર ઓળખવામાં આવ્યું છે. આપણે પશ્ચિમ તરફ જઈએ તો બીજા બે ઉત્તરકાલીન હડપ્પીય સ્થળો જોઈ શકાય છે. એક વેરાવળની નજીક પ્રભાસમાં અને બીજું રિબંદરથી ઉત્તરમાં થોડે દૂર કૌંદરખેડામાં. સૌરાષ્ટ્રના કાંઠાની ઉત્તરપશ્ચિમ ટોચ પર જામનગરની નજીક આમરા અને લાખાબાવળ આવ્યાં છે, એને નિર્દેશ અગાઉ થઈ ચૂકી છે. ઉત્તરના કાંઠા ઉપર પૂર્વકાલીન કે ઉત્તરકાલીન હડપ્પીય એક પણ સ્થળ મળી આવ્યું નથી, કદાચ એનું કારણ એ હેય કે પગેથી અથવા ભારવાહી પશુઓથી ઓળંગી ન શકાય અને વહાણથી પણ ન ઓળંગાય તેવા છીછરા નાના રણ વાટે ઉત્તર દિશામાંથી હડપ્પીય લેકે એ સૌરાષ્ટ્રમાં પહોંચવાનો પ્રયત્ન કર્યો નહોતો. ૧૯૫૫-૫૬ માં કચ્છમાં હાથમાં લેવાયેલાં હડપ્પીય સ્થળોના અન્વેષણ દ્વારા ત્રણ પૂર્વકાલીન હડપ્પીય અને ત્રણ ઉત્તરકાલીન હડપ્પીય સ્થળે પ્રકાશમાં આવ્યાં. દક્ષિણ કાંઠા ઉપર માંડવી નજીક નવી નાળ, સમા ગોગા અને ઉત્તરમાં નખત્રાણા તાલુકામાં દેસલપરમાં પરિપકવ હડપ્પીય સંસ્કૃતિ દેખાય છે, જ્યારે દક્ષિણ કાંઠે કઠારા પાસે ટડિયો અને વધુ ઉત્તરમાં કસર અને ભૂજ તાલુકાનાં લૂણું હાસ પામતી હડપ્પીય સંસ્કૃતિનાં મથક છે. હમણાં કરછમાં બીજાં શેડાં હડપ્પીય સ્થળ શોધી કઢાયાં છે, તેમાંનાં લાખાપર, સુરકોટડા અને પબુમઠમાં પરિપકવ હડપ્પીય સંસ્કૃતિ દેખાતી હેવાનું મનાય છે. આ સંબંધમાં નોંધવું જોઈએ કે દેસલપર, પબુમઠ અને સુરકોટડા જેવાં ઉત્તર દિશાનાં સ્થળો કચ્છની પ્રાચીન સમુદ્રતટ-રેખા સૂચવે છે, કારણ કે હડપ્પીય સમયમાં કચ્છનું મોટું રણુ ખુલ્લા સમુદ્રના રૂપમાં હતું અને સિંધમાંથી ત્યાં ભૂમિમાર્ગે પહોંચી શકાતું નહોતું. છેક ઈ.સ.ની પહેલી સદી સુધી પણ “પેરિપ્લસ”ના લેખકના જણાવ્યા પ્રમાણે કચ્છની ફરતે વહાણનું સંચાલન થતું હતું, આથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં હડપ્પીય લેકે ભૂમિમાર્ગે Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ t૧૦૦ આવ્યા એવું અમુક વિદ્વાનું સૂચન પ્રતીતિકર પુરાવસ્તુકીય પુરાવાથી પ્રમાણિત થઈ શકતું નથી. આમ છતાં સંભવ છે કે પૂર્વકાલીન હડપ્પીય લેકે કચ્છમાં પ્રથમ આવી વસ્યા અને ઉત્તર કાંઠા પર સ્થિર થયા. બીજે હડપ્પીય લેકસમૂહ કાંઠે કાંઠે દક્ષિણ તરફ ખસ્યો અને લોથલ પહોંચ્યો. કચ્છના દક્ષિણ કાંઠે માંડવી નજીક નવી નાળમાં તેમજ સૌરાષ્ટ્રમાં દક્ષિણ કાંઠે હાથબમાં મળેલ પૂર્વકાલીન હડપીય બંદરોના સ્થાનથી આને સમર્થન મળ્યું છે. આ બેઉ સ્થળોના અંતરાલમાં તેઓએ બીજું સ્થળ સ્થાપ્યું હોય કે જે હજી આપણી નજરમાં આવ્યું નથી. એવું પણ સંભવે છે કે હડપીય નાવિકે કચ્છમાંના નવી નાળ કે કોઈ બીજા બંદરેથી હાથબ અને લોથલ સીધા જતા. આથી હડપ્પીય અન્તર્ગામીઓ ભૂમિમાર્ગ કરતાં સમુદ્રમાર્ગને વધુ પસંદ કરતા એ નિઃશંક છે. | ગુજરાતમાંનાં સૌથી વધુ હડપ્પીય સ્થળોમાંથી મળતી વિપુલ પુરાવસ્તુકીય સાધનસામગ્રીના સમીક્ષિત અભ્યાસથી એ ઘણું સ્પષ્ટ થાય છે કે બેઉ સમયે સમુદ્રમાર્ગ લઈને હડપ્પીય લેકે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બે પ્રવાહમાં આવ્યા. પહેલી હિલચાલ ઈ. સ. પૂર્વે ૨૪૫૦ માં થઈ તે વેપારીઓ પૂરતી મર્યાદિત હતી. આ વેપારીઓ કાંઠાનાં વેપારી મથકમાં સ્થિર થયા અને તેઓએ વેપારી વસાહત સ્થાપી, જે ક્રમે ક્રમે ઔદ્યોગિક કે દ્રોમાં વિસ્તૃત થઈ. આનું તાદશ દષ્ટાંત લથલ છે. મોટે ભાગે પૂરને કારણે થયેલા સિંધુ ખીણની વસાહતોના નાશને લઈને બીજી હિલચાલ ઈ. સ. પૂર્વે ૧૯૦૦ માં થઈ. આ સમયે એ વેપારી માલની શોધમાં જનારા સમૃદ્ધ વેપારીઓ નહિ, પરંતુ મોટી સંખ્યામાં સ્થળાંતર કરેલા દીન આપઘ્રસ્ત આશ્રયાર્થીઓ હતા. એ લેકેએ કચ્છમાં ટડિયે અને સૌરાષ્ટ્રમાં આમરા, લાખાબાવળ, પ્રભાસ, કીંદરખેડા અને કણજેતર જેવાં નદીમુખો ઉપરનાં બંદરોમાં કામચલાઉ વસાહતો કરી. સમય જતાં તેઓ વધુ અનુકૂળ પ્રદેશ શોધતા, અંદરના ભાગમાં વસ્યા. આમ ગોપ, શ્રીનાથગઢ (રોજડી), દેવળિયા, બાબરકોટ વગેરે સ્થળોએ ઉત્તરકાલીન હડપ્પીય લોકેની કેટલીક મોટી ગ્રામ-વસાહત અસ્તિત્વમાં આવી. ' હડપ્પીય સંસ્કૃતિને પ્રચાર માત્ર કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ પૂરત મર્યાદિત નહતો; સાહસિક હડપ્પીય વેપારીઓ પશ્ચિમ કાંઠે વધુ દક્ષિણમાં આગળ વધ્યા. અત્યાર સુધીમાં જાણવામાં આવેલું પરિપકવ હડપ્પીય સંસ્કૃતિનું છેક દક્ષિણનું મથક ભાગાતળાવ છે. એ ટીંબો ભરૂચ જિલ્લામાં કીમના મુખપ્રદેશમાં જેતપોર નજીક આવેલું છે. ભરૂચ નજીક ઉત્તરકાલીન હડપ્પીય બે સ્થળો છે; Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૮] ઈતિહાસની પૂર્વભૂમિકા tu એક મહેગામમાં અને બીજું તેલમાં. આ સ્થળ અનુક્રમે નર્મદા અને ઢાઢર નદીના મુખની નજીક આવેલાં છે. આ નદીમુખ પરનાં બંદરોથી સમૃદ્ધ અંતઃપ્રદેશને લઈને હડપ્પીય લેકે આકર્ષાયા. રાજપીપળાની અકીકવાળી ટેકરીઓએ મહેગામ અને ભાગાતળાવથી જવું સરળ છે. લોથલના મણિયારેને જોઈતા અર્ધકિંમતી પથ્થરની આયાત આ સ્થળોએથી થતી. તાપી પ્રદેશનાં જંગલોમાંથી સાગ અને બીજી જાતનું લાકડું બાંધકામ માટે આયાત કરવામાં આવતું હતું. નર્મદા-તાપી પ્રદેશમાંથી નિકાસ થતો બીજે પદાર્થ તે રૂ હશે. આ, ટૂંકમાં, સિંધુ સભ્યતાના દક્ષિણ વિસ્તારની કથા છે. - હવે આપણે જોઈએ કે સ્થાનિક ગ્રામ-સંસ્કૃતિઓએ ઉચ્ચકક્ષાએ વિકસેલી ભૌતિક સંસ્કૃતિ અને નાગરિક વ્યવરથા ધરાવતા લેકસમૂહના આગમનની કેવી અસર ઝીલી. સિંધુ સભ્યતાનાં બધાં જ મુખ્ય લક્ષણે લોથલમાં જોવા મળે છે, જે પરિપકવ હડપ્પીય સંસ્કૃતિનું સાચું પ્રતિનિધિત્વ ધરાવે છે. ૨. લોથલ (અ) સ્થળ આ સ્થળ ૧૯૫૪ના નવેંબરમાં શોધવામાં આવ્યું અને ત્યાં ઉખનન ૧૯૫૫ થી ૧૯૬૨ સુધી કરવામાં આવ્યું. આ સ્થળ સરગવાલા(તા. ધોળકા, જિ. અમદાવાદ)ની સીમમાં આવેલું છે. એ પ્રાચીન શહેરની દશ્ય નિશાનીઓ આસપાસનાં સપાટ અને વિશેષતા વિનાનાં મેદાનમાં ક્રમશઃ લગભગ સાડા પાંચ મીટરની ઊંચાઈ સુધી પહોંચતા એક નીચા ટીંબારૂપે રહેલ છે. આ ટીંબે હાલ લોથલ” નામે ઓળખાય છે. ત્યાં સારા મોટર–માર્ગથી પહોંચી શકાય છે અને એ અમદાવાદથી ૮૦ કિ. મી. (૫૦ માઈલ) દક્ષિણ પશ્ચિમે આવેલ છે. ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે ભિડાયેલું અને નીચાણના પ્રદેશમાં આવેલું લોથલ નદીઓનાં પાણી કાંઠા પર ફરી વળે છે ત્યારે વારંવાર પૂરને ભોગ બને છે. દક્ષિણે ખંભાતના રણથી લઈ ઉત્તરે કચ્છના નાના રણ સુધી લંબાયેલું હાલ “ભાલ” તરીકે ઓળખાય ૧૮૭૯ માં પ્રસિદ્ધ થયેલા અમદાવાદ ડિસ્ટ્રિકટના ગેઝેટિયરમાં સરગવાલાની પ્રાચીનતા વિશે નીચે પ્રમાણે નેધ કરેલી છે: “ધોળકા તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલું સરગવાલા કેાઈ સમયે બંદર હતું એમ કહેવાય છે. ગામની નજીકનો ટીંબો તથા અગાઉ લંગર કરીને વપરાતા કાણું પાડેલા ગોળ પથ્થરે આ માન્યતાનું સમર્થન કરે છે. (પૃ. ૩૫૩) -સંપાદક. Page #136 -------------------------------------------------------------------------- ________________ [૧૦૯ ૫ મું] પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિઓ છેતે કાંપનું સપાટ મેદાન લોથલન અંતર્ભભાગ હતું. ખંભાતનું રણ એ હાલ સાબરમતી નદીના મુખથી આશરે ૬૦ કિ. મી. (૩ષ્ટ્ર માઈલ) ઉત્તર-પશ્ચિમે લંબાયેલી લાંબી છીછરી સૂકી ખાડી છે. અખાતમાં પ્રબળ નદીઓએ ઠાલવેલા કાદવને પરિણામે છેલ્લાં ચાર હજાર વર્ષોમાં સમુદ્ર અનેક કિલોમીટર પાછો હઠી ગયું છે. અત્યારે લોથલ સમુદ્રથી ૧૮ કિ. મી (૧૧ માઈલ) દૂર આવેલું છે, પરંતુ આઘ-ઐતિહાસિક કાળમાં એ સાબરમતી અને ભોગાવો નદીઓના મુખપ્રદેશ ઉપર આવેલું હતું અને નગરથી સમુદ્ર પાંચ કિ. મી. (ત્રણ માઈલ) કરતાં વધુ દૂર નહતો. ઉખનનથી જણાયું છે કે લોથલ ખાતેની પહેલી વસાહત નદીના ડાબા કાંઠા ઉપર થઈ હતી, જેને પ્રાચીન પ્રવાહમાર્ગ ટીંબાની ઘણો નજીક હોવાનું માલૂમ પડયું છે. લોથલથી ૨૦ કિ. મી.(૧૨ માઈલ)ની ત્રિજ્યામાં સંખ્યાબંધ સ્થળોએ કાળી માટીની નીચે રેતી અને ખરબચડા મરડિયાના રૂપમાં નદીક્ષિપ્ત નિક્ષેપો મળી આવે છે, જેના પરથી સાબરમતી અને એની શાખાઓએ છેટલાં ચાર હજાર વર્ષો દરમ્યાન પોતાના પ્રવાહમાં કરેલા વારંવારના ફેરફાર દેખાય છે. નળસરોવર નજીકનાં પ્રાચીન નદી-તળોમાંથી ખોદી કાઢવામાં આવેલાં પથ્થરનાં લંગર એવું સૂચવે છે કે આઘ–ઐતિહાસિક કાલમાં આ નદીઓ ૮૦ થી વધુ કિ. મી. (૫૦ થી વધુ માઈલ) અંદરના પ્રદેશ સુધી નાવ્ય હતી, પરંતુ અત્યારે મોટે ભાગે એ પુરાઈ ગઈ છે, અને એ વસંતના જુવાળ માટેનાં નિકાલ–બારાં બને છે. લોથલના હવાઈ ફોટોગ્રાફમાં ટીંબાના પશ્ચિમ કેટ પર એક છીછરો પ્રવાહમાર્ગ દેખાય છે અને બીજે ઉત્તરમાં દેખાય છે. આ માર્ગ સાબરમતીના લુપ્ત પ્રવાહ માર્ગની સાથે ભોગાવાને જોડે છે અને એ છેક ઠેઠ સુધી જોઈ શકાય છે. આ સ્પષ્ટ રીતે નદીઓના પ્રવાહમાર્ગ છે, જે પ્રાચીન કાળમાં કેઠ અને લોથલને એક બાજુ સમુદ્ર સાથે તો બીજી બાજુ નળસરોવર સાથે જોડતા હતા. લોથલની આસપાસને અત્યારને વાર્ષિક વરસાદ ૭૫ થી ૧૦૦ સેન્ટીમીટર (૩૦ થી ૪૦ ઇંચ) હોય છે; અને જૂના સમયમાં આના કરતાં થોડોક વધારે હશે. મોટા ભાગના ખેડૂતોએ વરસાદનું પાણી રોકી રાખવાને માટે સમોચ્ચ બંધ (contour bunding) કરી લીધા છે, જેને લીધે કેશાકર્ષણ પ્રક્રિયાથી ઉનાળામાં સપાટી ઉપર આવી પડેલો સુરોખાર ધેવાઈ જાય અને માટી ચોમાસા દરમ્યાન ભીનાશવાળી રહે. કાળી જમીન શિયાળામાં કપાસ અને ઘઉંની ખેતી માટે પૂરતી ભીનાશ રાખે છે. ભાલના કેટલાક વિસ્તારમાં તળાવની સિંચાઈની મદદથી ડાંગર પણ ઉગાડવામાં આવે છે. હડપ્પીય લેકે ડાંગર પણ ઉગાડતા હતા એ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧] ઈતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. હકીક્ત આઘ–ઐતિહાસિક કાલમાં સિંચાઈ માટે નહેરો હશે એવી ધારણા ઉપજાવે છે. લોથલમાંના ઉખનનમાંથી મળેલા છેડેના અવશેષોના પરીક્ષણથી એવું માલુમ પડી આવ્યું છે કે ગુજરાતમાં આઇ–ઐતિહાસિક કાલમાં વધુ જંગલો આવેલાં હતાં, ખાસ કરીને સૌરાષ્ટ્રના મધ્ય ભાગના ડુંગરોમાં તેમજ પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં. પાનખર પ્રકારની વનસ્પતિ સપાટ પ્રદેશમાં પુષ્કળ ઊગતી, જેમાં બાવળ જેવાં કાંટાળાં વૃક્ષો અને આંબલી જેવાં ફળાઉ વૃક્ષોને સમાવેશ થતો, અને ડુંગરો સાગનાં જંગલથી છવાયેલા હતા. કાદવિયા જમીનમાં એવું ઊંચું ઘાસ ઊગતું હતું કે જેના પર ગુંડા નિર્વાહ કરી શકે. ચેમ્પિયને કરેલા વનપ્રકારના વર્ગો પ્રમાણે લોથલના પ્રદેશને સમાવેશ અત્યારે ઉષ્ણકટિબંધીય કાંટાળા પ્રદેશમાં થાય છે, પરંતુ લેથલમાં સાગ અને હાલદાનું હોવાપણું એવું સૂચવે છે કે હાલ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છે તેમ ત્યાં ઈ. સ. પૂ ર૩૦૦માં જંગલે (ખરતી) પત્તીવાળા પ્રકારનાં હતાં. ' લોથલ ખાતેના અંડાકાર ટીબાનું માપ ઘેરાવામાં બે કિ. મી. અને ઊંચાઈમાં ૩૫ મીટર છે અને એ ક્રમે ક્રમે દક્ષિણથી ઉત્તર તરફ ઢળે છે. દક્ષિણ પશ્ચિમ ભાગ, જે આમ છતાં બીજા ભાગે કરતાં થોડો વધારે ઊંચે છે તે, નીચલા નગરથી ઉપરકોટને અલગ કરે છે. દક્ષિણ બાજુએ ઢોળાવ કંઈક ઊભો છે. પશ્ચિમ અને ઉત્તરની કિનાર ઉપરનાં નીચાણ અનુક્રમે નદીનું પુરાણપત્ર અને નાળું દર્શાવે છે. પૂર્વ તરફના પડખા ઉપરનું સ્થળ એવું પુરાઈ ગયું હતું કે એમાં ૧૯૫૪ ના ઉખનન પહેલાં દીવાલની કેઈનિશાની જોવા મળતી નહોતી. આ સ્થળ પછીથી ધક્કાનું પાત્ર હેવાનું માલૂમ પડયું છે. આ પાંચે તબક્કાઓમાં લોથલના લોકો કેમ જીવતા હતા અને એમણે જગતની સભ્યતામાં શો ફાળો આપે એ કાંઈક વિગતે જોઈએ. નગર–આયોજન એ સિંધુ સભ્યતાનું પહેલું મોટું પ્રદાન છે. | (આ) નગર-આ જન ૧, રેખાંકન (પટ્ટ ૨, આકૃતિ ૧૭) પહેલી ગ્રામ-વસાહત નાશ પામ્યા પછી લોથલના નગરનું “તબકકા ર”માં પદ્ધતિસર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આમ કરતી વેળા આયોજકોએ બંદર-અને-ઔઘોગિક નગરની જરૂરિયાતને ગણતરીમાં લીધી અને સામાન્ય રીતે સિંધુ શહેરેમાં અનુસરવામાં આવેલા આયોજનના બધા મૂળભૂત સિદ્ધાંતને અપનાવ્યા. ઉદાહરણ તરીકે, નગરનું વિવિધ મકાનસમૂહમાં વિભાજન કર્યું. એ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૫ મું ] પ્રાગ ઐતિહાસિક સરકૃતિએ . [૧૧ આવાસ-સમૂહે આડી અને ઊભી સમાંતર હરોળમાં આયોજિત થયા હતા અને એ માપસરની પહોળાઈ ધરાવતા ઘેરી ભાર્ગો સાથે જોડાઈ જતા. સત્તાના અધિષ્ઠાનને બાકીના નગરથી જુદું પાડવામાં આવ્યું હતું. લોથલના સ્થપતિઓએ હડપ્પા અને મોહેં–જો–દડોમાંથી બીજી કેટલીક બાબતો અપનાવી; જેમકે વસ્તીવાળા વિસ્તારની બહારની બાજુએ રખાતું સમશાનગૃહનું સ્થાન, મેલું અને વરસાદનું પાણી લઈ જવા માટે જમીનની અંદર અને ઉપર મેરીઓની સગવડ, અને પૂર આવ્યાના સમય દરમ્યાન ડૂબી જવામાંથી બચી જવાય એ માટે ઊંચી કરેલી પીઠિકાઓ ઉપર મકાનોની રચના. લોથલમાં વહાણો નાંગરવા માટે કૃત્રિમ ધક્કો અને માલસામાન ભરવાને માટે વખાર બાંધવામાં આવેલ હશે. ધમાલિયા સમુદ્ર-બંદર તરીકે લોથલને લગતા પ્રશ્નોનો આ રીતે ઉકેલ લાવવામાં આવ્યો હશે. શરૂમાં લોથલ તલમાનમાં ૬૦૦-૪૦૦ મીટરના માપનું લંબચોરસ હતું અને ક્રમે ક્રમે બધી દિશાઓમાં ઉત્તરોત્તર તબક્કાઓમાં વિસ્તર્યું હતું. જે શહેરને ફરતી દક્ષિણ દીવાલની પાર મળેલા બાંધકામના છૂટાછવાયા અવશેષોને પણ ગણતરીમાં લઈએ તો લોથલ એની ઉન્નતિના ઉચ્ચ શિખરે ઘેરાવામાં લગભગ બે કિ. મી. (સવા માઈલ) હોય. વસ્તીને વિસ્તાર પૂર્વ બાજુએ ધક્કાના બાંધકામથી અને પશ્ચિમ બાજુએ નદીથી ઘેરાયો હતો. બંનેને જોડતું નાળું ઉત્તર બાજુ વહેતું હતું અને આથી વહાણોને ધકકામાં નાંગરવાનું અનુકૂળ થતું. વારંવાર આવતાં પૂરની સામે નગરનું રક્ષણ તબક્કા ૧ના માટીના બંધ ઉપર કાચી ઈટની બાંધેલી ૧૩ મીટર જાડી દીવાલથી થતું હતું. આ દીવાલની સાથે બુરજે, દરવાજા કે ચેકીઓના અવશેષ મળ્યા નથી, એ વસ્તુસ્થિતિ સૂચવે છે કે આ દીવાલ કિલાની નહિ, પણ માત્ર પૂરના પ્રતીકારરૂપ યોજાઈ હેવી જોઈએ. કાચી ઈટોની અને માટીની આંતરિક પીઠિકાઓ મકાનોના સમૂહની ઊંચી પીઠિકાઓ તરીકે કામ આપતી અને એ સંરક્ષણની બીજી હરોળ બનતી. લાખો પાકી અને કાચી ઈંટો બનાવવા માટે. જોઈતી માટી શહેરના કેટની પૂર્વ બાજુની હાંસ પર ખોલેલા ધક્કાના પાત્રમાંથી લાવવામાં આવી હશે. નગરમાં અત્યાર સુધીમાં મકાનના કુલ સાત લંબચોરસ સમૂહ શોધાયા છે. સમૂહ મા- સિવાયના બાકીના બધા સમૂહ નીચલા નગરમાં આવેલા છે. સમૂહ શહેરનું મુખ્ય બજાર છે અને એ ઉત્તર ભાગમાં આવેલું છે. સમૂહ ચા, રુ અને હું ના બનેલા ઉપરકેટને દેખાવ અસરકારક છે, કારણ કે અગ્નિખૂણામાં આવેલે એ સમૂહ ઊંચામાં ઊંચી પૃષ્ઠભૂમિકા ઉપર બંધાય છે અને તેથી નીચેનાં મેદાને ઉપરથી નિહાળતો હોય તેવો લાગે છે. સમૂહ ચા માં આવેલું Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] ઇતિહાસની પૂર્વ ભૂમિકા [×. શાસકનું ભવન ઉપરકોટમાં મધ્ય ભાગનું સ્થાન ધરાવે છે. વખાર સમૂહ હૈં માં છે. કારીગરા, ખેડૂતા અને વેપારીઓનાં મકાને ઉપરકાટની પશ્ચિમ બાજુના ૩ અને ૐ સમૂહમાં વધુ નીચી પીઠિકા ઉપર બાંધવામાં આવ્યાં હતાં, જ્યારે સ્મશાન નદીના કાંઠા ઉપર પશ્ચિમની દીવાલની નીચે, વસ્તીના વિસ્તારથી સારે એવે અંતરે, આવેલું હતું. ૨. ઉપરકાટ સમૂહ, અને ના બનેલા ઉપરકેટ આયેાજનમાં સમાંતર દ્વિભુજ ચતુરસ છે. એ પૂર્વે અને પશ્ચિમે ૧૧૭-૧૧૭ મીટરનુ` અને ઉત્તરે તથા દક્ષિણે અનુક્રમે ૧૩૬ મીટર અને ૧૧૧ મીટરનું માપ ધરાવતા; હડપ્પા અને માહેં–જો–દડાના ગઢની જેમ આ કાટની લાંબી ધરી પણ ઉત્તર-દક્ષિણ આવેલી છે, શાસકનું નિવાસસ્થાન ૧૨૬૪૩૦ મીટરના માપના સમૂહ આમાં ૩.૫ મીટરની ઊંચાઈની પીઠિકા ઉપર ઊભું હતું. લાથલમાં કિલ્લાની પૂર્વે ધક્કો, દક્ષિણે વખાર અને ઉત્તરે તેમજ પશ્ચિમે ખીજાં જાહેર અને ખાનગી મકાના આવેલાં હતાં. વહાણના માલસામાનને ખેચી લાવવા માટે ધક્કા(wharf)નું' કામ આપે એ માટે કાટની દીવાલની પૂની પાંખ ૨૦૦ મીટર લાંબી અને ૨૪ મીટર સુધી પહેોળી કરવામાં આવી હતી. આ સમૂહને વધુમાં વધુ નાગરિક સગવડાના લાભ મળ્યા હતેા; જેમકે પીવાના પાણી માટેના કૂવા અને સંખ્યાબંધ ખાનગી સ્નાનગૃહેામાંથી મેલું પાણી દૂર કરવા માટેની જમીન નીચેની મેરીએ. મકાના મુખ્ય માર્ગો અને શેરીએની ખેઉ બાજુએ વ્યવસ્થિત હારમાં ગાઠવાયેલાં હતાં. કમનસીએ ઈંટાની વિશાળ પાયા ઉપરની તફડંચીને લઈ તે અને ટીંબાના ધસારાને લઈને શહેરના ઘણા ભાગેામાં ઉપરનાં બાંધકામેાનાં બધાં નિશાન ચાલ્યાં ગયાં છે, માત્ર પીઠિકા (plinths) આજ સુધી બચી જવા પામી છે. આમ છતાં મકાનનું આયેાજન દીવાલાના બચેલા પાયા ઉપરથી અને ક્રસબંધી તેમજ સ્નાનગૃહા અને ગટર લાઈને પરથી કલ્પી શકાય એમ છે (૫ટ્ટ ૨ ≈). માર્ગ નં. ૨ માં દરેકને એ ઓરડા અને એક સ્નાનગૃહ હેાય તેવાં ખાર મકાતાની હાર માલૂમ પડી આવી છે. સરેરાશ, મકાના ૪૫૫ મીટરનાં છે, પરંતુ ઉપરકે!ટમાં અને નીચલા નગરમાં વધુ મેટાં (૧૩×૪ મીટરનાં) પણ આંધવામાં આવેલાં હતાં, માર્ગ નં. ૨ માં જેટલાં મકાનેા હતાં તેટલાં સ્નાનગૃહે અને ખાળકૂ'ડીએ હાવાની ધારણા છે, પણ એ અસંભવિત નથી કે એમાંનાં એ કે ત્રણ મકાને વચ્ચે એક સ્નાનગૃહ અને એક ખાળકૂડી હાય. Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રાગ્—ઐતિહાસિક સંસ્કૃતિ ૫ સું] ૩. વખાર (પટ્ટ ૨, આકૃતિ ૧૮) સમૂહ રૂ માં ૧૯૩૦ ચેા. મીટરના વિસ્તારના અને ઉપરકાટના અગ્નિખૂણામાં હાંસની સ્થિતિ ધરાવતા કાચી ઈંટના ચાર મીટરની ઊંચાઈના એટલા પર મૂળમાં ૬૪ ધનાકાર સમૂહ બંધાયા હતા. દરેક સમૂહ તલમાનમાં ૩ ૬ મીટર ચેારસ અને એક મીટર ઊંચેા હતેા. એની નીચે આવેલી વખારમાં રાખવામાં આવેલા માલ-સામાનનું એ લાકડાના મંડપના તળભાગની જેમ રક્ષણ આપતા હતા. આમાંના ઘણાખરા સમૂહ ધોવાઈ ગયા છે, માત્ર ખારેક જળવાઇ રહ્યા છે. તળભાગેાની હારા ચાખ્ખી રીતે કરવામાં આવી હતી. એની વચ્ચેના માર્ગો ઉપર પાકી ઈંટાની ફરસબંધી કરી લેવામાં આવી હતી, જેથી મજૂરાનુ હલનચલન સરળતાથી થાય. આમાંના કેટલાક મા હવાની અવરજવરની નવેરીએનું કામ આપતા હતા (પટ્ટ ૧૨, આ. ૧૨૬), જેને છેડાની ખેાલણામાં લાકડાના પડદા દાખલ કરી બંધ કરી શકાતા હતા. વખારના બચેલા ભાગના છેક પૂર્વ દિશાના માના દક્ષિણ ખૂણામાંથી ઉત્ખનન દરમ્યાન ૬૫ જેટલાં તપાવેલાં માટીનાં મુદ્રાંક, ખળેલા લાકડાના એક ટુકડા અને માટા જથ્થામાં કાલસા મળી આવ્યા હતા. બાંધવાના કામમાં વપરાતાં સાદડી, કાપડ, દેરીઓ વગેરે સાધનેાની છાપેા પકવેલી માટીનાં મુદ્રાંકાના પૃષ્ઠભાગ ઉપર જોવામાં આવી છે એ બતાવે છે કે વાંસની સાદડી અને ખપાટિયાથી બરાબર બાંધવામાં આવતી ગાંસડીએની ઉપર અહી છાપ લગાવવામાં આવતી અને એની ગંજી ખડકવામાં આવતી. મુદ્રાંક ઉપર અનેક મુદ્રાએની છાપે છે એ બતાવે છે કે વેપારમાં ભાગીદારી હતી. અનેક છાપા હાવાના ખીજો ખુલાસા એ આપી શકાય કે માલિક ઉપરાંત જકાતી અધિકારીએ પણ માલ ઉપર પેાતાની મુદ્રા લગાવતા હાય. [ ૧૧૩ આયાત થયેલા માલની તપાસ કરવાની સરળતા થાય એ માટે લેાથલની વખાર, ધક્કાની અને શાસકના નિવાસસ્થાનની તદ્દન લગાલગ આવેલી હતી. લોથલના અર્થકારણમાં વખારે ઘણા મહત્ત્વના ભાગ ભજવ્યેા લાગે છે, કેમકે પૂરેથી બચવા માટે જેના ઉપર એ ખડી હતી તે ઊંચા ભૂમિતળ(podium)થી અને વંડીની દીવાલથી પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા હતા, જેથી વચ્ચેની ખાલી જગ્યામાં કંકર દુખાવવામાં આવતા. હડપ્પા અને મહેજો–દડાની અનાજની વખારાએ જેટલા જમીનના વિસ્તાર રાકયો હતેા તેનાં કરતાં વધુ વિસ્તાર શકતું હોય તેવું એક વિશાળમાં વિશાળ બાંધકામ હતું, કારણ કે લેાથલ સિધુ સામ્રાજ્યનું વધુમાં વધુ ધીકતું બંદર હતું. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] ઇતિહાસની પૂર્વભૂમિકા [ , વખારની બરાબર સામે કાચી માટીની ઈટ અને માટીની પગથીદાર પીઠિકા મૂળમાં સમૂહ ૬ વખારથી જરાય ઓછા મહત્ત્વના નહિ તેવા જાહેર મકાનને ટેકવી રહી હતી. એક પૂર્વમાં અને બીજું પશ્ચિમમાં એમ ઊંચી પીઠિકા ઉપર રહેલાં બે દબદબા ભરેલાં જાહેર મકાનોથી ઉપરકેટ તરફ લઈ જતો માર્ગ સમૃદ્ધ બન્યા હતા. પાછળના છેડાના ભાગમાં શાસકનું મહાલય હતું. એ એકની પાછળ બીજી આવે તે રીતે ચાર હારમાં સરખા ઘાટનાં અને સારી રીતે બંધાયેલાં મકાનવાળી એવી જ દબદબા ભરેલી પીઠિકા ઉપર આવેલું હતું. એકંદરે જોતાં ઉપરકોટ મજબૂત ગઢીને ખ્યાલ આપે છે. એની છાયામાં નીચલા નગરમાં વેપારીઓનાં અને કારીગરનાં મકાને ખડાં હશે ૪. નીચલું નગર લોથલના આયોજનનું બીજું નેંધપાત્ર લક્ષણ ચોકકસ વિભાગમાં વિવિધ વેપાર અને ઉદ્યોગનું કેદ્રીકરણ છે, જેમ અત્યારે ભારતનાં નગરો (towns) અને ગામડાંઓમાં છે. હડપ્પીય લેકેએ પૂર્વચિત્રિત યોજના પ્રમાણે અમુક ચોક્કસ વિસ્તારમાં અમુક ઉદ્યોગો સ્થાપવાને સભાન પ્રયત્ન કર્યો હતો. કારખાનાંના રૂપમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગોને વિકાસ કરવામાં અને એક છત્ર નીચે કામ કરવાને એક જ ધંધાના અનેક કારીગરોને ઉત્તેજન આપવામાં તેઓ માર્ગદર્શક (pioneers) પણ હતા. નીચલા નગરમાં અત્યાર સુધીમાં મકાનના ચાર સમૂહ જાણવામાં આવ્યા છે; બે ઉપરકોટની પશ્ચિમ બાજુએ, એક ઉત્તર બાજુએ અને એક વાયવ્ય બાજુએ. મકાને, દુકાને કે કારખાનાંના સમૂહ માટેની સમાન પીઠિકા તરીકે કામ આપે એ રીતે ૧ થી ૧૫ મીટર ઊંચી કાચી ઈંટની પીઠિકાઓ વડે દરેક સમૂહનું પૂરથી રક્ષણ કરવામાં આવ્યું હતું, અને એ બધાંને માર્ગો અને ગલીઓથી અંદર અંદર જોડી લેવામાં આવ્યાં હતાં. ધોરી માર્ગે મુખ્ય દિશાઓમાં જતા હતા. ઉત્તર વિભાગમાં જણાવેલ સહુથી લાંબો માર્ગ ૧ થલને મુખ્ય બજારનો છે. એની બે બાજુએ બે કે ત્રણ ખંડની દુકાને અને કેટલીક વાર ધનિકોનાં ચારથી પાંચ ખંડનાં ઘર આવેલાં હતાં. ખંડનું સામાન્ય કદ ૬ ૪૩ મીટરનું હતું ને એની દીવાલે અર્ધો મીટર જાડી હતી. ઘણાં ઘરોમાં યજ્ઞકુંડ બાંધવામાં આવ્યા હતા. તબક્કા માં યજ્ઞકુંડ જાહેર સ્થળોએ પણ બંધાયા. એ સમયે Page #142 -------------------------------------------------------------------------- ________________ ૫ મું] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ [૧૧૫ એમાં પ્રાણું–વધની વિધિ પણ ભળી જણાય છે. નીચલા નગરના વેપારીઓ અને કારીગરોના બાંધકામનું ઊંચું છેરણ તથા કારખાનાંઓની સ્થાપના સૂચવે છે કે એ લેકે ઘણા સંપત્તિમાન હતા. માલિકની સમૃદ્ધિને ખ્યાલ એના મકાનમાંથી મળેલાં સેનાના અલંકારે, તાંબાની બંગડી, સેલખડીની મુદ્રાઓ અને વિદેશી બનાવટનાં ચિત્રિત મૃત્પાત્રોથી આવે છે. તબક્કા ૪ માં બાંધકામના ધોરણમાં એકાએક પડતી આવી પડી અને નગરની સામાન્ય સ્વચ્છતાની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ ઈટની ફરસબંધીવાળી --ગટરે (sews) અને મોરીઓને સ્થાને સર્વત્ર ખાળ-કઠીઓ આવી, પરંતુ કારીગરોને પૂરતું કામ હતું અને સર્વત્ર એમની કેઢિ (workshops) બાંધવામાં આવી હતી. ૫. ઘો (પષ્ટ ૧૬, આ. ૧૩૦) ભરતીને સમયે વહાણે નાંગરવા માટે, મુખ્ય જલપ્રવાહથી દૂર, કૃત્રિમ ધક્કો લોથલવાસીઓએ બાંધે. દરિયાઈ જનેરીના વિજ્ઞાનમાં અને હુન્નરવિદ્યામાં આ ધક્કો અનન્ય પ્રદાન હતું. પહેલું તો એ કે વહાણે નાંગરી શકે એ માટે કાંસ્યયુગની હડપ્પીય કે કઈ બીજી સભ્ય પ્રજાએ અગાઉ કદી નહિ બાંધેલું એ મોટામાં મોટું બાંધકામ છે. બીજું એ કે સહુથી વધુ શાસ્ત્રીય રીતે યોજાયેલે એ ખાડીને ધક્કો છે, જે મોટી ભરતીને વખતે એવડા વિશાળ પાત્રમાં પાણીના જુવાળની સામે ટક્કર લઈ શકતો. ત્રીજુ એ કે અદ્યપર્યત જાણવામાં આવેલ. ઈ. પૂ. ત્રીજી સહસ્ત્રાબ્દીનો એ માત્ર એક ધક્કો છે કે જેમાં પાણીને થંભાવી રાખવાની કરામત છે. જ્યારે પાણીની સપાટી ઊંચી હોય ત્યારે પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાનું અને પાણી નીચી સપાટીએ હોય ત્યારે વહાણોને તરતાં રાખવાને, પાત્રમાં રેતી ભરાઈ ન જાય એ રીતે જરૂરિયાત પ્રમાણે, એનો નિર્ગમ–માર્ગ બંધ કરી શકાતો અને ખુલ્લે રાખી શકાતો. એનાં આયોજન અને અમલમાં અનુકાલીન ફિનિશિયન અને રોમન ધક્કાઓ કરતાં એ ક્યાંય આગળ વધે હતો એમ કહી શકાય. પાત્રને ૨૧૫ મીટર લાંબું, ૩૮ મીટર પહોળું અને આશરે એક મીટર ઊંડું ખોડ્યા પછી એને બધી બાજુએ ભઠ્ઠીમાં પકવેલી પ્રથમ કક્ષાની ઈટની ચણેલી દીવાલોથી બંધ કરવામાં આવ્યું હતું (પટ્ટ ૧૭, આ. ૧૭૧). એમાં ઉત્તર અને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [. દક્ષિણની ભુજામાં અનુક્રમે પ્રવેશ અને નિ`મના માર્ગ માટેના જરૂરી ગાળાએ રાખવામાં આવ્યા હતા. બંધની દીવાલાની લંબાઈ પશ્ચિમે ૨૧૨. ૪ મીટર, પૂર્વે ૨૦૯.૩ મીટર, દક્ષિણે ૩૪.૭ મીટર અને ઉત્તરે ૩૬.૪ મીટર છે. દીવાલાને પાયા બહારની બાજુએ એ હાંસ (offsets) સાથે ૧.૭૮ મીટર પહેાળા છે, પણ પછી એ સમયની જમીન–સપાટી પરની પહેાળા ઘટાડીને ૧.૦૪ મીટરની કરી નાખવામાં આવી હતી. દીવાલની અંદરની બાજુની પૂરેપૂરી ઊર્ધ્વતા માલ ચડાવવા અને ઉતારવા માટે છેક કાંઠાની કિનારી સુધી વહાણાને આવવામાં સહાયક થતી હતી. પાત્રમાં ઓછામાં ઓછે. પાણીના ભરાવ આશરે બે મીટરના અને ભરતીમાં વધુમાં વધુ ૩ થી ૭.૫ મીટરના હતા; આ ગણતરી પ્રવેશના પાયાની સપાટીની સામસામી ૩.૩ મીટરની બંધની દીવાલની વધુમાં વધુ વિદ્યમાન ઊંચાઈના આધારે કરવામાં આવી છે. મૂળમાં દીવાલા ૪.૧૫ મીટર ઊંચી હેાવી જોઈ એ, કારણ કે એ પશ્ચિમી ભુજા સાથે બાંધેલી કાચી ઈટાની પટ્ટીની સમસપાટીએ હતી. સમુદ્રગામી વહાણા ઊંચી ભરતીને સમયે ઉત્તર બાજુની બંધની દીવાલમાં બાંધેલા ૧૨.૫ મીટર પહેાળા પ્રવેશદ્વારમાં થઈ પાત્રમાં દાખલ થઈ શકતાં. સામે છેડે જ્યારે ભરતી આવે ત્યારે વધારાના પાણીને નીકળી જવાને માટે નિગમ-માર્ગ તરીકે કામમાં આવે એ રીતે એક મીટર પહોળા ઈંટરી પરનાળીને ખરાખર કાટખૂણે દક્ષિણ બાજુની બંધની દીવાલને જોડવામાં આવી હતી (પટ્ટ ૧૬, આ. ૧૩૦). જ્યારે પાણી નીચાં હાય ત્યારે નિમદારનું મોઢું એમાં કરવામાં આવેલા ઊભા ખાંચાઓમાં લાકડાના પડદા ઉતારીને બંધ કરી શકાતું હતું. આ કરામતથી પાત્રમાં જરૂરી પાણીના જથ્થા સાચવી રખાતા હતા અને એ રીતે પાણી નીચાં હાય તે સમયે વહાણાને તરતાં રાખી શકાર્તા હતાં. પાયા ઉપર પાણીના બે મીટર ઊંચા સ્તરમાં પણ ૭૫ ટનના વજનનાં વહાણુ ધક્કામાં પ્રવેશી શકતાં અને પાણીની ઊંડાઈ એક મીટરથી વધુ હાય ત્યારે એ નીચાણના પાણીમાં તરતાં રહેતાં. આ સંબંધમાં તેાંધવા જેવું છે કે ભાવનગર નજીક ધેાધાના આરંભિક ઐતિહાસિક કાલનેા ધક્કો હજી દરિયાઈ વહાણાના ઉપયાગમાં આવે છે કે જે વહાણા મલખારકાંઠેથી ઈમારતી લાકડુ લાવે છે. એ પણ નોંધવું જોઈએ કે લેાથલના ધક્કો અત્યારે પણ ૭૫ ટનનાં વહાણાને સમાવી શકે તેવા ધેાધાના ધક્કા કરતાં ધણા વધુ માટો હતા; આથી, લાચલના ધક્કામાં વધારે વજનનાં વહાણા સરળતાથી નાંગરી શકતાં હતાં એ વિશે ભાગ્યેજ શ`કા છે. અત્યારે પણ આવાં વહાણ મેટી ખેરુ પાસે નાંગરે છે, જે લેાથલની દક્ષિણે ૬ કિ, મી. (૩ઝૂ માલિ) ઉપર ખાડીનું બંદર છે, Page #144 -------------------------------------------------------------------------- ________________ 'પણું પ્રએતિહાસિક સંસ્કૃતિએ t૧૧૦ આપણે અહીં એ તપાસીએ કે આ સમાંતરદ્વિભુજ ચતુષ્કોણ આકારનું બાંધકામ પીવાના પાણીનો સંગ્રહ કરવા માટેના જળાશય તરીકે પ્રયોજાયું હોઈ શકે કે નહિબંધની દીવાલની અંદરની બાજુએ ઢાળ કે પગથિયાંની રીતે માણસે અને પશુઓને માટેનો યોગ્ય ઉપસર્પણમાર્ગ મળ્યો નથી તેથી એ બાંધકામ તળાવ તરીકે વપરાયું હોવાનું શક્ય નથી. બીજું, જે એને તળાવ તરીકે ઉપયોગ કરવાનું હોત તો નદી-સિંચાઈના વિસ્તારમાંથી પાણી આવવા દેવા માટે એ ઓછામાં ઓછી એક બાજુએ તો પૂરેપૂરું ખુલ્લું રાખવામાં આવ્યું હોત, પરંતુ આ કિસ્સામાં આવું થયું નથી. ત્રીજુ, જ્યારે માટીના બંધથી જ કામ પતી જાય એમ હોય ત્યારે તળાવની પાળીને બાંધકામમાં હડપ્પીય લેકેએ ભઠ્ઠીમાં પકવેલી લાખો ઈ ટોનો દુર્વ્યય કર્યો ન હોત. ભઠ્ઠીમાં પકવેલી ઈટ એટલી કિંમતી હતી કે ત્યાંના રહેવાસીઓને પોતાનાં મકાન બાંધવાના કામમાં એ વાપરવાનું પણ પિસાતું નહતું. પકવેલી ઈટને આટલી મોટી સંખ્યામાં થયેલે ઉપયોગ સૂચવે છે કે લોથલના અર્થકારણમાં આ બાંધકામે તળાવ કરતાં વધુ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ચોથું, ધકકા તરીકે એ બાંધકામના થયેલા ઉપયોગનો સ્પષ્ટ પુરાવો એ છે કે એના પાત્રમાંથી કાણાં પાડેલાં પથ્થરનાં લંગર અને દરિયાઈ છીપલાં મળ્યાં છે. સંભવિત ધકકાના સ્થાનની અને એની આસપાસના પ્રદેશની તપાસ કરી ગયેલા ગુજરાત રાજ્યના બંદર-નિયામકે એ અભિપ્રાય આપે છે કે આદ્ય ઐતિહાસિક કાલમાં સમુદ્રની પટ્ટી લોથલ સુધી લંબાયેલી હતી અને આ સમાંતરદ્વિભુજ ચતુષ્કોણ આકારનું બાંધકામ ધકકા તરીકે પ્રજાઈ શકર્યું હોય. શ્રી. વી. એસ. લેલેએ લોથલના ધક્કાને ભારતમાંના અર્વાચીન ધક્કાઓ સાથે સરખાવ્યો છે ૧૧ બંદરનું નામ લંબાઈ , પહોળાઈ ઊંડાઈ ૧. લેથલ ૨૦૯૩ મી. (૫) ૩૪.૭ મી. (દ) ૪.૧૫ મી. ૨૧૨.૪ મી. (૫) ૩૬.૪ મી. () (ગુરુતમ). ૨. મુંબઈ (અ) ૧૫.૪૦ મી. ૧૯૯૬ મી. ૬.૭૧ મી. (લઘુતમ) (આ) ૩૦૪.૮૦ મી. ૩૦.૪૮ મી. ૧૦.૦૬ મી. ૩. વિશાખાપટ્ટનમ ૧૧૧.૫૬ મી. ૧૮.૨૯ મી. ૪.૨૭ મી. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] ઈતિહાસની પૂર્વભૂમિકા (પ્ર. આ વિગત એ વાતનું સમર્થન કરે છે કે અત્યારના ધોરણે વિચારતાં લોથલને ધક્કો મોટો હતો અને એની ઊંડાઈ મુસાફરી વહાણેને માટે તદ્દન પૂરતી હતી. ઈ. પૂ. ૨૦૦૦ માં આવેલા મોટા પૂરને કારણે નદીએ લોથલની પાસે પિતાના મૂળ ભરતી–મુખમાં રેતીની જમાવટ કરી અને એ નગરથી પૂર્વ બાજુ બે કિ. મી. (સવા માઈલ) ઉપર વહેવા લાગી, પરિણામે સમુદ્રમાંથી ધકકામાં આવવાનો માર્ગ સરળ રહ્યો નહિ. પૂરને કારણે નુકસાન પામેલી કાંઠાની દીવાલે મથાળે જાડાઈ ઓછી કરીને ફરી બાંધી લેવામાં આવી અને નદીના નવા ભરતી– મુખ સાથે ધકકાને જોડતી ૨.૫ કિ. મી. (દેઢ માઈલ) લંબાઈની બે મીટર (છ ફૂટ) ઊંડી ખાઈ ખોદી કાઢવામાં આવી. પૂર્વના કાંઠામાં ૬.૫ મીટર(સાત વાર)ની પહેલાઈને પ્રવેશ-માર્ગ બાંધવામાં આવ્યું, જે બહારની બાજુએ બે દીવાલ વડે રચાયો હત; આથી પાયાને થતાં ધોવાણ અને તૂટભાંગ રોકી શકાતાં. પૂર્વના બંધમાંના મૂળ પ્રવેશ-માર્ગ કરતાં નવો પ્રવેશમાર્ગ કદમાં નાને હોવાને કારણે અને નાળા કરતાં ખાઈવધુ છીછરી હેવાને લઈને તબક્કા ૪માં મોટાં વહાણે પાત્રમાં દાખલ થઈ શકતાં નહોતાં. ધક્કાને ઉપયોગ હવે વધુ નાના મછવા કરતા હતા, જ્યારે વધુ મોટાં વહાણેને સમુદ્રધુનીમાં નાંગરવાનું થતું હતું. ધક્કાને છેલ્લે વિનાશ તબક્કા ૪ ને અંતે લગભગ ઈ પૂ. ૧૯૦૦ માંના પરને લીધે થયો અને પાત્ર પૂરેપૂરું પુરાઈ ગયું. આમ લાલિ બંદરના સમુદ્રપારના વેપારની ભરચક પ્રવૃત્તિના કાલને અસ્ત થઈ ગયો. તબક્કા ૨ અને ૩ માં લેથલ બંદરમાં થયેલા વેપારના જથ્થાને ક્યાસ વખારના કદ અને ધકકાના કદાવરપણુ પરથી આવી શકે છે. લોથલની વખાર હડપ્પા અને મહેંજો–દડેના કોઠારોના કરતાં કદમાં વધુ મોટી છે, જ્યારે ધક્કાની લંબાઈ ૨૪૦ મીટર (૨૬ર વાર) થી પણ વધુ છે, તેથી એ સ્પષ્ટ છે કે લોથલના બંદરમાં વહાણ માં ભરેલ ભાલ ભારે વિશાળ જથ્થામાં લાવવામાં આવતા હો જોઈએ. ઉખનનમાંથી હાથ લાગેલ મુદ્રાઓ અને મુદ્રાકોની મોટી સંખ્યા પરથી નિશંક રીતે અનુમાન કરી શકાય કે લેથલ સિંધુ સામ્રાજ્યનું સહુથી મોટું બંદર હતું. ત્યાંના રહેવાસીઓએ પોતાનાથી બન્યું ત્યાંસુધી ધક્કાને સારી સ્થિતિમાં જાળવી રાખ્યો, કારણ કે એમની ઉન્નતિને આધાર સમુદ્રપારના વેપાર ઉપર હતો; પરંતુ જ્યારે એમનાથી કાંઈ વળી શકે એમ ન રહ્યું ત્યારે, ઈ. પૂ. ૧૯૦૦ માં આવેલા પૂરથી થયેલા ભંગાણને લીધે, જામેલા ભારે ભંગાર નીચે એ દબાઈ ગયા બાદ એમને બંદરને ચાલુ રાખવાના વધુ પ્રયત્ન છોડી દેવા પડ્યા. Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિએ - ૫ સુ' ] ૬, જાહેર સ્વચ્છતા સિંધુ નગરીઓએ સામાન્યતઃ અને લોથલે વિશેષતઃ દર્શાવેલા સ્વચ્છતા વિશેને ઉમદા ખ્યાલ એ યુગને માટે નોંધપાત્ર છે. ઉન્નતિના દિવસેામાં પ્રત્યેક નાનામેટા રહેણાક ઘરમાં ફરસવાળું સ્નાનગૃહ હતું, જેમાંથી ઈંટની ફરસવાળી ખાનગી ગટર દ્વારા ખાળ-કોડીમાં પ્રવાહી મેલું નિકાસ પામતું હતું. ( પટ્ટ ૧૩, આ. ૧૨૭). નાહવું એ માત્ર જરૂરિયાત નહિ, પણ ધાર્મિક ક્રિયા પણ હોય. સ્નાનખડા બાંધવામાં એટલી બધી સાવધાની રાખવામાં આવતી હતી કે સ્નાનખડા અને ગટરોની તળભૂમિમાં વાપરવામાં આવત) ઈંટોની કિનારી તીક્ષ્ણ રાખવા લીસી કરવામાં આવતી. એ માટે સાંધાને માત્ર વાલ જેટલા પહેાળા રાખવામાં આવતા. આમ ઈંટોની જડતર જલ-અભેદ્ય કરવામાં આવતી. નિરપવાદ રીતે તળિયું ચપટ કે ખડંચી મૂકવામાં આવેલી ઈંટાથી હાંસ પાડીને કરવામાં આવેલું હતું, એવી રીતે હાંસની દીવાલ ૦.૨ મી. થઈ રહેતી. ઉપરકોટમાંના સ્નાનખ`ડા ૨.૫ મી. લાંબા અને ૧.૫ થી ૧.૭પ મીટર પહેાળા હતા, જ્યારે નીચલા નગરમાં એ ૧.૩ મી. લાંબા અને ૧ મી. પહેાળા અથવા કદમાં એનાથી પણ વધુ નાના હતા. સામાન્ય રીતે લેાથલના ઉપરકોટમાંના સ્નાનખડા માહે જ દઢોમાંના સ્નાનખંડો કરતાં વધુ મેાટા હતા. [ ૧૧૯ સ્નાનખડામાંનું મેલું પાણી ખાનગી મેરીઓ દ્વારા જાહેર ગટરમાં અથવા ઈંટના બાંધેલા ખાળ—કૂવામાં વહી જતું ( ૫૬ ૧૪, આ. ૧૨૮ ). કેટલીક વાર તળિયામાં કાણાવાળી ખાળ-કેાઠી જમીનમાં મેલા પાણીને ચુસાવા દેતી. મેારી ભરાઈ ન જાય અને ગંદું પાણી ભરાઈ જઈને માર્ગોમાં વહેતું ન થાય એ માટે ઘન કચરાને નિયમિત રીતે એકઠા કરી ખસેડવામાં આવતા. તબક્કા ર્ માં જમીન નીચેની મેરીએ કરવાની પ્રથા હતી, પરંતુ તબક્કા રૂ માં ખાળ-કોડીઓ દાખલ કરવી પડી હતી. ઘરની મેરીએ ૧૦ થી ૨૩ સે.મી. પહેાળી રહેતી, જ્યારે મુખ્ય ગટરો ૬૫ સે.મી. થી લઈ ૧.૨ મી. સુધીની રહેતી, જેમાં કેટલીકમાં ઢાળાવ ૧૦૦ માં ૧ ના, તા બીજી કેટલીકમાં ૪૦ માં ૧ ને રહેતા; છતાં ઉપરકોટમાંની એક ગટરમાં તે। લંબાઈ ને અધ ભાગ વટાવ્યા પછીના ભાગમાં ઢોળાવ ૧૦૦ માં ૩ ના છે. ગંદા પાણીને પ્રવાહ પાછે ઠેલે ન મારે એ માટે મારીઓમાં જરૂરી ઢોળાવ રખાતા તેમજ છેડાઓને મુખ્ય ગટરાથી પૂરતા ઊંચા રાખવામાં આવતા. મુખ્ય ગટરનુંત વચમાં ચપટ અને બાજુએ પર ઢાળાવવાળું રાખવાનું પ્રયાજન એ હતું કે વરસાનું તેમજ મેલું પાણી સરળતાથી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [ પ્ર. વહી જવાની ખાતરી રહે. એક દાખલામાં મેલા પાણીને પ્રવાહ સાધારણ રહે એ માટે એક મેટી ગટરની વચમાં એક સાંકડી મોરી (drain) બાંધવામાં આવી હતી, પરંતુ મુખ્ય ગટર (channel) પોતે વરસાદનું પાણી લઈ જતી હતી. આ હિકમત અર્વાચીન સમયમાં પણ સુધરાઈના ઈજનેરેએ અપનાવેલી છે. ઊંચી સપાટીની પીઠિકાઓના બંને છેડે બાંધેલા અને ધક્કા સાથે જોડાયેલા ખાળકૂવાઓમાં ઉપરકેટમાંની મુખ્ય બે જાહેર ગટર દ્વારા પાણી છોડાતું હતું. ખાળ-કૂવાઓમાં ઘન કચરો એકઠા ન થાય એ માટે લોથલના ઈજનેરોએ ખૂબ જ ચતુરાઈ ભરેલે પ્રકાર સ્વીકાર્યો હતો તે, ખાળકૂવાઓમાં માત્ર પ્રવાહી મેલું જાય એ માટે મુખ્ય ગટરના મુખ ઉપર લાકડાને પડદો દાખલ કરવાને. એ ઘન કચરાને ધક્કામાં જતાં પણ અટકાવતો હતો. જેમ અને જ્યારે મકાનના તળની સપાટીને ઊંચી લાવવા જરૂર ઊભી થતી તેમ અને ત્યારે ઇટથી બાંધેલ ખાળકૂવા દરખૂંગો મુનિત-મજાકારે નાના હતા કે ઊંચા કરેલા તળિયામાંથી પાણીને જવાને માટે દીવાલના છેદમાં પાણીનો ઢાળિયે બાંધવામાં આવતો હતો. આને લીધે પાણીને ભરાવો થવાનું અને મેરીઓ પુરાઈ જવાનું અટકી જતું હતું. મોહે જો–દડોમાં પાણીના ઢાળિયા એ માટે બાંધવામાં આવતા હતા કે એને લઈને અગાશી અને ઉપરના માળથી વરસાદનું અને ગંદુ પાણી વહી જાય. રસ્તાઓમાં માણસ-બારાની જોગવાઈ એ સ્વાથ્ય ઇજનેરી વિદ્યામાં લોથલનું મહત્વનું પ્રદાન હતું. એ બાકોરું રસ્તાની તળસપાટીની સાથે સમતળ એક મોટી ખાળ-કાઠીની ઉપર બાંધવામાં આવેલી પકવેલી ઈંટોની સમરસ કંકીના રૂપમાં હતું. કાઠીના તળામાંનું છિદ્ર ગટરમાં પ્રવાહી પાણીને જવા દેતું હતું, જ્યારે એમાં એકઠો થતા ઘન કચરો સમયે સમયે દૂર કરવામાં આવતા હતા. નીકે અને જાહેર ગટરોના સંગસ્થળ ઉપર ઘન કચરે દૂર કરવા માટેની તપાસ-કંડીઓ તરીકે કામ આપે તેવી ઈટોની લંબચોરસ કુંડીઓ બાંધવામાં આવી હતી. પ્રસંગવશાત ખાળ-કોડીઓ પણ એ જ હેતુ સારતી હતી. લેથલના ઈજનેરોએ ગટર-જનાને એટલી સારી રીતે પૂર્ણતાએ પહોંચાડી હતી કે સમગ્ર ઘરાળ કરે અને વરસાદી પાણી નગરમાંથી અસરકારક રીતે દૂર કરવામાં આવતાં હતાં અને એને એક બાજુ ધક્કામાં અને બીજી બાજુ દામા એવી રીતે જવા દેવામાં આવતાં હતાં કે ઘન કચરો બેમાંથી એકેમાં દાખલ થઈ શકે નહિ. લેથલમાં ગટરોનાં બાંધકામ અને કાર્યવાહીને પ્રકાર અર્વાચીન શહેરમાં છે તેના જેવો હતો, જેમાં નુકસાનકારક ગેસને મકાનમાં દાખલ થવા દીધા સિવાય કચરો ઝડપથી દૂર થઈ જાય જ. સમગ્ર શહેરમાં ઝડપથી સફાઈ થાય અને Page #148 -------------------------------------------------------------------------- ________________ મું] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ ૧૨૧ સ્વાસ્થને લગતાં બાંધકામની સમયે સમયે તપાસ થાય એ બાબતમાં સુધરાઈ તંત્ર પૂરતું કાર્યક્ષમ હતું. ૭. રસ્તાઓ અને શેરીએ લેથલમાંના રસ્તા બે વાહને સામસામાં પસાર થઈ શકે તેટલા પહોળા હતા. બજારમાં સહુથી ભરચક રસ્તો (પટ્ટ ૧૫, આ. ૧૨૯) ૪.૫ મીટર, (૧૩ડું ફૂટ) પહેળે છે, પરંતુ નીચલા નગરમાંના રસ્તા નં. ૮ અને ૯ના જેવા બીજા રસ્તા ૧૩ મીટર (૪૨ ફૂટ) પહોળા છે. ઉપરકોટમાં રતો નં. ૨ એથી યે વધુ પહોળો હોવો જોઈએ, કેમકે મકાને એક બાજુની હાંસ ઉપર જ બંધાયેલાં મળ્યાં છે. શહેરમાંની શેરીઓ અને વધુ નાના રસ્તા ત્રણથી ચાર મીટર (૧૦ થી ૧૩ ફૂટ) પહોળા હતા. જેથલનું આયોજન કરનારાઓની પ્રશંસામાં કહી શકાય કે ઘેરી રસ્તા અને શેરીઓ સીધી લીટીએ હતાં અને અનેક સ્થળેએ એકબીજાને કાટખૂણે કાપતાં હતાં. લોથલમાં બધાં મકાનનાં મોટાં રસ્તા કે શેરીમાં પડતાં હતાં, જ્યાં એક ગાડું તે સરળતાથી પસાર થઈ શકે. ગટર, મોટા ભાગે ભૂગર્ભમાં હઈ રસ્તાઓના મધ્યમાં અથવા તો હાંસ ઉપર બાંધવામાં આવી હતી, જ્યારે ઈટોથી બાંધવામાં આવેલી ખાળ-કડીઓ હંમેશાં મકાનની પીઠિકાને અડીને કરવામાં આવી હતી. (ઈ) સ્થાપત્ય ઉપરકેટમાં કાચી માટીની ઈંટની પીઠિકાઓ ૨ અંશના ખૂણે ઢાળ પડતી કરવામાં આવતી હતી. એ સિવાય, જાહેર અને ખાનગી મકાનની દીવાલો સામાન્ય રીતે ઓળભે બાંધવામાં આવતી હતી. હડપ્પીય કડિયાઓએ જે ઈટાળી કડિયાકામમાં હાલ “ઈગ્લિશ બોન્ડ” એવી સંજ્ઞાથી ઓળખાય છે તે (તોડાપટીને). પ્રકાર ક્યારે ય અપનાવી લીધો હતો. તેઓ ઈટના એકાંતર થરામાં તેડા અને પટી ગોઠવતા, જેથી એના સાંધાઓની ઊભી સાંધામાં ભંગ પતે રહે, અને એ રીતે જ કેટલીક વાર દીવાલની જોઈતી જાડાઈ મળી રહે. દીવાને માટે પાયાની જરૂરિયાત નહોતી, કારણ કે એ સંગીન પીઠિકા ઉપર ખડી કરવામાં આવતી હતી. ધક્કાના કાંઠાની દીવાલને પડઘીઓ કરવામાં આવતી હતી, કેમકે ત્યાં પાણીના ભારને લક્ષમાં રાખવાને હતો. ઉપરકેટમાં આવેલા રહેણાક મકાનને એક મીટર જાડી ઈટાળી દીવાલ છે એ પડઘીવાળી ઈમારતને બીજે દાખલ છે. કઠિયાઓને પ્રક્ષેપણ-નિર્મિત કમાનને ખ્યાલ હતો અને એમણે ઉપરકોટમાંના એક નાના Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨) ઈતિહાસની પૂર્વભૂમિકા - tઝ ખંડમાં કમાનદાર છાપરુ કરવાને પણ યત્ન કરેલે, પરંતુ મેહે જો-દડોની જેમ સામાન્ય રીતે છાપરું લાકડાનાં આડાં, વળા અને પાટિયાંથી ટેકવેલું ચપટ હેવાનું માલૂમ પડી આવે છે. લાકડાનાં આડાંઓને ઉપયોગ થતો હતો, એનું પ્રમાણ એક મકાનના તળિયામાંથી મળેલું ૨.૩૫ મીટર લાંબું સડી ગયેલું આડું છે. લાકડ-કામ બધું જ નાશ પામેલું અને ધૂળ થઈ ગયેલું હઈ સુતારની કામગીરી ઉપર કે લાકડું કોતરનારાની કલા ઉપર કોઈ પણ પ્રકારને પ્રકાશ નાખવાનું શક્ય નથી. પથ્થરની તદ્દન અછત અને ભઠ્ઠીમાં પકવેલી ઈંટ બનાવવાના ભારે ખર્ચને કારણે બધાં ખાનગી મકાને અને પીઠિકાઓ કાચી ઈંટોથી બાંધવામાં આવતાં હતાં. ભઠ્ઠીમાં પકવેલી ઈટોને ઉપયોગ ધકકો, ગટરો અને સ્નાનખંડના તેમજ ઉપરકેટમાંનાં મહત્ત્વનાં ખાનગી મકાનના ઉપલા ભાગમાં મર્યાદિત હતા. પકવેલી ઈટના ૨૮૪૧૪૬.૫ સે. મી. અને ૨૫૮૧૨.૫૬ સે. મી. એવાં બે ધોરણનાં કદ લેથલમાં જોવા મળ્યાં છે. અણપકવેલી ઈટ એ કરતાં થોડી જ મટી હતી, પરંતુ જ્યારે પકવવામાં આવે ત્યારે માપસરની બની જાય તેટલી જ હાંસ વધુ રાખવામાં આવતી. આ હાંસથી જ સ્પષ્ટ રીતે માલુમ પડી આવે છે કે પકવેલી અને અણુપકવેલી ઈ ટાને માટે સરખું બીબું વાપરવામાં આવતું હતું. બધા જ કિસ્સાઓમાં ૧ લંબાઈ: ૨ પહોળાઈનું પ્રમાણ જાળવી રાખવામાં આવતું હતું કે જેથી આખી ઈટ તેડા તેમજ પટી તરીકે વાપરી શકાય. આ વિગતે પરથી સ્પષ્ટ છે કે હડપ્પીય લેકે માત્ર અર્વાચીન ધોરણોએ જ નહિ, અર્વાચીન સિદ્ધાંત અનુસાર પણ ઈટ પકવતા હતા. કમનસીબે કોઈ પણ મકાનની ઊંચી ઊભી દીવાલે મળી નથી કે છાપરું અકબંધ હોય તેવું કઈ મકાન મળ્યું નથી, આથી એ કહેવું શક્ય નથી કે બારીઓ અને બારણાં કેવાં હતાં, પરંતુ આપણને મોહે જો–દડોમાંથી મળ્યાં છે તેનાથી એ જુદાં હોઈ શકે નહિ. તેથલમાં બારણાની પહોળાઈ ૧ થી ૧.૫ મીટરની હતી અને બારણુંના કેટલાક ગાળા પથ્થરના બનાવેલા હતા, પરંતુ બીજા કિસ્સાઓમાં લાકડાને ઉપયોગ થયો હોવો જોઈએ. એ જાણવું રસપ્રદ છે કે ખડચી ઈટ ગોઠવીને ૨૨ સે. મી.ના પગથિયાંવાળી સીડી બાંધવામાં આવી હતી. લેથલમાં જુદા જુદા હેતુઓ માટે બાંધવામાં આવેલી ત્રણ જાતની ભઠ્ઠીઓ જાણવામાં આવી છે. એમાંની એક તલમાનમાં ગોળ છે અને એને એકબીજા સાથે સંબંધ ધરાવતી ચાર નળીઓ છે, અને એના ભૂગર્ભ ખંડમાં એક મુખ છે Page #150 -------------------------------------------------------------------------- ________________ v] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ (પદ ૧૮, આ. ૧૩૨). ભઠ્ઠીના ઉપલા ખંડમાંની વામણું દીવાલના બાંધકામમાં વપરાયેલી ઈટ ૩ સે. મી. જાડી છે. દીવાલને પોતાને માટીની ગારથી લીંપેલી છે. આ ભઠ્ઠીને ઉપયોગ મણકા બનાવનારાઓ અકીક, જેસ્પર અને બીજા અર્ધ–કિંમતી પથ્થરના ટુકડાઓ જેવા કાચા માલને પકવવા માટે કરતા હતા કે જેને લઈ છોલતાં અને પીસતા પહેલાં એનાં ઉપલાં પડ દૂર કરવાની સરળતા થાય. આમ તૈયાર કરેલા મણકાઓને ભઠ્ઠીમાં ફરી પકવવામાં આવતા હતા કે જેને લઈ રંગે ઊંડાણ પકડે. આ બંને દાખલાઓમાં, અત્યારે ખંભાતમાં અકીકિયા વાપરે છે તે પ્રમાણે, એ પદાર્થો રાખવાને માટે માટીના પડા વાપરવામાં આવતા હતા. ઉપરના ખંડની ગોળ દીવાલ એટલી પાતળી છે કે લોથલની ભઠ્ઠી ઉપર ચપટ છાપરું કે ઘુંમટ હોવાનું સૂચિત થાય નહિ. તામ્રકારે તાંબાના ગઢા ગાળવા માટે અને ઓજાર તેમજ ઘરેણાં ઢાળવા માટે લંબચોરસ કે ગેળ ભઠ્ઠીનો ઉપયોગ કરતા. બજારના રસ્તામાં બાંધેલી આવી એક લંબચેરસ ભઠ્ઠીની આજુબાજુ ખાંચી મૂકેલી પાકી ઈંટ મળી આવી છે. તલમાનમાં એનું માપ ૭૫૬૦ સે.મી. છે અને એ ૩૦ સે.મી. ઊંડી છે. ભઠ્ઠીની નજીક મળેલાં તામ્રકારનાં બીજાં સાધનોમાં માટીની પકવેલી બે કુલડી, તાંબાની એક કાપણી અને પથ્થરની એક ઘનાકાર એરણ છે. નીચેના નગરના ઉત્તર છેડેથી મળેલી બીજી ભઠ્ઠી તલમાનમાં ગોળ છે અને એને વ્યાસ એક મીટર છે. એનું મોઢું બતાવે છે કે ઉષ્ણતામાન વધારવા એમાં પવન ધમવાને માટે ધમણ વાપરવામાં આવતી હતી, પણ કમનસીબે દીવાલો તદ્દન જીર્ણશીર્ણ છે. પકવેલી માટીની વાટકા–ઘાટની જાડી કુલડી ગઠ્ઠાઓ ગાળવાને માટે વપરાતી. એ ભઠ્ઠીમાંથી મળેલી મહત્ત્વની પ્રાપ્તિ (find) છે. રંગનાં ટાંકાં વધુ શાસ્ત્રીય રીતે બાંધવામાં આવતાં હતાં. ઈટની ફરસબંધીમાં જુદી જુદી સપાટીએ બે ઘડા મૂકવામાં આવતા હતા અને એ નળીઓ વડે એકબીજાની સાથે જોડી દેવામાં આવતા હતા. ઉપરના ઘડાની ઉપરવટ થઈને વહેતું પાણી નીચલા ઘડામાં પડતું હતું. આ નીચલા ઘડાને તળામાં કાણું રહેતું અને ઘડાને નળીથી મુખ્ય નીક સાથે જોડવામાં આવતો હતો. ઉપરના ઘડાની આસપાસનું - ઈટરી તળિયું ચૂનાની છે-વાળું રહેતું. તબક્કા ૩ ના સમયનાં આવાં બે ટાંકો ઉપરકેટમાં જોવામાં આવ્યાં છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ તિર'] [ rs. ઈતિહાસની પૂર્વભૂમિકા (ઈ) કળાઓ અને હુન્નરે ૧. શિલ્પ વિજ્ઞાન અને હુન્નરવિદ્યાના ક્ષેત્રે હડપ્પીય લોકેએ કરેલી માટી પ્રગતિ નકશીકામ અને કુંભારકામની કળાઓ, ધાતુવિદ્યા અને સોના ચાંદીના નકશીકામમાંની એમની | ઉચ્ચ સિદ્ધિઓ સાથે સારી રીતે બંધબેસતી હતી. માટીકામ ઉપરનું ચિત્રણ, ધાતુના ઢાળા, મુદ્રા-કોતરણી અને પકવેલી માટીના ઘાટ ઘડવામાં તેઓ કેઈનાથી - ઊતરતા નહોતા. કમનસીબે તેઓએ ગુજરાતમાં કરેલાં પથ્થરનાં કોતરકામ અને : લાકડાનાં કેતરકામનો ભાગ્યે જ કોઈ પુરાવો બચ્યું છે, પરંતુ આ પ્રદેશના અનુકાલીન લાકડ-કામ અને ઉખનનમાં મળેલા સુંદર કેરેલા પથ્થરના સ્તંભશીર્ષ પરથી અનુમાની શકાય કે અહીં પથ્થર અને લાકડા ઉપર કોતરણી થતી હતી. લોથલમાં મળેલ આલાબાસ્તરમાં બનાવેલા બાવલાને હાથ પથ્થરના શિલ્પને સુંદર નમૂને છે. નાજુક રીતે વાળેલી આંગળીઓ અને સ્નાયુની વિગત આખી રીતે મિસરની કલા સાથે સંબંધ સૂચવે છે, પરંતુ છૂટાં પડાય તેવાં અંગેની • જોગવાઈને ખ્યાલ હડપ્પીય છે. શૈલીની દૃષ્ટિએ આ શિલ્પકૃતિ હડપ્પામાંથી ભળેલી નગ્ન પુરુષની આકૃતિની સાથે સામ્ય ધરાવે છે. લેથેલમાં કાંસાના ઢાળાનું કામ પ્રચલિત હતું, પરંતુ ત્યાંથી મળેલી આકૃતિઓ માત્ર પ્રાણીઓની છે. કલાદષ્ટિએ જોતાં કૂતરાની બે આકૃતિઓ, બેઠેલા વૃષભની માદળિયા તરીકે વપરાતી આકૃતિ, પક્ષીના મસ્તકવાળી સળી, એક સસલું અને એક કૂકડો ધ્યાનમાં લેવા જેવાં છે. બાજુએ નજર કરતા તાંબાના નાનકડા (૨૪૪૧.૫ સે.મી. લાંબા અને ૧ સે.મી. ઊંચા) કૂતરાને કપાયેલા કાન, ઊભી પૂંછડી અને પાતળા પગ છે. એને સાવધાનીપૂર્વક ઘાટ આપવામાં આવ્યો છે. સામે જોતા કૂતરાની બીજી આકૃતિ કદમાં જરાક વધારે મોટી (૩.૭૫૪ર૪૧૬ સે.મી.) છે. પાર્વદષ્ટ શરીર અને સંમુખ દષ્ટ માથાવાળી વૃષભની આકૃતિ (૩,૬૪૨.૫૮૧.૫ સે.મી.) પગ બેવડ વાળેલા હેય અને માથું ઊંચું રાખ્યું " હેય તેવી બેઠેલી સ્થિતિમાં બતાવાઈ છે. લંબાઈમાં આરપાર પાડેલું કાણું બતાવે છે કે આ આકૃતિને માદળિયા તરીકે લટકાવી રાખવામાં આવતી હતી. આના જેવી ચાંદી, તાંબું અને વૈદૂર્ય(lapis)ની આકૃતિઓ ઉર ખાતેના રાજશાહી સ્મશાનમાં મળે છે. ઊભા કાન સાથેની સસલાની આકૃતિ (૨.૪૪૧.૭૪૦.૫ સે.મી.) બેઠેલી અવસ્થામાં બતાવવામાં આવેલી છે, પરંતુ એના પગોને નુકસાન પહોંચ્યું Page #152 -------------------------------------------------------------------------- ________________ ૫ ] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ [૧૨૫ છે અને અંદર બેસેલી આંખે પડી ગયેલી છે. તાંબાની બીજી પણ પશુઓની આકૃતિઓ છે, પણ તેઓને ઓળખવાનું મુશ્કેલ છે. એમાંની કેટલીક એક કરતાં વધુ ખંડોનાં બીબાં વાપરીને નષ્ટ મીણની પદ્ધતિએ ઢાળવામાં આવેલી હતી. . લોકપ્રિય પૂર્ણમૂર્ત કલા (Art-in-the round) માટે ધાતુને બદલે માટી પસંદ કરવામાં આવતી હતી, કારણ કે એમાં ઘણી રૂપક્ષમતા અને સુલભતા, રહેલી છે. લોથલમાં માનવ-ઘાટની પકવેલી આકૃતિઓ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં છે, છતાં જે કાંઈ ડી મળી આવી છે તે ઘણી વાસ્તવિક અને તેથી સિંધુ ખીણની સાદીસીધી આકૃતિઓથી જુદી પાડી શકાય એવી છે. લોથલ “, વિભાગમાંથી મળેલી ત્રણ પુરુષ–આકૃતિઓમાં સહુથી મહત્ત્વનું એક ઉત્તરાંગ (bust) છે. એની ચોરસ કાપેલી દાઢી તરી આવે છે. એને તીક્ષ્ણ નાક, લાંબી કાપેલી આંખો અને લીસું ભાથું છે. લોથલમાંથી મળેલ બીજા પુરુષના હાથપગ વિનાના ધડને મોટી ફાંદ અને દૂટી છે અને એ હડપ્પામાંથી મળેલા પથ્થરના બાવલાને કેટલેક અંશે મળતું આવે છે. માનવ–આકૃતિઓને ત્રીજે, નમૂને પકવેલી માટીમાં ઘડેલી મિસરની “મમી”નો છે. એને કેરી કાઢેલી આંખ અને ચીમટીને કાઢેલું મોટું અને નાક છે. મોહે જે-દડોની લગભગ આવી જ આકૃતિ દિલ્હીના સફદરજંગ મ્યુઝિયમમાં છે. સ્ત્રી-આકૃતિઓના વિષયમાં જોઈએ તો લેથલ ખાતે એ વસ્તુ વાસ્તવિક સ્વરૂપની છે અને સિંધુ ખીણમાંથી મળેલી આકૃતિઓ કરતાં સ્નાયુગત વિગતોમાં વધુ સારું નિરૂપણ દર્શાવે છે. એમાંના એકને પાતળી કમર, ભારે સાથળ અને સુપ્રમાણ અવયવો છે. બાવડાં અને પગ ઘણા કિસ્સાઓમાં તૂટી ગયાં છે. એક બીજી સ્ત્રી-આકૃતિને સુંદર રીતે ઢાળ આપેલા ખભા, કાંડું અને સાથળ વગેરે છે. બંને કિસ્સાઓમાં લગાવેલાં સ્તન પડી ગયાં છે અને માથું ગૂમ થયેલું છે. આમ છતાં એક બીજું ધડ સ્નાયુગત વિગતો માટે નોંધપાત્ર છે અને એની નગ્નતા મોટી દૂરીથી સૂચવવામાં આવી છે, પરંતુ કોઈ પણ આકૃતિમાં પેનિભાગ પર ભાર આપવામાં આવ્યો નથી. એક બીજી જ શૈલીની એક બેઢંગી સ્ત્રીની આકૃતિ મળી છે, જેને મેટાં સ્તન, ચીમટીને કાઢેલું નાક, અને માથાની બંને બાજુએ એકેક છાલકું છે. અવયવો સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલાં ન હોઈ એટલા પૂરતી એ સિંધુ ખીણની કહેવાતી માતૃ–દેવીથી જુદી પડે છે. વળી સિંધુ, ખીણની આકૃતિઓમાં સામાન્ય રીતે જોવા મળે છે તેવાં, અલંકરણ એમાં નથી. કુલી(બલુચિસ્તાન)માંની સ્ત્રી-આકૃતિઓની જેમ લેથલની આકૃતિઓને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] ઈતિહાસની પૂર્વભૂમિકા પડવી હોય છે, પરંતુ કુલ્લીની આકૃતિઓમાંનાં અલંકરણ નથી. કાલીબંગન, લેથલ, રંગપુર અને દેસલપરમાં સિંધુ ખીણની લાક્ષણિક સ્ત્રી–આકૃતિઓ બિલકુલ મળી નથી એ એવું સૂચવે છે કે માતૃ-દેવીને સંપ્રદાય ગુજરાત અને રાજસ્થાનના હડપ્પીય લોકોમાં પ્રચલિત ન હોય. લેથલમાં માથું પશુનું અને શરીર માનવનું એવી મિશ્ર આકૃતિઓ મળે છે. ત્યાંથી મળેલી ઢાળ પાડેલી પકેલી માટીની એ જ આકૃતિમાં માનવશરીર ઉપર ઘેડાનું માથું છે. બેશક, અવયવો જેમ તેમ બનાવવામાં આવ્યાં છે અને એકંદરે આકૃતિ વિલક્ષણ છે. અનુકાલીન પૌરાણિક કથાસાહિત્યમાં અશ્વમુખ માનવઆકૃતિઓ અધદેવી સોને ખ્યાલ આપે છે. લોથલમાંથી મળેલી બીજી એક અનન્ય આકૃતિ ગોરીલાની છે. એ ટૂંકા પગ, દળદાર શરીર, નાનું માથું, ચીમટી દીધેલું નાક અને લંબાઈએ કાપેલું મોટું ધરાવે છે. એ ઘણી વાસ્તવિક છે. લેથલમાંથી મળેલી ગેંડો, આખલે, ગાય, ઘેટું, ઘોડો, ભૂંડ અને કૂતરા જેવી પશુ-આકૃતિઓ તેઓનાં સ્વભાવ અને અંગોપાંગનાં લક્ષણોના કાળજીભર્યા અભ્યાસને ખ્યાલ આપે છે. લોથલમાંની પકવેલી માટીની, અડધ કરતાં વધુ, આકૃતિઓમાં ઢોર-ખાસ કરીને આખલા-મળે છે; એને ઉત્તમ દાખલે આગળ પડતી ગદડી (dewlap) અને ભરાઉ ગરદનવાળી, નીચી ખૂંધ ધરાવતી આખલાની આકૃતિ છે (પટ્ટ ૨૦, આ. ૧૩૫). એની સ્નાયુગત વિગતે કાળજીપૂર્વક કરવામાં આવી છે. આમ પશુ જોરાવર છે. લાંબા શીંગડાં, ઊપસી આવતી ખૂધ અને ગોદડી(dewlap) વાળા બ્રાહ્મણી આખલાને નમૂને જવલ્લેજ મળે છે. નીચા કરેલા માથાવાળે અને વધુ પડતી વિશાળ ખૂધવાળો એક નમૂનો સિંધુ ખીણની આકૃતિઓ કરતાં કુલીની આકૃતિઓ સાથે વધુ સામ્ય ધરાવે છે. લોથલમાંથી મળેલી ગાયની આકૃતિને ટૂંકાં અને આગળ નીકળતાં શીંગડાં અને નીચી ખૂંધ છે. એનાં આંચળ અને પ્રજનન-અંગ પણ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યાં છે. જેકે માટીના પકવેલ કૂતરાઓના વિષયમાં વિગતનો અભાવ છે, એમ છતાં ભારતીય ધણિયાત કૂતર અને પાલે હૃષ્ટપુષ્ટ કૂતરો અલગ પાડી શકાય છે. જેનું માત્ર માથું મળ્યું છે તેવા એકશૃંગ ગેંડાને મણુકા જેવી આંખ છે અને એની ચામડીનાં પડ (folds) બહાર ઊપસતાં જોવામાં આવે છે. એની જીભ મોઢામાં કાંકરાથી બતાવવામાં આવી છે અને કાન નીચે પડી ગયેલા છે. ૨. માટીકામની કળા લેથલના લેકેએ મૃત્પાત્રનાં ઘાટ અને સુશોભનની પૂર્ણતા તરફ ખૂબ ધ્યાન આપ્યું હતું. હડપ્પા અને મોહેજો–દડેમાં જોવામાં આવેલી આરૂઢ હડપ્પીય : Page #154 -------------------------------------------------------------------------- ________________ મું ] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ [ ૧૨૦ સંસ્કૃતિની લાક્ષણિકતા ધરાવતા માટીકામના બધા ઘાટ (આ. ૫.) લાલ અને બદામી રંગમાં અહીં આવ્યા છે. એના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે: જામ, ચાંચવાળો પ્યાલો (beaker), રકાબી, ઘડીવાળી રકાબી, ગોળાકાર કલેવરની કે “ડ” ઘાટની બરણું, થાળી, તગારું, છિદ્રિત કાન ધરાવતું પવાલું, અને ઊંચી નળાકાર છિદ્રાળુ બરણી (૫ટ્ટ ૩, આ. ૧૯-૭૪). એમાંનાં કેટલાંક પર લાલ લેપ ઉપર કાળા રંગથી કે બદામી લેપ ઉપર કથ્થઈ રંગથી ચિતરામણ કરવામાં આવેલાં છે. લેથલના વચલા થરમાં ચિત્રિત પાત્રો વિપુલ પ્રમાણમાં મળે છે એનું કારણ એ છે કે એની ઉન્નતિના શિખરે ચિત્રણની ત્રણ શૈલીઓ પરસ્પર અસર કરી રહી હતી. અબરખવાળા લાલ મૃત્પાત્ર પર જોવા મળેલી સ્થાનિક શૈલી વિશે અગાઉ નિર્દેશ કરવામાં આવ્યો છે. એ સાદી, પરંતુ અસરકારક શૈલી હતી અને પીંછીકામ ખૂબ જ નાજુક હતું. પાત્રની સમગ્ર સપાટીને આડાં ખાનાં અને ઊભી પટ્ટીઓમાં વિભિન્ન કરવામાં આવતી અને ભૌમિતિક રેખાંકનોને કુદરતી અને અર્ધ-કુદરતી ભાવો (motifs) સાથે કુશળતાથી જોડવામાં આવતાં (પટ્ટ ૪, આ. ૭૫-૭૮; ૫ટ્ટ ૧૮, આ. ૧૩૩). આમ લાક્ષણિક હડપ્પીય પાત્રોનું સિંધુ શૈલીમાં ચિત્રણ કરવામાં આવતું હતું. આમ છતાં, તાડ-વૃક્ષોની હરોળ, પીપળાનું પાન, એકાંતરે રેખાંકિત કરેલા ચેરસો અને એકબીજાને છેદતાં વતું કે જેવી ભાતનાં વારંવાર થતાં આવર્તનને લઈ એ શૈલી અનેકવિધ બની જતી. ગુલાબના ઘાટનાં પુષ્પ, સાધિત પર્ણ-રેખાંકને, અને એક ઉપર એક મૂકેલી એવી મયૂર–પંકિતઓ પણ ઉમેરવામાં આવતી હતી. માછલાં અને મચ્છજાળની આકૃતિઓ ખૂબ વિરલ છે, પણ ગુર્દાને ઘાટની ભાત લોથલનાં પાત્રોમાં મળતી નથી એ નોંધવું જોઈએ.' ત્રીજી શૈલી જે અહીંની પ્રાંતીય શૈલી છે તે લોથલના કલાકારોએ આપેલું અનન્ય પ્રદાન છે. એ સિંધુ શૈલી કરતાં ખૂબ જ આકર્ષક છે, કારણ કે એનાથી ચિત્રણની જગ્યા ભરચક બનતી બચી જાય છે. વનસ્પતિ-જીવન સાથે પશુઓની આકૃતિઓના વાસ્તવિક અને સત્ત્વપૂર્ણ ચિત્રણ( rendering)ને માટે એ જાણીતી છે. લોથલના કલાકારને પશુઓમાં બકરાઓ તરફ ખાસ અભિરુચિ રહેતી. પ્રાંતીય શૈલીના બે ઉત્તમોત્તમ દાખલા ઝાડ નીચે ગૌરવ ભરેલી રીતે ઊભેલું સાબર અને પક્ષી તરફ પાછળ જોતું હરણ છે. સાબરના લાવણ્યમય વળાંકે અને એનાં શિગડાનાં પાંખિયાં પોતે જેની નીચે ઊભું છે તે ઝાડની નમી પડતી ડાળીઓની સાથે, પૂરી સંવાદિતા ધરાવે છે. બીજા દાખલામાં, સાંકડા મેં–વાળી બરણીમાંથી પાણી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. પીવા મથતા હરણનું ચિત્ર છે. આ ચિત્ર પરથી પાણી ન પી શકતા તરસ્યા હરણની વાર્તાની અટકળ થઈ શકે. ઝાડની પાતળી ડાળીઓ અને હરણના એનાથી પણ વધુ પાતળા પગ, એનાં દમામદાર શીંગડાં અને લાવણ્યમય ડેક બારીક પીંછીથી કાળજીપૂર્વક કરવામાં આવેલાં છે. કલાકારે પશુની ગતિ એના પગોના સ્થાનવિન્યાસથી સૂચવી છે. વાસણમાં કેટલાક કાંકરા નાખવાથી પાણીની ઊંચે આવેલી સપાટીને કારણે પિતાની તરસ છિપાવવામાં સફળતા પામેલા પક્ષી તરફ હરણ પાછળ જઈ રહ્યું છે. જગ્યાને ભરચક બનાવ્યા સિવાય કે એક પણ વિગતને જતી કર્યા વિના ૧૫.૫ સે. મી. ની સાંકડી જગ્યામાં આ પ્રસંગ ચીતરી બતાવ્યું છે એ નોંધપાત્ર સિદ્ધિ છે. પ્રસંગવશાત્ એ જ પાત્ર બે જુદી શૈલીઓમાં ચીતરવામાં આવ્યું હતું. જેની સપાટીને ચાર પટ્ટીઓમાં વિભાજિત કરી છે તેવું “” ઘાટનું પાત્ર એનું ઉત્તમ ઉદાહરણ છે : એક પટ્ટી પ્રાંતીય શૈલીમાં અને બાકીની સિંધુ શૈલીમાં ચીતરવામાં આવેલ છે. પ્રાંતીય શૈલીમાં આલેખેલા ચિત્ર ઉપરથી “કાગડે અને લુચ્ચું શિયાળ” ની વાતના વિષય-વસ્તુ વિશે અટકળ થઈ શકે છે. અહીં શિયાળ જેવા પ્રાણીનું માથું અને પાછલે ભાગ તથા એની ટૂંકી જાડી પૂંછડી ઝાડની નીચે બતાવવામાં આવ્યાં છે, જ્યારે ચાંચમાં માછલી પકડી રાખી રહેલાં કેટલાંક પક્ષીઓને ડાળીઓ ઉપર બેસાડેલાં છે અને થોડાં બીજાને ઊંચે ફડફડ ઊડતાં બતાવ્યાં છે. શિયાળની પાછળ જાણે કે જમીન ઉપર માછલી નાખેલી બતાવવામાં આવી છે. જુદાં જુદાં સૂચન કરવામાં કલાકાર ભારે કલ્પનાશીલ છે. પક્ષીઓનું ઊડવું આકાશમાં પગે બતાવીને સૂચવ્યું છે, જ્યારે ઝાડ ઉપર બેઠેલાં પક્ષીઓની અડધી ઉઘાડી પાંખે બતાવે છે કે તેઓ પણ ઊડી જવા તત્પર છે. આવા ઉચ્ચ કલ્પનાત્મક ચિત્રણને સિંધુ ખીણના કુંભારે કદી પ્રયત્ન કર્યો નહોતો કે જે ઉપરથી પ્રસિદ્ધ લોકકથાઓનું વસ્તુ કલ્પી શકાય. પ્રાંતીય શૈલીનું બીજું નોંધપાત્ર લક્ષણ ભૂમિ ઉપરનાં દાના સમાવેશનું છે. પિતાને દરરોજ ખેતરમાં જોવા મળતાં હતાં તેવાં પક્ષીઓ અને રોપાનું લેથલના કલાકારે નિરૂપણ કર્યું છે (૫ટ્ટ ૧૯, આ. ૧૩૪). એક દાખલામાં બરણી ઉપર બગલાની જોડી ચીતરી છે, જ્યારે બીજી બરણમાં સમુદ્રકાંઠાની પટ્ટીઓમાં સામાન્ય એવાં બે માનવભક્ષી પક્ષીઓ કાળજીપૂર્વક બતાવવામાં આવ્યાં છે. આ શૈલીનું ત્રીજું ઉદાહરણ ઠીકરી ઉપર ચીતરેલા ઝાડની નીચેના સપનું છે. કમનસીબે “સમય ” માં થલવાસીઓની સમૃદ્ધિની પડતીને લીધે લેથલની માટીકામની કળાએ એકાએક પીછેહઠ અનુભવી. એમ અટકળ કરી શકાય કે વાસણોનું ભવ્ય રીતે ચિત્રણ કરવામાં રહેલી જરૂરી મહેનત અને કારીગરીનો Page #156 -------------------------------------------------------------------------- ________________ આઘઐતિહાસિક સંસ્કૃતિઓ [૨૯ બદલે વાળી આપે તેવા માલદાર ગ્રાહકો ગરીબ બિચારા કુંભારને મળ્યા નહિ અને તેથી એને હલકા દરજજાની રુચિઓ ધરાવતા વધુ ગરીબ વર્ગના લોકોની ઘરાકી કરવી પડી, તેથી ઉતાવળે રાતા રંગને લેપ કે હાથ લગાવ્યા પછી વાસણની સપાટીને મર્યાદિત વિસ્તાર ઉપર લહેરાતી અને ત્રાંસી રેખાઓ, ટપકાં, પાશ અને પર્ણ જેવી તદ્દન પ્રાથમિક પ્રકારની ભાત દેરવાનું કલાકારને પસંદ કરવું પડયું. મૃત્પાત્રેના ચિત્રણ વિશેની બેદરકારી વિષમ રેખાઓથી છતી થાય છે. કુંભારે ભાગ્યેજ પક્ષી કે છોડ ચીતર્યા છે, અને જ્યારે એ ચીતર્યા છે ત્યારે એ અમુક રૂઢિગત આકૃતિને અનુસર્યો છે, જેવું મેરની આકૃતિ ચીતરવાની બાબતમાં લેથલ અને રંગપુરના અંત્ય હડપ્પીય સમયનાં વાસણ ઉપર દેખાય છે. સમય જતાં, અવનત સિંધુ અને પ્રાંતીય શૈલીઓના સંયેજને સાંયે સર્યું છે કે જ્યાં સમય ૨ ફુ અને રૂ માં ચળકતાં લાલ પાત્રો ઉપર બકરાં અને આખલાઓનાં રેખાંકન કરવામાં આવ્યાં હતાં. આ ભાવ મધ્ય ભારતમાંના નાગદા આગળની અનુ-હડપ્પીય તામ્રપાષાણુ સંસ્કૃતિઓમાં પણ દેખા દે છે. ૩. મુદ્રા-ઉકિરણ લેથલમાંથી મળેલા આરૂઢ હડપ્પીય સંસ્કૃતિના સહુથી વિશિષ્ટ પદાર્થો તે મુદ્રાઓ છે. એ સામાન્ય રીતે સેલખડીની અને પ્રસંગવશાત અકીક, ચર્ટ, તાંબું, ફાયન્સ અને પકવેલી માટીની બનેલી હોય છે. તેઓને સાચા અર્થમાં હઠપ્પીય નકશીકળાના સર્વોત્તમ નમૂના કહેવામાં આવે છે. કુબાઉ ભાતમાં કોતરવામાં આવેલાં પ્રાણીઓની જીવન–સદશ મૂર્તતા માટે એ જાણીતી છે. મુદ્રાઓ ઉપર અનેક પ્રકારનાં પ્રાણ કોતરેલાં હોય છે, ઉપરાંત સિંધુ-ખીણની ચિત્રલિપિમાં નાને અભિલેખ પણ સુંદર રીતે કરવામાં આવ્યો હોય છે (પદ ૨૧, આ. ૧૪૧-૧૪૨). ૨ થી ૩ સે. મી. ની રસ નાની જગ્યામાં પશુઓની આકૃતિઓનું સબળ નિરૂપણ છે. એમાં વાસ્તવિક સ્વરૂપમાં બધી સ્નાયુગત વિગતો દર્શાવી છે. આ સિંધુ-કલાકારની અનન્ય સિદ્ધિ છે. હડપ્પીય લોકોને બેહરીન, મિસર અને મેસોપોટેમિયા સાથેના વેપારી સંબંધ હોવા છતાં, મુદ્રાઓ અને તેલાં જેવી એમની વેપારની જનાઓ આકૃતિ અને વિષયમાં તદ્દન ભિન્ન રહી હતી. તેથલની મુદ્રાઓ રેખાંકનમાં તથા છેદમાં સામાન્ય રીતે ચેરસ અથવા લંબચોરસ પ્રકારની હોય છે અને એની પાછળ સછિદ્ર દદ્દો હોય છે. ચોરસ પ્રકારની થોડી જ મુદ્દાઓ એના છેદમાં ત્રિફેણુ, પંચકેણુત્મક કે સમતલાલ હોય છે. છેલ્લા બે પ્રકારમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા પાછળ દો તે નથી, પરંતુ છેદમાં જ આડી રીતે કે ઊભી રીતે કાણું પાડવામાં આવ્યું હોય છે. ગાળા માટેની કડીવાળી તાંબાની એક જ મુદ્રા લેથલમાંથી મળી છે. મેહે જો–દડો, દેસલપર અને હડપ્પામાં પણ સેલખડી વગેરેની ચાલુ ચોરસ કે લંબચોરસ મુદ્રાઓ સાથે સાથે તાંબાનો તકતીઓ વાપરવામાં આવતી હતી. તુલનાત્મક આનુપૂર્વીની દષ્ટિએ, લોથલમાં મળી આવેલી સેલખડીની ‘ઈરાની અખાતની મુદ્રા” ખૂબ જ મહત્વની છે. એ રેખાંકનમાં વૃત્તાકાર અને છેદમાં સમતલેરલ છે (પદ ૨૦, આ. ૧૩૬). એના પૃષ્ઠભાગમાં મોટો ઊપસતો દો છે, જે સમગ્ર સપાટીને આવરી લે છે. એ સપાટીમાં બે ભાગ પાડવામાં આવ્યા છે એની એક દિશામાં આડી ત્રેવડી રેખાઓ કતરી હોય છે અને બીજી દિશામાં દ્ધિ પાડયું હોય છે. મુદ્રાના મુખભાગ ઉપર એલમની આકૃતિઓમાં હેય છે તેમ બે માથાવાળો નાગ હોય છે. એની બે બાજુએ બહાર નીકળી આવતી મોટી આંખવાળાં વન્ય અજકુલનાં બે કૂદતાં પ્રાણીઓ હોય છે. આ પ્રાણીઓ કદાચ હરણ કે બકરા હોય. “ઈરાની અખાતની મુદ્રાઓ ની કેટલીક લાક્ષણિકતાઓ રજૂ કરવાનો પ્રયત્ન થયે હેય તે એકમાત્ર બીજો દાખલે તે લેથલમાંથી મળેલી સિંધુ કલાકારીગરીની સેલખડીની લંબચોરસ મુદ્રા છે. એમાં લંબચોરસ દાદાની બંને બાજુએ બેવડાં નાનાં વર્તુલ દેવામાં આવ્યાં છે. લોથલમાંથી મળેલી બીજી અસામાન્ય મુદ્રાઓમાં એવી એક મુદ્દાને નિર્દેશ કરવો જોઈએ કે જેમાં સિંધચિહ્નો માત્ર મહેરા ઉપર નહિ, બાજુઓ ઉપર પણ મળે છે. લોથલમાંથી મળેલ બસોથી વધુ મુદ્રાઓ અને મુદ્રાકમાંથી એકે ઉપર માનવ–આકૃતિ નથી. પશુઓની આકૃતિઓમાં પણ લાંબાં શીંગડાં, આગળ પડતી બુધ અને ગોદડીને માટે જાણીતા બ્રાહ્મણ આખલાની ગેરહાજરી તરી આવે છે. હડપ્પા અને મેહે જો-દડોની જેમ લેથલની મુદ્રાઓમાં કોતરી કાઢવામાં આવેલું સહુથી લેકપ્રિય પ્રાણી એકશૃંગ છે (પટ્ટ ૨૧, આ. ૧૩૭-૧૪૦). આ એકશૃંગ, આખલા જેવું, પ્રાણી કેટલાકને મતે પૌરાણિક આકૃતિ છે. બીજાઓ એને દિશંગ પશુ તરીકે બતાવે છે, જેને પડખાભેર ઘડવામાં આવે ત્યારે એ એકશૃંગ પ્રાણી જેવું લાગે. સિંધુ મુદ્રાઓમાં આ પ્રાણી વધુ મોટા પ્રમાણમાં છે અને એની આગળ પવિત્ર અગ્નિપાત્ર જેવું પાત્ર દર્શાવ્યું હોય છે. આ બંને બાબતે સૂચવે છે કે બીજા પશુઓ કરતાં એના તરફ ખૂબ વધુ આદર હતો. મહત્ત્વની દષ્ટિએ એ પછી ટૂંકા શીંગડાવાળો ખૂંધ વિનાનો આખલો આવે છે, જેને એની સમક્ષ મૂકવામાં આવેલ તગારામાંથી ખાણું ખાતો બતાવવામાં આવ્યો છે. મુદ્રાઓ ઉપર એકથંગ અને બકરાની સામે રજૂ કરવામાં આવેલા વસ્તુ તે અગ્નિપાત્ર કે Page #158 -------------------------------------------------------------------------- ________________ '' ] આપ-ઐતિહાસિક સંસ્કૃતિમા [ ધૂપિયા જેવુ લાગે છે અને ટૂંકાં શીંગડાવાળા આખલાની સામે મૂકેલી વસ્તુ તે તગારું લાગે છે ( પટ્ટ ૫, આ. ૭૯–૮૭). લાથલ સુધ્ધાં હડપ્પીય સ્થાનામાં મળેલાં માટીકામનાં ઘેાડી પરનાં તાસક અને તગારાં મુદ્રાઓમાં કાતરલાં ધૂપિયાં અને અંતર્ગોળ બાજુવાળા પદાર્થાને મળતાં આવે છે. સિંધુખીણની મુદ્રા ઉપર સંખ્યાની દૃષ્ટિએ ત્રીજી આકૃતિ હાથીની છે, જે લેાથલમાંથી મળેલી માટીની પકવેલી મુદ્રામાં પણ મળે છે. ભારતવષ માં સૌરાષ્ટ્ર પણ હાથીઓનું એક નિવાસસ્થાન હાઈ લેાથલના કલાકારે એ પશુના નજીકથી અભ્યાસ કર્યો હશે, કેમકે એ ધણી વિગતે કંડાર્યાં છે. લાથલમાંથી મળેલ હાથીદાંત અને હાધીના પગનું હાડકું એવું સૂચવે છે કે આ પશુ નજીકમાં જ વસતું હોવું જોઈએ. ખરું જોતાં હાથીદાંતનું કામ લેાથલના મહત્ત્વના ઉદ્યોગ હતા. લોથલમાંથી મળેલી મુદ્રામાં રજૂ થયેલું બીજું પશુ પહાડી બકરા છે, જેને લાંખી દાઢી અને પાછળ વળતાં શીંગડાં છે. અગ્નિપાત્રને સંબધ આ પશુ સાથે છે, હાથી સાથે નહિં. છેલ્લે સેલખડીની ખંડિત મુદ્રા ઉપર જોવામાં આવેલું ખુલ્લા નહાર, ચટાપટાવાળુ શરીર અને લાંબી પૂછડી ધરાવતું, જંગલી પશુ વાધ હાય એમ લાગે છે. કમનસીબે, એનું માથુ નષ્ટ થઈ ગયેલું છે. મુદ્રાની છાપ ઉપર રહેલા મિશ્ર પશુને બ્રાહ્મણી આખલાનાં શીંગડાં, આગલા પગ અને મેહુઁ છે અને સૂંઢ તથા દાંત હાથીના છે. એની પૃથ્વી સપના જેવી ઊભી છે. છેલ્લે, લેાથલમાંથી મળેલી સેલખડીની નાનકડી મુદ્રાના નિર્દેશ કરવા જોઈએ. જેમાં પક્ષીની આકૃતિ અને Y આકારની વસ્તુ છે. આ ખીજો આકાર ચિત્રલિપિનું ચિહ્ન હોય. ૪. દરદાગીના હડપ્પીય લાકે આભૂષણાના મોટા ચાહક હતા, જેના અનેક પ્રકારના નમૂના મળી આવ્યા છે. એ એમને ઉપલબ્ધ બધા સંભવિત પદાર્થાંમાંથી બનાવેલા છે. એમના દરદાગીનામાં કંઠહાર (પટ્ટ ૨૨, આ. ૧૪૩), લટકણિયાં, વાળી, વી’ટીએ, વલયે। અને બંગડીએના સમાવેશ થતા હતા. ધરેણાઓમાં સહુથી વધુ સંખ્યામાં મળે છે તે અધ–કિંમતી પથ્થરા, સેાનું, તાંબુ, ફ્રાયેન્સ, સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલા વિવિધ આકારના મણકા ( પટ્ટ ૨૩, આ. ૧૪૪ ). નિકાસ તેમજ ઘરગથ્થુ વપરાશ માટે પેાતાનાં કારખાનાંઓમાં ઉત્પન્ન કરવામાં આવેલા પથ્થરી મણુકાના ભાતીગર રંગા અને આકારથી લાથલના પથ્થર— કારીગરાની પરિમાર્જિત રુચિ અને પસંદગીની સૂઝ તદ્દન સ્પષ્ટ થઈ રહે છે. એ સાચું Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ] ઈતિહાસની પૂર્વભૂમિકા ( [ પ્ર કે મોટા ભાગના કિંમતી પથ્થરની બહારથી આયાત કરવાની હતી, આમ છતાં એમણે સાધનસામગ્રીની પસંદગીમાં ઊંડી સૂઝ બતાવી છે અને કુદરતી રેખાઓ અને પકાઓને લાભ લઈ એને ભાતીગર રંગેના અનન્ય પ્રકારના મણકાઓને ઘાટ આપે છે. “કાર્નેલિયન’ અકીક, “કેલસેડની' “જેસ્પર, એપલ, એનીસ, કિસેપેઝ, પ્લેઝમા, સ્ફટિક, વૈર્ય, સાર્ડ અને એમેઝોન પથ્થર જેવાં અર્ધ– રોને એમણે ઉપયોગ કર્યો હતો, જેમાં ખૂબ જાણીતાં તે અકીક, “જાસ્કર” અને “કાર્નેલિયન” છે, કારણ કે એને માટે કાચો માલ વિપુલતાથી મળતું હતો. એ નોંધવું જોઈએ કે જેથલની પડતી પછી જેને કેટલાક વિદ્વાનોએ મહીનગર કે મીનનગર તરીકે ઓળખાવેલ છે તે નગરામાં, અને એનાથી મોડે સ્તંભતીર્થ એટલે કે ખંભાતમાં મણકા–ઉદ્યોગ વિકાસ સાધેલું દેખાય છે. ખંભાત નજીક આવેલ પ્રાચીન ઐતિહાસિક સ્થળ નગરામાં ઉખનનથી અકીક અને “કાર્નેલિયન”ના ઘણા મણકાઓ મળી આવ્યા છે. ખંભાતમાં, ઉત્પાદનની જુદી જુદી કક્ષાએ પહોંચેલા અર્ધ-કિંમતી મણકાઓ ભરેલી માટીની બે મોટી કેડીઓ ઈ. સ. ની ૧૧મી સદીની બે અભિલિખિત જૈન પ્રતિમાઓ સાથે મળી આવી છે. આ પ્રમાણથી એ સ્પષ્ટ છે કે મણકા-ઉદ્યોગ ખંભાતના અખાતના માથે આવેલાં લોથલ, નગરા અને ખંભાતમાં છેલ્લાં ચાર હજાર વર્ષ કે એનાથી વધુ સમયથી ક્રમિક રીતે વિકસેલ ઉદ્યોગ છે. ખંભાતના મણિયારે, હડપ્પીય પથ્થર-કારીગરેએ ઈ. પૂ. ૨૪૦૦માં જે વિકસાવી હતી તે જ પ્રક્રિયાનું અનુસરણ કરતા આવ્યા છે. લોથલમાંથી પથ્થરના મણકાઓના કેટલાક અનન્ય કહેવાય તેવા પ્રકાર મળ્યા છે. ખૂણાઓની સાવધાની ભરેલી પસંદગી દ્વારા એ સલાટ એવા મણકાઓ ઉત્પન્ન કરતા હતા કે જેમાં આંખ જેવા ભાગ ઉપર ભાર આપવામાં આવ્યો છે. એ મણુકા જોડા-ઘાટના અને એક બાજુ સપાટ તે બીજી બાજુ ઉત્તલ હતા. લેથલના સલાટોએ ઘડેલાં હડપ્પીય ઘરેણાંઓમાં બીજ દુર્લભ પ્રકારે તે અકીકના દિનેત્ર મણુકા તેમજ “જાસ્મર”ના પટ્ટાવાળા અને સેનાની ટોચવાળા મણકા છે ભઠ્ઠીમાં અકીકને પકવીને તેઓ એમાંથી કાર્નેલિયન બનાવતા હતા અને વળી સખત પથ્થર ઉપર પણ કરી શકતા હતા, એ હકીકત જ તેઓએ પ્રયોજેલી રાસાયણિક પ્રક્રિયાઓનું ઉચ્ચ કોટીનું જ્ઞાન દર્શાવે છે. કાર્નેલિયન મણુકાઓમાં કોતરકામ ગરમ કરવામાં આવેલા પથ્થરમાં ક્ષારથી ભેદીને કરવામાં આવતું હતું. કાતરવામાં આવેલી ભાતે તે સકેંદ્ર વર્તુલે અને 8 ની આકૃતિ હોઈ લેથલે આવા કતરણીવાળા મણકા સહુથી મેટા પ્રમાણમાં ઉત્પન્ન કર્યા હેઈ છે, જ્યાં Page #160 -------------------------------------------------------------------------- ________________ આ એતિહાસિક સંસ્કૃતિએ આવી કોતરણ કરવાની રીત ઉદ્દભવી હતી તેવું કે હેવાને વાજબી રીતે દાવો કરી શકે. હડપ્પીય લેકે અતિશય કઠિનતા ધરાવતી એવી પકવેલી સેલખડીના હજારે બારીક મણકા બનાવતા હતા. કાચો માલ નૂતન પાષાણયુગનાં સ્થાનમાંથી આયાત કરવામાં આવ્યો હોવો જોઈએ, જે સ્થાન હાલના માયસેર–આંધ્રના બેલારી, રાયપુર અને કન્લ જિલ્લાઓમાં આવેલાં છે. ગુજરાતમાં સેલખડીનાં જાણીતાં પ્રાપ્તિસ્થાન હડપ્પીય સમયમાં દુર્ગમ હતાં અને જે સ્થાનિક માલ મળતો હશે તે એની ઊતરતી કક્ષાની ગુણવત્તાને લઈ વપરાય જણાતું નથી તેમજ આજથી બસો વર્ષ પહેલાં કઈ સમયે એના ઉપર કામ કરવામાં આવ્યું નહોતું. તેથલમાંથી મળેલા સેલખડીના ગાળ છેદવાના નળાકાર મણકાને શારડીથી વેહ પાડેલી ત્રિપતી ભાતથી સુશોભિત કરવામાં આવ્યો છે. ભારત બહાર બ્રાકના સાર્મોનના સમયના સ્તરોમાં ત્રિ-પત્તી ભાત જોવામાં આવી છે, જ્યાં બીજા થડા હડપ્પીય પદાર્થો પણ મળી આવ્યા છે. સેલખડીને ઉપયોગ બટન, દાંતાવાળા ચક્કરના ઘાટનાં કાનનાં ઘરેણાં, અને ફૂલેની ભાતનાં શિરોભૂષણે બનાવવામાં પણ થતો હતો. એ મણકા, બંગડીઓ, વીંટીઓ, લટકણિયાં અને કાન તથા મસ્તકનાં ઘરેણાં બનાવવા માટે બીજો વ્યાપક પદાર્થ સાયન્સ હતો. ફાયન્સ બનાવવા માટેને રગડ કવાર્ટઝ સાથે ચૂનાનું મિશ્રણ કરીને બનાવવામાં આવતો હતો. તેથલ, હડપ્પા, મોહેજો–દડો અને પ્રભાસમાં મળતા ફાયન્સના વિભાગાંકિત મણકા ચેકસ વિશિષ્ટતા ધરાવે છે, કારણ કેલેથલ પશ્ચિમ એશિયામાંની આર્ય વસાહતની સાથે ઘણી વાર સંકળાયેલું છે. - લોથલમાંના સેનાના મણકા અત્યંત બારીક કારીગરીને માટે જાણીતા છે. કેટલાક લંબાઈમાં ૦.૧૨ સે.મી. થી પણ નાના છે, છતાં એ તદ્દન મજબૂત હેય છે અને સરળતાથી પરોવી શકાય તેવા છે. એ મણકા કંઠ-હારમાં ત્રણ લંબચોરસ અંતરાલ–મણુકા અને બે D પ્રકારના છેડાના મણકા સાથે વપરાતા હતા. ધારીરૂપ નળી સાથેના સોનાના ચક્કર ઘટના નવ મણકા વેપારીના મકાનમાંથી મળેલાં ઘરેણુમાંના છે; એ ઉરના શાહી સ્મશાનમાંથી મળેલા સોના ચાંદીના મણકાઓને ખૂબ મળતા આવે છે. વાળના એટલામાંથી કપાળ પર લટકતા રાખવામાં આવતા શંકુ આકારના પિલા પદાર્થો, કાનનાં ઘરેણાં તરીકે વપરાતી અંદરના ભાગમાં આંકડી કડી સાથેની શંકુ આકારની પાંદડીઓ અને કાનનાં બૂટિયાં તરીકે વપરાતી લંબગોળ આંખવાળી શંકુ આકારની સળીઓ લેથલમાંથી મળેલાં શણગારમાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] ધ્રુતિહાસની પૂર્વભૂમિકા [ .. ખીજાં ધરેણાં છે. આ બધા પાંર્ઘા સેનાના બનાવેલા છે. લેાથલના સેાની ચડાવવાનુ અને અકિંમતી પથ્થરાને સાનાની પતરીએથી ઝારણ કરવાનુ, ઢાળ મઢવાનું જાણતા હતા. એ સાચુ કે તાંબાની આયાત કરવામાં આવતી હતી, આમ છતાં બંગડીઓ, ચૂડીઓ, કાનની કડી અને આંગળીની વીંટી, લટકણિયાં, વાળમાં નાખવાની · સળીઓ વગેરે બનાવવા તાંખાના ઉપયાગ થતા હતા. સળ પાડેલા બહારના ભાગવાળી બંગડી એ લેાથલમાંથી મળેલા એક નાંધપાત્ર પ્રકાર છે. ગાળ કે અધ –ગાળ, તાર કે પટ્ટીમાંથી બનાવેલી વીટીઓમાં એક પ્રકાર એવા છે કે જેને હિ ંદુઓની લગ્નવીટીઓ અને નાાસાસની મિનેઅન રૂના સ્તરામાંથી મળેલી ગૂંચળાવાળી સાનાની વીંટીએની સાથે મળતાં આવતાં ખેવડી–ગૂંચવાળાં માથાં છે. આ પ્રકાર સમય આ માંના નોંધપાત્ર પ્રકાર છે. ૫, આજારા અને હથિયારો આજારા અને હથિયારા બનાવવાના કામ માટે હડપ્પીય લોકો હજી પથ્થરને ખલે તાંબા–કાંસાના ઉપયાગ તરફ પૂરેપૂરા વળ્યા નહોતા. મેટા પ્રમાણમાં તે હેજી પથ્થર ઉપર આધાર રાખતા હતા, જોકે ગુજરાતના સમુદ્રકાંઠાના પ્રદેશમાં ધાતુના જેવી જ પથ્થરની અછત હતી. પતરીએ, તેાલાં ( ૫ટ્ટ ૨૪, આ. ૧૪૫ ) અને મણકા બનાવવા જોઈતી ચ અને અકીકના રેતિયા પથ્થરની વધુ સુંદર જાતાની અનુક્રમે સિંધ અને દક્ષિણ ગુજરાતમાંથી આયાત કરવામાં આવતી હતી. જીન ઘાટની નિશાએ, ઘંટી, નિશાતરા, શ્રૃત્તા, હથેાડા અને ગદાનાં માથાં બનાવવા માટેના રતિયા અને ચૂનેરી પથ્થરાની વધુ ખરબચડી જાતા સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાંથી આવતી હતી. કાઈ ખીન્ન હડપ્પીય સ્થળમાંથી જાણવામાં નથી આવી તેવી પથ્થરની દળવાની અવનવી ધ'ટી દાખલ કરનારા લોથલના કારીગરની શોધબુદ્ધિને યાગ્ય યશ આપવા જોઈએ. એને ચંદા જેવા મથાળા ઉપર ગાળાકાર આરણી અને કંઠની નીચે ઊભા હાથેા (peg) ખાસવા ચારસ ખાકુ હોય છે. એના નીચેના ભાગ વધુ ભારે અને રેખાંકનમાં વૃત્તાકાર હોવા જોઈ એ. આવી બંટીએ નેવાસામાં ઈ.પૂ. ખીજી સહસ્રાબ્દીમાં વપરાવી શરૂ થઈ હતી. તાંબાની અણીદાર આર અને સળીઓના ઢાળા પાડવા માટેનાં પથ્થરનાં ખીમાં પણ લેાથલમાંથી મળી આવ્યાં છે. કલમ છેલવાની છરીએ તરીકે કે મિશ્ર એજારી તરીકે વપરાવી ચાલુ રહી. સર્–રાહરી કે કોઈ બીજા ધાતુની અછતને કારણે પથ્થરની પતરી Page #162 -------------------------------------------------------------------------- ________________ આઘ-ઐતિહાસિક સંસ્કૃતિએ t૧૩૫ પ્રદેશમાંથી આયાત કરવામાં આવેલા દાણાદાર ચર્ટમાંથી એ અહીં જથ્થાબંધ તૈયાર કરવામાં આવતી હતી. દાતરડા જેવું મિશ્ર ઓજાર બનાવવા માટે પીઠવાળી પતરીઓને લાકડાના કે હાડકાના હાથામાં બેસાડવામાં આવતી હોવાનું જણાય છે. બીજી પતરીઓ એકલી વાપરવામાં આવતી હશે. લોથલની ચીપિયા-ઘાટની પતરીઓ કોતરણ તરીકે કામ લાગતી હતી, જ્યારે ચટની અણુઓને આર અને - કોતરણ તરીકે ઉપયોગ થતો. પિપટની ચાંચ જેવાં અણિયાં ખોપરીમાં કાણું પાડવાના ઉપયોગમાં આવતાં હતાં. લોથલના કારીગરેએ ઉત્પન્ન કરેલી વિજ્ઞાને નોંધ લેવા જેવી મહત્ત્વની ચીજ તે રેખા–માપન માટે વાપરવામાં આવેલી હાથીદાંતની પટ્ટી છે. એની પહોળાઈ ૧૫ મિ. મી. અને જાડાઈ ૬ મિ. મી. છે; એની પ્રાપ્ય લંબાઈ ૧૨૮ મિ. મી. છે. ૪૬ મિ. મી. ની લંબાઈમાં ૨૭ રેખાઓ જોઈ શકાય છે. બે લીટીઓ વચ્ચેનું સરેરાશ અંતર ૧૭ મિ.મી. નું છે. આવા વીસ વિભાગ મોહેજો-દડોની માપપટ્ટી ઉપર નોંધવામાં આવેલાં બે વતું તેની વચ્ચેના અંતરની લગભગ બરાબર છે. ત્યાંની માપપટ્ટીમાં રોકાયેલી જગ્યા ૩૩.૪૬ મિ. મી. છે. લોથલની માપપટ્ટી ઉપરની પાંચમી રેખા બીજી રેખાઓ કરતાં થોડીક વધુ લાંબી છે; એ પરથી કલ્પી શકાય છે કે પટ્ટીનું દશાંશ પદ્ધતિમાં વિભાજન થતું હતું. મોહેજો-દડોની માપપટ્ટી પ્રમાણેને એકમ ૬૭.૦૫૬ મિ. મી. કહેવાય છે; વિભાગ દીઠ રેખાંકન(graduation)ની મધ્યમ ક્ષતિ ૦.૦૭૫ મિ. મી. છે. લોથલમાં પણ એકમ ૬૭.૦૫૬ મિ. મી. ને છે, પરંતુ વધુ ચોકસાઈ(accuracy)નાં પ્રયોજન માટે એને વધુ નાના પિટાવિભાગમાં વિભક્ત કરેલ છે. સિંધુ મુદ્રાઓ મહે– દડોની માપપટ્ટી ઉપરના વિભાગો કરતાં લોથલની માપપટ્ટીઓના વધુ નાના વિભાગોની ગણતરીએ વધુ ચોકસાઈથી માપી શકાય છે. એવું દેખાય છે કે પાર 'અને હસ્ત એ બંને રેખા–માપન માટેના એકમ ગણાયા હતા; આમાંના પહેલાની લંબાઈ ૧૩.૨ ઇંચ (૩૩.૫ સે. મી.) અને પછીનાની ૨૦.૩ થી ૨૦.૮ ઈંચ (૫૧.૫ થી ૫૨.૮ સે. મી.) છે. લોથલમાંનાં મકાન “પાદ” ના પૂરા એકમેની રીતે માપી શકાય એમ છે; દા. ત. તબક્કા જ ૩૪ માંના મકાન નં. ૧૫૯ નું માપ ૪૨૦ એકમ છે, અને વખારનું ૧૧૭૪૧૨૩ એકમ છે. વળી એ પણ નોંધવું જોઈએ કે જેથલની માપપટ્ટી (૧.૭૭ સે.મી.) પરના પહેલા દસ વિભાગ એ “અંગુલ”ના પ્રાચીન ભારતીય એકમની વધુ નજીક છે. રાજ અને ભાઈકરના મત પ્રમાણે “અર્થશાસ્ત્રને અંગુલ ૧.૭૮૬ સે. મી. ની બરાબર છે. લોથલમાંથી હાથીદાંતના મળેલા બીજા પદાર્થ લંબાઈમાં ૬.૫ થી ૧૨.૭ સે. મી. સુધીના માપની શંકુ આકારની શલાકાઓ છે. તેથલમાં એને શો ઉપયોગ હતો Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] ઇતિહાસની પૂર્વભૂમિકા tપ્ર. એ જાણવામાં આવ્યું નથી, પરંતુ ઉત્તર સીરિયાના રાસ-શામરામાં અદલેઅદલ એવી જ શલાકાએ મળેલી છે, એ હકીકત એવું સૂચવે છે કે લેથલમાંથી મેસોપોટેમિયા અને એનાલિયાનાં સ્થળોમાં હાથીદાંતના બીજા પદાર્થો સાથે એની નિકાસ થતી હતી. • હવે આપણે છીપનાં બનાવેલાં ઓજારે અને સાધનને વિચાર કરીએ. વાંકી, પણ તીક્ષ્ણ અણીવાળી અને બરાબર પકડ લેવાને માટે હાંસમાં બુઠ્ઠી કરેલી કેતરણીઓ (engravers) ખાસ નોંધપાત્ર છે. એને ઉપયોગ સેલખડીની અને પકવેલી માટીની મુદ્રાઓ કરવામાં થતું હતું. લોથલમાંથી ભળેલું ભારે વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવતું સાધન બેઉ બાજુ ચાર ચાર એવી આઠ ઊભી ફાંસવાળે છીપને પોલે નળાકાર પદાર્થ છે. એક બાજુની હાંસની સામેની ફાંસોને દેરીથી જોડવામાં આવે તે તેઓ એકબીજાને કાટખૂણે કાપે છે. : જે બંને બાજુની હાંસની સામેની ફાંસે જોડતી બધી રેખાઓ એક જ સપાટી ઉપર દોરવામાં આવે તે એ એકબીજીને મધ્યમાં છેદે છે અને એ રીતે આઠ રેખાઓથી પડેલા ખૂણું બરાબર પિસતાળીશ અંશના થાય છે. સ્પષ્ટતઃ આ સાધન અત્યારને કમ્પાસ કરે છે તે જ કાર્ય આપતું હોવું જોઈએ અને જમીનની માપણી તેમજ રસ્તા અને મકાનનું તલમાન નકકી કરવાના ઉપયોગમાં આવતું હોવું જોઈએ. ભાલે એને દેહાભૂષણ તરીકે ગયું છે, પરંતુ વીંટીનું કામ આપવાને માટે એ ખૂબ જાડું પડે છે અને લટકણિયા તરીકે લટકવાને માટે બંધ બેસે તેવું નથી. ઓજાર અને હથિયાર બનાવવા માટે સહુથી અનુકૂળ અને ટકાઉ પદાર્થ નિઃશંક રીતે તાંબું અને એનાં મિશ્રણ હતાં, જેનું હડપ્પીય લેકોને સારું જ્ઞાન હતું. તાંબુ અને કલાઈ આયાત કરવામાં ભારે કિંમત પડતી હોવા છતાં સુતાર, કડિયા, માછીએ, વહાણ બાંધનારાઓ અને તામ્રકારોને જોઈતાં ઓજાર બનાવવામાં તેઓ ધાતુઓને બહેળે ઉપયોગ કરતા હતા. કેટલાક વિદ્વાને માને છે કે હડપ્પીય લેકને કાંસું બનાવવાનું આવડતું નહોતું અને તેથી તેઓ તૈયાર કરેલા કાંસાની આયાત કરતા હતા. તેઓ વળી એમ સૂચવે છે કે સિંધુખીણના તામ્રકારે ખૂબ જ રૂઢિચુસ્ત હતા અને ધાતુનાં એજાર અને હથિયાર બનાવવામાં જની થઈ ગયેલી હુન્નર-પદ્ધતિઓનું અનુસરણ કરતા હતા. એક કરતાં વધુ ટુકડાઓનાં બીબાંનો ઉપગ ધરાવતાં મિશ્રિત હથિયાર બનાવવાનું એમને જ્ઞાન નહતું એમ કહેવામાં આવે છે. આમાંની કેટલીક દલીલની પરીક્ષા કરીએ. Page #164 -------------------------------------------------------------------------- ________________ '] આધઐતિહાસિક સસ્કૃતિ [130 એ સાચુ છે કે હડપ્પીય ધાતુકારા ઢાળ પડતી સપાટીવાળા કે સપાટી વિનાના ચપટ સેલ્ટ જેવાં એજારેાના માટે ભાગે પ્રાથમિક કક્ષાના ધાટ બનાવતા હતા, જ્યારે સુમેર અને એલમના ધાતુકારો એ જ સમયમાં હાથેા ચાલવાના ખાંકાવાળી વિકસિત પ્રકારની કુહાડી બનાવતા હતા અને હાથા કરવાના સિદ્ધાંત માત્ર કુહાડીને જ નહિ, ખંજર અને ભાલાને પણ લાગુ પાડતા હતા. હડપ્પા, માહે જો દડો અને ચાન્હડોમાં ધડાયેલાં ઢાંકણાં, છરો, અસ્તરા અને ભાલા જેવા જુનવાણી થઈ ગયેલા એજાર–પ્રકારાને વિશે ખેલતાં પિગોટ ૧૨ કહે છે કે “ સંસ્કૃતિનું કુંભારકામ જેવું પ્રેરણા વિનાનુ સામાન્ય કોટિનુ છે તેવું આ પણ છે” અને ઉમેરે છે કે હડપ્પીયાએ ઉત્પન્ન કરેલી ચીજોને રૂઢિચુસ્તના નિર્જીવ હાથને કારણે સહન કરવું પડયું હતું. એવી ફરિયાદ કરવામાં આવે છે કે સમાન ધેારણુ સાચવવાના વલણે અને લગભગ ચોખલિયા પ્રકારના ઉપચાગિતાવાદે કલાકાર કે કારીગરને સ્વતંત્રતા રહેવા દીધી નહિ, પરંતુ સત્ય તે એ છે કે હડપ્પીય લેાકેા, પશ્ચિમમાં ખીજાએ સમજ્યા અને શીખ્યા તે પૂર્વે જ ઘણા સમય ઉપર, સમાન ધેારણુ અપનાવવાના લાભની કદર કરવાનું સમજ્યા અને શીખ્યા હતા. કુંભારકામ અને ઈંટા સહિતના હડપ્પીય ઉત્પાદનમાંની પ્રબળ એકરૂપતાના આનાથી ખુલાસા મળી જાય છે. વિશાળ સામ્રાજ્યમાં સર્વત્ર ધાતુનાં એજારા અને હથિયારાનાં ઘાટ અને કદના વિષયમાં સમાન ધારણને વળગી રહેવાની ક્રિયાએ એછે ખચે મેાટા પાયા ઉપર ઉત્પાદન કરવાની સરળતા કરી આપી હતી અને ઉત્પાદંક તેમજ ગ્રાહક બંનેને ફાયદા કરી આપ્યા હતા. આજે પ્રત્યેક સભ્ય સમાજ તેાલાં અને માપનુ સમાન ધારણ કરવાના યત્ન કરે છે, જે હડપ્પીય લાકોએ ચાર હજાર વર્ષ પૂર્વે સિદ્ધ કર્યું હતું. પ્રા—સ્વાતંત્ર્ય ભારતમાં આવી એકરૂપતાના અભાવે ઊભી થયેલી અંધાધૂંધી ખૂબ જ જાણીતી છે. આ સાથે યાદ રાખવું જોઈએ કે પ્રાંતીય ફેરફાર અસ્તિત્વમાં હતા. હડપ્પીય લોકોને એકથી વધુ ટુકડાઓનાં ખીમાંના ઉપયેાગને સમાવતી નષ્ટ ભીની હુન્નર–પદ્ધતિનું સંગીન જ્ઞાન હતું. માહે જો–દડાની સુંદર નૃત્યાત્મક આકૃતિ અને લાથલમાંની કૂતરાની ખારીક આકૃતિ એ ઉક્ત હુન્નરપદ્ધતિ અપનાવ્યાને પ્રખળ પુરાવા છે. શાંતિચાહક પ્રજા તરીકે તેઓ યુદ્ધ અને વિજય કરતાં વેપાર અને નકામાં વધુ રસ ધરાવતા હતા અને તેથી, તે વિકસેલી હુન્નરપદ્ધતિ જાણતા હતા છતાં સંહારક હથિયારાનું ઉત્પાદન કરવા આતુર નહોતા. એમને તાંબાનાં પાતળાં પતરાંનાં બનાવેલાં જુનવાણી પ્રકારનાં બાણુ—ળાં, ખજરે અને ભાલાંનાં ળાંથી સ ંતાષ હતા, જે ચપાયપ જોડાયેલાં હતાં, પરંતુ પક્ષીઓ અને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૮] ઇતિહાસની પૂર્વભૂમિકા પશુઓને સંહાર કરવા પૂરતાં જ એ પ્રબળ હતાં. એમને શત્રુઓ ચડી આવશે એવી કોઈ ધારણા હતી નહિ અને તેથી વિકસિત પ્રકારનાં લડાયક હથિયારોની એમને જરૂર નહતી. મિશ્ર ધાતુ બનાવવાના એમના જ્ઞાનના વિષયમાં પૂરતા પુરા છે કે તેઓ ચેખું તાંબું પ્રપ્ત કરી કાંસું બનાવવાને માટે જોઈતા પ્રમાણમાં કલાઈ ઉમેરતા લેથલમાંથી મળેલા તાંબા-કાંસાના પદાર્થોમાં રહેલી કલાનું પ્રમાણ બતાવતે નીચેને કઠે એવા અભિપ્રાયને ટેકે આપે છે કે ઓજાર અને હથિયાર અથવા કતરણીઓ અને ભાલાના ઉત્પાદન કરતાં બંગડીઓ અને સળીઓની બનાવટમાં કલાઈ વધુ પ્રમાણમાં વાપરતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે કલાઈ દસ ટકાથી વધુ વાપરવામાં આવે તે એજાર બટકણું થઈ જાય; તેથી, ‘નીચે બતાવ્યું છે તેમ, સામાન્ય રીતે ઓછા ટકા વાપરવામાં આવતા - અંક પદાર્થ કલાઈને અંશ ૧. ભાલું ૨.૨૭ ટકા ૨. કોતરણી અરીસે ૫૪૭ ફાંસવાળી સળી ૯.૦૨ ” ટાંકણું ૯૬૨ ” ૬. બંગડી ૧૧.૮૨ ” * ૭. સળી ૧૩.૮૦ ” ૩.૯૬ ” = = . : લોથલ અને રંગપુરમાંના તાંબા અને કાંસાના પદાર્થોમાંનાં મિશ્રણ અને હુન્નરપદ્ધતિના કાળજીપૂર્વક અભ્યાસ પછી ભારતના પુરાવતુકીય રસાયણશાસ્ત્રી છે. બી. બી. લાલ કહે છે કે “આ પદાર્થોને અભ્યાસ બતાવે છે કે એ સમયના કારીગરને ઢાળા પાડવાની અને ઘડવાની હુન્નરપદ્ધતિને સારે ખ્યાલ હતો. અનુપચયન કરનાર (de-oxidising) તવ તરીકે અને તાંબાને સખત કરવા માટે કલાઈને ઉપયોગ પણ જાણતા હતા.” તાંબાના પદાર્થોના વિષયમાં એ નોંધવું જોઈએ કે સેટમાંના કલાઈના અંશનું પ્રમાણ ૨.૬૦ થી ૪.૦૯ ટકા સુધીનું રહેતું, પરંતુ ધરીમાં એ ૫.૨૮ ટકા સુધીનું થતું. આમ છતાં રંગપુરમાંથી મળેલી બંગડીમાં, લોથલની બંગડીઓમાં પણ છે તેમ, કલાઈ ૧૧.૦૭ ટકા હતી. લોથલના ધાતુકારોએ તૈયાર કરેલાં ચેડાં ચોક્કસ પ્રકારનાં હથિયારોની હવે વિચારણા કરીએ. લોથલ સહિતનાં હડપ્પીય સ્થળોમાંથી મળેલું ખચકા સાથેનું Page #166 -------------------------------------------------------------------------- ________________ આઇ-એતિહાસિક સતિએ tપહ પાંદડાના આકારનું પાતળું ભાલું (ભાલાનું ફળું) એ લગભગ છરી જેવું છે (પટ્ટ ૨૪, આ. ૧૩૬). મધ્ય ભાગના ટેકાનું કામ આપતા ઊભા ઘાટે ચિરાયેલા લાકડાના હાથામાં એ સાતું હોવું જોઈએ. જેથલમાંથી મળેલાં ભાલાનાં બે ફળોને પકડમાં રાખવા માટેનાં વીંધ છે. ખંજરે લંબાઈમાં ૩ થી ૧૦ સે.મી.નાં છે, પરંતુ એ યુદ્ધમાં વાપરી શકાય તેવાં મજબૂત નથી. એમાંના એકને વાળલે ગાળે. છે અને બીજાને કાણાવાળી અણુ છે. નિઃશંક રીતે ભાલા તરીકે વપરાતું હશે તેવા ફરી વાળેલા પેદાર અણિયા સાથેનું ચપટ, પાંદડા ઘાટનું પાનું લોથલમાં મળતું નથી. આ પ્રકાર સિંધુ સભ્યતામાં વિશિષ્ટ છે અને ભારતીય ઉપખંડની બહાર એ માત્ર હિસરમાં સમય રૂ માં મળે છે. જેથલમાંનાં તાંબાનાં બાણ-ફળાં પાતળાં, ચપટ અને સાંકડા ચકલી–પૂછડિયા આંકડાવાળાં છે, પણ એને હાથામાં બેસવાની અણું નથી. છેલ્લે એક એવા મહત્વના ઓજાર–પ્રકારની વાત કરીએ કે જે યુદ્ધના હથિયાર તરીકે અથવા લાકડાં કાપવાના સાદા ઓજાર તરીકે વાપરી શકાતું હોય. એ પાનાવાળી કુહાડી છે કે જેની લેથલમાં ત્રણ અલગ - અલગ જાત તારવી શકાય છે. લાંબા સાંકડા પાનાવાળી અને લગભગ સમાંતર બાજુઓ ધરાવતી કુહાડી સિંધુખીણ અને લોથલમાં સામાન્ય હતી. બીજે પ્રકાર પહોળું પાનું અને બેઉ હાંસની જરાક અવતલતા ધરાવતી ચપટ કુહાડીને છે. એ હડપ્પા, મોહે જો–દડો, ચાહુ-દડો, રંગપુર અને લોથલમાં મળી આવે છે. ત્રીજો પ્રકાર તે પટ્ટીમાં હાથા માટેના બાકેરાવાળી કુહાડીને લાગે છે, પણ એ તૂટેલે છે. લોથલમાં આ ત્રણ જાણીતા પ્રકારે ઉપરાંત બીજના ચંદ્રના આકારની કિનારવાળી અવનવી કુહાડી મળી છે, પરંતુ કમનસીબે કિનારો અને બીજના ચંદ્રના આકારની હાંસની સામેની ધાર ભાંગી પડી છે. એ ભાંગેલી ધાર કાપવાનું કામ આપે તેવી તીક્ષણ હતી કે કેમ એ જાણવામાં આવ્યું નથી. એની કિનારે આકાર બાજુઓ ઉપર કેવો હતો એ વિશે પણ કહેવું એટલું જ અચોક્કસ છે. સપાટી ઉપર બધે ધ્યાન ખેંચે તે રીતનાં હથેડાનાં નિશાન જોવામાં આવે છે અને કેટલાક વિદ્વાનેએ સૂચવ્યું છે કે આ કુહાડીને ઉપગ ધાતુ-કામમાં થતા હતા, જ્યારે બીજાઓ એને ધાર્મિક ક્રિયાનું પ્રયોજન આપે છે. ઉત્તર પ્રદેશમાંના કિસૌલીમાંથી મળેલી માનવાકાર ઘાટની કુહાડી સાથે એની કેટલીક વાર સરખામણી કરવામાં આવે છે. જોકે ઢાળે પાડો અને પછી હથેડાથી ટીપવું એ બેઉ કિસ્સાઓમાં અપનાવવામાં આવેલી હુન્નરપદ્ધતિ સમાન છે, આમ છતાં વાપરવામાં આવેલી ધાતુનું સંજન, નીચેના કોઠામાં બતાવ્યું છે તે પ્રમાણે, ભિન્ન ભિન્ન પ્રકારનું છેઃ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] પદાર્થ ઇતિહાસની પૂર્વભૂમિકા તાંબું સીસું નિકલ લેટું કલાઈ ૧. લેથલની કિનારવાળી કુહાડી ૯૬.૨૭ ૨.૫૧ સ્વલ્પ સ્વલ્પ સ્વ૯૫ ૨. બિસીલીની ૯૮.૭૭ - ૦૬૬ - - મનુષ્પાકાર આકૃતિ આથી લોથલની કિનારવાળી કુહાડી ગંગાની ખીણમાંના તાંબાના સંગ્રહમાંથી આવી એ શંકાસ્પદ છે, પરંતુ એ નિઃશંક છે કે એ પ્રકારવિદ્યા અને હુન્નરપદ્ધતિની દષ્ટિએ બિન–હડપ્પીય છે. કિસૌલીની કુહાડીમાં નિકલના ટકાનું પ્રમાણ ઊંચું છે અને એ ક્યાંથી આવી એ જાણવામાં આવ્યું નથી. લેથલના કારીગરોને જેઈતાં આંકડીવાળા ગલ, દાતરડા, ધારવાળી શારડીઓ, આર અને સોય જેવાં તાંબા અને કાંસાનાં ઘણાંખરાં ઓજાર સ્થાનિક રીતે બનાવવામાં આવતાં હતાં અને પ્રકારની દષ્ટિએ એ હડપ્પીય છે. વળેલી ફાંસવાળી શારડી અને રંદે–સુતારને અને વહાણ બનાવનાર બંનેને ઉપગનાં– ભેંકવા બાજુના છેડાએ વીંધવાળી સોય અને વળાંકવાળી કરવત જેવા નવા એજારપ્રકારના સર્જનમાં લેથલના ધાતુકારેની શેકબુદ્ધિ વ્યક્ત થાય છે. લોથલમાં ઉત્પન્ન કરવામાં આવેલા આંકડીવાળા ગલ જુદા જુદા માપના મળે છે અને એને ગળાકાર છેદ હોય છે. એ સામાન્ય રીતે કલાઈવાળા કાંસાના બનાવવામાં આવ્યા હોય છે. તાંબાના મિશ્રણવાળાં નાજુક ઓજારમાં ભોંકવાના છેડે અર્થાત સામે છેડે વીંધવાળી સોય, કાટખૂણિયા સંતવૃત્ત છેદના પાનાવાળી દાંતાની કરવત અને મેચીના ઉપયોગની આર છે. વૃત્તાકાર કરવત માનવની ખોપરી શારવાના કામ માટે અથવા તો નળાકાર પદાર્થોમાંથી ફાસ પાડવાના કામ માટે વપરાતી હોય. પાલાં, સજ્જડ બેસાડેલી બરણીઓ, ચમચા અને સાંકળીની કડીઓ (chain-links), તાંબામાંથી બનાવેલા ઘરગથ્થુ ઉપયોગ માટેના બીજા પદાર્થ છે. તેથલના લેકની પ્રસાધન-સામગ્રીમાં તાંબાના અરીસા, વાળમાં ખેસવાની સળીઓ અને કાન-ખોતરણીઓ હતી. અરીસો રેખાંકનમાં અંડાકાર છે, પરંતુ એને હાથે ભાંગી ગયેલ છે. લેથલમાં ધાતુકામને કારણે ભઠ્ઠીઓ અને કારખાનાંઓની જરૂર ઊભી થઈ તબક્કા રે નું જણાયેલું સહુથી પ્રાચીન ધાતુ-કારખાનું નગરની ઉત્તર બાજુની સીમા પર આવેલું હતું. રેખાંકનમાં એ ગળાકાર છે અને એને એક છેડે Page #168 -------------------------------------------------------------------------- ________________ આધ-ઐતિહાસિક સંસ્કૃતિ [૧૧ બળતણ માટેનું બાકોરું છે. પકવેલી માટીનું એક મોટું કુલડું (crucible) અને એની નજીકથી મળેલું તાંબાનું પતરું એવું સૂચવે છે કે ત્યાં તામ્રકાર કામ કરતા હતા. તામ્રકારે એ વાપરેલું બીજું બાંધકામ તે બજારના રસ્તામાં તબક્કા ૪ માં બાંધેલું બે ખંડવાળું કારખાનું છે. ઊભી મૂકેલી ઈ ટોની બનાવેલી ૬૦.૭૫ સે. મી.ની લંબચોરસ ભદ્દી અને વપરાશનાં એંધાણ ધરાવતે રેતિયા પથ્થરને ઘનાકાર પણ અહીં હજીયે જોવા મળે છે. ધાતુકામમાં વપરાતા બીજા પદાર્થ તે માટીની પકવેલી જાડી ખરબચડી દીવાલવાળી કુલડીઓ, પથ્થરનાં ગદા–માથાં તથા તાંબા અને કાંસાનાં દાતરડાં છે. નીચલા નગરને ઉત્તર છેડે બાંધવામાં આવેલું, પાંચ અંતયુક્ત કુંડી જેવી ઈટની વંડીઓ ધરાવતું મોટું ધાતુ-કારખાનું બતાવે છે કે એક છાપરા નીચે અનેક તામ્રકારે કામ કરતા હતા. અહીં કુંભારકામની પાંચ જેટલી ભઠ્ઠીઓ પણ જાણવામાં આવી હતી. : ૬, રમકડાં અને સેગટાં પકવેલી માટીની લોથલની કળામાં લગભગ બધાં જ ઘરાળુ અને જંગલી પશુઓને મૂર્ત કરવામાં આવ્યાં છે. એમાંનાં થોડાંકને તે ખૂબ જ કાળજીથી ઘડવામાં આવ્યાં છે. આખલે, ગાય, ઘેડ, કૂતર, સૂંઠ, ગંડે, વાઘ, ચિત્ત અને ખિસકેલી ખાસ નોંધપાત્ર છે. લોથલમાં ખૂંધવાળાં અને ખૂધ વિનાનાં પશુઓને મૂર્ત કરવામાં આવ્યાં છે; એમાંને સુંદરતમ નમૂને ખૂધ વિનાને આખલે છે, જે એનાં બળ અને સ્નાયુગત વિગતોને માટે જાણુ છે. પૈડાવાળી પશુ-આકૃતિઓ અને ઘેડાના માથાવાળી મિશ્ર આકૃતિઓ બાળકોના આનંદ માટેનાં રમકડાં તરીકે વપરાતાં હતાં. એમાંનાં કેટલાંકને હાલતાં માથાં હતાં, જેનું દેરીથી સંચાલન થતું હતું. લોથલના લેક ઘરની અંદરની વિવિધ રમતમાં રસ લેતા સુખી જન હતા. આ રમતોમાંની મુખ્ય રમત શેતરંજ(chess)ને લગભગ મળતી આવતી પાટિયાની રમત હતી. શેતરંજ એ રાજવીઓની ખૂબ જ પ્રાચીન કાળની ભારતીય રમત છે, જેમાં રાજા અને એના મંત્રી ઉપરાંત ભારતીય સેનાનાં ચાર પારંપરિક સૈ –પાયદળ, હયદળ, ગજદળ અને રથદળ–ને મૂર્ત કરવામાં આવે છે. શેતરંજ માટે “ચતુરંગ” એટલે કે ચાર પ્રકારની સેનાને વહેલામાં વહેલે સાહિત્યિક નિર્દેશ ઈ. ૫. ૩ જી સદી સુધી જાય છે. તેથલમાંથી મળેલાં પાકી માટી (૫ટ્ટ ૨૫, આકૃતિ ૧૪૭), શંખ-છીપ, હાડકાં, હાથીદાંત અને પથ્થરનાં બનાવેલાં સગાં ભારતમાં અત્યારે વપરાતાં સોગટને આકાર અને કદમાં તદ્દન મળતાં આવે છે. પકવેલી માટીનાં અને છીપનાં દુ-ઘાટનાં સોગઠાં મૂળમાં Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] ઈતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. “રાજા” અને “મંત્રીને મૂર્ત કરતાં હતાં, જ્યારે જાડાં દુર્ગ-ઘાટનાં સોગટ અત્યારની શેતરંજના હાથીને મળતાં છે. ભુતાનના માથાવાળે શંકુ આકારને ઊંચે પદાર્થ “રથ'ના જેવો દેખાય છે અને આરપાર ન જતાં વીંધવાળા કે વિધ વિનાના નાના ચતુરસ્ક પદાર્થ “પાયેદલ સૈનિકે ” માટેના લાગે છે. પ્યાદાઓનાં ભિન્ન ભિન્ન કદનું ભિન્ન ભિન્ન મૂલ્ય હશે કે કેમ એ જાણવામાં આવ્યું નથી; કદાચ એ રમવા માટેના ભિન્ન ભિન્ન સટના હોય. લોથલમાંથી કૂતરે ઘેડ અને આખલા જેવાં પશુઓનાં માથાને ઘાટ ધરાવતી અને ચપટ બેસણીવાળી પકવેલી માટીની પ્રાણી–આકાર આકૃતિઓ મળી છે. એમાંની એક ભારતીય શેતરંજમાંના ઘડાને મૂર્ત કરતી હોય એમ લાગે છે. સૂસા અને તેપે ગવરામાં બીજાં પ્રાણીઓના આકારની સોગટ મળ્યાં છે. સેગટઓથી મૂર્ત કરવામાં આવતી સેનાએ લોથલમાં અજ્ઞાત છે. વિભાગે બતાવતાં એકઠાં અને કાટખૂણિયાએનાં નિશાન ધરાવતાં પકવેલી માટીનાં એવાં બે રસાં અને વિકણની રીતે વિભાજિત રસવાળું ત્રીજુ રસું હમ્પીય યુગમાં લોથલમાં વપરાતાં લાકડાનાં કીડાફલકને મૂર્ત કરતાં હોય એમ કલ્પી શકાય. હડપી લેકે શેતરંજ ઉપરાંત બીજી સંખ્યાબંધ રમત રમતા હતા. લોથલમાં પકવેલી માટીની નાની પિરામિડ-ઘાટની ગોળીઓ મળી છે તે ફલકમાં કરેલા ગોળ ખચકાઓની પંક્તિઓવાળા ક્રીડા–પટમાં વપરાતી હશે. લેથલમાંથી એક બીજે મહત્ત્વને પદાર્થ મળ્યો છે તે એક ઈટ છે, જેના ઉપર ત્રણ સમકેન્દ્ર ચેરસ અકેલા છે, જેની બાજુઓને એક રેખા છેદે છે. આને જેમાં કચૂકા, વટાણું કે કાંકરીઓને ઉપયોગ હોય છે તેવી, હાલ “વાઘ અને ગાય” કે “વાઘ અને ઘેટું” નામે રમતને માટે વપરાતા ફલકની સાથે સરખાવી શકાય. આમાં પાસાને ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ વાળે અને ગાયોની હિલચાલને લગતા નિયમ નકકી કરવામાં આવ્યા હોય છે. લોથલમાંથી મળેલા પકવેલી માટીના પિરામિડ અને ચતુરસ્ત્ર આના જેવી રમતમાં કામમાં આવતા હશે એમ ધારી શકાય. પાસાનો ઉપયોગ થતો હોય તેવી નસીબ અજમાવવાની રમત હડપ્પીય લોકેને સારી રીતે જાણીતી હોવી જોઈએ. છ બાજુએ ૧ થી ૬ ના અંક ધરાવતા અને જેમાં આરપાર નહિ તેવાં વીંધ કરવામાં આવેલાં છે તેવા માટીના પકવેલા ઘનાકાર પાસા એની પ્રતીતિ કરાવે છે. અત્યારના પાસાઓમાં મળે છે તે પ્રમાણે મહેજો-દડોમાંથી મળેલા પાસામાં ૧ ની સામે ૬, ૩ ની સામે છે, અને ૨ ની સામે ૫-આમ સામસામો અંકને સરવાળો છ થાય છે. આમ છતાં Page #170 -------------------------------------------------------------------------- ________________ આવ-ઐતિહાસિક સંરતિઓ [૧૦ લેથલને પાસ મેહે જો-દડોના પાસાથી કે મહાભારતના પાંડવોએ ઉપયોગમાં લીધેલા પૌરાણિક (legendary) પાસાથી જુદો પડે છે. અદનાં સૂક્તોમાં જુગારીના ભાગ્યને વિશે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે એ જોતાં પાસાની રમત છેક વૈદિક સમયથી તો જાણીતી છે જ. પાદટીપે ૧. જુઓ ઉપર પ્રકરણ ૪. 2. S. R. Rao, Ancient India, Nos. 18–19, pp. 13 ff. 3 P. P. Pandya in Indian Archaeology 1956-57-A Review, p. 16 ૪. Ibid, 1957-58, p. 18 4. S. R. Rao in Indian Prehistory, pp. 129 ff. 4- M. S. Vats in Annual Report of the Archaeological Survey of India, 1934–35, pp. 34-38, pts. XII-XIV 9. G. S. Ghurye in Journal of the University of Bombay, VIII, 1 (July 1939), p. 11 c. M. G. Dikshit in Bulletin of the Deccan College Research Institute, Poona, XI, 1, pp. 16 ff. . . . S. R. Rao in Ancient India, Nos. 18-19, pp. 5, 207 10. Indian Archaeology 1954–55 to 1962–63-A Review . S. R. Rao in Illustrated London News, Feb. 25, 1961 and March 11, 1961 S. R. Rao in Lalit Kala, Nos. 3-4, pp. 82-89; and No. 11, pp. 14-30 S. R. Rao " Shipping and Maritime Trade of the Indus People ” in Expedition ( Pennsylvania, 1965), Vol. 7, No. 3, pp. 30–37. S. R. Rao, “A Persian Gulf Seal from Lothal”, Antiquity, Vol. XXXVII, 146, pp. 96–99 14. V. S. Lele, “ Docks at Lothal”, the Journal of Institution of Engineers, India, Poona Centre, pp. 152–155 12. S. Piggot, Prehistoric India : ... .. ..... Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ (ચાલુ) (ઉ) સ્મશાન અને દાટવાના રિવાજ ૧. એકવડાં અને બેવડાં દફન લેથલમાંનું સ્મશાન નગરને ફરતી દીવાલની પેલી પાર આવેલા ટેકરાના વાયવ્ય ખૂણાના ઢોળાવ ઉપર આવેલું હતું. છેલ્લાં ત્રણ હજાર વર્ષ કે વધુ સમયથી આ ભૂભાગ પથરાઈ પડતાં પૂરોને લીધે અને ખેતીને લગતાં કામને વીધે ભારે પ્રમાણમાં ખવાઈ ગયો છે. ઉખનને દરમ્યાન વીસ દૃનમાંથી ૨૧ હાડપિંજર કાઢવામાં આવ્યાં હતાં. શહેરના કદને ખ્યાલ કરતાં દફનની સંખ્યા સ્વલ્પ છે અને સ્મશાનનું માપ ખૂબ જ નાનું છે. એ અસંભવિત નથી કે લેથલના પ્રજાજનોને એક વિભાગ ભૂમિદફનને બદલે અગ્નિસંસ્કારને પ્રકાર અમલમાં મૂકતો હોય. પ્ર. એસ. એસ. સરકારે આગળ જતાં બતાવ્યું છે કે લોથલમાંથી મળેલાં મોટા ભાગનાં હાડપિંજર ૨૦ થી ૩૦ વર્ષની વય-ચૂથનાં છે, તેથી એ નક્કી કરવાનું બાકી રહે છે કે ૩૦ વર્ષની ઉપરનાં મૃતકે નિકાલ કેવી રીતે કરવામાં આવતું હશે. બીજું, તબકક ૧ અને તબકકા ર માં લોથલ-વાસીએના મરણોત્તર રિવાજ કેવા હતા એ વિશે કોઈ માહિતી નથી, કારણ કે મળેલાં દફનેમાંનું એક પણ તબકકા રૂથી પહેલાંનું નથી. ખુલ્લાં કરવામાં આવેલાં વીસ દફનેમાંથી માત્ર સોળમાં એક કે વધુ હાડપિંજર હતાં. બાકીનાં ચાર ખવાઈ ગયાં હતાં અને થોડા ઘડા તથા હાડકાંના ટુકડાઓ સિવાય હાડપિંજરના અવશેષ ધરાવતાં નહોતાં. નદી નજીકની સ્મશાનની સ્થિતિ ઉપરથી એવું ધારી શકાય કે મરણોત્તર ક્રિયાના હેતુ માટે પાણીની જરૂરિયાત હશે. સ્મશાનમાં મૃતકને નિકાલ કરવાને માટે સ્વીકારવામાં આવેલી ખરેખરી કાર્ય પદ્ધતિના વિષયમાં લેથલનાં દફનેમાંથી ઠીક ઠીક માહિતી પ્રાપ્ય છે. સામાન્ય રીતે રેખાંકનમાં રૂ.૨૪૦.૭૫ મીટરની લંબાઈ-પહોળાઈને અને અડધા મીટરની Page #172 -------------------------------------------------------------------------- ________________ ૭ મું]. આથ-ઐતિહાસિક સંસ્કૃતિઓ [t૧૫ ઊંડાઈને, ઉત્તર-દક્ષિણ લંબાઈને લંબચોરસ ખાડો ખોદવામાં આવતો હતો. ખાડે ખાદ્યા પછી સહેજ ઊંચું કરેલું અને પૂર્વ તરફ ઢળેલું રહે તે રીતે માથું ઉત્તરમાં રાખી શબને પૂરેપૂરું લંબાવીને મુકવામાં આવતું હતું. મુખ્યત્વે જેમાં માટીનાં પાત્ર હોય તેવી દફનમાં મૂકવાની ચીજો માથા કે ખભા પાસે, અને કવચિત જ પેઢા પાસે, મૂકવામાં આવતી હતી. શરીર અને દફન–ચીજોને મૂક્યા પછી ખાડો માટીથી પૂરી દેવામાં આવતો હતો. ચણતરી કફન થાય એ રીતે દફનના ખાડાને કાચી ઈટથી ચણું લેવાને એકમાત્ર દાખલું ધ્યાન ઉપર આવ્યા પણ છે, પરંતુ કોઈ ઘાસના આચ્છાદનને અથવા તે કાષ્ઠના કેઈ કફનને સગડ મળતો નથી. પછીનાં દદન ખોદતી વેળા તબકકા રૂ નાં કેટલાંક દફનેને અડચણ પહોંચી હતી, અને એ રીતે પ્રાકાલીન થરોના દફનના રાચરચીલાને અને હાડપિંજરને નુકસાન થયું હતું. માણસનું મૃત્યુ થયા પછી ખરેખર કયા વિધિ કરવામાં આવતા હતા એ વિશે જાણવાનાં સાધન મળ્યાં નથી, પરંતુ દફનના ખાડાઓમાંથી મળેલી ચીજેમૃતકને અર્પણ કરાતી ચીજો પર થેડે પ્રકાશ પાડે છે. દફન નં. ૧૩ માંથી માનવ-હાડકાં સાથે બકરીનાં હાડકાં મળી આવ્યાં હતાં, જ્યારે દફન નં. ૬ માંથી પશુના જડબાનું હાડકું મળી આવ્યું હતું. અહીં એની યાદ આપવી જોઈએ કે ટ્વેદમાં પ્રાર્થના કરવામાં આવી છે કે “હે અગ્નિ, આ યત્તિય અજ તમારા માટે ભેગ છે, એને સ્વીકાર કરો અને ઈજા ન થાય તે રીતે મૃતાત્માને ધર્મિકોના લેકમાં લઈ જાઓ” ( ૧૦, ૧૬, ૭). આખલે કે ગાય જેવા પશુનું બલિદાન વૈતરણું અને અનુસ્તરણું ગાયના બલિદાનની આર્ય રસમને અવશેષ લાગે છે. કાલ તબકકા ૩ અને ૪ નાં દફનોમાં મૂકવામાં આવેલાં મૃાોમાં હડપ્પીય પ્રકારની ઘોડીવાળી રકાબી (પટ્ટ ૨૭, આ. ૧૫૦) અને સાંકડા કાંઠાની બરણી, તેમજ ચળકતાં લાલ મૃત્પાત્રોમાંનાં બહિર્ગોળ બાજુવાળું પ્યાલું અને ગોળ તળાની બરણી છે. ઊંચા કાંઠાની બરણી અને લેટાના ઘાટના વાસણ જેવા વિકસિત હડપ્પીય ઘાટ સમય મા નાં દફનેમાં મળી આવ્યા છે. દફન નં. ૭ માં બેમાંના એક હાડપિંજરને કાનમાં તાંબાની કડી હતી, બીજાં બે દફનોમાં છીપની બંગડીઓ મળી હતી જેથલમાં દાટવાની એક અવનવા પ્રકારની પદ્ધતિ પ્રકાશમાં આવી છે. ત્રણ દફન એવાં છે કે જેમાં કંઈ કાલક્ષેપ વિના એક જ સમયે દાટવામાં આવ્યાં હોય તેવાં બએ હાડપિંજર મળી Page #173 -------------------------------------------------------------------------- ________________ Ar} ] ઇતિહાસની પૂર્વભૂમિકા [X. આવ્યાં હતાં (પટ્ટ ૨૬, આ. ૧૪૮; પટ્ટ ૨૭, આ. ૧૪૯ ). કોઈ બીજા હડપ્પીય સ્મશાનમાં આ પ્રકારનુ જોયુ દફન જાણવામાં આવ્યું નથી; અપવાદ માત્ર દાંબ ભૂતીના છે, જ્યાં કહેવામાં આવે છે કે એ પુખ્ત વયનાં માણસ એક જ દફનમાં રજૂ થયાં હતાં. વૈટેલિને કિશ ખાતે એક જોડિયું દફન જણાવ્યું છે, જેને ચાઈÈ સતીનું દફન ગણ્યુ. કલકત્તા યુનિવર્સિટીના પ્રેા. એસ. એસ. સરકાર અને ભારતના માનવવિદ્યાકીય સર્વેક્ષણના ડૉ. બી. કે. ચેટરજી તથા શ્રી. આર. ડી. કુમારે અલગ અલગ રીતે લોથલમાંનાં હાડપિંજરાના અવરોષાને તપાસ્યા ૐ અને માપ્યા છે. પ્રેા. સરકાર કહે છે કે એમાં કોઈ સ્ત્રી મેળખી શકાઈ નથી, ૧ જ્યારે ચેટરજી અને કુમારે એમાં ચાર સ્ત્રીએ એળખી બતાવી છે. ર જો આ પાછળની શેાધને સ્વીકાર કરવામાં આવે તેા એછામાં એછી એ સ્ત્રીએ જોડિયા દનમાંની છે. સમગ્ર રીતે જોતાં એવું લાગે છે કે ત્રણ જોડિયા-દક્નેામાંનાં એમાં એક પુરુષ અને એક સ્ત્રીને એક જ સમયે દાટવામાં આવ્યાં હતાં. આમ એ સતીને મળતા દન-રિવાજ બને છે. આરંભિક વૈદિક કાલમાં સતી-દનનું પ્રચલિત હોવાનુ ં જણાય છે, પરંતુ બ્રાહ્મણ-કાસમાં એ છેડી દેવામાં આવ્યું હતું. ૧. ખાપરીન' છેદુન લોથલમાંથી મળેલી આશરે ૯–૧૦ વર્ષના ઉંમરના બાળકની ખાપરી ખાપરી-છેદનને અવનવા નમૂના છે. કલકત્તાની નીલરતન સરકાર મેડિકલ કૉલેજના શારીરવિજ્ઞાન–એનેટોમીના એક વખતના અધ્યાપક ડૉ. એસ. કે. બસુએ એવું અવલાકયું છે કે ખોપરીનું જમણી બાજુનું હાડકું એ હાડકાની ઊંચાઈ અને એ ભીંગડાવાળા હાડકાના ટાંકા વચ્ચે લગભગ મધ્ય ભાગમાં રહેલા અગ્ર–મસ્તક ( anterior ) અને નીચેના વર્તુલપાદ ઉપર અગ્રભાગમાં ખામી બતાવે છે. હાડપિંજર દાટવામાં આવ્યું હશે તે પહેલાં હાંસને ખાંચા કઈ એજારથી કરવામાં આવ્યા હશે. હાડકાની કેાઈ મરામતના અભાવે એવું ફલિત થાય છે કે કાપા કરવામાં આવ્યા પછી વ્યક્તિ લાંખે। વખત જીવી નહેોતી અથવા તે કાપા · ભરણેાત્તર કરવામાં આવ્યા હોય. ખાપરી–છેદનનુ ઉપલું ઉદાહરણ પ્રાચીન સમયના શસ્રવૈદ્યક વિશેના આપણા જ્ઞાનમાં લેાથલનું કાઈ નાનું પ્રદાન નથી; કદાચ એ જગતનું સહુથી પ્રાચીન ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ કે ઈ. પૂ. ૭૦૧ માં પેલેસ્ટાઈનમાં ખાપરી—ચ્છેદન કરવામાં આવતું. આમ છતાં એનાથી વધુ જૂના સમયમાં ખાસ કરીને ફ્રાન્સમાં નૂતન પાષાણયુગના લોકો બાળકને આવતી તાણુના કિસ્સામાં Page #174 -------------------------------------------------------------------------- ________________ ૭] આધ ઐતિહાસિક સસ્કૃતિએ [ ૧૪૭ અને માથામાં ભરાઈ બેઠેલા મનાતા શેતાનને બહાર નીકળી જવામાં ઝડપ કરવા ખાપરીનું છેદન કરતા હતા. પરંતુ ભારતવ માં ખાપરી-છેદન એઈ. પૂ. ૫૦૦ વર્ષ જેટલા જૂના સમયમાં જીવક જેવા શસ્રવૈદ્યો વડે સફળતાપૃવક કરાતી મગજની શસ્ત્ર–ક્રિયાના કોઈ પ્રકાર હતા. ઈ. પૂ. ૫ મી સદીના ખૌદ્ધ ગ્રંથ “મહાવગ્”માં જણાવ્યા પ્રમાણે જીવકે તક્ષશિલા મહાવિદ્યાલયમાં શસ્રવૈવક્રને અભ્યાસ કર્યાં હતા. ખાપરીમાં છેદનક્રિયા કરીને એણે રાજગૃહના એક વેપારીના મગજની શસ્ત્રક્રિયા કરી હતી. ઈ. સ. ની ૧૨ મી સદીને ભાજપ્રબંધ”નામે ગ્રંથ ધારાનગર(મધ્ય પ્રદેશના અત્યારના ધાર)ના રાજવી ભેાજ ઉપર શસ્ત્રવૈદ્યકીય ક્રિયા કર્યાંનું વર્ણન આપે છે. મધ્યયુગીન ગ્રંથામાં શસ્ત્રક્રિયાના સાધન તરીકે ખપ`રક નામની કરવતના નિર્દેશ થયેલા છે. જાણીને આનંદ થશે કે લાથલમાંથી મળી આવેલી કાંસાની નાની વાંકી કરવત વર્તુલાકાર ગતિને માટે સારી રીતે ખધખેસે તેવી છે અને હિમેટસે વધુ વેલી કરવતોના વર્ણનને ટેકો આપે છે. એના દાંતા મજબૂત અને મુઢ્ઢા થઈ ગયેલા છે. ૩. લાચલની પ્રજાનાં વય, લિંગ અને આનુવંશિક સખધા પ્રા. સરકારે જે હાડપિંજર એળખી બતાવ્યાં છે તેએમાં પુખ્ત વયના ૧૫ પુરુષા, પુખ્ત વયની એક વ્યક્તિ, પુખ્ત વયની એ જુવાન વ્યક્તિએ, એક બાળક અને એક શિશુ છે. એમના મત પ્રમાણે મોટા ભાગના ૨૦-૩૦ ના વાયૂથના ઢાય તેવા પુરુષાની ભારે બહુમતી રહેલી છે. એમણે ખરાખર અવલેાકળ્યું છે કે અત્યાર સુધીમાં ખાદી કાઢવામાં આવેલાં હાડિપંજર લેાથલની સાચી વરતી દર્શાવતાં નથી. લોથલમાં રહેતા પુરુષોની સંભવિત સંખ્યા સૂચવવામાં આપણે આપેલા વિસ્તારમાં આવેલાં મકાનોની સંખ્યાને ખ્યાલમાં લેવાની છે અને દરેક મકાનમાં પાંચને દરે સંખ્યા ગણી લેવાની છે. એવા અંદાજ છે કે દીવાલવાળા નગરની અંદર અને બહાર થઈ આશરે ૨,૦૦૦ મકાન હતાં. અને એ હિંસામે લાચલની વસ્તી આશરે ૧૦,૦૦૦ ની થાય. સિંધુખીણની વસ્તીના મૂળમાં વેડ્રોઈડ કે ઑસ્ટ્રોલૉઇડ નૃવંશીય સમૂહ વડે વ્યક્ત થયેલું આદિવાસીઓને લગતું તત્ત્વ—અતિદીધ` કપાલ —અસ્તિત્વમાં હતું, પરંતુ એ ૭૧-અંકના દીધ–કપાલ ( ભારત–કાસ્પિયન) લેક હતા, જે ર્હડપ્પા અને Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૮] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. મહેજો-દડેમાંના આરૂઢ હડપ્પીય વરૂપમાં મુખ્ય હતા. થોડા સમય પછી મધ્યમ-કપાલ આલ્પાઈન સમૂહ પણ સિંધુખીણમાં આવી વસ્યો હતે. હડપ્પાના ઉત્તર હડપ્પીય તબક્કાના સ્મશાન માં આલ્પાઈન વંશ (મધ્યમ-કપાલ કે હ્રસ્વ-કપાલ)ની સારા પ્રમાણમાં વસ્તી હતી. હડપ્પા અને મોહે જે-દડોમાં આ ઉપરાંત હૃવ-કપાલ તત્વ પણ જોવામાં આવ્યું છે, પરંતુ એ બહુ ખેંધપાત્ર નથી. લેથલમાંથી મળેલાં ચારે દીર્ઘ-કપાલ (સરેરાશ કપાલ-અંક ૮૫.૪૪) કાલ નાં છે, જ્યારે માત્ર એક હૂરવ-કપાલ કાલ સા માંથી આવે છે. 'ઉપલબ્ધ પુરાવા ઉપરથી નિર્ણય ઉપર આવી શકાય કે આરૂઢ હડપ્પીય તબક્કામાં દીધ–કપાલ અને હૂ-કપાલ એ બેઉ સમૂહ અસ્તિત્વ ધરાવતા હતા. વધારે પ્રભુત્વ ધરાવતા પહેલા સમૂહને સિયાલ્કના દીર્ધ–કપાલે (સમૂહ ૨) તરીકે ઓળખવામાં આવ્યો છે અને પછીના સમૂહને સિયાલક ૬ ને સ્વ-કપાલ (સમૂહ ૪) તરીકે. વલ્લેઈસના મત પ્રમાણે સિયાલકને સમૂહ ૨ આર્ય પ્રજાને છે. આ પરિભાષા જે લેથલમાંના દીર્ઘ-કપાલને લાગુ પાડવામાં આવે તો એવું ફલિત થાય છે કે કાલ ૩ માં લેથલમાંની મોટા ભાગની વસ્તી આર્ય હતી. લોથલમાં નાના એસ્ટ્રોલોઈડ તત્ત્વની સાથે સાથે ઠીક ઠીક સંખ્યામાં આર્મેનોઇડ વસ્તી પણ હતી. જેમની ભાષા વિશે આપણને કશી માહિતી નથી તેવા આ નૃવંશીય સમહેને “આર્ય” કે “દ્રવિડ” એવી ભાષાકીય પરિભાષા લાગુ કરવાનું ઈષ્ટ નથી, પણ આપણને આ પરિભાષાને ઉલ્લેખ કરવાની ફરજ પડે છે, કારણ કે ગોર્ડન ચાઈદ આદિ પહેલાંના લેખકોએ પશ્ચિમ એશિયામાંથી મળેલાં સાધનને આધારે સિંધુખીણ ઉપરના આર્ય આક્રમણના પિતાના સિદ્ધાંતની માંડણી કરી છે. અહીં બતાવવું જરૂરી છે કે સિંધુ સામ્રાજ્યની વસ્તી બિલકુલ સમવિધ નહોતી અને પંજાબ સિંધ અને ગુજરાતની હાલની વસ્તી હડપ્પા, મોહેજો-દડે અને લોથલની પ્રાચીન વસ્તીથી શારીરિક લક્ષણોમાં જુદી પડતી નથી. છે. સરકારના જણાવ્યા પ્રમાણે, કપાલ અંક ૭રવાળા સિંધુખીણના દીર્ધ–કપાલ કે કાલ ૧ અને ૨ (ઈ. પૂ. ૩૭૦૦-૨૫૦૦) ના તેપે હિસારના લેકેને વિસ્તાર છે. ગ્રિયર્સનના જણાવ્યા પ્રમાણે, ભારત-આર્ય લેકનાં બે મજા બે ભિન્ન સમયે ભારતવર્ષમાં આવ્યાં. વહેલા આવેલા મેજાએ પંજાબ રોકડ્યું અને એ દક્ષિણ તરફ સિંધુનાં મેદાનમાં, અને કદાચ સૌરાષ્ટ્રમાં પણ, આગળ વધ્યું, જ્યારે પછીના આ જે પણ ઉત્તરમાંથી જ આવેલા, તેઓને વહેલા આવી વસેલા આર્યોની સાથે અથડામણમાં આવવું પડ્યું. સપ્તસિંધુના પ્રદેશમાં પ્રવેશ કરતી વેળા અદના આને લાગ્યું કે વહેલા આવેલા આર્યો દેશજ પ્રજા સાથે છૂટથી Page #176 -------------------------------------------------------------------------- ________________ [૧ ૭ મુ. આઇ-ઐતિહાસિક સાતિએ મિશ્રિત થઈ ગયા છે અને તેથી પિતાનાં ભાષા અને ધર્મના વિશિષ્ટ સ્વરૂપનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે. લોથલમાંનાં પશુયજ્ઞ અને અગ્નિપૂજેને પુરા એ મતને અનુમોદન આપે છે કે દના આર્યોએ સ્વીકારેલી અમુક ધાર્મિક ક્રિયાઓ ઈ. પૂ. ૧૮૦૦ પહેલાં ભારતવર્ષમાં આસ્તવ ધરાવતી જ હતી. કદાચ લોથલના હડપ્પીયા(દીર્ઘ-કપાલ)ને સૌરાષ્ટ્રમાં આગળ વધેલા અને અગ્નિપૂજા તેમજ પશુયજ્ઞ કરનારા પ્રાગૃદિક આર્યો તરીકે ઓળખાવાય. લોથલમાં હડપ્પીયા સંસ્કૃતિમાંના આર્ય–તત્ત્વનું સૂચન કરતા બીજા પુરાવા તે ઘોડે અને ચેખા વિશેનું જ્ઞાન છે. લોથલ અને રંગપુરમાં હડપ્પીય તબક્કામાં ઘોડે જાણુત હતો. આરૂઢ હડપ્પીય કાલમાં એ બંને સ્થળમાં ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હતું. વળી લેથલના રહેવાસીઓને આર્યોના રથના જેવા વાહનનું જ્ઞાન હોવાને જશ અપાય, કારણ કે ત્યાંથી મળેલા પૈડાંના માટીના પકવેલા અને પથ્થરના નમૂના રથનાં પૈડાંઓના અસ્તિત્વને સમર્થન આપે છે. ઉપર રજૂ કરેલે પુરાવસ્તુકીય પુરાવો સ્પષ્ટ રીતે સૂચવે છે કે સિંધુ સામ્રાજ્યમાં અને ખાસ કરીને લોથલમાં, લેકોને એ સમૂહ રહેતે હતો કે જેઓની ધાર્મિક ક્રિયાઓ અને સામાજિક રીતરસમ પહેલાંના આર્યોથી બહુ જુદી નહતી; કદાચ એ આ જ લેકે હતા કે જેમને વેદના આ “અસુર કહેતા હતા. (9) સિંધુ લિપિ મુદ્રાઓ અને મૃત્પાત્રો ઉપર કરવામાં આવેલી સિંધુ લિપિ ચિત્રાત્મક, ભાવાત્મક અને મૃત્યાત્મક હતી. સિંધુ લેખનમાં પ્રજાયેલાં ૨૮૮ ચિહ્નોમાં પશુઓ અને રોપાનાં સંખ્યાબંધ ચિત્રોને સમાવેશ થાય છે. આલેખન, ઘણા વિદ્વાનના મત પ્રમાણે, સારી રીતે નિયમબદ્ધ નહોતું, કારણ કે એનું એ જ ધ્વનિમય મૂલ્ય કે એને એ જ વિચાર વ્યક્ત કરવા માટે અનેક સંકેત વાપરવામાં આવ્યા છે. મુદ્રાઓને તાવીજ તરીકે ઉપયોગ થતો હતો અને એના પર અંકિત કરવામાં આવેલા મંત્ર અર્પણાત્મક હતા એમ ધારી લઈને વિદ્વાનોએ આ લેખનને સાંકેતિક ચિત્ર-લિપિ કહી છે. સિંધુ લિપિને ઉકેલવાને માટે આખાયે જગતમાં સમર્થ વિદ્વાને તરફથી થયેલા સંખ્યાબંધ પ્રયત્ન હજી સતિષકારક પરિણામ લાવી શક્યા નથી. મુખ્ય મુશ્કેલી એ હકીકતમાં રહેલી છે કે લેખન અજ્ઞાત લિપિમાં છે અને એ જેમાં લખાઈ છે તે ભાષા પણ એટલી જ અજ્ઞાત છે. નિષ્ણાત અજ્ઞાત સિંધુ લિપિને કઈ જાણીતી લિપિ દ્વારા વાંચવા શક્તિમાન થાય Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧%e3. ઇતિહાસની પૂર્વભૂમિકે તેવો કઈ દ્વિભાષી અભિલેખ હજી મળ્યો નથી. બીજી મુશ્કેલી એ છે કે અભિલેખ પૂરતા લાંબા નથી અને 5 કલ્પના કરી શકાય તે રીતે શબ્દો અને વાક્યો આવર્તન પામતાં નથી. લાંબામાં લાંબે અભિલેખ માત્ર ૧૭ ચિહ્નો છે. અજ્ઞાત લિપિ વાંચવાની મુશ્કેલીઓ અમુક વિદ્વાનેની એ ધારણાથી વધી રહેલી છે કે સિંધુ લોકો દ્રવિડ કે સંસ્કૃત ભાષા બોલતા હતા. કેટલાક વિદ્વાનોએ એમ માની લીધું છે કે મુદ્દાઓને ઉપયોગ તાવીજ તરીકે થતો હતો અને એના ઉપર દેનાં નામ કેતરવામાં આવ્યાં છે. આવી ધારણાઓ ઉપર આધાર રાખતાં વાચન પરથી ચિત્રવિચિત્ર પરિણામ આવ્યાં છે. થોડા સમય ઉપર એસ. કે. રાવે ચિહ્નોના બે પ્રકાર ગણ્યા છેઃ એક, જેના ઉપર કંઈ અધિક ચિહ્ન નથી ને બીજે, જેમાં વધારાનાં ચિહ્ન ઉમેરાયાં છે. આ બીજા પ્રકારનાં ચિહ્નોને એમણે સ્વરભારયુક્ત ગણું સાદાં ચિહ્નોથી જુદા પાડવાને પ્રયત્ન કર્યો છે. એમણે વળી એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે મૂળ ચિહ્નોના સંજનથી બનેલા સંયુક્ત વર્ણોને કારણે આટલી મોટી સંખ્યાનાં સિંધુ ચિહ્ન ઊભા થવા પામ્યાં છે. એમણે. સિંધુ લિપિનું વર્ણાત્મક સ્વરૂપ માની લીધું છે. બેશક, રાવની રીત પણ અજમાવવા જેવી છે, છતાં એમ કહેવું જોઈએ કે એમણે સંયુક્ત વર્ણો અને સવરભાયુક્ત સ્વરૂપને અનેક મૂળભૂત સંકેતેમાં ફાળવી નાખ્યાં છે અને કેટલીક વાર આ પ્રમાણે તારવવામાં આવેલા મૂળભૂત સંકેત મૂળ સ્વરૂપમાં ઓળખી શકાતા નથી; દા. ત. એમની “મેમોરેન્ડમ નં. ૨” નામની પુસ્તિકામાંની આકૃતિ ૪ માંની બાબત નં. ૫. એવી રીતે એ પુસ્તિકાના પૃ૪ ૨૨ (આકૃતિ ૬) ઉપર સૂચિત કરેલા કેટલાક દર્શક સ્વર પ્રતીતિજનક નથી. આ ખામીઓ ઉપરાંત, ઘણા બીજાઓની જેમ તેઓ પણ મૂળભૂત ચિહ્નોને વન્યાત્મક મૂલ્ય આરોપવામાં થાપ ખાઈ ગયા છે. પ્રાગની ચાર્સ યુનિવર્સિટીના પ્રો. બેદ્રીક હોઝનીએ સિંધુ લિપિ વાંચવાને નોંધપાત્ર પ્રયત્ન કર્યો છે. એમણે હિરાઈત સાંકેતિક ચિત્રલેખન અને સિંધુ લિપિ વચ્ચે પ્રબળ સામ્ય નેપ્યું છે અને એમને એ મત થયા છે કે સિંધુ મુદ્રાઓ ઉપર કેરેલાં નામ દેવોનાં મુખ્યત્વે આર્ય દેવોનાં, છે. - લોથલે સિંધુખીણની ભારે મિશ્રિત લિપિના સરલીકરણની પ્રક્રિયાને આગળ ચલાવીને ભારતમાં લેખનના વિકાસની દિશામાં મહત્વનો ફાળો આપે છે. કાલ સની સિંધુ લિપિમાં બે નેધપાત્ર ફેરફાર ધ્યાનમાં લેવા જેવા છેઃ પહેલે મોટો ફેરફાર એ છે કે પશુઓ અને માનવનાં બધાં ચિત્રોને છોડી દઈને Page #178 -------------------------------------------------------------------------- ________________ ૭ મુ] આઇ-એતિહાસિક સંસ્કૃતિઓ : ૧૫૧ સિંધુ ચિહ્નોની સંખ્યામાં જબરો ઘટાડો કરવામાં આવ્યો છે. આમ હડપ્પીય લોકેએ ૨૮૮ ચિહ્નોને સ્થાને માત્ર ૨૮ મૂળ ચિહ્ન વાપર્યા હોવાનું માલૂમ પડયું છે. બીજો ફેરફાર તે કુટિલ (વાંકાચૂંકા) લેખનમાંથી સુરેખ લિપિને વિકાસ છે. સાધનમાં થયેલા ફેરફારને લઈ તેમજ એક રેખાએ ચાલતી લેખન-પદ્ધતિની ઉપયોગિતા સ્પષ્ટ થવાને કારણે આ ફેરફારની જરૂર કદાચ ઊભી થઈ હોય. કાનના લોકે અને ફિનિશિયાના લોકોની જેમ, લોથલના લોકે, જેઓ પણ વેપારીઓ હતા, તેઓને મુદ્રાઓ બનાવવા માટે વપરાતા પથ્થરના કરતાં પિપિરસ, લાકડું કે કેઈ નાશવંત પદાર્થ વધુ ઉપયોગી માલૂમ પડ્યો હોવો જોઈએ. આલમગીરપુર, રૂપડ અને રંગપુરમાંથી મળેલી ઠીકરીઓ પરનાં અને લોથલમાંથી મળેલી અંત્ય હડપ્પીય મુદ્રાઓ તથા મૃત્પાત્રો પરનાં કેચી કાઢેલાં બધાં ચિહ્નોને કાળજીપૂર્વક અભ્યાસ વ્યક્ત કરે છે કે શાફતબાલમાંથી મળેલા ઈ. પૂ. ૧૮મી કે ૧૬ મી સદીના લેખાતા અભિલેખોની સાથે તેઓ નિકટનું સામ્ય ધરાવે છે. આ અવલોકન કર્યા પછી હવે આપણે લોથલમાં થયેલા લિપિના ફેરફારની સૂચકતા તેમજ સિંધુ પ્રજાના લેખનને કેયડો ઉકેલવામાં એ ફેરફાર કેટલે સુધી સહાયક થઈ પડે એમ છે એ તપાસીએ. અંત્ય હડપ્પીય થરમાંથી મળેલી મુદ્રાઓ અને ઠીકરીઓ પર મળેલાં સિંધુ ચિહ્નોની સંખ્યા માત્ર ૯પ ની છે. એ ચિહ્ન લોથલ, રંગપુર–૨ મા, ૨ ૬ અને રૂ, કાલિબંગન, રેજડી અને આલમગીરપુરમાંથી મળ્યાં છે. આ ૯૫ ચિહ્નોમાંથી માત્ર ૨૮ મૂળ ચિહ્ન છે, બાકીનાં રૂપાંતર કે સ્વરિત રૂપ કે સંયુક્ત ચિહ્ન છે. આ લેખકે જેની યાદી કરી છે તેવાં ૨૮ મૂળ ચિહ્નોમાંથી બનાવેલા બે સમૂહે બીજી લિપિઓ સાથે સમાનતા ધરાવે છે. સમૂહ ઈ પૂ.ની બીજી સહસ્ત્રાબ્દીના મધ્યના શતબાલમના અને બીજા અભિલેખોમાંનાં ચિહ્નો સાથે મળી છે, જ્યારે સમૂહ મા ઈ. પૂ. ની ત્રીજી સદીની બ્રાહ્મી લિપિ સાથે સામ્ય ધરાવે છે. અંત્ય હઠપ્પીયાનાં ઘણાંખરાં સિંધુ ચિહ્નોનું શાફટબોલ અને અબ્દની લિપિઓની તુલના કરી શકાય તેવાં ચિહ્નો જેવું ધ્વન્યાત્મક મૂલ્ય હતું એવું હાલ ધારી લઈને વર્ણમાલાની એક યાદી સાધી લેવામાં આવી છે. નવાઈ જેવું છે કે કેટલાક નાના અભિલેખનું વાચન ભારત-યુરોપીય, વધુ પૈગ્ય કહીએ તે મુખ્ય યુરોપીય વંશમાંથી ભારત-ઈરાની જુદું પડ્યું તે પહેલાંના ભારત-ઈરાની, સાથે સંબંધ સૂચવે છે. આ માત્ર સંભાવના હશે, પરંતુ માનવવિદ્યાકીય તથા સ્થાપત્યકીય સાધનસામગ્રી હડપ્પીય પ્રજામાં પ્રાર્વેદિક આય Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર) "ઈતિહાસની પૂર્વભૂમિકા તત્ત્વનું અસ્તિત્વ બતાવે છે એ હકીકતને ખ્યાલમાં લેતાં, આ સમૂહ પ્રાચીન ભારતયુરોપીય ભાષા બેલત હોય એ વિશેની શકયતાને ટાળી શકાય નહિ. (એ) ગુજરાતના હડપ્પીય લોકોને ધર્મ પચરંગી વસ્તી હોવાને કારણે એ સ્વાભાવિક છે કે લોથલના નાગરિકોની ધાર્મિક ક્રિયાઓ વગે વગે વિવિધ હેય. કેટલાક અગ્નિદેવને પૂજતા, તે બીજા સજીવતાવાદને અનુસરતા. આમ છતાં નવાઈ લાગે છે કે સિંધુખીણમાં ખૂબ જ પ્રચલિત હતી તેવી માતાજીની કે પશુપતિ( શિવજીની પૂજા કે સિંધુ પ્રજમાં પ્રચલિત હવાની ધરાયેલી કહેવાતી લિંગપૂજા લેથલમાં કે ગુજરાત અને રાજસ્થાનની અન્ય કોઈ હડપ્પીય વસાહતમાં હોવાના પુરાવા મળ્યા નથી. સિંધુ પ્રદેશની માતાજીની આકૃતિની ગેરહાજરી સિંધુખીણની બહાર અનોખી તરી આવે છે. લોથલમાંથી મળેલાં બસોથી વધુ મુદ્રાઓ અને મુદ્રાકમાંના કેઈમાં પણ યોગાસનમાં બેઠેલા શૃંગી ત્રિમુખ દેવ કે અન્ય કોઈ ધામિક દશ્ય રજૂ થયું નથી. બીજી બાજ, અગ્નિપૂજા માટેની કાટખૂણિયા અને વર્તુલાકાર વેદીઓ ખાનગી મકાનમાં અને જાહેર જગ્યાઓમાં જોવામાં આવી છે. એ વેદીઓ ખાડા-રૂપે છે. આ ખાડાઓ મકાન-તળમાં ખાંચીને કરેલા છે. એની ચારે બાજુ કાચી ઈટોની કે ચેરસ ઈટોની વંડીઓ ચણેલી છે. એમાં રાખ અને દીકરીઓ ઉપરાંત પકવેલી માટીની ત્રિકોણાત્મક થેપલીઓ રહેલી હોવાનું માલૂમ પડ્યું છે. માર્ગ ૯ માં વેદીની બાજુમાં સિંધુ શૈલીમાં સુંદર રીતે ચીતરેલી બરણી મૂકેલી મળી આવી છે (પટ્ટ ૨૮, આ. ૧૫૦),એનાથી ધાર્મિક વિધિને અર્થ સરત હશે, જેને વૈદિક યમાં વપરાતા “પ્રણીતા” નામના પાત્ર તરીકે ઓળખાવાય. એ વેદીની દીવાલમાં બનાવેલા એક કાટખૂણિયા અને બીજા અધ–વતુંલાત્મક ખચકા પાત્રો રાખવા માટે કરેલા જણાય છે. વેદીના એક ખૂણામાં જોવામાં આવેલું થાંભલીઓ ખેડવા માટેનું કાણું લાકડાની થાંભલી ખોડવા માટેનું હશે. વેદીની નજીકથી મળી આવેલે, પાછલી બાજુએ કાળી મેશના નિશાનવાળે, પકવેલી માટીને સરો સૂચવે છે કે એને ઉપયોગ અગ્નિમાં પ્રવાહી હેમવા માટે થતું હશે અને એ આપણને યજ્ઞોમાં વપરાતા સ્ત્રની યાદ આપે છે. ઉપરની વિગતે પરથી અનુમાન તારવી શકાય કે લેથલના લેકે અગ્નિની ઘરમાં તથા જાહેરમાં એમ બેઉ પ્રકારની પૂજા કરતા હતા. અગ્નિ-વેદીઓ તબક્કા ૨ અને તબક્કા માં નીચેના ભાગના નગરમાં જ જાણવામાં આવી છે, પરંતુ પછીથી તબક્કા ૪ માં શાસકના ચાલ્યા ગયા પછી એ ઉપરકોટમાં પણ બાંધવામાં આવી હતી. કદાચ નગરીના શાસકેને Page #180 -------------------------------------------------------------------------- ________________ ૭ સુ‘ આવ-ઐતિહાસિક સસ્કૃતિ (૧૫૩ અગ્નિપૂજા માટે રુચિ ન હોય અને એ કદાચ પ્રજાના અમુક વિભાગ પૂરતી જ મર્યાદિત હોય. આ લોકો આથવણુ પર ંપરાના પ્રાગ્વેદિક આપ્યું હશે કે જે અગ્નિદેવની પૂજા કરતા હતા. લેાથલના લાકો જે ખીજો મહત્ત્વના ધાર્મિક વિધિ કરતા હતા તે પશુમેધને લગતા છે. તબક્કા રૂ માં કાચી માટીની નીચી પીઠિકા ઉપર બાંધેલી કાચી ઈંટાની વેદીમાં ગેા–કુલના એક પ્રાણીનાં બળેલાં હાડકાં, એ કાણાંવાળું સાનાનું એક વૃત્તાકાર લટકણિયું, નળાકાર કાનેલિયન મણકા, કેટલીક ચિત્રિત ઠીકરીએ અને રાખ મળી આવ્યાં હતાં (પટ્ટ ૨૮, આ. ૧૫૧). આ વસ્તુએ સૂચવે છે કે અહીં પશુમેધ થતા હતા. શતપથ બ્રાહ્મણ જેમાં આખલાનું બલિદાન કરવામાં આવતું હતું તેવા રવામ્ ચન નામે યજ્ઞ જણાવે છે. એમાં અમુક વિધિ પછી અનુમતિ, રાકા વગેરેને રાંધેલા ચોખાના ગ્રાસ અણુ થતા અને ધાતાને ઠીકરીએ પર થેપલી અર્પણ થતી. અન્ય પ્રકારના યજ્ઞોમાં સુવર્ણાલ કારા અને મણકાએ અણુ કરાતા. આથી ઈ. પૂ. ૨૦૦૦ ના સુમારમાં લેથલમાં વામ્ અચન જેવા યજ્ઞ થતા હતા એવું અનુમાન તારવવું ઊચત છે. સિંધુ સંસ્કૃતિનું મહત્ત્વનું લક્ષણ એ છે કે ધમ એ વ્યક્તિએ અને વ્યક્તિસમૂહોના અંગત વિષય હતા. હડપ્પીય નગરીઓના ઉપરકાટમાં કે કિલ્લાઓમાં એના આરૂઢ તબક્કામાં ધર્મ સાથે જોડાયેલાં, દેવાલયા અગ્નિવેદી વગેરેનાં, બાંધકામેાની દેખાતી ગેરહાજરી એવુ સૂચવે છે કે ત્યાં કાઈ રાજ્યધર્મ નહોતા. મ. મ. કાણેના મત પ્રમાણે નિત્યનું અગ્નિાત્ર એ વ્યક્તિગત કાર્યં હતું, પરંતુ દ-પૂણ માસ જેવી સાદી ઇષ્ટિએમાં ચાર ઋત્વિજોની જરૂર પડતી હોઈ આ પ્રકારના યજ્ઞોએ સામૂહિક સ્વરૂપ લીધું હોવાનું કહેવાય છે. તબક્કા રૂ માં જાહેર થળામાં અગ્નિચયા રચાયા હોવાના આનાથી ખુલાસા મળે છે, જ્યારે તબક્કા ૨ માં લેાથલ ખાતે એ ખાનગી મકાનમાં મર્યાદિત હતાં. લેાથલ ખાતેનો હડપ્પીય લેાકેાની અંત્યેષ્ટિક્રિયાએ એમના ધમ ઉપર નવા પ્રકાશ પાથરે છે. સિંધુખીણમાંના એમના સમકાલીનાની જેમ એમનામાં જમીનમાં દાટવાના રિવાજ હતા, પર ંતુ દનાની ખૂબ જ મર્યાદિત સંખ્યા મૃતકાને અવલમ જલ પહેાંચાડવાના કાઈ ખીજો પ્રકાર પ્રચલિત હોવાનુ બનાવે છે. બીજો પ્રકાર તે અગ્નિદાહના હોય. આર્પાને ભૂમિમાં દાટવાનુ અજાણ્યું નહતું,પ કેમકે અથવ વેદમાં જણાવ્યા પ્રમાણે પુરુષ મૃતકને એક હાથમાં બાણુ પકડાવ્યું હોય તે રીતે પુરા ઠાઠથી દાઢવામાં આવતું. દાટવામાં આવેલા બધા પિતૃનું આવાહન કરવા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] ઇતિહાસની પૂર્વભૂમિકા ... અગ્નિને પ્રાર્થના કરવામાં આવતી હતી. એક સમયે મૃતકની પત્નીને પતિનું સહગમન કરવા ભાગ દેવામાં આવતા હતા, પરંતુ પછી એ રિવાજ જતા કરવામાં આવ્યા હતા. એને બચાવી લેવામાં આવતી અને માત્ર આચાર તરીકે વિધિ કરવામાં આવતા. શતપથ બ્રાહ્મણમાં જણાવ્યા પ્રમાણે એના મૃત પતિ પાસેથી પતિના ભાઈ કે નજીકના સગા વિધવાને લઈ જતા, અને બંનેને છૂટાં પાડવા મૃતક અને વિતની વચ્ચે પથ્થર મૂકવામાં આવતા. આ સબંધમાં એ નોંધવું જોઈએ કે લાથલ ખાતે જોડિયા દાટવાની ક્રિયા સતીના ચાલનું સૂચન કરે છે, જે પછીના સમયમાં બંધ થઈ ચૂકયા હતા. ઉપસંહારમાં એ કહી શકાય કે હડપ્પીય લાકે ભિન્ન ભિન્ન પ્રકારના ધાર્મિક રિવાજ પાળતા હતા, જેમાંના કેટલાક રિવાજ ઉચ્ચ પ્રકારના તત્ત્વજ્ઞાનની ભાવનાઓનું અને નૈતિક વિચારાનું પ્રકટીકરણ બતાવે છે, જ્યારે ખીજા રિવાજો ઢંગધડા વિનાની સજીવતાવાદ-પ્રેરિત પૂજાને ઉઘાડી પાડે છે. જ્યારે સિંધુખીણમાં રહેતા એક સમૂહ માતા, પશુએ અને ક્ષેાની પૂજા કરતા હતા ત્યારે સૌરાષ્ટ્ર અને ધાધરની ખીણમાં રહેતા ખીો સમૂહ અગ્નિ દ્વારા દેવાને બલિદાન અર્પણુ કરતા હતા; એક ત્રીજો સમૂહ પ્રકૃતિને દેવત્વ આપી રહ્યો હતેા. વિસ્તૃત સામ્રાજ્યમાં સત્ર ભૌતિક સાધનસામગ્રીની એકરૂપતાથી સુચિત થતી હડપ્પીયાની સાંસ્કૃતિક સમવિધતાના ગર્ભ માં પ્રજાના સામાજિક રિવાજો અને ધાર્મિક વિધિઓમાં અમુક પ્રાદેશિક ભેદ રહેલા હતા. (ઐ) સમય ( આલેખ ૯) હડપ્પીય લેાકેાએ લેાથલના યારે કબજો લીધે એની ચર્ચા કરતાં પહેલાં સિંધુ અને ધાધર નદીઓની ખીણમાંની સિંધુ સભ્યતાના સમય વિશે થાડુ કહેવુ જરૂરી છે. મેસોપોટેમિયાનાં નગરાના સુ–સમાંકિત સ્તરામાં સિંધુ પ્રકારની મુદ્રા, મણકા, પથ્થરનાં તાલાં વગેરેની હાજરી સિંધુ સભ્યતાના સમય નક્કી કરવા માટે નક્કર ભૂમિકા પૂરી પાડે છે. હવે એ સારી રીતે ચોક્કસ છે કે હડપ્પા અને માહે જો–દડાએ અંગેના સાર્વાંન(ઈ. પૂ. ૨૩૭૦–૨૩૪૪)ના સમયમાં ઉર, કિશ અને અસ્માર સાથે વેપારી સપર્ક સ્થાપ્યા હતા. સમુદ્રપારના વેપાર વિકસાવવા તેમજ ખેહરીનના ટાપુએ અને યુક્રેતિસ–તિગ્રીસની ખીણામાં વસાહત સ્થાપવાના ઉદ્દેશે વેપારી પ્રજા તરીકેને માભો પ્રાપ્ત કરવા હડપ્પીય લોકોએ એકએ સૈકા લીધા હોવા જોઇએ. વ્હીલર અને થાડા ખીજા વિદ્વાનેએ, તેથી તળસિંધુખીણમાંની સિધુ સભ્યતાના આરંભને ઈ.પૂ. ૨૫૦૦ ના સમય આપ્યા Page #182 -------------------------------------------------------------------------- ________________ છે . આ એતિહાસિક સામતિએ છે, જ્યારે બીજા સ્થળે માં એ થોડો મોડે હેય. આપણે હમણાં જોઈશું કે લેયલને પણ સાર્ગોનિડ કાલમાં બેહરીન અને સુમેરનાં નગરે સાથે વેપારી સંપર્ક હતો. સિંધુ ખીણમાંની સિંધુ સભ્યતાના અંત બાબતમાં આપણી પાસે પુરાવાઓનાં બે ઝૂમખાં છે. ૧૯૬૪-૬૫ માં પિતાના ઉખનનના પરિણામે પેનસિલ્વેનિયા યુનિવસિટીએ પ્રાપ્ત કરેલી માહિતી પ્રમાણે, મેહે જોદડ ખાતેના હૃા ટીંબાના હુથી ઉત્તરકાલીન સ્તરની માટીનાં કાર્બન-૧૪નાં સમયાંકન ઈ. પૂ. ૧૯૬૬૬ થી ઈ. પૂ. ૨૦૮૩૬૫ સુધીનાં છે. આ સમયાંકને નિર્ણયાત્મક રીતે પુરવાર કરે છે કે મહેજો-દડેને અંત ઈ. પૂ. ૨૦૦૦ અને ૧૯૦૦ વચ્ચે થયે. પુરાવાઓના બીજા ઝૂમખામાં ઉર ખાતે લારસા વંશ (ઈ. ૫. ૧૯૫૦)ના તમાંથી મળેલાં સિંધુ મુદ્રાઓ અને તોલાં સમાવેશ છે. ઈ. પૂ. ૧૦૦૦ પછી મેસોપોટેમિયાના વેપારીઓએ ક્રમે ક્રમે મગન અને મેલુહા સાથે સીધો સંપક ગુમાવ્યો હતો; કેટલાક વિદ્વાને આ મગનને મકરાણ-કાંઠા તરીકે અને મેલુહાને સિંધુખીણ તરીકે ઓળખાવવાનું વલણ ધરાવે છે. એ પછી દિલમૂન (બહેરીન)ને વેપારીઓએ વેપારને સ્વાયત્ત કરી લીધો હતો. જોકે દિલમૂન અને બહેરીન એક હોવાના વિષયમાં વિવાદ છે, આમ છતાં એ સિદ્ધ વાત છે કે વાસ્તવમાં સિંધુ નગર અને મેસોપોટેમિયા વચ્ચેને સમુદ્રપારનો વેપાર ઈ. પૂ. ૧૦૦૦ પછી મોટે ભાગે ઘટી ગયો હતો, કારણ કે મુખ્ય સિંધુ નગરોએ પડતી અનુભવી હતી. નીચે બતાવવામાં આવેલાં લેથલ અને કાલિબંગનનાં સમયાંકનના આધારે એ જ નિર્ણય ઉપર અવાય છે. લેવલના પેટા-તબક્કા રે મા, છ a અને માંથી મળેલા કાયલાના છે નમૂના નીચે પ્રમાણેના સમય આપે છે: કમક પ્રગશાળા સાંસ્કૃતિક સ્થાપત્યકીય ક. ૧૪ સમય ઈ. પૂમાં નમૂના–અંક સમય તબક્કો બી. પી. (અર્ધ જીવન મૂલ્ય ૫૭૭૦ વર્ષ) ૧ ટી. એફ-૨૨ મ ર મ ૩૯૮૫૪૧૧૫ ૨૦૧૦૧૧૫ છે ઇ-૨૭ મા ૩૯૮૦૪૧૧૫ ૨૦૦૫t૧૧૫ છે , -૨ રૂ મા ૩૯૭૦૧૨૫ ૧૯૫૧૨૫ - , ,-૨૯ ક મ ૩૮૭૫t૧૧૫ ૧૯૦૦૧૧૫ આ ષ મ ૩૮૪૦૪૧૧૦ ૧૮૬૫ ૧૧૦ જ મ ૩૭૮- ૦૧૪૧૮૧૦૧૪૦ س س ه م گه Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫) ઈતિહાસની પૂર્વભૂમિકા? t ઉપાય પેટા તબકકા ૩ માટેનાં બે સમયાંકન ઈ. ૫. ૧૮૧૦ અને ૧૮૬૫નાં છે, પરંતુ જેમાંથી ઈ.પૂ. ૧૮૧૦૬૧૪૦ને નમૂને (ટી. એફ. ૧૯) લેવામાં આવ્યો છે તે લેથલ ખાતેના સT ના પ મ સ્તર ઉપર વસવાટના થર ઠીક ઠીક પ્રમાણમાં જમાવટ કરીને રહેલા છે. વિશેષમાં, તબક્કા સા માં નવી કુંભારી આકૃતિઓ અને ચિત્રિત ભાવોના વિકાસ માટે અને પાષાણના તેમજ ધાતુના નવા ઓજાર-પ્રકારના પ્રવેશને માટે સમયને ઠીક ઠીક ગાળો ગણવો જોઈએ. અહીં તુલનાત્મક પુરાવસ્તુવિદ્યા આની સહાયમાં આવી રહે છે. તેથલમાં વિકસેલા હડપ્પીય કુંભારી પ્રકારે આહાડ ખાતે સમય ૧ ચા માં જોવા મળે છે. આહાડના ૧ ય (મધ્ય સ્તર)નું કાર્બન-૧૪ નું ! સમયાંકન ઈ. ૫. ૧૭૨૫૧૪૦ છે અને આહાડા ૧ ૨ ના મધ્ય સ્તરનું ઈ. પૂ. ૧૫૫૦૬૧૪૦૧૨ છે. ધારી લઈએ કે આહાડ ૧ માં નું મધ્યમ સમયાંકન ઈ પૂ. ૧૬૦૦નું છે, તે લેથલના સમય મ (તબક્ક ) ને મેડામાં મોડે સ્તર ઈ પૂ. ૧૬૦૦ને હેવો જોઈએ. જેથલ નું વહેલામાં વહેલું સમયાંકન નક્કી કરવાને માટે આપણે તબકકા રે મા થી પાછળ ગણતા જવું જોઈએ, જેના ઉત્તરકાલીન સ્તરનું સમયાંકન ઈ.પૂ. ૨૦૦૦ (ઈ. પૂ. ૨૦૦૫ + ૧૫૫ અને ૨૦૧૦ - ૧૧૫) નું છે. તબક્કા રે સા માં પૂર આવ્યું તેની પહેલાંના છ પેટા-તબક્કા ધરાવતા બાંધકામના ઉત્તરોત્તર રથાપત્યકીય તબકકાઓને ગણતરીમાં લેવા જરૂરી છે. ઈ. પૂ. ૨૦૦૦ માં ત્રીજા પર આવીને નગરને નાશ કરી નાખે તે પહેલાં લગભગ બે સદી સુધી લોથલ ખૂબ સમૃદ્ધ હોવું જોઈએ. તેથી જ તબકકા ર ના અંત સમય ઈપૂ. ૨૦૦૦ને અંકાયો છે. નગરના વિગતવાર આયોજન અને પુનર્નિમાણમાં ત્રણ સ્થાપત્યકીય પેટા તબક્કા છે. આ બધા સાથે તબક્કા ને સમયાવધિ લગભગ સો વર્ષને હતો, આથી તબક્કા ર ના આરંભ માટે આપણને ઈ.પૂ. ૨૩૫૦ને સમય મળે છે. આ સાદી અટકળ નથી; આ સમયને લેથલમાંથી મળેલી ઈરાની અખાતની મુદ્રાના અસ્તિત્વથી સમર્થન મળ્યું છે. તદુપરાંત અકકડીય યુગમાં લોથલને મેસોપોટેમિયા સાથે સંપર્ક તબકકા ૨ અને ૩ માં મેસોપોટેમિયામાં ઉત્પન્ન થયેલા કુંભારકામ અને સેનાના પદાર્થોના અસ્તિત્વથી સમર્થિત થાય છે. કુંભારકામના પુરાવાઓમાં જમદેત–નસ કાલમાં ઉત્પન્ન થયેલાં, પરંતુ બાક ખાતે આર્ગેનિક રતમાં બચી રહેલાં “આરક્ષિત લેપ પાત્ર”(reserved slip ware) તરીકે જાણવામાં આવેલાં મૃતપાત્રોને સમાવેશ થાય છે. આ મૃતપાત્ર લોથલ ખાતે તબક્કા ૨ અને ૩ માં જોવા મળે છે. અકકડીયા કાલમાં થલ અને બાક Page #184 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિએ [૧૫૭ વચ્ચે થયેલા વેપારી સંપકને એક વધુ પુરા અહીં રજૂ કરી શકાય. તેથલમાંના ઉખનન દરમ્યાન પ્રાપ્ત થયેલું અનેકાનેક રેખાઓમાં દોરેલા સ્વસ્તિકના જેવા ભાવવાળી છાપ મારવાની મુદ્રાથી પડેલી છાપ ધરાવતું બરણીનું પકવેલી માટીનું ઢાંકણું બ્રાક ખાતેથી મળેલી એવા જ ભાવવાળી મુદ્રાઓનું સ્મરણ કરાવે છે. એનો અર્થ એ કે સાર્ગોનિડ કાળ દરમ્યાન બાકમાંના કોઈ ભાલને મુદ્રાંકિત બરણીમાં લેથલ મોકલવામાં આવેલ. લોથલ ખાતેથી તબક્કા રે ના, વેપારીના મકાનમાંથી મળેલા ધરીગત નળી સાથેના સોનાના ચંદા–ઘાટના નવ મણકા પણ ઉર અને બીજા પશ્ચિમ એશિયાઈ નગર સાથેના સંપર્કનું સૂચન કરે છે. સોનાના આવા મણકા ટ્રોય ૨ (ઈ. પૂ. ર૩૦૦)માંથી અને પિલિયાચૂરના ઈ.પૂ. ૨૪૦૦૨૩૦૦ ના સ્તરોમાંથી મળેલા જાણવામાં આવ્યા છે. અહીં નોંધ કરીએ કે ધરીવાળી નળી સાથેના સમભુજ-ચતુરસ્ત્ર મણકા કિશના સ્મશાન અ૮માં મળ્યા છે અને વર્તુલાકાર મણુકા ઉરી ખાતે પ્રાચીન વંશ રૂ માં તથા મેહે જો–દડોના અંતરાલ સ્તરમાં મળ્યા છે. લોથલના ધરીવાળી નળી સાથેના મણકા ઈ. પૂ. ૨૨૦૦ ના સ્તરના ગણાયા છે. , સમુદ્રપારના વેપારનું સમર્થન કરનારી લોથલમાંની ખૂબ જ મહત્વની સંપ્રાપ્તિ આ પૂર્વે બતાવેલી ઈરાની અખાત(બહેરીન)માં બનેલી સેલખડીની ગોળ મુદ્રા છે. આવી મુદ્રાઓ ડેનિશ સંશોધકોને રાસ-અલ-કાલા અને ફાઈલાકામાંનાં ઉખનનમાંથી મોટી સંખ્યામાં મળી આવી છે . બિબ્બીએ એનું પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એવું વર્ગીકરણ કર્યું છે. પહેલીને પ્રાફ-સાગૅન કાલની અને પછીનીને સાર્ગોન અને અનુ-સાગૅન કાલની ગણી છે. એમના મતે લોથલની મુદ્રા પછીના પ્રકારની છે, આમ છતાં બ્રિગ્સ બુશાનાન એને ઈ. પૂ. ૧૦૦૦ની ગણે છે. ૮ સ્તરવિદ્યાકીય પુરાવાના અભાવે લોથલની મુદ્રાને સમય નકકી કરવાને માટે સાંગિક પુરાવાઓ તરફ પાછું વળવું પડે છે. આ મુદ્રા લેથલમાં તબક્કા રૂમાં અથવા જરા વહેલી, પણ મેડે તે નહિ જ, આવી પહોંચી હોવી જોઈએ, કારણ કે સમુદ્રપારનો વેપાર તબક્કા ૪ માં ખૂબ ઓછો થઈ ગયો હતો, તેથી એ ઈ. પૂ. ૨૦૦૦ ની પછીની તે ન જ હોઈ શકે, પરંતુ વધારે મોટી શક્યતા તો એ છે કે એ સમયની દૃષ્ટિએ ખૂબ વહેલી છે. એને અક્કડીયા કાલમાં મૂકવાનું કારણ એ છે કે લોથલને સાર્ગોનના રાજ્યકાલમાં સુમેરની સાથે સહુથી વધુ વેપારી સંપર્ક હતો.૯ “આરક્ષિત લેપ મૃત્પાત્રો ” અને ધરીવાળી નળી સાથેના મણકા લેથલમાં તબકકા ૨ ના આરંભ. માટે ઈ. પૂ. ૨૩૫૦ની નિકટની સમયમર્યાદા બતાવે છે. એના આધારે તબકકા ૧ને સમય ઈ. પૃ. ૨૪૫૦ થી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] ઇતિહાસની પૂર્વભૂમિકા ૨૩૫૦ ને આંકવામાં આવ્યો છેતેથી લોથલનો ભિન્ન ભિન્ન સ્થાપત્યામ તબક્કાઓનું સમયાંકન કામચલાઉ રીતે નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે; કાલ પેટા–તબક્કાઓ સમય સાંસ્કૃતિક તબક્કો સાથે સ્થાપત્યકીય ઈ . માં તબક્કો લોથલ ૫ – ૧૯૦૦-૧૬૦૦ ઉત્તરકાલીન યા (અવનતિ પામેલ) હડપ્પીય લોથલ અમા ૨૦૦૦-૧૦૦૦ આરૂઢ હઠપીયા २ अ ૨૨૦૦-૨૦૦૦ ૨૩૫૦–૨૨૦૦ ૨૪૫૦-૨૩૫૦ ગુજરાતમાંનાં બીજાં મહત્ત્વનાં હડપ્પીય અને ઉત્તર-હડપ્પીય સ્થાનની સાપે આનુપૂર્વીગત સ્થિતિને વિચાર કરવો અહીં જરૂરી છે, જડી ૧ ભા ના વચલા સ્તર માટેનું મેડામાં મોડું કાર્બન-૧૪નું સમયાંકન અર્થાત ૩૯ર૦૧૧૫ બી. પી. રેજડીને લેવલના તબક્કા ૩ (ઈ. પૂ. ૨૨૦૦-૨૦૦૦) કરતાં તબીબ ની વધુ નજીક લાવે છે. સેલખડીના બારીક મણકા, કાર્નેલિયનના ખાંચા પાડેલા મણકા, પથ્થરનાં ઘનાકાર તેલાં અને મીણ પાયેલાં લાલ મૃત્પાત્રોને કારણે સંશોધકોએ રોજડી ૧ ૩ ને લોથલના તબકકા રે સાથે સમાન ગણેલ છે, પરંતુ એ સેંધવું જોઈએ કે સાંસ્કૃતિક તબક્કાની સમયમર્યાદાને નિર્ણય કરવા જતાં આપણને મોડામાં મેડા સમયમાં પ્રાપ્ત થયેલા પદાર્થો પર આધાર રાખવાનું હોય છે. રોજડી ૨ મ માં મુદ્રાઓ, સ્થાપત્યકીય અવશે અને ચિત્રિત કુંભારી કામના રૂપમાં હડપ્પીય સંસ્કૃતિની ભરપૂરતાને પુરાવો મળ નથી, જ્યારે બીજી બાજુ ત્યાં કાંગરીવાળા (carinated) પ્યાલા જેવા ઉત્તર હડપ્પીય પ્રકાર જોવા મળે છે, એ કારણે રેજડી ૧ સ ને લેથલના તબક્કા છે અને સમકાલીન ગણ વધુ બંધબેસતું થઈ પડશે. રોજડીમાં બાંધકામના કોઈ આયોજનના અભાવથી અને ગટર તથા સ્નાનગૃહ જેવી નાગરિક સગવડોની સદંતર ઊણપથી ઊભું થયેલું સમગ્ર ચિત્ર હડપ્પીય સંસ્કૃતિના સ્પષ્ટ સ્તનને Page #186 -------------------------------------------------------------------------- ________________ 9] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિ [ ૧૫૯ ખ્યાલ આપે છે, તેથી લોથલ ખાતે ઈ પૂ. ૧૯૦૦ માં મોટું પૂર આવ્યું તે પછી તરતમાં જ હડપ્પીય લેકેએ રોજડીમાં વસવાટ કર્યો હશે. એ પણ સાચું છે કે હડપ્પીય નિર્વાસિતો રેજડી પહોંચ્યા તે પહેલાં ત્યાં અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લોક વસતા હતા. સ્થાનમાંના વહેલામાં વહેલા સ્તરોમાંથી ચક્કસ સમયાંકન કરી શકાય તેવા કોઈ પુરાવાના અભાવે આપણે એ કહી શકવાની સ્થિતિમાં નથી કે રેજડીને આ વસવાટને પાછળ ક્યાંસુધી લઈ જઈ શકાય, પ્રભાસ ખાતે રાખોડિયાં મૃત્પાત્ર વાપરનારા લેક અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લોકોની પૂર્વે આવેલા હતા, જેના પછી ઉત્તર હડપ્પીય લેક આવ્યા હશે. પ્રભાસને સાંસ્કૃતિક સંબંધ આગળ ચર્ચાશું. (એ) વેપાર પિતાને ત્યાંની કૃષિવિષયક, ઔદ્યોગિક અને સામૂહિક પેદાશો માટે યોગ્ય બજાર મેળવવા અને ઈમારતી લાકડાં, ધાતુઓ અને કિંમતી પથ્થરોની જરૂરિયાતને પહોંચી વળવા લોથલે દેશની અંદર તેમજ સમુદ્રપારને વેપાર વિકસાવવાને હતો.૧૦ નજીકનાં ગામડાઓમાં વિશિષ્ટ ઓજારેના પ્રકાર પૂરા પાડવાના હોઈ એણે એક મહત્ત્વના ઉદ્યોગ તરીકે ધાતુકામને વિકાસ સાથે અને વિતરક કેંદ્ર તરીકે કાર્ય કર્યું, પરંતુ મણકા બનાવનારા કેંદ્ર તરીકેની એની સ્થિતિ પડકારી ન શકાય તેવી હતી. જેથલને ધક્કો મરામત અને સાધનની ફરી ભરતી કરવાને માટે સમુદ્રગામી વહાણોને સગવડ ભરેલે હેઈ લોથલ તેઓને નાગરવાની અને વખારની અનુકૂળતા ઉત્તમ કેટિના આશ્રયક બંદરથી પૂરી પાડી શકયું. ધાતુના બદલામાં લોથલના વેપારીઓ પાસેથી હાથીદાંત, છીપ, કિંમતી પથ્થરોના મણકા, રૂ અને સુતરાઉ માલ ખરીદવાની બાબતમાં વિદેશી વેપારીઓ એકબીજા સાથે સ્પર્ધા કરતા. સમુદ્રપારના વેપારથી થોડા સમયમાં પુષ્કળ સમૃદ્ધિ આવી અને તેથી એ વેપાર સારી રીતે વ્યવસ્થિત થયો. જે પશ્ચિમ એશિયાને દાખલ થલ સુધી લાગુ પાડવામાં આવે તો એમ કહી શકાય કે કાંઠા પરના વેપારીઓ જરા જેટલું પણ જોખમ લેતા નહતા, પરંતુ વહાણના માલમને માલ ખરીદવામાં સહાયક બની નફામાં ભાગીદારી રાખતા હતા. વેપારમાં ભાગીદારીની વ્યવસ્થા એ હકીકતથી નિર્દિષ્ટ થાય છે કે લેથલમાંથી મળેલાં પકવેલી માટીનાં મુદ્રાક ઉપર અનેક મુદ્રા-છાપ મળી છે અને તેથી માલના એકથી વધુ માલિકોની મુદ્રાઓ વહાણના માલનાં બારદાને ઉપર લગાડવામાં આવતી હોવાનું સમજાય છે, એવું પણ બનતું હોય કે માલના રૂપમાં ચૂકવાતા કરની નિશાની તરીકે વખારેના અધિકારીઓ વેપારીઓને માલ સંખ્યા પહેલાં પિતાની મુદ્રા વહાણુમાંના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] ઈતિહાસની પૂર્વભૂમિકા [.. માલ ઉપર લગાવતા હોય. ઈપૂ. ત્રીજી સહસ્ત્રાબ્દીના અંત ભાગમાંની લેથલની ઔદ્યોગિક વ્યવસ્થાનું એક મહત્ત્વનું લક્ષણ તે ચેકકસ પ્રકારના ઉદ્યોગો માટેનાં મોટાં કારખાનાંઓની સ્થાપના છે, જ્યાં એક જ છાપરા નીચે-કદાચ કારીગરોના વડાની દેખરેખ નીચે-એક જ વેપારના સંખ્યાબંધ કારીગરો કામ કરતા હતા. પરંતુ એ હકીકત છે કે સમુદ્રપારની સાધનસામગ્રીમાંથી તાંબુ અને અર્ધ-કિંમતી પથ્થરો જેવી કાચી સામગ્રીને પુરવઠે મર્યાદિત હતો. એ હકીક્તને લઈને મૂડીવાળા વચલા વેપારી વર્ગ હયાતીમાં આવ્યો. કદાચ એ કાચો માલ પૂરો પાડતા હાય, માલના રૂપમાં મજૂરી ચૂકવતા હોય, અને વળી વહાણના માલને ટુકડે ટુકડે ચુકવણી કરવાની રૂએ અગાઉથી માલ આપતા હય. આ વચલા વેપારી ધનિક હતા અને સગવડ ભરેલાં મકાનમાં રહેતા હતા. એમાંનાં કેટલાંક મકાનો લેથલમાં પ્રગટ થયાં છે. આ મકાને વેપારી માલના પ્રકાર ઉપર અને જે દેશો સાથે એમને વેપારી સંબંધ હતા તે દેશ ઉપર સારો પ્રકાશ નાખે છે. બજારના રસ્તા ઉપર આવેલા, વેપારીના એક મકાન(નં. ૯૩–૯૪)માં સ્નાનગૃહ, ઉપરાંત સાત એરડા, ઓસરી અને વિશાળ ચોક આવેલાં છે. એના મકાનમાંથી ચાર જેટલી સિંધુ મુદ્રાઓ, તાંબાની એક બંગડી, પશ્ચિમ એશિયામાં ઉત્પન્ન થયેલાં આરક્ષિત લેપ પ્રકારનાં મૃત્પાત્રોની કેટલીક ઠીકરીઓ, છીપની બંગડીઓ, તેમજ સુમેરની કારીગરીના સેનાના નવ મણકા મળી આવ્યા હતા. બીજા મકાનમાંથી અંતરાલે અને સેનાના બારીક મણકા મળી આવ્યા હતા, જે સુંદર હાર બનાવવા માટેના હતા. આ મકાનમાંથી મળેલી બીજી વસ્તુઓ તે એક સિંધુ મુદ્રા અને અર્ધ-કિંમતી પથ્થરના મણકા હતી. ઉપરકેટમાંના હાથીદાંતના કારીગરોના મકાનમાંથી એક હાથીદાંત અને એમાંથી વહેરેલા કાટખૂણિયા ટુકડા મળી આવ્યા હતા. આ હાથીદાંતના ટુકડાઓ મેસોપોટેમિયાનાં શહેરો તરફ નિકાસ કરવાનાં દાંતિયા, પેટીઓ અને નંગ જડવાનાં આભૂષણ બનાવવામાં વપરાતા હતા. બહેરીનના ટાપુઓ અને યુતિસ-તૈગ્રિસની ખીણમાં, તેમજ દક્ષિણમાં દિયાલાની૧૧ નદીઓમાં અને મધ્ય મેસોપોટેમિયામાં સિંધુ વેપારીઓનાં થાણુંઓના અસ્તિત્વને નમૂનેદાર સિંધુ મુદ્રાઓ અને “ચર્ટનાં તેલાં જેવી સિંધુ વેપારની કલાકારીગરીની હાજરીથી સમર્થન મળે છે. દરેક પ્રદેશ ભિન્ન ભિન્ન પ્રકારની મુદ્રાઓ વાપરતો હતો તેથી અમુક મુદ્રાઓનું કર્તૃત્વ સુનિશ્ચિત . પ્રદેશમાં શોધી શકાય છે. મેસોપોટેમિયામાં ઉર, કિશ, આસ્માર, લગાશ અને બ્રાકમાં રહેતા ભારતીય વેપારીઓ સિંધુ લિપિ કે ભાવ અથવા બેઉ જેમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ છ મું] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ [ ૧૨ કોતરવામાં આવ્યાં છે તેવી નળાકાર મુદ્રાઓ ઉપયોગમાં લેતા હતા, જ્યારે બહેરીનના ટાપુઓમાં રહેતા ભારતીય વેપારીઓ સિંધુ લિપિ કે ભાવવાળી વર્તુલાકાર મુદ્રાઓ વાપરતા હતા. કેટલીક (ચેરસ ઘાટની ) સિંધુ મુદ્રાઓ સુમેરનાં શહેરમાં મળી આવી છે, પરંતુ સુમેરની ઘણી થેલી મુદ્રાઓ સિંધુ શહેરમાં મળી છે. ભારત-સુમેરી વેપાર જેને વ્યવહાર અક્કડી કાલમાં સીધે ચાલતો હતો, પરંતુ ઈસિન–લાસા સમયમાં સીધે રહ્યો નહિ તે વેપારમાં સિંધુ વેપારીઓએ શો ભાગ ભજવ્યો હતો એ અવેલેકવું જરૂરી છે. સુમેરની માટીની તકતીઓ ઉપરનાં લખાણે ઉપરથી એ. એલ. ઓપેનહાઈમ એવા નિર્ણય ઉપર આવ્યા છે કે અગેડના સાર્ગોનના સમય(ઈ. પૂ. ૨૩૫૦)માં દિલમૂન, મગન અને મેલુહાથી આવતાં વહાણ અગેડના બંદરમાં નાંગરતાં હતાં, પરંતુ ઈ. પૂ. ૨૧૦૦ના સુમારમાં મેલુહા અને ઉર વચ્ચેની વેપાર-શંખલા એકાએક તૂટી ગઈ હતી. આના પછી ઉરનો મગન સાથેનો સંપર્ક પણ ચાલ્ય ગયો હતો અને જેની ઓળખ માત્ર અટકળનો વિષય છે તેવા દિલમૂને સમુદ્રપારના સમગ્ર વેપારને પોતાનો કરી લીધે હતો. પ્રો. જી. બિબ્બી ૧૨ દિલમૂનને બહેરીનના ટાપુ તરીકે ઓળખાવે છે, જ્યારે પ્ર. એસ. એન. કેમરી એને લોથલ સહિતની સિંધુ સભ્યતાની ભૂમિ તરીકે ઓળખાવે છે. સુમેરના ગ્રંથો પ્રમાણે દિલમૂન “સ્વચ્છ નગરીઓની ભૂમિ......અને ઊગતા સૂર્યની ભૂમિ” હતું. ત્યાં હાથીઓ છૂટથી ઘૂમતા હોવાનું કહેવાતું. આ વર્ણન બહેરીનના ટાપુઓ કરતાં સિંધુ નગરીઓની, ખાસ કરીને લેથલની, બાબતમાં વધુ બંધબેસતું આવે છે, કેમકે એ સુમેરની પૂર્વ દિશાની ભૂમિ છે કે જે “ઊગતા સૂર્યની ભૂમિ' તરીકે જાણીતી હોવી જોઈએ. વળી સૌરાષ્ટ્ર એના હાથીઓ અને હાથીદાંત માટે જાણતો હતો, પરંતુ બહેરીનનો ટાપુ ઈ.પૂ. ત્રીજી સહસ્ત્રાબ્દીમાં કે એનાથી વધારે વહેલો હાથીઓનું નિવાસસ્થાન નહોતો. કસ્યયુગના જગતમાં સિંધુ શહેરની સ્વચ્છતાને ક્યાંય નહોતો, આથી એ અસંભવિત નથી કે સુમેર ગ્રંથોમાંનું દિલમૂન સિંધુ સભ્યતાને ભૂભાગ હતું. આમ છતાં જો દિલમૂનને બહેરીને તરીકે ઓળખવામાં આવે તો મગન કે મક્કનને મકરાણને કાંઠે અને મેલુહાને સિંધુખીણ ગણવાં જોઈએ. ગમે તેમ છે, એમાં લેશ પણ શંકા નથી કે સિંધુ બંદરોએ, ખાસ કરીને લોથલે, એક બાજુ ઈરાની અખાતના ટાપુઓ અને સુમેરનાં શહેરે સાથે અને બીજી બાજુ ભારતના પશ્ચિમ કાંઠા સાથે સમુદ્રપારના વેપારમાં મહત્ત્વને ભાગ ભજવ્યો હતો. લેથલમાં ઘણું વિવિધ પ્રકારના વેપારી માલની હેરફેર થતી હતી. : ઉરમાંથી મળેલી માટીની તકતીઓ ઉપરથી જાણવામાં આવ્યું છે કે સાનના Page #189 -------------------------------------------------------------------------- ________________ }૨ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [31. સમયમાં અને ફરી પાછું લાર્સા યુગમાં દિલમૂનથી પાછા ફરતા વેપારીએ માતી, સાવું, તાંબું, વૈ', કિંમતી પથ્થરના મણકા, અમુક જાતનું લાકડુ અને હાથીદાંતના કાંસકાએ અને જડાવ-કામેાથી ભરેલા માલના હિસ્સા ઉર ખાતેની નિગલ માતાને ચરણે ધરતા. સિ ંધુ શહેરામાંથી આવતી વેપારી ચીજોમાં કિંમતી પથ્થરના મણકા, હાથીદાંતના પદાર્થા, અમુક જાતનું લાકડું અને કદાચ સુતરાઉ માલને પણ સમાવેશ થતા. ઉપર એ હકીકત જણાવવામાં આવી જ છે કે નિકાસ કરવાને માટે લેાથલ ખાતે કારખાનાંઓમાં કિંમતી પથ્થરમાંથી મણકા બનાવવાની પ્રક્રિયા થતી હતી. નિકાસની બીજી મહત્ત્વની ચીજોમાં સ્થાનિક છીપા તેમજ હાથીદાંત હતાં. લેાથલમાં આયાત થતી વેપારી ચીજોમાં તાંબાના ગઠ્ઠા, અધ-કિંમતી પથ્થરા અને સાનુ` હતાં. ૧૪ મસ્કતમાંની તાંબાની ખાણા લેાથલ તેમજ સુમેરી શહેર।તે શુદ્ધ કરેલી ધાતુ પૂરી પાડતી હાવાનુ જણાય છે. મૈસૂરના સાનું ધરાવતા પ્રદેશ સિ... શહેશતે પીળી ધાતુ પૂરી પાડનારા મુખ્ય સ્રોત હતા, જ્યારે નર્મદા ખીણમાંના રાજપીપળાના અકીકના ભૂભાગ ભાગાતળાવ અને મહેગામ દ્વારા લાચલમાં એ અ-કિમતી પથ્થર માકલી આપતા હતેા. સાગ પંચમહાલ અને સાંબરકાંઠાનાં જંગલામાંથી આવતેા હતેા અને સેલખડી દક્ષિણના પ્રદેશમાંથી આવતી હતી, જ્યારે સિધના સક્કર–રાહરીમાંથી આવતું હતું. અધાનિસ્તાનમાંથી કયારેક કયારેક વૈદૂની આયાત થતી હતી. ભારતીય વેપારીઓએ આ પેટા-ખંડની બહાર સમુદ્રપારનાં સ ંખ્યાબંધ વેપારી–કેંદ્ર સ્થાપ્યાં હતાં. જેના પર ભારતીય સંપ્રદાયનું દૃશ્ય કાતરેલું છે તેવું પથ્થરનું એક વાસણ દિયાલની ખીણમાં મળી આવેલુ હાઈ, એ પરથી ત્યાં આવી એક વસાહત હોવાનેા પુરાવા મળે છે. દિયાલ ખીણમાંના અરપાયિામાં પથ્થરનાં તેાલાં અને મણુકા તેમજ ખીજા લાક્ષણિક હડપ્પીય પદાર્થ મળી આવ્યા છે. સિધુ પેદાશા, ખાસ કરીને હાથીદાંતના પદા, સીરિયામાં ઉત્તરે છે. રાસ શમરા સુધી પહોંચ્યા હતા, જ્યાંથી સમુદ્રપારના વેપારના ગાળામાં કેટલીક જાતનાં ચિત્રિત મૃત્પાત્ર લેાથલ સુધી લાવવામાં આવેલાં જણાય છે. માલની ગુણવત્તાનુ એકધારણપણું સિંધુ સભ્યતાનું મહત્ત્વનું લક્ષણ છે. એ પરથી સમ શાસનતંત્ર દ્વારા વેપારને લગતા નિયમાને થતા અસરકારક અમલ સૂચિત થાય છે. જોતાં આશ્ચર્ય થાય છે કે એજારાનાં, હથિયારાનાં અને અલકારાનાં ફદ, અને જેમાંથી એ બનાવવામાં આવતાં હતાં તે સાધનસામગ્રી પણ Page #190 -------------------------------------------------------------------------- ________________ આધ-ઐતિહાસિક સંસ્કૃતિઓ પૂર્વનિશ્ચિત હતાં, આથી એકધારી ગુણવત્તા અને મોટા પાયા ઉપરના ઉત્પાદનની ખાતરી રહેતી હતી. શાસનતંત્ર સાથે વણિકશ્રેણીઓ અને વ્યક્તિગત કારીગરોને સહકાર ન હોય તો ઉચ્ચ માત્રાનું આવું એકધારણપણું સમગ્ર સિંધુ સામ્રાજ્યમાં શક્ય બન્યું ન હોત. અંતમાં તેલાંના એકધારણપણા વિશે કંઈક કહેવું જોઈએ. સિંધુખીણની જેમ ગુજરાતમાં પણ તેલાંની વંશ (દવાવર્તક) પદ્ધતિ પ્રચલિત હતી. આ પદ્ધતિમાં પથ્થરનાં ઘન તોલા (૫ટ્ટ ૨૪, આ. ૧૪૫) ૧, ૨, ૪, ૮, ૧૬, ૩૨, ૬િ૪, ૧૨૮ વગેરે પ્રમાણમાં, ૧.૮૨૩૩ ગ્રામના નાનામાં નાના એકમના મધ્યમ મૂલ્ય સાથે, ચાલતાં હતાં. ગુજરાતમાંનું બીજુ ધોરણું છું, ૭, ૧૪, ૨૮નું હતું, જેમાં નાનામાં નાનું વજન ૪.૩૩૦૦ ગ્રામનું હતું. બીજો એકમ ૮.૫૭૫ ગ્રામને છે; એ અંદાજે સુસામાંની ભારે એસીરિયન પદ્ધતિમાંના ૮.૩૭ ગ્રામના શેકલના વજનનો છે. આમ એ સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રિય વેપારના હેતુ માટે લોથલના વેપારીઓએ બેબિલોનિયાનું ધોરણ સ્વીકાર્યું હતું, જ્યારે આંતરિક વેપાર માટે સિંધુ ઘેરણ પ્રચલિત હતું. આ સંબંધમાં એટલું ઉમેરવાનું કે સુસામાંથી મળેલી સિંધુ મુદ્રાથી તથા સિંધુ ધારણના ઘનાકાર પથ્થરી તોલાથી સુસાની સાથે વેપારી સંબંધ જાણવામાં આવે છે. લોથલમાં મળેલી, અનેક રેખાઓમાં દોરેલા સ્વસ્તિકને ભાવ સાચવતી, પકવેલી માટીની મુદ્રા સુસામાંથી મળેલી મુદ્રાઓ સાથે સામ્ય ધરાવે છે. જેથલ અને સુસા એ બંને સ્થળોએ મળેલા બીજા પદાર્થોમાં કાનેલિયનના ખચકા પાડેલા મણકા, શુદ્ધ તાંબાના ચાનકી–ઘાટના ગઠ્ઠા, કૂતરા તથા આખલાની તાંબાની બનાવેલી પૂતળીઓ તેમજ છીપ અને હાથીદાંતનાં સોગટ છે, એ ઈ. પૂ. ત્રીજી સહસ્ત્રાબ્દીમાં ગુજરાત અને એલમ વચ્ચેના વેપારી સંબંધનું સૂચન કરે છે. | (ઔ) વસ્તી-સ્તરેના તબક્કા ૧. કાલ : હડપ્પીય સંસ્કૃતિ (ઈ. પૂ. ૨૪૫૦-૧૯૦૦) લોથલ મુખ્યત્વે એક સંસ્કૃતિનું સ્થળ છે, જે કાલ સ અને કાલ આ તરીકે અનુક્રમે નિર્દેશેલી હડપ્પીય સંસ્કૃતિની ઉન્નતિ અને અવનતિના કાલ ઉપર સારે એ પ્રકાશ પાડે છે, સિવાય કે અબરખિયાં લાલ મૃતપાત્રોથી મૂર્ત થતી સાંસ્કૃતિક પરિસ્થિતિ, જેને નિર્દેશ પહેલાં કર્યો છે. છેક તળેથી શરૂ થતાં અંક ૧ થી ૬ સુધીનાં બાંધકામોની પ્રવૃત્તિના પાંચ ઉત્તરોત્તર તબક્કા અહીં તારવી શકાય છે. એમાંના પહેલા ચાર તબક્કા કાલ ૫ માં છે અને સૌથી ઉત્તરકાલીન તબક્કો અર્થાત તબકકો ૬ કાલ મા માં મુકાયા છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ [, ઇતિહાસની પૂર્વભૂમિકા કાલ સ નું મહત્ત્વનું લક્ષણ એ હડપ્પીય મૃત્પાત્ર અને અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લોકોનું સહ-અસ્તિત્વ છે, જેમાં પાછળના લેકે ક્રમશઃ પોતાનું વ્યક્તિત્વ ગુમાવ્યે જતા હતા. સૌરાષ્ટ્રમાંની સિંધુ સભ્યતાનું બીજુ નોંધપાત્ર લક્ષણ સ્થાનિક અને હડપ્પીય સંસ્કૃતિઓના સહમિશ્રણમાંથી પરિણમતી એની પ્રાંતીય લાક્ષણિકતા છે. લોથલમાં આવતાંની સાથે હડપ્પીય લોકોએ પોતાનાં પથ્થર અને ધાતુનાં ઉચ્ચ કક્ષાનાં ઓજાર દાખલ કર્યા અને સમુદ્રમાગીય વાણિજયને વિસ્તાર કર્યો. સછિદ્ર નળાકાર ઘડા ડ–ઘાટના અને કાપાવાળી કિનારીવાળું મોટું વાસણ, બહાર કાઢેલી કિનારીવાળી બેસણીવાળી ઘડી-પરની-થાળી, સાંકડા કાંઠલાવાળો ગોળમટોળ કળશ, જામ, લબે વાલે, કથરેટ, સચ્છિદ્ર કાનવાળા હાલે, અને સીધી-દીવાલની મેટી કેડીઓ જેવા સિંધુ ખીણના કુંભારકામના તમામ પ્રકાર તુરતાતુરત ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. સાથે સાથે હાથાવાળા અને હાથા વિનાના બહિર્ગોળ બાજુવાળા વાડકાઓની હડપ્પીય ઘડતરમાં નકલ કરવામાં આવી હતી, જેના રંગ લાલથી લઈ બદામી સુધીના હોય છે. માર્જિત કે અમાર્જિત લાંબી સમાંતર ભુજવાળી પતરીઓ આયાત કરેલા “ચર્ટ” જાતના પથ્થરમાંથી સ્થાનિક રીતે બનાવી લેવામાં આવતી હતી, “ચ”નાં ઘનાકાર તોલાં અને સેલખડીની ચોરસ મુદ્રાઓ જેવી હડપ્પીય વેપારી ચીજો સાથોસાથ ભાલાનાં પાંદડા-આકારનાં ફળાં, અસ્તરા, બાણના આંકડીદાર ફળાં, માછલીની ગલ અને તાંબા કે કાંસાની નાકાવાળી સોયા પણ દાખલ કરવામાં આવ્યાં હતાં. નવા આગંતુકે તરફથી વાણિજ્ય વ્યવસ્થિત કરવામાં આવ્યું હતું અને તેલાં અને માપ ધોરણસર કરી લેવામાં આવ્યાં હતાં. ધાતુનાં ઓજારોની વધતી જતી માંગને લઈ સિંધુખીણમાંથી લોથલમાં તામ્રકારો સારી સંખ્યામાં ખેંચાઈ આવ્યા હતા. પિતાની આકાંક્ષા હોવા છતાં પણુ આ આગંતુક હડપ્પીય લેકે પ્રારંભમાં જે સત્વર સિદ્ધ ન કરી શક્યા તે હતું નગરનું પદ્ધતિપૂર્વકનું આયોજન અને વધુ સારી નાગરિક સુવિધાઓ. ક્યાંક નીક તે ક્યાંક ખાળકઠી દાખલ કરી હોવા છતાં જાહેર સ્વચ્છતા ખૂબ જ નબળી હતી અને ઘરોમાં સ્નાનગૃહ નહોતાં. કદાચ સ્થાનિક વસ્તીએ, સુધારેલાં ઓજારો અને વિકસિત હુન્નરવિદ્યાનો સમાદર કર્યો હોવા છતાં, નગર–આયોજન હજી ઉત્સાહપૂર્વક હાથ ધરાયું નહોતું. હડપ્પીય લેકે ગામનું પુનરાયોજન કરી શકે તે પૂર્વે તેઓને લાંબો સમય રાહ જોવાની હતી. લોથલમાં લેકેને પહેલો વસવાટ થયો તે પછી એકાદ સૈકે, લગભગ . ઈ. પૂ. ૨૩૫૦માં, પૂરને લઈ બધાં ઘર નાશ પામ્યાં અને ગામને ફરતા (peripheral) માટીના બંધમાં પહેળાં ગાબડાં પડી ગયાં. આ વિકટ સમયે Page #192 -------------------------------------------------------------------------- ________________ છ મું] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિએ વસાહતીઓએ માનવ અને સરંજામને લગતી પોતાની તમામ સાધનસામગ્રી ભેગી કરી અને વધુ કાયમ પૂરરોધક પગલાં જ્યાં. કોઈ બુદ્ધિમાન અગ્રણીના માર્ગદર્શન નીચે એમણે કેટની દીવાલને પાછી મજબૂત કરી અને પૂર્વ-ચિંતિત યોજના પ્રમાણે ઊંચી પીઠિકા ઉપર મકાન બાંધ્યાં. એમણે કૃત્રિમ ધક્કાની રચના કરી વહાણોને નાંગરવાની સગવડો સુધારી લીધી, એટલું જ નહિ, એ ઉપરાંત નીકે અને સ્નાનગૃહ બાંધીને વધુ સારી નાગરિક સુઘડતા પૂરી પાડી. છાપ પાડે તેવાં જાહેર મકાન ઊભાં કરવામાં અગ્રણીએ દાખવેલી હિંમત અને ચતુરાઈ નાંધપાત્ર છે. વસાહતીઓએ ઉઠાવેલા શ્રમની વિપુલતાનો એ હકીકત ઉપરથી ખ્યાલ આવે છે કે ધકકાની રચના કરતાં પહેલાં દસ લાખ ઘન મીટરથી વધુ માટી ખોદવી પડેલી અને વખારો, ગોદી વગેરે સંખ્યાબંધ જાહેર અને ખાનગી મકાને ઊભાં કરવા માટે કાચી તથા પાકી લાખે ઈટો તૈયાર કરવી પડેલી. મકાનોને પૂરથી સલામત રાખનારી અનેક નક્કર પીઠિકાઓ નીચલા નગરમાં અને ઉપરકેટમાં ઊભી કરવી પડી હતી. પહેલાં એમાંથી અહીં એ નેંધીએ કે તબકકા ૨ (ઈ. પૂ. ૨૩૫૦-૨૨૦૦)માં, સિંધુ ખીણનાં શહેરની બાબતમાં છે તેમ, લેખંડના જાળીવાળા ઘાટમાં સારી રીતે આયોજેલ વિશાળ મકાનો અને નવા માર્ગોની સગવડ કરવા વસાહતી વિસ્તારને સારા પ્રમાણમાં વિસ્તૃત કરવામાં આવ્યો હતો. તવંગરનું હોય કે ગરીબનું હોય, દરેક મકાનમાં સ્નાનગૃહ કરવામાં આવતું હતું, જેને નગરમાંથી ગંદા પાણીનો નિકાલ કરવા માટેની નીક દ્વારા જાહેર મોરીની સાથે જોડવામાં આવતું હતું. “નીચલા નગરથી અલગ તારવવા માટે જેને “ઉપરકેટ' સંજ્ઞા આપવામાં આવી છે તેવાં, નગરના દક્ષિણ વિભાગમાં પીઠિકાઓના સહુથી ભવ્ય સમૂહ ઉપર બાંધવામાં આવેલાં વિશાળ મકાનમાં રાજ્યકર્તા અને એના અધિકારીઓ રહેતા હતા. નીચલા નગરમાંનાં બધાં કારખાનાં અને રહેણાક મકાન ભિન્ન ભિન્ન ઊંચાઈવાળી પીઠિકાઓ ઉપર આવેલાં હતાં. દુકાનની હાર ધરાવતો બજારમાર્ગ નગરતળની ઉત્તર કિનારી સુધી લંબાતો હતો. નગરના કાળજીપૂર્વક આયોજનને બાજુએ રાખીને પણ કહી શકાય કે લેથલના લેકેએ સિંધુ સભ્યતાને સમૃદ્ધ કરવામાં એક નવું મહત્ત્વનું કાર્ય કર્યું તે એ કે લોથલના બંદરે આવતાં વહાણને નાંગરવાની વધુ સારી સગવડ કરી આપવા માટે ઘટ ઈટરી દીવાલને કૃત્રિમ ધક્કો તૈયાર કર્યો અને વસ્તુઓને સંગ્રહ કરવાની સગવડ માટેની વધતી જતી માંગને વખારે બાંધીને પહોંચી વળવામાં આવ્યું. Page #193 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા બંને પ્રકારની રચના ખૂબ જ શાસ્ત્રીય પદ્ધતિએ આયોજિત કરવામાં આવી. હકીકતે હડપ્પીય લેકે ધક્કો બાંધવાની ઈજનેરી વિદ્યામાં અગ્રેસર હતા. સમગ્ર નગર અને મહત્ત્વની છૂટક ઈમારતને પૂરમાંથી બચાવવાને માટે ઝીણવટભરી કામગીરી કરવામાં આવી હતી. તબક્કો ૧ માં બાંધેલા નગરના કેટના માટીના બંધમાં પડેલાં ગાબડાંને સમરાવી લીધા પછી વસાહતીઓએ એને તબક્કા ર માં પાછો મજબૂત બનાવી દીધા અને વિસ્તાર્યો કે જેથી એ પૂરો સામેના સંરક્ષણની પ્રથમ હરોળ તરીકે કામ લાગે, જ્યારે અંદરની પીઠિકાઓ બીજી હરોળ બની રહે. નગરને સ્વચ્છ રાખવાને માટે હડપ્પીય લેકેએ પહેલી જ વાર મોરીઓ, કૂંડીઓ, પાણી-ઢાળિયાં, ખાળકૂવા (cess-pools) અને એને માટેની તપાસ–ડીઓ (inspection-chambers) દાખલ કર્યા. તેઓએ ચેસાઈ રાખી કે પ્રત્યેક રહેણાક(block)માં જાહેર કે ખાનગી મેરીઓની અથવા ઓછામાં ઓછી ખાળકૂવાઓ(soakage-jars)ની જોગવાઈ કરવામાં આવે અને એ નિયત સમયે સાફ કરવામાં આવે. ભૌતિક સમૃદ્ધિની વૃદ્ધિ સાથે લેકેની કલા-કુશળતા પણ આ કાળ દરમ્યાન નવી પરાકાષ્ઠાએ પહોંચી. સારી એવી સંખ્યા ધરાવતાં મૃત્પાત્ર સિંધુ શૈલીએ ચીતરાયાં. લેથલના કુંભકારોએ વાસ્તવિકતા, સત્વ અને જેમ માટે જાણીતી ચિત્રણની નવી શૈલી દાખલ કરીને મૌલિકતા બતાવી. જેને “પ્રાંતીય શૈલી” કહેવામાં આવે છે તેણે પોતાના વિષય માટે લેકવાર્તાઓ અને એની પ્રાકૃતિક સંજનમાં ભૂમિદો, ખાસ કરીને પ્રાણીઓ, પસંદ કર્યા. વિચારોની મૌલિકતા વાસણો ચીતરવા માટે અપનાવેલી રંગયોજનામાં પણ જોવા મળે છે. કેટલાક દાખલાઓમાં કલાકાર બદામી પૃષ્ઠભૂમિકા ઉપર ચોકલેટ રંગનો ઉપયોગ કરતા હતા, જ્યારે બીજા દાખલાઓમાં એણે સિંધુખીણનાં મૃત્યાની કાળી–ઉપર-લાલ રંગયોજના જાળવી રાખી. આ સંબંધમાં એ નોંધવું જોઈએ કે ઘડાઓના બદામી રંગ માટે, પકવતી વખતે સંપૂર્ણપણે પ્રાણવાયુ-સંયોજિત (oxidised) ન થતા, સ્થાનિક માટીમાં રહેલે ચૂનાને અંશ જવાબદાર હતા. જશેખની વસ્તુઓ અને કલાના પદાર્થોની માંગ ક્રમે ક્રમે વધતી જતી હતી. મેટી સંખ્યાનાં ચિત્રિત વાસણ, પકવેલી માટીની અને ધાતુની પૂતળીઓ, ઊડી કતરેલી સેલખડીની મુદ્રાઓ અને છીપ તથા હાથીદાંતનાં જડાવ-કામનું અસ્તિત્વ આને લઈને છે. તબક્કા માં ભારે ધક્કો અને મોટી વખાર બાંધવામાં આવ્યાં હતાં એ હકીકત જ સૂચવે છે કે સમુદ્રપારને વેપાર ભારે Page #194 -------------------------------------------------------------------------- ________________ છે મું આઘઐતિહાસિક સંસ્કૃતિએ પ્રમાણમાં વધે હતો. જે કોઈ સ્થાનિક પેદાશનાં નહોતાં તેવા કિંમતી પથ્થરો ચર્ટ, સેલખડી, સોનું અને ત્રાંબા જેવા કાચા માલમાંથી બનાવેલાં ઓજારો, હથિયારો અને ઘરેણાં આજે મોટી સંખ્યામાં મળતાં હોવાથી આને વધુ સમર્થન મળે છે. એ માલ પશ્ચિમ એશિયા, સિંધુખીણ અને દખણમાંથી મેળવવામાં આવતો હતો. નાઈલની ખીણમાંથી આવેલી શોભાની નાની ચીજોમાં મમી” અને “ગોરિલાના પકવેલા માટીના નમૂના છે. તેથલમાંથી હાથ લાગેલી ઈરાનના અખાતમાં ઉદ્દભવેલી સેલખડીની ગોળાકાર મુદ્રા બહેરીનના ટાપુઓ અને સૌરાષ્ટ્ર વચ્ચેના વેપારી સંપર્કની નિશ્ચિત સાબિતી પૂરી પાડે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે સુમેરનાં બંદરોમાં જઈ આવેલા લોથલના વેપારીઓ પોતાની સાથે વીંધવાળા ભિન્ન પ્રકારના સોનાના મણકા અને યુક્રેતિસ-તૈગ્રિસની ખીણમાં વ્યાપક થયેલી આરક્ષિત લેપન-મૃત્પાત્ર(reserved sip-ware)ની હુન્નરશૈલીથી સુશોભિત કરેલાં મૃત્પાત્ર લાવ્યા હતા. લોથલનું નવું નગર પૂરના ભયથી તદ્દન મુક્ત નહોતું. તબક્કા ૨ માં ઉપરકોટમાંનાં કેટલાંક બાંધકામને ત્રણ વાર મજબૂત કરવામાં આવ્યાં હતાં કે ફરી બાંધવામાં આવ્યાં હતાં. મેરીઓને ઊંચે લેવામાં આવી હતી અને જરૂરિયાત પ્રમાણે માર્ગ પહોળા કે સાંકડા કરવામાં આવ્યા હતા. ર ૩, ૨ ના અને ૨ ટુ સંજ્ઞા પામેલા ઈમારતી પ્રવૃત્તિના આ પેટા-તબકકા પૂરને લીધે થયેલી નાની નુકસાનીઓને ખ્યાલ આપે છે. લગભગ ઈ. પૂ ૨૨૦૦ માં નગર ઉપર ભારે પ્રબળ પૂર ફરી વળ્યું અને એણે મકાનને ભારે નુકસાન પહોંચાડયું.. આમ છતાં નગરના શાસકે ઉપરકેટમાંનાં તેમજ નીચલા નગરમાંનાં નુકસાન પામેલાં પીઠિકાઓ અને મકાને દુરસ્ત કરાવવામાં જરા જેટલો પણ સમય જવા દીધો નહિ. લોથલના નગરના શહેરના રૂપમાં થયેલા પુનર્વિધાન અને વિસ્તરણના આ તબક્કાને તબક્કા રે સંજ્ઞા આપવામાં આવી છે, જેમાં બે પેટા-તબક્કા અલગ પાડી શકાય છે. આ સમયે માર્ગોમાંથી પૂરે સર્જેલા કાટમાળને સાફ કર્યા પછી જૂનેરા પાયાઓ ઉપર મકાન ફરી બાંધવામાં આવ્યાં હતાં. પૂરની સામેની વધુ અગમચેતી તરીકે મકાને ફરી બાંધતાં પહેલાં પીઠિકાઓની ઊંચાઈ વધારવામાં આવી હતી. જેની જાહેર મોરીઓને નવી ઘર-મેરીઓમાંથી પાણુ જવા દેવા માટે ઉપયોગ કરી લેવામાં આવ્યો હતો અને નવાં પાણી-ઢાળિયાં તેમજ તપાસ-કુંડીઓ પણ જ્યાં જરૂર હતી ત્યાં ઉમેરી લેવામાં આવી હતી. પૂર શાસક અને શાસિતોના ઉત્સાહને ઢીલો કરી શક્યું Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] ઇતિહાસની પૂર્વ ભૂમિકા [.. નહેાતું, ઊલટાનું પશ્ચિમ વિભાગમાં મકાનાના નવા સમૂહ, નવા માર્ગો અને નવી ગલીએ ઉમેરવામાં એણે એમને ઉત્સાહિત કર્યાં હતા. તબક્કા હૈ દરમ્યાન ઉદ્યોગીકરણનું પગલું પણ ખૂબ આગળ વધવા પામ્યું હતું. વ્યક્તિગત કારખાનાં, જેવાં કે મણિયારો, છીપ અને હાથીદાંતના કારીગરા, તામ્રકારા, હાડકામ કરનારાઓ અને સાનીઓનાં, સારા પ્રમાણમાં વધ્યાં હતાં. હુન્નરકલાના કારીગરાની નાની દુકાનેા બજારી લત્તામાં બાંધવામાં આવી હતી. આ તબક્કામાં જાહેર સ્થળામાં પણ અગ્નિવેદી રચવામાં આવી હતી, જ્યારે તબક્કા ર્ માં એ ખાનગી નિવાસેામાં જ રચાઈ હતી. એક મકાનમાં પશુયનને માટેની અગ્નિવેદી પણ મળી આવી છે. સ્પષ્ટતઃ સામાન્ય માનવના ખાનગી જીવનમાં ધર્મે મહત્ત્વનો ભાગ ભજો હાવા જોઇએ, પરંતુ દેવાલય, અગ્નિવેદી અથવા તા એવું કાઈ મહત્ત્વનું ધાર્મિક બાંધકામ હજી સુધી ઉપરકોટમાં મળ્યું નથી, તેથી એવું લાગે કે નગરના શાસકેાની બાબતમાં ધર્મ મહત્ત્વને ન હાય, અથવા કાઈ રાજ્યધર્મ ન હોય. તબક્કા રૂ માં લેાથલ શહેરની માટી સમૃદ્ધિ ઔદ્યોગિક સ્થાનાની વધેલી સંખ્યા, વિસ્તૃત ખાનગી નિવાસેા અને મેાજશાખના પદાર્થાની વિપુલતાથી માપી શકાય છે. વહીવટીત ંત્ર કાર્યક્ષમ હતુ. અને સુધરાઈના નિયમાનું કડક રીતે પાલન થતું હતું. લાથલના નાગિરકાનું ગૌરવ કરવા કહી શકાય કે પુનઃવિધાનના ઉત્તરાત્તર તબક્કાઓમાં તેઓ મકાતાના જૂનેરા તલમાનને ભારે કાળજીથી વળગી રહેતા અને માર્ગા ઉપર દબાણ કરવાનેા પ્રયત્ન કદી કરતા નહિ. એમની નાગરિક સમજ એટલી ઉચ્ચ પ્રકારની હતી કે તેઓ જાહેર મારીએ એમાં જોડાયેલી ધર-મેારીએથી પુરાઈ ન જાય એને માટે જરૂરી અગમચેતી રાખતા. અહી મળેલી વિદેશી બનાવટની અનેક પ્રકારની નાની નાની ચીજો ઉપરથી નિર્ણય બાંધી શકાય છે કે લાથલ વિદેશા સાથેને વેપાર ધણા પ્રમાણમાં ખેડતુ' હતું. ઉત્ખનનમાંથી મળેલાં ચેાકસાઈથી કાપેલી દાઢીવાળા પુરુષનું પકવેલી માટીનું માથું, તાંબાનું તૃષભ-માદળિયુ,, ‘આરક્ષિત લેપન’હુન્નરશૈલીમાં એ લેપનાથી શણગારેલાં મૃત્પાત્ર અને ધરીમય નળીવાળા સેાનાના ચક્રાકાર મણુકા મેસેાપેટેમિયામાંથી આવ્યાં હોવાં જોઈ એ. લેાથલમાંથી નિકાસ કરવામાં આવતાં છીપ, હાથીદાંત, કિંમતી પથ્થરાના મણકા અને સુતરાઉ માલના બદલામાં બહેરીન દ્વારા ઈરાન કે દક્ષિણુ અરખરતાનમાંથી તાંબાના ગઠ્ઠાની આયાત કરવામાં આવી હતી. મેસાપેટેમિયા અને લેાથલ વચ્ચે સાર્ગનિક કાલના સમુદ્રપારના વેપારના ખીજા પુરાવા સામાન્ય રીતે બ્રાકમાં ભળી આવતાં. આહત Page #196 -------------------------------------------------------------------------- ________________ આઘ-ઐતિહાસિક સંસ્કૃતિએ t૧૬૯ મુદ્રાની છાપ ધરાવતાં માટીનાં પકવેલાં કળશનાં ઢાંકણો અને આરક્ષિત લેપનમૃત્પાન છે. વેપારને લઈને વધુ સંપત્તિ અને નવા વિચારોની આયાત થઈ. તોલનું નવું માન (માપ) દાખલ થયું. એ વિદેશ સાથેના વેપારને કારણે લોથલના કુંભાએ સાધેલી પ્રાંતીય ચિત્રશૈલી ઉપર અંશતઃ એલમની શૈલીની અસર હતી, પરંતુ વિષયવસ્તુ તાત્ત્વિક રીતે ભારતીય હતું. પ્રથમ વાર જ, કાગડે અને લુચ્ચું શિયાળ’ અને ‘તરસ્યું હરણ અને પંખી' જેવી જાણીતી કાલ્પનિક વાર્તાઓ, જે પાછળથી પંચતંત્ર” માં દાખલ કરવામાં આવેલી છે તે, હડપ્પીય કુંભારી પાત્રોના ચિત્રણને વિષય બની હતી. લોથલના કારીગરોની શેાધકબુદ્ધિ છીપનો કંપાસ, હાથીદાંતની માપપટ્ટી અને કાંસાની કાણાં પાડવાની શારડી જેવાં નવાં વૈજ્ઞાનિક સાધનો અને ચોકસાઈ ભરેલાં ઓજાર ઉત્પન્ન કરી શકતી હતી. હાથીદાંતની માપપટ્ટીમાં દશાંશ પદ્ધતિના સમ વિભાગ આંકવામાં આવ્યા હતા. ભારે પીઠિકાઓ અને ફરતી દીવાલે દ્વારા શહેરનું સંરક્ષણ થયું હતું એ છતાં જાહોજલાલીની પરાકાષ્ઠાએ લોથલને ઈ. પૂ ૨૦૦૦ માં પાણીના પૂરનો ભય આવ્યો. આ પૂરની અસર એવી ખાનાખરાબી કરનારી નીવડી હતી કે શાસકને સુરક્ષિત મહાલય અને ત્રણ મીટર ઊંચી નક્કર ઈટરી પીઠિકા ઉપર બાંધેલી વખાર પણ ધોવાઈ ગયાં, જ્યારે નીચલા નગરનાં કાચી માટીની ઈટોન મકાન માખણની જેમ ઓગળી ગયાં. જેમાં નદીનાં ઘુમરી લેતાં પાણી એકાએક ફરી વળ્યાં હતાં તેવાં ઘણુંખરાં ગલીઓ અને માર્ગો નીચાં થઈ ગયાં અને પૂરના ભંગારથી ભરાઈ ગયાં. આમ અગાઉની ચાર શતાબ્દીઓ દરમ્યાન સધાયેલી હડપ્પીય લેકેની અજબ સિદ્ધિઓને અંત આવ્યો. જાણે કે મકાન અને કારખાનાં તથા ધકકા અને વખારનો નાશ એ નિરાંતે બેઠેલા નાગરિકોને માટે પૂરતી આપદા ન હોય એમ નદીએ એના પ્રવાહના માર્ગને પૂરી દીધું અને ધક્કાને ઊંચે અને સૂકે કરી મૂકી પોતાને માર્ગ એકદમ બદલી નાખે. આને લીધે સમુદ્રપારને સમગ્ર વેપાર થંભી ગયો અને સમૃદ્ધિનો ઝરે જ સુકાઈ ગયે. પૂરને કારણે દ્વીપકલ્પના અંદરના ભાગમાં વધુ ઊંચા અને વધુ સલામત પ્રદેશમાં આશરો શેધવા ઘણું રહેવાસીઓ નગરનો ત્યાગ કરી ગયાં. જેઓ પાછાં ફર્યા તેઓ અગ્રણી વગરનાં હતાં અને એમની પાસે સમગ્ર શહેરમાંથી પૂરત ભંગાર સાફ કરવાનાં અથવા તે ભાગે અને મેરીઓને જીર્ણોદ્ધાર Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા tપ્ર. કરવાનાં અને મોટા પ્રમાણ ઉપર મકાને ફરી બાંધવાનાં પૂરતાં સાધન નહોતાં. માનવોનાં અને સાધનસામગ્રીનાં સાધનોને એકત્ર કરી શકે અને સમગ્ર નગરને ફરી બાંધવાના સર્વ સામાન્ય હેતુ માટે સહકારી ભૂમિકા ઉપર શ્રેમને વ્યવસ્થિત કરી શકે તેવી નેતૃ–પ્રતિભાના અભાવને લઈને જેવાતેવાં બાંધકામ થયાં અને પરિણામે નાગરિક ધારણ ઠીક ઠીક ઊતરી ગયું. જેઓ પાછાં ફર્યા તેઓ પૂરના ભંગાર ઉપર બાંધેલાં હલકા પ્રકારનાં કાચી ઈંટોનાં મકાનોમાં રહેવા લાગ્યાં. આમ છતાં, ઉપરકોટની તદ્દન ઉપેક્ષા કરીને તેઓએ નીચલા નગરમાં માગે અને ગલીઓના મૂળ તલમાનને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઉપરકોટમાં હવે સત્તાનું અધિષ્ઠાન રહ્યું નહતું, અને એ કુંભારો, રંગારા અને બીજા કારીગરનું નિવાસસ્થાન બની ગયો હતો. અગાઉનાં જાહેર ગટર, ભૂગદા, પાણી–ઢાળિયાં અને ખાળકૂવા ભંગાર નીચે દટાઈ ગયાં હતાં અને ત્યાંના નિવાસીઓને સમગ્ર નગરમાંથી મેલું સાફ કરવાને માટે નાના ખાળકૂવાઓથી સંતોષ માનવો પડ્યો. એમની હસ્તી માત્રને આધાર સમુદ્રપારના વેપાર ઉપર રહેલા હોવાને કારણે વસાહતીઓએ ધક્કાની મરામત કરી અને નગરથી બે કિલોમીટરનું અંતરે દૂર ખસી ગયેલી નદીની સાથે તળને જોડવાને માટે નવી અંતર્ધા–પરનાળ ખોદી. ખૂબ વિચાર અને ભારે શ્રમ માગી લેતા આ પગલાથી ભરતીને સમયે ધક્કામાં નાનાં વહાણ આવી શકે એની સગવડ થઈ. વેપાર નિઃશંક પુનર્જીવિત થયે, પરંતુ એનું પ્રમાણ એટલું બધું ઘટી ગયું હતું કે વેપારીઓને ભારે નુકસાન પામેલી વખાર બાંધવાની જરૂરિયાત લાગી નહિ. વસ્તુતઃ ઈ. પૂ. ૨૦૦૦ પછી, રાજ્યના અર્થકારણમાં એક વાર જેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તે ભવ્ય ઈમારતના નિર્માણને મૂળ હેતુ જ લુપ્ત થશે. થોડા સમય પછી, જેમાં એક જ ધંધાના કેટલાય કારીગર રહે અને એક જ છત્ર નીચે કામ કરે તેવાં, વિશાળ કારખાનાં સ્થાપીને હાથીદાંત અને છીપનું કામ, મણકા-કામ અને ધાતુકામ જેવા કેટલાક સ્થાનિક ઉદ્યોગોને પુનર્જીવિત કરવાને એ લેકેએ ગંભીર પ્રયત્ન કર્યો. વિભાગ ૪ માં કામદારોનાં નિવાસસ્થાન અને મધ્યવર્તી કેદ્ર સાથેનું મણકાનું કારખાનું નવા ઔદ્યોગિક સાહસનું સારું ઉદાહરણ પૂરું પાડે છે. અકીકના કંકરની કાચી સામગ્રીને પરિપકવ કરવા માટે મુખ્ય કારખાનાના મકાનની બહાર એક ભઠ્ઠી પણ બાંધવામાં આવી હતી. કારખાનાની કોઢમાં, ઘડતરની વિવિધ ભૂમિકાઓમાંના અર્ધ-કિંમતી પથ્થરોના મણકા ધરાવતા, બે ઘડા દટાયેલા મળ્યા છે એ હકીક્ત Page #198 -------------------------------------------------------------------------- ________________ ૭ મું આઘઐતિહાસિક સંસ્કૃતિએ ૧૭ નિર્ણયાત્મક રીતે પુરવાર કરી આપે છે કે મણિયાર અહીં કામ કરતા હતા, જ્યારે બાજુના ઓરડાઓમાં જોવામાં આવેલાં એમનાં ઓજારો અને ઘરાળુ વાસણો સૂચવે છે કે એ કારીગર વસ્તુતઃ કારખાનાના વિસ્તારની અંદર રહેતા હતા. તબક્કા ૪નું ગણાય તેવું મહત્ત્વનું બીજું કારખાનું તે નીચલા નગરની ઉત્તર કિનારીએ બાંધેલું તામ્રકારનું છે. કમનસીબે ઉપરના બાંધકામની કઈ ભાળ મળતી નથી અને મકાનના પૂરા રેખાંકનનો ખ્યાલ મેળવો મુશ્કેલ છે, આમ છતાં એવું બતાવવાને પૂરતો પુરાવો છે કે એક જ છત્ર નીચે કેટલાયે તામ્રકાર અહીં કામ કરતા હતા. તાંબાના ગઠ્ઠા ઓગાળવાને માટે માટીની પકવેલી કુલડી, કાટોડાને ગટ્ટો અને તાંબાનું પતરું નજીકમાં જ બાંધવામાં આવેલી ગોળાકાર ભઠ્ઠીની નજીકમાં મળી આવ્યાં હતાં. ભઠ્ઠીથી થોડે અંતરે દરેકમાં ઘડા- ભઠ્ઠી હોય તેવી એકબીજા સાથે જોડાયેલી, ઈટોની ફરસબંધીવાળી, પાંચ કુંડીઓ મળી આવી છે. સ્પષ્ટતઃ મૂડી અને કાચો માલ પૂરો પાડનારા સહ-કારીગર કે મૂડીદાર વેપારીની દેખરેખ નીચે ધાતુના કારખાનામાં ઓછામાં ઓછા છ જેટલા ધાતુકાર સાથે કામ કરતા હોવા જોઈએ. શાસકના લેપને પરિણામે સંખ્યાબંધ કારીગરોને કામે લગાડતા વચલા વેપારીને પ્રવેશ લેથલનાં તબક્કા ૪ નાં મણકા અને ધાતુના કારખાનામાંથી સૂચિત થાય છે. વેપાર અને ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે લોકોએ નવેસર કરેલા પુનઃપ્રયત્ન છતાં તબક્કા રૂ ના અંતે પૂરને કારણે આંતરિક પડતી આવી ચૂકી હતી અને આ પડતી તરફની ગતિને અટકાવનારાં કોઈ સાધન હતાં નહિ. નગર કદમાં સંકોચાયું અને સગવડવાળાં મકાનોની સંખ્યા તબક્કો ૪ (ઈ. પૂ. ૨૦ ૯-૧૯૦૦) માં ક્ષીણ થઈ. વારંવારનાં પૂર અને જમીનની વધતી જતી ખારાશને લઈને ઝડપી બનેલી, સિંધુ સભ્યતાની સાર્વત્રિક પડતી, ખરાબ સજાવટનાં મકાનની, કંગાલ રીતે નભતાં જાહેર કામોની, ઊતરતી કાટીનાં માટીનાં પાત્રોની અને જશેખના માલની અછતમાં પ્રતિબિંબિત થાય છે. કુદરતી આફતમાંથી ઉગારે તેવાં જાહેર કામને ટકાવી રાખવા માટે પહેલ કરી શકે તેવ, નાગરિકોને આદર ધરાવનારે, કોઈ રાજકીય નેતા નહેતે રહ્યો. હવે ધમેં રાજકારણ કરતાં વધુ મહત્વનો ભાગ ભજવ્યો એ નીચલા નગરમાં રહેલી અગ્નિવેદીઓની વિપુલતા પરથી તથા ઉપરકોટમાં પણ એના પ્રથમ વાર હોવાપણ પરથી સમજાય છે. કદાચ અગ્નિપૂજક કેમે બીજાઓ ઉપર આધિપત્ય મેળવ્યું હતું. ' સમધારણ વરસાદનાં વર્ષો દરમ્યાન લોથલના રહેવાસીઓ પૂરથી બીતા નિહેતા, કારણ કે એમનાં મકાન અંશતઃ ચાલુ કબજાને પરિણામે તેમજ અંશતઃ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] ઇતિહાસની પૂર્વભૂમિકા પૂરને પરિણામે સૈકાઓથી એકઠા થયેલા કાટમાળના જાડા થર ઉપર બંધાયેલાં હતાં. નગરને ફરતી દીવાલ ફરી બાંધવાની તેમજ આંતરિક પીઠિકાઓની ઊંચાઈ વધારવાની બાબતમાં તબક્કા ૪ માં બતાવેલી ઉપેક્ષાનું આ પણ એક કારણ હોઈ શકે. મધ્યવર્તી પ્રબળ શાસનતંત્રને અભાવ અને મોટાં જાહેર કામ હાથમાં લેવાની સાધનસામગ્રીની ઊણપ એ બીજા કારણ હોઈ શકે. ગમે તેમ છે, એ હકીકત છે કે જ્યારે ઈ. પૂ. ૧૯૦૦ માં નદી એકાએક એના કાંઠાઓ ઉપર થઈને વહી ગઈ ત્યારે નગર ફરી એમાં પૂરેપૂરું ડૂબી ગયું. ખરું જોતાં એ કઈ સામાન્ય પૂર નહેતું, પરંતુ પ્રલયપૂર હતું કે જેણે ભૂમિવિસ્તારમાં ફેલાયેલાં અનેક નગરના અને ગામડાઓના અસ્તિત્વને સાફ કરી નાખ્યું. અજમાયશી ઉખનનના અનુસંધાનમાં પાકી સ્થળતપાસ કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમગ્ર કાંઠાની પટ્ટીમાં જમા થયેલા કાંપના જાડા પડની નીચે દટાઈને પડેલી ભિન્ન ભિન્ન કદની ઘણી વધારે હડપ્પીય વસાહતે પ્રકાશમાં આવે. ઓછામાં ઓછી બે વસાહત, અર્થાત લેથલની નજીકનાં રંગપુર અને જેઠ, એકી સાથે પૂરોથી નાશ પામેલાં જાણવામાં આવે છે. અન્યત્ર કમની ખાડીમાં ભાગાતળાવના હડપ્પીય બંદરની એ જ વલે થયેલી, જ્યારે શેત્રુંજી નદીની ખીણમાં હાથબને સમુદ્ર અને નદીએ સંયુક્ત રીતે કેળિયો કરી નાખેલું. કરછમાં દેસલપરને પથ્થરના આડબંધનું રક્ષણ હોવા છતાં એને નાશ ઈ. ૫. ૧૦૦૦ ના પૂરને જ આરોપ જોઈએ. આ ઉદાહરણે એ સાબિત કરવાને પૂરતાં છે કે મોટા પાયા ઉપર આવેલાં પૂરેએ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની હડપ્પીય વસાહતોને નાશ કરી નાખે. કદાચ સિંધુની ખીણનાં સ્થળોની પણ એ જ દશા થઈ આવી આપત્તિ માટે કારણે ચીંધતાં પૂર્વે લોથલમાં કાલ આ માં સિંધુ સભ્યતાની પ્રગતિ ઉપર થયેલી પ્રલયનાં પૂરની પાછલી અસરે ઉપર વિચાર કરવા ક્ષણવાર થંભી જઈએ. ૨, કાલ રા: ઉત્તર હડપ્પીય સંસ્કૃતિ (ઈ પૂ. ૧૬૦૦-૧૬૦૦) ચોથા પૂરને પરિણામે લેથલમાંનાં કારખાનાં અને વખારોના અવશેષ સહિતનાં બધાં જ જાહેર અને ખાનગી મકાન ધરાશાયી થયાં. શહેરને ફરતી દીવાલ, બંદરની પીઠિકાઓ અને ધક્કાના બંધની દીવાલને નાશ થઈ ગયો અને પૂરની રેતીના થરથી એ સજજડ થઈ ગયાં. ધક્કાનું પાત્ર રેતીથી પુરાઈ ગયું અને નદીથી એટલું બધું અળગું પડી ગયું કે એક વાર ફરીથી વહાણને નાગરવાને માટે એને ઉપયોગમાં લેવાની બધી આશાઓ જતી કરવી પડી. પ્રલયપૂર Page #200 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] આધ-ઐતિહાસિક સરકૃતિઓ [૧૭૩ પછી લેથલમાં પાછા ફરેલા ગણ્યાગાંડ્યો માણસને—ટે ભાગે ખેડૂત, માછીમારો, ખારવાઓ અને કુંભારોને–એ વખતની સમૃદ્ધ નગરીને કાટમાળના આડાઅવળા સમૂહના રૂપમાં સરી પડેલી માલૂમ પડી હેવી જોઈએ. એ લેકે કાટમાળ સાફ કરવાને માટે ખૂબ જ ડા, ત્યાં સગવડ ભરેલી રીતે પુનર્વસવાટ કરવાને માટે ખૂબ જ ગરીબ અને છતાં પિતાના બાપદાદાના સ્થાનને છોડી દેવા માટે ખૂબ જ નારાજ હોઈ તેઓએ ધીરે ધીરે નાનાં નાનાં ઝૂંપડાં બાંધવાં શરૂ કર્યા અને એક પછી એક આવી ખંડેરો ઉપર વસવાટ કરવા માંડ્યો. તબક્કા ૬ નાં મામૂલી પદાર્થોનાં બાંધેલાં આ નાનાં મકાન નબળી ફરસબંધીવાળાં અને નબળાં હવાઉજાસવાળાં હોવાનું માલૂમ પડયું છે. દીવાલે માટીની અથવા માટીની ગાર કરેલ સાંઠીઓની છે અને સ્નાનગૃહોનાં તળ પહેલાંનાં ખંડેરેમાંથી એકઠાં કરેલાં ઈટાળા અને માટીની પકવેલી થેપલીઓથી જડેલાં છે, પરંતુ એ જાણમાં આવતાં નવાઈ ઊપજે છે કે આ રહેવાસીઓ લગભગ નિત્યકર્મ થઈ પડેલી સ્નાન જેવી એમની યુગજૂની પરંપરાને હજી પણ વળગી રહ્યા હતા. કેટલીક બાબતોમાં એ વહેમીલા પણ બની ચૂક્યા હતા, કારણ કે ઊંચાઈને કારણે ઉપરકોટ વસવાટ માટે સહુથી વધુ અનુકૂળ હોવા છતાં આશ્રિત વસાહતીઓએ એને પૂરી કાળજીપૂર્વક ટાળે અને હવે નીચલા નગરના ઢોળાવોને પસંદ કર્યા. ધક્કો પોતે પણ નદીની રેતીની નીચે ઊંડે દટાઈ ગયે. વસવાની ધીમી પ્રક્રિયા અને સૈકાઓ સુધી ટીંબાનું ચાલું રહેલું ધોવાણું “તબકકા ” માં વસાહતી જમાવના આછાપણાને ખુલાસો આપે છે; પરંતુ નવી કુંભારકામની પરંપરાઓને ક્રમિક વિકાસ અને મધ્ય ભારતની નદીઓની ખીણોમાં વસતા બીજા સાંસ્કૃતિક સમૂહ સાથે લાંબા ગાળાનો સંપર્ક સ્પષ્ટ સાબિતી આપે છે કે હડપ્પીય લોકે દષ્ટિગોચર થતા પૂરેપૂરા બંધ થઈ ગયા તે પહેલાં થોડા વધુ સૈકાઓ સુધી લેથલમાં ભરાઈ રહ્યા. અહીં એ વાત ઉપર ભાર દેવો જરૂરી છે કે પ્રલયપૂર પછીના લેથલ (તબક્કો ૫) ના રહેવાસીઓ હડપ્પીય લેકોના સીધા વારસદાર જ હતા, અન્ય કેઈ નહતા. આ લેકે, પોતાના કાબૂ બહારના સંયોગોએ જેમ અને જ્યારે જરૂરિયાત ઊભી કરી તેમાં અને ત્યારે કેટલીક પરંપરાઓમાં પરિવર્તન કરતા, મોટા ભાગની હડપ્પીય પરંપરાઓને અનુસરવાનું ચાલુ રાખી રહ્યા. વિપરીત આર્થિક પરિસ્થિતિઓ છતાં એમણે પોતાની ધાર્મિક માન્યતાઓ અને સામાજિક રીતરિવાજોને ત્યાગ કર્યો ન હતો, પરંતુ પતરીઓ અને તેલાં બનાવવાને માટેના સારા દાણાદાર “ચર્ટ', મુદ્રાઓ અને મણકાઓ બનાવવાને માટેની સેલખડી, એજારે અને હથિયાર બનાવવાને માટેનાં તાંબું અને કલાઈ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] ઇતિહાસની પૂર્વ ભૂમિકા [31. અને મણકા બનાવવા માટેના કિંમતી પથ્થરા જેવી આયાત કરેલી સામગ્રીની અછતને લીધે સામગ્રીના સર્જામમાં અમુક પરિવર્તન અનિવાર્ય હતાં. કારીગરાને સ્થાનિક પ્રાપ્ય સામગ્રીના ઉપયાગ કરવા પડયો, એને લીધે ‘ચ'ની લાંખી સમાંતર–બાજુ પતરીઓને સ્થાને ‘જેસ્પર’ ની ટૂંકી પતરીએ, અકીકનાં ધનાકાર તાલાંઓને સ્થાને રેતિયાળ-પથ્થરનાં ગાળાકાર તેાલાં અને ‘ફ્રાએન્સ’ના મણકાઓને સ્થાને માટીના પકવેલા મણકા દાખલ કરવાની જરૂરિયાત ઊભી થઈ. બદલામાં નવી સામગ્રી મૂકવાનું થતાં ક્રિયાપદ્ધતિ અને આકારમાં કેટલાંક પરિવર્તન અનિવાયૅ હતાં. ઉદાહરણ તરીકે, કિનારીને ઉપસાવવાની (crestedriege guiding) ક્રિયાપદ્ધતિ અપનાવવામાં આવેલી હોવા છતાં ‘જેસ્પર'ના નાના કકરામાંથી માત્ર નાની પતરીએ જ બની શકે એમ હતું. રેતિયા પથ્થર અને ‘શિસ્ટ'(schist)ના ઉપયાગને લઈ, તેાલાંતે ઉપરથી કાપેલા ગાળાકાર આપવા પડયો. વધુ સાંઘી વસ્તુઓ વાપરવાનુ સામાન્ય થઈ પડ્યું. વિદેશા સાથેના વેપાર બંધ થઈ જવાને પરિણામે પ્રસિદ્ધ સિંધુ મુદ્રા લગભગ પૂરેપૂરી લુપ્ત થઈ. જે થાડી મુદ્રાએ ખ્યી તેમેના ઉપર ફેરફાર પામેલી લિપિ આવી, પણ કોઈ પશુ-ચિહ્ન ન રહ્યું. પથ્થર જેવી લેખનસામગ્રીને ઉપયાગ બંધ થવાને કારણે અને એને સ્થાને કુંભારી પદાર્થાને તથા નાશવંત પદાર્થાના ઉપયાગ થવાને કારણે થયેલા જણાતા નાંધપાત્ર ફેરફાર એ છે કે લિપિમાં વપરાતાં વળાંકદાર ચિહ્નોની સ'ખ્યામાં ભારે ઘટાડે આવ્યા. ખૂબ જ મર્યાદિત સખ્યાનાં ચિહ્ન, જે ખાસ કરીને સ્વરૂપમાં રેખાત્મક હતાં તેવાં જ, વપરાયાં. વાડકા, કૂંજા, સદ્ધિ નળાકાર કળશા અને ડ-આકારનાં વાસણ જેવા, ચાડા હડપ્પીય માટીકામના પ્રકાર વપરાશમાંથી નીકળી ગયા, જ્યારે કેટલાંક ખીજા વાસણાએ નવા આકાર ધારણ કર્યાં. મજબૂત લાલ મૃત્પાત્રમાં આગળ પડતી હાંસવાળી અને બહાર કાઢેલા કધવાળી થાળીને બદલે વાળેલી હાંસવાળી અને સ્કંધ બહાર ન નીકળ્યા હોય તેવી છીછરી થાળી થઈ, જ્યારે એસણીવાળી ધાડી–પરની-થાળી માં જાડી અને ખેડેલી એવી ઘેાડીનેા ઘાટ વિકસ્યા. લાલ અને બદામી મૃત્પાત્રોમાં પાતળી રચનાવાળા, ટૂંકા કાંડલાનેા અને મુખ઼ુદ ધાના કળશ, અંડાકાર દેઢ અને ગેાળ એસણીવાળા, ઊંચા કાંઠલાના કળશમાં ફેરવાયેા. ચપટ બહાર નીકળતી ચપટી કિનારી અને સીધી યા બહિર્ગાળ (convex) રૂપરેખાવાળી માટી કાઠીમાં ગેાળ કિનારી વિકસી. સ્થાનિક પ્રકારોમાં વાડકામાં વધુમાં વધુ ફેરફાર થયા. આરંભમાં બહિર્ગાંળ બાજુવાળા વાડકાની બાજુએ -સીધી થઈ. વચલા તબક્કામાં એને છુટ્ટો બહાર કાઢેલા સ્કંધ થયા અને છેલ્લા Page #202 -------------------------------------------------------------------------- ________________ આધ-ઐતિહાસિક સંસ્કૃતિઓ [૧૫ તબક્કામાં અંતર્ગોળ-બહિર્ગોળ રૂપરેખા થઈ. સૌરાષ્ટ્રના વિશિષ્ટ પ્રકાર અર્થાત ટૂંકા શોભાત્મક હાથાવાળા વાડકાને લાંબે હાથે આવ્યો, જ્યારે પાતળી કિનારી વાળા વાડકા ઘાટના દીવાને બદલે અંતર્વક કાંઠલા અને મારી જેવી કિનારવાળાસુ-ઘડ છીંછરા દીવાએ સ્થાન લીધું. માટીકામના આ બધા વિકસિત ઘાટ રંગપુર ૨ ૬, પ્રભાસ ૧ અને રોજડી ૧ માં પુનરાવર્તન પામ્યા છે. કુંભારી કામની રચનાને લાગે વળગે છે ત્યાંસુધી હડપ્પીય પરંપરાનાં બદામી રંગનાં મૃત્પાત્ર અને સૈરાષ્ટ્રનાં સ્થાનિક અબરખિયાં લાલ મૃત્પાત્ર તબક્કા ૪ માં ઓછાં થતાં ચાલ્યાં અને છેલ્લે તબક્કા ૫ માં અદશ્ય થયાં. લોથલ ચા ની ઉત્તરાકાલીન હડપ્પીય સંસ્કૃતિના કુંભારી ઉદ્યોગનાં બીજાં લક્ષણો આ છેઃ પ્રાણી અને વનસ્પતિનાં મુખ્ય રૂપાંકનેનું શૈલીકરણ; ત્રાંસી તથા તરંગાકાર રેખાઓ, ખચકા અને ફણગા, રેખાંકિત ત્રિકણો અને ચોરસે, ટપકાંની પંક્તિઓ, હીરાઓ અને તરંગાકારે-જેવી પ્રાથમિક આકૃતિઓ માટેની સ્પષ્ટ પસંદગી; અને ચિત્રકામની કૃત્રિમ શૈલીનું સરલીકરણ. ઘણે થોડા કિસ્સાઓમાં વનસ્પતિ અને પક્ષીઓનાં મુખ્ય રેખાંકનોનું ઉપલક આલેખન પણ દેખાય છે. રંગપુર રૂ માંથી મળેલાં વાસણો ઉપર રેખાંકિત કરેલા વૃષભ અને બકરા લોથલ ગા માંથી મળેલાં વાસણો ઉપર બિલકુલ રહેલા નથી. વાસણની સપાટી ઉપર ચળકતો લાલ રંગ લાવવા ભીનાશથી લીસું કરવાની ક્રિયાપદ્ધતિ હજી અહીં ઘડાઈ નહોતી. એ અનુ-હડપ્પીય રંગપુરમાંના સમય ૨ અને ૩ માં દેખાતું ઉત્તરકાલીન લક્ષણ છે. એકંદરે કહી શકાય કે ગરીબ થઈ ચૂકેલા લેકની ઊતરતી જતી રુચિને સંતોષ આપવાની દષ્ટિએ લેથલના કુંભારે સમય ગા માં વાસણની મર્યાદિત સપાટી ઉપર કેટલીક પ્રાથમિક આકૃતિઓ ચીતરી. સિંધુ શૈલીમાં નજીવું સ્થાન પામેલાં–તરંગિત રેખાઓ, ખચકા અને તરંગાકારે–વિકસિત શૈલીમાં મુખ્ય રેખાંકન બન્યાં. પશુઓને એમની સ્વાભાવિક ભૂમિકામાં ચીતરવાને ટેવાયેલા નિષ્ણાત કલાકારને અહીં હાથ હતો નહિ અને રંગની અયિાજના કાળા-પર-લાલમાં મર્યાદિત હતી. લેથલ મા નાં ઓજારમાં અને દેહાલંકારમાં દાખલ થયેલા થોડા બીજા ફેરફારની પણ અહીં નોંધ લેવી જોઈએ. અનુકાલીન શિલ્પગ્રંથમાં વર્ણિત લગ્ન–વીંટીઓની યાદ આપતી બમણું વળના માથાવાળી તાંબાની વીંટીઓ પહેલી વાર દાખલ થઈ અને માટીની પકવેલી બંગડીઓને સ્થાને વધુ ટકાઉ એવી છીપની બંગડીઓ આવી. અકીક સહિતના ઘણાખરા અર્ધ–કિંમતી જાતના પથ્થરની આયાત થઈ શકતી નહિ. આ સામગ્રીમાં મણકાનાં ઘટેલાં - જદ અને સંખ્યાથી કાર્નેલિયનની અછત સૂચિત થાય છે. એ જાણીને આશ્ચર્ય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬] ઈતિહાસની પૂર્વભૂમિકા [y. થાય છે કે માટીના પલા ગોળાઓના આકારમાં પણ મહત્વનો ફેરફાર થયો. હવે તેઓ ગોળાકાર હોવાને બદલે અંડાકાર છે અને માટી હથેળીમાં દબાવવામાં આવી હતી-એ બતાવતાં ચારે આંગળીઓનાં નિશાન એની એક બાજુ ઉપર પડેલાં છે. લોથલના કુંભાર સમય ચા માં નવા કુંભારી આકારનો વિકાસ કરતા અટકી ગયા, જ્યારે રંગપુરના લેકે એક પગલું આગળ વધ્યા અને એમણે રંગપુર ૨૬ માં સપાટીના શેધનની નવી ક્રિયાપદ્ધતિ દાખલ કરી. વાસણોને ખૂલતો લાલ લેપ લગાવવામાં આવ્યા, ભીનાં ને ભીનાં ઉપર લીસપ આપવામાં આવી અને ચળકતી લાલ સપાટી આપવા એને ઉચ્ચ ઉષ્ણતામાને પકવવામાં આવ્યાં. આમ એ વાસણોને “ચળકતાં લાલ મૃત્પાત્રો'ની સંજ્ઞા મળી. નવાં ચિત્રિત રેખાંકન પણ રંગપુરમાં સમય રૂ માં દાખલ કરવામાં આવ્યાં, જેવાં કે મધ્ય ભારતીય તામ્રપાષાણયુગનાં ચિત્રિત મૃત્પાત્રોના વિષયમાં બન્યું છે તેમ પીઠ ખણતાં શીંગડાંવાળાં હરણ અને કબ્રસ્તાન નાં મૃત્પાત્રોના વિષયમાં બન્યું છે તેમ આંટી પાડતાં વક્રાકાર શીંગડાંવાળા વૃષભ. એ પછી તે લેથલનું અસ્તિત્વ જ ભૂંસાઈ ગયું હતું. અં, સિંધુ સભ્યતાની પડતી પહેલાં આપણે જોયું કે કુદરતી આફતો અને માનવીય નિષ્ફળતાઓને પરિણામે ગુજરાતમાં સિંધુ સભ્યતાનાં કેવી રીતે વળતાં પાણી થયાં. હડપા, મેહે જો–દડે અને સિંધુખીણની બીજી વસાહતની પડતીને જાતજાતનાં કારણ આરોપવામાં આવે છે. આનું આક્રમણ, વારંવાર આવતાં પૂરે, જમીનમાં વધેલી ખારાશ, પ્રદેશનું રફતે રફતે સુવાણ, અને ભૂકંપ-એ સંયુક્ત રીતે તેમજ અલગ અલગ રીતે સિંધુ-શહેરના વિનાશ માટે જવાબદાર હેવાનું કહેવાય છે. હડપ્પા અને મોહેજો-દડોમાં મકાનની ઊંચી ઊભણીમાંની કૃત્રિમ પીઠિકાઓ અને કાચી ઈંટોની પૂરણીઓ તેમજ કદાચ શહેરની રક્ષણકારક દીવાલે–એ સૈ પૂરની સામેના ટેકા હતી. મોહેજો-દડે અને ચહુ-દડોમાં આવ્યા કરેલાં પૂરને, પૂરનિક્ષેપોના રૂપે, ઘણે પુરાવો છે. સિંધુમાં બુધ ટક્કર પાસે કાંપની ૧૩ મીટરની ઊંચી ટેકરી આદ્ય ઐતિહાસિક કાલમાં સિંધુખીણમાં લાંબા સમય માટે આવેલા મોટા પૂરની ચોકકસ એંધાણી આપે છે. વારંવારનાં પૂરેથી કંટાળી ગયેલા રહેવાસીઓ સિંધુ-શહેરે છોડી ગયા હશે. કુદરતી આપત્તિઓ વિશેના તાજા પુરાવાઓને, આક્રમણના મહત્ત્વ આપવામાં આવતું નથી, અર્થાત સ્મશાન “હ” ના લેકેને, આક્રમકે માનવામાં આવ્યા છે, Page #204 -------------------------------------------------------------------------- ________________ '૭ મું ] આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓ [ ૧૭૭ ને એમને કેટલીક વાર આર્યો તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ એ સૂચવવું ઘટે કે તેઓ નગરીમાં આવી પહોંચ્યા એ પૂર્વે ઘણા સમય ઉપર, આકાત ગણાયેલા હડપ્પીયોએ હડપ્પાને ત્યાગ કરી દીધા હતા. બીજું, મોહેજો–દડોમાંથી આક્રમણને કોઈ શ્રેય પુરાવો મળ્યો નથી. પ્રજાની કહેવામાં આવતી કતલ પણ નગરીના છેલ્લા તબક્કામાં થઈ હોવાનું કહી શકાય એમ નથી. ઉપરની સામગ્રીના પ્રકાશમાં એ માનવું મુશ્કેલ છે કે સિંધુ ખીણમાં સિંધુ સભ્યતાને અંત આર્યોના આક્રમણને કારણે આવ્યો. ગુજરાતને લાગેવળગે છે ત્યાંસુધી, એ સાબિત કરવા માટે શ્રદ્ધેય પુરાવો છે કે, પૂરને કારણે લગભગ ઈ. પૂ. ૧૦૦૦ માં લેથલ, રંગપુર, કેઠ અને ભાગા તળાવની પડતી થઈ, પરંતુ તે તે સ્થાનમાં જલદી પુનઃ વસવાટ થયો હતો. એ આ તબક્કો છે કે જ્યારે ગુજરાતમાંના બચી ગયેલા હડપીની સાથે સિંધુ ખીણમાંથી આવેલા નિર્વાસિતો જોડાઈ ગયા. સમય જતાં અંદરના ભાગમાં કેટલીયે નવી વસાહતો ઊભી થઈ ૧૦. કરછ–દેસલપરમાં હડપી રંગપુરમાં જોવામાં આવે છે તે પ્રમાણે, આરૂઢ હડપ્પીય નગર અને ગામોનાં એક વખતનાં સમૃદ્ધ પ્રજાજનોથી જુદા જ પ્રકારના, જે હવે ઉત્તર હડપ્પી તરીકે ઓળખાય છે તે, રહેવાસીઓની સાધનસામગ્રીનું પરીક્ષણ કરતાં પહેલાં હડપ્પીયોએ કચ્છમાં શું કર્યું એ જોઈએ. ' આ સ્થાન ધરૂડ નદીની ઉપનદી, જેને તળપદમાં બામ-છેલા નામે ઓળખે છે તે કળાના ઉત્તર કઠે છે અને એ ૧૩૦૪૧૦૦ મીટરના વિસ્તારનું છે. ઉખનનકારે૧૭ સરવાળે ત્રણ મીટર ઊંડાઈને ભૂ-ભાગમાં બે સાંસ્કૃતિક કાલ તારવી આપ્યા છે. કાલ ૧ ને તબક્કા . અને આ માં વિભાજિત કરવામાં આવ્યો છે. આમાંને આરૂઢ હડપ્પીય સંસ્કૃતિ બતાવતો તબક્કો છે અને ઉત્તર હડપ્પીય સંસ્કૃતિ બતાવો તબક્કો આ અદલે અદલ લોથલના તબક્કા માં અને આ ને લાગુ પડી રહે છે. દેસલપર ૧ ૩ માં ચળકાટવાળાં લાલ મૃત્પાત્ર મળ્યાં નહતાં, પરંતુ બેસણુવાળા સીધી દીવાલના વાડકા જેવા કેટલાક વિકસિત હડપ્પીય મૃત્પાત્ર–પ્રકાર જોવામાં આવે છે. દેસલપર ૧ ૩ નાં બે રસપ્રદ લક્ષણ આ છે: હડપ્પીય લાલ અને બદામી મૃત્પાત્રોની સાથે સાથે કેટ-દીજી મૃત્માની હયાતી અને જે નીકવાળા છેદની હાથાવાળી કઢાઈ કહેવાય છે તેવા નવા પ્રકારના વાકાની હાજરી. ઈરાદાપૂર્વક વર્તુલાકાર કરેલા મથાળાવાળી આ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. કઢાઈ તબક્કા ૧૧ ના વચલા સ્તરોમાં જ દાખલ કરવામાં આવી હતી. દેસલપર ૧ મ માં લેથલના પ્રકારને દદા ઘાટના હાથાવાળે વાડકે પણ વપરાતે હતા, અને તબક્કા ૧ માં બંને પ્રકાર લોકપ્રિય બન્યા હતા. તબક્કા ૧૪ નાં બીજાં મહત્વનાં કુંભારી પાત્રોમાં તરંગાકાર રેખાઓ વગેરેવાળા આસમાની-લીલા રંગમાં ચિત્રિત રાખોડિયાં પાત્ર અને જોળા લેપવાળાં કાળાં–અને–લાલ પાત્ર છે. તબક્કા ૧ આમાં ક્રીમલેપવાળું ધિરંગી લાલ મૃત્પાત્ર દાખલ કરવામાં આવ્યું હતું, પરંતુ લાલ મૃત્પાત્ર અને સફેદ લેપવાળાં કાળાં–અને–લાલ મૃત્પાત્રોમાંના વિકસિત હડપ્પીય ઘાટ પણ ચાલુ હતા. સફાઈની સગવડોનું અસ્તિત્વ થોડીક ખાનગી ગટરોથી સચિત થાય છે. અહીં ૨.૫ મીટર જાડી પથ્થરની બનાવેલી જે દીવાલ ખુલ્લી થઈ તે ચાર મીટર પહોળી છે, પણ એ આખા ગામને ફરતે બાંધેલી નથી; એ નદીકાંઠા ઉપર પૂર-રોધક આડશ તરીકે તૈયાર કરવામાં આવેલી દેખાય છે. નદીના મુખ્ય પ્રવાહને બીજી દિશામાં વાળવામાં સહાયભૂત થાય તેવા કોણ-કેષ્ઠ અને પ્રક્ષેપ પણ જોવા મળે છે. અંદરની અને બહારની પથ્થરથી ચણેલી દીવાલની વચ્ચે કાચી ઈંટની પીઠિકાનું અસ્તિત્વ બતાવે છે કે મૂળમાં માત્ર કાચી ઈટોની પીઠિકા બનાવવામાં આવી હતી, પણ પછીથી એની બંને બાજુએ પથ્થરની દીવાલ કરી મજબૂતી આપવી પડી હતી. વળી કિલ્લેબંદીને અડીને કાચી ઈંટનાં મકાન પણ બાંધવામાં આવ્યાં હતાં, પરંતુ ઉખનિત મર્યાદિત વિસ્તારમાં માર્ગ–આજનોને પત્તો લાગતું નથી. દેસલપર જો કે નાનું નગર હતું, છતાં અહીંથી હાથ લાગેલાં સિંધુ લાં, મુદ્રાઓ અને મુદ્રાંક સૂચવે છે કે એ મહત્વનું વેપારી કેન્દ્ર હતું. ઉખનનમાંથી હાથ આવેલા મોટી સંખ્યાના માનવ–કૃત પદાર્થો ઉપરથી ત્યાંના રહેવાસીઓની સમૃદ્ધિને ખ્યાલ આવી શકે છે. તાંબાનાં ઓજારેમાં છરીઓ, છીણીઓ, સળિયા અને કડીઓ મળ્યાં છે. તેલાં જેપર અને પકવેલી માટીનાં બનાવવામાં આવતાં હતાં, જ્યારે દેહાભૂષણમાં ચળકતી માટી, સેલખડી અને અર્ધ–કિંમતી પથ્થરોના મણકાઓને સમાવેશ થતો. પાન-ને-કાચલી ઘાટનાં ચર્ટનાં બાણ-ફળાં કેટ-દીજીના પ્રાગ–હડપ્પીય સ્તરમાંથી મળેલાં પાષાણ-ઓજારોની યાદ આપે છે. ચર્ટની લાંબી સમાંતર-ભુજ પતરીઓ અને લીસાં કરેલાં પથ્થરનાં વીંધણુ દેસલપરના હડપ્પીય સ્તરમાંથી મળેલા બીજ નોંધપાત્ર પદાર્થ છે. ઉત્તર હડપ્પીય વસાહતને, કદાચ પૂરથી, નાશ થયા પછી ઘણુંખરું એક સહસ્ત્રાબ્દી માટે એ સ્થળ તજી દેવામાં આવ્યું હતું. એમાં આરંભિક ઐતિહાસિક કાલ દરમ્યાન ફરી વસવાટ કરવામાં આવ્યો; આ કાલ રાજસ્થાનના રંગમહાલ મૃત્પાત્રો અને Page #206 -------------------------------------------------------------------------- ________________ મું] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ [૧૯ સૌરાષ્ટ્રનાં વસઈ મૃત્યાત્રાની સાથે સરખાવી શકાય તેવાં લાલ-ઉપર-કાળાં ચિત્રિત મૃત્પાને માટે જાણીતો છે. આ બેઉ પ્રકારનાં પાત્ર મોડેથી આવેલાં છે અને તેઓને ઉત્તર હડપ્પીય કાળાં-અને-લાલ મૃત્મા સાથે વર્ગીય કે સાંસ્કૃતિક સંબંધ નહોતો. ઉખનનકારના મત પ્રમાણે કાલ ૧ ઈ.પૂ. ૨૦૦૦ થી ૧૬૦૦ સુધીનો છે, પરંતુ કેટ-દીજી મૃત્પાત્રની હાજરીથી આ સ્થળની વસાહત છ પૂ. ૨૦૦૦ થી ઘણી વહેલી થયાનું સૂચવાય છે. હડપ્પીયેના આગમન પૂર્વે કેટ–દીજીના લેકેએ દેસલપરમાં વસવાટ કર્યો હશે. હડપ્પીયાના આગમનના ગાળામાં અથવા એનાથી થડે મેડે પલાં રાખેડિયાં મૃત્યાત્રા વાપરનારા લેક આવેલા અને દેસલપર ખાતે લાંબા સમય માટે વસતા રહેલા જણાય છે. આરૂઢ હડપ્પીય નગરને ઈ.પૂ. ૨૦૦૦ થી ૧૯૦૦ વચ્ચે આવેલા પૂરે નાશ કર્યો દેખાય છે અને થોડા જ સમયમાં ત્યાં ફરી વસાહત થઈ હતી, પરંતુ ઈ. પૂ. ૧૬૦૦ માં આવેલા બીજા પૂરે ક્ષીયમાણ હડપ્પીય સંસ્કૃતિને પણ નાશ કર્યો. ચળતાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેક દેસલપર કે એ કારણે કચ્છના બીજા કેઈ હડપ્પીય સ્થાને કદી પહોંચ્યા નહિ. ૧૧. હડપ્પીય સંસ્કૃતિની પડતી લોથલ ખાતે થયેલી હડપ્પીય સંસ્કૃતિની પડતી વિશે આ પૂર્વે કહેવામાં આવ્યું છે. હવે આપણે રંગપુર, રોજડી અને પ્રભાસ ખાતે ઉત્તર હડપ્પીયોની સાધનસામગ્રીમાં કયાં વધુ પરિવર્તન થયાં એ જોઈએ. ગુજરાતના અનુ-હડપ્પીય કાલમાં ક્ષીયમાણ હડપ્પીય સંસ્કૃતિમાંથી વિકસેલી નવી સંસ્કૃતિ પ્રાચર્ય ધરાવે છે એ નોંધપાત્ર છે. આ હકીક્તનું સર્વોત્તમ ચિત્ર રંગપુર ખાતે અનુભવાય છે. અ, રંગપુર રંગપુરનું મહત્ત્વ એ રીતે છે કે એ ગુજરાતમાં શોધાયેલું પહેલું હડપ્પીય સ્થાન છે ને એ ભારતીય ઉપખંડનું એવું પહેલું સ્થાન છે કે જ્યાં સિંધુ સભ્યતા સિંધુ ખીણના કરતાં વધુ સમય માટે બચેલી અને અત્યાર સુધી ન જાણવામાં આવેલા રૂપાંતરને પામેલી જાણવામાં આવે છે. રંગપુર ખાતે ૧૯૫૪-૫૫ માં થયેલા ઉખનને એક બાજુ હડપ્પીય સંસ્કૃતિ સાથે, તો બીજી બાજુ નાગદા, આહાડ, એરણ, પ્રકાશ, દાઈમાબાદ, જોડવે-નાશિક, નેવાસા અને ચંદેલીની અનુ-હડપ્પીય સંસ્કૃતિઓની સાથે નવી શંખલા સાંધી આપી. સૌરાષ્ટ્રનાં હડપ્પીય સ્થાનમાં મળતાં કાળાં-અને-લાલ મૃત્પાત્ર, અને ક્ષીયમાણુ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. હડપ્પીય મૃત્પાત્રોમાંથી વિકસેલાં ચળકતાં લાલ મૃત્પાત્ર એ સિંધુ–સામ્રાજ્ય વપરાતાં અસ્તિત્વમાં આવેલી, ઈ. પૂ. બીજી સહસ્ત્રાબ્દીની, બીજી રીતે એકલી પડી ગયેલી તામ્ર–પાષાણુ સંસ્કૃતિઓની બે મુખ્ય શૃંખલા છે. રંગપુર એક નાનું ગામડું છે, જે રાણપુરની ટેકરીઓમાંથી નીકળતી અને ધંધુકા પારના ખારાપાટમાં અદશ્ય થતી ભાદર નદીના કાંઠા ઉપર આવેલું છે. મૂળમાં એ નદી સમુદ્રમાં જોડાતી. પ્રાચીન ટીંબે ૧૦૮૦૪૮૪૦ મીટર વિસ્તાર રોકે છે, જેમાં કુલ વસાહતી સ્તર ૬૮ મીટર છે. ૧૯૫૪-૫૫માં થયેલાં ઉત્પનોને પરિણામે ત્રણ સાંસ્કૃતિક કાલ તારવવામાં આવ્યા હતા. કાલ ૧ સૌથી જૂને શિકારી-માછીમારી અર્થકારણવાળી ઉત્તરપાષાણયુગીન સંસ્કૃતિને છે. થોડા સમય પછી, અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેકે એ એ સ્થળમાં વસવાટ કર્યો હતો, પરંતુ તેઓ ચેકસ કયારે રંગપુરમાં આવ્યા એ આપણે જાણતા નથી. કાલ ૧ અને કાલ ર વચ્ચે સમયનો ખાલી ગાળો છે. ઉચ્ચ પ્રકારની સંમાર્જિત નગર-સંસ્કૃતિને કારણે પાછલા કાલને સરળતાથી ઓળખી શકાય છે અને એ પાછે ૨ ૩, ૨ અને ૨ રૂ માં વિભક્ત થાય છે. કાલ ૨૩ માં મીણ પાયેલાં લાલ મૃત્પાત્ર વાપરતા લેક લગભગ ઈ. પૂ. ૨૦૦૦ માં લોથલમાંથી આવેલા હડપીની સાથે ભળ્યા હતા. કાચી ઈંટની પીઠિકાઓ ઉપર ઊભાં કરેલાં કાચી ઈટોનાં મકાને (પટ્ટ ૨૯, આ. ૧૫ર)ની રચનાથી અને હડપ્પીય ચિત્રિત કુંભારકામ, ચર્ટની પથ્થરીઓ, પથ્થરનાં ઘનાકાર તલાં, સેલખડી તથા કાર્નેલિયનના મણકા, તાંબાની બંગડીઓ, વીંટીઓ અને ચપટ વીંધણાં દાખલ થયાથી હડપ્પીય લેકેનું આગમન સૂચિત થાય છે. ટીંબાના પશ્ચિમ ભાગમાં ખુલ્લાં કરેલાં મકાને અને પીઠિકાના તલમાનથી આજનનું તત્ત્વ સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. કેઈ બીજા આરૂઢ હડપ્પીય નગરની જેમ રંગપુર પણ મેલું દૂર કરવાને માટેની જાહેર અને ખાનગી ગટરના રૂપમાં નાગરિક સગવડોને ગર્વ લઈ શકતું હતું. પ્રત્યેક મકાનને ઈટાની ફરસબંધીવાળા નાનખંડ હતો. નાગરિક ભૌતિક સંસ્કૃતિની દષ્ટિએ, જે કે રંગપુર કોઈ મોટું વેપારી કેન્દ્ર નહોતું અને તેથી મુદ્રાઓને એને ઉપયોગ નહોતો છતાં પણ એને આરૂઢ હડપ્પીય વસાહત હેવાનું ગણવામાં આવે છે. લોથલ, કોઠ અને રંગપુરને બાદ કરતાં સૌરાષ્ટ્રની હડપ્પીય વસાહતમાં આરૂઢ હડપ્પીય સંસ્કૃતિની બે બાબતની ઊણપ છે: ૧. આયોજન અને ૨. જાહેર સફાઈ અને તેથી જ એને ઉત્તર કે ક્ષીયમાણ) હડપ્પીય વસાહતોની સંજ્ઞા આપવામાં આવી છે. ખુદ રંગપુરમાં હડપ્પીય સંસ્કૃતિની પડતી કાલ રચા માં સ્પષ્ટ થાય છે. ઈ.પૂ. ૧૯૦૦માં આવેલા મેટા પૂરને કારણે એ આરૂઢ હડપ્પીય નગરને નાશ થયો; Page #208 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓ t૧૮૧ અને ભાદર નદીએ પણ પોતાના પ્રવાહમાર્ગ બદલવાને કારણે રહેવાસીઓને બીજે વસવાટ કરવો પડ્યો. કાલ ર મા નાં કુંભારી પાત્રોનું હીન પ્રકારનું ઘડતર અને હીનતર અલંકરણ તરત જ સાંસ્કૃતિક અવનતિને છતી કરે છે, અને વળી એ આયાત થયેલી કાચી સામગ્રીમાંથી ઉત્પન્ન કરેલા જરૂરી અને મજશેખના પદાર્થોની અછતથી વિશેષ પ્રતિપાદિત થાય છે. ચર્ટની લાંબી પતરીઓ અને લીસી માટી તેમજ સેલખડીના બનાવેલા મણકાઓના અભાવને ખુલાસે આનાથી થાય છે. તાંબાની અછત હતી અને લોથલમાંથી મેળવેલા પદાર્થો કરકસરથી વપરાતા. સિંધુખીણ સાથે વેપાર અટકી પડવાને કારણે ઘનાકાર તોલા બનાવવાને માટે ચાર્ટ ઉપલબ્ધ નહોતો. ભઠ્ઠીમાં પકવેલી ઈટોની ભારે અછત હેવાને કારણે અને નાગરિક ધરણની ભારે અવનતિ થઈ હોવાને લઈને રહેવાસીઓને જાહેર કે ખાનગી ગટરે બાંધવાનું પિસાય એમ નહોતું. આમ છતાં કાલ રમા ઈ પૂ. ૧૬૦૦ના અંતમાં કામને વિસ્તૃત કરવાને અને નવી કુંભારી પરંપરાઓ ઊભી કરવા પ્રયત્ન થયો હતો. સમુદ્રકાંઠાનાં મેદાનમાં કામચલાઉ વસાહતો કર્યા પછી દ્વીપકલ્પના અંદરના ભાગમાં ખસેલા નિર્વાસિતોના નવા મોજાએ કદાચ આ બાબતને પ્રેરણા આપી હેય. કાલ ૨ રુ માં ક્ષીયમાણ હડપ્પીય સંસ્કૃતિની પુનર્જાગૃતિના આ તબક્કા દરમ્યાન નવાં પાષાણ-ઓજારે અને કુંભારી પ્રકારનો વિકાસ થયે. નવા કુંભારી પ્રકારોમાં કાંગરીવાળા બુટ્ટા વાડકા, લાંબી ડોકવાળી અને લંબગોળ ઘાટની બરણીઓ, ટૂંકી કે મણકા ઘાટની હાંસવાળી અને કાંગરી વિનાની થાળીઓ તેમજ છેકેલી હાંસવાળી જાડી કાઠીઓને નિર્દેશ કરી શકાય, જેમાંની ઘણીખરી લેથલ ગા માં જોયેલા વિકસિત હડપ્પીય પ્રકારોનું માત્ર પુનરાવર્તન છે. આ ફેરફારોની સાથોસાથ રંગપુરમાં કેટલાંક નવાં લક્ષણ જોવા મળે છે. બેસણીવાળા વાડકાએ બીજી રીતે દારૂની પ્યાલી તરીકે જાણીતા થડિયાવાળા વાડકામાં વિકસિત થવા નાનું થડિયું વિકસાવ્યું. વાસણોની નબળી કારીગીરીને જાણે કે છુપાવવી હોય તે માટે, બધાં વાડકાઓની, તાંસળાની અને લંબગોળ બરણીઓની સપાટીને ચળકતે લાલ રંગ ઊભો કરવા ભીની કરી લીસી કરવામાં આવતી હતી. આમ રંગપુરમાં કાલ ૨ ૬ માં ચળકતાં લાલ મૃત્પાત્રનું મૂળ જોઈ શકીએ છીએ. - અકીક અને જેસ્પર જેવી ઉપલબ્ધ સ્થાનિક સામગ્રીને પૂરે ઉપયોગ કરી રંગપુરના લેકેએ પથ્થરની પતરીઓ બનાવવાને ગંભીર પ્રયત્ન કર્યો હતો. ચર્ટની લાંબી પતરીઓનું સ્થાન લેનારી, હડપ્પીય ક્રિયા-પદ્ધતિએ ઉત્પન્ન કરેલી. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] ઇતિહાસની પૂર્વભૂમિકા ટૂંકી સમાંતર-ભુજ પતરીઓનું અસ્તિત્વ આને ખુલાસે આપે છે. તાંબાને ફરી ઉપયોગમાં લેવામાં આવ્યું હતું, પણ આ વખતે, ઈ. પૂ. ૧૬૦૦ ના અરસામાં રંગપુરે અને લોથલે જેને સંપર્ક સાધી લીધું હતું તે દક્ષિણ રાજસ્થાનથી એ ધાતુ આવી હોવી જોઈએ. પરંતુ વળી એ સૂચક છે કે હાથા માટેના બાકરાવાળી વધુ અટપટી કુહાડીને બદલે સા હડપ્પીય ચપટ વીંધણું વપરાવા લાગ્યું, કેમકે એ પરથી ઈ. પૂ ૧૬૦૦ જેટલા મોડા કાલ સુધી હડપ્પીય ધાતુ-ક્રિયાપદ્ધતિનું ચાલુ રહેવાપણું સંચિત થાય છે. કાલ રમા અને ૨ ૬ દરમ્યાન હડપ્પીય કારીગરે સૌરાષ્ટ્રમાંથી મેવાડના ઉચ્ચ પ્રદેશમાં અને નર્મદા તથા તાપીની ખીણમાંથી ગેદાવરી તથા કૃષ્ણની ખીણમાં ખસ્યા. હડપ્પીય ધાતુકામના કારીગરોની આ હિલચાલથી નેવાસા, જેડ અને ચંદેલીમાં તેમજ દક્ષિણમાં વધુ આગળ તુંગભદ્રાની ખીણમાંના ટેલકોટ અને હલૂરમાં તાંબાના વાંધણાના અસ્તિત્વનું તાત્પર્ય સમજાય છે. વળી હડપ્પીય પતરી-ઉદ્યોગના ફેલાવા માટે મરકી ખાતે ચર્ટની લાંબી પતરીઓને તેમજ તુંગભદ્રાની ખીણમાં અને પેનરના નદી પ્રદેશમાં જેસ્પર, અકીક, અને કસેદનીમાંથી ઘડેલી વધારે ટૂંકી પતરીઓને પણ પુરાવો મળે છે. સેલખડીના ચંદા-ઘાટના મણકા બનાવવાની હડપ્પીય ક્રિયાપદ્ધતિ આંધ્ર-મૈસુર પ્રદેશમાં, ખાસ કરીને કર્નલ જિલ્લામાં, નૂતન પાષાણયુગના લક લઈ ગયા હતા. ટૂંકમાં, બહોળા વિસ્તારમાં હડપ્પીય કારીગરે પથરાઈ ગયા. હેવાના કારણે જ્યાંથી જ્યાંથી અનુકૂળ કાચી સામગ્રી મળી ત્યાં ત્યાં હડપ્પીય ઘાટ અને ક્રિયાપદ્ધતિ પ્રમાણે ઓજારો અને અલંકારણોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. હડપ્પીય પરંપરાઓના પ્રબળ ઉપ-સ્તર સાથેની નવી સંસ્કૃતિને ઉદય રંગપુર ખાતે કાલ ૨ રુ માં તાપીના ખીણપ્રદેશમાં સાવલડા ખાતે, ઉપલી કૃષ્ણની ખીણમાં ફૂડછી ખાતે અને કર્નલ જિલ્લામાં સિંગનપલ્લી વગેરે ખાતે ચળકતાં લાલ મૃતપાત્રોના દેખાવથી વ્યકત થાય છે. નવી સંસ્કૃતિનું બીજું લક્ષણ કેટલીક હડપ્પીય પરંપરાઓનું સુધારેલા સ્વરૂપે થયેલું પુનર્જીવન છે. ઉદાહરણ તરીકે, જંગલી બકરા જેવી પશુઓની આકૃતિઓ ચળકતાં લાલ મૃત્પાત્રો ઉપર ફરી ચીતરવામાં આવતી હતી. આમ છતાં આંટી પાડતાં શિંગડાવાળું પશુ સૌરાષ્ટ્રમાં દાખલ થયેલ ન ભાવ હતું. પરંતુ તાપીની ખીણ(સાલવાડા)ના માર અને બીજા પક્ષીઓના ભાવ લેથલ યા ના કુંભારી કામના પક્ષીના ભાવમાં સીધેસીધા વરતી શકાય છે. જો કે ફ્રાન્સના અને સેલખડીના મણકાને સ્થાને માટીના પકવેલા મણકા આવી ગયા હતા, આમ છતાં સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને Page #210 -------------------------------------------------------------------------- ________________ છે સુ* 1 આદ્ય ઐતિહાસિક સ’સ્કૃતિ [૧૯૩ રંગપુરમાં મુટ્ઠા દ્વિ-શંકુ મણુકા હજી પણ લેાકપ્રિય હતા. આ સ્થળે પથ્થરનાં ધનાકાર તેાલાંને સ્થાને ગાળાકાર તેાલાં પણ આવી ગયાં હતાં. આમાં ચને બદલે રેતિયા પથ્થર અને શિસ્ટ વપરાતા રહ્યા હતા. એ જ રીતે રંગપુર ૨૬ માં અને રૂમાં માટીની પકવેલી બંગડીએને બદલે છીપની બંગડીઓ આવી ગઈ હતી. સેલખડીના ચંદા–ધાટના મણકા અદૃશ્ય થઈ ગયા હતા, પરંતુ છીપના ઝીણા મણકા કાલ રૂ માં વપરાતા ચાલુ રહ્યા હતા; પરંતુ ચળકતાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેાકાએ કાચી ઈંટાનાં બાંધેલાં મકાનામાં પ્રાકાલીન સગવડનો અભાવ હતા, છતાં કાલ ૨૬ માં નજરે અગ્નિવેદીએ હડપ્પીય કર્મકાંડનું સાતત્ય સૂચવે છે. પડેલી સમગ્ર રીતે જોતાં એમ કહી શકાય કે અનુકાલીન હડપ્પીય સંસ્કૃતિમાંથી નીકળેલી ચળકતાં લાલ મૃત્પાત્રો(૫ટ્ટ ૩૦, આ. ૧૫૩)ની સંસ્કૃતિને નવું બળ મળ્યુ હતું અને એને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પની બહાર વિકસવાને માટે નવા વિસ્તાર મળ્યા હતા. એનાં ચળકતાં લાલ મૃત્પાત્રોના પ્રકારનાં વિશિષ્ટ કુંભારી પાત્ર પૂર્વમાં છેક મેવાડના ઉચ્ચ પ્રદેશમાં આહાડ સુધી, સેાન નદીની ખીણમાં એરણુ સુધી અને દક્ષિણમાં છેક ચંદાલી સુધી પહેાંચ્યાં હતાં.૨૦ ચળકતાં લાલ મૃત્પાત્રો વાપરનારા લાકાને તદ્દત જાણીતાં કાળાં–અને–લાલ મૃત્પાત્ર ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીમાં મધ્યભારત અને દખ્ખણની અનુ હડપ્પીય તામ્રપાષાણુ સંસ્કૃતિની મહત્ત્વની લાક્ષણિક ભાત પાડતાં હતાં. એ વખતે ઉત્તરમાં કાળાં–અને લાલ મૃત્પાત્ર છે. પૂ. પહેલી સહસ્રાબ્દીમાં ગંગાની ઉપરની ખીણનાં ચિત્રિત રાખેાડિયાં મૃત્પાત્રો સાથે અને બિહારનાં ચિરંતૢ અને બીજા સ્થાનાનાં નૂતન પાષાણયુગીન રાખાડિયાં મૃત્પાત્રો સાથે મિશ્રિત થઈ ગયાં. સૌરાષ્ટ્રનાં લેાથલ અને રંગપુર એ બે મુખ્ય કેંદ્રોમાંની હડપ્પીય સંસ્કૃતિની પડતીની અવસ્થાના તાગ મેળવ્યા પછી ખીજાં વધુ નાનાં કેંદ્રો તરફ વળીએ, જેણે સમય અને સ્થળની દૃષ્ટિએ સિંધુ સભ્યતાના વિસ્તારમાં મહત્ત્વને ભાગ ભજન્મ્યા અને એક બાજુ માતૃસંસ્કૃતિ સાથે તેા ખીજી બાજુ હડપ્પીયાનાં સમુદ્રપારનાં સંસ્થાના સાથે નવા સંબંધ બાંધ્યા. ચ્યા. શ્રીનાથગઢ (રાડી ) લેાથલમાંના ત્રીજા પૂર (ઈ. પૂ. ૨૦૦૦) પછી તરત જ વધુ સારી સહીસલામતી માટે હડપ્પીયેા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના અંદરના ભાગમાં ખસ્યા. કેટલાક રંગપુરમાં જઈ સ્થિર થયા અને ચાઢા ખીજા પશ્ચિમ દિશાભણી Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. ખસ્યા, પરંતુ સિંધુ અને સાબરમતીની ખીણોમાંથી નિર્વાસિતેની ભરતી થઈ અને દ્વીપકલ્પમાંની મોટા ભાગની નદીઓની ખીણોમાં એ વસવાટ કરવા પામ્યા એ લોથલ ખાતેના ચોથા પૂર (ઈ. પૂ. ૧૯૦૦) પછી જ બન્યું. ભાદરની ખીણમાં રોજડી, સુલતાનપુર, દાદ અને આટકેટ, દક્ષિણ-પશ્ચિમ કાંઠે પ્રભાસ અને ઊના, અને ઘેલે અને આજી નદીઓની ખીણોમાંનાં બીજાં ઘણું ગામોના જેવી એમની ગ્રામ-વસાહતેમાંથી મળતા કુંભારી પુરાવાની કાળજીભરી તપાસ સ્પષ્ટ રીતે બતાવે છે કે હડપીએ વિકસિત હડપ્પીય કુંભારકામના પ્રકારનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. આમ છતાં એ ખરું છે કે આ હડપ્પીય સ્થાનમાં કાંગરીવાળી, નિમ્નન્નત થાળી અને છીદ્રવાળી બરણી જેવા કેટલાક પ્રાફ-કાલીન પ્રકાર પણ બચી જવા પામ્યા હતા, પરંતુ કોઈ ચોક્કસ તબક્કામાં અનુકાલીન આકારની હાજરી એ તબકકાને સમય નકકી કરવામાં પ્રમાણરૂપ ગણાય. આ પૂર્વે બતાવાયું છે કે એ ઉત્તરકાલીન હડપ્પીય લેકે જ હતા કે જેઓ અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેકેને અને રાખડિયાં મૃત્પાત્ર વાપરનારા લેકેને અનુક્રમે રોજડી અને પ્રભાસમાં મળ્યા હતા. રોજડી આરૂઢ હડપ્પીય સ્થળ હતું કે નહિ એને નિર્ણય કરવા માટે નીચે ઉખનિત સાધનસામગ્રીનું વધુ પરીક્ષણ કરવામાં આવ્યું છે. રોજડીના કાલ ૧ ની ચપટ થાળી અને ઊંચી ડોકવાળી બરણીના નિઃશંક નમૂના મળી આવ્યા છે, જે બેઉ લોથલ ચા માં દાખલ થયેલા લાક્ષણિક રીતે ઉત્તરકાલીન હડપ્પીય ઘાટ છે. આમ નિર્વાસિત વસાહતીઓએ સેલખડીને ઝીણા મણકા, આકૃતિ ઉપસાવેલા કાર્નેલિયનના મણકા, ચર્ટનાં ઘનાકાર તોલાં અને કેટલાક પ્રાફકાલીન કુંભારી પ્રકાર (પટ્ટ ૬, આ. ૮૮–૧૦૮), ખાસ કરીને રોજડી ખાતેની છે ઘાટની બરણ, વાપરવાનું ચાલુ રાખ્યું હતું. એ હકીક્ત હોવા છતાં આ સ્થાનને આરૂઢ હડપ્પીય વસાહત ગણી શકાય એમ નથી, કારણ કે એમાં લોથલ સહિતનાં સિંધુ-શહેરમાંની નાગરિક શિસ્તને અભાવ હતો. રોજડી સુ-આયોજિત નહતું અને થલ અને રંગપુરે એના આરૂઢ તબક્કામાં સફાઈ વિશેની જે ઓછામાં ઓછી સગવડેને અનુભવ કર્યો હતો. તે પણ ભોગવી ન હતી. થોડાંક સિવાય લગભગ બધાં મકાન માટીનાં હતાં, જે લેથલ ના સમયની જેમ બાંધકામના ધોરણમાં ભારે પડતીને સ્પષ્ટ રીતે ખ્યાલ આપે છે. કાર્બન-૧૪ સમય (૩૯૨૦+૧૧૫ બી. પી.) પણ સૂચવે છે કે હડપીએ રોજડીમાં પહેલે વસવાટ ઈ. પૂ. ૧૯૦૦ ની આસપાસ કર્યો હતો, પરંતુ એનાથી વહેલે, આરૂઢ હડપ્પીય સંસ્કૃતિના ઉચ્ચ બિંદુએ નહિ, ૧૫૮-૫૯લ્માં એ સ્થળે થયેલા ઉખનનને પરિણામે કાલ ૧ માં ૨ અને આ Page #212 -------------------------------------------------------------------------- ________________ આઘ-ઐતિહાસિક સંસ્કૃતિએ એવા બે તબક્કા તારવવામાં આવ્યા હતા. તબક્કા ૧ ૩ માં રહેવાસીઓ માટીની પીઠિકા ઉપર ઊભાં કરાયેલાં માટીનાં મકાનમાં રહેતા હતા અને ફરસબંધી ચૂનાની કરવામાં આવતી. મુખ્ય કુંભારી પાત્રો લાલ મૃત્પાત્રો અને ભૂરાં મૃત્પાત્ર હતાં. અબરખિયાં લાલ મૃત્પાત્ર માત્ર નાના જથ્થામાં મળ્યાં હતાં. તબક્કો આ સમૃદ્ધિને સમય દર્શાવતું હોવાનું કહેવાય છે કે જે સમયે ચળકતાં લાલ મૃત્પાત્રની થાળીઓ સાથે સરખાવી શકાય તેવી થાળીઓ વપરાતી હતી એવું મનાય છે, એ રંગપુરના ૨ ફુની સમકાલીનતા સૂચવે છે. આ તબક્કામાં રહેવાસીઓને પ્રભાસ મૃત્પાત્ર પણ જાણીતું હતું. રહેવાસીઓનાં ઓજારમાં તાંબા કે કાંસાની ચપટ વીંધણે, બાણ–ળાં અને માછલાં પકડવાની ગલ સાથોસાથ કન્સેદની અને જેસ્પરની નાની પતરીઓને સમાવેશ થતો હતો. ઉખનનમાંથી મળેલાં–એક અકીકનું અને બીજુ ચર્ટનું એમ–બે ઘનાકાર તોલાં સૂચવે છે કે એ લોકોએ હજી સિંધુ તેલ–પ્રમાણને ત્યાગ કર્યો નહોતો. શરીરના અલંકારો માટે એ લેકે સેલખડીના ઝીણું મણકા અને પાકી માટીના નળી–ઘાટના મણકાને ઉપયોગ કરતા હતા. લોથલ વ માં ખૂબ જ કપ્રિય એવા કાર્નેલિયનના મણકા રોજડી ૧ ૨ માં વિરલ હતા. રેજડી ૧ યાને કાર્બન-૧૪ સમય ઈ.પૂ.૧૯૭૦+૧૧૫ અને ૧૭૪૫+૧૦૫ (૫૭૩૦ના અર્ધ–જીવન મૂલ્યની ગણતરીએ) છે. સ્પષ્ટતઃ રોજડીમાં ઉત્તરકાલીન હડપ્પીય લેકેનું પહેલું આગમન ઈ પૂ. ૧૯૦૦ માં કે સહેજ વહેલું થયેલું અંકાય. આ ઉત્તરકાલીન હડપ્પીય સંસ્કૃતિને લગભગ ઈ. પૂ ૧૬૦૦ માં અંત આવ્યો. અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લોકેએ રેજડીને કબજે, હડપ્પીય લેકે તખતા ઉપર આવી પહોંચ્યા તે પહેલાં, ઘણા સમય ઉપર લીધે હશે. ઇ, પ્રભાસ આ સમુદ્રકાંઠાની વસાહતને સાંસ્કૃતિક ક્રમ વિસ્તૃત રીતે નિશ્ચિત થયો છે. ૨૨ એમાં કાલ ૧ માં બે ઉપતબકકા સાથે અને કાલ ૨ માં ત્રણ ઉપ-તબક્કા સાથે પાંચ કાલ તારવી બતાવાયા. કાલ ૧ અનુકાલીન હડપ્પીય સંસ્કૃતિનું અને કાલ ૨ ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ બતાવે છે. તબકકા ૧ મ માં પ્રભાસમાં પહેલે નિવાસ કરનારા લેક સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના આદ્ય સાંસ્કૃતિક સમૂહમાં રાડિયાં મૃત્પાત્ર વાપરનાર લેક હતા. એ લેક વિસ્તૃત રીતે કોતરેલાં Page #213 -------------------------------------------------------------------------- ________________ fiܘܪ܂ ઇતિહાસની પૂર્વભૂમિકા અને ખાંચાધાર રાખેડિયાં મૃત્પાત્રોને ઉપયોગ કરતા હતા, જે તબક્કા મા માં પણ ચાલુ રહ્યાં, જ્યારે જેને “પ્રભાસ મૃત્પાત્ર એવું નામ અપાયેલું, તે નવાં કુંભારી પાત્ર સૌથી પ્રથમ વાર જોવામાં આવ્યાં (પષ્ટ ૩૧, આ. ૧૫૪). બુટ્ટા કાંગરીવાળા આકારના અને સીધી બાજુવાળા હલકી કેટિના હડપીય પ્રકારના વાડકા જેવા વિકસિત કુંભારી પ્રકારોના સહ-અસ્તિત્વથી એને સિલસિલાબંધ સમય આંકવાનું શક્ય બન્યું છે. તેથી કરીને પ્રભાસ ૧ મા ને લોથલ ની સાથે સરખાવવામાં કંઈ અડચણ નથી. સમગ્ર રીતે જોતાં સમય ૧ નગર-આયેાજન અને જાહેર સફાઈ જેવી આરૂઢ હડપ્પીય સંસ્કૃતિનાં કઈ સ્થાપત્યકીય લક્ષણ દર્શાવતો નથી કે એનાં મૃત્પાત્ર લાક્ષણિક સિંધુ શૈલીમાં અલંકૃત નથી. પ્રભાસનાં મૃત્પાત્ર લીલાશ પડતા રંગનાં કે હરિયાળી રાખોડિયા રંગનાં છે અને આછા ગુલાબી રંગના લેપ ઉપર ચેકલેટ રંગમાં કે ભૂરાશ પડતા રંગના લેપ ઉપર આછા ગુલાબી રંગમાં ચિત્રિત છે, જેમાં મુખ્ય પ્રકાર ખૂણિયા પાડતી ધાર સાથેના અંતર્ગોળ વાડકાને છે. ચિત્રભાવોમાં સમૂહમાં દોરેલી રેખાંકિત પટ્ટીઓ અને ત્રાંસી તથા તરંગાકાર રેખાઓને સમાવેશ થાય છે. આ મૃત્પાત્ર રોજડી ૧ ચા માં અને મધ્ય સૈરાષ્ટ્રનાં બીજાં ચેડાં સ્થાનમાં જાણવામાં આવ્યું છે. પ્રભાસનો કાલ ૨ ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિનાં આગમન, સમૃદ્ધિ અને પડતીને અનુક્રમે ખ્યાલ આપતા , માં અને ૬ એવા ત્રણ તબક્કાઓમાં વિભાજિત થાય છે. ઈ. ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિ અલગ સાંસ્કૃતિક લક્ષણ તરીકે ચળકતાં લાલ મૃત્પાત્રોને આવિભાવ પહેલાં રંગપુર ખાતે કાલ ૨ ૨ માં ઓળખી કાઢવામાં આવ્યો હતો, જેના ઉપલા સ્તરને સમય અત્યારે ઈ. પૂ. ૧૭૦૦ ને આંકવામાં આવે છે. આ સંસ્કૃતિની સમૃદ્ધિને ખ્યાલ આપતા રંગપુરના કાલ ને અંત ઈ. પૂ. ૧૩૦૦ માં આવ્યો કે જ્યારે ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિની શોભાત્મક શૈલીમાં પડતીની ચોક્કસ એંધાણુઓ જેવામાં આવી. કાંગરીવાળી થાળી, ટૂંકી ડેકવાળી બરણી, બહિર્ગોળ બાજુવાળું પ્યાલું, નાની ફૂડી અને મોટી કઠી જેવા લાક્ષણિક હડપ્પીય ઘાટોમાંથી નવા કુંભારી ઘાટ કેમ વિકસ્યા અને રંગપુર ખાતે કાલ ૨૬ માં મણકા અને પતરીઓ બનાવવા નવી સાધનસામગ્રી કેવી રીતે દાખલ થઈ એ વિશે આ પહેલાં કહેવામાં આવ્યું છે. ચળકતાં લાલ મૃત્પાત્ર પિતમાં ખરબચડાં હતાં, પરંતુ વાસણની સપાટી ભીની કરી લીસી કરેલી અને ઊજળા લાલ લેપથી મઠારેલી હતી. Page #214 -------------------------------------------------------------------------- ________________ આઇ-એતિહાસિક સંસ્કૃતિઓ ચળકતાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેકેએ ઉત્તરકાલીન હડપ્પીય લેક પાસેથી અપનાવેલી ચિત્રણની નવી શૈલીને સ્થાને તરંગાકાર અને ત્રાંસી રેખાઓ, ગૂંચળાં અને પાંદડાં, શૈલીમયે પક્ષીઓ અને રોપાના ભાવોના ચિત્રણની સાદી શૈલી અપનાવી હતી. ભૌમિતિક, અર્ધસ્વાભાવિક અને સ્વાભાવિક ભાવોનું આનુક્રમિક પટ્ટીઓમાં આવર્તન થતું દેખાતું નથી. રંગપુર ર ર અને ૩ માં માટીના ચળક્તા લાલ વાડકાઓ ઉપર, ૪ ઘાટનાં શિંગડાંવાળા આખલાની રૂપરેખા ચીતરાયેલી મળી છે. અજકુલનાં પ્રાણુઓમાં પાછળ વળેલાં શિંગડાવાળું દેડતું હરણ એ ખૂબ જ લોકપ્રિય પ્રાણી છે. પ્રભાસ, એરણ અને રંગપુરનાં ચળતાં લાલ મૃત્પાત્રોમાં જોવામાં આવેલાં બીજાં સર્વસામાન્ય રૂપાંકન તે રેખાંકિત પટ્ટીઓ, સીડીઓ, લટક્તાં ગૂંચળાં, સમૂહમાં દોરેલી તરંગાકાર તથા ત્રાંસી રેખાઓ, તેમજ રેખાંતિ હીરાઓની અને ત્રિકોણોની હરોળો છે. પ્રભાસના કાલ ૨ ને ૩૩, અને ૬ એમ ત્રણ તબક્કાઓમાં વિભાજિત કર્યો છે, જે અનુક્રમે ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિનાં આગમન, સમૃદ્ધિ અને પડતીનો ખ્યાલ આપે છે. એ ઈ. પૂ. ૧૦૦૦ થી ૧૪૦૦ સુધીના સમયનાં હોવાનું કહેવાય છે. આ રંગપુર ૨ રુ અને રૂ ના સમય સાથે સારી રીતે બંધ બેસે છે, પરંતુ વધુ વખત નહિ તો જ્યાં સુધી એ રંગપુરમાં ટકી ત્યાં સુધી તો એ પ્રભાસમાં ટકી રહી અને છેવટે સાદાં લાલ મૃત્પાત્રોમાં અવનતિ પામી. એ દૃષ્ટિએ પ્રભાસ ૨ ૬ ની ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિના પડતીના તબકકાને અંત ઈ. પૂ. ૧૩૦૦ સુધી લંબાવી શકાય. સમગ્ર સમય દરમ્યાન તરંગથી ચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્ર રહેલાં છે ને એ સમય રૂ માં સાદાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોના રૂપમાં ટકી રહે છે. પ્રભાસનું મહત્વ એ રીતે છે કે એ અનુ-હડપ્પીય તામ્ર-પાષાણીય સંસ્કૃતિ અને આરંભિક લેહયુગ સંસ્કૃતિની વચ્ચે પડતા ખાલી ગાળાને સાંકડે કરે છે, કેમકે લેખંડ પહેલવહેલું ચળકતાં લાલ મૃત્પાત્રોમાંથી નીકળી આવેલાં સાદાં લાલ મૃત્પાત્રોની સાથે સાથ દેખા દે છે. ૧૨, અનુ-હડપ્પીય તામ્ર-પાષાણયુગીન સંસ્કૃતિઓના નિર્માતાઓ ગુજરાતમાં લોખંડ દાખલ થયાના પ્રશ્નને હાથ ધર્યા પહેલાં, જે ચળકતાં લાલ મૃત્પાત્રો વાપરનારા લકે હડપી કરતાં જુદા હોય તે, એવાં ત્પાત્રોને નિર્માતા કેણુ હતા અને મધ્ય ભારત તેમજ દખણમાંના એમના પડેશીઓ સાથે એમની સામાન્ય સાંસ્કૃતિક શૃંખલાઓ કઈ હતી એ નક્કી Page #215 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસના પૂર્વભૂમિકા કરવાને માટે અહીં થોડુંક અટકીએ. નાના ગામડાઓમાં વસતા ગોપાલક-અનેકૃપીવલ લેકે ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિના અને બીજી સમસામયિક સંસ્કૃતિના નિર્માતા હતા. તેઓ આરંભિક ભૂમિકાઓમાં પથ્થરની પતરીઓ અને હાથા માટેના દ્ધિ વિનાનું ચપટ વીંધણું, ભાલું અને વચ્ચેના ઉપસ્તર વિનાનાં ખંજર જેવાં સાદાં તાંબા અને કાંસાનાં હથિયાર વાપરતા, પણ પછીથી તેઓ શિંગડાંવાળાં ખંજર વગેરે વાપરતા થયા હતા. એમના અલંકારોમાં અર્ધકિંમતી પથ્થર અને સેલખડીન–અને પ્રસંગવશાત તાંબાનામણકાઓને સમાવેશ થતો. તાપી, ગોદાવરી અને પ્રવરાનાં પાત્રોમાં અને આગળ દક્ષિણમાં તુંગભદ્રાની ખીણમાં એ લેકે મૃતકોને જમીનમાં દાટતા હોય એવું માલૂમ પડી આવ્યું છે. આ સંસ્કૃતિઓનું અંતિમ મૂળ છેક પશ્ચિમ એશિયામાં મેળવી શકાય એમ સૂચવાયું છે. એને મુખ્ય પુરા કુંભારીકામને છે. એમાં પશ્ચિમ એશિયામાં ઉત્પન્ન થયેલા કુંભારીકામના પ્રકારનું ઉદાહરણ અપાયું છે જેવા કે રંગપુર ૨ રુ અને રૂ, નેવાસા અને નાવડાટેલીમાંથી મળેલ ઘોડીવાળો વાડકે અથવા હાલે અથવા દારૂની પ્યાલી, અને નીક-નાળચાવાળા વાડકા તેમજ નળા-નાળચાવાળી બરણીઓ.૨૩ દારૂની વાલીના મૂળની બાબતમાં એવું માલૂમ પડી આવ્યું છે કે રંગપુર ખાતે સમય ૨ રુ અને રૂ માંના હડપ્પીય ઘડીવાળા વાડકામાંથી એ ત્રણ ભૂમિકાઓમાં વિકસી આવેલ છે. હમણાં એ પ્રકાશમાં આવ્યું છે કે નીક-નાળચાવાળા સાદા તેમજ ચિત્રિત વાડકાનું મૂળ કૃષ્ણ નદીની ખીણના નૂતન પાષાણયુગના વાડકામાં હતું. એના વિકાસની અનેક ભૂમિકાઓ રાયચુર જિલ્લામાં આવેલા ઉતનર અને સાંગણાપલ્લી ખાતે તથા કર્નલ ખાતે સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. આથી દારૂની પ્યાલી અને નીક-નાળચાવાળાં પ્યાલાના મૂળ માટે ઈરાન કે પશ્ચિમ એશિયાના બીજા કોઈ દેશ તરફ જોવાની જરૂર નથી. બીજું, ઈરાનથી લઈ ગોદાવરીની ખીણ સુધીમાં આ કુંભારી પ્રકારની વહેંચણીમાં કઈ ભૌગોલિક સામીપ્ય નથી. ત્રીજુ, પશ્ચિમ એશિયાઈ કુંભારીકામ સાથે જોડાયેલું વધુ મહત્વનું લક્ષણ, અર્થાત ગૂંચળા-હાથ, ભારતીય તામ્રપાષાણયુગીન કુંભારીકામમાંની એની ગેરહાજરીથી તરી આવે છે. છેલ્લે, લેખંડ અને રાડિયાં પાત્ર હિસ્સાર રૂ અને અનાઉ રે માંના આ કુંભારીકામના પ્રકારો સાથે સંબંધ ધરાવે છે, જ્યારે એ નેવાસા અને નાવડા ટોલી ખાતેના ચોખ્ખા તામ્ર–પાષાણયુગીન સંદર્ભમાં જોવા મળે છે. ચળકતાં લાલ પાત્ર વાપરનારા લેક લેખંડ વાપરતા નહોતા. ચોથું, જ્યારે ચળકતાં લાલ પાત્રોની સંસ્કૃતિ રંગપુર અને પ્રભાસ ખાતે ઈ. પૂ. ૧૭૦૦ થી ૧૩૦૦ સુધીની અને માળવા Page #216 -------------------------------------------------------------------------- ________________ આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ અને બનાસની સંસ્કૃતિઓ ઈ. પૂ. ૧૮૦૦ થી ૧૨૦૦ સુધીની છે, ત્યારે સિયાક નેકેપિલ ચા અને તેપે ગિયાન ૧ માટે સમય ઈ.પૂ. ૧૦૦૦-૮૦૦ ને છે. સમયની દૃષ્ટિએ વધુ વહેલી ભારતીય તામ્ર–પાષાણયુગીન સંસ્કૃતિઓએ ઈરાનની લેહયુગીન સંસ્કૃતિઓમાંથી કશું ઉછીનું લીધું હોવાનું શક્ય નથી. મધ્ય ભારતના તામ્રપાષાણયુગીન કુંભારીકામ ઉપર જોવામાં આવેલા, નાચતી આકૃતિઓ અને વીખરાયેલા વાળવાળા માનવોની પંક્તિઓ જેવા ચિત્રિત ભાવ અંશતઃ હડપ્પીય સ્મશાન ટુ ની સંસ્કૃતિમાંના તળપદા કલા–ભાવોમાં અને અંશતઃ બહારની અસરમાં મેળવી શકાય છે, પરંતુ તેઓને ઈરાનથી ભારત સુધીના લોક–સંચારણને લાગુ પાડી શકાતા નથી. આ પછી એ પ્રશ્ન આવે છે કે ભારતની અન–હડપ્પીય તામ્ર–પાષાણયુગીન સંસ્કૃતિઓના નિર્માતા આર્ય હેવાનું કહી શકાય કે કેમ. અલગ રીતે લઈએ તે ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિ આરૂઢ હડપ્પીય કાલમાં ગુજરાતમાં વસેલા એક આર્ય સમૂહની સંસ્કૃતિને અવશેષ હેવાનું કહી શકાય. એ પ્રમાણે ઉપરવાસની ગંગાની ખીણની ક્ષીયમાણ હડપ્પીય સંસ્કૃતિ, જેને “ગે-રંગની કુંભારી કામની સંસ્કૃતિ” એવું નામ આપવામાં આવ્યું છે તે, પણ આર્ય સંસ્કૃતિને ફણગે હાય. કમનસીબે, પ્રભાસ રૂ સિવાય, ઈ પૂ. ૧૩૦૦ પછીની ચળકતાં લાલ મૃત્પાત્ર વાપરનારી સંસ્કૃતિની સાદાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિમાં થયેલી અવનતિ વિશે આપણી પાસે પૂરતો પુરાવો નથી. ગુજરાતની પિતાની બહાર, કાળા-અને-લાલ ચિત્રિત કુંભાર-કામની પરંપરા ગોદાવરી–પ્રવરાના પાત્રપ્રદેશમાં લગભગ ઈ. પૂ. ૬૫૦ સુધી ટકી હતી. ઉત્તર ગુજરાતમાં એવાં બે સ્થાન છે જે સૂચવે છે કે ચળકતાં લાલ મૃત્પાત્રોમાંથી સાદાં લાલ મૃત્પાત્રોમાં ધીમે ધીમે અવનતિ થતી રહી. લોથલની ઉત્તરે આઠ કિ. મી. ને અંતરે કાના સુતરિયા (તા. ધોળકા) નામનું એક સ્થાન છે, જ્યાં ચળકતાં લાલ મૃત્પાત્રોને અધિક વિકાસ જોવા મળે છે. અહીં ઊંચી ડોકવાળી બરણીમાંથી ગેળ તળાવાળી બરણી થયાનું અને કાંગરીવાળા વાડકામાં બેસણવાળું તળું વિકસ્યાનું મળે છે. બંને પ્રકારમાં લેપને ચળકાટ ચાલ્યો જાય છે અને ઘણી વાર લેપ પોતે જ સહેલાઈથી ઊખડી જાય છે. ચિત્રકામને ભાગ્યેજ આશરે લેવામાં આવતા હતો. આ કાળ દરમ્યાન કાળાં-અને-લાલ મૃત્પાત્ર સૌરાષ્ટ્રમાં ચળકતાં લાલ મૃત્પાત્રોની વિપુલતા દરમ્યાન મેળવેલી વ્યાપકતાને ટકાવી રાખે છે. કસેદનીની ટૂંકી પતરીઓ વપરાશમાં ચાલુ રહી હતી. રેતિયા પથ્થરના ગોળાકાર દડા અને પકવેલી કાઢીને તથા પથ્થરના મણકા કાનસુતરિયાના ઉત્તર તામ્રપાષાણ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦] ઇતિહાસની પૂર્વભૂમિકા [.. યુગીન સ્તરામાંથી મળેલા બીજા પદાર્થોમાં મળી આવ્યા છે. મહેસાણું જિલ્લામાં વધુ ઉત્તરે, ગુજરાતના ચૌલુક્ય રાજાઓની મધ્યકાલીન રાજધાની પાટણની નજીક સરસ્વતીના કાંઠા ઉપર સુજનીપુર (તા. પાટણ) નામનું સ્થળ છે. આ નદી તે એ જ સરસ્વતી (ધાધર) નદી છે કે જે ઉત્તર ગુજરાતમાં ફરી દર્શન આપવા માટે જ રાજસ્થાનનાં રેતાળ મેદાનમાં અદશ્ય થઈ ગઈ હતી. એ જે કાંઈ હોય તે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે લોથલમાંથી અને સાબરમતીની ખીણની બીજી વસાહતોમાંથી નીકળેલા હડપ્પીય નિર્વાસિતો ઉત્તર તરફ ખસ્યા. આ હકીક્ત પરથી કન્સેદનીની પતરીઓ અને કાળાં–અને–લાલ મૃત્માની સાથોસાથ લીલાશ પડતા રંગનાં અને લાલ મૃત્પાત્રોમાં સુજનીપુર ખાતેનાં ચળકતાં લાલ મૃત્પાત્રોના પ્રકારોને મળતાં કુંભારીકામના પ્રકારના અસ્તિત્વને ખુલાસે મળે છે. આ સંબંધમાં, મહેસાણું નજીક શૃંગી હાથાવાળી તાંબાની ત્રણ તલવારની તાજેતર(ઈ. સ. ૧૯૬૮)ની શોધ ખૂબ જ મહત્વની છે. સાદા લાલ મૃત્પાત્ર વાપરનારા લેક પિતાના સરંજામમાં ગંગાની ખીણના તાંબાના સંગ્રહો સાથે હંમેશ સંબંધ ધરાવતા તાંબાનાં હથિયારોના નવા પ્રકાર લઈને ઉત્તર દિશા તરફ હિલચાલ કરતા હતા એવું એ બતાવે છે, પરંતુ જ્યાં સુધી વધુ ચક્કસ સ્વરૂપને પુરાવસ્તુકીય પુરાવો મળે નહિ ત્યાં સુધી આ સંગ્રહનું નિર્માણ કોણે કરેલું છે એ બાબતમાં અટકળ કરવી એ જોખમભરેલું છે. ૧૩. પ્રાચીન લોહયુગ પ્રભાસના વસવાટની વાતને પાછી હાથ ધરતાં, કાલ રૂમાં લોખંડનું પ્રથમ દર્શન ગુજરાતના આઘ-ઈતિહાસમાં સીમાચિહ્ન તરીકે ગણાવું જોઈએ. રંગપુર (ઈ. પૂ. ૧૩૦૦)ના ઉત્તરકાલીન સ્તરામાં પણ લેહયુક્ત તાંબાના ગઠ્ઠા મળી આવ્યા હતા, છતાં એટલા પરથી ચળકતાં લાલ વાસણ વાપરનારા લોકોને લેહ-ક્રિયાપદ્ધતિનું જ્ઞાન હોવાનું કહી શકાય નહિ. બીજી બાજુ, પ્રભાસ ( કાલ રૂ) અને પ્રકાશ (કાલ ૨) ખાતે તેઓની પછી તરત જ આવેલા લેકેને આ જ્ઞાન ધરાવવાનો યશ આપી શકાય એમ છે. કમનસીબે પ્રભાસમાંથી લોખંડના પદાર્થ મળ્યાને પ્રસિદ્ધ પુરાવો નહિવત છે, પરંતુ એ સ્થળેથી મળેલા પદાર્થોના થયેલા ઉપલક અભ્યાસ ઉપરથી એવું કહી શકાય કે પ્રભાસ રૂ ના સ્તરમાંથી બાણુના લેઢાના ફળાને ટુકડો મળી આવ્યા હતા. અન્યત્ર થયેલાં ઉખનનોએ ભારતમાં થયેલા લેખંડના પ્રવેશ ઉપર તાજે પ્રકાશ નાખે છે. સાહિત્યિક પુરાવા પ્રમાણે લોખંડ ઈ. પૂ. ૧૦૦૦ આસપાસ પ્રવેશ પામ્યાનું કહી શકાય. આ સમય ઉત્તર પ્રદેશના એતાહ જિલ્લામાંના આતરંજી ખેડા Page #218 -------------------------------------------------------------------------- ________________ આ ઐતિહાસિક સરકૃતિએ [૧૯૧ માટેના કાર્બન-૧૪ ના નિર્ણયથી પ્રમાણિત કરી શકાય છે. એ ઈ.પૂ. ૧૦૨૫૬૧૧૦ ના સ્તરમાં ચિત્રિત રાખોડિયાં મૃત્પાત્રો સાથે જોખંડનું પ્રથમ દર્શન સૂચવે છે. બીજી બાજુ, પ્રકાશ ખાતે લેખંડને પ્રવેશ ઈ.પૂ. ૭ મી સદીના અંત ભાગમાં બતાવાય છે. દક્ષિણમાં લેહયુગના આરંભ માટે ઈ. પૂ. ૭મી સદી કરતાં વધુ વહેલે સમય બહુ ભરોસાપાત્ર દેખાતો નથી. સદ્ભાગ્યે, મૈસૂર રાજ્યમાં ધારવાડ જિલ્લાના હલૂર ખાતે લેખંડ ધરાવતા સ્તર માટેના કાર્બન-૧૪ ને નિર્ણય આ વિષયમાં ખૂબ જ સહાયક નીવડ્યો છે. મહાશિલાયુગીન કુંભારીકામ અને લેહને તામ્રપાષાણયુગીન સામગ્રી સાથેને અતિવ્યાપ (overlap) ઈ.પૂ. ૯મી સદીનો છે. ઉત્તર ભારત તથા દખણમાં લોખંડને પ્રવેશ ઈપૂ. ૧૦૦૦ માં થયો હોવાનું કહી શકાય છે. આમ લેહના પ્રથમ દર્શનને ખ્યાલ આપતો પ્રભાસને સમય ૩ ઈ. પૂ. ૧૦૦૦ ને કહેવો જોઈએ. આમ સૌરાષ્ટ્રમાં ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિ(લગભગ ઈ. પૂ. ૧૩૦૦)ના અંત અને લેહના ઉપગના આરંભ(ઈ. પૂ. ૧૦૦૦)વચ્ચે ૩૦૦ વર્ષને ખાલી ગાળો પડે છે. આ સંબંધમાં સમય ૨ અને ૩ માં કાળાં-અને-લાલ મૃત્પાત્રોને ચાલુ ઉપયોગ એવું સૂચવતો ગણવો જોઈએ કે ચળકતાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેકોનાં પડતી અને અંત પછી પ્રભાસનો વસવાટ ચાલુ રહ્યો હતો. પ્રભાસના કાલરૂ માં ચાર પેટા-કાલ ઓળખી બતાવાયા છે. આદ્ય અને મધ્ય સ્તરોમાં ઘસીને ચળકતી કરેલી સપાટીવાળાં કાળાં–અને–લાલ મૃત્પાત્ર મોટા પ્રમાણમાં મળી આવ્યાં છે. મુખ્ય પ્રકાર વાડકા અને થાળીઓ છે; વાડકાને ગોળ તળિયું છે અને વહાણના સૂતક પ્રકારની હાંસ છે. કાલ રૂ ને અંતે પિત (fabric) જાડાં રાખેડિયાં મૃત્પાત્રોમાં અવનતિ પામ્યું છે. રાતાં પાત્રોમાં મલાઈ અને બદામી લેપવાળાં તાંસળાં અને બરણીઓ આ તબક્કા દરમ્યાન વપરાતાં હતાં. પુરાવસ્તુકીય પુરાવાને વિચાર કર્યા પછી સૌરાષ્ટ્રમાં લેહના પ્રવેશ માટે સાહિત્યિક પુરાવો તપાસીએ. તાંબાની કાચી ધાતુઓ ગાળવા માટે જોઈએ તેના કરતાં વધુ ઉષ્ણતામાને ઓગાળવામાં આવે તો લેઢાની કાચી ધાતુ વધુ ટકાઉ ધાતુ ઉપજાવી શકે છે અને તેથી તલવાર, બાણનાં ફળો અને ચક્ર જેવાં વધુ વિનાશક હથિયારોને માટે અનુકૂળ થઈ રહે છે એવું હરિવંશમાં૨૮ વર્ણન મળે છે. એમ કહેવાય છે કે વધુ ઊંચી જાતનાં હથિયારોને કારણે કૃષ્ણને જરાસંધ ઉપર વિજય થયો. વેરાવળ (પ્રભાસ) પાસે દેહેત્સર્ગ નજીક (ભાલકામાં) વ્યાધે મૃગની બ્રાંતિથી કૃષ્ણ સામે તાકતી વેળાએ લેહની અણીવાળા બાફળાનો ઉપયોગ કર્યાનું પણ હરિવંશ કહે છે, તેથી એ બનવા જોગ છે કે ઘણા વિદ્વાને જેને સમય ઈ. પૂ. ૧૦૦૦ અને ૯૦૦ ની વચ્ચે અકે છે તે ભારત-યુદ્ધના Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] [, ઇતિહાસની પૂર્વભૂમિકા સમયમાં લોહને પ્રવેશ થશે, પરંતુ પ્રશ્ન આમાંની કઈ એક સંસ્કૃતિના નિર્માતાઓને લેહનો ઉપયોગ કરનારા લેકે તરીકે ઓળખી કાઢવાને છે. આ માન લેવા માટે ઘણું હકદાર છે. સુંદર પિતનાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોને સંબંધ પ્રભાસ ખાતે લેહના પ્રથમ પ્રવેશ સાથે છે, જ્યારે હસ્તિનાપુર અને આતરંજી ખેડામાં ચિત્રિત રાખડિયાં મૃત્પાત્ર છે, જે લેહની સાથે મળી આવે છે. આખાયે દખણમાં અને તાપીની ખીણમાં પ્રકાશ ખાતે પણ લેહને ઉપયોગ કરનાર પ્રાચીનતમ લેકેની મુખ્ય કુંભારીકામની સામગ્રી કાળાં-અનેલાલ મૃત્પાત્ર હતી. આમ પ્રભાસ રૂ નાં કાળાં-અને-લાલ મૃત્પાત્ર વાપરનારા લેકેને સૌરાષ્ટ્રમાં ઈ. પૂ. ૧૦૦૦ આસપાસ ક્યારેક લેહને પ્રવેશ કરાવવાને યશ આપ અસ્થાને ન ગણાય. લેહને ઉપયોગ કરનારા પ્રભાસના લેક ઈમારતી લાકડા અને માટીનાં બધેલાં છાપરાંવાળાં અને પથ્થરની ફરસબંધીવાળાં મકાનમાં રહેતા હતા. થાંભલી-બકરાં સૂચવે છે કે છાપરાને લાકડાની થાંભલીઓને ટેકે રહેતો. કિંમતી પથ્થરના મણકાઓના અને સ્ત્રી-આકૃતિઓને મળતી હાથીદાંતની તક્તીઓના અસ્તિત્વથી નક્કી કરી શકાય છે તેમ, આ મકાનના રહેવાસીઓ ખરેખર સમૃદ્ધિમાન હતા. ઉત્તર પ્રદેશનાં કાળાં લીસાં મૃત્પાત્ર પેટા-કાલ ર સા માં પ્રથમ દેખા દે છે અને એની સાથે સાથે સેનાની પત્તીથી આચ્છાદિત ગરગડી આકારના જેસ્પરના કાપ જોવા મળે છે. પાંડવોના સમય પછી ગુજરાતના વિવિધ રાજકીય એકમોને પ્રાચીનતમ નિર્દેશ પાણિનિની “અષ્ટાધ્યાયી” માં છે, જેમાં કચ્છ પ્રદેશ અને કચ્છ પ્રદેશની ખાસ વેશભૂષા અને ભાષા વિશે ઉલ્લેખ છે. પાણિનિ વળી કુતિ-સુરાષ્ટ્રો અને ચિંતિ–સુરાષ્ટ્રોને પણ નિર્દેશ કરે છે, જે સૂચવે છે કે કુંતિ અને ચિંતિ નામના રાજવંશને સૈરાષ્ટ્ર સાથે સંબંધ હતો.૨૯ એ જ રીતે પાણિનિના “ગણપાઠ” માં આનર્તને નિર્દેશ સ્પષ્ટ રીતે સૂચવે છે કે પાણિનિના સમયમાં એ એક સુવિખ્યાત રાજકીય એકમ હતો. * છેલ્લે એ અનુકૃતિને નિર્દેશ કરી લઈએ કે ભરુકચ્છ અર્થાત ભરૂચ ઈ.પૂ. પર૮ માં મૃત્યુ પામેલા ગણાતા ઉજજયિનીના મહાન સમ્રાટ પ્રદ્યોતની રાજકીય સત્તા નીચે હતું. આ સંબંધમાં એ સેંધવું જોઈએ કે ભરૂચની સામેના અંકલેશ્વરની પશ્ચિમે આઠ કિ. મી. ના અંતરે આવેલા નાગલ ખાતે થયેલા ઉખનન પરથી અનુ-મહેગામ કાલમાંના કાળાં-અનેલાલ મૃત્માત્ર Page #220 -------------------------------------------------------------------------- ________________ મું] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ [૧૯૩ વાપરનારા લેકેને છેક મૌર્ય સમય સુધી ચાલુ રહેલે વસવાટ પ્રકાશમાં આવ્યા છે. એમાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિના ત્રણ તબક્કા તારવવામાં આવ્યા છે, જેમાંના પ્રાચીનતમમાં કસદનીની ટૂંકી પતરીઓનો ઉપયોગ થતો હતો. સહુથી ઉત્તરકાલીન તબક્કાને સમય ઉત્તર પ્રદેશનાં કાળાં લીસાં મૃત્પાત્ર દેખાવાને કારણે આંકડો વધુ સરળ છે. આથી તારવી શકાય કે નર્મદા-તાપીના ખીણ પ્રદેશમાં ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિની પડતી થયા પછી અહીં કાળાં-અને-લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિનો વિકાસ થયો. લાટનું મુખ્ય વેપારી મથક–ભરૂચ ઉજજયિનીના સમર્થ રાજવી પ્રદ્યોતના રાજકીય શાસન નીચે આવ્યું. એ ઈ. પૂ. ૧ લી સહસ્ત્રાબ્દીના મધ્ય કાળમાં બન્યું. મહાવીર અને બુદ્ધના સમયથી આગળ આવતાં તે ભારતનો રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ઈતિહાસ વધુ સારા રૂપમાં દસ્તાવેજી થયા છે. ૧૪. ઉપસંહાર ઉપસંહારમાં કહી શકાય કે જ્યારે કુદરતી આફતને ભય તોળાતો હતો ત્યારે સિંધુ ખીણના લેકેને જ નહિ, અનુ-હડપ્પીય કાલમાં ગંગા-યમુના દોઆબના આર્યોને પણ બીજુ નિવાસસ્થાન પૂરું પાડી ગુજરાતે આદ્ય ઐતિહાસિક કાલમાં ભારે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, પરંતુ ગુજરાત ન હોત તે, જ્યારે મગધના અને કુરના રાજવીઓએ ભય ઉપજાવ્યો ત્યારે, વૈદિક અને અનુ–વૈદિક આર્યોની કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓ જળવાઈ શકી ન હોત. ગુજરાતે પશ્ચિમી જગત સાથે પણ કડી તરીકે ભાવ ભજવ્યો છે. જ્યારે જ્યારે ભારતીય સંરકૃતિને કર્મકાંડ અને રૂઢિચુસ્તતાથી ગૂંગળાવાને ભય ઊભો થતો હતો ત્યારે ત્યારે ગુજરાતના વાણિજિયક સંપર્કોએ એને તાજી હવા આપી હતી. આજે પણ એ જે પ્રમાણે કરતું આવ્યું છે તે પ્રમાણે આદ્ય-ઐતિહાસિક યુગમાં એણે ભારતની ભૌતિક તેમજ આધ્યાત્મિક સમૃદ્ધિને સબળ રીતે પ્રદાન કર્યું હતું. પાદટીપે 1. Prof. S. S. Sarkar's Report, Excavations at Lothal (in the Press) 2. B. K. Chattarjee and R. D. Kumar, Anthropology on the March (Madras, 1963), pp. 104-110 ૩. હડપ્પીચ વસ્તીનાં નૃવંશીય લક્ષણો વિશેની વધુ વિગતો માટે જુઓ: Sewell and Guha, "Human Remains”, Mohenjo-daro and the Indus Civilization, Ch. XXX 21a S. S. Sarkar, Ancient Races of Baluchistan, Punjab and Sind, p. 60 Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ઇતિહાસની પૂર્વભૂમિકા [31. ૪. સિ'ધુ લિપિની વધુ વિગતા માટે જએક H. Heras: Studies in Proto Indo-Mediterranean Culture; B. Hrozny: Ancient History of Western Asia, India and Crete; G. R. Hunter, The Script of Harappa and Mohenjo-daro; Y.V. Knorozov and others, Proto Indica 1968, Academy of Sciences of USSR; S. K. Roy, Indus Script Memorandum No. 1 (1963) and Memorandum No. 2 (1965); Asko Parpola and others; Decipherment of the Proto-Dravidian Inscriptions of the Indus Civilization 4 P. V. Kane, History of Dharmasastra, Vol. IV. pp. 232 ff. ૬. અન્ય હડપ્પીય સ્થળાનાં કાન-૧૪ સમયાંકન માટે જુએ : Allchin Bridget and F. R.: The Birth of the Indian Civilization ૭. ઈરાની અખાતની મુદ્રાએની ચર્ચા માટે જુએ : G. Bibby: Kurnl, pp. 75 ff. Antiquity, Vol. XXXII, pp. 243-46 <. Buchanan Briggs, "A dated seal connecting Eabylonia with Ancient India", Archaeology, 20. No. 2. p. 104; S. R. Rao; "A persian Gulf Seal from Lothal," Antiquity (June 1963) pp. 96-99 e. Sir Mortmeer Wheeler, Early India and Pakistan, pp. 109-110 10. S. R. Rao, Expedition, op. cit.; S. R. Rao, Antiquity, op. cit.; A. L. Oppenheim, "The Seafaring merchants of Ur", the Journal of American Oriental Society, (1954), 74, pp. 6-17 22. V. G. Childe: New Light on the Most Ancient East 13. G. Bibby, Antiquity, op. cit. 13. S. N. Kramer: "Dilmun: Quest for Paradise", Antiquity (June 1963), pp. 111-115. ૧૪. મુિન અને સુમેરના વેપાર પરની સામાન્ય ચર્ચા માટે જુઓ: G. Bibby, Four Thousand Year Age. and A.L. Oppeheim, op. cit. 14. S. R. Rao, "Lothal and Susa", Summary of Papers, International Congress Orinetalists (New Delhi, 1965) 1. M. R. Sahani 19. Indian Archaeology, 1963-64, pp. 10-12 e. S. R. Rao, Ancient India, Nos. 18-19, pp. 7-207 Page #222 -------------------------------------------------------------------------- ________________ આ ઐતિહાસિક સરકૃતિઓ 14. S. R. Rao, Presidential Address, Proceedings of Historical Conference on Keladi Dynasty. ૨૦. આહાડ, નાસિક, જેરવે, નેવાસા, ચંદેલી, દાઈમાબાદ, બહલ, પ્રકાશ, એરણ, તકલકોટ વગેરેની તામ્રપાષાણ સંસ્કૃતિઓના સંક્ષિપ્ત પરિચય માટે જુઓઃ H. D. Sankalia, Prehistory and Protohistory in India and Pakistan ૨. Ibid, 1957-58, p. 18 and 1958-59, pp. 20-21 22 M. A. Dhaky, Indian Prehistory, pp. 124-127 23. Sankalia, op. cit., pp. 199-200 28 B. K. Thapar, Indian Prehistosy, p. 162 24. S. R. Rao, Ancient India, Nos. 18-19, p. 188 ૨૬. Ibid, p. 189. 20. B. Subba Rao, Personality of India, pp. 133-34 ૨૮. રિવંશ, ૨, ૪, ૬-૧૦ Re. V. S. Agrawala, India as known to Panini, p. 61 Page #223 --------------------------------------------------------------------------  Page #224 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૩ આનુશ્રુતિક વૃત્તાંતઃ આદ્ય-અતિહાસિક કાલ Page #225 --------------------------------------------------------------------------  Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ શાયતા, ભૃગુઓ અને હૈહયો ૧. પૌરાણિક અનુકૃતિઓ અને આઘ-ઇતિહાસ પુરાતન ઘટનાઓના મૌખિક સંક્રમણને અનુશ્રુતિ (tradition) કહે છે. ' પ્રાચીન પ્રજાઓના પ્રારંભિક ઈતિહાસની અનુકૃતિઓમાં mythનું પ્રમાણ ઠીક ઠીક રહેલું હોય છે. Myth એટલે લૌકિક ઘટનાને અલૌકિક સ્તર પર લઈ જતી અનુશ્રુતિ. માનવ જીવનની એકાદ ઘટના કે વ્યક્તિના નિરૂપણમાં અલૌકિક તત્ત્વ ઉમેરાતાં myth જન્મે છે; એમાં લૌકિક સ્તર પર બનેલી ઘટનાને અલૌકિક સ્તર પર બનેલી હેવાનું કહેવામાં આવે છે. પુરાણોના વંશ અને વંસ્થાનુચરિતવાળા ભાગોમાં પણ દૈવી ગુણોવાળા પુરુષોનાં ચરિત પણ મળે છે. ઋષિઓ અને રાજાઓના વંશોની સાથે દેવતાઓના વંશેની જાળવણીનું કાર્ય પણ સૂતોની ફરજમાં ગણાતું; જોકે ઉપલબ્ધ વંશમાં દેવોના વંશ છે નહિ, પરંતુ માનવવંશના આલેખનમાં અલૌકિક તત્ત્વ ઠીક ઠીક પ્રમાણમાં દેખા દે છે. અમુક વંશની શરૂઆત દેવોથી થઈ હોવાનું કહેવામાં આવ્યું છે. દા. ત. વિવસ્વત (સૂર્ય)ના પુત્ર તે આદા પુરુષ મનુ દેવ સામે બૃહસ્પતિની પત્ની તારાનું હરણ કર્યું; તારા તથા તેમનું સંતાન તે બુધ. ઐતિહાસિક અનુકૃતિઓનું આલેખન અલૌકિક તત્વ સાથે મિશ્રિત છે, તો પણ પુરાણોમાં આવતી અનેક કથાઓ અને ઉપાખ્યાનની સરખામણીએ વંશે ને વંસ્થાનચરિતમાં myth ઘણી ઓછી છે. Myth પણ કેવળ કલકપિત છે ને ઐતિહાસિક બીજથી રહિત છે એવું તે નથી જ; સ્વાભાવિક રીતે myth (અલૌકિકાખ્યાન) માં અતિશયોક્તિ અને કલ્પનાના Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] ઈતિહાસની પૂર્વભૂમિકા અંશની માત્રા ઘણી વધારે હોય છે, છતાં અલૌકિકાખ્યાનમાં પ્રજાજીવનની એકાદ મહત્વપૂર્ણ ઘટનાની સ્મૃતિ સંઘરાયેલી છે; એમાં જાતિ–માનસનું દર્શન થાય છે. પુરાતન રિવાજની પ્રતીતિ થાય છે અને તેથી mythનું પણ ઇતિહાસલેખનના સાધન તરીકે મહત્ત્વ છે. Myth પ્રજાજીવનના કેઈ એક પાસા પર પ્રકાશ નાખતું હોવાથી ઇતિહાસને લેખક એની અવગણના કરી શકે નહિ. ઓગણીસમી સદી દરમ્યાન અલૌકિકાખ્યાનને અવિશ્વસનીય ગણવાનું વલણ ઇતિહાસકારમાં પ્રવર્લ, પણ વર્તમાન ઇતિહાસકારો અલૌકિકાખ્યાનની અલૌકિક વિગતોને તજી, એ આખ્યાનના મુખ્ય કથાનકમાં રહેલાં એતિહાસિક ઘટનાનાં બીજ લક્ષમાં લેવાનું વલણ ધરાવે છે. અનુશ્રુતિની ગણના ઇતિહાસની સાધન-સામગ્રીમાં થાય છે. પ્રમાણિત ઐતિહાસિક કાલ પૂર્વેને વાડમય ઈતિહાસ ઘણે અંશે અનુશ્રુતિરૂપે જળવાઈ રહ્યો છે. પ્રાચીન જાતિઓ પિતાના વીરોની પરાક્રમ-ગાથાઓ શરૂઆતમાં પેઢીથી પેઢીએ ઊતરી આવતી મૌલિક અનુશ્રુતિઓ–પે યાદ રાખતી. સમય જતાં એ લેખનારૂઢ થતી. ભારતના ઇતિહાસમાં પ્રમાણિત ઐતિહાસિક કાલ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમયથી ગણવામાં આવે છે. એ પૂર્વેને ઈતિહાસ ઘણે અંશે પુરાણોમાં આપેલ અનુશ્રુતિરૂપે ઉપલબ્ધ છે. વેદકાલીન સાહિત્યમાં પુરાણ-સાહિત્યની હયાતીના ઉલ્લેખ અથર્વવેદથી પ્રાપ્ત થાય છે. વૈદિક ગ્રંથે મુખ્યત્વે ધાર્મિક સાહિત્ય છે. એમાં આવતાં પાત્રો કે પ્રસંગેને સર્વાગ રીતે સમજવા માટે ઇતિહાસ-પુરાણની માહિતી જરૂરી બનતી. એટલે જ મનાતું કે વેદોનું અર્થઘટન તથા અર્થવિસ્તરણ પુરાણની મદદથી કરવું. પૌરાણિક વૃત્તાંતિની પરંપરા ઘણી પ્રાચીન હતી એવું સાબિત કરતા શબ્દસમૂહ છે, ઇતિ == બુમ, અશુભ્રમઃ ઈત્યાદિ. પુરાણ-સામગ્રીની જાળવણી કરનારે સૂતવર્ગ હતો. પુરાણોના પ્રથમ સંકલન–કર્તા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ હતા. એમણે પુરાતન આખ્યાને, ઉપાખ્યા, અને ગાથાઓમાંથી પુરાણ-સંહિતા કરી અને એનું જ્ઞાન રોમહર્ષણને આપ્યું સૂત મહર્ષણે એના છ શિષ્યને પુરાણસંહિતા શીખવી.° કોઈ વિશિષ્ટ પ્રસંગે કે ઉત્સવમાં પુરાણેનું પઠન થતું ? પ્રાચીન અતિહાસિક કાલમાં પણ પુરાણપઠનનું મહત્વ હતું એવું કૌટિલ્યના અર્થશાસ્ત્રથી જણાય છે. સૂત–માગને રાજ્ય તરફથી વેતન મળતું. ૧૨ એ ઉપરાંત રાજાની દિનચર્યામાં પુરાણ-શ્રવણ અર્થે થોડો સમય ફાજલ રાખવામાં આવતો Page #228 -------------------------------------------------------------------------- ________________ શાયત, ભૃગુઓ અને હેતુ પુરાણના મૂળ વિષય પાંચ હતાઃ સર્જન, પ્રલય અને પુનઃસર્જન, મનુઓના યુગ, વંશ અને વંશની (વિશિષ્ટ) વ્યક્તિઓનાં ચરિત. સમય જતાં આ પાંચ વિષય પુરાણમાં ગૌણ સ્થાન પામ્યા અને અન્ય સામાજિક-ધાર્મિક વિષય(જેવા કે વર્ણાશ્રમ ધર્મ, વ્રત, તીર્થમાહાત્મ, આચાર, પ્રાયશ્ચિત્ત, પૂજા, સ્તો વગેરે)એ મુખ્ય સ્થાન મેળવ્યું. પરિણામે પુરાણો અતિહાસિક અનુશ્રુતિના ગ્રંથ મટી ધાર્મિક ગ્રંથોમાં પરિવર્તન પામ્યાં.૧૫ - આમ છતાં ઐતિહાસિક અનુશ્રુતિઓ વંશે અને વંસ્થાનુચરિત-રૂપે, ખાસ કરીને રાજવંશે અને રાજચરિતો-પે, પુરાણોમાં સચવાઈ રહી. આ પરંપરાઓ ઘણું જૂની છે. વંશાવળીઓના નિષ્ણાતોનું અસ્તિત્વ વંશવિદ૧૬, વંશવિત્તમ’૧૭ કે સમવંશવિદ૧૮ જેવા શબ્દો પરથી ફલિત થાય છે. પુરાણો રાજવંશાવળીઓના નિરૂપણમાં પછીના રાજવંશને કુલ રાજ્યકાલ તથા તે તે વંશના દરેક રાજાને રાજ્યકાલ પણ આપે છે. રાજા પરીક્ષિતના જન્મ અને મહાપદ્મનંદના રાજ્યારોહણ વચ્ચેનો સમયગાળે પૌરાણિક અનુશ્રુતિ ૧૦૫૦ (કે ૧૦૧૫) વર્ષને જણાવે છે.૧૯ પૌરાણિક વંશાવળીઓ વિગતે મનુ વૈવસ્વતના સમયથી શરૂ થાય છે. એ અગાઉ છ મન્વન્તરેને લગતી અનુશ્રુતિ ઘણુ અપ પ્રમાણમાં જળવાઈ છે. મનુ વૈવસ્વતથી શરૂ થતી પ્રાચીન રાજવંશાવળીઓની ઉત્તરમર્યાદાનું સીમાચિહ્ન છે ભારતયુદ્ધ, જે પ્રાચીનકાલને એક શકવર્તી બનાવ હતો. એમાંની કેટલીક વંશાવળીઓ ભારત-યુદ્ધ સુધીના સમયને આવરી લે છે, તે કેટલીક એ પછીના પાંચસાત રાજાઓના રાજ્યકાલ સુધી વિસ્તરે છે. એમાં એ રાજાઓને “સાંપ્રત' (વર્તમાન) કહેલા હોઈ એ વંશાવળીઓ ત્યારે લખાઈ લાગે છે. આગળ જતાં એમાં પછીની કેટલીક રાજવંશાવળીઓ ઉમેરાઈ ત્યારે એને કલિયુગના “ભાવી” રાજાઓની વંશાવળીઓ તરીકે રજૂ કરવામાં આવી. આ રાજવંશાવળીઓ મુખ્યત્વે ગુપ્તકાલના આરંભ સુધીની છે. આ પરથી એમ લાગે છે કે ગુપ્તકાલના આરંભમાં સજવંશને લગતી અનુશ્રુતિઓમાં અદ્યતન સામગ્રી ઉમેરાયે પુરાણેની રાજવંશાવળીઓનું અભિવૃદ્ધ સંસ્કરણ થયું. પુરાણમાં જણાવેલી કલિયુગની આ રાજવંશાવળીઓ પૈકી અમુક ઉત્તરકાલીન રાજવંશાવળીઓ એતિહાસિક કાલના રાજવંશ માટે ઉપયોગી નીવડી છે. આ રાજવંશમાં જણાવેલા કેટલાક રાજાઓ માટે સમકાલીન અભિલેખોને પુરા અને/અથવા અન્ય સાહિત્યિક ઉલ્લેખેનું સમર્થન મળતું હોઈ શૈશુનાગ, નંદ, મૌર્ય, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] ઈતિહાસની પૂર્વભૂમિકા આંધ, શુંગ, કવિ વગેરે રાજવંશોની અતિહાસિકતા સિદ્ધ થઈ છે. એની પૂર્વેના રાજવંશેની એતિહાસિકતા માટે એવા નકકર પુરાવા પ્રાપ્ત થયા નથી. છતાં એને લગતી કેટલીક પૌરાણિક અનુશ્રુતિઓનું સમર્થન પુરાવસ્તુકીય પુરાવાથી થયું છે જેમકે પુરાણોમાં વર્ણવાયેલ હસ્તિનાપુર, માહિષ્મતી અને શ્રાવસ્તી જેવી નગરીઓનું અસ્તિત્વ ખોદકામ કરતાં પુરવાર થયું છે, આનાથી ઉત્તરકાલીન વંશની જેમ એ વંશ પણ થયા હોવાનું અસંભવિત ગણાતું નથી. પરંતુ આ નગરીઓ સાથે સંકળાયેલા રાજાઓ વિશે વિશિષ્ટ માહિતી આપતા પુરાવા પુરાવસ્તુકીય અન્વેષણમાંથી મળ્યા નથી. વળી એ રાજાઓને ચક્કસ સમય નકકી કરી શકાતો નથી. ચિતિહાસિક પુરાવા અને ચક્કસ સમયાંકનને લગતી આ ઊણપને કારણે પૌરાણિક અનુકૃતિઓમાં જણાવેલ આ રાજવંશોને ઐતિહાસિક નહિ, પણ આ ઐતિહાસિક ગણવામાં આવે છે. આગળ જતાં જેમ જેમ એમાંના જે વંશની એતિહાસિકતા અંગેના પુરાવા મળતા જાય છે તેમ તેમ તે વંશને ઐતિહાસિક વંશ તરીકે માન્ય કરવામાં આવે એવું ઈતિહાસ-વિજ્ઞાનનું વલણ રહેલું છે. આ અનુસાર ભારતના ઈતિહાસમાં હાલ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન રાજા બિંબિસારથી શરૂ થતા રાજાઓની એતિહાસિકતા માન્ય થઈ હેઈ, એ અગાઉના સર્વ રાજાઓ તથા રાજવંશને હાલ આઘ–ઐતિહાસિક ગણવામાં આવે છે. આ વંશમાં અિત્ત્વાકુ અને અલ વંશ ખાસ નોંધપાત્ર છે; આગળ જતાં એ અનુક્રમે સૂર્યવંશ અને ચંદ્રવંશ ગણાયા છે. અલ વંશના રાજા યયાતિના કુલમથી યાદવ અને પૌરવ જેવી શાખાઓ થઈ. પૌરવ વંશમાંથી વળી મગધને બાથ વંશ થયે. ગુજરાતના સંદર્ભમાં જોઈએ તે પૌરાણિક અનુશ્રુતિઓમાં માત્ર શાર્યા, ભૃગુઓ અને યાદોને લગતી કેટલીક માહિતી જળવાઈ છે, જે ઉત્તર તથા પૂર્વ ભારતના કેટલાક પ્રદેશના આનુશ્રુતિક વૃત્તતિની સરખામણીએ ઘણી ઓછી છે. વર્તમાન પુરાણમાં રાજવંશને લગતા ભાગ વિશુદ્ધ રૂપે સચવાયા નથી; કઈ વાર બે જુદા રાજવંશને એક જ વંશ તરીકે વણી લેવામાં આવ્યા છે કે અલગ પ્રદેશમાં થયેલા સમકાલીન રાજવંશને એક જ પ્રદેશના પૂર્વાપર વંશ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. અમુક રાજવંશાવળીના વૃત્તાંતમાંથી કેટલાક લેક લુપ્ત થઈ ગયા છે, તો અમુક વૃત્તાંતમાં કેટલાક શ્લેક પ્રક્ષિપ્ત કરવામાં આવ્યા Page #230 -------------------------------------------------------------------------- ________________ શાયત, ભૃગુઓ અને હૈહયે છે, આથી અમુક વંશોની ચોક્કસ સમયાવધિ તથા સમકાલીનતા પણ બરાબર નક્કી થઈ શક્તી નથી. આ બધી ઊણપએ પૌરાણિક અનુશ્રુતિઓમાં આપેલા વૃત્તાંતોની ઐતિહાસિકતા ઘટાડવામાં ભાગ ભજવ્યો છે. ગુજરાતને લગતી પૌરાણિક અનુશ્રુતિઓમાં ઘણે વૃત્તાંત વિસ્મૃતિમાં વિલુપ્ત થઈ ગયો જણાય છે, છતાં આભિલેખિક અને ઈતર સાહિત્યિક સાધને દ્વારા વિશેષ માહિતી ન મળે ત્યાં સુધી ગુજરાતના આદ–ઇતિહાસ માટે આ પૌરાણિક અનુકૃતિઓ, જેવી ને જેટલી છે તે રીતે પણ ખાસ ઉપયોગિતા ધરાવે છે. ર, શાર્યા પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે વૈવસ્વત અર્થાત વિવસ્વત(સૂર્ય)ના પુત્ર મનુના ઈક્વાકુ વગેરે દશ પુત્રોને રાજવારસામાં ભારતના જુદા જુદા પ્રદેશનું રાજ્ય મળ્યું ત્યારે એમાંના એક પુત્ર શર્યાતિને હાલ ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશનું રાજ્ય પ્રાપ્ત થયું. વૈદિક સાહિત્યમાં આ રાજા શર્યાતિને શાર્યાત તરીકે ઉલ્લેખ આવે છે. ટ્વેદમાં શાયત ભૂતકાળની કોઈ વ્યક્તિ તરીકે આવે છે, જ્યારે બ્રાહ્મણ સાહિત્યર૧–ઐતરેય, શતપથ, જૈમિનિ–શાર્યાત માનવ(મનુપુત્ર)ને ઉલ્લેખ ભૃગુકુળના ઋષિ ચ્યવનના સંબંધમાં કરે છે. - રાજવંશોના નિરૂપણમાં પુરાણ પૈકી ૧૧ પુરાણ અને મહાભારતની પુરવણીરૂપ હરિવંશ8 શાર્યાત વંશની માહિતી આપે છે. અન્ય રાજવંશના વૃત્તાંતની સરખામણીમાં શાયંતને હેવાલ ઘણે ટૂંકે છે. પૌરાણિક પરંપરા અનુસાર શર્યાતિને એક સંતાનયુગલ હતું: પુત્ર આનર્ત અને પુત્રી સુકન્યા. સુકન્યાને કેવા સંજોગોમાં વૃદ્ધ ઋષિ ચ્યવનની પત્ની થવું પડયું એને લગતા પ્રસંગ બ્રાહ્મણ ગ્રંથમાં તેમજ મહાભારતમાં પણ નિરૂપાયે છે. બ્રાહ્મણગ્રંથે આ વૃત્તાંત નીચે મુજબ આપે છે: અન્ય ભૃગુઓને સ્વર્ગ મળ્યું ત્યારે વધુ અને અશક્ત એવન એકલા પડી ગયા; એ વખતે શાયત માનવ એની ટોળી સાથે ત્યાં આવીને રહ્યો. શાયત કિશોરેએ આવી ઋષિ અવનને રંજાડ્યા. ભૂગુએ (વને) ગુસ્સે થઈ એમનામાં કુસંપનાં બીજ રોપ્યાં, પરિણામે પિતા-પુત્ર અને ભાઈ-ભાઈ અંદરોઅંદર ઝઘડી પડ્યા. Page #231 -------------------------------------------------------------------------- ________________ t. ૪િ] ઈતિહાસની પૂર્વભૂમિકા શાયંતને કુસંપનું કારણ તપાસતાં ગોવાળે પાસેથી જાણવા મળ્યું કે એ માટે શાર્યાત કિશો જ જવાબદાર છે, આથી એ પિતાની પુત્રી સુકન્યાને લઈ અવન પાસે ગયે ને શાર્થીએ કરેલા અપરાધના પ્રાયશ્ચિત્ત-રૂપે સુકન્યા ઋષિ અવનને આપી. ત્યાર બાદ આવા અપરાધનું પુનરાવર્તન નિવારવા શાર્યાત એના જાતિબંધુઓ સાથે અન્ય સ્થળે ચાલ્યા ગયે. મહાભારત" ઉપર જણાવેલ પ્રસંગને ચોક્કસ સ્થળ સાથે સાંકળી નીચે પ્રમાણે વૃત્તાંત આપે છે નર્મદા નદી અને વૈદૂર્ય પર્વત(સાતપૂડા પર્વતના પશ્ચિમી ભાગ)ના પ્રદેશમાં વૃદ્ધ ઋષિ વન વર્ષો સુધી તપશ્ચર્યા-રત રહ્યા. સમાધિસ્થ અવનને વલ્મીકે ઢાંકી દીધા. એ જ સ્થળે રાજા શર્યાતિ એના સૈન્ય સાથે આવ્યા. શર્યાતિ સાથે આવેલી જુવાન રાજપુત્રી સુકન્યા સખીવૃંદ સાથે રમતાં વર્ભીક પાસે આવી. વર્મીકમાંથી બે ચમતી વસ્તુઓએ સુકન્યાનું કૌતુહલ જગાવ્યું. ૧૯મીકમાં સળી બેસતાં લેહીની ધાર થઈ, ને ઋષિ ચ્યવનની આંખોની જ્યોતિ બુઝાઈ ગઈ ઋષિના કેપને પરિણામે રાજા શર્યાતિના સૈનિકોનાં મળમૂત્ર બંધ થયાં. સૈનિકોને પૂછતાં પણ શર્યાતિને કારણે હાથ ન લાગ્યું. સુકન્યાએ પિતા પાસે જઈ સર્વ હકીકત કહી. શર્યાતિ ઋષિ સમીપ ક્ષમાયાચના કરવા ગયા. વૃદ્ધ ઋષિએ જુવાન રાજપુત્રી સુકન્યાના હાથની માગણી કરી અને રાજાએ એ સ્વીકારી. પુરાણમાં માત્ર ભાગવતર આ પ્રસંગને, નજીવા ફેરફાર સાથે રજૂ કરે છે. અન્ય પુરાણે સુકન્યાને અવનની પત્ની કહે છે, પણ કેવા સંજોગોમાં એ ઋષિને પરણી એ જણાવતાં નથી. શર્યાતિના રાજ્યપ્રદેશના નામ વિશે અનુકૃતિઓમાં કંઈ ઉલ્લેખ આવતો નથી. પરંતુ આનર્તના ઉત્તરાધિકારી રેવના સંબંધમાં દેશ આનર્ત અને નગરી કુશસ્થલીને ઉલ્લેખ છે. ૨૭ “આનર્ત નામ પછીના સમયમાં ઉત્તર ગુજરાત માટે વપરાતું, પરંતુ અહીં એની રાજધાની કુશસ્થલી (દ્વારકાનું અસલ સ્થાન) જણાવી હોવાથી સંભવતઃ એ કાલના આનર્ત પ્રદેશમાં સૌરાષ્ટ્રને સમાવેશ થતો હશે. યાદવોએ આવી શાર્યાની ઉજજડ બનેલી કુશસ્થલીના દુર્ગને સમરાવી ત્યાં પુનર્વસવાટ કર્યા અને એ નગરીનું “ઠારવતી' નામે નવનિર્માણ કર્યાને મહાભારતમાં ઉલ્લેખ છે.૨૮ એમાં વળી એ નગરીને “આનર્તનગરી' પણ કહી છે. ૨૮અ આ નગરી સ્પષ્ટતઃ સૌરાષ્ટ્રમાં આવેલી હતી. ૨૯ સંભવતઃ શાયતને આનર્ત દેશ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૯ સુ· j શાર્યાતા, ભૃથુઆ અને હૈયા [ ૨૦૧ સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતને આવરી લેતા હશે. પછીના સમયમાં આનનું પાટનગર આન ંદપુર (વડનગર) ગણાયું, એ પરથી એ નામના અથ ત્યારે ઉત્તર ગુજરાત પૂરતા સીમિત થયા લાગે છે. પછીના સમયે ‘આન' અને ‘સુરાષ્ટ્ર' એમ એ અલગ પ્રદેશ ગણાતા.૩૦ આનના વંશજોની ખાખતમાં પુરાણામાં વંશાવળીની આ પ્રમાણે ત્રણ પાઠ– પરપરા મળે છે. આમાં પ્રથમ પરંપરા અનુસાર શામાંતાની વંશાવળીમાં આન પછી રેવનું નામ આવે છે, ખીજી પરપરા આનત પછી એના પુત્ર રાચમાનનું અને રાયમાન પછી એના પુત્ર રૈવતુ નામ જણાવે છે, જ્યારે ત્રીજી પરંપરામાં આન પછી એના પુત્ર તરીકે સીધું રેવ કે રૈવતનું નામ આવે છે. પ્રથમ પરંપરામાં રેવને આનને પુત્ર ન કહેતાં ‘દાયાદ' કહ્યો છે એ સૂચક છે. સંભવ છે કે રાચમાન પિતાની પહેલાં અકાળ મૃત્યુ પામ્યા હોય ને તેથી આનતના પૌત્ર રેવ કે રૈવત ગાદીએ આવ્યા હોય. " રેવના સે। પુત્રોમાં રૈવત કકુન્ની જ્યેષ્ઠ હતા, એ કુશસ્થલીના સ્વામી થયા. રૈવત કકુદ્રીના રૈવતક-રેવતાચલ સાથેના ઘનિષ્ઠ સંબંધ એના નામ પરથી ફલિત થાય છે. કુશસ્થલીદ્વારવતી-ની બાજુમાં · રૈવતક ' ગિરિ આવેલા હતા.૩૧ કકુન્ની' શબ્દ પણ પતવાચક છે. પૌરાણિક વંશાવળીમાં રૈવત કકુન્ની શાર્યાત વંશના અંતિમ રાજા છે. એના સબંધમાં ત્યાં એક અનુશ્રુતિ-૨ આપવામાં આવતી : રૈવત કકુન્ની પોતાની પુત્રી રૈવતીને લાયક વર વિશે અભિપ્રાય પૂછવા બ્રહ્મા પાસે ગયે। ત્યારે ત્યાં સંગીત ચાલતું હોઈ એને ઘેાડી વાર થાભવું પડ્યુ. સંગીત પૂરું થતાં એણે બ્રહ્માને સમકાલીન રાજાઓમાંથી પેાતાની કન્યાને યાગ્ય વર બતાવવા પૂછ્યું ત્યારે બ્રહ્માએ એને જણાવ્યું કે ‘ત્યાંની (બ્રહ્મલાકની) એ થેડી વારમાં મૃત્યુલાકના ઘણા લાંખા કાળ વીતી ગયા; આ લાંબા ગાળા દરમ્યાન તમારી રાજધાની પુણ્યજન રાક્ષસાએ નષ્ટ કરી હતી; એ કુશસ્થલી હવે ભાજ અન્ધક વૃષ્ણિ • આદિ યાદવેાથી વીંટળાયેલી છે તે દ્વારવતીને નામે ઓળખાય છે, યાદવા પૈકી ખાદેવ વાસુદેવને તારી કન્યા પરણાવ.' બ્રહ્માની સલાહ અનુસાર રેવતીને ખલદેવ વાસુદેવ સાથે પરણાવી રાજા મેરુ શિખર૩૩ પર તપ કરવા ચાલ્યા ગયે।. આ પુરાણકથા પરથી નીચેનાં ઐતિહાસિક તથ્યાની ઝાંખી થાય છે: રૈવત કોના સમયમાં શાર્યંત વશની સત્તાને અંત આવ્યા. આ અતનું કારણ પુણ્યજન રાક્ષસાનુ કુશથલી પર થયેલું આક્રમણ હતુ ં. કુશસ્થલીના પુનઃવ સવાટ Page #233 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા [. યાદવોએ શ્રીકૃષ્ણ વાસુદેવના સમયમાં કર્યો ત્યારે રૈવત કકુધીના રાજ્યને અનેકાનેક પેઢીઓ થઈ ગઈ હતી. બલદેવ વાસુદેવની પત્ની રેવતી રેવતના કેઈ દૂરના વંશજની પુત્રી હવાને સંભવ છે, કારણ કે રેવત કકુધી મનુ વૈવસ્વત પછી ચેથી કે પાંચમી પેઢીએ થયે, જ્યારે બલદેવ વાસુદેવ ૫૬મી પેઢીએ થયા. કાલાન્વયની આ અસંગતતા દૂર કરવા બ્રહ્મલકને લગતી આ પુરાણકથા ઉપજાવી કાઢેલી જણાય છે. આમ શાયત વંશમાં રેવત કથુધી પછી બીજા અનેક રાજાઓ થયા હશે, જેઓનાં નામ વિસ્મૃતિમાં વિલુપ્ત થયાં લાગે છે. “પુણ્યજન રાક્ષસો ” એ કઈ જાતિના આક્રમક હશે ને તેઓ ક્યાંથી ચડી આવ્યા હશે એ વિશે કંઈ માહિતી મળતી નથી, પરંતુ તેઓ ત્યાંની રાજધાનીને નાશ કરી ત્યાં ઝાઝો વખત રહ્યા લાગતા નથી. આનુશ્રુતિક વૃત્તાંત પ્રમાણે કુશરથલીને નાશ પછી રૈવતના ભાઈઓ પર્વત પ્રદેશમાં અહીં તહીં વીખરાઈ ગયા.૩૪ હૈયેની એક શાખા પછીના સમયમાં સંભવતઃ “શાર્યાત’ નામે ઓળખાઈ. એ પરથી શાર્યાત આગળ જતાં હૈહયા પ્રદેશમાં વસી એમના કુલની શાખા-રૂપે વિલીન થયા લાગે છે. શાર્યાત રાજાઓના વંશજો નાશ પામેલી કુશસ્થલી પાસે આવેલા રૈવતક ગિરિના પ્રદેશમાં રહ્યા લાગે છે. એ પછી કેટલાક સમયે ત્યાં યાદવો આવી વસ્યા ને કુશરથલીનું દ્વારવતીરૂપે નવનિર્માણ કરી ત્યાં રાજ્ય કરવા લાગ્યા ત્યારે એ રૈવતક પ્રદેશમાં વસતા શાર્યાત વંશના દૂરના વંશજે પિતાની કન્યા બલદેવ વાસુદેવને પરણાવી હેવી સંભવે છે. આ લગ્ન દ્વારા આગંતુક યાદવ અને સ્થાનિક પુરાણા શાયંત રાજકુલ વચ્ચે મૈત્રી–સંબંધ સધાય લાગે છે. આમ અહીંના રાજાઓ વિશે પુરાણોમાં ઘણી ઓછી માહિતી જળવાઈ છે, પરંતુ આલ–એતિહાસિક કાલના પૂર્વાર્ધમાં રાજ્ય કરી ગયેલા જણાતા શાયતની સ્મૃતિ ગુજરાત અને એના સમીપવત પ્રદેશ સાથે ઠીક ઠીક સંકળાયેલી છે: રાજા આનર્તના નામ પરથી “આનર્ત દેશ, રેવના નામ પરથી સંભવતઃ રેવા નામ, રેવત કે રેવતના નામ પરથી ગિરિ રેવતક;૩૬ વૈદૂર્ય પર્વત (સાતપૂડા પર્વતને પશ્ચિમી ભાગ) અને નર્મદા નદી, જ્યાં શર્યાતિએ આરંભેલ યજ્ઞમાં અધિનેએ સેમપાન કર્યું.૩૭ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૮ મું] શાયત, ભૃગુએ અને હૈહવે ૩. ભૃગુઓ અને હૈહયા અગ્નિ ભૃગુઓની ભેટ છે'.૩૮ આર્યોને અગ્નિપૂજાને વારસો આપનાર ભૃગુઓ હતા,૩૯ કારણ કે કદમાં ભૃગુઓ મુખ્યત્વે અગ્નિપૂજા સાથે સંકળાયેલા દેખા દે છે. તેઓ અગ્નિ પ્રગટાવવાની કળામાં કુશળ લેખાયા છે. ઋગ્વદનાં બેથી સાત મંડલના મંત્રદ્રષ્ટા તરીકે અનુશ્રુતિમાં ખ્યાતિ મેળવનાર ગૃત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ આદિ ઋષિકુળની જેમ ભૃગુઓ વેદ અને સપ્તસિંધુ પ્રદેશ સાથે છે સંબંધ ધરાવતા હોય એમ લાગે છે. અથર્વવેદનું કર્તવ ભૃગુઓ સાથે સંકળાયેલું છે. ૪૨ અથર્વવેદમાં અથર્વન (પવિત્ર જાદુ) ને અંગિરસ (આભિચારિક જાદુ) મંત્રોને સમાવેશ થતો હોવાથી આ વેદને “અથર્નાગિરસ પણ કહ્યો છે. ગુલિક ઉપનિષદ(૧૦)માં ભૃગુઓને અથર્વમાં શ્રેષ્ઠ કહ્યા છે. ને “અથર્વન' શબ્દ અનિપૂજક પુરોહિત અર્થે પણ વપરાતે.૪૩ “અથર્વ ને સ્થાને ક્યારેક ભૃગુ” શબ્દ પણ અંગિરસ સાથે જોડાતો, તેથી અથર્વવેદ “ભૂવૅગિરસ' નામે પણ ઓળખાતો.૪૪ અથર્વવેદ દ કરતાં કોઈ જુદી જ ભૂમિકા પર સર્જાયે છે. વેબરના૪૫ મંતવ્ય પ્રમાણે અથર્વવેદનું સર્જન પશ્ચિમ ભારતની ભૂમિ પર થયું લાગે છે. વરુણપૂજક ને અગ્નિપૂજક ભૃગુઓ અને અંગિરસની કર્મભૂમિ પશ્ચિમ ભારત હોવી સંભવે છે. ભૃગુના પિતા વરણ કહ્યા છે. ૪૬ ભૃગુને બ્રહ્મવિદ્યા પણ વરણ પાસેથી મળી.૪૭ વરણ જલ તેમજ પશ્ચિમ દિશાના અધિષ્ઠાતા મનાતા.૪૮ પશ્ચિમ દિશાના પર્યાયવાચી શબ્દ “વારણ”નું મૂળ વરુણ સાથે જોડાયેલું છે. અનુકૃતિઓમાંથી મળતા ઉપરના પુરાવા પરથી કહી શકાય કે ભૃગુઓ પશ્ચિમ ભારત સાથે વધુ સંકળાયેલા હશે. કદમાં ભૃગુકુળની વિભૂતિઓ વિશેના નિર્દેશ આછા હોવાથી, ભૃગુઓની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવા, ભૃગુઓ વિશે વધુ માહિતી આપતા અથર્વવેદ, બ્રાહ્મણગ્રંથે, મહાભારત અને પુરાણ પર મુખ્યત્વે આધાર રાખવો પડે, છતાં પછીના ગ્રંથમાં જળવાયેલી ભૃગુઓને લગતી અનુકૃતિઓને સમર્થન કદના આછા પાતળા ઉલ્લેખો પરથી મળે છે ખરું. અનુકૃતિઓમાં રાજાઓનાં તથા ઋષિઓનાં કુળની ઉત્પત્તિ દૈવી બતાવી છે. મનું વિવસ્વત(સૂર્ય)માંથી ઉત્પન્ન થયા ને મનુ વૈવસ્વતમાંથી ભારતના Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૮] ઇતિહાસના પૂર્વભૂમિકા રાજવંશ ઉદ્ભવ્યા. એવી રીતે ઋષિકુળની ઉત્પત્તિ પણ કઈ ને કઈ દેવ સાથે સાંકળવામાં આવી છે, જ્યારે પુરાણોમાં એમની ઉત્પત્તિ બ્રહ્મામાંથી થઈ હોવાનું કહ્યું છે. ભૃગુ બ્રહ્માના પુત્ર હોય કે વરુણના પુત્ર, કઈ દેવના પુત્ર હોવાનું અનુશ્રુતિઓ જણાવે છે એ મહત્ત્વનું છે. વૈદિક પરંપરામાં માનભર્યું સ્થાન મેળવનાર ભૃગુઓની કર્મભૂમિને સ્પષ્ટ ખ્યાલ મહાભારત અને પુરાણની અનુકૃતિઓમાં મેળવી શકાય છે. ગુજરાતના અતિ પ્રાચીન બંદર ભક૭૫૦ (ભરૂચ) કે ભૃગુકચ્છ સાથે જેમનું નામ સંકળાયેલું છે તેવા ભૃગુઓ કે ભાર્ગવ ગુજરાત વિશેની એતિહાસિક અનુશ્રુતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અનુકૃતિઓમાં ભૃગુઓ એ અતિ પ્રાચીન ઋષિકુળ છે. બ્રહ્માના આઠ પુત્રો તરીકે ભૃગુ, અંગિરસ, મરીચિ, અત્રિ, વસિષ્ઠ, પુલરત્ય, પુલહ અને ક્રતુને ઉલ્લેખ છે. ગીતાનું “મનાં મૃદું વિધાન કપિવર્ષ ભૃગુએ મેળવેલી પ્રતિષ્ઠાનું સૂચક છે. ભૃગુઓ સમર્થ પુરોહિત હતા. રાજાનાં વિદનેના નિવારણ અર્થે મંત્રતંત્રમાં કુશળ પુરોહિતની જરૂર રહેતી, ને રાજાને પુરોહિત અર્થવને જાણકાર હોવાનો આગ્રહ રખાત.૫૩ ભૃગુના બંને પુત્રપ૪– ઉશનસ કાવ્યપ" અને વ્યવન સમર્થ પુરોહિત હતા. ઉશનસ્ કાવ્ય અસુરના પુરોહિત હતા ને એ સમર્થ પુરોહિતને પિતાને પક્ષે કરવા દેએ લલચાવ્યા. ઉશનસ શુક્રની માફક એમના ભાઈ અવન પણ પ્રખ્યાત પુરુષ નીવડ્યા. અવનના જન્મ વિશે પુરાણોમાંપ૭ સંક્ષિપ્ત ઉલ્લેખ છે કે કોઈ દૂર કર્મને પરિણામે ભૃગુપત્ની પૌલેમીને ગર્ભ આઠમે ભાસે ચુત થયે તેથી એ બાળક અવન” કહેવાય. મહાભારતમાં ૫૮ આને વિસ્તાર નીચે પ્રમાણે છે: ભૃગુની પત્ની પુલેમા(પીલીમી)ને રાક્ષસ પુલમે ભૃગુના આશ્રમમાં જોઈ. પહેલાં પુલેમાને પુલોમે પસંદ કરેલી ને એ એને પોતાની પત્ની ગણત, તેથી રાક્ષસે એનું હરણ કર્યું. સગર્ભા પુલેમાએ અતિ વિલાપ કર્યો.૫૯ એને ગર્ભ ચુત થયો તે બાળક ચ્યવન. અવનના સમયથી ભૂગુઓની ઘણી વ્યક્તિઓ ગુજરાત સાથે સંકળાયેલી છે. ચ્યવન ગુજરાતના શાયત રાજકુળ સાથે સંકળાયેલા હતા એ આગળ જોયું. 9. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૮ મું] શાયત, ભૃગુઓ અને હૈહયે [ ૨૯ મહાભારત ચ્યવનના તપસ્થાનને વૈદૂર્ય પર્વત (સાતપૂડા) અને નર્મદા નદીની વચ્ચેના પ્રદેશમાં ગણાવે છે. એમાં એક અન્ય સ્થળે અવનના આશ્રમને વિશ્વમિત્રા (વિશ્વામિત્રી) નદીની ઉત્તરે મનાક પર્વત પાસે આવેલા અસિત પર્વત પર જણાવવામાં આવ્યો છે. એમાંના અન્ય નિર્દેશક અનુસાર દિવસે પશ્ચિમ સમુદ્રમાં વાસ કરનાર કાલેય દાનવો રાત્રે આવી અવનના આશ્રમને રંજાડતા. આ પરથી ફલિત થાય છે કે ચ્યવન કે એના વંશજોને વાસ સમુદ્રની સમીપમાં હશે. આમ અવનને આશ્રમ નર્મદાના મુખ સમીપે કે ત્યાંથી ડે દૂર ઉત્તરે કે દક્ષિણે) હેવો જોઈએ. ભારુકચ્છ દેશનું નામ આગળ જતાં ભૃગુક્ષેત્ર પડ્યું અને ભરુકચ્છ નગર ભૃગુકચ્છ તરીકે ઓળખાયું એ હકીકત આ અનુમાનનું સમર્થન કરે છે. " અવનની ખ્યાતિ વૈદિક તેમજ પૌરાણિક સાહિત્યમાં પુનયન પ્રાપ્ત કરનાર વ્યક્તિ તરીકેની છે. ઋગ્વદમાં ૪ બચ્યવાન નામથી ઓળખાતા ભૃગુવ અશ્વિની કૃપા વડે પુનયૌવન પ્રાપ્ત કર્યાને ઉલેખ છે. એ જ ગ્રંથમાં ઈન્દ્રપૂજક પથ તૂર્વયાણના વિરોધી તરીકે પણ અવનને નિર્દેશ થયો છે, ૫ અને અશ્વિને સાથે એમને વિશેષ સંબંધ બતાવે છે. આ વાતને મહાભારત અને પુરાણમાં આવતા યવનની યૌવનપ્રાપ્તિ વિશેના પ્રસંગમાં વણું લેવામાં આવી છે. શર્યાતિએ સુકન્યા અવનને આપી એ વિશે ઉલ્લેખ આગળ થયો છે. ત્યાર પછીને પ્રસંગ શતપથ બ્રાહ્મણ નીચે પ્રમાણે આપે છેઃ ફરતાં ફરતાં આવી ચડેલા અશ્વિનકુમારોએ સુકન્યાને પ્રેમ મા ને અવન જેવા દૂબળા પાતળા પતિને ત્યજી પિતાની સાથે રહેવા કહ્યું. પિતાની આજ્ઞામાં રહેતી સુકન્યાએ અશ્વિની માગણે નકારી કાઢી ને જીવનપર્યત પતિને સાથ ન છેડવાને પિતાને નિર્ણય જણાવ્યો. ઋષિ વ્યવને આ સાંભળી સુકન્યાને કહ્યું કે અશ્વિનોને તેઓ અપૂર્ણ હોવાની વાત કહેવી ને જ્યારે તેઓ પિતાની અપૂર્ણતાને પ્રકાર જણાવવાનું પૂછે ત્યારે તારે પહેલાં “મારા પતિને જવાન બનાવો” એવી શરત રજૂ કરવી. અશ્વિનએ એ કબૂલ રાખ્યું. સુકન્યાએ અશ્વિના આદેશ અનુસાર ચ્યવનને સરોવરમાં ડૂબકી મરાવી, તેથી ચ્યવને ઈચ્છિત વય પ્રાપ્ત કર્યું. હવે એમણે પિતાની અપૂર્ણતાને પ્રકાર પૂછાતાં પ્રશ્નના ઉત્તરમાં અવને કહ્યું કે કુરુક્ષેત્રમાં થતા યજ્ઞમાંથી દેવોએ તમને બાકાત રાખ્યા છે. આથી અશ્વિનેએ દેવ પાસે જઈ પિતાને યજ્ઞમાં સામેલ કરવા માગણી કરી, પણ અશ્વિને રોગીઓ સાથે ભળતા હોવાથી દેએ એમ કરવા ના પાડી, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦]. ઈતિહાસની પૂર્વભૂમિકા આ પ્રસંગ મહાભારત નીચે પ્રમાણે આપે છે: વનમાં રૂપવતી સુકન્યાને દેવ અશ્વિનોએ જોઈ. તેઓએ એને બેમાંથી એકની પત્ની બનવા કહ્યું. સુકન્યાએ પોતાના વૃદ્ધ પતિને યૌવન આપવા અશ્વિનને વિનંતી કરી. અશ્વિનકુમાર અવનના આશ્રમે ગયા. સમીપના સરેવરમાં દેવો સાથે અવને પણ ડૂબકી મારી, તેથી વૃદ્ધ ઋષિ દેવ જેવા સ્વરૂપવાન બની ગયા. ત્રણ એકસરખા રૂપવાળા કુમારેમાંથી સુકન્યાએ પતિને ઓળખી લીધા. અવને ખુશ થઈ અશ્વિનને સેમ-અર્થ આપવાની શરૂઆત કરી. અવનના પુનયૌવન-પ્રાપ્તિના સમાચારથી રાજા શર્યાતિ ખુશ થયા. ઋષિના કહેવાથી શર્યાતિએ યજ્ઞ આરંભ્યો, જેમાં અશ્વિને એ સમપાન કર્યું. અસમપ અશ્વિને સેમ-અર્થ આપવાથી દેવ ઇદ્ર કુપિત થયા અને વજી વડે ઋષિને મારવા દોડ્યા, પણ અવને એના હાથ થંભાવી દીધા. ભાગવત પુરાણ૯ આ પ્રસંગનું નિરૂપણ નીચે પ્રમાણે કરે છે? વૃદ્ધ ઋષિ વન સાથેના લગ્ન બાદ સુકન્યા પતિશુશ્રષામાં રત રહેતી. એક વાર અશ્વિનો ચ્યવનના આશ્રમે આવ્યા. વ્યવને એમની પાસે યૌવન માગ્યું અને બદલામાં સોમપાનના અધિકારી દેવ અશ્વિનને યજ્ઞમાં સોમપાન કરાવવાનું કહ્યું. અશ્વિનેએ ઘરડા દૂબળા અવનને સિદ્ધોએ બાંધેલા જળાશયમાં ડૂબકી મરાવી. અશ્વિન સાથે વ્યવન સરોવરમાં પેઠા પછી એમાંથી તુલ્ય આકારવાળા ત્રણ સુંદર તેજસ્વી પુરુષ બહાર આવ્યા. પતિને ન ઓળખતાં સુકન્યા અશ્વિનકુમારોને શરણે ગઈ એના પતિવ્રત્યથી ખુશ થઈ દેવોએ અવનને ઓળખાવ્યા. શર્યાતિએ ચવન ઋષિના આશ્રમમાં સુકન્યાને તેજવી પુરુષ સાથે જોઈ અને એને પરપુરુષ સમજી દીકરીને ઠપકો આપે. સુકન્યાએ પતિને યૌવન અને રૂપ પ્રાપ્ત થયાની સર્વ વાત કહી. પછી અને રાજા શર્યાતિ પાસે સેમિયાગ કરાવી અશ્વિનેને સમરસને ભાગ અપાવ્યું, આથી દેવ ઈન્દ્ર ગુસ્સે થયા અને એમણે અવનને મારવા હાથમાં વજી લીધું, પરંતુ ઋષિએ ઇન્દ્રને હાથ થંભાવી દીધે. હવે સર્વ દેવોએ અશ્વિને સમભાગ કબૂલ રાખ્યો. મહાભારત૭૦ સુકન્યાના પુત્ર તરીકે પ્રતિને ઉલ્લેખ કરે છે, પરંતુ પુરાણમાં એને સમર્થન મળતું નથી. પાજિટર૭૧ નોંધે છે તેમ પ્રતિ ચ્યવનને દૂરને વંશજ હોવો સંભવે છે. ગમે તેમ હોય, પ્રમતિ અને એના વંશજો ગુજરાત સાથે સંકળાયેલા હોવાને કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી. Page #238 -------------------------------------------------------------------------- ________________ મું] શાયત, ગુએ અને હૈહવે [ ૨૧૧ પુરાણોમાં આપેલી વંશાવળીમાં તે વન–સુકન્યાના પુત્ર તરીકે આત્મવાન અને દધીચ છે. આત્મવાનનું નામ “અઝુવાન રૂપે વૈદિક૭૩ સાહિત્યમાં પણ છે. દેના વિજ્ય અર્થે આત્મવિલેપન કરનાર દધીચ આનુશ્રુતિક વૃત્તાંતમાં પ્રસિદ્ધ છે. દધીચને નિર્દેશ વૈદિક સાહિત્યમાં દäચ આથર્વણ૭૪ તરીકે અનેક વાર થયો છે. અગ્નિ પ્રજવલિત કરનાર તરીકે તેમજ અથર્વણ, અંગિરસ, મન તથા અન્ય પ્રાચીન યજ્ઞકર્તા ઋષિઓ સાથે એમને નિર્દેશ૭પ થયો છે. અદના પ્રથમ મંડલમાં દÁચ આથર્વણ વિશેના ઉલ્લેખ આ પ્રમાણે છે: અશ્વિનકુમારએ અથર્વનના પુત્ર દäચને અશ્વશિર આપ્યું ને અશ્વશિર વડે૭૭ દÁચે અશ્વિનને ત્વષ્ટાના મધુ-સ્થાન વિશે કહ્યું. વેદમાં ઈંદ્ર પણ દäચના આખ્યાન સાથે સંબંધ ધરાવે છે. પર્વત પર અશ્વનું શિર શોધતા ઇન્દ્રને એ શયર્ણવત(સાયણ પ્રમાણે કુરુક્ષેત્રને નીચલે અર્ધભાગ)માં મળ્યું, ને દäચનાં અસ્થિઓ વડે નવાણું પુત્રોને સંહાર ઈ કર્યો. પંચવિંશ બ્રાહ્મણ૮ દધંચને દેવના પુરોહિત તરીકે ઓળખાવે છે. મહાભારતમાં૭૯ દધીચના આશ્રમને સરસ્વતીને પેલે પાર, અર્થાત પશ્ચિમે, આવેલે કહ્યો છે. હર્ષચરિતમાં૮૦ બાણભટ્ટ શેણ નદી(જે ગંગાને પટના પાસે મળે છે)ના તટે યવનપુત્ર દધીચનું નિવાસસ્થાન જણાવે છે. આ બંને ઉલ્લેખ દધીચને ઉત્તર ભારતના જુદા જુદા સ્થળ સાથે સાંકળે છે. પદ્મપુરાણમાં વળી ચંદ્રભાગા અને સાબરમતીના સંગમ-સ્થળ પાસે દધીચિનું તપાસ્થાને કહ્યું છે. આ સ્થાન અમદાવાદમાં આવેલું છે; અને સ્થાનિક અનુશ્રુતિ પણ આ સંગમસ્થળને દધીચિ સાથે સાંકળે છે. આમ આ અનુશ્રુતિ અનુસાર દધીચિ નર્મદ નજીકના પ્રદેશને બદલે સાબરમતી સમીપના પ્રદેશમાં વસ્યા હોવાનું જણાય છે. દધીચિના આત્મવિલોપનનું આખ્યાન વિભિન્ન ગ્રંથમાં નીચે પ્રમાણે મળે છે? કૃતયુગમાં કાલેય નામે ઘોર દાનવોએ વૃત્રાસુરને આશ્રય લઈ દેવને ભગાડ્યા, પરિણામે દેવ ઈન્દ્રને આગળ કરી બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ દેવોને દધીચ પાસે એમનાં અસ્થિ માગવાનું કહ્યું ને એ અસ્થિ-નિર્મિત વજી વડે ઈકને વૃત્રાસુરને સંહાર કરવા કહ્યું. નારાયણની સાથે દેવો દધીચના આશ્રમે ગયા અને તેઓએ એમનાં અસ્થિઓની માગણી કરી. દધીચે પ્રાણ ત્યજી દીધા. અસ્થિઓમાંથી ત્વષ્ટાએ વજ બનાવ્યું, જેનાથી ઇદ્ર વૃત્રને સંહાર કર્યો.૮૨ Page #239 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વ ભૂમિકા [». વેદોમાં આવતું ‘ંચ આથવણ'નું નામ લઈ ભાગવત પુરાણુ નીચે પ્રસંગ આપે છે: ૧૨] વિષ્ણુની સલાહ અનુસાર દેવા દંચ આથવણ પાસે ગયા. ઋષિએ દેવેશની યાચના સાંભળી પેાતાના દેહ ત્યજી દીધો. ઈંદ્રે વિશ્વકર્મા પાસે એ અથિનું વા તૈયાર કરાવ્યું ને એ વજ્ર વડે વૃત્રાસુરને મારી નાખ્યા. પદ્મપુરાણ૮૪ દધીચ ઋષિના સબંધ સ્પષ્ટ રીતે ગુજરાતના પ્રદેશા સાથે જોડી નીચેના વૃત્તાંત આપે છે: ચંદ્રભાગા અને સાબરમતીના સંગમ સ્થળે દધીચિના આશ્રમ હતા. દેવાસુરસંગ્રામમાં પરાજય પામેલ દેવા વર્ચા નામે પત્ની સાથે વસતા દધીચિ ભાવ પાસે આવ્યા ને તેઓએ દૈત્યને મારવા એમનાં અરિથ માગ્યાં. ઋષિએ પ્રાણ છોડવા૫ તે પરિણામે અસ્થિનિર્મિત વજ્ર વડે વૃત્રાસુર માર્યાં ગયા. દધીચના પુત્ર તરીકે સારસ્વતના ઉલ્લેખ છે.૮૬ ત્યાર પછી સારસ્વતના વંશજનુ નામ નથી અને ભાવ વંશાવળી દધીચના ભાઈ આત્મવાનથી આગળ ચાલે છે. અન્ય ઋષિકુળાની૮૭ માફક ભાવ કુળની પણુ વંશાવળી ખરેાખર જળવાઈ નથી. મહાભારત અને મત્સ્ય પુરાણુની અનુશ્રુતિ વાયુ-બ્રહ્માંડની અનુશ્રુતિ કરતાં જુદી પડે છે. મહાભારત૮૮ પ્રમાણે મનુની પુત્રી આરુષીથી થયેલા ચ્યવનને પુત્ર તે ઔવ; ઔવના પુત્ર ઋચીક. મહાભારતની આ અનુશ્રુતિમાં અપ્નવાનને ઉલ્લેખ નથી. મત્સ્ય પુરાણુ૮૯ ચ્યવનના ભાઈ તરીકે નવાનના ઉલ્લેખ કરી અને ઔવના પિતા તરીકે ગણાવે છે. પરંતુ વાયુ-બ્રહ્માંડ પુરાણોની અનુશ્રુતિ‰° પ્રમાણે સુકન્યા-યવનના પુત્ર આત્મવાન ઔવના પિતા હતા; જોકે અન્ય તુલ્યકાલ૧૧ (synchronism) પરથી ફલિત થાય છે કે હકીકતમાં ઔવ આત્મવાનના પુત્ર નહિ, પરંતુ વંશજ હશે. આત્મવાન અને ઔવની વચ્ચેની ભાગ્યવ પેઢીઓના ઇતિહાસ લુપ્ત થયેલા હોવાથી ભાગવા અને ગુજરાતના સંબંધ વિશે અંધારપટ રહે છે. પણ લાંબા સમય પછી ગુજરાત પર રાજ્ય કરી ગયેલા હૈહયા સાથે થયેલા ભાગવાના સ ંધને કારણે ભાગવા ગુજરાતના ઇતિહાસમાં ફરી દેખાય છે. ભાગવા ગુજરાતના રાજકુલ હૈહયા સાથે પુરૈાહિત સબંધ ધરાવતા હતા. ભાગવા પ્રસિદ્ધ સમ્રાટ અર્જુનના પિતા કૃતવીર્યના પુરાહિત હતા, રાજાએ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૮ મું ] શાયતો, ભૃગુઓ અને હૈહયે (ર૧૩ ભૃગુઓને પુષ્કળ ધન આપ્યું હતું. કૃતવીર્યના વંશજેને ધનની જરૂરત પડતાં એમણે ભગુઓ પાસે ધન માગ્યું. કેટલાક ભાર્ગ એ એ ન આપ્યું તેથી હૈહયએ એમને સંહાર શરૂ કર્યો, પરિણામે ભગુ–પત્નીઓ હિમાલય પર્વત પર ગઈ તેઓમાંની એકે ઔર્વને જન્મ આપે.૮૨ પરશુરામ જામદન્ય પૂર્વે થયેલા આ સંઘર્ષને હૈહય–ભાર્ગવ સંઘર્ષને પ્રથમ તબક્કો કહી શકાય. પરંપરાગત વૈમનસ્ય ઔર્વના પ્રપૌત્ર પરશુરામના સમયમાં વધુ ઉગ્ર બન્યું. ઔર્વના પુત્ર ઋચીક હતા, જેઓ કાન્યકુન્જ(કનેજ)ને નરેશ ગાધિની પુત્રી સત્યવતીને પરણ્યા. સત્યવતી અને ચીકના પુત્ર જમદગ્નિ, જેમને ઉલ્લેખ મંત્રદ્રષ્ટા તરીકે વૈદિક સાહિત્યમાં ૯૩ મળે છે. જમદગ્નિ ઈક્વાકુ-વંશજ રેણુની પુત્રી રેણુકાને પરણ્યા; તેઓના પુત્ર રામ જામદગ્નન્ય. પરશુ એમનું માનીતું શસ્ત્ર હતું તેથી એ પરશુરામ પણ કહેવાયા.૯૪ આમ ભાર્ગવ કુળ બે પેઢીથી મધ્ય દેશના ક્ષત્રિય રાજકુળો સાથે લગ્નસંબંધ ધરાવતું, પરંતુ કેટલાક આનુકૃતિક નિર્દેશનેe૫ આધારે ભૃગુવર્ય ચીક, જમદગ્નિ અને રામને સંબંધ ગુજરાત કે એની નજીકનાં સ્થળો સાથે સાંકળી શકાય. દા. ત. શાલ્વદેશ(હાલના આબુ નજીકને પ્રદેશ)ના રાજા ઘતિમાને ચીકને રાજ્ય આપ્યું હોવાને ઉલ્લેખ અને સ્નાન અર્થે નીકળેલી જમદગ્નિીની પત્ની રેણુક પર મોહિત થયેલા ભાર્તિકાવત(રાજસ્થાનમાં આવેલું મર્ત)ના રાજા ચિત્રરથને નિર્દેશ.૯૭ ભાર્ગવની સ્મૃતિ ગુજરાતનાં સ્થળો સાથે સંકળાયેલી છે. દા. ત. ભરુકચ્છ ભૃગુકચ્છ કે “ભૃગુક્ષેત્ર તરીકે જાણીતું થયું અને નર્મદા અને સમુદ્રને સંગમ “નામદન્ય” તરીકે ઓળખાતો.૯૮ હૈહય સમ્રાટ અર્જુન કાર્તવીર્યના વિશાળ રાજ્યમાં ગુજરાતને સમાવેશ થત હતા. અર્જુન કાર્તવીર્યની રાજધાની માહિષ્મતી૯૯ (વર્તમાન મધ્ય પ્રદેશનું ચુલી માહેશ્વર કે નર્મદાને ટાપુ માંધાતા) હતી. સમુદ્ર પરનું આધિપત્ય ૧૦૦ કાર્તવીર્યની સત્તા અને મહત્તામાં વધારે કરતું, તેથી સ્પષ્ટ છે કે એનું સામ્રાજ્ય ગુજરાતના સમુદ્રકિનારાને આવરી લેતું હશે. અને કાર્તવીર્યના વિધ્વંસક પરશુરામ જામદન્ય હતા. એ સમ્રાટના વિનાશનું કારણ આનુશ્રુતિક વૃત્તાંતમાં નીચે પ્રમાણે છે: દેવ અગ્નિની વિનંતીને અધીન થઈ કાર્તવીર્થે ગામ, નગર અને વનમાં આગ લગાડી, જેમાં વસિષ્ઠ આપવને આશ્રમ ભસ્મીભૂત થયે. વસિષ્ટ આપને શાપ આપે કે રામ જામદગ્ય કાર્તવીર્યના હજાર હાથ સમરાંગણમાં કાપશે.૧૦૧ મહાભારતમાં ૧૦૨ આ પ્રસંગને Page #241 -------------------------------------------------------------------------- ________________ ११४ ] ઇતિહાસની પૂર્વ ભૂમિકા t *. વિગતથી વર્ણવ્યા છે. જમદગ્નિના આશ્રમને હૈહય સમ્રાટ કાવીયે નષ્ટ કર્યો ને ઋષિની હામધેનુનું હરણ કર્યુ. પરશુરામ જામદગ્ન્ય સમ્રાટના આ અપકૃત્યના ખલેા એના હજાર હાથ કાપી નાખી એનું માત આણીને લીધો. કાવીના પુત્રોએ જમદગ્નિના આશ્રમમાં જઈ ઋષિને શિરચ્છેદ કર્યા. પિતાના મૃત્યુનુ વેર લેવા કૃતનિશ્રય બનેલા રામે ક્ષત્રિયેાનું એકવીસ વાર નિક ંદન કર્યું" હોવાનું કહેવાય છે. પાપના પ્રાયશ્ચિત્ત અર્થે એમણે અશ્વમેધ કર્યાં અને એની દક્ષિણામાં કશ્યપને પૃથ્વીનું દાન કર્યું. કશ્યપે એમને દક્ષિણમાં સમુદ્રતીરે જવાના આદેશ આપ્યા, પરિણામે પરશુરામે સમુદ્રમાંથી સૂર્પારક(સાપારા)નું નિર્માણ કરી ત્યાં આશ્રય લીધો. આમ હવે ભાવા ભૃગુક્ષેત્ર તજી અપરાન્ત(કાંકણુ)માં ચાલ્યા ગયા. પાટીયા 1. G. J. Garraghan, A Guide to Hisiorical Method, p 121 २. Encyclopaedia of Philosophy ai 'Myth' निश्या ५, ६, ८; ३. अथर्ववेद १५, १, ६, १० - १२. वजी नुम : शतपथ ब्राह्मण ९, जैमिनीय उपनिषद् ब्राह्मण १, ५३; बृहदारण्यक उपनिषद् २, ४, १०, ४, २, ५, ११ ४. यो विद्याच्चतुरो वेदान्साङ्गोपनिषदो द्विज: । न चेत्पुराणं संविद्यान्नैव स स्याद्विचक्षणः ॥ इतिहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत् । बिभेत्यल्पश्रुताद्वेदो प्रहरिष्यति ॥ वायुपुराण १, २००- १ ; पद्मपुराण ५, १, ३५ १५; ६२, १९५ ; ९५, ४२; ८८, १५३ ; ९५, २; ५. वायुपुराण ९९, १७५ मामयं १७४ ; ९६, १२३; ब्रह्माण्डपुराण २, ३६, २०१ ४७; ब्रह्मपुराण ४, ९५ १. वायुपुराण ९२, ३, ७१, १२४, हरिवंश १, ७. स्वधर्म एव सूतस्य सद्भिर्दृष्टः पुरातनैः । देवतानामृषीणां च राज्ञां चामिततेजसाम् ॥ वंशानां धारणं कार्य श्रुतानां च महात्मनाम् । इतिहासपुराणेषु दिष्टा ये ब्रह्मवादिभिः ॥ वायुपुराण १, ३१-३२ Page #242 -------------------------------------------------------------------------- ________________ २१५ શાયતા, ભૂપુઓ અને હૈહયે ८. आख्यानैश्चाप्युपाख्यानैर्गाथाभिः कल्पजोक्तिमिः । __पुराणसंहिता चक्रे पुराणार्थविशारदः ॥ ब्रह्माण्डपुराण २, ३४, २१ qणी दुमो वायुपुराण ६०, २१; विष्णुपुराण ३, १६. ८. वायुपुराण ६०, १६; विष्णुपुराण ३, ४, १६ १० वायुपुर।ण ६१, ५५-५६; विष्णुपुराण ३, ४, १७ 1. et d., शतपथब्राह्मण(१३, ४, ३)भा मश्वमेध प्रसो मा भने નવમા દિવસ ઈતિહાસ-પુરાણના પઠન માટે અલાયદા રાખવામાં આવ્યા છે. आश्वलायनगृह्यसूत्र (४, ६, ६) भुरण भरनाराना उभारनामे मनि हात પુરાણ-શ્રવણ કરવું. અમુક વર્તમાન પુરાણેમાં શૌનકાદિ ઋષિઓના બાર વર્ષના ચન્ન પ્રસંગે સંત મહર્ષણ પુરાણના આખ્યાતા તરીકે દેખા દે છે. १२. कौटिल्प, अर्थशास्त्र ५, ३, १३ १३. पश्चिममितिहासश्रवणे । पुराणमितिवृत्तमाख्यायिकोदाहरणं, धर्मशास्त्रमर्थशास्त्र चेतीतिहासः। कौटिल्य, अर्थशास्त्र १, ५, १४ १४. सर्गश्च प्रतिसर्गश्च वंशो मन्वन्तराणि च । वंश्यानुचरितं चैव पुराणं पञ्चलक्षणम् ॥ वायुपुराण ४, १० १५. R. C. Hazra, Puranic Records on Hindu Rites and Customs, p. 243 १६. वायुपुराण ६६, ३९; ब्रह्माण्डपुराण ३, ३, ३८; मत्स्यपुराण ७२, ४४, ९६, २१ १७. वायुपुराण ८४, १६९; ब्रह्माण पुराण ३, ९३, १६९ १८. वायुपुराण ९९, ४३२; ब्रह्माण्डपुराण ३, ७४, २४५; मत्स्यपुराण २७३, ५३ 16. F. E. Pargiter, The Puranic Text of the Dynasties of the Kali Age, p. 58 २०. १, १, १९२; १, ५१, १२, ३, ५१, ७ Page #243 -------------------------------------------------------------------------- ________________ २९) ઈતિહાસની પૂર્વભૂમિકા ___२१. एतरेयब्राह्मण ४, ३२, ७ शतपथब्राह्मण ४, १; ५, २ जैमिनी यब्राह्मण ३, १२०-२२ २२. वायुपुराण उ. २४, २३-३०, ८८ १-४; ब्रह्माण्डपुराण ३, ६१, १८-२५; ६३. १-४; ब्रह्मपुराण ७, २७-३३; मत्स्यपुराण १२, २१- २४, लिंगपुराण १, ६६, ४७-४९; विष्णुपुराण ४, १, २०-४१, २, १-२; पद्मपुराण ५, ८, १२६ -१२९; अग्निपुराण २७३, ११-१६; गरडपुर।ण १, १३८, १५-१६; भागवतपुराण ९, ३, १-३६; शिवपुराण ७, ३६, २०-३० २३. ९, २२-३५ २४. धुम पाटी५ २. २५. ३, १२१-१२३ २१. ९, ३ २७. बानर्तस्य तु दायादो रेवो नाम महाद्युतिः। बानर्तविषयश्चासीत् पुरी चास्य कुशस्थली ॥ हरिवंश १, ९, २३ २८. कुशस्थली पुरीं रम्यां रैवतेनोपशोभिताम् ॥ पुनर्निवेशनं तस्यां कृतवन्तो वयं नृप । तथैव दुर्गसंस्कारं देवैरपि दुरासदम् ॥ महाभारत २, १३, ४९-५० २८. महाभारत १४, ५१, ५६ ૨૯ સ્થળ-નિર્ણયની ચર્ચા માટે જુઓ પ્રકરણ ૯ નું પરિશિષ્ટ, ३०. ४ २५५ १०. ३१. देव यास्यामि नगरी रैवतस्य कुशस्थलीम् । रैवतं च गिरि रम्यं नन्दनप्रतिम वनम् ॥ हरिवंश (पूना-वित्रशाला मात्ति) २, ५५, ७ ३२. गुपाटी५ 3. ૩૩. રૈવતના તપના સ્થળ તરીકે વિષ્ણુપુરાણ (૪૧. પ૬) હિમાલયને અને लागवतपुराण (९ ३. ३६) मारीन ४३ ॐ, पारे वायु, , विश, બ્રહ્માડ વગેરે પુરાણે મેરને જણાવે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ २७ ८४ શાયત, ભૃગુએ અને હૈ . ३४. हरिवंश १, ९, ३५ (पर्वतगणान् ५isiतर साथ). ३५. तेषां पञ्च कुलाः ख्याता हैहयानां महात्मनाम् । वीतिहोत्राश्च शार्याता भोजाश्चावन्तयस्तथा ॥ कुण्डिकेराश्च... ... ... ... ...॥ मत्स्यपुराण ४३, ४८-४९ : qul oral, Pargiter, Ancient Indian Historical Tradition, p. 102, n. 2.. ૩૧. રૈવતકનાં સ્થળ તથા અભિજ્ઞાનની ચર્ચા માટે જુઓ પ્રકરણ નું પરિશિષ્ટ, ३७. देवानामेति कौन्तेय तथा राज्ञामलोकताम् । वैडूर्यपर्वतं दृष्ट्वा नर्मदामवतीर्य च ॥ १८ एष शर्यातियज्ञस्य देशस्तात प्रकाशते । साक्षाद्यत्रापिबत्सोममश्विभ्यां सह कौशिकः ॥ २० महाभारत ३, १२१ ३८. ऋग्वेद ३, २. ४. ३८. ऋग्वेद १. ६०. १; ३. ५. १०; १०. ४६. ९; मैत्रायणी संहिता १. ४. १; तैत्तिरीयसंहिता ४. ६. ५. २; अथर्ववेद ४. १४.५; वाया : A. A. Macdonell, Vedic Mythology, p. 140. ४०. १. ५८. ६; १२७. ७; १४३, ४, २. ४. २, ३. २. ४.; ४. ७. १ 81. 'Thus the Bhřgus never designate actually existing priests in the RV., but only a group of ancient sacrificers and ancestors, to which Bhrgu bears the relation of chief.' A. A. Macdonell, Vedic Mythology, p 140 ૪૨. અથર્વવેદનાં પરિશિષ્ટામાં ભગુઓ, અંગિરસે ને અથવણેનાં નામ વારંવાર આવે છે. અથર્વવેદની શૌનક સંહિતા જળવાઈ રહી છે, ને શૌનક શાખા ભગુઓની શાખા ती. पुस: Pargiter, Ancient Indian Historical Tradition, p. 192. 83. M. Winternitz, A History of Indian Literature, Vol. I, p. 119 ४४. गोपथब्राह्मण ३, ४.; कौशिकसूत्र ६३, ३; ९४. ३, ४. यदि કંપનિષદ(૧૧)માં અથર્વવેદને “ભગ્રંગિરસ” અને “ભૂગવિસ્તર” નામે પણ કહ્યો છે.. ४५ History of Indian Literature, p. 147 Page #245 -------------------------------------------------------------------------- ________________ [. २१८] ઈતિહાસની પૂર્વભૂમિકા ४१. तैत्तिरीय-आरण्यक ९. १; शतपथब्राह्मण ११. १. १. १; जैमिनीयब्राह्मण १. ४२ પંચવિંશ બ્રાહ્મણ (૧૮. ૯. ૧) પ્રમાણે અવિભક્ત વરુણનું તેજ બહાર નીકળી ત્રણ ભાગમાં વિભક્ત થયું, તેને એક ભાગ ભૃગુ થયો, બીજો શ્રાચતીય નામે સામ થયે ને बीन या पाएमा प्रवेश्या : वजी भुमो मैत्रायणी संहिता ४. ३. ९; ९. ४; जैमिनीयब्राह्मण २. २०२. ४७. शतपथब्राह्मण ११. ६. १. १; तैत्तिरीय आरण्यक ९. १ ४८. पुस। श 'B' : A. A. Macdonell, A Practical Sanskrit Dictionary. ४६. वायुपुराण ६५. २२ ૫૦. મહાભારત આદિ પ્રાચીન ગ્રંથ “ભરુકચ્છ પ્રયોજે છે “ભરુકચ્છનું આગળ rai eP:२७' ३५iतर थयु बारी छे. ५. Yो ५२ पाटी५ न. ४६ ५२. १०. २५ 43. Bloomfield, Hymns of Atharvaveda, Introduction, p. lxi ५४. भार्य भृगोरप्रतिमे उत्तमेऽभिजने शुभे । हिरण्यकशिपोः कन्या दिव्या नाम परिश्रुता । पुलोम्नश्चापि पौलोमी दुहिता वरवर्णिनी ॥ भगोस्त्वजनयदिव्या काव्यं वेदविदां वरम् । देवासुराणामाचार्य शुक्रं कविसुतं ग्रहम् ॥ वायुपुराण ६५, ७३-७४ पौलोम्यजनयत्पुत्रं ब्रह्मिष्ठं वशिनं विभुम् ॥ व्याधितः सोऽष्टमे मासि गर्भरेण कर्मणा । च्यवमाच्च्यवनः सोऽथ चेतनस्तु प्रचेतसः। वायुपुराण ६५, ८८-८. પપ ઉશનસ કે ઉનાને કાવ્ય” ઉપરાંત શુક” અને “ગ્રહ' પણ કહ્યા છે. મહાભારત (१.७० १०) गुना पुत्र वि ने विन। पुत्र शुमेवी अनुश्रुति यापेछ, न्यारे पुरावा ने पिस्त' यो l Bai सीधा अपनी पुत्र अक्षायो छ (वायुपुराण ६५, ७३-७६). Page #246 -------------------------------------------------------------------------- ________________ t૨૧૯ શાયત, ગુઓ અને હૈહયે ૫૬. વર્ધિરાત્રાઢાળ છે. ૧. ૨૦ ૫૭. જુઓ પાદટીપ નં. ૫૪. ૫૮. ૧. ૬ પક પુલોમાએ કરેલા અતિવિલાપને લીધે નદી વહેવા લાગી. બ્રહ્માએ એ નદીનું નામ રાખ્યું “વધૂસરા”. ૬૦. જુઓ આ પૂર્વે પૃ ૨૦૩-૦૪. ૬૧. રૂ. ૧૨૧. ૧૮-૨૦ ૬૨. રૂ. ૮૭. ૧-૧૦ ૬૩. રૂ. ૧૦૦. ૧-૪ ૬૪. ૧. ૧૧૬. ૧૦, ૧૧૭. ૧૩; ૧૧૮, ૭૬, ૭૪, ૫, ૭. ૬૮, ૭; ૭૧, ૬, ૧૦. રૂ. ૪ ૬૫. ૧૦. ૬૩. ૧-૩. વળી જુઓ: Vedic Index, Vol. I, p. 265. ૬૬. જુઓ આ પૂર્વે પૃ. ૨૦૩-૦૪. ૬૭. ૪. ૧. ૫ ૬૮. રૂ. ૧૨૧-૧૨ ૬૯. ૧. રે ૭૦. 1. 5. ૭-૮; ૧. ૮. ૧-૨ 01. Ancient Indian Historical Tradition, pp. 197, 201 ૭૨. વાયુપુરાણ , ૧૦. પુરાણમાં આત્મવાનનાં રૂપાંતર ઘણાં છે. દા. ત. “આખુવાન, “આપવાન', “આત્મવાન” અને “આત્મવ’. જુઓ: Parghter, AIHT, p. 147 ૭૩. માત્ર ૪, ૭, ૧; ૮. ૧૧. ૪ જ દ્વાખ્ય નિષત્ (રુ. ૬. ૩) પ્રમાણે દધીચ આથર્વણમાંથી થયા તે દÁચ આથવણ, પંચવિશબ્રાહ્મણ (૧૪, ૬) દધીચ” નામ “અવનના પિતૃનામ તરીકે આપે છે. .૧ ૭૫. વેઃ ૧. ૮૦. ૧૬; ૧૩૧. ; ૬ ૧૬. ૧૪ ૭૬. બાર ૧, ૮૪. ૧૩–૧૪, ૧૧૬. ૧૨, ૧૧. ૨૨; ૧૧૬. ૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ પર 3 ઈતિહાસની પૂર્વભૂમિકા ૭૭. આ નિર્દેશને વધુ સ્પષ્ટ કરતું આખ્યાન દેવીભાગવત(૭. ૩૬, ૨૮-૩૦)માં આપવામાં આવ્યું છે. ઇદ્ર અથર્વણને નીચેની શરતે બ્રહ્મવિદ્યા કહી: જે અથર્વણ અન્ય કેઈને બ્રહ્મવિદ્યા શીખવે તો ઇદ્ર એનું માથું કાપી નાખે. અશ્વિનકુમારએ અથર્વણને બ્રહ્મવિદ્યા શીખવવા કહ્યું ત્યારે અથર્વણે ઇંદ્રની શરત કહી, આથી અશ્વિનોએ અથર્વણને અશ્વશિર દ્વારા બ્રહ્મવિદ્યા શીખવવા કહ્યું પ્રથમ અશ્વિનએ અથર્વણનું શિર કાપી એને સ્થાને અશ્વશિર ચટાડયું ને અશ્વરિર વડે બ્રહ્મવિદ્યા કહી. કુપિત થયેલા ઇદ્ર અશ્વશિર કાપી નાખતાં અશ્વિનેએ અથર્વણને એનું મનુષ્ય-શિર ચોંટાડી આપ્યું. ૭૮. ૧૨. ૮. ૬. ભગુઓ અંગિરસો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ હોવાથી ક્યારેક ભૃગુઓને “અંગિરસ' તરીકે પણ ઓળખ્યા છે. દા. ત., અવનને શતપથબ્રાહ્મણ(જ. ૧. ૫)માં અંગિરસ કહ્યા છે. તેવી જ રીતે પંચવિંદબ્રાહ્મણ (1ર. ૮. ૬) પણ દäચ(દધીચ)ને અંગિરસ કહે છે. ૭૯. રૂ. ૧૮ ૮૦. સટ્ટવાર ૧, પૃ. ૨૭ ૮૧ ઉત્તરás, ૧૪૮ ८२. महाभारत ३. ९८ ૮૩. ધ ૬, સ. ૧, બો. ૧૦, ૧૨ ८४ उत्तरखंड, अ १४८ ૮૫ પદ્મપુરાણ પ્રમાણે દધીચિના નિધનને સ્થળે કામધેનુએ દૂધની ધારા વહેવડાવી. તેથી તે સ્થળ દુધેશ્વર (આજનું “દૂધેશ્વર). તરીકે પ્રખ્યાત થયું. ૮૬. જુઓઃ વાયુપુરા ૬૫, ૧-૧૪ અને ગ્રહ્માપુરાણ રૂ, ૧, -૧૦૦ માં આપેલી વંશાવળી Co. Pargiter, AIHT, p. 184 ૮૮. . ૬૦. ૪ ૮૯. ૧૬૫. ૧૧-૧૫ ૧૦. જુઓ ઉપર પાદટીપ નં. ૮૬. : ૧, જુઓ Pargiter, AIHI, pp. 184 . ૯૨. મહામારત ૧. ૧૬. ૧૧-૧૬ ૯૩. ઝવે રે. દ૨, ૮, ૧૦૧, ૮, ૧ ૬૨. ૨૪, ૧. ૧૭, ૫૧ અથર્વવેદનાં નીચેનાં સૂક્તમાં એમને ઉલ્લેખ જાદુવિદ્યાના સંદર્ભમાં મળે છે:૨. રૂ. ૨, ૪, ૨૫. રે; ૧. ૨૮. ૭ ૬, ૧૨૭. ૧; ૧૮. રૂ. ૧૫-૧૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૮ મું] શાયત, ભૃગુએ અને હેહ ( રર૧ ૯૪. મહામારત ૧૩, ૬; વાયુપુરાણ , ૦૧-૬૪; ત્રાપુર ૨, ૧, ૭૩-૧૦૦ ક્ષાત્રતેવાળા પરશુરામનો જન્મ બ્રાહ્મતેજવાળા ભાર્ગવ કુળમાં થયો એ ઘટના સમજાવતો આનુકૃતિક વૃત્તાંત આ પ્રમાણે છે: ગાધિ નરેશ કૌશિક અપુત્ર હતા, તેથી એમની પુત્રી અને ચીક ષિની પત્ની સત્યવતીએ પોતાના પતિ પાસે ભાઈના જન્મ અથે વિનંતી કરી. ઋષિએ બે ચરુ સત્યવતીને આપ્યા; એક સત્યવતી માટે અને બીજો એની માતા બળે. સત્યવતીની ભૂલથી ચરની અદલાબદલી થઈ ગઈ. ઋષિએ પત્ની સત્યવતીને ભૂલની ગંભીરતા સમજાવી કે તારી કૂખે અતિક્ષાત્રતેજવાળો મહાન પુત્ર જન્મશે. સત્યવતીએ ભૂલના પરિણામના નિવારણ અર્થે ષિને ખૂબ વિનંતી કરી ત્યારે ઋષિએ કહ્યું: ભૂલનું નિવારણ એટલું થઈ શકે કે ક્ષાત્રતેજવાળો પુત્ર નહિ, તો એવો પૌત્ર જન્મશે. તેથી ગાધિ નરેશના કુળમાં બ્રહ્મતેજયુક્ત વિશ્વામિત્ર થયા અને ભાર્ગવ કુળમાં સત્યવતીના પુત્ર જમદગ્નિ જમ્યા. જમદગ્નિ શાંત હતા, પણ એમના પુત્ર રામ રૌદ્ર નીવડયા (મામારત ૧૨, ૪૧). ૯૫. સંતાન તીથૌન સરય પુષ્યાન રાખ્યાનિ વનિ રાગના क्रमेण गच्छन्परिपूर्णकामः शूर्पारकं पुण्य मं ददर्श ॥ तत्रोदधे: कंचिदतीत्य देशं ख्यातं पृथिव्यां बनमाससाद । तप्तं सुरैर्यत्र तपः पुरस्तादिष्टं तथा पुण्यतमैनरेन्द्रैः ॥ स तत्र तामग्रधनुर्धरस्य वेदी ददर्शायतपीनबाहुः । ऋचीकपुत्रस्य तपस्विसंधैः समावृतां पुण्यकृदर्चनीयाम् ॥ મામારત ૨, ૧૮, ૮-૧૦ ૯૬. મહામારત ૧૨, ૨૨૬, રે રે ૯૭. મામારત ૨, ૧૧૬, ૬ ૮, ઉમાશંકર જોશી, “પુરાણોમાં ગુજરાત”, પૃ. ૧૫૨-૫૪ ततो गच्छेच्च राजेन्द्र नर्मदोदधिसंगमम् ॥ जामदग्न्यमिति ख्यातं सिद्धो यत्र जनार्दनः । मत्स्यपुराण १९४, ३४-३५ ૯૯ ડે. સાંકળિયા પ્રાચીન માહિષ્મતીના સ્થળ તરીકે મહેશ્વરને ગણે છે (Excavations at Maheshwar and Navadatoli, f. 15); 4.fr c? mialaa ove (AIHT, p. 1s3). - પાટિરનું મંતવ્ય ડો. ફલીટના અન્વેષણ પર આધાર રાખે છે. વળી ક. મા. મુનશી માહિષ્મતીને ભરૂચ પાસે મૂકે છે. (Early Aryans in Gujarat, p. 54), Page #249 -------------------------------------------------------------------------- ________________ २२२) ઈતહાસની પૂર્વભૂમિકા १००. सहस्रभुजभृच्छ्रीमान्कार्तवीर्याऽभवत्प्रभुः। अस्य लोकस्य सर्वस्य माहिष्मत्यां महाबलः ॥ स तु रत्नाकरवती सद्वीपां सागराम्बराम् । शशास सर्वा पृथिवीं हैहयः सत्यविक्रमः ॥ महाभारत १३, १३७, ३-४ एको बाहुसहस्रेणावगाहे स महार्णवम् । करोत्युवृत्तवेगां तु नर्मदां प्रावृडुद्धताम् ॥ तस्य बाहुसहस्रेण क्षोभ्यमाणे महोदधौ । भवन्त्यतीव निश्चेष्टाः पातालस्था महासुराः॥ मत्स्यपुराण ४३, ३२-३३ १०१. वायुपुराण ९४, ४५-४७ १०२. ३, ११७ Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - યાદ ભારતયુદ્ધ પૂર્વેના વંશમાં યાદવવંશ મહત્ત્વના વંશ તરીકે દેખાય છે. યાદવોની વંશાવળી હરિવંશ તથા ૧૧ પુરાણોમાં આપી છે. એ પુરાણે નીચે મુજબ છે: વાયુ, બ્રહ્માંડ, ભસ્ય, પદ્મ, બ્રહ્મ, વિષ્ણુ, ભાગવત, લિંગ, કૂર્મ, ગરુડ અને અગ્નિ, વાયુ-બ્રહ્માંડની વંશાવળીઓ વધુ સારી રીતે જળવાઈ રહી કૃષ્ણ વાસુદેવે ભારતયુદ્ધમાં અગત્યનો ભાગ ભજવ્યું તેથી મહાભારત યાદોને લગતી કેટલીક વિગતો આપે છે. યદુઓનું પશ્ચિમ દિશા તરફ સ્થળાંતર, ભારતયુદ્ધમાં તેઓને હિસ્સો અને યાદવાસ્થળી વિશે પ્રાચીનતમ માહિતી આપનાર મહાભારત છે. મહાભારતનું પરિશિષ્ટ હરિવંશ વૃષ્ણિઓ વિશે ઘણી માહિતી આપે છે. અવતાર તરીકે સ્થાન પામેલા કૃષ્ણ વાસુદેવ કે હરિની સવિસ્તર ગાથા ગાતું આ પ્રથમ પુસ્તક છે; જેકે મહાભારતમાં અપાયેલા પ્રસંગોનું નિરૂપણ હરિવંશમાં નથી. ત્યાર બાદ વિષ્ણુપુરાણ અને બ્રહ્મપુરાણના કૃષ્ણચરિતને લગતા ભાગ હરિવંશના સંક્ષિપ્તીકરણ સરખા છે. ભાગવતપુરાણ પ્રથમ વાર કૃષ્ણચરિતના બધા પ્રસંગોને સંકલિત કરી કાલાનુક્રમે રજૂ કરે છે. ભાગવતનું કૃષ્ણચરિત ભક્તિરસથી રંગાયેલું છે. ભારતની ઐતિહાસિક અનુકૃતિઓ જાળવતાં પુરાણ અને મહાભારત સિવાય વૈદિક તેમજ અનુવૈદિક સાહિત્યમાં પણ યદુઓને લગતા છૂટાછવાયા ઉલ્લેખ મળે છે. પાણિનિની અષ્ટાધ્યાયી (ગણપાઠ સાથે), કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [મ. પતંજલિનુ મહાભાષ્યપ ઈત્યાદિ ગ્રંથા યદુ કે એમની પેટાશાખાઓ ના ઉલ્લેખ કરે છે. યાદવેાને લગતી પૂરક સામગ્રી બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પણ મળી રહે છે. જૈતાના ૨૪ તીર્થંકરામાં ૨૦મા તીર્થં કર મુનિસુવ્રત અને ૨૨મા તીર્થંકર અરિષ્ટનેમિ હરિવંશના હોવાથી વૃદિશા, કલ્પસૂત્ર, આવશ્યક, અંતકૃદ્દશા અને ઉત્તરાધ્યયન યાદવા વિશે વિગતેા આપે છે. અરિષ્ટનેમિને કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ !હ્યા છે. ૮ સંધદાસણની વસુદેવહિ...ડી (પાંચમી સદી) અને જિનસેનસ્કૃત હરિવંશપુરાણ (ઈ. સ. ૭૮૩-૭૮૪) યાદવાને લગતી જૈન અનુશ્રુતિને આધારે લખાયેલા ગ્રંથ છે. ઋગ્વેદમાં યદુ વિશે વાર વાર ઉલ્લેખ છે. દૂરના દેશયી યાદવાને દારવણી કે આપી. ઋગ્વેદના આ નિર્દેશ પરથી અમુક વિદ્વાનેનુ અનુમાન છે કે યદુ વિદેશથી ભારત આવ્યા. પરંતુ મહાભારત અને પુરાણેાની અનુશ્રુતિ પ્રમાણે યયાતિ અને દેવયાનીના પુત્ર યદુના વંશજો તે યાદવે. મનુ વૈવવતની પુત્રી પ્લાથી યયાતિ ચેાથી પેઢીએ થયા. ઇલાના વંશ 'ઐલ વશ' કહેવાયા. ઐલ વંશ ચંદ્ર વંશ' તરીકે પણ ઓળખાયા, કારણ કે ઇલા ચંદ્રના પુત્ર મુધને પરણી હતી. યાદવકુળમાં હૈહયા, વૈદર્ભો, સાત્વતા, અંધકા, કુકરા, શૈતેયા, ભેાજો અને વૃષ્ણુિએ થયા. યાદવાની આ બધી શાખાઓના પૂજ યદુનુ રાજ્ય ચંબલ, એટવા અને કેન નદીના પ્રદેશમાં હતું. ૧૦ મધ્ય દેશમાંથી યાદવશાખાએ નર્મદા ખીણ, વિદર્ભ, સેન, રાજસ્થાન અને સૌરાષ્ટ્રમાં વિસ્તરી. યદુથી કૃષ્ણ વાસુદેવ સુધી યાદવાની ૫૯૧૧ પેઢીઓ થઈ. શશિખ દુ ચૈત્રરથિ, અર્જુન કાર્તવીર્ય, જ્યામધ, વિદર્ભ, દશા, મધુ અને ભીમ સાર્વત પ્રસિદ્ધ યાદવ રાજાએ થયા. શૂરસેન પ્રદેશમાં યાદવેાની સત્તા સ્થાપનાર સ ંભવતઃ મધુ હતા. મધુના વંશજ ભીમ સાત્વતના ચાર પુત્રો ભજમાન, દેવાધ, અધક અને દૃષ્ણુિ હતા. દેવાવૃદ્ધના વંશજો માતિ કાવત(અલ્વર, જયપુર, જોધપુર)ના ભાજો થયા. અંધકના જ્યેષ્ઠ પુત્ર કુકરમાંથી કુકુરા થયા અને તેઓએ મથુરામાં રાજ્ય કર્યું. કૃષ્ણ વાસુદેવના સમયમાં વૃષ્ણુિએ વધુ પ્રબળ થયા. કુંકર વંશના Page #252 -------------------------------------------------------------------------- ________________ યાદ રાજા કંસે યાદવોની અવગણના કરી ભાગ લઈ કંસને પરાભવ કર્યો ૧૩ [ રરર ત્યારે ભોજ વીરાએ આગળ પડતો કૃષ્ણ વાસુદેવના સમયમાં અંધક–વૃષ્ણુિઓનાં અગ્રગણ્ય કુળોની સંખ્યા ૧૧ હતી.૧૪ દેવક, ઉગ્રસેન, રાજાધિદેવ, હદિક, અસમૌજા, વસુદેવ, સત્યક, અફક, ચિત્રક, સત્રાજિત અને પ્રસેન અંધક-વૃષ્ણુિઓના તે તે કુળના વડા તેમજ નેતા હતા. વૃષિણકુળના વસુદેવ શરના પુત્ર હતા. એમની બહેન પૃથા રાજા કુંતીજે દત્તક લીધી હતી તેથી એ “કુંતી' કહેવાઈ. એનાં લગ્ન હસ્તિનાપુરના રાજા પાંડુની સાથે થયાં. વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા.૧૫ સ્વાભાવિક રીતે એમની વફાદારી ઉગ્રસેન માટે હતી. વસુદેવ રાજા ઉગ્રસેનના પક્ષકાર હોવાથી પિતાને બંદી બનાવનાર કંસ એમના પર રોષે ભરાયો. વસુદેવની તેર પત્નીઓમાંની ૧૭ એક પત્ની દેવકીના પુત્ર કૃષ્ણ અને બીજી પત્ની રોહિણીના પુત્ર બલરામ કંસની કુપિત નજરોથી દૂર રહીને ગોકુળમાં નંદ ગેપને ત્યાં ઊછર્યા. યાદવોએ ગુજરાતમાં સ્થળાંતર કર્યું એની પૂર્વભૂમિકા આ પ્રમાણે હતી: મથુરાના રાજા ઉગ્રસેનને એના પુત્ર કંસે કેદ કર્યા અને કંસ પોતે રાજા બન્યો. આમ કરવામાં એને પીઠબળ એના સસરા મગધ–સમ્રાટ જરાસંધનું હતું.૧૮ કંસનાં લગ્ન જરાસંધની બે પુત્રીઓ અસ્તિ અને પ્રાપ્તિ સાથે થયાં હતાં. યાદવકુળના વડીલે કંસના આ અપકૃત્યને સાંખી શક્યા નહિ. કૃષ્ણ વાસુદેવે પિતાના અગ્રજ બલરામની સહાયતાથી અને વડીલેના કહેવાથી મામા કંસને અંત આણ્યો. કંસને અંત આવતાં મથુરાનું યાદવરાજ્ય જરાસંધના વર્ચસમાંથી મુક્ત બન્યું. મગધસમ્રાટ જરાસંધ જમાઈને પરાભવ તેમજ અંત સાંખી શક્યો નહિ. વિધવા પુત્રીઓના વારંવાર કહેવાથી એણે મથુરા પર અનેક વાર આક્રમણ કર્યા,૨૦ આથી યાદનું અસ્તિત્વ ભયમાં મુકાયું. સમસ્ત મધ્યદેશ પર વર્ચસ ભેગવનાર મગધપતિ જરાસંધ સામે ટકી રહેવું યાદવોને માટે મુશ્કેલ હતું, તેથી યાદવેએર ૧. પશ્ચિમ દિશામાં સ્થળાંતર કર્યું અને શાર્યાની વેરાન રાજધાની કુથસ્થલીનાર જીર્ણ દુર્ગને સમરાવી ત્યાં વસવાટ શરૂ કર્યો. હાર્યાની કુથસ્થલી યાદવતી દ્વારવતી તરીકે ઓળખાઈ Page #253 -------------------------------------------------------------------------- ________________ સ ]. ઇતિહાસની પૂર્વભૂમિકા [ . ઠારવતીના વૃષ્ણુિઓમાં વસુદેવનું કુટુંબ આગળ પડતું હતું. યાદવ મથુરા છોડી દ્વારકા ગયા ત્યાં પણ વસુદેવ મંત્રી–પદે ચાલુ રહ્યા;૨૩ એમની તેર પત્નીઓમાંની દેવકી વગેરે સાત પત્નીઓ રાજા ઉગ્રસેનના ભાઈ દેવકની પુત્રીઓ હતી. - પૌરવ કુળની રોહિણીથી થયેલા, વસુદેવના જ્યેષ્ઠ પુત્ર તે, બલરામ. બલરામે અનુજ કૃષ્ણને પક્ષે રહી અનેક યુદ્ધમાં ભાગ લીધે. ધાર્તરાષ્ટ્ર દુર્યોધનને ગદાયુદ્ધ શીખવનાર બલરામ હતા. આ સંબંધને કારણે આગળ જતાં સાંબને છોડાવવા એ હરિતનાપુર ગયા. સાંબ દુર્યોધનની પુત્રીનું હરણ કરવા જતાં ફસાયેલ હતો. કૃષ્ણ વાસુદેવના નેતૃત્વ હેઠળ યાદવોએ ગુજરાતમાં સ્થળાંતર કરી યાદની હસ્તી ટકાવી રાખી; અને નીચેના પ્રસંગે પરથી ફલિત થાય છે કે યાદવોના પ્રભાવને કૃષ્ણ વધાર્યો. - વિદર્ભના રાજા ભીષ્મકની કુંવરી ફમિણીનું સગપણ ચેદિરાજ શિશુપાલ સાથે થયું હતું, પણ કૃષ્ણ વિદર્ભની રાજકુંવરીનું અપહરણ કરી૨૫ પિતાનાં ફોઈના પુત્ર શિશુપાલ અને રાજકુમાર રુમાને ગર્વ ઉતાર્યો. યાદવકુળમાં અતિ તીવ્ર વિખવાદ ઊભો કરનાર સ્યમંતક મણિને પ્રસંગ દ્વારકામાં બને. લગભગ બધાં પુરાણ યાદવ-વંશાવળીમાં આ વૃત્તાંત નીચે પ્રમાણે આપે છે: - વૃષ્ણિ-વીર સત્રાજિત સૂર્ય-ઉપાસક હતો, એને સૂર્યદેવે સ્યમંતક મણિ પ્રસાદરૂપે આપ્યો હોવાનું કહેવાય છે. એક દિવસ સત્રાજિતન ભાઈ પ્રસેન મણિ પહેરી મૃગયા કરવા ઋક્ષવાન પર્વત પર ગયો ત્યાં સિંહે એને મારી સ્યમંતકને કબજે લીધે. • - કૃષ્ણ પહેલાં સ્યમંતક મણિની ઇચ્છા કરેલી એટલે અંધક-વૃષ્ણિને કૃષ્ણ પ્રત્યે શંકા ઊપજી. કૃષ્ણને આ વાતની ગંધ આવતાં શંકા નાબૂદ કરવા એ ક્ષવાન પર્વત પર ગયા, જ્યાં એમણે પ્રસેન અને એને ઘાતક સિંહના મૃત દેહ જોયા. અક્ષરાજ જાંબવાન પાસે યમંતક મણિ હોવાની ખબર કૃષ્ણને ગુફામાં ગવાતા એક હાલરડા પરથી મળી. કૃષ્ણ બવાનને પરાભવ કર્યો. પરિણામે રોહિણું જાંબવતી અને સ્યમંતક મણિ એમને પ્રાપ્ત થયાં. દ્વારકા Page #254 -------------------------------------------------------------------------- ________________ ૯ મું] યાદવે . [ w આવી એમણે યાદવેની હાજરીમાં સ્વતંતકની સોંપણી સત્રાજિત કરી. સત્રાજિત ખુશ થઈ પિતાની પુત્રી સત્યભામા કૃષ્ણ સાથે પરણાવી. સત્યભામા પ્રતિ આકર્ષણ પામનાર અન્ય યાદવ નેતાઓ- અપૂર અને કૃતવર્મા–સત્રાજિતના આ કૃત્યને સાંખી શક્યા નહિ. (લાક્ષાગૃહમાં બળી ગયેલા મનાતા) પાંડવોના અંતિમ સંસ્કાર કરવા વાર|વત ગયેલા કૃષ્ણની ગેરહાજરીને લાભ ઉઠાવી કૃતવર્માના નાના ભાઈ શતધન્વાએ સત્રાજિતને મારી નાખ્યો અને ચૂપકીદીથી મણિ અક્રને આપી દીધો. આ શક-સમાચાર સત્યભામાએ વારણાવત જઈ કૃષ્ણને આપ્યા. કૃષ્ણ દ્વારકા આવી શતધન્વા સાથે કંઠયુદ્ધ કર્યું. શતધન્વા નાસી છૂટતાં કૃષ્ણબલરામે એને પીછો કર્યો. તેઓ મિથિલા પાસે આવી પહોંચ્યા. શ્રમિત ઘોડાઓને આરામ આપવા કણે બલરામને થંભી જવા કહ્યું કે પોતે દેડી શતધન્વાને પકડી મારી નાખ્યો. શતધન્ધા પાસેથી મણિ ન મળ્યો હોવાની કૃષ્ણની વાત બલરામને વિશ્વસનીય ન લાગી તેથી તેઓ નારાજ થઈ મિથિલા ચાલ્યા ગયા અને વર્ષો પર્યત દ્વારકાને ત્યાગ કરી ત્યાં જ રહ્યા. એક વાર કૃષ્ણ ભરી સભામાં અપૂર પાસે સ્યમતની માગણી કરી. વાત છૂપી ન રહી શકી તેથી અક્રૂરે મણિ કાઢી આપ્યો. યાદવોને આશ્ચર્ય થયું. સ્યમંતક મણિને પ્રસંગ કૃષ્ણની કપરી કસોટીને હતો. એને લઈને યાદવ નેતાઓમાં આપસ-આપસમાં ખટરાગ ઊભો થયો હતો. કણે પિતાના ઉપર ચડેલા આળને શાંતિથી ઉતાર્યું. એમણે જરા જેટલી પણ ધીરજ ખોઈ હેત તે યાદવોમાં આંતરવિગ્રહ ફાટી નીકળત. સુમિણી વૈદર્ભી કૃષ્ણની પ્રથમ પત્ની હતી. સ્યમંતક મણિના પ્રસંગ વખતે રોહિણી જાંબવતી અને સત્યભામા સાત્રાજિતી સાથે કૃષ્ણનાં લગ્ન થયાં. માંધાર દેશની સત્યા નાગ્નજિતીના સ્વયંવરમાં ઉપસ્થિત રાજાઓને પરાભવ કરી કૃષ્ણ સત્યા સાથે લગ્ન કર્યા. કૃષ્ણ વાસુદેવની આઠ પત્નીઓ હતી : રકમિણી વૈદર્ભો, સત્યભામા સાત્રાજિતી, રોહિણી જાંબવતી, સત્યા નાગ્નજિતી, મિત્રવિંદા કાલિંદી, સુશીલા માદ્રી, સુદત્તા શૈખ્યા અને લક્ષ્મણું. પશ્ચિમ ભારતમાં વસતા યાદવને પ્રતાપ (સંભવતઃ પૂર્વ ભારતના છેડે આવેલા) પ્રાગૃતિષપુરનાક અસુર નરક સુધી પહોંચે એવું કૃષ્ણ વાસુદેવે કરેલા નરકાસુર–વધ પરથી ફલિત થાય છે. અનુશ્રુતિઓ મુજબ નરકાસુરને મૂલ્યવાન Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ] ઇતિહાસની પૂર્વ ભૂમિકા [31. .. ચીજો અને સ્વરૂપવતી યુવતીએ ભેગી કરવાના શેાખ હોવાથી એણે દેવલાકની અમૂલ્ય વસ્તુઓ તેમજ દેવલાક, ગાંધ`લાક અને મ`લાકની હજાર રૂપવતી કન્યાઓનું હરણ કર્યું હતું અને ત્રાસ વર્તાવ્યેા હતા. કૃષ્ણ વાસુદેવે પ્રાગ્યાતિષના અભેદ્ય કિલ્લા૨૮ પર આક્રમણ કરી કિલ્લાના રખેવાળ મુર– નિરુને માર્યાં; ત્યાર પછી નરકના અંત આણ્યા અને દીવાન કન્યાએને મુક્ત કરી. કહેવાય છે કે નરકાસુરની આ ૧૬,૧૦૦ બહુ કન્યાઓએ કૃષ્ણને વર તરીકે પસંદ કર્યાં. પ્રાન્ત્યાતિષપતિ નરકાસુરના અમૂલ્ય ખજાના કૃષ્ણે હાથ કર્યાં ને એ ખજાના દ્વારકા લાવવામાં આવ્યા.૨૯ કૃષ્ણનાં ફાઈ કુન્તીના પુત્ર પાંડવા વૃષ્ણુિ સાથે સંબંધ ધરાવતા તેથી ઇંદ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠિરે આરંભેલા રાજસૂય યજ્ઞને સફળ બનાવવા કૃષ્ણે માટી ભાગ ભજવ્યો.૨૯ અ કૃષ્ણની સલાહને અનુસરી પાંડવોએ જરાસંધના અંત ખળથી નહિ તેા કળથી આણ્યા. મધ્ય દેશના સમ્રાટ જરાસંધના જીવતાં યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરી નહિ શકે એવી ખાતરી કૃષ્ણને હતી.૩૦ ભીમે ક્રૂ'દૂયુદ્ધમાં જરાસ ંધને અધર્મનું શરણું લઈ માર્યાં.૭૧ આ રીતે કૃષ્ણ વાસુદેવની વિચક્ષણ રાજનીતિને પરિણામે યાદવેાના કટ્ટર શત્રુ અને પાંડવાના રાજકીય પ્રભુત્વના માર્ગમાં વિઘ્નરૂપ જરાસંધના અંત આવ્યા. જરાસંધે બંદી બનાવેલા અનેક રાજાઓને એમણે મુક્ત કર્યાં, અને એ રાજાની સહાયતા યુધિષ્ઠિરને રાજય યજ્ઞ અર્થે મળી.૩૨ જરાસંધના મૃત્યુ પછી પ્રાર ંભેલ રાજસૂય યજ્ઞમાં પ્રથમ અધ્ય કૃષ્ણ વાસુદેવને અપાયા.૩૩ મહાયજ્ઞમાં પ્રથમ અની પાત્રતા કૃષ્ણ વાસુદેવ ધરાવતા હતા એ હકીકત એમની રાજકીય પ્રતિષ્ઠા અને મહત્તાની સૂચક છે. આ પ્રસંગે કૃષ્ણના વિધી ચેદિરાજ શિશુપાલે કૃષ્ણ વાસુદેવને અપાતા પ્રથમ અધ્ય સામે સખ્ત વાંધા ઉઠાવ્યા. ચેદિરાજે યજ્ઞમાં વિઘ્ન ઊભાં કરવાની કેાશિશ કરી;૩૪ કૃષ્ણને અનેક ગાળા દીધી; પરિણામે કૃષ્ણે પેાતાનુ ચક્ર ચલાવી ભરી સભામાં શિશુપાલના વધ કર્યાં. શિશુપાલે વૃષ્ણુિ વિરુદ્ધ અનેક કાર્ય કરેલાં; દા. ત. એણે કૃષ્ણની ગેરહાજરીમાં દ્વારવતીને આગ લગાડેલી, એ પેાતાના મામા વસુદેવના અશ્વમેધના અશ્વને હરી ગયેલા, અને એણે રૈવતક પર વિહાર કરતા ભાજ રાજાઓને કેદ કરેલા.૨૫ સૌભ(નગર)પતિ૩૬ શાલ્વે શિશુપાલના વધનું વેર લેવા તરત જ દ્વારકા પ આક્રમણ કર્યું.૭૭ રાજસૂય યજ્ઞની સમાપ્તિ પછી કૃષ્ણે સૌભનગર પર આક્રમણ કાંતે શાવના વધ કર્યાં. શિશુપાલ અને શાલ્વના અંતની સાથે જરાસંધના બધા મિત્ર–રાજાતા અંત આવ્યો હાવાનુ સ ંભવે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ મું] યાદવે [ રહ કૃષ્ણ વાસુદેવને પ્રતિસ્પધી હતો પૌડૂક વાસુદેવ. પુંડ્ર અને કિરાત જાતિઓને રાજા હેવાથી અને વસુદેવને પુત્ર હોવાથી એ પૌડૂક વાસુદેવ તરીકે ઓળખાતો અને કૃષ્ણ વાસુદેવનું ચિહ્ન ધારણ કરતા.૩૮ કૃષ્ણ વાસુદેવે એને વધ કર્યો. પૌત્ર અનિરુદ્ધને મુક્ત કરવા કૃષ્ણ શોણિતપુર પર આક્રમણ કર્યું. શોણિતપુર પ્રાયઃ આજના કુમાઉં(ઉત્તર પ્રદેશ)માં આવેલ ઉષામઠથી છ માઈલને અંતરે કેદારગંગાના તટે આવેલું હતું. શોણિતપુરના રાજા બાણ અસુર હતો. એની પાલિત પુત્રી ઉષા અનિરુદ્ધના પ્રેમમાં હતી, તેથી એણે અનિરુદ્ધનું હરણ કરાવી એને મહેલમાં રાખો. આની જાણ બાણને થતાં એણે અનિરુદ્ધને કેદ કર્યો. પરિણામે કૃષ્ણ વાસુદેવે શેણિતપુરના રાજા બાણને હરાવ્યો.૨૮ " સુભદ્રા-અર્જુનના લગ્ન દ્વારા વૃષ્ણુિઓ અને પાંડવો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ થયો હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં યાદવો બંને પક્ષે વહેંચાયેલા હતા. કૃતવમાં ભોજેની સેના સહિત દુર્યોધનને પક્ષે રહ્યો;૪૦ એ અગિયાર અક્ષૌહિણી સેનામાંની એક અક્ષૌહિણી સેનાધિપતિ હતા. પાંડવપક્ષે વૃષ્ણિવીર ચેકિતાન અને યુયુધાને સાત્યકિ રહ્યા ૧ યુયુધાન સેનાની હતો. નિઃશસ્ત્ર કૃષ્ણ પાંડવપક્ષે રહી અર્જુનના સારથિ બન્યા, પણ એમની નારાયણી સેના દુર્યોધનના પક્ષે રહીને લડી.૪૨ બલરામે કૃષ્ણને પાંડવપક્ષે જોઈ તટસ્થતા પસંદ કરી ને એ તીર્થયાત્રા પર નીકળી ગયા.૪૩ કુરુકુળના આંતરવિગ્રહને ટાળવા કૃષ્ણ બધા પ્રયત્ન કરી જોયા, પણ દુર્યોધન લશ્કરી બળ પર મુસ્તાક બન્યો અને એણે કૃષ્ણ વાસુદેવની સલાહની અવગણના કરી, એટલું જ નહિ, પણ પાંડવોના દૂત બનીને આવેલા કૃષ્ણને કેદ કરવા પ્રયત્ન કર્યો, પરિણામે યુદ્ધ અનિવાર્ય બન્યું. મહાભારતાંતર્ગત ભગવદ્દગીતામાં જણાવ્યું છે તે પ્રમાણે યુદ્ધના આરંભ સમયે પાંડના મહારથી અર્જુન પર વિષાદ છવાતાં કૃષ્ણ સ્વધર્મ, આત્મજ્ઞાન, નિષ્કામ કર્મ અને ભક્તિને ઉપદેશ આપી અર્જુનને યુદ્ધ કરવા પ્રેર્યો. ધાર્તરાષ્ટ્રોના અસંખ્ય સન્ય અને કાબેલ સેનાપતિઓ સામે પાંડવોને વિજ્ય મુશ્કેલ છે એવી પરિસ્થિતિ જોઈ કૃણે પ્રસંગ અનુસાર નીતિ અપનાવી પાંડવોને વિજ્યમાર્ગે Page #257 -------------------------------------------------------------------------- ________________ 3 ઇતિહાસની પૂર્વભૂમિકા પરસ્પર વૈમનસ્ય યાદવની માટી ઊણપ હતી. કૃષ્ણ વાસુદેવ એ નિવારવા સદા પ્રયત્નશીલ રહ્યા, પણ અંતે પ્રભાસ પાસે મૌસલયુદ્ધ થયું, જેમાં સૌરાષ્ટ્રમાં આવી વસેલા યાદવોને સર્વનાશ થયો. મહાભારત ૪૪ મીસલયુદ્ધને વૃત્તાંત નીચે પ્રમાણે આપે છે: ભારતયુદ્ધ પછી ૩૬ મે વર્ષે યાદવોનું મૌસલયુદ્ધ થયું. સારણ તથા અન્ય યાદવ કુમાર વિશ્વામિત્ર, નારદ તથા અન્ય ઋષિઓની મશ્કરી કરી. સાંબને ગર્ભવતી સ્ત્રીને વેષ પહેરાવી ભાવી સંતાન વિશે ઋષિઓને પ્રશ્ન પૂછ્યું. કુદ્ધ બષિઓએ શાપ આપે કે સાંબને લેઢાનું મુસલ અવતરશે, જેનાથી વૃષ્ણુિઓને વિનાશ થશે. બીજે દિવસે મુસલ અવતર્યું, જેને ભુક્કો કરી દરિયામાં ફેંકી દેવામાં આવ્યો. કૃષ્ણ માઠાં ચિહ્ન વરતી યદુઓને સમુદ્રતટે તીર્થયાત્રા કરવા કહ્યું. ખાનપાન અને સ્ત્રીઓ સાથે પ્રભાસ ગયેલા યદુઓએ અતિ મદ્યપાન કર્યું, પરિણામે આપસ-આપસમાં અનુચિત વર્તાવ શરૂ થયો. સાત્યકિ અને કૃતવર્માએ ભારતયુદ્ધ દરમ્યાન એકબીજાએ કરેલાં અપકૃત્યની ટીકા કરી. કૃતવર્માના અનુજ શતધન્વાએ કરેલા સત્રાજિતના ખૂનની યાદ સત્યભામાને સાત્યકિએ આપી. વૃષ્ણિવીર સાત્યકિએ ભજેના નેતા કૃતવર્માને મારી નાખે. ભેજે, વૃષ્ણુિઓ, અંધક, શૈને અંદર અંદર કપાઈ મૂઆ, પુત્ર ચારુષ્ણ, પ્રદ્યુમ્ન અને સાંબને તથા ભાઈ ગદ અને પૌત્ર અનિરુદ્ધને કપાયેલા જોઈ કૃષ્ણ બચેલા યાદવોને કાપી નાખ્યા. માત્ર ચાર યાદવ બચ્યા, તે હતા કૃષ્ણ, બલરામ, બલ્ટ (અર) અને દારુક તેઓએ ઠારવતી તરફ પ્રયાણ કર્યું. બબ્રુનું મૃત્યુ રસ્તામાં થયું. કૃષ્ણ અને સંદેશ પહોંચાડવા ઘરુકને હસ્તિનાપુર મોકલ્યો. દ્વારકા આવી કૃષ્ણ પિતા વસુદેવને અર્જુનના આગમન પર્યત સ્ત્રીબાળકોની સંભાળ રાખવા વિનંતી કરી અને તેઓ તપસ્યા અર્થે ગયેલા બલરામને મળવા નીકળી ગયા. ત્યાં એમણે બલરામને દેહ તજતા જોયા. શ્રમિત અને દુઃખી કૃષ્ણ એક વૃક્ષ નીચે આરામ કરતા હતા, ત્યાં જરા નામના લુબ્ધ (વ્યા) દરથી હરણ સમજી એમને બાણ માર્યું, પરિણામે કૃષ્ણ વાસુદેવ મૃત્યુ પામ્યા. જરા કૃષ્ણને સાવકે ભાઈ અને નિષાદ ધનુર્ધરમાં અગ્રિમ હતા. અજુને આવી દ્વારકાનાં સ્ત્રી-બાળકોને કબજો સંભાળ્યો. બીજે દિવસે વસુદેવ મૃત્યુ પામ્યા. એમની પાછળ દેવકી, રોહિણી, ભદ્રા અને મદિરા સતી થઈ. અર્જુને વસુદેવના તથા કૃષ્ણ અને બલરામના મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યો. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૯ મું] યા રી ' દ્વારકામાં રહેલાં સ્ત્રી-બાળકોએ પિતાની માલમત્તા સાથે અર્જુનના રક્ષણ નીચે દ્વારકા છોડી, ને તરત જ સમુદ્ર દ્વારકાને ડુબાડી દીધી. રસ્તામાં આભીરેએ પંચનદના પ્રદેશમાં અર્જુનને લૂં, અનેક યાદવસ્ત્રીઓનું હરણ થયું. હસ્તિનાપુર પહોંચી અજુને કૃષ્ણના પ્રપૌત્ર વજને અભિષેક ઇન્દ્રપ્રસ્થની ગાદી પર કર્યો. કૃતવર્માના પુત્રને માર્તિકાવત અને સાત્યકિના પુત્રને સરસ્વતી પ્રદેશના રાજા બનાવ્યા. ગુજરાતમાં યાદવોને સર્વનાશ થયો. એમના અગ્રગણ્ય નેતા કૃષ્ણ વાસુદેવ સદીઓ વીતતાં ભાગવતધર્મમાં અવતારી પુરુષ તરીકે સ્થાન પામ્યા. યાદવાસ્થળી, શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ અને દ્વારવતી–પ્રલયની ઘટના પછીની સૈકાઓ સુધીની ગુજરાતની આઘ–ઐતિહાસિક અનુશ્રુતિઓ ઉપલબ્ધ નથી. પાદટીપે ૧. વાયુપુરાણ, ૨. ૨૪-૧૬; ત્રાપુરાગ રૂ, ૬૬-૦૧; બ્રહ્મપુરાણ, મ. ૧ર-૧૬ મહાપુરાન, . જરૂ–૪૬; વિષ્ણુપુરા ૪. ૧૧-૧૫; માવતપુરાણ ૧. ૨૩-૨૪; પપુરા ૬. ૧૨-૧૩; ફૂપુરાણ ૧. ૨૨-૨૪; નિપુરાળ ૧. ૬૮–; જફરપુરા ૧. ૧૩; અગ્નિપુરા, ૩, ૨૭૪ ફલિંકામાં ૩. ૨૨-૨૬માં ૨. ૪૬ ૧. રૂ. ૧૮; ૫૪, ૬, ૪, ૩૦, ૧૭; ૧, ૨૧, ૮, ૬, ૪૫, ૧; ૮, ૪, ૭; ૭, ૧૮; ૧, ૬૧, ૨, ૧૦, ૮, ૮. વગેરે. તુર્વસુઓની સાથે યદુઓને ઉલ્લેખ છે. દ(૭. ૧૧. ૮; ૧. ૬૧. ૨)ના હલ્લેખ પરથી લાગે છે કે ચદુઓએ કદાચ દ સમયના પ્રસિદ્ધ “દાશરાજ્ઞ” યુદ્ધમાં ભાગ લીધો હતો. ખેતરેય બ્રાહ્મણ (૮. ૧૪. રૂ) અને રાતપથ બ્રાહ્નણ (૧૩, ૫, ૪, ૨૧) સાત્વતોની ખેંધ લે છે. . પાણિનિની સૃષ્ટાધ્યાયી (૬, ૨, ૩, ૪, ૨, ૩૪) વૃષ્ણિ-અંધકે અને એમના નેતા કૃષ્ણ-અકૂરના પક્ષોને નિર્દેશ કરે છે: દશાહે અને સાત્વને આયુધજીવી સંઘ તરીકે ઉલ્લેખ (ઉ. . ૧૧૭) છે. ૪. દૌટિલ્ય અર્થશાત્ર (૧. ૬. ૧૦) વૃષ્ણિ-સંધને નિર્દેશ આપે છે. ૫. મામાશ્વ ( રૂ. ૨૬રૂ. ૧. ૨૬) વાસુદેવની પૂન વિશે કહે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૭૨]. ઇતિહાસની પૂર્વભૂમિકા ૬. દસ દાસ બંધુઓ(દશાહ) ઉલ્લેખ ઘટ જાતકમાં છે (E. B. Cowell, Jataka Stories, Vol. IV). ૭. યાદની શાખા ભોજો, વૃષ્ણિ અને અંધક હતી. જૈન અનુકૃતિમાં દ્રાવતીના ના અંધકવૃષિ અને ભોજવૃષ્ણિ નામે વ્યક્તિઓ હતી. રાજા અંધકવૃષિણ અને શિવાના દસ પુત્રોમાંના એક પુત્ર સમુદ્રવિજય અરિષ્ટનેમિના પિતા થાય. અરિષ્ટનેમિનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયું, પણ લગ્નેન્સવના ભોજન અર્થે થતી પશુહિંસા જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થતાં એમણે રૈવતક પર દક્ષા લઈ ઉજજયંત પર તપસ્યા કરી. દ્વારવતીના અનેક ચાદવોએ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. - હારવતી આવ્યા પહેલાં યાદવો મથુરા પાસે આવેલા શૌરિયપુરમાં નિવાસ કરતા. શોરિયપુરના અનેક રાજાઓમાંના એક રાજા તે વસુદેવ. વસુદેવની પત્નીઓ રહિણી અને દેવકી; રોહિણીના પુત્ર બલરામ અને દેવકીના કૃષ્ણ. દ્વારવતીના અગ્રગણ્ય જનમાં સમુદ્ર આદિ દસ દશાહ, બલરામ આદિ પાંચ વીરે, ઉગ્રસેન આદિ ૧૬ હજાર રાજાઓ, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરેડ કુમાર, વીરસેન આદિ ૨૧ હજાર વીર પુરુષ, રૂકમિણું આદિ ૧૬ હજાર દેવીઓ તથા અનેક હજાર ગણિકાઓને ઉલ્લેખ જૈન આગમાં અનેક વાર કરે છે. આ બધા પર કૃષ્ણ વાસુદેવનું આધિપત્ય હતું. દ્વારકાના વિનાશને લગતી જેન અનુકૃતિઓ આ પ્રમાણે છે: અરિષ્ટનેમિની આગાહી મુજબ ૧૨ વર્ષ પછી દ્વારવતી નગરી દ્વીપાચન, અગ્નિ અને મદિરાનાં કારણોસર નાશ પામી. અરિષ્ટનેમિની આગાહી સાંભળી યાદવોએ દીક્ષા લીધી. ૮. પુણેની વંશાવળીમાં ચિત્રક અને ઐવિષ્ઠાના પુત્રોમાં અરિષ્ટનેમિનું નામ આવે છે. આ અરિષ્ટનેમિ કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ થાય. જુઓ વંશાવળી. દેવ ઇન્દ્રની કૃપાથી યદુ અને તુવંશ સમુદ્ર ઓળંગવા શક્તિમાન થયા હોવાને નિર્દેશ વેદ (૧. ૧૭૪. ૧; ૪. રૂ. ૧; ૫. 31. ૮; ૬. ૨૦. ૧૨) માં છે. બે નિર્દેશ (૧. ૧૭૪. ૧; ૬. ૨૦. ૧૨) માં “સમુદ્રને” ગર્જના કરતો અને ધસી આવતે કહ્યું છે. યદુ અને તુવંશ દૂરથી આવ્યાને ઉલેખ પણ દ ( ૬. ૪. ૧) કરે છે. જદના આ નિર્દેશમાં “સમુદ્ર અને દૂર” શબ્દ પરથી વિદ્વાને અનુમાન તારવે છે કે યદુઓ વિદેશથી આવ્યા હતા. પરંતુ ગ્રિફિથના મંતવ્ય અનુસાર દૂરને દેશ ભારતવર્ષની બહાર નહિ હોય; એ ભારતવર્ષને જ કેઈ દૂરનો ભાગ હ વધુ સંભવે છે. એ દૂરના ભાગથી લડવા પદુઓ પરુષ્ણી (રાવ) નદીને કાંઠે આવ્યા. એવી જ રીતે “સમુદ્ર એટલે દરિયો નહિ, પણ ખૂબ વિસ્તૃત જળપટ, અર્વાચીન ભારતીય ભાષાઓમાં ફરિયા” સમુદ્રના અર્થમાં વપરાય છે ને “તાર' વિશાળ તળાવના અર્થમાં. દા. ત. જામનગરનું રણજિતસાગર (તળાવ). 20. F. E. Pargiter, Ancient Indian Historical Tradition, p, 259 31 જ વંશાવળી. બી. Page #260 -------------------------------------------------------------------------- ________________ th '... १२. स ताभ्यां मुमुदे राजा बद्ध्वा पितरमाहुकम् । . . समाश्रित्य जरासंधमनादृत्य च यादवान् ॥ - हरिवंश, Appendix I, No. 29 १३. भोजराजन्यवृद्धस्तु पीङयमानैदुरात्मना । ज्ञातित्राणमभीप्सद्भिरस्मत्संभावना कृता । __ महाभारत २. १३. ३१-३२ . .. વળી उग्रसेनसुतः कंसः परित्यक्तः स बान्धवैः । ज्ञातीनां हितकामेन मया शस्तो महामृधे ॥ महाभारत ५. १२६. ३७ ૧૪. મત્સ્ય, બ્રહ્માંડ અને પદ્મપુરાણુ યાદવવંશાવળીના અંતમાં યાદવકુળની સંખ્યા ૧૦૦ કે ૧૦૧ ગણાવે છે, પરંતુ વાયુપુરાણ (૬, ૨૫-૨૫૪) ચાદવકુળની સંખ્યા ૧૧ આપે છે, આ અગ્રગણ્ય ૧૧ કુળ પાછળ આપેલી વંશાવળીથી સ્પષ્ટ याय छ. १५. महाभारत, सभापर्व, Appendix I, 6, ||. 5-6 १६. ज्ञातिकार्यार्थसिद्धयर्थमुग्रसेनहिते स्थितः । वसुदेवोऽभवन्नित्यं कंसो न ममृषे च तम् ॥ हरिवंश ८०. ५ १७. गुथे। शावणी. १८. यो पारी५ न. १२ भने १३. अस्तिः प्राप्तिश्च नाम्नास्तां मागधस्य सुते नृप । जरासंधस्य कल्याण्यौ पीनश्रोणिपयोधरे । उभे कंसस्य ते भार्ये प्रादाद् बाहद्रथो नृपः ॥ हरिवंश ८०. ३ १५. भुयो पारी५ न. १७. २०. हरिवंश ८०. ७-८ २१. महाभारत २. १३. ३४-३५; ४३. ४५ २१. विश ८२. मा अध्याय पछीना प्रक्षित (Appendix I. No. 18 )मा याहवाये मानतमा स्थलांतर वासुदेव पi 1. पदीये ४५०, એવી મતલબને વૃત્તાંત નીચે મુજબ છે: ઇફવાકુ વંશના હથેનાં લગ્ન મધુ દૈત્યની પુત્રી મધુમતી સાથે થયાં. હર્યશ્વને એના મોટા ભાઈ એ (જેનું નામ આપવામાં નથી આવ્યું) દેશનિકાલ કર્યો. મધુ હૈયે હર્યને પોતાના વિશાળ રાજ્યમાંથી આનતને સ્વામી બનાવ્યું. હરણનું રાષ્ટ્ર Page #261 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસન પૂર્વભૂમિકા t. અનૂપ(જલપ્રદેશ)થી ઘેરાયેલું હતું. રાષ્ટ્રનું નામ આનત હતું અને રાજધાની ગિરિપુર હતી. પ્રક્ષિપ્ત ભાગમાં યાદવવંશાવળી વિશે નવી વિગતો મળે છે. હચશ્વ અને મધુ દૈત્યની પુત્રી મધુમતીના પુત્ર ચંદુ થયા. આ યદુમાંથી નીકળેલો વંશ યાચાત યદુ(યયાતિના પુત્ર યદુ)ના વંશમાં ભળી ગયો. હર્યશ્વના ચદના વંશજો સાત કુળના થયા:ભૌમ કે ભૈ, કુકરે, ભેજે, અંધકા, ચાદ, દશાર્યો અને વૃષ્ણિએ. યદુના પાંચ પુત્રોમાંથી એક પુત્ર માધવે આનર્ત પર રાજય કર્યું. એના વંશજો ને આનર્તના રાજાઓની વંશાવળી નીચે પ્રમાણે છે: હNશ્વ એવાક | મા ધન સુદ પાવણ માધવ સારસ સવંત ભીમ સાત અધક રેવત કક્ષ (રેવત) વિશ્વગભ પણ બબુ સુપણ સભા - વસુદેવ કુંતી (પાંડુ રનની પની) સુઝણા (વેદિરાજ મોષની પત્ની) Page #262 -------------------------------------------------------------------------- ________________ આ વૃત્તાંત અન્ય પુરાણેના તથા મહાભારતના વૃત્તાંતથી જુદા પડે છે. પાટિર હરિવંશના આ વૃત્તાંતને બનાવટી ગણે છે. “હરિવંશની સમીક્ષિત આવૃત્તિમાં આ ભાગ પ્રક્ષિપ્ત ગણેલા હોવાથી પણ હર્ય ને લગતી અનુશ્રુતિની વિશ્વસનીયતા ઓછી બને છે. ૨૨. રૂતિ જન્ય મ કતીની રિશમશ્રિતઃ | कुशस्थली पुरी रम्यां रैवतेनोपशोभिताम् ॥ पुननिवेशनं तस्यां कृतवन्तो वयं नृप । तथैव दुर्गसंस्कारं देवैरपि दुरासदम् ॥ स्त्रियोऽपि यस्यां युध्येयुः किं पुनर्वृष्णिपुंगवाः । મહાભારત ૨. ૧૨. ૪૬-૫૧ ૨૩. જુઓ ઉપર પાદટીપ નં. ૧૫ २४. हरिवंश १०. ८-१३; विष्णुपुराण ५. ३५; ब्रह्मपुराण २०८; भागवतપુરા ૧૦. ૬૮ ૨૫. રિવંશ ૮૭-૮૮ - ૨૬. વંશ ૪૦-૪૨ ૨૭. આ પ્રાજ્યાતિષપુર પ્રાય: આસામમાં આવેલું હતું. નરકાસુર બેટવા નદીના 42 42 maa (yait N. L. Dey, Geographical Dictionary of Ancient and Medieval India) પ્રાતિપુરને રાજા નહિ, પણ આ પ્રાયોતિષપુરને રાજ હતું. મહાભારતમાં નરકાસુરના વારસદાર ભગદત્ત અને વજાતના સંદર્ભમાં હાથીઓને નિર્દેશ આવે છે. આજે પણ આસામ હાથી માટે પ્રખ્યાત છે. ૨૮. પ્રાતિષપુર ડુંગરાળ પ્રદેશમાં હોવાથી વધુ સુરક્ષિત હશે. પ્રાતિષ શબ્દની વ્યુત્પત્તિ એ સ્થળના ભૂલક્ષણની સૂચક છે. એક્ટ્રિક ભાષાના શબ્દ “પગર-જુહ(જ) તિકાચ” નો અર્થ થાય છે “ અતિ પર્વતવાળે પ્રદેશ” (જુઓ B, K. Katri, Mother Goddess Kāmākhyā, p. 6). ૨૯. રિવેરા ૧૧-૧૨ હરિવંશના આ વૃત્તાંત મુજબ નરકાસુર હરેલાં દેવેની માતા અદિતિનાં કુંડળ આપવા કૃષ્ણ દેવલોક ગયા અને ત્યાંથી જ પારિજાત વૃક્ષ લેતા આવ્યા; આ આનુશ્રુતિક વૃત્તાંત પર કૃષણ અવતારી પુરુષ હોવાની માન્યતાની પૂરી અસર છે. કૃષ્ણ દેવલોક ગયા, એટલું જ નહિ, પણ હરિવંશના ૯૨ મો અધ્યાય પછીના પ્રક્ષિપ્ત ભાગ(Appendix I, No. 29)માં તો પારિજાતહરણના પ્રસંગમાં સ્વર્ગલોક-પતિ ઇન્દ્રના કૃષ્ણ સાથેના યુદ્ધ અને એમાં ઇન્દ્રના થયેલા પરાભવ વિશે નિરૂપણ થયું છે. ૨૯. મફાભારત ૨. ૨૬. ૧૨; ૨૦. ૧૨-૧૪ ૩૦ જ તુ પણ અહી વિમાને મારા राजसूयस्त्वया प्राप्तुमेषा राजन्मतिर्मम ॥ મામા ૨. ૧૨. દર Page #263 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસના પૂર્વભૂમિકા एवमेष तदा वीर बलिभिः कुकुरान्धकैः । वृष्णभिश्व महाराज नीतिहेतोरुपेक्षितः ॥ महाभारत २. १७. २७ महाभारत २. २२. ५१-५२ ३२. महाभारत २. २२. ३५-३६ 33. महाभारत २. ३३. २७ ३४. महाभारत २. ३६. १५ 34. महाभारत २. ४२. ७-११ ૩૬. મહાભારત(૩. ૧૪; ૭. ૧૧, ૨૦ અને ૨૨)માં સૌને નિર્દેશ નગર તરીકે થયે છે. સૌભને સ્થળનિર્ણય વર્તમાન અલ્વર તરીકે થયો છે. પ્રાચીન માર્મિકાવત शनी यानी ale की समवे छ (Yथे। Deyfa Geographical Dictionary of Ancient and Medieval India ). ३७. महाभारत ३. १५-२३ ૧૫ મા અધ્યાયમાં શોલ્વના કાકા પર આક્રમણ અને કૃષ્ણના સૌભ પરના વળતા આમણ વિશે નિરૂપણ થયું છે, પણ ત્યાર પછીના અધ્યાય(૧૬-૧૭)માં રાવની માયાયુક્ત યુદ્ધપદ્ધતિનું વર્ણન છે. ભાગવત સિવાય અન્ય કોઈ પુરાણમાં શાવના આક્રમણનું વર્ણન નથી. હરિવંશ મહાભારતનું પરિશિષ્ટ હોવાથી એમાં પણ આક્રમણને માત્ર ઉલ્લેખ (૯૭, ૬; ૧૦૫, ૧૩) છે, વર્ણન નથી. ભાગવતનું વર્ણન મહાભારતને આધારે છે, 3८. आत्मानं प्रतिजानाति लोकेऽस्मिन्पुरुषोत्तमम् । आदत्ते सततं मोहाद्यः स चिह्नं च मामकम् ॥ वापुण्डकिरातेषु राजा बलसमन्वितः ॥ पौण्डको वासुदेवेति योऽसौ लोकेषु विश्रुतः ॥ महाभारत २. १३. १८-१९ ઉપરના લકમાં “ચિહ્ન” એકવચનમાં હોઈ “ચક” અર્થ અભિપ્રેત છે. ચાને આયુધ તરીકે ઉપયોગ કરવામાં કૃષ્ણ વાસુદેવ પ્રવીણ હતા. પૌંડ્રક વાસુદેવ પણ ચાને ઉપગ જાણતા હોય, ३६. महाभारत ५. ११. १२८; हरिवंश १०६-११२, विष्णुपुराण ५.३२-३३; ब्रह्मपुराण २०६.. ४०. महाभारत ५.७.२९ जाना . . . . . . . . . ४१. महाभारत ५. १९. १; १६८. १९ . ४२. महाभारत ७. १८. ३१; ३१. २९: ११. ३८; ८. ७. १७ . ४३. महाभारत ५. १५५. ३८ ४४. महाभारत, मौसळपर्व Page #264 -------------------------------------------------------------------------- ________________ પવિશિષ્ટ યાદવકાલીન દ્વારકાના સ્થળનિર્ણયને પ્રશ્ન યાદવકાલીન દ્વારકાના સ્થળનિર્ણય વિશે વિદ્વાનોમાં મતમતાંત પ્રવર્તે છે. • મહાભારત અને પુરાણની અનુકૃતિ પ્રમાણે યાદવેએ શાર્યાતોની ઉજજડ કુશસ્થલીના સ્થાન પર દ્વારવતી-દ્વારકાનું નિર્માણ કર્યું. અલગ અલગ ગ્રંથમાં ઠારવતીના ભૌલિક મુદ્દા નીચે પ્રમાણે તરી આવે છેઃ દ્વારવતી વિશે માહિતી આપતો સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ મહાભારત છે. એના વર્ણન પ્રમાણે રૈવતક ગિરિથી શોભિત કુશસ્થલીમાં યાદવોએ વસવાટ કર્યો. કુશસ્થલીનું લશ્કરી મહત્ત્વ હોવાથી તેઓએ એના જીર્ણ દુર્ગને સમરાવ્યા ને કુશસ્થલી તારવતી નામથી પ્રસિદ્ધ થઈ સભાપર્વમાં થયેલા એના વર્ણનમાં (૧૩ મે અધ્યાય) સમુદ્રને ઉલ્લેખ નથી, પરંતુ આરણ્યક પર્વમાં આવતો ગર્ભિત ઉલ્લેખ, સૌપ્તિક પર્વને સ્પષ્ટ નિર્દેશક તથા મૌસલ પર્વમાં આવતી દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયાની અનુકૃતિ સ્પષ્ટ રીતે બતાવે છે કે ઠારવતી કે દ્વારકા સમુદ્ર પાસે હતી , | ઠારવતીના આ ભૌગોલિક વર્ણનનું સમર્થન હરિવંશમાં મળી રહે છે. યાદવોના સ્થળાંતર અને દ્વારકામાં વસવાટને લગતા હરિવંશના વર્ણનમાં રૈવતને નિર્દેશ છે જ, પરંતુ સમુદ્રને ઉલેખ વારંવાર આવે છે. સમુદ્રમાંથી નિર્મિત ભૂમિભાગ પર દ્વારકાના નિર્માણને ઉલેખ છે. દ્વારવતી સમુદ્રની વચ્ચે હેવાને પણ નિર્દેશ છે. - વિષ્ણુપુરાણ (૪, ૧, ૯૧) દ્વારવતીનું નિર્માણ કુશસ્થલીના સ્થાન પર થયાની અનુશ્રુતિ આપે છે, અને સમુદ્રમાંથી ભૂમિ નિર્માણનો પણ ઉલ્લેખ કરે છે (૫, ૨૩, ૧૩). ભાગવતપુરાણું લખાયું તે સમયે લેખકના મનમાં દ્વારકાને સમુદ્ર સાથે સંબંધ હેવાને ખ્યાલ વિશેષ હશે તેથી એમાં આનર્તના પુત્ર રૈવતે કુશસ્થલીનું નિર્માણ સમુદ્ર-મધ્યે કર્યું અને કૃષ્ણ પણ એમ જ કર્યું હોવાનું જણાવ્યું છે. - વિગણ અને ભાગવત પુરાણેના દ્વારવતીના વર્ણનમાં તરી આવતો મુદ્દો એ છે કે બંને પુરાણોમાં ગિરિ પૈવત વિશે નામનિર્દેશ છે નહિ. . . . Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [.. હરિવ’શમાં અન્ય સ્થળે ૧૧ તેમજ મહાભારતના પ્રક્ષિપ્ત ભાગમાં૧૨ દ્વારવતી પતાની વચ્ચે આવી હાવાના ઉલ્લેખ આવે છે. નગરીના પૂર્વ ભાગમાં રૈવત, પશ્ચિમે પચવ, દક્ષિણે લતાવિષ્ટ અને ઉત્તરમાં વેણુમત હતા. આ વનમાં સમુદ્રને બિલકુલ ઉલ્લેખ નથી. જૈન અનુશ્રુતિ ૩ રૈવતને દ્વારવતીની ઉત્તરપૂર્વી (ઈશાન)માં મૂકે છે. બૌદ્ધ જાતક૧૪ દ્વારવતી પર્યંત અને સમુદ્રની વચ્ચે હાવાનુ' જણાવે છે. ઉપર જણાવેલ પ્રથાના લેખનની વચ્ચે મોટા ગાળા રહેલા હાવાથી દ્વારકાના સ્થાનના વર્ણનમાં આટલી ભિન્નતા જણાય છે. એમાં સૌથી પ્રાચીન, મહાભારત જે તેના વર્તમાન સ્વરૂપમાં પાંડવાના સંભવિત સમય કરતાં હ્મણુ અનુકાલીન છે તેમાંનું વર્ણન મૌખિક અનુશ્રુતિ પર આધારિત હશે. માઘ્યકાલીન દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ ઢાવાથી સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં સ્થાન મૂળ દ્વારકા હૈાવાના દાવા કરે છે. (૧) દ્વારકા : ઓખામ'ડળમાં આવેલી દ્વારકા શ્રી કૃષ્ણના સમયની દ્વારકા તરીકે વર્તમાન ચતુર્થાંમમાં ગણુના ધરાવે છે. પાટિર, પુસાળકર તથા અન્ય વિદ્વાના આધુનિક દ્વારકાને જ કૃષ્ણની ધારવતી માને છે. વમાન દ્વારકા રૈવત( ગિરનાર )થી ઘણી દૂર છે. પરંતુ પાર્જિટર્૧૫ ખરડા પર્વતને રૈવત ગણે છે. પિંડારક (પિંડારા) તી, જેના ઉલ્લેખ નારદ કરે છે તે વર્તમાન દ્વારકાની નજીક હોવાથી પુસાળકર દ્વારકાને ઓખામ‘ડળમાં મૂકે છે. સામાન્ય રીતે પવિત્ર તીની જગ્યાએ એક પછી એક નગરી વસે છે; અને વર્તમાન દ્વારકા સમુદ્ર અને પર્વત પાસે છે એ કારણાને લઈને પુસાળકરના૧૭ મતવ્ય પ્રમાણે દ્વારકા જ યાદવાની પ્રાચીન નગરી હતી. (૧) જૂનાગઢ : શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી ૮ મહાભારત, હરિવંશ અને પુરાણામાં આવતા કુશસ્થલી—દ્વારકાના ઉલ્લેખેને ઐતિહાસિક ક્રમે તપાસીને અવલકે છે કે વધુ પ્રાચીન ઉલ્લેખા મુળરચલી-દ્વારકા રૈવતકગિરિ પાસે એની તળેટીમાં આવી Page #266 -------------------------------------------------------------------------- ________________ to પશિas હોવાનું જણાવે છે, જ્યારે એની પાસે સમુદ્ર હવાના ઉોખ માગળ જતાં ઉપલબ્ધ છે. એ પરથી તેઓ એવું અનુમાન તારવે છે કે મૂળ દારકા વિતક(ગિરનાર)ની તળેટીમાં હતી. યાદવાસ્થલી પછી એ ઉજજડ થતાં ત્યાં આગળ જતાં ગિરિનગર વસ્યું ત્યારે મૂળ દ્વારકાનું સ્થાન વિસારે પડતાં એ સમુદ્રમાં ડૂબી ગઈ હોવાની અને આગળ જતાં વળી ઓખામંડળમાં બંધાવેલા વિષશુમંદિર પાસે એ નગરી હેવાની કલ્પના પ્રચલિત થઈ ઐતિહાસિક સમયમાં જૂનાગઢ એની મજબૂત કિલ્લેબંધી અને કુદરતી સંરક્ષણ માટે પ્રસિદ્ધ હતું. આમ એક બાજુ તકગિરિનું અને બીજી બાજુ સમુદ્રનું સામીપ્ય હેવાને મેળ મેળવવો મુશ્કેલ છે, છતાં મૌસલપર્વને ઉલેખ સભાપર્વના ઉલ્લેખ કરતાં ઘણો અનુકાલીન ન ગણુંય, આથી શ્રી. એન. કે. ભટ્ટસાલી યાદવોના સમયમાં જ બે દ્વારકા હેવાનું સૂચવે છે. તેઓ મહાભારતના વર્ણનને આધારે રાજસય યાના સમયે યાદવોની ઠારવતી વિતક ગિરિની તળેટીમાં હેવાનું જણાવે છે, અને મૌસલયુદ્ધ થયું ત્યારે યાદ નિવાસ અન્ય દ્વારકામાં હેવાનું ને એ દ્વારકા સમુદ્રકિનારા પર હેવાનું જણાવે છે. ૧૯ (8) મૂળ દ્વારકા: પરંતુ પર્વત અને સમુદ્ર એ બંનેનું સામીપ્ય હોય તેવું પણ એક સ્થળ છે. એ છે જૂનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકામાં કેડીનારથી પાંચ કિ. મી. દક્ષિણ-પશ્ચિમે આવેલું “મૂળ દ્વારકા” નામે ઓળખાતું સ્થળ. એ હીરાનંદ શાસ્ત્રી અને હાથીભાઈ શાસ્ત્રી મૂળ દ્વારકાની તરફેણમાં છે. એના સમર્થનમાં હીરાનંદ શાસ્ત્રી૨૦ નીચેની દલીલે રજૂ કરે છે? મૂળ દ્વારકા સમુદ્રતટ પર છે; પ્રાચીન દ્વારવતીની નજદીકનાં સ્થળો પણ મૂળ દ્વારકા પાસે શોધી શકાય છે. રેવત (ગિરનાર) ત્યાંથી બહુ દૂર નથી તેમજ પ્રભાસ એ સ્થળથી પશ્ચિમે ૩૫ કિ.મી. જ દૂર છે. એનું નામ “મૂળ દ્વારકા સૂચવે છે કે પ્રાચીન દ્વારકા અહીં હતી. ભાગવતપુરાણ (૧૧. ૩૧. ૨૩)માં વર્ણવેલ ભગવદાલય’, જે સિવાય આખી દ્વારકા ડૂબી ગઈ તે પણ, મૂળ દ્વારકામાં ભગ્નાવસ્થામાં એક નાના મંદિર તરીકે જળવાઈ રહ્યું છે, જોકે આ મંદિર મધ્યકાલીન છે, પણ એની દક્ષિણ પૂર્વમાં એનાથી પુરાણું વિશેષ માલૂમ પડે છે, એટલું જ નહિ, પણ સમુદ્રમાં કિલ્લેબંધીના અવ હોય એમ લાગે છે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. હાથીભાઈ શાસ્ત્રી મૂળ દ્વારકાની તરફેણમાં કેટલાક નવા મુદ્દાર રજૂ કરે છે: દ્વારકાક્ષેત્રમાહા” માં જણાવેલ ચક્રતીર્થ અને ધર્મપુર તે આજના ચક્રકુંડ અને વિષણુગયા કે વિષ્ણુપ્રયાગ છે. કોડીનાર અને નિકુમતી નદીનાં પ્રાચીન નામ કુબેરનગરી અને ચંકુમતી હતાં. આ બધાં સ્થળ મૂળ દ્વારકા પાસે આવેલાં છે. શ્રી. ભદસાલી યાદના કાલની પહેલી દ્વારકા રેવતક ગિરનાર પાસે અને બીજી દ્વારકા કોડીનાર પાસે સમુદ્રતટ પર આવેલી હોવાનું સૂચવી ઉપર જણાવેલા બીજા અને ત્રીજા મતનું સમાધાન સૂચવે છે. ૨૨ કૃણે બીજી દ્વારકા બાંધી હેવાની શક્યતા ભદસાલીની જેમ પ્ર. ચં. દીવાનજી૩ પણ વિચારે છે. પ્ર. વી. બી. આઠવલેએ આ વિચારને વિસ્તારપૂર્વક રજૂ કર્યો. ૨૪ જૂનાગઢ સમુદ્રથી ૮૦ કિ. મી. (૫૦ માઈલ) દૂર હેવાથી એ કૃષ્ણની દ્વારકા ન હેઈ શકે, પરંતુ મૂળ દ્વારકા કૃણની દ્વારકા હેવી જોઈએ. ગિરનાર એટલે પ્રાચીન ગોમંત પર્વત, અને ગીરનું જંગલ મૂળ દ્વારકાથી બહુ દૂર નથી. વૃષ્ણિ-અંધકેએ મૂળ દ્વારકામાં વસવાટ કર્યો. સમય જતાં, આનર્તની ઉત્તરે નરકર" અને શાલ્વ જેવા શત્રુઓને કૃષ્ણ નાશ કર્યો, પરિણામે આજની દ્વારકામાં યાદવોએ સ્થળાંતર કર્યું. પીંડારા અને શંખેદ્ધાર બેટ વર્તમાન દ્વારકાની પાસે છે. મામ શ્રી. આઠવળે યાદવોના કાલની બે અલગ દ્વારકા માનીને ઉપર જણાવેલા પહેલા અને ત્રીજા મતનું સમાધાન સૂચવે છે. - ઉપરનાં ત્રણ સ્થળે ઉપરાંત પોરબંદરની ઉત્તર-પશ્ચિમે પોરબંદર અને મિયાણી વચ્ચેના સમુદ્રકાંઠા પર કોયલા ડુંગર પાસે શ્રીનગર નજીકના એક સ્થળને પણ પ્રાચીન દ્વારકા ગણવામાં આવે છે. સોમનાથથી ૫૮ કિ. મી. (૩૬ માઈલ) ઉત્તર-પશ્ચિમે આવેલું માધવપુર પાસેનું એક સ્થળમાં પણ દ્વારકા હોવાનું માનવામાં આવે છે. આ સ્થળે લાંબા કાળથી ચૈત્ર માસમાં કૃષ્ણમિણી-વિવાહ ઊજવાતો આવ્યો છે. ઉપરના દરેક સ્થળની યાદોની દ્વારકા તરીકેની શક્યતા અનુકૃતિઓના પ્રકાશમાં વિચારીએ : - પ્રાચીન દ્વારકા રૈવતક અને સમુદ્ર બંનેની પાસે હતી એવી પ્રાચીનતમ અનુકૃતિ મહાભારતમાં મળે છે. દ્વારકાના ભૌગોલિક પરિસરમાં રેવતકને ન ગણી, કેવળ સમુદ્ર પર ભાર મૂકતી અનુશ્રુતિ સત્ય હકીકત રજૂ કરતી નથી. મહાભારતના વર્ણન પરથી લાગે છે કે યાદવોના જીવનમાં રૈવતક એક મહત્વનું Page #268 -------------------------------------------------------------------------- ________________ * Y] પરિશિષ્ટ અંગ ખની ગયા હતા; અર્જુન અને કૃષ્ણે હસ્તિનાપુરથી પાછા ફરતાં. રૈવતક પર રાત્રિવાસ કરેલા ને સુભદ્રાના હરણ સમયે રૈવતકના જ ઉત્સવ ચાલતા હતા. આ પ્રસ ંગે જોતાં રૈવતક વગરની દ્વારકા વિચારવી અસંગત છે. રૈવતકની અગત્ય હાવા છતાં, સમુદ્ર પણ દ્વારકાની નજીક હતા એ હકીકત છે.૨૭ યદુ દરિયાખેડુ પ્રજા નહાવાથી એમને સમુદ્રનું આકર્ષણ ઓછું હશે, તેથી એમના જીવનમાં રૈવતકના જેટલેા અગત્યના ભાગ સમુદ્રના નહિ હાય; જોકે એમના રાજિંદા જીવનમાં સમુદ્રને અગત્ય એછી મળી હશે, પણ દ્વારકાના ભૌગાલિક ચિત્રમાં સમુદ્રનું અસ્તિત્વ હતું જ. આ રીતે વિચારતાં જૂનાગઢને યાદવની દ્વારકા ગણવી ખરાખર નથી. જૂનાગઢ લશ્કરી દૃષ્ટિએ ધણું અગત્યનું સ્થળ હતું, પરંતુ ગિરનારને રૈવતક ગણુવાની પર ંપરા ધણી મેાડી ઉદ્ભવી લાગે છે. તદુપરાંત આદ્ય–ઐતિહાસિક કાલમાં જૂનાગઢ લશ્કરી મહત્ત્વના રથળ તરીકે હતું એવા પુરાવા હજુ મળ્યા નથી. ઐતિહાસિક સમયમાં એ અગત્યનુ લશ્કરી સ્થળ હતુ; ઉપરકાટ ઐતિહાસિક કાલ દરમ્યાન અસ્તિત્વમાં આવ્યા છે. ઐતિહાસિક કાલની શરૂઆતથી જૂનાગઢ · ગિરિનગર ’ તરીકે ઓળખાતું; ' દ્વારકા ' નામ એની સાથે કદી પણુ જોડાયેલુ માલૂમ પડયું નથી. 6 ' " વમાન દ્વારકા દ્વારકાધીશના મંદિરને કારણે તેમજ શંકરાચાર્યના એક મને કારણે ખ્યાતનામ છે, પણ ભારતયુદ્ધ સમયે એનું અસ્તિત્વ શંકાસ્પદ છે, કારણુ કે ડૅ. સાંકળિયા અને શ્રી. નાણાવટીએ કરેલા ખેાદકામથી પુરવાર થયું છે કે વમાન દ્વારકાના વસવાટ યાવકાલ કરતાં મોડા શરૂ થયા છે. દ્વારકાના વસવાટ ઈસ્વીસનના થાડા સમય પૂર્વે શરૂ થયા હતા.૨૮ જોકે મર્યાદિત જગ્યામાં જ ખેાદકામ૨૯ થયુ છે, પણ મથુરાના યાદવા સાથે સંબંધ બતાવતા એક પણ પુરાવા ખાદકામમાંથી જડયો નથી.૨૯અ . " તદુપરાંત ‘ ઓખામ’ડળ ' નામ કૃષ્ણની પુત્રવધૂ ઉષા પરથી પડયું હોય એમ લાગતુ નથી. કાઈ યાદવ વીરને બદલે ઉષા પરથી .પ્રદેશનું નામ પડે એ વિચિત્ર છે. સંસ્કૃતમાં ‘• ઉષા' શબ્દના અર્થ ખારે। પ્રદેશ' પણ થાય છે, જ્યારે ‘ ઉશીર ’ના અર્થ માથ થાય છે. આખામાંડળના પ્રદેશ ખારા છે અને ત્યાં માથ પુષ્કળ ઊગે છે. એ ઉપરાંત ઉષા નામની એક નાની નદી આ પ્રદેશમાં વહે છે. ૩૭. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [×. શંખાઢારના પ્રથમ ઉલ્લેખ ભાગવતપુરાણમાં છે. આ પુરાણુ ઘણું અનુકાલીન છે. પિંડારકના ઉલ્લેખ મહાભારતમાં છે, પરંતુ પ્રાચીન ‘પિડારક’ અને દ્વારકાથી ૨૯ કિલોમીટર (૧૮ માઈલ) દૂર આવેલું. હાલનું ‘પી’ડારા’ એક જ છે એ શંકાસ્પદ છે. પિંડદાન ૨ વિધિ સાથે સંકળાયેલા પ્રાચી સરસ્વતી' તીના ઉલ્લેખ કદપુરાણમાં છે. સ્કંદપુરાણ પ્રાચી સરરવતીને 'પિ’ડતારક' કહે છે. સ્કંદપુરાણની વર્તમાન વાચના માડેની હાવા છતાં સંભવ છે કે આ વિધાન કાઈ પ્રાચીન અનુશ્રુતિ પર આધારિત હોય. આ પરથી અનુમાન થઈ શકે કે મૂળ દ્વારકાથી ઉત્તરે ૨૪ કિ. મી (૧૫ માઈલ)ને અંતરે આવેલુ' પ્રાચી સરસ્વતી તી' પ્રાચીન પિઉંડારક હાય, અને ઉત્તરમાં નવી દ્વારકા તી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામતાં હાલનુ` પીડારા અસ્તિત્વમાં આવ્યુ` હાય. પ્રાચીન દ્વારકાના સ્થળનિયમાં રૈવતકના સ્થળનિર્ણાંય મહત્ત્વને છે. રૈવતકના સ્થળનિયને પ્રશ્ન હરિપ્રસાદ શાસ્ત્રીએ વિગતે ચર્ચ્યા છે.૩૩ લેખકનું મ'તવ્ય છે કે દ્વારકાની નજીકના રૈવતક પર્વત શરૂઆતમાં ગિરનાર જે ત્યારે ઊ યત્ કે ઉજ્જયંત તરીકે ઓળખાતા તેનાથી તદ્દન જુદા હતા. વખત જતાં દામેાદરના મંદિરવાળા ભેંસલા ડુંગર૩૪ રૈવતક નામથી પ્રસિદ્ધિ પામ્યા અને ત્યાર પછી વળી ગિરનાર પર્વત પેાતે પણ એ જ નામથી એાળખાયા. એમના મતાનુસાર કૃષ્ણની દ્વારકા, અનુશ્રુતિ સૂચવે છે તેમ, પ્રાયઃ સમુદ્રમાં લય પામી હશે. દ્વારકાના સ્થળનિર્ણય કરતી વખતે સમુદ્રમાં લય પામવાની અનુશ્રુતિને લક્ષમાં લેવી ઘટે. તેમજ એ પણ જાણવું જરૂરી છે કે શરૂઆતમાં રૈવતક ગિરિ કાઈ જુદા જ પર્યંત હતા, જે સમુદ્ર નજીકની દ્વારકા પાસે આવ્યા હોવા જોઈ એ. દ્વારકા ડૂબી જતાં આગળ જતાં ગિરનાર રૈવતક' નામથી પ્રસિદ્ધિ પામ્યા. રૈવત' કે રૈવતક”ના ઉલ્લેખ ગ્રંથામાં ‘અચલ’‘ગિરિ’ કે ‘પર્વત’ તરીકે થયા છે. સંસ્કૃતમાં આ શબ્દના અ ટેકરી, ડુંગર કે પ`ત થાય છે. સંભવતઃ દ્વારકાની પાસે આવેલા અને લશ્કરી મહત્ત્વ ધરાવતા રૈવતક ઊંચા પર્યંત નહિ, પણ ટેકરી હશે; પરંતુ આગળ જતાં ભારતયુદ્ધ પછી કવિની કલ્પનામાં રૈવતક ટેકરી ઊંચા રૈવતક પર્યંતમાં રૂપાંતર પામી હશે તે સૌરાષ્ટ્રમાં ઊચા પર્યંત ગિરનાર સિવાય અન્ય ન હોવાથી એ પર્યંત રૈવતક તરીકે એળખાયા હાય. કાઈ કુદરતી ઊથલપાથલમાં દ્વારવતીની જેમ રૈવતક ટેકરી પણ નાશ પામી હોય તે આગળ જતાં શિરનાર કે એની પાસેના ડુંગરને રૈવતક' નામ લગ્ન Page #270 -------------------------------------------------------------------------- ________________ [૨ ૯ શું] પરિશિષ્ટ . પડયું હોય એવી શક્યતા છે. આ ઊથલપાથલમાં ભૌગોલિક ચિત્ર તદ્દન બદલાઈ પણ ગયું હેય. આવા પ્રકારને એક દાખલો પુરાણોમાં નેધા છે. પ્રભાસ પાસે સરસ્વતી નદીના મુખમાં આવેલી “કૃતમ્મર નામે ટેકરી વડવાનલને લીધે નાશ પામી હતી.૩૫ વળી સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારા પર બીજા ધીમા કે ઓચિંતા ફેરફાર થયા છે. રૈવતકને ઊંચા પર્વતને બદલે ટેકરી માનીએ ને એ ટેકરી ધરતીકંપ અને સમુદ્રભરતીને પૂરથી નાશ પામી હોય તો સંભવ છે કે કૃષ્ણની દ્વારકા વર્તમાન પ્રભાસ પાસે હતી. મહાભારતના ઉલ્લેખો પરથી સ્પષ્ટ છે કે પ્રભાસ રૈવતક અને દ્વારકા પાસે પાસે હતાં. વર્તમાન પ્રભાસ એ જ પ્રાચીન પ્રભાસ હતું, આથી સૂચિત સ્થળોમાં સરખામણીએ નજીકનાં માધવપુર અને મૂળ દ્વારકાનો યાદવકાલીન દ્વારકા હોવાને દાવ વિચારો ઘટે. આ બંનેમાં મૂળ દ્વારકાની પ્રાચીન દ્વારકા હેવાની શક્યતા વધારે છે, કારણ કે એ શતકથી મૂળ દ્વારકા” નામ ધરાવે છે, તેમજ પિંડતારક પ્રાચી સરસ્વતી તીર્થ એનાથી ડે જ દૂર છે. કઈ મોટા ફેરફારમાં કૃષ્ણની દ્વારકા અને સમીપવર્તી રૈવતક ટેકરી નાશ પામી; તે પણ ભારતવર્ષના લોકોએ પિતાના ઇષ્ટ અવતારી પુરુષની સ્મૃતિને જાળવી રાખવા સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારાથી પશ્ચિમ કિનારા પર એક નહિ, પણ અનેક દ્વારકાઓ ઊભી કરી. આ પ્રક્રિયામાં કોડીનાર પાસે આવેલી મૂળ દ્વારકા સર્વપ્રથમ અસ્તિત્વમાં આવી હશે અને ઓખામંડળની દ્વારકા ત્યાર પછી ઊભી થઈ હશે. જ્યાંસુધી પુરાતત્ત્વીય અન્વેષણ અન્યથા પુરવાર ન કરે ત્યાં સુધી માનવું રહ્યું કે યાદોની લુપ્ત થયેલી રાજધાની દ્વારકા મૂળ દ્વારકાની પાસે આવી હશે, ને કુદરતનો કેપ એ નગરી પર એ ઊતર્યો હશે કે એ નામશેષ બની ગઈ. ભૂમિની અંદર આવેલ એની સમીપના સ્થાનમાં દ્વારકા” નામ વિતર્યું, પછી સૌરાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમ ભૂશિર પાસે શતકે પછી વસેલી હાલની દ્વારકાએ પણ એ તીર્થધામની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. Page #271 -------------------------------------------------------------------------- ________________ w] ઇતિહાસની પૂર્વભૂમિકા પાદટીપ १. महाभारत २. १३. ४९-५० ; हरिवंश ९. २४-२६. पण तुम। बायुपुराण, उत्तरार्ध, २४. २७: आजगाम युवा चैव स्वां पुरी यादवैर्वृताम् । कृतां द्वारवतीं नाम बहुद्वारा मनोरमाम् ॥ २. इति संचिन्त्य सर्वे स्म प्रतीची दिशमाश्रिताः । कुशस्थली पुरी रम्यां रैवतेनोपशोभिताम् ॥ पुनर्निवेशनं तस्यां कृतवन्तो वयं नृप । तथैव दुर्गसंस्कारं देवैरपि दुरासदम् ॥ सियोऽपि यस्यां युध्येयुः किं पुनर्वृष्णिपुङ्गवाः । ___ महाभारत २. १३. ४९-५२ मथुरा संपरित्यज्य गता द्वारवतीं पुरीम् ॥ महाभारत २. १३. ६५ ____ 3. संक्रमा मेदिताः सर्वे नावश्च प्रतिषेधिताः । परिखाश्चापि कौरव्य कीलैः सनिचिताः कृताः॥ महाभारत ३. १६. १५ समे निविष्टा सा सेना प्रभूतसलिलाशये । चतुरङ्गबलोपेता शाल्वराजाभिपालिता ॥ महाभारत ३. १७. २ ४. अवसद् द्वारकामेत्य वृष्णिभिः परमार्चितः ॥ स कदाचित्समुद्रान्ते वसन्द्वारवतीमनु । महाभारत १०. १२. ११-१२ ५. निर्याते तु जने तस्मिन्सागरो मकरालयः । द्वारकां रत्नसंपूर्णा जलेनाप्लावयत्तदा ॥ ८. ४० १. ७ (८४. २१-२९)मां समुद्रपा न आवे छ, न्यारे त्यार ५४ाना Rals (२७-२८) वतनुं वन ३ छ. ७. ८१. 34-36 ८. ८५, ५. मेमा नसरीने "वारि" हीछे. ६. ५. २३. १३ Page #272 -------------------------------------------------------------------------- ________________ મું] પરિશિષ્ટ t :: ૧૦, ૧, ૨, ૨૮ ૧૧. રૂ. ૧૪-૧૬ ૧૨. સમાપ, Appendix I, pp. 4125. १३. तेणं कालेणं तेणं समएणं बारवई नाम नगरी होत्था । तीसे गं बारवईए नगरीए बहिया उत्तरपुरच्छिमे दिसीभाए रेवतगे नाम पव्वए होत्था । 28. E. B. Cowell, Jātaka Stories, Vol. IV, p. 53 24. F. E. Pragiter, Mārkandeya Purāņa-a Translation, p. 289 . ૧૬. સુરસિંહજી એસ. જાડેજા દ્વારકા વિશેના એમના લેખ “પથિક”, કટાબ ૧૦૬, પૃ. ૨૧-૧૪)માં પાર્જિટરનું મંતવ્ય ધરાવે છે. એમની એક દલીલ છે કે બરડા પર્વતને આભપરાને કિલ્લો કૃષ્ણ બંધાવ્યો હતો, પરંતુ પુરાતત્વીય અન્વેષણથી આ કિલે ઘણું મોડા સમયને હોવાનું સાબિત થયું છે. 10. Glory that was Gurjaradeśa, Part I, p. 132 ૧૮. “ઐતિહાસિક સંશોધન, પૃ. ૩૭૬-૩૮૬ 14. N. K. Bhattasali, IHQ, Vol. X, pp. 541 ff. 20. Annual Report of the Director of Archaeology, Baroda State, 1984-85, p 16 31. Archaeology and Ancient Indian History, p. 33 - ૨૨, નારીત્રવાળી પત્રિ, ૧૨, ૧૦-૧૦૦ ૨. જુઓ ઉપર પા. ટી. ન. ૧૯. 73. Vai jual ar "Historical Value of Pauranik Works”, Journal of Gujarat Research Society, Vol. 1, p. 124. 28. “Solution of Dwarka Controversy,” Bhāratiya Vidyā, August 1947, pp. 190 ft " ૨૫. આઠવળનું મંતવ્ય છે કે પ્રાજ્યોતિષપુર સૌરાષ્ટ્રની ઉત્તરે આવેલું હતું અને નરક એને રાજા હતો. , 34. Mc Crindle's Ancient India as Described by Ptolemy, - 188. - અત્રે નેંધવું જરૂરી છે કે પોરબંદર નજીક આવેલા વિસાવાડા પાસે પણ મૂળ દ્વારકા છે. ત્યાં રણછોડજીનું મંદિર છે, પરંતુ મંદિર પહેલાં નીલકંઠ મહાદેવનું હતું. લિંગ ગગહની મધ્યમાં છે. પાછલી દીવાલના ગોખમાં પાર્વતીની મૂર્તિને સ્થાને Page #273 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા * [મ સ્થાપેલી રણછોડજીની મૂર્તિ પછીના સમયની છે.” (K. F. Sompura, ઠtructural Temples of Gujarat, p. 530) 1924. Mc Crindle's Ancient India as Described by Ptolemy, p. 188 ૨૭. જુઓ ઉપર પાટીપ ૩ અને ૪. 26. Z. D. Ansari and M. S. Mate, Excavations at Dwarka, pp. 13, 29 ૨૯. દ્વારકાધીશ મંદિરની નજીકમાં લગભગ ૨૫૪૨૦ ફૂટ(૮૪૬ મીટરથી શિર કરી આગળ જતાં ૧૦ x ૧૦ ફૂટ (૩૪૩ મીટર) અને છેવટે ૬ ૪૬ ફૂટ(૧૮૪૧૮ મીટર)ને વિસ્તારમાં ૩૮ ફૂટ (૧૬ મીટર) ઊંડું ખડક લગી ખોદકામ કરવામાં આવ્યું હતું. ઈસ્વીસનની પૂર્વે થોડા સમય પર આ સ્થળમાં વસવાટ શરૂ થયો હતો. ગોમતી ખાડીને કારણે એનું બંદર સુરક્ષિત હતું. બંદર પશ્ચિમના દેશો તથા દેશના અંદરના ભાગ માટે દ્વાર (દરવાજા) સમું હતું, એટલે જ આ સ્થળનું નામ “તારવતી” રાખવામાં આવ્યું. સંભવત: સમુદ્રનું પાણી ગમતી ખાડીમાં ઊભરાતાં આ સ્થળ બી ગયું. ઈસ્વીસન બીજી કે ત્રીજી સદીમાં આ જ સ્થળે દ્વિતીય દ્વારકા ઊભી થઈ. એમ્ફા વાસણના ટુકડા સૂચવે છે કે આ સ્થળને વાણિજિયક સંબંધ રેમ સાથે પણ હતો, અહીં મળી આવેલા લાલ ચકચકિત મૃત્પાત્રોના ટુકડાઓ પરથી અનુમાન કરી શકાય કે એવી જ બતનાં વાસણ વાપરતા રાજસ્થાન અને માળવાના લોકોએ અહીં વસવાટ કૅર્યો હશે. દ્વારકાનું દ્વિતીય પુનરુત્થાન પાંચમીથી સાતમી સદીના સુમારે થયું. થોડા સમય પહેલાં જ વિષ્ણુ-પૂજાને ગુપ્ત સમ્રાટોએ પ્રચલિત અને કપ્રિય બનાવી પુરાણુમાં આપેલી કૃષ્ણ-કથાઓ તેઓના અભિલેખમાં વરતાય છે. સંભવ છે કે આ સમયે દ્વારકાનું મહત્ત કૃષ્ણભક્તિના એક સ્થળ તરીકે વધ્યું હોય, rasai Mie GRIL Z. D. Ansari and M. S. Mate, Excavations at Dwarka ni H. D. Sankalia, " Dwarka in Literature and Archaeology" pp. 12 ff. ad M. S. Mate, “ Excavations ", pp. 27 ff. REBU. 'If we were so fortunate as to find the remains of a house, say at the depth of 30 feet or more and get along with it pottery called Painted Grey Ware then a great step forward in proving the migration of the Yādavas under Shri Krşņa in about 1000 B, C. would have been taken.' Page #274 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ [ ૨૪૭ [‘૩૦ ફૂટ કે એનાથી વધુ ઊંડાઈએ કઈ ઘરના અવશેષ અને એની સાથે ચિત્રિત રાડિયાં મૃત્પાત્ર પ્રાપ્ત કરવા અમે ભાગ્યશાળી થયા હોત તે ઈ પૂ. ૧૦૦૦ના સુમારે શ્રીકૃષ્ણના નેતૃત્વ નીચે થયેલા યાદના સ્થળાંતરને સાબિત કરવામાં મોટું પગલું ભરાયું હેત.”] H. D. Sankalia, “Dwarka in Archaeology and in Tradition”, Times of India, June 2, 1963 ૩૦. કલ્યાણરાય જોશી, “દ્વારકા", પૃ. ૭-૭૩ ૩૧, રૂ. ૮૦. ૮૨, ૮, ૧૭ 32. H. G. Shastri, “The Raivataka Hill Near Dvāraka”, Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, No. 10, p. 51 ૩૩. એજન, પૃ. ૨૮-૬૪ ૩૪. ગિરનારની પશ્ચિમે આ ડુંગર આવેલો છે. દામોદરનું પ્રસિદ્ધ મંદિર અને અશોકને શૈલલેખ આ ડુંગરની તળેટીમાં આવેલાં છે. આ ડુંગરને સ્થાનિક લેકે ભેંસલો” કહે છે, 34. Cai: H. G. Shastri, “The Raivataka Hill near Dvāraka" Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, No. 10, p. ss. "The Epics, the Purāṇas and epigraphs refer to this submarine scourge which the ancients cloaked under the garb of a legend. But a close examination of the historical references to this hitherto unnoticed evil seems to point out to a real phenomenon which occurred within the memory of mankind; and that off the Western coast of India but originating perhaps in the volcanic regions of the islands of the southern seas.” અસલના લોકે દ્વારે દંતકથાનું સ્વરૂપ પામેલા વડવાનલના અભિશાપને ઉલલેખ મહાભારત, રામાયણ, પુરાણો અને અભિલેખ કરે છે. આજ સુધી ધ્યાન બહાર રહી ગયેલા આ અભિશાપને લગતા ઐતિહાસિક નિર્દેશની ઊંડી તપાસ કરતાં જણાય છે કે એ સત્ય ઘટના હતી, જે માનવજાતના સ્મૃતિપટ દરમ્યાન બનેલી અને જે ભારતના પશ્ચિમી સમુદ્ર-કિનારા પાસે બની, પણ જેને ઉદ્ભવ દક્ષિણ સમુદ્રોના ટાપુઓના જવાલામુખી પ્રદેશમાં થયે”. B. A. Saletore, “The Submarine Fire in Indian History", Indian Culture, Vol. II, p. 501 35. Indian Archaeology 1956-57-a Review, pp. 16-17 Page #275 --------------------------------------------------------------------------  Page #276 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૪ ઐતિહાસિક કાલની ભૂમિકારૂપે પ્રાચીન સ્થળ, જાતિઓ અને કાલગણના Page #277 --------------------------------------------------------------------------  Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ ગુજરાતના આદ્ય-ઐતિહાસિક કાલમાંથી ઐતિહાસિક કાલમાં સંક્રમણ કરતાં પહેલાં એની ભૂમિ તથા પ્રજાને લગતા ઐતિહાસિક ઉલ્લેખની, ખાસ કરીને સમગ્ર પ્રાચીન કાલને અનુલક્ષીને, સમીક્ષા કરીએ કે જેથી ઐતિહાસિક કાલના એ સંદર્ભ સમજવામાં સરળતા રહે. એવી રીતે ગુજરાતમાં કાલગણનાની જે જુદી જુદી પદ્ધતિઓ પ્રચલિત હતી તેને પણ પરિચય કરી લેવું આવશ્યક ગણાય. ગુજરાતને સમસ્ત પ્રદેશ, એના મુખ્ય ભૌગોલિક એકમ, વહીવટી વિભાગો, પર્વત, નદીઓ, તીર્થો, નગરે ઈત્યાદિને લગતા અનેકાનેક ઉલ્લેખ પ્રાચીન કાલના સાહિત્યમાં તથા અભિલેખમાં મળી આવે છે તેના પરથી તે તે સ્થળ ક્યારે કયા નામે ઓળખાતું હતું ને એના મોટા સમૂહનાં નામોથી વ્યક્ત થતા વિસ્તારમાં ક્યારે કેવાં પરિવર્તન થતાં હતાં એ જાણવા મળે છે. સાધનસામગ્રી આજે જેને “ગુજરાત રાજ્ય' કહેવામાં આવે છે તેમાં તળગુજરાતને– ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને–તથા સૌરાષ્ટ્ર અને કચ્છને સમાવેશ થાય છે. ભૌગોલિક રીતે એક સંસ્કૃતિ, એક સભ્યતા, એક ભાષા અને એક સમાજ ધરાવતા આ ત્રણ ભૂભાગ અતિપ્રાચીન કાલથી એકાત્મક રહ્યા છે. ઉત્તર ભારતની હડપ્પીય સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રસરેલી જાણવામાં આવી છે, પરંતુ આ સમગ્ર ભૂભાગની સંજ્ઞા ત્યારે શી હતી એ જાણવામાં આવ્યું નથી. આનુશ્રુતિક વૃત્તાંતો દ્વારા જળવાયેલા આ ઐતિહાસિક કાલની કેટલીક વિગતો ગ્રંથસ્થ થયેલી છે, પણ તે તે સમય કરતાં પ્રમાણમાં મેડા–કેટલીક તે ઘણું જ Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૫ર] ઈતિહાસની પૂર્વભૂમિકા મોડા–સમયમાં લિપિબદ્ધ થયેલી છે, વૈદિક કંઠસ્થ સાહિત્ય પ્રમાણમાં ઠીક ઠીક જૂનું ખરું, પરંતુ એમાં ગુજરાતના એકાદ સ્થાનને જ અને એ પણ માત્ર સંભવિત કટિને જ નિર્દેશ કહી શકાય. સૂત્રસાહિત્યમાં પણ એકાદ જ કહી શકાય તેવો અને પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ-સૂત્રપાઠમાં પણ એકાદ તેમજ એ સૂત્રપાઠના પરિશિષ્ટ તરીકે આવતા ગણપાઠમાં પ્રમાણમાં ડી વિશેષ સંખ્યામાં સમકાલીન સ્થળનિર્દેશો–બેશક, આ ગણુ પાઠમાં પાછળથી ઉમેરણો થયાની શક્યતા કહેવામાં આવે છે, યા તે ગણપાઠ પણ કદાચ પાણિનિના સમય પછી સંકલિત થયે હોય—એ આદ્ય ઐતિહાસિક કાલના ગુજરાતના ભૂભાગ માટે કહી શકાય. મહાભારત-હરિવંશ, રામાયણ, મત્સ્ય વગેરે પુરાણો– આ બધું સાહિત્ય પ્રાચીન કાળથી ચાલી આવતી અનુશ્રુતિઓના ભિન્ન ભિન્ન કાલનું અને ભિન્ન ભિન્ન મુખોનું સંકલન છે એટલે એમાંથી સ્પષ્ટપણે શુદ્ધ નિર્ભેળ અને સમકાલીન માહિતી છે એમ કહેવું સાહસરૂપ થઈ પડે છે. આ અનુકૃત્યાત્મક સાહિત્ય લિપિબદ્ધ તે ઐતિહાસિક કાલમાં થયેલું છે. ઐતિહાસિક કાલનાં જ કહી શકાય તેવાં સાધનેમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પતંજલિનું વ્યાકરણ-મહાભાષ્ય, ભારતનું નાટ્યશાસ્ત્ર, કેટલીક સ્મૃતિઓ, બૌદ્ધ ધર્મનું જાતક-સાહિત્ય, જૈન ધર્મના મૂળ આગમનું સાહિત્ય, ભાસ-અશ્વઘોષ-કાલિદાસ વગેરે કવિઓના ગ્રંથ, વાસ્યાયનનું કામસૂત્ર, વરાહમિહિરની બૃહત્સંહિતા, વળી ભક્ટિ માઘ દંડી ઉદ્યોતનસૂરિ રાજશેખર હેમચંદ્ર બિહુલ હરિભદ્રસૂરિ સેમેશ્વર અને અનેક જૈન ગ્રંથકારોનાં કાવ્ય, કથાનકે, પ્રબંધ, કેશગ્રંથ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્રના ગ્રંથ, આયુર્વેદ વગેરે શાસ્ત્રના ગ્રંથો, નાટક-આ ઈ. પૂ.ની ૩ જી-ચોથી સદીથી લઈ ઈ. સ.ની તેરમી સદી સુધીનાં જાણવામાં આવ્યાં છે. આ દિશામાં ઐતિહાસિક કાલમાં શિલાઓ તેમજ તામ્રપત્રમાં કોતરવામાં આવેલા સંખ્યાબંધ અભિલેખ અને અનેક હસ્તલિખિત ગ્રંથની પુષ્પિકાઓમાં આવતી પ્રશસ્તિઓ પણ ઠીક ઠીક ઉપયોગી જણાયાં છે. મહાભારતમાં એક સમયના જ્યને અને એમાંથી વિકસેલા ભારતને અંશ પ્રાચીન–અતિપ્રાચીન પણ હશે, પણ એ આજની મહાભારત–શસાહસ્ત્રી (હકીકતે હરિવંશ’ સાથે અંકિત ૭૮,૬૭૫ શ્લેકેની) સંહિતામાં તારવવા જતાં પણ સવશે પ્રમાણિત ગણુય કે નહિ એ વિષય ચર્ચાસ્પદ જ રહેવાને. પુરાણોમાં તો આ વિષયમાં આનાથીયે કયાંય વધુ મુશ્કેલી છે. અધિકૃત વાચનાઓને અભાવે અને પ્રક્ષેપની તેમજ પરિવર્તનની બહુલતાને કારણે સમયાંકનમાં નિશ્ચિતતા મેળવવી સુકર તો નથી જ. આવી મુશ્કેલીઓમાંથી આપણે પૂરી સાવધાનીથી તારણ કાઢવાનું રહે છે. : Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સું]. પ્રાચીન ભૌલિક ઉલ્લેખ [ રપ : ૧ પ્રદેશવાચક નામો - કાઈક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. ૧૫૦(શક ૭૨)ના જૂનાગઢ શૈલ-લેખમાં રુદ્રદામાની સત્તા નીચેના પ્રદેશોની યાદી આપવામાં આવી છે. ત્યાં ગણાવેલા દેશ તે આકર (પૂર્વ માલવ), અવંતિ (પશ્ચિમ માલવ), અનૂપ નીવૃત (નિમાડ), આનર્ત, સુરાષ્ટ્ર, ભ્ર, ભરુ, કચ્છ, સિંધુ, સૌવીર, કુકુર, અપરાંત અને નિષાદ વગેરે છે. અંતે, “વગેરે” કહેલા હોઈ આ ઉપરાંત બીજા પણ ખરા. અનૂપને પશ્ચિમ ભાગ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વત્ર અને કચ્છઆ પ્રદેશ આજના ગુજરાત રાજ્યના ભાગ છે, જ્યારે બાકીના ગુજરાત રાજ્યની સરહદને અડકીને રહેલા યા સરહદથી નજીકના છે. રુદ્રદામાની રાજધાની (ઉજ્જન) અવંતિમાં હતી એટલે આકર (પૂર્વ માલવનો પ્રદેશ), અવંતિ (પશ્ચિમ માલવને પ્રદેશ), એની દક્ષિણે નીવૃત (નિભાડ)ને પ્રદેશ ઉપરાંત પશ્ચિમ અને દક્ષિણના પ્રદેશ એની સત્તા નીચે હતા, જેમાં આનર્ત (ઉત્તર ગુજરાત) -સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર-પશ્ચિમ ગુજરાતધબ્ર (સાબરકાંઠ-ઈશાન ગુજરાત)-મરુ (પશ્ચિમ મારવાડ)-કચ્છ વાયવ્ય ગુજરાત)-સિંધુ (સિંધ)-સૌવીર (નગરઠઠ્ઠા અને થર–પારકરને પ્રદેશ)-કુકુર (પૂર્વ રાજસ્થાન)–અપરાંત (દક્ષિણ ગુજરાત અને નાસિક તથા થાણા જિલ્લાને પ્રદેશ, અન્ય મતે દક્ષિણ પંજાબનો પ્રદેશ) -નિષાદ (ડાંગ-વાંસદા ધરમપુરથી લઈ ડુંગરપુર-વાંસવાડાના વાગડ પ્રદેશને સમાવત, આબુ સહિત સમગ્ર ભીલ–પ્રદેશ, અન્ય મતે મારવાડની ઉત્તર પ્રદેશ) સમાઈ જતા હતા. આમાં પંચમહાલ અને મધ્ય ગુજરાતનો ખ્યાલ આપનારા દેશભાગ અલગ જોવા મળતા નથી એટલે સંભાવના કરી શકાય કે પંચમહાલને સમાવેશ ભીલના પ્રદેશ તરીકે “નિષાદ”માં હોય અને મહીની ઉત્તર પ્રદેશ “શ્વભ્ર'માં, તો મહીથી નર્મદાના પ્રદેશ “અપરાંત'માં સમાવેશ પામતા હોય. ભીલોથી વસેલે વિંધ્યનો સમગ્ર પ્રદેશ સહજ રીતે “નિષાદમાં સમાવેશ પામતું હશે રુદ્રદામાના સમયના, આજના ગુજરાતના એ સમયના, પ્રદેશોને કેંદ્રમાં રાખી ગ્રંથસ્થ વગેરે પુરાવાઓની દષ્ટિએ તે તે પ્રદેશ, વિશિષ્ટ રીતે ઉલિખિત થયેલે, ક્યાં કેમ છે એ જોવાનો પ્રયત્ન કરીએ. - આનર્તઃ રુદ્રદામાના સમયના ઉપર કહેલા જૂનાગઢ રોલ–લેખના નિર્દેશ પરથી એમ લાગે છે કે આનર્ત ” આજના મોટા ભાગના ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે સચિત થયો છે. જેની દક્ષિણ-પશ્ચિમે “સુરાષ્ટ્ર અને પશ્ચિમે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] ઇતિહાસની પૂર્વભૂમિકા . “કર૭, ઉત્તરે “મરુ', ઉત્તર-પૂર્વે “નિષાદ', અને પૂર્વે “શ્વભ્ર' આવેલા કહી શકાય. પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ-સૂત્રપાઠના સામાન્ય રીતે પરિશિષ્ટરૂપે સ્વીકારવામાં આવેલા “ગણપાઠીને આપણે કદાચ પાણિનિની રચના સર્વાશે ન ગણીએ અને એમાં ઉમેરણ થયાં છે એ પણ ઘડીભર સ્વીકારીએ, તે પણ ઈ. પૂ. ૨ જી સદીથી આ પૂર્વેની તે એ રચના નથી. “ગણપાઠ” દેશવાચક નામમાં “કચ્છ” “શ્વભ્ર' “ખેટક” “સુરાષ્ટ્ર” “અનૂપ” અને “આનર્ત ને ઉલ્લેખ કરે છે. “ગણપાઠ”ના નિર્દેશ(૪-૨-૧૨૭)થી આનર્ત' મચિત છતાં એ ક્યાં હતો એ ત્યાંથી જાણી શકાતું નથી; એ નક્કી કરવાને માટે મહાભારતના નિર્દેશ જ કામ લાગે એમ છે. રાજસૂય-નિમિત્તે અર્જુન ઉત્તરમાં દિગ્વિજય કરવા નીકળે કહ્યો છે ત્યાં એણે પહેલાં કુણિંદ દેશના રાજાઓને વશ કર્યા. ત્યાં આનર્ત, કાલકૂટ અને કુણિંદ દેશ ઉપર વિજય મેળવી સમગ્ર દ્વીપ ઉપર વિજય મેળવ્યો, ત્યાં સપ્તદીપના રાજાઓ સાથે યુદ્ધ કરી, એમના ઉપર જીત મેળવી એ ભગદત્તના પ્ર તિષપુર તરફ દેડી ગયો. ત્યાંના નિર્દેશ પ્રમાણે આ ઉત્તર તરફના પ્રદેશ છે અને તેથી દિગ્વિજયના વર્ણનવાળો આનર્તને આ નિર્દેશ ગુજરાતને લાગુ પડે નહિ. સહદેવે કરેલા દક્ષિણ દિશાના વિજયના વર્ણનમાં સુરાષ્ટ્રનો ઉલ્લેખ આવે છે, આનર્તને નહિ.૭ અ આરણ્યક– પર્વમાં ઉલ્લેખ થયા પ્રમાણે યુધિષ્ઠિરે ધૃતમાં બધું ગુમાવ્યું ત્યારે કૃષ્ણ આનર્તમાં નહેતા અને શાલ્વની સામે એના નગર તરફ એને વધ કરવા ગયા હતા એવું કૃષ્ણનું યુધિષ્ઠિર પ્રત્યે કથન થયું છે,૮ અર્થાત કૃષ્ણને નિવાસ આનર્ત દેશમાં હતે. શાવે આનર્ત ઉપર કૃષ્ણની ગેરહાજરીમાં ચડાઈ કરેલી. એણે, હકીકતે, દ્વારકા ઉપર ચડાઈ કરી હતી.૧૦ એણે દ્વારકાવાસીઓને “આનર્ત દેશવાસીઓ” એવું સંબોધન કર્યું હ૧૧ મહાભારતને દ્વારકા “આનર્ત "ના પ્રદેશમાં અભીષ્ટ હોય એવું સ્પષ્ટ થાય છે. ભીષ્મપર્વમાં સંજય ધૃતરાષ્ટ્રને જંબૂખંડવિનિર્માણની વાત કહે છે ત્યાં જનપદનાં નામ ગણાવે છે તેમાં “સુરાષ્ટ્રને નિર્દેશ કર્યા પછી કેટલાક દેશ બાદ “આનર્ત અને ઉલ્લેખ કરે છે.૧૨ આમ જાણે કે “આનર્ત” અને “સુર” અલગ અલગ દેશ હેય ! પરંતુ આરણ્યક પર્વમાં ધીમ્ય પાંડવોને ભારતવર્ષના તીર્થ ગણવે છે ત્યારે “સુરાષ્ટ્રનાં તીર્થ ચમસેન્સજન, પ્રભાસ, પિંડારક, ઉજયંત ગિરિ સાથેસાથ દ્વારવતીને પણ ગણાવે છે,૧૩ અને એ પર્વમાં અન્યત્ર દ્વારકાને જ “આનર્તનગર' કહેવામાં આવેલ છે.૧૪ આમ “આનર્ત” અને “સુરાષ્ટ્ર” એક જ પ્રદેશનાં બે નામ હેય, યા તે “સુરા ને “આનર્ત માં સમાવેશ થતો હોય કે આનર્ત Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શું] પ્રાચીન ભોગેલિક એ સુરાષ્ટ્રમાં. “આનર્ત ”ના સ્થળનિર્દેશ માટે હરિવંશમાં કહ્યું છે કે વૈવસ્વત મનુને નવ પુત્ર થયા હતા તેમનામાંના શર્યાતિને આનર્ત અને સુકન્યા નામનાં બે સંતાન થયેલાં; આનર્તને પુત્ર રેવ હતો, આનર્ત દેશ આનર્ત” હતા અને કુશસ્થલી એની રાજસ્થાની હતી; રેવને કકુદી રેવત નામને મેટો પુત્ર હતો, જેનું કુશસ્થલીમાં રાજ્ય હતું. ૧૫ અને સભાપર્વમાં જણાવ્યા પ્રમાણે ઉજજડ થઈ ગયેલી કુશસ્થલીના સ્થાન ઉપર તારવતી વસાવી હતી, તે જ દ્વારકાને પછીથી, કૃષ્ણના જણાવ્યા પ્રમાણે, શિશુપાલે સળગાવી મૂકી હતી.૧૭ અને ઉપર જોયું કે આરણ્યકપર્વ પ્રમાણે ધારવતી “સુરાષ્ટ્રમાં છે. હરિવંશના પ્રક્ષિપ્ત વિભાગમાં જોવા મળે છે કે હર્યશ્વને જેનું મુખ્ય મથક “ગિરિદુર કરવામાં આવ્યું હતું તે “સુરાષ્ટ્રની સત્તા એના સસરા મધુ દાન આપી ત્યારે એ વિશાળ “આનર્ત નો સ્વામી બનશે એમ પણ કહ્યું છે એ “સુરાષ્ટ્ર' તે “સમુદ્રાપભૂષિત” હતો, એટલે કે સમુદ્રકાંઠાને જલસમૃદ્ધ (ગા) હતો અને ત્યાં વિસ્તારવાળું આનર્ત રાષ્ટ્ર પણ હતું.૧૮ હરિવંશના પ્રક્ષિપ્ત અંશની પાછળ જે કઈ અનુશ્રુતિ હશે તેણે સુરાષ્ટ્ર” અને “આનર્ત ને નજીક નજીકના ગણ્યા છે, જ્યારે મહાભારત પ્રમાણે ઠારવતી “ સુરાષ્ટ્રમાં પણ હતી અને એ “આનર્તનગર' હાઈ “ આનર્ત' દેશની રાજધાની હતી, અર્થાત “આનર્ત ”માં “સુરાષ્ટ્ર'નો સમાવેશ થઈ જતો. હતો. વાયુપુરાણ કરછ, સુરાષ્ટ્ર, અર્બદ અને આનર્તને “અપરાંત”ની અંતર્ગત રહેલાં કહે છે. ૧૯ મેડેનાં પુરાણેને બહુ ધ્યાનમાં ન લઈએ તોયે એક વાત સ્પષ્ટ છે કે પછીના સમયમાં “આનત” અને “સુરાષ્ટ્ર” અલગ અલગ પ્રદેશ હોય એવું સૂચવે છે. આ અર્થમાં “આનર્ત” નામ ઉત્તર ગુજરાત માટે પ્રયોજાયું.. આ પ્રસંગમાં એ વાત નોંધવાલાયક છે કે લાટ પ્રદેશને સંપૂર્ણ રીતે જાણ રાજશેખર એની કાવ્યમીમાંસામાં પશ્ચિમના દેશોની ગણતરી કરતી વેળા “દેવસભ” “સુરાષ્ટ્ર” “દશેરક” “ત્રવણું “ભૃગુકચ્છ' “કચ્છીય' “આનર્ત” અબુંદ' બ્રાહ્મણવાહ “યવન વગેરે સૂચવે છે, જેમાં “ભૃગુકચ્છ” અને “આનર્ત બે જુદા દેશ કહ્યા છે, પણ ત્યાં “લાટ” નથી કહ્યો. એના મનમાં તળ-ગુજરાતના ઉત્તર-દક્ષિણ બે ભાગ હોય અને એ અનુક્રમે “આનર્ત અને “ભૃગુકચ્છ.” વલભીના મૈત્રકોનાં સંખ્યાબંધ દાનશાસનેમાં વડનગરનાં “આનંદપુર અને “આનર્તપુર’ એવાં બે નામ જોવા મળે છે. મહાભારતનું “આનર્તપુર” કે આનર્તનગર દ્વારવતી હતું એ વાત ભુલાઈ ગઈ છે અને ઉત્તર ગુજરાતના વડનગરને માટે એ સંજ્ઞા વ્યાપક બની ગઈ છે એ રાજશેખરના “આનર્ત Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ 1 ઇતિહાસની પૂર્વભૂમિકા [* બધ એસી રહે છે. સાલકી કાલમાં હવે આનર્તપુર' મળતું નથી, ‘આન ૬પુર’ વ્યાપક છે, જે યથાસ્થાન આ પછી બતાવવામાં આવશે. ' • આન' નામ હરિવંશના નિર્દેશ પ્રમાણે શર્યાતિના પુત્ર આનર્તના સંબધે વ્યવહારમાં આવેલું સમજાય, પરંતુ મહાભારત એ વિશે મૌન સેવે છે. શ્રાદિપર્વમાં કૃષ્ણ અને અર્જુન પ્રભાસસાં યથેષ્ટ વિહાર કર્યા પછી મહીધર રૈવતક ઉપર નિવાસ કરવા ગયા ત્યાં અર્જુને કૃષ્ણની સાથે રહી નટ—નકાના ખેલ જોયાનુ` કહ્યુ` છે.૨૨ આરણ્યકપમાં શાવના અચાનક થવા સંભવિત આક્રમણુથી બચવા વૃષ્ણુિ, અંધક અને આનર્તાને સાવધાન કર્યા અને ધનભડારાના રક્ષકાએ ના-નકા અને ગાયકાને દ્વારવતીની બહાર રહેવા માકલી આપ્યાનું લખ્યું છે.૨૩ ઉમાશ’કર જોશી નટ-નક-ગાયકાનુ` · આનત` ' વિશેષણ હોવાના અથ કરે છે, પણ ‘આનર્ત 'ના શ્લોકમાં સબંધ ‘ વૃષ્ણુિ-અધકા'ની સાથે છે. આ ઉપરથી, બેશક, એટલુ' અનુમાન કરી શકાય કે આનત પ્રદેશમાં નટનક-ગાયકાનું સૂચક પ્રકારનુ` પ્રાધાન્ય હશે. વળી એ સૂચક છે કે મેદિનીકાશમાં • આન' 'ના એક અર્થ · નૃત્યશાળા' પણ થાય છે.૨૪ એ ધ્યાનમાં લઈ એ તા આ શબ્દના સંબંધ જ્ઞ + તૃત ધાતુ સાથે બંધ બેસે એમ છે. આન ંદશંકર ધ્રુવે તા એવી સભાવના કરી છે કે ઋત કહેતાં બ્રાહ્મણાના યજ્ઞધ તેને ન પાળનાર દસ્યુએ-અનાર્યાં જ્યાં વસે છે તે આન.' એમનું ધારવું એવું છે કે અમૃત ઉપરથી નતે થયા છે.૨૫ . ‘આન' ઉત્તર ગુજરાત સુધી વ્યાપક હતા તે છેવટે એ ઉત્તર ગુજરાતમાં સીમિત થયે, જ્યાં નર–નકાની વસ્તી, વિશિષ્ટ રીતે, આજ દિવસ સુધી સચવાઈ રહી છે. આ ઉપરથી શર્યાતિના પુત્ર આનર્ત–વાળી અનુશ્રુતિને માત્ર અનુશ્રુતિ ગણીને દેશનામને લા+મૃત ધાતુથી વ્યુત્પન્ન સ્વીકારીએ તે। એ વધુ સ્વાભાવિક બની રહેશે. બૃહત્સ`હિતા પ્રમાણે સિ' અને સરસ્વતીના પ્રદેશ અને · સુરાષ્ટ્ર 'ના પ્રદેશમાં નટ—ન કાનુ... પ્રાધાન્ય કહેવામાં આવ્યું જ છે.’૨૬. ઉમાશ'કર જોશીએ એક સ'ભાવના કરી છે કે આ નક તે જ નટ્ટણ નાદ-હાટ તે નહિ ?’૨૭ અહી' એટલું સુધારી લઈએ કે આનર્ત-બનટ્ટ-નિદનદ-નાટ-જાય. પછી ‘લાટ ’ તળ−ગુજરાતની થાણા જિલ્લાની સરહદ સુધીના દેશવિભાગને માટે વિક્સી આવ્યા. સુરાષ્ટ્ર : ‘આન''ના સ્થાનવિસ્તારમાં વધધટ જોવા મળે છે, પરંતુ ‘સુશષ્ટ્રના વિષયમાં ઢાઈ નોંધપાત્ર ગરમ નથી, પાણિનિના ગણપાઠમાં Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] પ્રાચીન ભોગેલિક ઉલેખે (૫૭ દેશવાસીઓના નામ તરીકે કુતારાષ્ટ્ર અને વિનિતારાષ્ટ્ર શબ્દ આવે છે.૨૮ કુરિત' અને રિતિ” કઈ પેટાવિભાગના વાચક હશે, પરંતુ “સુરાષ્ટ્ર’ તો સ્પષ્ટ જ છે, અને એ વર્તમાન સૌરાષ્ટ્રની તલભૂમિને વાચક હોવા વિશે કંઈ અડચણ નથી, કારણ કે બીજા કોઈ પ્રદેશનું ક્યાંય ક્યારેય “સુરાષ્ટ્ર નામ જાણવામાં આવ્યું નથી. મહાભારતના સભાપર્વમાં સહદેવના દિગ્વિજ્યના વર્ણનમાં એ શબ્દનાં દર્શન થાય છે, જેમાં દક્ષિણ દિશા તરફના વિજયમાં “સુરાષ્ટ્રના અધિપતિ કૌશિકાચાર્ય આહતિને એણે વશ કર્યો હતો, ત્યાંથી એ શર્મારક તરફ આગળ વધ્યા હતા. ૯ સુરાષ્ટ્રમાં હતો ત્યાંથી જ એણે કૃષ્ણના સાળા કુમીને વિજયના વીકારનું કહેણ મેકલાવ્યું હતું. ૨૦ સહદેવના વિજયમાં સુરાષ્ટ્રાધિપતિ કૌશિક ચાર્ય આહતિ કહ્યો છે ત્યાં પાઠની ઘણી ગરબડ છે, પરંતુ એ કેઈ યાદવ તો નથી જ કદાચ “સુરા ટ્રને કે ઈ એક ભાગને એ શાસક સૂચવા હેય. દિગ્વિજયના અધ્યાય જોઈએ તેવા શ્રદ્ધેય લાગ્યા નથી, અને તેથી કોઈ જૂની અનુકૃતિની છાયામાં આ પ્રકારનું વિધાન થયું હોય. અરણ્ય પર્વમાં ધૌમ્ય ઋષિ યુધિષ્ઠિરને તીર્થોની નામાવલિ કહે છે ત્યાં સુરાષ્ટ્રમાં ચમત્મજન, ઉદધિતીર્થ પ્રભાસ, પિંડારક, જયંત ગિરિ અને તારવતી હોવાનું કહે છે ૩૧ આમાંનું “ચમસન્મજજન' પાઠાંતરથી ચમ ભેદ છે. “ચમસદભેદ' સંજ્ઞાથી એ સરસ્વતી નદી કુરુક્ષેત્ર-વિનશન પાસે લુપ્ત થઈ સમય મર પ્રદેશમાં પણ ગુપ્ત રહી અને આગળ ચાલતાં ત્યાં પ્રગટ થઈ ત્યાં નાગભેદ તીર્થ સાથે સચવાયેલું મળે પણ છે. ૩૨ આ બેઉ તીર્થ પ્રભાસની પાસેનાં છે કે અન્યત્ર એને નિર્ણય એકદમ સરળ નથી; બેશક, ચમસન્મજજન “સુરાષ્ટ્રમાં ક્યાં એ અનિશ્ચિત છતાં, ઉદધિતીર્થ પ્રભાસ “સુરાષ્ટ્રને દક્ષિણ સમુદ્રતટે હેના વિશે શંકાને સ્થાન નથી. પિંડારકનું સ્થાન આજની દ્વારકાની નજીક પૂર્વમાં : ૮ કિ. મી.(૧૮ માઈલ)ને અંતરે કચ્છના અખાતને દક્ષિણ કાંઠે—સમગ્ર સુરાષ્ટ્રને ઉત્તર-પશ્ચિમ ભાગે સ્વીકારવામાં આવ્યું છે. અને એ એ જ નામથી જાણીતું છે. આરણ્યકપર્વમાં ક્રમ સ્વીકારીએ તો એને પ્રભાસ અને ઉજયંત ગિરિ–આજના ગિરનારનાં સ્થળોની • વચ્ચે કહ્યું છે, તેથી જ પ્રભાસ પાસે, ગીરમાંથી સરરવતી નામની નાની નદી દક્ષિણમાં વહેતી આવી–અત્યારના સ્વરૂપમાં છેડીને ત્યવાહિની બની, પૂર્વવાહિનીનું સ્વરૂપ પકડી, દક્ષિણવાહિની બની પછી છેક પ્રભાસ નજીકના ત્રિવેણી સંગમ સુધી પશ્ચિમવાદિની બની રહે છે તે—પ્રભાસથી ઉત્તર પૂર્વે ૨૪ કિ. મી. (૧૫ માઈલ)ના અંતર ઉપરનું પ્રાચી તીર્થ 'હેય એવો પણ એક અભિપ્રાય Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] ઇતિહાસની પૂર્વભૂમિકા [5. છે. બીજા સ્થળમાં “ઠારવતી' વિશે પણ મતભેદ છે, જે વિશે યથાસ્થાન સૂચવાશે. આ સ્થાને સુરાષ્ટ્રનાં છે એટલું નિશ્ચિત છે. ઉપર બતાવેલ ભીષ્મપર્વને ઉલેખ કઈ ખાસ મહત્વ ધરાવતા નથી; ત્યાં ઉપાવૃશ્વ–અનુપાવૃધ સાથે “સુરાષ્ટ્ર દેશનો નામોલ્લેખ કરી પછી કેકય-કુટ્ટ-અપરાંત વગેરે દેશને ગણાવી આપે છે, કઈ ખાસ મેળ વિના. અહીં રામાયણના બે ઉલ્લેખ પણ સેંધવા જોઈએ. બાલકાંડમાં અશ્વમેધ યજ્ઞને સમયે વિભિન્ન પ્રદેશના રાજવીઓને નિમંત્રણ કરવા સુમંત્ર સારથિને મોકલતી વેળા સિંધુ-સૌવીર અને “સુરાષ્ટ્રના’ના રાજવીઓને સાથેલગા ગણાવે છે.૩૫ સિંધુ (સિંધ) જાણીતો છે, સૌવીર સિંધુ અને “સુરાષ્ટ્રની સંધિ ઉપરનો, સંભવતઃ, નગરઠઠ્ઠા અને થર–પારકરને સમૃદ્ધ પ્રદેશ છે. આ સાહચર્યથી સુરાષ્ટ્રનું સ્થાન પષ્ટ થઈ રહે છે. કિષ્કિ ધાકાંડમાં રામ અને સુગ્રીવ સીતાની ભાળ માટે વાનરવીરને જુદા જુદા પ્રદેશમાં મોકલે છે ત્યાં “શરાભીર” અને “વાહીકની પહેલાં “સૌરાષ્ટ્ર (સુરાષ્ટ્રના લોકે)માં તપાસ કરવાનું સૂચવાયું છે. ૩૬ “સુરાષ્ટ્ર ને લગતા એ ઐતિહાસિક ઉલ્લેખેને ખરે આરંભ તે પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણના “ગણાઠ થી થાય છે, એ આપણે ઉપર જોયું છે. પાણિનિના કર્તવ-લેખે મનાતી “શિક્ષામાં અનુનાસિક સ્વરોચ્ચારણના વિષયમાં સૌરાષ્ટ્રિકા' નારી(શક્ય છે ત્યાં સુધી આહીરાણી ')ને નિર્દેશ નેંધપાત્ર છે ૩૯ ગોરસનો ધંધો કરનારી આહીર કામ ઈ.પૂ ૬ ઠ્ઠી સદીમાં “સુરાષ્ટ્રના પ્રદેશમાં હવા વિશે કોઈ મતભેદ નથી, એટલે એ ઉલ્લેખ “સુરાષ્ટ્ર દેશને લગતા હેવા વિશે કોઈ શંકા નથી. ઈ. પૂ. ૪થી સદીને કૌટિલ્ય-વિષ્ણુગુપ્તચાણક્યના અર્થશાસ્ત્ર”ને ઉલેખ મહત્વનો એ માટે છે કે એમાં કબજ અને “સુરાષ્ટ્રના ક્ષત્રિયેની શ્રેણીઓ-સમૂહોને ખેતી અને લડાઈથી આજીવિકા ચલાવનારા કહેલ છે. ૨૮ ગ્રંથસ્થ સાધનામાં ભરતનાટ્યશાસ્ત્ર “સુરાષ્ટ્ર”ને “અવંતિ' દેશની સાથે ઉલ્લેખ કરે છે, પણ નાટયશાસ્ત્રનો સમય કદાચ 'કૌટિલ્યના સમયે જેટલે જનો ન કહી શકાય. આ બધામાં ઇતિહાસપુષ્ટ પ્રબળ પુરાવો નાસિકની ૩ જી ગુફાના, વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના પ્રાકૃત લેખને, લગભગ ઈ.સ. ૧૪૯ને છે, જેમાં “અપરાંત” સાથે “સુર” ઉલ્લેખ થયેલ છે.૪૦ આ “સુરાષ્ટ્રનું પ્રાકૃત રૂપ છે. કામક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયને ઈ. સ. ૧૫૦ને જૂનાગઢ શૈલલેખને ઉલ્લેખ તે આ પૂર્વે થઈ ચૂક્યું છે, Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું]. પ્રાચીન ભૌલિક ઉલેખે [ ૨૫૯ ત્યાં જ કંદગુપ્તના સમયને ઈ.સ. ૪૫૭ને એના ગિરિનગરના પાલક ચકપાલિતન લેખ “સુરાષ્ટ્ર” શબ્દને બે વાર ઉલ્લેખ કરે છે, જ્યાં બીજો ઉલ્લેખ સુણાવનિ તરીકે “સુરાષ્ટ્રની ધરારની વાત કરે છે.૪૧ ( પુરાણોમાં મય-બ્રહ્માંડ-વાયુ–વામન વગેરે “સુરાષ્ટ્રને બીજા બીજા દેશે સાથે “અપરાંત”માં સમાવેશ કરે છે. ૪૨ વિષ્ણુપુરાણ પ્રજાઓની વાત કરતાં “અપરાંત” અને સૌરાષ્ટ્ર” એમ જુદી જુદી ગણાવે છે.૪૩ આ પછી ગ્રંથસ્થ ઉલ્લેખ તે વરાહમિહિરનો બૃહત્સંહિતાને કહી શકાય; એ પણ દેશવાસીઓને માટે સૌરાષ્ટ્ર' શબ્દનો પ્રયોગ કરે છે ૪૪ આના સમસામયિક અને ઉત્તરકાલના પણ કહી શકાય તેવા અભિલેખિક નિર્દેશ હવે ઠીક ઠીક પ્રમાણમાં મળે છે. વલભીના મૈત્રક રાજાઓની રાજધાની વલભી “સુરાષ્ટ્રમાં હતી, પરંતુ એમને રાજ્યવિસ્તાર સુરાષ્ટ્ર” બહાર પણ મોટા વસ્તિારમાં હતો, એટલે બહારના પ્રદેશોમાંનાં પણ દાન આપ્યાં છે એનાથી જુદાં પડે એ દૃષ્ટિએ “સુરાષ્ટ્રનાં ગામ કે જમીનનાં દાન આપતાં “સુરાષ્ટ્ર' શબ્દને દેશવાચક નામલેખે પ્રયોગ કરવામાં આવ્યું છે. મળેલાં સાધનોમાં “સુરાષ્ટ્ર(પુલિંગ)નો નિર્દેશ ધરસેન ૨ જાના દાનશાસનથી લઈ શીલાદિત્ય ૫ માના દાનશાસન સુધી (ઈ. સ૫૮૯ થી ઈ. સ. ૭૨૨ સુધીનો ) જોવા મળે છે. ૪૫ આમાં એક વસ્તુ ઊડીને આંખે વળગે છે કે પુંલિંગના પ્રયોગમાં દેશવાચક નામ તરીકે બહુવચને પ્રયોગ થયે હોય છે, સોલંકી-કાલમાં રામર જેવા પ્રયોગમાં જ એ એકવચને પ્રજાયેલ છે.૪૬ નેંધપાત્ર એ છે કે ધરસેન ૨ જાના દાનશાસન(ઈસ. પ૮૯)માં પુંલિંગે પ્રયોગ શરૂ થયો છે તે પૂર્વે ધ્રુવસેન ૧ લાના દાનશાસન(ઈ. સ. પર૯)માં સ્ત્રીલિંગે એકવચનમાં સુ9 શબ્દ મળે છે.૪૮ પછી ધરસેન ૩ જાના ઈ સ ૬૨૩ના ભાવનગર દાનશાસનમાં સુરાકૃવિષયમાં પણ સ્ત્રીલિંગે મળે છે. ૪૯ એ પછી અનુમૈત્રક કાલમાં, ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના સેંધોનાં ભૂતાંબિલિકા-(બરડા પર્વતની ધૂમલી)માંથી આપેલાં દાનશાસનમાં એ રાજાઓએ પોતાને તમારશુરાગ્રામ સ્ટના શાસક કહ્યા છે ૫૦ આમ છતાં રાજશેખર કાવ્યમીમાંસામાં પુલિંગે જ પ્રયુક્ત કરે છે. ૫૧ પછી તે છેક સોલંકી કાલમાં સ્ત્રીલિંગે વ્યાપક પ્રયોગ અનુભવાય છે. સિદ્ધરાજ જયસિંહના ઈ. સ. ૧૨૦૯-૧૦ ના દાહોદ અભિલેખમાં સુરાણામાબૌમાં એ સ્પષ્ટ છે. કુમારપાલના સમયના માંગરોળસેરઠમાં સચવાયેલા ઈ. સ. ૧૧૪૬ના અભિલેખમાં મુત્સુક ગૃહિલને સુરાણાના કહ્યો છે.૫૩ વાઘેલાના સમયમાં પણ સ્ત્રીલિંગે પ્રાગ જાણવામાં આવ્યું છે; Page #287 -------------------------------------------------------------------------- ________________ રકJ ઈતિહાસના પૂર્વભૂમિકા [પ્ર. જે કે વાઘેલા અર્જુનદેવના સમયના પશ્ચિમ સૌરાષ્ટ્રના કાટેલા ગામના શિવાલયના ઈ. સ. ૧ર૬૪ ના અભિલેખમાં કુરાષ્ટ્રાવિકૃત સમાસમાં છે૫૪ તે પુરાણા છે, કારણ કે ઈ. સ. ૧૨૭૪ ના એના જ સમયના ગિરનારના લેખમાં સુરાષ્ટ્ર જ છે. ૫ માંગરોળ-સોરઠની જુમા મસ્જિદના કર્ણ વાઘેલાના સમયના, ઈસ. ૧૩૦૦થી બે ત્રણ વર્ષ પૂર્વના અભિલેખમાં શ્રીસુરાષ્ટ્રીમમાં પણ સ્ત્રીલિંગે છે. જૈન પ્રબંધેમાં તે બેઉ લિગે પ્રયોગ વિપુલ પ્રમાણમાં મળે છે. એમ લાગે છે કે દેશવાચક સંજ્ઞા “સુરાષ્ટ્ર કે “સુરાષ્ટ્ર હતી અને પ્રજાવાચક સંજ્ઞા સૌરાષ્ટ્ર હતી. પછીથી લહિયાઓને હાથે સૌરાષ્ટ્ર રૂપ, બંને અર્થ માટે, સ્વીકૃત થતું ચાલ્યું હોય. ધ્યાન ખેંચે છે તે દેશવાચક નામ તરીકે પ્રજાયેલ સૌણ શબ્દ. કનોજના મહેંદ્રપાલના મહાસામંત અવનિવર્મા ૨ જાના ઈ. સ. ૯૦૦ ના દાનશાસનમાં (સૌ)રાજugશ્વાન્તઃ પતિ એ પ્રયોગ મળે છે. ૫૭ આ પૂર્વે ગુજરાત બહાર રચાયેલા દંડીના દશકુમારચરિતની અનુકાલીન પ્રતમાં સૌરાષ્ટ્ર બહુવચને દેશવાચક છે, વલભીનગરીના સંદર્ભમાં. કુમારપાલના સમયના માંગરોળ-સેરઠના મૂલુક ગૃહિલના ઈ. સ. ૧૧૪૬ ના અત્રિલેખમાં કુરાન ચવા સાથોસાથ થડે જ આગળ જઈ લૌરાષ્ટ્રરક્ષાક્ષમ શબ્દ પણ પ્રયોજાયેલ છે, જે વૈકલ્પિક પ્રયોગને ખ્યાલ આપે છે ૫૮ ભીમદેવ રજાના ઈ. સ. ૧૨૧૯ ના દાનશાસનમાં જામનગર જિલ્લાના ખંભાળિયા નજીકના ભરાણા ગામને, એ ગામને માજમ રવિદા કહેતા, લેખએ ગામને સૌરાષ્ટ્ર સે હોવાનું કહે છે. એનું અસલ રૂપ સં. સુરાષ્ટ્ર જૂના સમયમાં હતું અને પ્રાકૃત રૂપ પણ સુરક હતું એ આ પૂર્વે બતાવાયું છે. લગભગ ઈસ. ૧૫૫ ના વાસિષ્ઠીપુત્ર પુળુભાવિના પ્રાકૃત અભિલેખમાં સુરઢ રૂપ પ્રજાયું છે તે આ વાતને જ કે આપે છે. હરિપ્રસાદ શાસ્ત્રીએ ધ્યાન દોર્યું છે કે મૈત્રક કાલમાં સૌરાષ્ટ્ર રૂ૫ વ્યાપક તું જતું હતું, જેને ઉપલબ્ધ પ્રમાણે પરથી દર્શાવ્યું છે કે ત્યારે ‘સુરાષ્ટ્રની જેમ સુરાષ્ટ્રા” શબ્દ પણ સૌરાષ્ટ્રના સમસ્ત દ્વીપકલ્પ માટે વપરાતો હતો. એમણે એક સંભાવના ત્યાં વિચારી છે કે કદાચ એના એક વિભાગ માટે એ રૂપ વપરાતું હોય, જેના ઉપરથી સેરઠ' શબ્દ ઊતરી આવ્યો. ભીમદેવ ૨ નાના સમયમાં તો હજી આ પરિસ્થિતિ નથી દેખાતી, કારણ કે ઉત્તર સૌરાષ્ટ્ર રથળને સૌરાષ્ટ્રરેશે કહ્યું છે એ ઉપર આપણે જોયું છે. એ ખરું છે કે ખૂબ જ મોડેથી, જૂનાગઢ ઉપર બાબી વંશનું શાસન પ્રવર્યું ત્યારે, સૌરાષ્ટ્રને સૂબે જૂનાગઢના વિરતારમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભર્યાદિત બન્યો, અને એ વિભાગ “તેર” તરીકે વ્યાપક થે. બાકી Page #288 -------------------------------------------------------------------------- ________________ t૨ ૧૭ મું. પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ લોકસાહિત્યમાં સોરઠિયાના દુહા એ માત્ર દક્ષિણ સૌરાષ્ટ્રને નહિ, સમગ્ર સૌરાષ્ટ્રનો ખ્યાલ આપે છે. અને આ એ વિભાગ કે જેની પૂર્વ સીમા ધોળકા સુધી, ઈશાન સીમા વિરમગામને આવરી લઈ માંડલ-રાધનપુર વગેરેને સીમા ઉપર રાખતી બનાસકાંઠાની દક્ષિણ સીમાને સ્પર્શ કરતી, ઉત્તરે કરછનો અખાત, અગ્નિકોણે ખંભાતનો અખાત અને પશ્ચિમ તેમજ દક્ષિણે અરબી સમુદ્ર સુધી હતી અને છે. ખુદ ‘સુરાષ્ટ્રની સીમા આજના “સોરઠમાં સીમિત હતી એવું હરિવંશના નિર્દેશથી બતાવવાને ડોલરરાય માંકડે એમના એક લેખમાં પ્રયત્ન કર્યો છે, જેમાં એમણે એને આનર્ત” ના એક ભાગ તરીકે બતાવ્યું છે. એક . તે એ કે એમણે પ્રમાણ તરીકે સ્વીકારેલે “હરિવંશ ને ભાગ મેડને પ્રક્ષેપ છે અને બીજું એ કે “સુરાષ્ટ્ર” પ્રદેશમાં જ દ્વારવતી અને એ જ “આનર્ત નગરી; એટલે, આ પૂર્વે બતાવ્યું છે તે પ્રમાણે, “સુરાષ્ટ્ર” એ “આનર્ત ને એક ભાગ ખરો, પણ સાંકડો નહિ. બેશક, આનો આત્યંતિક નિર્ણય તે કુશસ્થલી દ્વારવતીને સ્થળનિશ્ચય થયા પછી જ મળી શકે. જૈન સાહિત્યમાં “સુરાષ્ટ્ર' વિશે માહિતી મળે છે. અનુયોગદ્વાર સુત્ર ક્ષેત્રો વિશે કહેતાં મગધ, માલવ, મહારાષ્ટ્ર અને કોંકણની સાથે સુ ને પણ ગણાવે છે. ૬૩ નિશીથચૂણિમાં સુરને છંનુ મંડળમાં વિભક્ત હેવાનું કહ્યું છે.* ક્ષેત્રની વાત કરતાં સૂત્રકૃતાંગની ચૂર્ણિ મગધ અને સુરને પણ કંદ્રક્ષેત્ર તરીકે ગણાવે છે. ૧૫ નિશીથચૂર્ણિમાં જણાવ્યા પ્રમાણે અશોક મૌર્યનો પૌત્ર સંપ્રતિ ઉજજયિનીમાં રહીને દાક્ષણપથ, સુ, આંધ્ર, દ્રાવિડ આદિ દેશો ઉપર રાજ્ય કરતો હતો. સંઘદાસગણિ વસુદેવહિંડીમાં સુરની વેપારી જાહોજલાલી બતાવી સુર અને ઉજયિની વચ્ચેને વ્યવહાર તેમજ પુર માં બૌદ્ધોની વસ્તી હવા ઉપર સારે પ્રકાશ પાડે છે. જે જ્ઞાતાધર્મકથામાં તો દ્વારવતી અને યુ જનપદને સંબંધ સ્પષ્ટ છે, જ્યાં કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય વગેરે દસાર (શા) સાથે દ્વારવતીના મધ્યભાગમાં થઈને સુર૬ જનપદના મધ્ય પ્રદેશમાં ગયાનું અને ત્યાં સરહદ ઉપર આવી પંચાલ દેશના કોંપિલ્લ નગર તરફ જવા તૈયાર થયાનું કહ્યું છે. ૨૭ સુરાષ્ટ્ર દેશની સંજ્ઞાને વિદેશી મુસાફરોએ પણ ઉપયોગ કર્યો છે. ગ્રીકે અને રેમનેએ Saurastrene,૮ તેલેમીએ Syrastrene,૨૯ બેએ Sarastos,૭૦ ચીનાઈ સાહિત્યમાં –૨,૭૧ મોડેથી મુસ્લિમ તવારીખકારોએ સિરઢ રૂ૫૭૨ પિતાની અનુકૂળતા અને ઉચ્ચારણને અનુસરી લખેલ છે. તોલેમી Syrastrene માં syrastra નામનું સ્થળ ગણાવે છે તે આનર્તપુર ની Page #289 -------------------------------------------------------------------------- ________________ રj. ઇતિહાસની પૂર્વભૂમિકા જેમ “સુરાપુર” (પ્રાયઃ “ગિરિનગર') હેવા સંભવ છેક અને પાલિમાં લખાયેલા અપાદાન ગ્રંથનું સુથર રૂપ પણ અહીં ધ્યાનમાં લેવું જોઈએ.૭૪ “સુરાષ્ટ્ર” કે “સુરાષ્ટ્રા” સંજ્ઞાના મૂળના વિષયમાં વિચારતાં પહેલી નજરે લાગે કે સુ + રાષ્ટ્ર એવું એ રૂપ હશે; અને ઍમ્બે ગેઝેટિયર એના મૂળમાં સુ નામની પ્રાચીન પ્રજા હેવાનું કહે છે પણ એ સાથે વેદકાલથી જાણવામાં આવેલા દેશવાચક પણ શબ્દથી તદ્દન સ્વતંત્ર એવી ર પ્રાકત સંજ્ઞા કઈ જતિની વાચક હોવાનું પણ અસંભવિત નથી, તેથી સંભવિત છે કે શું અને હું એવી બે પ્રજાને દેશ તે “સુર”, અને એનું સંસ્કૃતીકરણ સુરા, એવો અભિપ્રાય આપી શકાય. અહીં પ્રસંગવશાત સુણાકૂ-શબ્દને માર્કડેયપુરાણમાંની દુર્ગાસપ્તશતીમાં આવતા સુરય એવા રાજ-નામ સાથે સંબંધ વિચારણીય લાગે છે એ રાજાને કૌલેએ હરાવી હાંકી કાઢ્યો હતો. રાજા સૌવીરના પ્રદેશમાં ગયા અને દુર્ગાની ઉપાસનાના બળે વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી એના વણિક અમાત્ય સમાધિ સાથે પોતાના દેશ ઉપર ચડી આવ્યું અને એણે કોને હાંકી કાત્યા કર “સૌવીરના સાહચર્યો આ “સુરાષ્ટ્રની ભૂમિને કોઈ આઘઐતિહાસિક બનાવ સૂચિત હોય તે એ રાજાની પુરી સંજ્ઞા નૈષધ ‘વિરાટ’ વગેરેની જેમ પોતાના દેશ ઉપરથી ત્યાંની વ્યક્તિને લાગુ પડેલી હોય, જેનું અસલ નામ ભુલાઈ ગયું હોય. પરંતુ આનાથી મૂળમાં અને પ્રજાના સંબંધે દેશનામ થયાને કેઈ બાધ ઉત્પન્ન થતો નથી. હું પ્રજા સંભવતઃ રાષ્ટ્રકૂટ એવી સંસ્કૃતીકરણ પામેલી સંજ્ઞાના મૂળમાં અછતી રહેતી નથી. અને ર પ્રજાની સાથે સંબંધ સંભવિત હોય તેવી પ્રજા જાણવામાં આવી છે. લિનીએ એક કુરિ પ્રજા ભારતવર્ષની હેવાનું કહ્યું છે. કનિંગહમ એના પોદીના સાહચર્યો મુંક કહી એવી કુમર જાતિ કહે છે.99 તે અશોકની ધર્મલિપિમાં %િ જાતિને નિર્દેશ મળી આવે છે.અશોકના જૂનાગઢ શૈલ-લેખના પાકમાં શિક એવી જોડણી છે૭૯ તે આ જ શબ્દનું પ્રાદેશિક રૂપ છે. આ બેઉ પ્રજા ભારતવર્ષની આદિમ જાતિઓ સંભવે છે. આઇ-ઐતિહાસિક કાલમાં કૌલની આ બેઉ પેટાજાતિઓને નિવાસ સૌરાષ્ટ્રની તળ-ભૂમિમાં કોઈ એક સમયે હેય અને એ રીતે બંનેના જોડિયા નામે દેશવાચક સંજ્ઞા બની હોય, જેનું સંસ્કૃતીકરણ કુષ્ટ બન્યું સંભવે. બાકી આરંભિક-ઐતિહાસિક કાલમાં સુરાષ્ટ્રની ગતણી, જ્યાં જઈ પ્રાયશ્ચિત્ત લેવું પડે તેવા દેશમાં હતી,૮૦ એટલે આર્યોની દષ્ટિએ એ “સુંદર રાષ્ટ્ર” નહિ હોય. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] પ્રાચીન ભૌલિક ઉકલે છે લિંગની દૃષ્ટિએ સુર સ્ત્રીલિંગે કેમ ? એને એક ઉત્તર એ હોઈ શકે કે એ મૂળમાં “ભૂમિના વિશેષણરૂપે હોય અને પછી દેશવાચક બન્યું હોય. બીજે ઉત્તર-પશ્ચિમ મારવાડમાં ગુજર જાતિ આવી વસી હતી ત્યારે અરબ કોએ ગુડ્ઝ એ જાતિવાચક શબ્દને સ્ત્રીલિંગે બહુવચન બનાવતો વાત પ્રત્યય લગાડી ગુગ્રત (= ગુજરોને સમૂહ) સંજ્ઞા ૮૧ પ્રાઇ, એનું પ્રાકૃતીકરણ થતાં ગુજરત્તા અને પછી સંસ્કૃત ગુર્જરત્રા-૩ સ્ત્રીલિંગે પ્રચલિત બન્યું, એના સાદચ્ચે કુરાછા પણ પ્રચલિત બન્યું. સુરાગ્રા સ્ત્રીલિંગે પ્રયોગ જાણવામાં આવ્યો છે તે પ્રાય સામગ્રી પ્રમાણે ઈ. સ. ૫૨૯ જેટલે ધ્રુવસેન ૧લાના દાનશાસનને સમય છે, જે સમયે પશ્ચિમ મારવાડમાં ગુજર જાતિ સારી રીતે પ્રસરી ચૂકી હતી. આ બંને સૂચન માત્ર સંભાવના તરીકે રજૂ કરી શકાય. આભીરઃ રામાયણના કિકિંધાકાંડમાં રામ અને સુગ્રીવ તરફથી સીતાની ભાળ માટે વાનરવીરોને જુદા જુદા પ્રદેશમાં મોકલવામાં આવે છે ત્યાં “સૌરાષ્ટ્રની નજીક હોય તે રીતે “શરાભીર” અને “વાહીક’ પ્રાન સૂચવાઈ છે.૮૪ મહાભારતના ભીષ્મપર્વમાં “વાહીક' (પાઠાં. બાલ્હીક) અને ‘વાટધાન’ પછી ‘આભીર દેશ ઉહિલખિત થયું છે. આગળ જતાં “શડાભીર નું પણ સૂચન કરવામાં આવ્યું છે. ૮૬ પાઠભેદે “શરાભીર” જ “શ્રદ્ધાભીર’ હોય તે એ અસંભવિત નથી, એટલે રામાયણનો “શરાભીર” દેશ અને ભીષ્મપર્વનો “શદ્વાભીર” દેશ “સુરાષ્ટ્રની નિકટને દેશ છે એમ કહી શકાય. ભાગવતનો ઉલેખ, પ્રમાણમાં ભલે મોડાને હોય, પણ દ્રપ્રસ્થથી કૃષ્ણ દ્વારકા તરફ જાય છે ત્યારે ભરૂ-ધન્વાને વટાવી સૌવીર અને આભાર પછીના આનર્ત દેશમાં આવી પહોંચે છે. અહીં ભાગવતને કૃષ્ણ દ્વારકાના પ્રદેશની નિકટમાં આવી પહોંચ્યા એમ કહેવું છે.૮૭ સભાપર્વમાં સિંધુના કાંઠાના ગ્રામીણ લોકોને અને સરસ્વતીને આશ્રય કરીને , રહેલા શુદ્ધાભીને સાથે લગો નિર્દેશ છે,૮૮ એના બળે વેદકાલીન સરસ્વતી હાલને કચ્છ-વાગડ અને પૂર્વોત્તર આનર્ત વચ્ચે અત્યારના કચ્છના મોટા રણની પૂર્વ સીમાએ થઈ નાના રણના ભાગે પસાર થતી હતી તેના કાંઠાના શકાભી કે શરાભી સરળતાથી કહી શકાય. વાસુદેવ વિષ્ણુ મિરાશીએ આ પ્રમાણેને આધારે સરસ્વતીના કાંઠા ઉપર રહેનારા માછીમારો અને પહાડખેડુઓ તરીકે એ આભીરને જીવન ગુજારતા કહ્યા છે, અને દિશા ભારતવર્ષની વાયવ્ય તરફની કહી છે.૮૯ એમણે શલ્યપર્વને હવાલે આપી ત્યાં રહેતા હો અને આભીરે તરફના ધિક્કારને કારણે સરસ્વતી વિનશન તીર્થ પાસે લુપ્ત થઈ ગયાનું પણ નેપ્યું છે. મૌસલપર્વને હવાલે આપી એમણે પંચનદના પ્રદેશમાં Page #291 -------------------------------------------------------------------------- ________________ 1. ઇતિહાસની પૂર્વભૂમિકા દ્વારકાથી યાદવ સ્ત્રીઓને, યાદવાસ્થળી પછી, લઈ પ્રરથ તરફ જતાં અર્જુનને આભીરોએ આંતર્યો હોવાનું કહ્યું છે તે પંચનદ પ્રદેશને સતલજ અને યમુના વચ્ચેને પૂર્વ પંજાબને પ્રદેશ કહી ત્યાં પણ આભાર વસાહત હેવાનું કહ્યું છે. મૌસલપર્વમાં, યાદવાસ્થળીને અંતે, યાદવ સ્ત્રીઓને સાથે લઈ અર્જુન ઇંદ્રપ્રસ્થ તરફ રવાના થયા ત્યારે પંચનદના પ્રદેશમાં આભીએ પોતાને લૂટયો હોવાનું વ્યાસજીને કહી સંભળાવે છે.૯૦ આ પૂર્વેના અધ્યાયમાં, અજુન દ્વારકાના વિનાશ પછી રમ્ય વનો, પર્વત અને નદીઓને કાઠે કાંઠે નિવાસ કરતો યાદવ સ્ત્રીઓને સાથે લઈ આવ્યો અને અતિસમૃદ્ધિવાળા “પંચનદી દેશમાં આવી પહોંચ્યો, જયાં આભીર દરયુઓએ એના પર હુમલે કરી, યુદ્ધ આપી અનેક યાદવ સ્ત્રીઓનું હરણ કર્યું, એમ કહેવામાં આવ્યું છે. મિરાશીની જેમ બીજા ઘણા વિદ્વાન પંજાબને જ “પંચનદીને પ્રદેશ કહે છે. આનર્તથી ઈંદ્રપ્રસ્થ જતાં પંજાબના પ્રદેશમાં શા માટે જવું પડે એને સામાન્ય રીતે કેઈએ ખાસ વિચાર કર્યો લાગતો નથી. આ દિશામાં શ્રીપાદકણ બેલવલકરે ધ્યાન દેયુ છે કે અર્જુનને રાજધાની તરફ ઝડપથી પહોંચવાનું હોઈ ઉદ્યોગપર્વમાં જણાવ્યા પ્રમાણેના પંચન=પંજાબ૯૨ સુધી જવાની કે ઈ શક્યતા નથી, અને તેથી સરસ્વતી, દષતી, અરુણા, બિયાસ (? પર્ણાશા બનાસ) અને શક્ય રીતે લૂણી અથવા કેઈ અજ્ઞાત પાંચમી–એ પાંચે નદી એક સમયે કચ્છના રણમાં પડતી હતી – આ “પંચનદ હોવાની શક્યતા છે. અને દ્વારકાથી સતાહથીયે કાંઈક ઓછા સમયમાં પહોંચી શકાય તે આ પ્રદેશ હતે. આ નદીઓના પ્રદેશમાં આભારની વસ્તી એ સમયે હોવાનું સમજાય છે અને આજે પણ નાના રણની પશ્ચિમ કચ્છ-વાગડનો પ્રદેશ એની આભીરની વસ્તીથી જાણીતા છે. કચ્છવાગડ સહિતના બનાસકાંઠાનો ઉત્તરે લૂણી વગેરેને સમાવી લેત પ્રદેશ આભીર “શરાભીર” કે “શદ્વાભીર હોવામાં કઈ અસંભવ નથી લાગતું. મૌસલપર્વવાળો પંચનદ આ આભીર પ્રદેશમાં જ સમાઈ જાય એમ છે. સ્કંદપુરાણના દ્વારકામાહાત્યમાં દ્વારકા પાસે પંચનદ તીર્થ કહ્યું છે૯૪ ( જે મંદિર નજીકના કોટના પૂર્વ દરવાજાની બહાર ગોમતીના ઘાટમાં દક્ષિણે નદીના પટમાં નાના મંદિરસમૂહનું બની રહેલું છે ) તે તે પાછળથી તીર્થ તરીકે માની લીધેલું સ્થાન છે; એ કાંઈ “પંચનદ પ્રદેશ કહી શકાય તેવું નથી. ત્યાં નદીઓ કહી છે તે ગમતી, લક્ષ્મણ, કુશાવતી, ચંદ્રભાગા અને જાંબવતી છે. આમાંની ગોમતીનું મથાળ કાંઈ ઊંડે દૂર નથી; ઉગમણેથી પુરાયેલી ખાડી જેવા ભાગમાંથી સાંકડી નેળમાં આવી એ સમુદ્રમાં પડે છે, તે ચંદ્રભાગાને વહેળો પણ એકાદ કિલોમીટરથી દક્ષિણ તરફથી ગમતીમાં પડે છે. બાકીની ત્રણ નદીઓનાં દર્શન આજે Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સર્ગ પ્રાચીન ભોગાણિક ઉલ્લેખ પ દુર્લભ છે. સભાપવ સરસ્વતી ઉપરના ‘ઠ્ઠાભીર’ની સાથે એક ‘સમગ્ર પંચનદ’તા ઉલ્લેખ કરે છે;૯૫ તે આરણ્યકપમાં લાગલાગટ એ સ્થળે તી તરીકે ઉલ્લેખ થયેા છે, પણ એને ત્યાં સ્થાનનિર્ણય થઈ શકે એમ નથી. t 6 " < વાયુપુરાણમાં ચૈષીક દેશ સહિતના · અભીર ’દેશના નિર્દેશ હેલ્ડ તે હકીકતે ‘આભીર' જ છે. આ આભીર પ્રદેશ બૃહત્સંહિતા પ્રમાણે કાંકણુ આદિ સાથે દક્ષિણ બાજુ ગણાવ્યા છે.૯૮ અર્વાચીન સંશાધકા ન`દાની દક્ષિણના પ્રદેશને માટે મત ધરાવે છે.૯૯ પેરિપ્લસ 'માં સિથિયા( કાશ્મીર, પ ંજાબ, સિધ વગેરે પ્રદેશ)ની પાંખમાં અને અંતરાળમાં આવેલા ભાગને ‘આબિરિયા’ (આભીર) કહ્યો છે, જેના કાંઠાને ‘ સિરાષ્ટ્રીન ’ ( સુરાષ્ટ્ર) નામથી ઓળખાતા કહ્યો છે.૧૦૦ · પેરિપ્લસ ’ના લેખકના આશય આભીરાના જેટલામાં પથરાટ હતા—સુરાષ્ટ્રની તળભૂમિ સહિતમાં—તેને ‘ આબિરિયા કહેવાતા સમજાય છે, જેના કાંઠાના ભાગને ‘ સુરાષ્ટ્રીન ’કહેવા ચાહે છે. સિંધને અડકીને કહેલા હાઈ એમાં કચ્છ અને સુરાષ્ટ્ર તેના સમાવેશ થઈ જતા કહી શકાય. મિરાશી તોલેમીને હવાલા આપી · આબિરિયા ’ને સિંધુ નદીના ઉપરના ભાગમાં આવેલા ‘પત્તલીની’ (પાતાલ-થરપારકરનેા જૂના ‘સૌવીર’ પ્રદેશ) હાવાનું કહે છે.૧૦૧ બૃહત્સંહિતાની ટીકામાં પરાશરનું વાકય છે તેના આધારે ત્યાં મિરાશીએ ‘શ્રદ્ધાભીર’ને સૌરાષ્ટ્રની સાથે કહ્યો છે. એમણે ત્યાં વિષ્ણુપુરાણને હવાલા આપી દ્રો અને આભીરે સૌરાષ્ટ્ર, અવંતિ ( પશ્ચિમ માલવ ), શૂર ( મથુરા ), અણું ( આડાવલી ) અને મરુભૂમિ( મારવાડ)માં રહેતા હોવાનુ નાંધ્યુ છે.૧૦૨ મિરાશીએ ‘ ૫'ચનદ’ના ભરાસે પંજાબના ભાગને પણ ‘ આભીર ’ કહેવાનું માન્યું છે, એ ‘ પંચનદુ’ કચ્છ-ગુજરાતની સરહદના ભાગ હાઈ, સદિગ્ધ લાગે છે. આભીરાનાં સ્થળાંતરાને કારણે તેમજ પથરાટને કારણે ભિન્ન ભિન્ન પ્રદેશને ભિન્ન ભિન્ન સમયે ‘આભીર’ નામ મળ્યું હાય તેા એ પણુ અસંભવિત નથી, પરંતુ મહાભારતના ઈ. પૂ. ૨ જી સદી સુધીના સંસ્કરણમાં તે અભીષ્ટ ‘ આભીર 'દેશ સરસ્વતી નદીના પ્રાચીન પ્રવાહમા (લુપ્ત થયેલા )ના વિસ્તારમાં બંધ ખેસે છે. ઇલિયટે તાપીથી દેવગઢ સુધીના પશ્ચિમ કાંઠાને ‘આભીર ' કહ્યો છે,૧૦૩ વળી ઉમાશ’કર જોશીએ તારાતત્રને હવાલા આપીને તાપીની દક્ષિણ્યી કાંકણુ સુધીના પ્રદેશને આભીર’ સૂચવ્યેા છે,૧૦૪ અને ભાગીલાલ જ. સાંડેસરા આચારાંગ-યૂનિા ઉલ્લેખ કરી વજ્ર આ અને સમિત આકૃષ્ણા અને વેણુ નદીના સંગમસ્થાને ગયાનું બતાવી એ આભીર દેશમાં કહે છે,૧૦૫ આ બધાંની પાછળ આભીરાનાં સ્થળાંતર જ નિયામક લાગે છે. ' Page #293 -------------------------------------------------------------------------- ________________ 3. ઈતિહાસની પૂર્વભૂમિકા અનૂપઃ આનર્ત અને સુરાષ્ટ્રની સાથે સંબંધ ધરાવતે એક પ્રદેશ અપ” છે. એને સૂચક ઉલ્લેખ મહાભારતના આદિપર્વમાં આવે છે, જ્યાં દક્ષિણ દિશામાં સાગર નજીક એ દેશ આવેલે સૂચવાય છે, ત્યાં રમણીય પીચ તીર્થ હોવાનું પણ કહ્યું છે.૧૦૧ સભાપર્વમાં અર્જુન દિગ્વિજય માટે નીકળ્યો છે ત્યારે કિરતે, ચીનાઓ અને સાગરાનપવાસી દ્ધાઓને લઈને પ્ર તિષપુર ઉપર ચડી ગયાનું નિર્દેશાયું છે. ૧૦૭ પાણિનિના ગણપાઠમાં “અનૂપને ઉલેખ કચ્છ, દ્વીપ વગેરે દેશના સાથે થયેલે છે૧૦૮ એનાથી એનું જેમ ચોકકસ સ્થાન નથી પકડાતું તેમ મહાભારતના ઉપરના બે નિર્દેશથી પણ નથી પકડાતું. એને નિશ્ચય કરવામાં સરળતા આરણ્યકપર્વના નિર્દેશથી થાય છે, જ્યાં અનૂપ દેશને પતિ કાર્તવીર્ય જમદગ્નિના આશ્રમમાં પહોંચ્યાનું મળે છે. ૧૦૯ હરિવંશની અધિકૃત વાચના(ભાં. એ. રિ. ઈન્સ્ટિટયૂટ, પૂના)થી જરા જુદા પડીને એના પ્રક્ષિપ્ત ભાગમાં હૈદયના પુત્ર ધર્મનેત્રના પુત્રને કાર્ત કહી. કાના પુત્ર સાહંજના પુત્ર મહિબાને માહિષ્મતી નગરી વસાવ્યાનું લખ્યું છે. ત્યાં મહિષ્માનને ભદ્રશ્ય, એને કર્દમ,એને કનક, એને કૃતવીર્ય અને એના કાર્તવીર્ય અર્જુન (સહસ્ત્રાર્જુન) થયાનું કહ્યું છે. કાર્તવીર્ય અર્જુન આ રીતે માહિષ્મતીને શાસક હતો, જેને આરણ્યકપર્વના નિર્દેશથી ટકે મળે છે. એનું શાસન સમુદ્ર સુધી લંબાયેલું હતું. ૧૧૦આ સભાપર્વના નિર્દેશ પ્રમાણે સહદેવના દિગ્વિજ્યમાં એ કુંતિભોજનો પરાજ્ય કરી દક્ષિણ તરફ જતાં નર્મદા નદી તરફ આવ્યો; ત્યાં માર્ગમાં અવંતિના વિંદ અને અનુવિંદને હરાવી, ત્યાંથી ર મેળવી માહિષ્મતી નગરી તરફ ગયો, જ્યાં નીલ રાજા સાથે એને યુદ્ધ થયું. ત્યાંથી એ વધુ દક્ષિણ દિશા તરફ વળ્યો.૧૧ આનાથી અનૂપ-માહિષ્મતી-નર્મદાની નિકટતા યા આંતરિકતા સમજી શકાય છે. હરિવંશના પ્રક્ષિત વિભાગમાં આ વિશે થોડી ગૂંચવણ ઊભી થાય છે. ત્યાં કુશસ્થલીને સાગરના “અનૂપ'( ભીના જલપ્રદેશ)થી વિપુલ કહી છે, જે ગમથી સાગરના મધ્યમાં હતી. આ પૂર્વે મધુ દાનવના જમાઈ વાકુવંશીય હર્યશ્વને મધુએ “સમુદ્રાનપભૂષિત’ રાષ્ટ્ર બક્ષિસ આપ્યાનું સૂચવાયું છે; એ રાષ્ટ્રમાંના ગિરિપ્રદેશમાં દુર્ગમ “ગિરિપુર વસાવ્યું હતું એ ગિરિપુરમાં વસતાં સુરાષ્ટ્ર દેશની ત્યાં આબાદી થયાનું કહ્યું છે, જ્યાં નજીકમાં જ સમુદ્રકાંઠે અનૂપ દેશ અને વિસ્તારવાળું આનર્ત રાષ્ટ્ર પણ હતું; હર્ય ત્યાં ઉત્તમ ગિરિ ઉપર નગર વસાવ્યું હતું, આનર્ત સહિતનું એ સુરાષ્ટ્ર રાષ્ટ્ર ચેડા જ સમયમાં સમૃદ્ધ થઈ ગયું; “અનુપ દેશમાં રહેલા એ હર્યએ એ સમૃદ્ધ રાષ્ટ્ર ઉપર રાજ્ય કર્યું.૧૧૩ આમાં આનર્ત Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧ ] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ મોટે દેશ હોય અને એમાં એક “અનૂપ' સહિતના સુરાષ્ટ્રને સમાવેશ થતો હેય. આમ “અપ” મહાભારત પ્રમાણે માહિષ્મતી અને નર્મદાને પિતામાં સમાવતે સમૃદ્ધ જલપૂર્ણ પ્રદેશ અને હરિવંશના પ્રક્ષિપ્ત ભાગ પ્રમાણે આનર્તસુરાષ્ટ્રની અંદરનો પ્રદેશ એવું જોવા મળે છે. બ્રહ્માંડ, વાયુ અને મત્સ્ય પુરાણ “નિષધ” (સંભવતઃ “નિષાદ’) પ્રદેશ પછી ‘અકૂપને ગણાવે છે૧૧૪ એનાથી કાંઈ સ્પષ્ટ થતું નથી; સ્કંદપુરાણના ઉલ્લેખ પ્રમાણે દક્ષિણની સાથોસાથ સાગર”ને પણ નિર્દેશ હોઈ ૧૧૫ નર્મદાના પૂર્વ પ્રદેશ જ સમજાય છે. કાલિદાસે રઘુવંશમાં તો કાર્તવીર્યના વંશજને “અનુપરાજ' કહ્યો છે અને એની રાજધાની રેવાતટે “માહિતી” કહી છે.૧૧ રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખમાં અવંતિ પછી “અનૂપ', પછી “નવૃત” (નિમાડ), એ પછી આનર્ત, ત્યારબાદ સુરાષ્ટ્ર, શ્વત્ર, ભરુ, કચ્છ, સિંધુ, સૌવીર, કુકુર, અપરાંત, નિષાદ એવો ક્રમ છે,૧૧૭ એટલે નર્મદાના નિકટના પ્રદેશની સંપૂર્ણ શક્યતા છે. હરિવંશના પ્રક્ષિપ્ત ભાગમાં નિર્દિષ્ટ “સાગરાનૂપ” કે “અનુપ.” તેથી કોઈ વિશેષ સંજ્ઞા નહિ, પણ પાણીની બહોળપવાળ પ્રદેશ” એવી સામાન્ય સંજ્ઞા જ લાગે છે. ત્યાં “ગિરિપુર’નું સાહચર્ય જોતાં એની શક્યતા આજના જૂનાગઢ જિલ્લા(“સોરઠ” સંકુચિત અર્થમાં)ના ભાદર અને ઓઝત નદીઓના દોઆબનો ઘેડ” (સં. કૃતઘટ-ઘીની જ્યાં રેલમછેલ વરતાતી હોય તેવો) પ્રદેશ સમજાય છે. માહિમતી રાજધાનીનું સાહચર્ય હે ઈ ભારુકચ્છ પ્રદેશની પૂર્વમાં નર્મદા ખીણનો આજના મધ્યપ્રદેશમાં એ વખતે ઊંડે સુધી પથરાયેલે સમૃદ્ધ પ્રદેશ “અનૂપથી કહેવાયેલે છે, એ મહાભારત વગેરેના ઉલ્લેખે અને એને વિંધ્યપૃઇનિવાસી દેશમાં થતો સમાવેશ પુરાણોને અભીષ્ટ છે૧૧૮ એ વિગત જોતાં સરળતાથી નિત કરી શકાય. અપરાંત: મત્સ્ય, બ્રહ્માંડ અને વાયુ પુરાણમાં “અપરાંતના એક ભાગ તરીકે “આંતરનર્મદ પ્રદેશ કહ્યો છે. ૧૯ જેને માર્ક ડેયપુરાણમાં “ઉત્તરનર્મદ કહ્યો છે.૨૦ આનાથી ગુજરાતની સરહદથી સમુદ્રકાંઠા સુધીને કહી શકાય તેવો અનૂપ” પ્રદેશને એ દક્ષિણ-પશ્ચિમદક્ષિણ ભાગ હેય. આ “આંતરનર્મદ” નાસિક અને ભારુકચ્છની વચ્ચે હોઈ શકે, એને બદલે ઉમાશંકર જોશીએ એને ભારુકચ્છ પ્રદેશની ઉત્તરે મૂક્યો છે, જે કઈ રીતે બંધ બેસે એમ નથી. ૧૨૧ અહીં નોંધી શકાય કે ઈ. સ. ૫૪૦ ના અરસામાં કોઈ સંગમસિંહ નામના સામંતકેટિના રાજવીનું “અંતર્નમદા વિષય ઉપર શાસન હતું, જે હરિપ્રસાદ શાસ્ત્રી પ્રમાણે નર્મદા અને તાપીની યાતો નર્મદા અને કીમની વચ્ચે આવેલ Page #295 -------------------------------------------------------------------------- ________________ ફિટ) ઈતિહાસની પૂર્વભૂમિકા હેવો જોઈએ;૨૨ ભારુકચ્છ પ્રદેશ બરોબર એની ઉત્તરે આવેલ હતો એ વિશે કઈ શંકા નથી. અનૂપ, નાસિક્ય, આંતરનર્મદ-ઉત્તરનર્મદ, ભારુકચ્છ-આ વગેરે પ્રદેશ–અર્થાત આજના દક્ષિણ ગુજરાતને આવરી લેતે ભૂભાગ-અપરાંત માં સમાવેશ પામતા સમજી શકાય છે અને રુદ્રદામાના સમયના ઈ. સ ૧૫૦ ના જૂનાગઢ શિલલેખમાં કુકુર પછી “અપરાંત નિર્દેશ થયેલે એ સમય સુધી “અપરાંત” નામ જાણીતું હતું જ. પુરાણે એમાં દક્ષિણ અને વાયવ્યના બીજા દેશોને પણ સમાવેશ કરે છે, જેમાં ભારુકચ્છ, માહેય, સારસ્વત, કાછીક, સુરાષ્ટ્ર, આનર્ત અને અબ્દના પ્રદેશ નિર્દિષ્ટ થયા છે.૧૨૩ કાલિદાસ રઘુવંશમાં સાગિરિ ઓળંગીને “અપરાંત’માં જવાનું કહે છે એટલે કેણ, કારવાડ અને ગોવાના પ્રદેશ કાલિદાસના સમયમાં “અપરાંત'માં હતા. ૧૨૪ રુદ્રદામાના સમયને “અપરાંત', સંભવ છે કે, કાલિદાસ કહે છે તેવો હોય. વાસ્યાયન એના કામસૂત્રમાં આંધ, વત્સગુલમ, અપરાંત અને સુરાષ્ટ્રક એમ ચાર પ્રદેશ અલગ અલગ ગણાવે છે ૧૨૫ તેથી એના હૃદયને “રાષ્ટ્ર સિવાયને આજના તળ ગુજરાત પ્રદેશ “અપરાતમાં અભીષ્ટ હોય. બૃહત્સંહિતામાં વરાહમિહિર “અપરાંત"ને પશ્ચિમ દિશાના દેશમાં મૂકે છે, જેમાં હૈડય અને પંચનને પણ ગણાવે છે. ૧૨૬ આમાંને હૈહય તે અનૂપ લાગે છે, જ્યારે પંચનદ પ્રદેશ ઉમાશંકર જોશી પંજાબને ગણવા લલચાય છે૧૨૭ અને “અપરાંત'માં પંજાબને પણ અભીષ્ટ માને છે, પણ ડો. બેલવલકરે ચીંધેલે કચ્છ ઉત્તર ગુજરાતની સરહદે ઉત્તર-પૂર્વ-ઉત્તરે આવેલ “આભીર પ્રદેશ લેવો વધુ યુક્તિસંગત લાગે છે.૨૮ વરાહમિહિરે નિર્દત્ય ખૂણાના દેશોમાં સિંધુ-સૌવીર, આનર્તક અને રૈવતક (સૌરાષ્ટ્ર) કહ્યા છે કે જેઓની દક્ષિણ-પૂર્વે અપરાંતને સરળતાથી કહી શકાય એમ છે.૧૨૮અ સંભવિત એ છે કે મહાભારતના આદિપર્વમાં થયેલું “અપરાંત'નું સૂચન ૨૯ પશ્ચિમ સમુદ્રનાં પ્રભાસ સુધીનાં તીર્થોની પહેલાં થયેલું હેઈ, આનર્તના અપવાદ, તળ-ગુજરાતને સમાવી લેતા દક્ષિણ-પૂર્વે લંબાયેલા પ્રદેશને આવરી લે છે. ભીષ્મપર્વમાં “અપરાંત' અને ઉપરાંત એવા બે ભિન્ન દેશ કહ્યા છે૧૩૦ એનાથી કોઈ સ્પષ્ટ થતું નથી. જરા આગળ જઈ ત્યાં “કુંદાપરાંત” આપી “માય”ને નિર્દેશ કરવામાં આવ્યો છે, ૧૩૧ જેને લઈ મહીકાંઠાથી દક્ષિણ બાજુના પ્રદેશને ખ્યાલ ઊભો થાય છે; આમ સીમા સ્પષ્ટ થઈ રહે છે. માહેય: “મહેય’ને દેશ તરીકે મહાભારતમાં સીધો ઉલ્લેખ થયેલો જોવામાં નથી આવતો; ભીષ્મપર્વના ભૂખંડવિનિર્માણ પેટા-પર્વમાં મહી નદીના ઉત્તરના પ્રાકૃષય અને પછી ભાર્ગવ' દેશને નિદે શ થયેલે છે;૩૨ પાઠાંતરેથી, Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું]. પ્રાચીન ભોગોલિક લખે ત્યાં “માહિક અને માહેય એવાં દેશનામ માત્ર જોવામાં આવે છે. સ્પષ્ટ નિર્દેશ તે મત્સ્ય, બ્રહ્માંડ, વાયુ અને વામન પુરાણનો છે, જ્યાં ગુજરાતના ભૂભાગના બીજા પ્રદેશોનાં નામ પણ નોંધાયેલાં છે, “અપરાંત”ના ભાગ તરીકે.૩૩ બૃહત્સંહિતામાં “મહીતટજ’ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તે ૩૪ આ પ્રદેશને માટે સરળતાથી કહી શકાય એમ છે આજે આ મધ્ય ગુજરાતમાં આવેલ “મહીકાંઠા' તરીકે જાણીતો પ્રદેશ છે. એક માહિષક” પ્રદેશ જાણવામાં આવ્યો છે, ૧૩૫ પરંતુ એ દક્ષિણને મિસર બાજુને છે, નહિ કે “માહિષ્મતી (અનૂપ)સંબંધવાળો. ભારક છે અનૂપના પશ્ચિમ-ઉત્તર ભાગે નર્મદા નદીના ઉત્તર કાંઠાના પ્રદેશ “ભરુકચ્છ” કે “ભારુકચ્છ” મળે છે. હરિપ્રસાદ શાસ્ત્રીએ એક ગૂંચ ઉકેલી આપી છે કે ભરુકચ્છ' શબ્દ જ્યાં વપરાયેલું હોય ત્યાં એ નગરવાચક, સામાન્ય રીતે, હોય છે, જ્યારે “ભારુકચ્છ” વપરાયેલ હોય તે એ દેશવાચક હોય છે;૩૭ પુરાણોમાં આ બેઉ સંજ્ઞાઓ વચ્ચે ગરબડ થયેલી જોવા મળે છે. અહીં “ભારુકચ્છ” સંજ્ઞથી જેનું વહીવટી વડું મથક “ભરુકચ્છ” (ભરૂચ) છે તેવો પ્રદેશ અભીષ્ટ છે. મહાભારતના સભાપર્વમાં સહદેવના દિગ્વિજયમાં ભારતવર્ષના દક્ષિણ દિશાના દેશ ગણાવતાં નગરીઓનાં નામોથી તે તે દેશ બતાવવામાં આવતા જોવા મળે છે, જ્યાં “અરવી” (એગર્ટને એને સ્થાને અંતાખી” સીરિયાનું અંતિક” માની પાઠ સુધાર્યો છે, જે અસંગત નથી લાગતો. સેલ્યુકસે લગભગ ઈ. પૂ. ૩૦૦માં આ નગરની સ્થાપના કરી હતી. ૧૩૮, અને રેખા” (રેમનગર, જે ઈ પૂ. ૭પ૩ રથપાયેલું) અને “યવાનું પુર” (સંભવતઃ “અલેક્ઝાન્ડિયા” હોય; પણ સંગતિથી તો એ સ્ત્રીલિંગે આવેલા રોના શબ્દનું, સ્ત્રીલિંગી પુર=પુરી શબ્દની બીજી વિભક્તિ એકવચનનું, વિશેષણાત્મક રૂપ લાગે છે અને એ રીતે યવનોની નગરી “મા” અભીષ્ટ હશે.) કહ્યા પછી “ભરુકચ્છ પહોંચ્યાનું લખ્યું છે. ૩૯ મસ્યપુરાણ “ભાર૭” ધે છે; બ્રહ્માંડ, માર્કંડેય, વાયુ અને વામન પુરાણમાં પાઠાંતરથી એને વિશે કહેવાયું છે.૧૪૦ સભાપર્વમાં ભિન્ન ભિન્ન પ્રતોમાં પાઠાંતરભેદ એવી રીતે જ છે. ૧૪૧ સભાપર્વમાં આ નગરનામ લાગે છે, પરંતુ રાજયયજ્ઞતે ઉપાયનેવાના પ્રસંગે “ભરુકચ્છનિવાસીઓનો ઉલ્લેખ થયેલો છે ત્યાં, ઉપર નીચે જોતાં, એ દેશનામ લાગે છે.૧૪૨ આવશ્યકચૂર્ણિને સમય છે. સની ૫ મી-૬ ઠ્ઠી સદી આસપાસને શક્ય છે તેમાં “ભરુકચ્છને “આહાર” Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [n. ( એક વહીવટી એકમ) કહેલ છે; બૌદ્ધો અને જૈતેનું એ એક વિશિષ્ટ સ્થાન હતું.૧૪૩ - પેરિપ્લસ 'માં ‘ખારીગાઝા ' ( Barygaza ) તરીકે અખાતનું તેમજ મઁદા નદી ઉપરનું બંદર સૂચવાયાં છે, પરંતુ ૧૦ મી સદીના રાજશેખરે એની કાવ્યમીમાંસામાં ‘ભૃગુકચ્છ' સંજ્ઞા નાંધી એને જનપદ=પ્રદેશ કહેલ છે. ઈ.સ ની ૧ લી સહસ્રાબ્દીના ઉત્તરાર્ધમાં દેશસ'ના તરીકે એને સવિશેષ નિર્દેશ થયા છે; ખાસ કરીને મૈત્રકકાલીન દાનશાસામાં ‘ભરુકચ્છ વિષય ’તરીકે થયેલા છે. ધરસન ૪ થાના દાનશાસન (ઈ. સ. ૬૪૮)૧૪૪ અને શીલાદિત્ય ૩ જાના દાનશાસન(ઈ સ. ૬૭૬ )માં૧૪૪ તે આગળ જતાં એ રાજ્યનું પાટનગર બન્યું નોંધાયા પછી નાંદીપુરીના ગુર્જરનૃપતિવંશની સત્તા નીચે ગયાનું જાણવામાં આવ્યું છે. ૧૪૧ આ મેઉ વંશ પૂર્વ કચ્યુરિએનું શાસન આ વિષય ઉપર હતું . ૧૪૨ કચ્છ : પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણના ગણપાઠમાં ‘કચ્છ' શબ્દના ઉલ્લેખ થયેલેા છે,૧૪૮ જ્યાં સાથેલગા સિંધુ, વ, ગંધાર, મધુમત્, કુંખાજ, કાશ્મીર, સાલ્વ વગેરે દેશવાચક શબ્દો મળે છે; ત્યાં જ દ્વીપ અને અનૂપ પણ આપેલા જ છે. મહાભારતના સભાપમાં ‘ગેાપાલકચ્છના ભીમસેનના પૂર્વ દિશાના દિગ્વિજયમાં ઉલ્લેખ થયા છે,૧૪૯ પરંતુ એ અાધ્યા અને હિમાલય વચ્ચેના પ્રદેશ સમજાય છે. ભીષ્મપર્વમાં૧૫૦ જ ભૂખડ વિનિર્માણ ઉપપ માં ‘કચ્છ' અને ‘ગેાપાલકના પાસે પાસે નિર્દેશ થયેલા હાઈ સ્થળનિર્ણય ગૂંચવાઈ જાય છે. ( પદ્મપુરાણમાં પણ એ જ વાકય છે.)૧૫૧ કચ્છ’તા સ્પષ્ટ ખ્યાલ તા, ભલે પાઠાંતરોથી પણ, મત્સ્ય વગેરે પુરાામાંથી મળે છે, જ્યાં એતે ‘સુરાષ્ટ્ર' વગેરેની સાથે ‘અપરાંત'ના એક ભાગ તરીકે ૨ ચવવામાં આવેલા છે.૧૫૨ કંદપુરાણ તેા એની જાહેાજલાલી પણ નોંધે છેઃ એ ‘કચ્છમ’ડલ’તે ૧૪૨૨ (અથવા ૧૪૪ ) ગામે!નું કહે છે.૧૫૩ ઉમાશ’કર જોશીએ ધ્યાન દોર્યુ છે કે ભવિષ્યપુરાણ સિંધ, કચ્છ અને ભૂજ એ દેશના એક રાજવ'શ સાથે સંબધ નોંધે છે.૧૫૪ સિંધુ નદીના તટપ્રદેશમાં રાજ્ય કરતા સિધ્રુવમાંના પુત્ર સિદ્વીપના પુત્ર શ્રીપતિનાં લગ્ન કચ્છ દેશમાં થતાં એ ત્યાં જઈ પુલિંદ યવન પર વિજય પામ્યા અને એણે સિંધુના કાંઠા ઉપર ‘ શ્રીપતિ ’ નામથી દેશ આબાદ કર્યાં. એના પુત્ર મુજવર્માએ શારા-ભીલાને હરાવી વસાહત કરી, જે ‘ ભુજ ’ દેશ કહેવાયા. ભવિષ્યપુરાણની આ હકીકતને અન્ય પ્રાચીન કોઈ ગ્રંથના ટેકા નથી અને એ સ્વરૂપ ઉપરથી દંતકથાત્મક લાગે છે. રુદ્રદામાના સમયના ઈસ. ૧૫૦ ના જૂનાગઢ શૈલલેખમાં ફ' તરીકે નોંધાયેલ છે,૧૫૫ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સુ] પ્રાચીન ભોગાલિક ઉલ્લેખા ( તા. ૯ મી–૧૦ મી સદીના રાજશેખરની કાવ્યમીમાંસામાં એ ક્રુચ્છીય ’ તરીકે જોવા મળે છે.૧૫૬ જૈન અનુશ્રુતિ પ્રમાણે ભઃત ચક્રવતીએ કરેલા દિગ્વિજયમાં કચ્છ દેશ ઉપર વિજય કર્યાંનું તાંધાયુ છે.૧૫૭ આચારાંગસૂત્રની ચૂર્ણિ પ્રમાણે કચ્છમાં આભીરા જૈનધર્માનુયાયી હતા; આનંદપુરનેા એક દરિદ્ર બ્રાહ્મણ કચ્છમાં ગયેા હતેા તેને એવા આભીરાએ પ્રતિખાધ આપ્યા હતા.૧૫૮ મૃડકપત્ર( વિશેષણૢિ )માં તેાંધ્યું છે કે કચ્છમાં સાધુએ ગૃહસ્થાના ધરમાં વાસા રહે તે। દેષરૂપ બનતું નથી.૧૫૯ યુઅન સ્વાંગે એની પ્રવાસનેાંધમાં સિંધના એક ભાગ તરીકે કચ્છની તેોંધ લીધી છે.૧૧૦ એ પૂર્વે ૮ પેરિપ્લસ 'ના લેખકે કચ્છ' નામ ાંપ્યું નથી, પર ંતુ કચ્છના રણને માટે ‘ખરાન’સંજ્ઞા ઉપયોગમાં લીધી છે અને કચ્છના અખાતને ‘બરાકા’ નામ આપ્યું છે ૧૬૧ ( પ્રથમના શબ્દ ‘ ઇરિણું 'તું અને પછીતા શબ્દ ‘દ્વારકા ’નું ભ્રષ્ટ રૂપ છે. ) ‘રિનેાન’ના મોટા અને નાના એવા એ ભાગ કહે છે, જે આજનું મેટું અને નાનું રણ છે. બરાક ના અખાતમાં ણે સાત ટાપુ હાવાનુ નોંધ્યું છે, 6 ( ૨૦૧ ' : યુઅન સ્વીંગની યાત્રાના સારમાં એ—તીન-પા–ચિ–લે ' અને ‘ જ઼ીટ ’ એવા એ પ્રદેશ જોવા મળે છે. આમાંના પહેલા પ્રદેશ તે ‘ ઔદુંબર ' છે અને કનિ’ગહમ એ ‘કચ્છ’ હાવાનુ કહે છે; વાસ એના સારમાં કનિંગહમની જેમ લાસનના મત ટાંકી એ સંજ્ઞાથી ‘ કચ્છના લાક' એવું માત્ર કહી પેાતાના કાઈ મત નાંધતા નથી. ખીજો પ્રદેશ તે કનિંગહમના મતે ખેડાતા છે, પરંતુ જુલિયન અને સેંટ માર્ટિનને અનુસરી વૉટસ' એ ક હાવાનુ` કહે છે. ખીલ પણ એણે આપેલા સારમાં કનિંગહમને મત આપી પછી એના અસ્વીકાર કરી · કચ્છ ' હેાવાનું વલણ ધરાવે છે; · એ—તીન-પે!–ચિ—લે' વિશે એણે વિશેષ ખુલ સે। આપ્યા નથી.૧૬૨ મહાભારતના સભાપર્વમાં ઉપાયને લાવનારાઓમાં કાવ્ય, દરદ, દા, શૂર, વૈયમક, ઔદુંબર, દુ ́િભાગ, પારદ, બાલિક, કાશ્મીર વગેરે ક્રમમાં પ્રજાએ ગણાવી છે ત્યાં કાઈ ચાક્કસ ક્રમ પકડાતા નથી.૧૬૩ * સાલકી કાલમાં ‘ કચ્છમંડલ 'ને જાણવામાં આવેલા પહેલા નિર્દેશ ભીમદેવ ૧ લાના ઈ. સ. ૧૦૨૯ના દાનશાસનના છે;૧૬૩ ખીજો એના જ ઈ. સ. ૧૦૩૭ના દાનશાસનના છે.૧૬૪ સિદ્ધરાજ જયસિ‘હના ‘ભદ્રેશ્વર–વેલાકુલ’ના નિર્દેશવાળા, ભદ્રેશ્વરની દક્ષિણે થેડ઼ા અંતર પર આવેલા ચાખડાના મહાદેવના { Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨) ઇતિહાસની પૂર્વભૂમિકા (ગ. પ્રાંગણના લેખમાં જમg જેવું વંચાય છે તે અમg સંભવે છે. અર્જુનદેવ વાઘેલાના સમયને કૃતઘટી (ગેડી) મુખ્ય મથક છે તેવા મંડળમાંને રવેચી માતાના મંદિરને ઈ.સ. ૧૨૭૨ ને લેખ છે તેમાં કચ્છને ઉલેખ નથી, પણ તારી મંડલથી એ ઉદિષ્ટ છે, એના ભાગ તરીકે ૧૬૫ એ જ રીતે વાઘેલા સારંગદેપના આરંભના કચ્છમાંથી મળેલા અપૂર્ણ અને વર્ષ વિનાના અભિલેખમાં છેલી લીટીમાં વીશે વંચાય છે, ૧૬૬ જે હકીકતે હીરો છે અને એ કચછના ઉત્તર ભાગે રણમાં આવેલ ખડીર બેટ છે. કચ્છના પ્રદેશને “ક” નામ કેવી રીતે મળ્યું એને વિચાર કરતાં એ પ્રદેશ જલપ્રાય હોય એવું અમરકેશથી માલૂમ પડી આવે છે. “અનૂપ” અને “કચ્છ ને અર્થની દષ્ટિએ એ કોશ કાર્થક માને છે. ૧૬૭ વ્યાકરણશાસ્ત્રની દષ્ટિએ એની કોઈપણ વ્યુત્પત્તિ પ્રતીતિજનક નથી. સં. –મર્યાદા ઉપરથી પ્રાકૃતમાં જઇ શબ્દ આવી શકે છે જોગેન્દ્ર શબ્દના પ્રાકૃત રૂપ વિન્દ્રને સંસ્કૃતમાં સ્વીકારી લેવામાં આવેલ છે તે પ્રમાણે સં. ક્ષ ઉપરથી પ્રા. સંસ્કૃતમાં સ્વીકારાઈ ગયો હોય તો એ અશક્ય નથી. એને અર્થ સમુદ્રની કે નદીપ્રદેશની કાંઠાની કક્ષા અને એ ઉપરથી ચોમાસામાં જ્યાં પાણી ફરી વળે અને શિયાળાઉનાળામાં જમીન કેરી પડે તેવા પ્રદેશને “અનુપ” કે “ક” કહેવાનું પ્રચલિત થયું હોય. પ્રાચીન કાળથી જાણીતા કચ્છપ્રદેશ, આજે મધ્યમાં આવેલા પહાડી વિસ્તારને બાદ રાખીએ તે, દક્ષિણ બાજુ હરિયાળીથી સમૃદ્ધ છે. તે ઉત્તર બાજુ રણને પ્રદેશ છે, પૂર્વ બાજુ વાગડને પ્રદેશ અને પછી નાનું રણ છે. સિંધુની એક શાખાને કરછ બાજુને પ્રવાહ છેક ૧૮૧૯ના ધરતીકંપમાં ખસી ગયો ત્યાં સુધી એ કચ્છના તળ પ્રદેશના પેટાળમાં મીઠું પાણી ભરતો હતો, અને એ જ કારણે કચ્છડે બારે માસ લીલે હેવાની કહેતી થઈ પડેલી. એવા સદા લીલા પ્રદેશને આજે દક્ષિણને માત્ર પ્રદેશ ફલદ્રુપતા સાચવી રહ્યો છે એ પણ કાળની બલિહારી છે. થભ-પાણિનિના ગણપાઠમાં અન્યત્ર “શ્વભ્ર' શબ્દ નોંધાયેલે મળે છે ૧૬૭ એમાં કદાચ દેશવાચક અર્થ નહોતાં ચાલુ “વાંધું-વાયું” એ અર્થ હોય, કારણ કે આગળ ઉપર ર એ અર્થ સૂચવાયો છે ૧૮ પરંતુ રુદ્રદામાના જૂનાગઢ લલેખમાં “સુરાષ્ટ્ર અને “મરુ' વચ્ચે દેશનામ તરીકે એ નોંધાયેલે છે, અને એ આજના “શ્વભ્રવતી” ( સાબરમતી) નદી જેમાંથી વહીને ચાલી આવે છે તે નદીના પૂર્વ પ્રદેશ આજના સાબરકાંઠાના મોટા ભાગના ભૂભાગ–ને માટે પ્રયોજાયેલે હેવા વિશે શંકાને કારણ નથી ૨૯ Page #300 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૭. ૧૦ મું]. પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ સારસ્વત : “સારસ્વત’ પ્રદેશને ઉલ્લેખ મહાભારતમાં નથી, પરંતુ મલ્ય, બ્રહ્માંડ, વામન, માર્કંડેય અને વાયુ પુરાણમાં મળે છે; હકીકતે મત્સ્યપુરાણના જ શ્લેક પછીનાં પુરાણોમાં ઉતારાયા છે (જ્યાં વામન પુરાણમાં સરસ્વતૈઃને સા શાસ્થતૈઃ એ ભ્રષ્ટ પાઠ મળે છે, એટલું જ). ત્યાં અંતર્નર્મદ, ભારુકચ્છ, માય, સારસ્વત, કચ્છ, સુરાષ્ટ્ર, આનર્ત, અબુદ એવા ક્રમે અપરાંતના આ બાજુના (આજના ગુજરાતના) પ્રદેશ બતાવવામાં આવ્યા છે. ૧૭૦ આ પ્રદેશ આજના ઉત્તર ગુજરાતનો આડાવલીની પૂર્વ-દક્ષિણ ઉપત્યકામાંથી કેટેશ્વર પાસે સરસ્વતી નદી નીકળે છે ત્યાંથી લઈ સરસ્વતીના બે કાંઠાઓને આવરી લેતે કચ્છના રણ સુધીને ભાગ કહી શકાય; એમાં હાલના બનાસકાંઠા જિલ્લાના પૂર્વ ભાગને અને મહેસાણા જિલ્લાના ઉત્તર ભાગને સમાવેશ થાય છે. અબુદ એ આબુ પહાડને ફરતી ઉપત્યકાને પહાડી સહિતને પ્રદેશ, બનાસકાંઠા અને સારસ્વતની ઉત્તરનો. આ સારસ્વતને અડીને જ સાબરમતીથી લઈ મહેસાણા જિલાના સ્વરૂપની દક્ષિણની સમાંતર પટ્ટી સૌરાષ્ટ્રમાં પહોંચે તે “આનર્ત, ઉપરનાં પુરાણોની પરિભાષામાં. સોલંકીકાલમાં “સારસ્વતીને “મંડલ' તરીકે ઉલ્લેખ મૂલરાજના ઈ. સ. ૯૮૭ ના દાનશાસનમાં થયો છે. ૧૭૧ મૂલરાજના સમયમાં હજી ઉત્તર ગુજરાતના આ ભાગને ઝૂત કે ગુર્નશ કે ગુર્જરત્રા સંજ્ઞા મળી નહોતી. એક સમયે આ ભાગ આનર્તન હતું એ પણ એટલું જ સ્પષ્ટ છે. નિષાદ: જેમ પુરાણોએ અપરાંતીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ભારુકચ્છ, માહેય, આનર્ત, સુરાષ્ટ્ર વગેરેને સમાવિષ્ટ ગણ્યા છે, તેવી પરિસ્થિતિ નિષાદના વિષયમાં પણ લાગે છે. નિષાદ ભીલેની વિશાળ વસાહતને માટે પ્રયોજાયેલ સમજાય છે. રુદ્રદામાના સમયના જૂનાગઢના શિલ-લેખમાં નિષાદનું “અપરાંત પછી સ્થાન આપવામાં આવ્યું છે.૧૭૨ મહાભારતના સભાપર્વમાં સહદેવના દિગ્વિજયમાં આપેલા દેશના ક્રમમાં પટર પછી ગોઇંગની પહેલાં “નિષાદભૂમિ કહેલ છે૧૭૩ એનાથી કેઈ સ્પષ્ટતા થતી નથી; ભીષ્મપર્વમાં મહી નદીના ઉત્તર પ્રદેશને ગણાવતાં પ્રાકૃષય–ભાર્ગવ-૫-ભાર્ગ કિરાત-સુદણ-પ્રમુદ-શક-નિષધ -આનર્ત નૈર્જત એ જાતને કામ આપે છે ૧૭૪ એન થી પણ નિશ્ચય થઈ શક્તો નથી. સભાપર્વના વ્રત–પેટાપર્વમાં પાઠાંતરથી હાર–ણોની પૂર્વે નિષાદ અને ત્યાં થયેલા એક પ્રક્ષેપમાં ૫.સીકેની પૂર્વે નિષાદ’ સૂચવાયેલ છે૧૫ એ તે ગૂંચવાડો જ ઊભો કરે છેનિષધભીષ્મપર્વમાં જુદો સૂચવાયો છે; આદિપર્વમાંના Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] ઇતિહાસની પૂવ ભૂમિકા [31. પ્રક્ષેપમાં અર્જુનના રૈવતકથી ઇંદ્રપ્રસ્થ જવાના વર્ણનમાં અ`દ અને સાલ્વ પછી ‘નિષધ’ કહ્યો છે૧૭૬ તેના સાથે સંબંધ ‘નિષાદ’ સાથે નથી લાગતા. પરંતુ પુરાણામાં આવતા ‘નિષધ’ શબ્દ૧૭૭ એના ‘વિધ્યપૃષ્ઠનિવાસી’ વિશેષણને કારણે ‘નિષાદ’ જ છે. ઉમાશ ́કર જોશીએ વિષ્યપાદપ્રશ્નત નદીઓમાં ‘નિષધા' ‘નિષધાવતી' ગણાવેલી છે૧૭૮ એ પણ ભૂભાગની સ્પષ્ટતામાં સહાયક થઈ પડે એમ છે. ‘નિષાદ’ગુજરાતની દક્ષિણ સીમાએથી લઈ એના પૂર્વ અને ઈશાન સીમાડા પાસે પથરાયેલા, છેક કચ્છના રણની સરહદ સુધીના, પહાડી પ્રદેશને સમાવતા હતા. આમાં ડાંગ, ધરમપુર-વાંસદાનાં જંગલ, પ'ચમહાલના સમગ્ર પૂર્વ વિસ્તાર, સાબરકાંઠાના પૂર્વ અને ઉત્તર વિસ્તાર અને ઉત્તર ગુજરાતના ઉત્તર બાજુના પહાડી વિસ્તાર સભાવેશ પામતાં હ।ઈ એને ગુજરાત બાજુતા વિસ્તાર ગુજરાતના આંતિરક ભાગ બની રહે છે. લાટ : આ સત્તાનાં મૂળ શોધવા જતાં પાણિનિના ગણપાઠમાં કે મહાભારતમાં પત્તો લાગતા નથી. મહાભારતના સભાપર્વમાં ભીમના દિગ્વિજયમાં હિમાલય નજીકના ‘જરદ્ગવ' દેશ પછી ધણા દેશ જીતતાં કુક્ષિમત પત નજીકના ‘ઉન્નાટ’ (પાઠાંતરથી ‘ઉલ્લાહ’, ‘ભલ્લાટ’, ‘મલ્લાટ’ વગેરે) દેશ ઉપર વિજય મેળવ્યાનુ કહ્યું છે,૧૭૯ આનાથી ગુજરાતની ભૂમિ સાથેને કાઈ સંબંધ પકડી શકાતા નથી વર્ષાનુપૂર્વની દૃષ્ટિએ જૂને ઉલ્લેખ તે તેલેમી(ઈ. સ. ૧૫૦)ના કહી શકાય, જે 'લારિકે’થી અભીષ્ટ ‘લાટ' દેશના ભૂભાગનું સૂચન કરે છે.૧૮૦ ઈ. સ. ની ૩ જી સદીના વાત્સ્યાયનના એના કામસૂત્રમાંને લાટ’ શબ્દના પ્રયાગ સંસ્કૃત સાહિત્યમાં તે અત્યારે પ્રાપ્ત સાધનામાં પહેલે કહી શકાય. વાત્સ્યાયન ‘અપરાંત’ અને ‘લાટ'ની સ્ત્રીએને અલગ અલગ સૂચવે છે, ‘સુરાષ્ટ્ર'ની કે ‘આન''ની સ્ત્રીએ વિશે કશુ કહેતા નથી. પાદતાડિતક' નામની એક પ્રાચીન ભાણુ-રચના(ઈ. સ. ની ૫ મી સદી)માં લાટના લેનાં લક્ષણ ગણાવ્યાં છે, સાથેાસાથ લાટમાં તેાફાની માણસા પણ હાવાનું સૂચવ્યું છે.૧૮૨ વરાહમિહિર બૃહત્સંહિતામાં અને બ્રહ્મગુપ્ત આસિદ્ધાંતમાં ‘પુલિશ’ અને રામક' એવા ઔતિષિક સિદ્ધાંતાની વ્યાખ્યા લખનારા તરીકે એક 'લાટ’ નામના જ્યાતિષીના ઉલ્લેખ કરે છે,૧૮૩ તા વરાહમિહિરે ‘ભરુકચ્છ’ અને ‘સુરાષ્ટ્ર' ઉપરાંત ‘લાટ’ને પણ દેશ તરીકે જુદ્દો ઉલ્લેખ કર્યાં છે.૧૮૪ આભિલેખિક નિર્દેશામાં કુમારગુપ્ત અને બધ્રુવમાંના સમયના મદસેારના અભિલેખ (ઈ. સ. ૪૩૬)માં ‘લાટ’ વિષયથી આવેલા શિલ્પી વિશે મળે છે,૧૮૫ તા ૧૮૧ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૦] પ્રાચીન લીગલિક ઉલ્લેખ [ ૨૫ હરિણ(ઈ. સ. ૪૦૦-૫૦)ના સમયના અજંટાના અભિલેખમાં દેશ તરીકે ઉલેખ થયેલે મળે છે. ૧૮૬ ૬ ઠ્ઠી સદીના ચીની નિર્દેશ પ્રમાણે લાટ દેશને ધર્મગુપ્ત નામે બૌદ્ધ વિદ્વાન ઉત્તર ભારતમાં દીક્ષિત થઈ મધ્ય એશિયામાં પસાર થઈ, ચીનમાં જઈ રહ્યો હતો.૮૭ ઈ. સ. ૪થી સદીના “દીપવંસમાં અને ૬ ઠ્ઠી સદીના “મહાવંસમાં લાળ” દેશ અને “સિંહપુરને ઉલ્લેખ થયો છે; આ લાળ” આપણો “લાટ છે કે અન્ય કેઈએ વિશે મતભેદ હજી પૂરેપૂરો ઉકેલી શકાયો નથી. ૮૭સચિત ઉલ્લેખ બાણના હર્ષચરિત(ઈ. સ. ૬૧૦ લગભગ)ને છે, જ્યાં રાજાધિરાજ પ્રભાકરવર્ધનનાં પરાક્રમોમાં “લાટ પ્રદેશ ઉપરના વિજયનું પણ સૂચન થયેલું છે ૧૮૮ રવિકીર્તિની રચેલી ઐહેલી-પ્રશસ્તિ(ઈ. સ. ૬૩૪)વાળા અભિલેખમાં “લાટ” “ભાવ” “ગુર્જર એમ ત્રણ અલગ અલગ દેશ આપ્યા છે. ૧૮૯ આમાં ગુર્જર એ હકીકતે પશ્ચિમ મારવાડને પિતામાં ભિલ્લમાલ-શ્રીમાલને સમાવી લેતે ગુર્જર-પ્રતીહારોનો પ્રદેશ છે, જ્યારે “લાટ’ એ તળ-ગુજરાતના પ્રદેશને મૂર્ત કરતી સંજ્ઞા સમજાય છે. ચીની મુસાફર યુઅન સ્વાંગ (ઈ. સ. ૬૪૦) અને ઈસિંગ (ઈ. સ. ૬૭૧-૬૯૫) પિતાની પ્રવાસનધમાં લાટ” અને “માલવકનો ઉલ્લેખ કરે છે: પહેલો મુસાફર લેલે” કહી એમાં વલભીને તથા માલવને પણ સમાવેશ કરે છે,૮૦ બીજો સિંધુ' અને “લાટી દેશને પશ્ચિમના દેશ કહે છે.૧૯૧ નેંધપાત્ર છે કે ગુજરાતના રાષ્ટ્રકૂટ વંશના રાજાઓને એમના અભિલેખોમાં સામાન્ય રીતે “લાટેશ્વર કહેવામાં આવ્યા છે. રાષ્ટ્રકુટ રાજ કર્થ સુવર્ણવર્ષના ઈ. સ. ૮૧૨–૧૩ ના દાનશાસનમાં એના પિતા દ્વરાજને લાગેશ્વરમંડલને શાસક કહ્યો છે અને કર્ક પિતાને લાગેશ્વર' કહે છે. પ૯૨ જરા વહેલાંના “આર્યમંજુશ્રીમૂલક૯૫” નામના બૌદ્ધ ગ્રંથ(ઈ. સ. ૮ મી સદીને અંતભાગ)માં લાટ દેશને વિસ્તાર પશ્ચિમ દેશ તથા પશ્ચિમ સમુદ્રથી ઉજજન સુધીને કહ્યો છે. ત્યાં વલભીના શીલાદિત્ય ૧ લાના અને પછી ધ્રુવસેન ૨ જાના પણ સંદર્ભમાં આવું સૂચન છે. ૧૯૩ મૈત્રકેનું સામ્રાજ્ય વિસ્તર્યું ત્યારે સીમાઓ વિસ્તૃત થઈ હતી એની આ અસર કહી રાકાય, બાકી ફરતી આવતી સીમામાં દસમી સદીના પૂર્વાર્ધમાં ખેટકમંડલ અને કમ્મણિજ (કામરેજ) વિભાગોને સમાવેશ “લાટમાં હતો.૧૯૪ રાષ્ટ્રકૂટવંશની ગુજરાતની શાખાનું શાસન વાત્રક નદીથી લઈ નવસારિકા વિભાગની દક્ષિણે આવેલી અંબિકા નદી સુધીના ભૂભાગ ઉપર સામાન્ય રીતે રહ્યું હતું, તેથી એટલે ભાગ એમના કાલમાં લાટ' સંજ્ઞાને પાત્ર હતા,૯૫ અને એની રાજધાની “ખેટક (ખેડા) હતી. Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૭૬] ઇતિહાસની પૂર્વભૂમિકા [5. ઈ. સ.ની ૭ મી-૮ મી સદી આસપાસ ઘાટ પામેલા સ્કંદપુરાણના જૂના ભાગમાં લાડ' ('લાટ') દેશને એકવીસ હજાર ગામ ધરાવતો દેશ કહ્યો છે. ૧૯ આ વિસ્તૃત સમાન કાંઈક વિશેષ ખ્યાલ કનેજના પ્રતીહાર રાજા રામભદ્ર(ઈ. સ. ૮૩૪-૮૩૬)ના એક પ્રતિનિધિ અલ્લના સંદર્ભમાં આનંદપુરને લાટમાં કહ્યું છે૧૯૭એનાથી આવે છે. રાજશેખર એવી કોઈ સ્પષ્ટતા કરતો નથી, એટલું જ નહિ, પશ્ચિમના દેશ ગણાવતાં “ભૃગુકર” અને “આનર્તા ' એણે “સુરાષ્ટ્ર” અને “કચ્છીય થી જુદા નાંધ્યા હેઈ, તળ–ગુજરાતના ભૂભાગને આવરી લેતા કહ્યા છે, આમ છતાં કાવ્યમીમાંસામાં દેશના વતનીઓ તરીકે લાટ અને ‘લાદેશ્ય એ પ્રયોગ કરે છે ૧૯ ૮ એના બલરામાયણમાં નાના છેલ્લા અંકમાં રામ વિમાન દ્વારા અયોધ્યા તરફ જાય છે ત્યારે જે જે દેશ ઉપરથી પસાર થાય છે તેના ક્રમમાં દ્રવિડ-કેરલ-સગે દાવરી તીર-કારી-કર્ણાટકમહારાષ્ટ્ર-વિંય એમ ગણાવતાં નર્મદા નદીના ભરતકના શેખરરૂપ “લાટ દેશનો નિર્દેશ કરી લીધો છે, ત્યાં લાદેશવાસીઓને પ્રાકૃત ભાષાના ચાહક કહ્યા છે.૧૯ રાજશેખરે અને એના પછી એક સદીમાં થયેલા ભેજ નરેશે અનુક્રમે કાવ્યમીમાંસા અને સરસ્વતીકંઠાભરણનામક કાવ્યશાસ્ત્રના ગ્રંથમાં લાટવાસીઓને સંસ્કૃત ભાષાના દેવી અને સુંદર પ્રાકૃત ભાષા બોલનારા-સાંભળનાર કહ્યો છે. ૨૦૦ રાજશેખરે કાવ્યમીમાંસા તેમજ બાલરામાયણમાં લાટની લલનાઓની તારીફ કરી છે. ૨૦૧ વિમાનયનના ક્રમમાં રાજશેખરે ‘લાટ પછી ઉજજયિનીના મહાકાલના મંદિર)ને ઉલ્લેખ કર્યો હઈ ૨૦૨ એને મન મહારાષ્ટ્ર અને માલવની પશ્ચિમ દિશાને દેશ ‘લાટ સંભવિત બને છે. અગિયારમી સદીને અબીરની (ઈ. સ. ૧૦૩૦) એના પ્રવાસગ્રંથમાં લાટ પ્રદેશને અણહિલવાડની દક્ષિણે કહે છે અને એણે એનાં પાટનગર બે કહ્યાં છે : “બિહરજ (ભરૂચ) અને ‘રિહનઝુર” (? અગ્રિનગરથાણાની ઉપરના ભાગમાં સમુદ્રતટ ઉપરનું નગર).૨૦૩ આ પાછલા નગરને યુલે ઉજનની ઉત્તરેર૦૪ અને ભગવાનલાલ ઈદ્રજી ગિરિનગર (જૂનાગઢ) કહે છે૨૦૫ જે બેઉ બંધબેસતાં થતાં નથી. અર્જુનદેવ વાઘેલાના કાંટેલાના ઈ.સ ૧૨ ૬૪ ના અભિલેખમાં ત્રાટ દેશ ઉપર વિસલદેવની સત્તા હોવાનું કહ્યું છે તે મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરના એના આધિપત્યને કારણે જ. ૨૦૬ ઈ. સ. ૧૨૮૭ ની દેવપટ્ટન-પ્રશરિતમાં વડોદરા જિલ્લામાં આવેલા કારે હણુ(કારવણ)ને લારભૂષણ કહ્યું છે, એટલે તેરમી સ્ટીમાં પણ લાટ દેશમાં મહી–નર્મદાના પ્રદેશને સમાવેશ થતો હતો. ૨૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સુ' ] પ્રાચીન ભોગોલિક ઉલ્લેખા ३७७ જૈન સાહિત્યમાં ‘લાટ' દેશના મેાડેથી જુદા જુદા સંદર્ભમાં ઉલ્લેખ થયા છે.૨૦૭ આ બધામાંથી એક વાત સ્પષ્ટ થઈ શકે છે કે શરૂઆતમાં ‘લાટ’સંજ્ઞા સમગ્ર તળ-ગુજરાતને માટે પ્રયેાજાતી તે આગળ જતાં, સાલકીકાલમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને માટે અને પાછળથી દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત થઈ એમ કહી શકાય. ‘લાટ’ની વિશેષતા, ઉપર બતાવ્યું તે પ્રમાણે, એના લાકા અને એની સ્ત્રીઓના વિષયમાં તે। હતી, પણ એની ભાષા ઉપરાંત કાવ્યશાસ્ત્રમાં એક રીતિ તેમજ એક પ્રકારના શબ્દાલ કારને કારણે પણ હતી. લાટ પ્રદેશને એની પ્રાકૃત ‘લાટી’ ભાષા અને અપભ્રંશ પણ હતાં. મારવાડના જાલેારમાં રચવામાં આવેલી ઉદ્યોતનસૂરિની ‘કુવલયમાલા' પ્રાકૃત કથા(ઈ. સ. ૭૭૮-૭૯)માં અઢાર દેશની ખેલીઓની લાક્ષણિકતા સૂચવતાં લાટના લેકને ઉલ્લિખિત કર્યા છે.૨૦૮ ૩દ્રો એના ‘કાવ્યાલ કાર’(ઈ. સ. ૮૦૦ ૮૫૦ લગભગ)માં, પુરાણકારે ‘અગ્નિપુરાણ’માં, ધારાના ભાજદેવે (૧૧ મી સદી) ‘સરરવતીક ઠાભરણુ’માં, વૃદ્ઘ વાગ્ભટે (૧૨ મી સદી) ‘વાગ્ભટાલ કાર’માં અને વિશ્વનાથે ( ૧૪ મી સદી) ‘સાહિત્યદર્પણુ’માં ‘ લાટી ’ નામની એક રીતિ કહી છે.૨૦૯ ‘લાટ' નામના અનુપ્રાસ (શબ્દાલંકાર) વિશે ઉદ્ભટે (ઈ. સ. ૮૦૦-૮૫૦ લગભગ) એના ‘કાવ્યાલંકારસંગ્રહ'માં કહ્યું. તેનુ ભમ્મટ, વિશ્વનાથ વગેરેએ પેાતપેાતાના ગ્રંથામાં અનુસરણ કર્યુ'' છે.૩૧૦ અમાસૂદી નામનેા અરબ મુસાફર (ઈ. સ. ૯૪૩) પેાતાની પ્રવાસનેોંધમાં સૈમૂર (ચેર), સુખારા (સાપારા), ઠાના (થાણા) અને ખીજાં નગરામાં ‘લાટિયા’ નામની ખેાલી વપરાતી હાવાનું લખે છે.૨૧૧ આજે જેને આપણે ‘અરખી સમુદ્ર' કહીએ છીએ તેને અરબ મુસાફરોએ ‘ક્ષાર’ના સમુદ્ર કહ્યો છે.૨૧૨ આનાથી સિંધુ નદીના મુખથી લઇ સેાપારા સુધીના સમુદ્ર અભીષ્ટ છે. એ આખા કાંઠે શું ‘લાર' દેશને હશે? સિંધમાં ‘લારખાના’ નામનું ગામ છે તેને ‘લાર' સાથે સંબંધ હશે? તેાલેમીએ હારિ નોંધ્યુ છે એ આપણે જોયુ. પેરિપ્લસ'ના લેખકે આયિાના પ્રદેશમાંથી ભિન્ન ભિન્ન બનાવટની વસ્તુએની નિકાસ થતી હોવાનું માંધ્યું છે૨૧૩ તે શબ્દ ‘લારિકા’ કરતાં ‘અપરાંતિકા' સાથે વધુ મળતા લાગે છે. ખેશક, ખેથી પ્રદેશ તે તેના તે જ અભીષ્ટ છે. આરિયાકા' અને ‘બારિઞાઝા’( ભરૂચ)ના સાહચર્યથી એ પ્રદેશના સ્થળનિર્દેશને ખ્યાલ આવી શકે એમ છે.૨૧૪ એણે ‘ખરાકા' અખાત વટાવ્યા પછી બારિગાઝા’તે અખાત અને આરિયાકા’ના કાંઠે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮] ઈતિહાસની પૂર્વભૂમિકા આવ્યાનું લખ્યું છે એનાથી એ સ્પષ્ટતા થાય છે. આ “આરિયાકાથી નિર્દિષ્ટ લાટ દક્ષિણ ગુજરાતના અર્થમાં સીમિત જણાય છે. આ ઉપસ્થી કહી શકાય કે અરબ મુસાફરોએ કહેલે “લારને સમુદ્ર આજના ગુજરાતના પશ્ચિમ કાંઠાની સામેનો સ્વીકારી પછી સિંધથી લઈ સોપારા સુધીના કાંઠા સામેના સમુદ્રને માટે પ્રયજ્યો હશે. તેલેમી(ઈ. સ. ૧૫૦)ના સમયમાં “લાર” શબ્દ પૂરા પ્રચારમાં હતો એમ એણે આપેલી લારિકે સંજ્ઞાથી સ્પષ્ટ છે અને છતાં એ સમયે કે એની પૂર્વના નજીકના સમયમાં એ નોંધાયે નથી. ઈ.પૂ. ૩ જી સદી પહેલાંનાં શ્રૌતસમાં શાંખાયન સાથે “લાટાયને કે લાવ્યાયન” શબ્દ પ્રયોજાયેલ જોવા મળે છે. અહીંના પાછલા શબ્દમાં લાટ’ કે ‘લાટ જોઈ શકાય, છતાં સ્વરૂપ ઉપરથી એ શુદ્ધ સંસ્કૃત શબ્દ નથી. તો એના મૂળમાં કયે શબ્દ હશે? અલકરે માનતમાંથી (યાદ દ્વારા) લાટની સંભાવના કરી છે. ઉમાશંકર જોશીએ જમાંથી નદમ, દમ દ્વારા સંભાવના કરી છે,૨૧૭ ઉમાશંકર કહે છે કે મહીનાં કેતો પ્રાચીન સમયથી લૂંટફાટ માટે સગવડવાળાં હોઈ...લટ્ટો એ આ પ્રદેશની કઈ ભિલ અને ભાલે જેવી મૂળ જાતિ હોય”.૨૧૮ સંસ્કૃત ભાષામાં ૮-દેષ, દ-દુર્જન, જાતિવિશેષ એવા અર્થ ઉમાશંકરે ત્યાં નયા છે. ૨૧૮ વા. શિ. આપ્ટેએ આ ત્રણ અર્થ આપ્યા છે.૨૨૦ ધ્યાનમાં રાખવા જેવું છે કે “લાટી લેકે, લાટી” ભાષા અને ‘લાટી’ સ્ત્રીઓથી વાકેફ રાજશેખર, ઉપર કહ્યું તે પ્રમાણે, દેશનામ તરીકે “લાટ ન આપતાં “ભૃગુકચ્છ” અને “આનર્ત એવાં નામ આપે છે. અર્થાત એના હૃદયમાં ‘ભૃગુકચ્છ અને “આનર્ત બેઉને સમાવી લેતે લાટ' હોય. મન અને નર્ત બંને ઉપરથી નદ-૪ દ્વારા “લાટ” ઊતરી આવી શકે એમ છે, ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં અને સમુદ્રકાંઠાની પ્રજામાં ન લ” ઉચ્ચારવાનું અદ્યાપિ સામાન્ય છે. અને તે સમગ્ર દેશનું નામ એક સમયે આનર્ત હતું તે સ્થાનિક લોકોમાં નાના કાટ ઉચ્ચારણથી પ્રચલિત હોય, અને એ સાંસ્કારિક લેકમાં ચાનથી જાણીતું હેય. “લાટ” “ખંભના અર્થમાં વપરાય છે એના સામે આ કાંઠાના સમગ્ર પ્રદેશમાં શિવલિંગની પૂજા વ્યાપક હોવાને કારણે વિદેશીઓ પ્રદેશને જ “લાટ” કે “લાર કહેતા હોય એ રત્નમણિરાવનો અભિપ્રાય હતી તે ગ્ય નથી લાગતો, કારણ કે એ પરિસ્થિતિમાં તે એ સ્ત્રીલિંગે ગરિ (સં. *Sિ)– લાય” હોઈ શકે, પુલિંગે “લાટ નહિ. તેથી હળવું હોય તે આનર્ત તરફ ઢળવું વધુ યુક્તિસંગત કહી શકાય. સં. રાષ્ટ્ર-પ્રા. g ઉપરથી શ-ર૪ તારા લાટી મેળવવાનું મન થાય, પણ એ એટલા પ્રાચીન સમયમાં શકય Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું] . , પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ નથી, ઈસ્વી દસમા સૈકામાં શક્ય બને ખરું. તો અત્યારે પ્રબળ પ્રમાણના અભાવે નિર્ણયાત્મક રીતે કશું જ કહી શકાય એમ નથી. ગુજરદેશ-ગુજરાત : આજે રાજકીય એકમ તરીકે ગુજરાત” સંજ્ઞા તળ-ગુજરાત (ઉત્તર, મધ્ય, દક્ષિણ), સૌરાષ્ટ્ર અને કચ્છના મળીને રચાયેલા ભૂભાગને માટે પ્રચલિત છે. આમાં તળ–ગુજરાત અને સૌરાષ્ટ્રની પ્રાંતીય ભેદે ભાષા પણ એકાત્મક છે. કચ્છમાં પણ કચ્છ વાગડમાં સ્થાનિક આભીરઆહીર લેકેાની ભાષા ગુજરાતીની જ એક સ્થાનિક બેલી છે; તળ–કચ્છમાં કચ્છીની જ ભિન્ન ભિન્ન સ્થાનિક બોલીઓ પ્રત્યે જાય છે. તળ-ગુજરાત અને સૌરાષ્ટ્ર મળીને એક સમયે આનર્ત હોવાનું ઉપર યથાસ્થાન વિચારાયું છે. લાથી મુખ્યત્વે તળ-ગુજર ાત તે ખરું જ. આ દેશને ગુજરાત નામ મળ્યું એની પહેલાંથી ગુઝાત શબ્દ પ્રયુક્ત થતો ગળ્યો છે, જે અબીરૂનીએ કહ્યું છે તેમ આબુની ઉત્તરે છેક બઝાન (નારાયણ-જયપુર) સુધીનો પશ્ચિમ ભારવાડનો પ્રદેશ હતો.૨ ૨૨ ઐતિહાસિક દષ્ટિએ ગુર્જર-પ્રતીહારોનો એ પ્રદેશ, જેની રાજધાની ભીનમાલ. પ્રાચીન કાલના ઉત્તરના તબકકામાં “ગુર્જર દેશ ૨૩ “ગુર્જર મંડલર૨૪ 'ગુજજરત્તા૨૨ ગુર્જરત્રા ૨ ૬ “ગુજરા૨ ૨૭ ગૂજરાત ૨૮ “ગુજરાટ૨૨૮ જેવી સંજ્ઞાઓના પણ સાહિત્યિક તેમજ આભિલેખક ઉલેખ જાણવામાં આવ્યા છે. પાણિનિના ગણપાઠમાં આ પ્રકારનો કોઈ પણ શબ્દ નથી મળતો, પતંજલિના પાણિનીય અષ્ટાધ્યાયી-વ્યાકરણના મહાભાવમાં પણ નથી; મહાભારતની અધિકૃત વાચનામાં પણ નથી; મળે છે. મહાભારતની દક્ષિણી વાચનામાં: યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ઉપાયન લાવનારા લોનાં નામ ઉમેરી લેવામાં આવ્યાં છે તેમાં છેલ્લે ખપ ( ખસ, શક), પછી બર્બર, યવન, ગુર્જર, આભીરક, પહલવ, શક, કરૂષ, તુંબર અને કાશિકનાં નામોમાં વચ્ચે ગુજર પણ જોવા મળે છે. ૨૩૦ આ નામ બધાં જ દેશવાચક હાઈ પ્રજાવાચક છે ન્યાં છે. આમાં આ દેશના જૂના શદે સાથે “ગુર્જર પણ પ્રદેશ પમી યે છે. પ્રજાવાચક આ શબ્દના ભારતીય સાહિત્યમાં ચોકકસ સમયવાળાં સાધનમાં મહાકવિ બાણનું હર્ષચરિત (ઈ. સ. ૬૧૦ લગભગ) એ જાણવામાં આવેલું પ્રમાણિત પહેલું સાધન છે : એમાં હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધન(ઈ. સ. ૬૦૦ )ને “ગુજરમજાગર” (ગુજને ઉજાગરા કરાવનાર) કહ્યો છે. ૩૧ યુઅન સ્વાંગે (૭ મી સદી) દેશનામ તરીકે ૧૬૦૦ કિ.મી.ના ઘેરાવાને “કુ-ચે-લે” (ગુર્જર) દેશ અને એની રાજધાની પિ-લે-મે-લો' (ભિલ્લમાલ) કહેલ છે, ૨૩૨ એટલે એના આધાર પર કહી શકાય કે પ્રભાકરવર્ધનથી ભય પામતા ગુર્જરે તે પશ્ચિમ મારવાડના ગુર્જર Page #307 -------------------------------------------------------------------------- ________________ t, ૨૮]. ઈતિહાસની પૂર્વભૂમિકા પ્રતીહાર હોય. ભવિષ્યપુરાણમાં દેશવાચક સંજ્ઞા તરીકે એને બે વાર ઉલ્લેખ થયેલો છે,૨૩૩ પણ એના સમય વિશે શ કા હોઈ એ યા ભૂભાગને ઉદેશી કહે છે એ નકકી ન કરી શકાય, પરંતુ પદ્મપુરાણના ભાગવત માહાત્યમાં ભક્તિ ગુર્જરદેશમાં જીર્ણતા પામી છે એમ કહ્યું છે ૨૩૪ તે પદ્મપુરાણની રચના ઈ. સ. ૧૦મી સદી પૂર્વે નજીકમાં સંભવિત હૈઈ પશ્ચિમ મારવાડને ઉદ્દેશીને કહેવાયેલ છે. પંચતંત્રમાં પણ જે ગુર્જર દેશ' કહ્યો છે તે પણ ભીનમાલવાળો પશ્ચિમ મારવાડને પ્રદેશ છે. એ હકીકત છે કે ગુર્જરેની એક શાખા દક્ષિણ ગુજરાતમાં ગઈ હતી અને નાંદીપુરી(નાંદોદ)માં “ગુર્જરનૃપતિવંશ' તરીકે સ્થિર થઈ હતી. આ વંશના રાજવી દ૬ ૨ જાના ખેડાના દાનશાસન(ઈ. સ. ૬૨૯)માં આ પ્રકારનો અત્યારે જૂનામાં જૂને ઉલ્લેખ થયેલો જોવામાં આવ્યા છે ૨૩૬ પરંતુ નાંદોદને પ્રદેશ છેક સોલંકીકાલ સુધી ગુર્જર' કહેવાય નથી. દક્ષિણના ચાલુક્યવંશના પુલકેશી ૨ જાના હેલીના અભિલેખ(ઈ. સ. ૬૩૪)માં “લાટ ભાવ” અને “ગુર્જર' મળે છે, ૨૭ ને નવસારીના પુલકેશી અવનિજનાશ્રયના દાનશાસન(ઈ. સ. ૭૩૯ માં અરબાએ હરાવેલાઓમાં “ગુર્જર' પણ કહ્યા છે૨૩૮ તે બંને પશ્ચિમ ભારવાડના છે. રાષ્ટ્રકૂટવંશના દંતિદુર્ગે ઉજજનમાં ઈ. સ. ૭૫૪ માં | હિરણ્યગર્ભદાન આપ્યું ત્યારે ગુજરદેશને ફાળવી પણ બીજા રાજવીઓ સાથે સેવામાં હાજર હતા એમ નોંધાયું છે,૨૩૯ તે એ જ વંશના કર્થ સુવર્ણવર્ષના દાનશાસન (ઈ. સ. ૮૧૨-૮૧૩)માં ગુર્જરેશ્વર” કહ્યો છે૨૪૦ તે પણ ભીનમાલને જ રાજવી છે. ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા(ઈ. સ. ૭૭૯)માં બેલીઓ બોલનારા જુન્નર કહ્યા છે૨૪૧ તે પણ પશ્ચિમ ભારવાડના છે. ગુર્જરત્રાભૂમિ ” એવું દેશવાચક નામ ડૅડવાણક( હાલના જોધપુરના પ્રદેશમાં)ના ઈ. સ. ૮૪૪ ના મિહિરભજના અભિલેખમાં જોવા મળે છે, ૨૪રતો એક બીજા ઈ. સ. ૮૫૦ ના અભિલેખમાં આજના જ્યપુરના પ્રદેશમાં આવેલા મંગલાનકને “ગુર્જરત્રામંડલમાંનું૨૪૩ કહેવામાં આવેલ છે. આ પરિસ્થિતિ ઈ. સ. ૧૦૩૦માં ભારતમાં આવેલા અરબ મુસાફર અલ્જીરૂનીના હિંદના પ્રવાસના ગ્રંથમાં પણ જોવા મળે છે; એણે શુદ્ધ ગુજ્ઞાત શબ્દ પ્રય છે. ૨૪૪ આ પ્રદેશ આબુથી ઉત્તરને જ છે. ઈ. સ. ૯૪૨ માં મૂલરાજ સોલંકીએ અણહિલ્લપુર જેની રાજધાની હતી તેવા આજના ઉત્તર ગુજરાતના એ સમયના વ્યાપક “સારસ્વત મંડલની સત્તા હાથ કરી. એ સમયે, સંભવિત છે કે, કાન્યકુબજના પ્રતીહાર રાજવીઓના સામંત તરીકે ભિલ્લમાલમાં મૂલરાજને પિતા રાજિ શાસન કરતો હતો. રાજિના મૃત્યુ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું 1 પ્રાચીન ભૌલિક ઉલ્લેખ [ ૨૮ બાદ મૂળરાજ સાંચોર(સત્યપુર)ને કેંદ્રમાં રાખી એ વખતે જાણીતા થયેલા સત્યપુરમંડલને શાસક બન્યો. ઈ. સ. ૯૯૫ના બાલેરાનાં પતરાંના દાનશાસનમાં એને સત્યપુરમંડલને ભોક્તા કહેવામાં આવ્યો છે, ૨૪૫ જ્યારે એ પહેલાંના ઈ. સ. ૯૮૭ના કડીમાંથી મળેલા દાનશાસનમાં પોતાની ભુજાઓના બળથી જેણે સારસ્વત મંડલ પ્રાપ્ત કર્યું છે તેવો કહેવાય છે. ૨૪૬ આમ ઈ. સ. ૯૯૫ સુધી તો ઉત્તર ગુજરાતનું “સારસ્વત મંડલ અને પશ્ચિમ ભારવાડનું–ગુર્જર દેશનું સત્યપુરમંડલ” એ બેઉ મથક એની સત્તા નીચે હતાં. આમ એ એના પિતા પછી ગુર્જરેશ્વર” બન્યો હતો એમ કહી શકાય. ઈ. સ. ૯૯૭ની કાશ્મીરી પંડિત ક્ષેમેંદ્રની “ઔચિત્યવિચારચર્ચા માં ધારાપતિ મુંજ સાથેના કેઈ નૂરેશ્વર મૂમના સંઘર્ષને ઉલ્લેખ મળે છે.૨૪૭ એ જ વર્ષના હસ્તિકુંડીના ધવલના અભિલેખમાં મુંજ સાથેના વિગ્રહમાં પરાજિત થયેલા રાજવીને દેશ પૂર્નર કહેવામાં આવ્યા છે.૨૪૮ મુંજનો શત્રુ આ રાજવી મૂલરાજ છે એમ માનવામાં આવતું હતું, પરંતુ આવી વાતનું કોઈ સ્પષ્ટ પ્રમાણ નથી મળતું એટલે મૂલરાજ ગુર્જરેશ હોવાનું ઉપરનાં બે પ્રમાણોથી સર્જાશે સિદ્ધરૂપ મનાતું નથી.૨૪૯ ઈ. સ. ૧૮૫૦ માં જ્યારે ધારાપતિ ભાજદેવ એના સરસ્વતીકંઠાભરણ-નામક સાહિત્યશાસ્ત્રના ગ્રંથમાં બીજાઓના અપભ્રંશને ઉપયોગ ન કરતાં પોતાના જ અપભ્રંશનો ઉપયોગ કરનારા “ગૂર્જરે'ને વખોડે છે૨૪૯ ત્યારે એ “ગૂર્જરથી એની આંખ સમક્ષ એના અણહિલપુરના શાસક સોલંકીએ ઉદ્દિષ્ટ છે, અને એ રીતે સમગ્ર પ્રજાને પણ વખોડી નાખવાનું સમજાય છે. એ કાલનો ભોજદેવ અને ભીમદેવ ૧ લા વચ્ચેનો અણબનાવ ઈતિહાસમાં ખૂબ ગવાયેલે છે.૨૫૦ આમ ઉત્તર ગુજરાતના પ્રદેશને મૂલરાજની અગુહિલપુરની આસપાસના સમગ્ર સારસ્વતમંડલ” ઉપરની સત્તાના અનુસંધાનમાં “ગુર્જરદેશ' ગુર્જરમંડલ” ગુજરાત” એવી સંજ્ઞા લાગુ પડતી થઈ ગઈ હતી. ધ્યાનમાં રાખવા જેવું કહી શકાય કે ઈ. સ. ૧૦૯૭માં કાશ્મીરી પંડિત બિદ્દલણે એના વિક્રમાંકદેવચરિત' કાવ્યમાં કાછડીની લાંગ નવાળનારા ગુર્જરની ટીકા કરી છે તે સંભવિત રીતે જૈન સાધુઓને ઉદ્દેશીને કરી છે. ૨૫૧એના સમય સુધીમાં સારસ્વત મંડલનાં પ્રજાજન પણ પરપ્રાંતીને માટે “ગુર્જર” થઈ ચૂક્યાં હતાં. આ સમય નજીકના ‘મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણમાં ગૂજર્જરિજન” કહ્યો છે તે ઉત્તર ગુજરાતનો જ વાસી અભીષ્ટ છે. ઈ. સ. ૧૧૩૬ ના ચંદ્રસૂરિકૃત ‘મુનિસુવ્રતસ્વામિચરિતમાને ૫૩ “ગુજર દેશ', ઈ.સ. ૧ ૩૯-૪૦ના સિદ્ધરાજ જયસિંહના દાહોદના અભિલેખમાંનું ૫૪ “ગુર્જરમંડલ અને ઈ. સ. ૧૧૫૪ ના જિનદાસરિકૃત ગણધરસાર્ધશતકમાંની ગુજરત્તા૨૫૫ એ ઉત્તર ગુજરાતને મુખ્યત્વે ખ્યાલ આપે છે; દક્ષિણ ગુજરાત પ્રદેશ હજી “ગુર્જર દેશ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૪૨] છતહાસ પૂર્વભૂમિકા [. નહિ કહેવાતા હેય, કારણ કે જયસિંહના પિતા કર્ણદેવના સમયના ઈ. સ. ૧૦% ના દાનશાસનમાં ‘નાગસારિકા (નવસારી)ને લાટદેશાંત પાતી' કહેલ છે,૨૫૬ એટલે સિદ્ધરાજના સમયમાં પરિસ્થિતિમાં ખાસ ફેર પડ્યો નહિ હોય. આ હેમચંદ્રના ઠવાશ્રય મહાકાવ્યમાં ૫૭ “ગૂજર” “ગૂર્જરેદ્ર ગુર્જરત્રા', ઈસ ૧૧૬૮ ના યશપાલના મહરાજપરાજય” નાટકમાં ૫૮ “ગૂર્જરપતિ', ઈ. સ. ૧૧૮૪ ના સમપ્રભના પ્રાકૃત કુમારપાલપ્રતિબંધમાં ૫૯ ગુજર દેશ', એના સમકાલીન ભટ્ટ સેમેશ્વરના “સુરત્સવ’ મહાકાવ્યમાં ૨૨૦ “ગુર્જરક્ષિતિજ, ઈ. સ. ૧૧૨૮ ની પૂર્ણભકૃત ‘મહર્ષિચરિતશતિમાં ૧૧ ગૂર્જરભૂમિ, આ વગેરે નિર્દેશે ત્યાં ત્યાં જરૂરિયાત પ્રમાણે ઉત્તર ગુજરાતના લેકે, ઉત્તર ગુજરાતના સેલંકી કુલના રાજવીઓ કે ઉત્તર ગુજરાતના ભૂભાગ માટે અભીષ્ટ છે. ઈ. સ. ૧૨૩૦ ના ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ'ના રેવંતગિરિરાસુમાં “ગુરજર-ધર” અને “ગુજજર દેશ” એવું મળે છે, જ્યારે એના નજીકના સમયમાં રચાયેલ આબૂરાસ” નામની રચનામાં તે લવણપ્રસાદને “ગુજરાત-ધુર-સમુદ્ધરણ” કહ્યો છે આ એમને “ગુજરાત-ધરા” શબ્દ પણ ઉત્તર ગુજરાતને માટે છે. | ગુજરાત’ શબ્દનું મૂળ શું, એ વિચારણીય પ્રશ્ન છે. આ પૂર્વે આપણે જોયું છે કે આ શબ્દ સાથે વ્યુત્પત્તિવિષયક સંબંધ હોય તેવાં રૂ૫ સં. ગુર્જરત્રા-જૂર્નાત્રા અને પ્રા. ગુઝરા રૂપ નેધાયાં છે; તો સં. ગૂગર/ત્રા, ગુર્જરત્ર, જૂરાત, ગુર્નરાટ રૂપ પણ મળે છે. ૨૬૩ ગુર્નાત્ર-શૂરાત-સુટ આ રૂપના મૂળમાં સં. રત્રા (સ્ત્રી) શબ્દ અને જો એ સંસ્કૃતીકરણ હોય તે એના મૂળમાં પ્રા. ગુડગરા ૨૫ હેય. (ગુરઃ ત્રાચતે ચાર મમિ કા ગુરઝા એમ કહેવાનું મન થાય, પણ એવા કોઈ અન્ય શબ્દ નથી.) વિચાર તો ખુદ ગુર-ગૂર્જર શબ્દને પણ કરવાનું રહે છે. આ શબ્દ મૂળમાં વિદેશી છે, એનાં ભિન્ન ભિન્ન મૂલ વિચારતાં એમના અરબી ગુઝબુઝ મૂલ તરફ નજર જાય છે. ઈ. સ. ૮૫૧ માં ભારતવર્ષમાં આવેલા અરબ મુસાફર સુલેમાન મિહિરભેજ વિશે વાત કરતાં જુ નધેિ છે.૨૬૪ અબલાદુરી (ઈ. સ. ૮૯૨) અને અલ્મસૂદી (ઈ. સ. ૯૧૬) પણ તુ જ નૈધે છે, જ્યારે અબીરૂની (ઈ. સ. ૧૦૩૦) ગુજ્ઞ નોંધે છે, પરંતુ આ પૂર્વે બાણે ગુર્જર શબ્દ ને જ છે અને મહાભારતના પ્રક્ષિપ્ત ભાગમાં પણ એ શબ્દ નોંધાયો છે.૨ ૬૭ બેએ ગેઝેટિયરમાં ભગવાનલાલ ઇદ્રજી ગુર્જરરાષ્ટ્રમાંથી કાઢવા માગે છે ૨૬૮ અને મૌખિક વાતમાં મુનિશ્રી જિનવિજયજીએ પણ ગુનાષ્ટ્ર એવું મૂલ સૂચવ્યું છે. અલ્બીરૂનીએ દેશવાચક નામ તરીકે જાત ને છે તે પૂર્વે ઉપરનાં સં. ગુર્જરત્રા અને પ્રા. Page #310 -------------------------------------------------------------------------- ________________ મું] પ્રાચીન ભૌગોલિક ઉલેખે ગુજરત્તા રૂપ અભિલેખોમાં મળી આવે છે એટલે ગુર્જરત્રા-ગુજ્જરત્તા રૂપના મૂલમાં કોઈ વિદેશી શબ્દ હતો કે નહિ એ વિચારણીય બની રહે છે. ધ્યાનમાં રાખવા જેવું છે કે અરબી ભાષામાં બહુવચનને સ્ત્રીલિંગે વાત પ્રત્યય છે; મુઝ પ્રજા, એનું બહુવચન મુન્નાર–ગુર્જરોનો સમૂહ. અને મરાત, મેવાત, જાતિ, માત, જેવા શબ્દ પ્રચલિત પણ છે.૨૬ ૯ અરબોને સંપર્ક તે ઇસ્લામની પણ કયાંય પૂર્વેથી ભારતવર્ષ સાથે હતો, એટલે અરબોએ આ શબ્દ આયે હેય તે એમાં આશ્ચર્ય નહિ હોય. અને એનું જ પ્રથમ પ્રાકૃતીકરણ અને પછી સંસ્કૃતીકરણ ૯ મી સદીમાં થયું ને પછી વ્યાપક બન્યું. આ પ્રકારની વ્યુત્પત્તિ હજી, પ્રબળ પુરાવાઓને અભાવે, સર્વથા નિણ યકેટિની કહી શકાય એમ નથી. આ સંજ્ઞા ૧૦ મી–૧૧ મી સદી સુધી પશ્ચિમ ભારવાડ' માટે, પછીથી . ભીમદેવ ૧ લાના સમયમાં શરૂમાં ઉત્તર ગુજરાતને માટે પ્રચારમાં આવી અને પછી મુસ્લિમ સત્તા વિસતાં છેક દક્ષિણ ગુજરાત સુધી પહોંચી.૨૭૦ “ગુજરાત” સંજ્ઞા ગુજરાતના પ્રદેશમાં ૧૩ મી સદીથી સ્થાપિત થઈ એ વિશે મતભેદ નથી. પર્વતનાં નામ તે પ્રદેશનાં નામે કરતાંય વહેલાં પ્રયોજાયાં છે. અબ્દઃ ગુજરાતની તલભૂમિના પર્વતને ઈતિહાસ ઉખેળવા પ્રયત્ન કરીએ ત્યારે ભૂસ્તરશાસ્ત્રની દષ્ટિએ પ્રાચીનતમ કોઈ પર્વત હેય તે એ અબુદ (આબુ) પર્વત કહેવાય છે. આજના ગુજરાતની પૂર્વ સરહદ ઉપર દક્ષિણથી ઉત્તર સુધીમાં પથરાયેલા વિંધ્યની ઉત્તરસંધિએ આડાવલી(અરવલ્લીની ગિરિમાળા શરૂ થાય છે. આ પર્વત ગુજરાતની અત્યારે નૈસર્ગિક ઉત્તર સીમા આંકી આપે છે. આ “અબ્દને મહાભારતના આરણ્યકપર્વમાં એક તીર્થસ્થાન તરીકે ઉલ્લેખ થયેલો છે.૨૭૧ ત્યાં ચર્મવતી નદી પછી હિમવાનના પુત્ર અબુદગિરિ તરફ જવાનું સૂચવવામાં આવ્યું છે. આ પર્વતમાં પૂર્વ કાલમાં છિદ્ર (સંભવતઃ જવાળામુખીનું કરેલું મોટું) હેવાનું કહી ત્યાં વસિષ્ઠને આશ્રમ હોવાનું કહ્યું છે. આમ “અબુંદ ગિરિ તીર્થ તરીકે સુચિત થયેલ છે, જે પરંપરા અદ્યાપિ પર્યત ચાલુ છે. પર્વત તરીકેના એના નિર્દેશ વાયુ, બ્રહ્મ, વામન, માર્કડેય વગેરે પુરાણમાં મળે છે ત્યાં એને ઉજજયંત, પુષ્પગિરિ અને રૈવત સાથે ગણાવ્યો છે.૨૭૨ અર્બદ દેશવિશેષ અને એ અપરાંતીને ભાગ હોય એવું પણ પુરાણમાંથી મળે છે.૨૦૩ માર્કડેયપુરાણમાં એને અર્ક લિંગ, મલક અને વૃક સાથે મધ્યદેશમાં ગણાવે છે, પરંતુ એ કેઈ અન્ય દેશ નથી. સ્કંદપુરાણમાં સમગ્ર અણંદ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૮િ૪] ઈતિહાસના પૂર્વભૂમિકા ' '[પ્ર. ક્ષેત્રનું માહાન્ય આપવામાં આવ્યું છે, જેમાં “અચલેશ્વર લિંગ” હોવાનું કહ્યું છે.’ હ૫ દેશે વિશે કહેતાં બહત્સંહિતા “આનર્ત, અબુદ, પુષ્કર એવો ક્રમ બતાવે છે. રાજશેખર કાવ્યમીમાંસામાં દેશ અને પર્વત એમ બેઉ રીતે નિર્દેશ કરે છે,૨૭૭ અને એને પશ્ચિમના પર્વતમાં ગણાવે છે. ગુજરાતના ઇતિહાસમાં એની, એ ગુજરાતની ઉત્તર સીમા આપતે હેઈ એટલા પૂરતી, જરૂર રહે છે. ઉર્યાત-ગિરનાર ઉપર આપેલા વાયુપુરાણ વગેરેના ઉલ્લેખોમાં ચાર પર્વતમાં “પુષ્પગિરિ છે, પરંતુ એનો સ્થળ નિશ્ચય થઈ શકતો નથી.૨૭૮ બાકી બે રહ્યા તેઓમાં ‘ઉજજયંત” એ સ્પષ્ટ રીતે “ગિરનાર છે. ધ્યાનમાં લેવા જેવું છે કે એક હર્બયન્તી શબ્દ સદના બીજા મંડળમાં વપરાયેલું છે. ૨૭ કીથ અને ઍફડેનલને આ ઋચા દુર્બોધ લાગી છે, પરંતુ સુવિગનું માનવું છે કે ગઢ કે કિલાને માટે આ શબ્દ પ્રયોજાયો છે. ૨૮૦ આ કિલ્લામાં આશ્રય કરી રહેલા નામુર નામના દાનવને ઈદ્ર વિનાશ કર્યાનું એમાં સૂચન છે, અર્થાત આ કિલ્લે દાન-આયેતર લેક વસતા હતા તેવા પ્રદેશમાં હત સૌરાષ્ટ્રને પ્રદેશ પ્રાચીન કાલમાં આર્યોતર પ્રજાની વસાહત હતા અને તેથી ત્યાં જઈ આવેલા આર્યોને પ્રાયશ્ચિત્ત લેવું પડતું હતું ૨૮'સંભવ છે કે સૌરાષ્ટ્રમાં આવેલા કર્નયત (કે એના પ્રાકતીકરણ પામેલા ઉ ત્ત) પર્વતના સંબંધના કિલ્લાને ઋદની એ ઋચામાં ઉલ્લેખ હેય. પાણિનિન ગણપાઠમાં એ નથી, પરંતુ મહાભારતમાં તે એને સૌરાષ્ટ્રનાં તીર્થ ગણાવતાં નિર્દેશ થયેલ છે: એનું માહાઓ ગાયું છે કે સુરાષ્ટ્ર દેશમાં મૃગ અને પક્ષીઓએ સેવેલા પુણ્ય ઉજયંત ગિરિમાં જેણે તપ કર્યું છે તે સ્વર્ગમાં યશ પ્રાપ્ત કરે છે.૨૮૨ મુખ્યત્વે જ્ઞાતાધર્મકથા-નામક જૈન આગમિક ગ્રંથમાં બાવીસમા તીર્થંકર નેમિનાથના કેવલજ્ઞાન અને નિર્વાણથી ઉજજયંતના શિખરને પવિત્ર થયેલું કહેવામાં આવ્યું છે,૨૮૩ એવી રીતે કે નેમિનાથે દીક્ષા રૈવતક ગિરિ ઉપર લીધી અને એ ઉજિત ઉપર નિર્વાણ પામ્યા.૨૮૪ પૌરાણિક નિર્દેશમાં જુદાં પાઠાંતરેએ આ જ પર્વત કહ્યો છે.૨૮૫ મહાભારતના આરણ્યકપર્વમાં એક “ગિરિમુંજ' ઉલિખિત થયું છે અને એને પંચનદી તીર્થ પછી ગણાવ્યો છે૨૮૬ એનાથી સ્થાનનિશ્ચય થઈ શકતો નથી. ઐતિહાસિક સ્પષ્ટ ઉલ્લેખોમાં પ્રામાણિક ઉલ્લેખ કર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના ઈ. સ. ૧૫૦ ના જૂનાગઢ શિલાલેખને છે. ૨૮૭યંત ગિરિમાંથી નીકળતી સુવર્ણસિકતા, પલાશિની વગેરે નદીઓના પ્રવાહ આડે બંધ બાંધીને “સુદર્શન” નામે જતાશય કરવામાં આવ્યું.૮૮ અંતકૃદશા-જ્ઞાતાધર્મકથા વગેરેમાં દ્વારવતી-રૈવતકનું સાહચર્ય જેવા મળે છે૨૮૯ પરંતુ એવાં સ્થળોમાં ઉજજયંતને નિર્દેશ નથી; જ્યાં ઉજજયંત Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભોગેલિક ઉલેખે [ ૨૫ છે ત્યાં દ્વારવતી-રૈવતક નથી. યુઅન સ્વાંગ પોતાના પ્રવાસગ્રંથમાં માત્ર ઉજિજન્ત’ને ઉલ્લેખ કરે છે. ૨૯૦ સેલંકીકાલમાં ગિરનાર ઉપરના લેખોમાં પણ પર્વતસંજ્ઞા “ઉજજયંતી જોવા મળે છે એ ખરું કે ૪ થી–૫ મી સદી પછીના જૈન ગ્રંથમાં ઊર્જયત–ઉજજયંત અને રૈવતકનું સાહચર્ય મળે છે; પછીના સાહિત્યમાં રૈવતકને ઉજજયંત'નું એક વન કહ્યું છે. જેનેતર ગ્રંથોમાં પણ ૭ મી-૮ મી સદી સુધીમાં કહી શકાય તેવા, સ્કંદપુરાણના પ્રભાસખંડમાંના વસ્ત્રાપથક્ષેત્ર-મહામ્યમાં એવું સાહચર્ય જોવા મળે છે ૨૯૧ સુરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ છે; ત્યાં ઉયંત ગિરિ અને રૈવતક ગિરિ આવેલા છે; એ બેઉની વચ્ચે મોટી ઝાડી (નાઝિ) આવેલી છે.” “સોમનાથ(? ભવનાથ)ના સાંનિધ્યમાં ઉદયંત ગિરિ અને પશ્ચિમ ભાગમાં રૈવતક.૨૯૨ “ભવનાથના પશ્ચિમ ભાગમાં રૈવતક ગિરિ છે.૨૯૩ સ્કંદપુરાણમાં વસ્ત્રાપથ ક્ષેત્રમાં ભવનાથ) છે, વિતકમાં દામોદર છે, અને ગિરિની ટોચ ઉપર અંબાદેવી છે.”૨૯૪ સ્કંદપુરાણને આશય સ્પષ્ટ છે કે અંદરના ભાગને જૈન દેરાસર, અંબાજીની ટૂક, ગુરુ ગોરખનાથની ટૂક, ગુરુ દત્તાત્રેયની ટૂક, કાલકની દ્રક-એ ગિરિ તે “ઉજજયંત–ઉદયંત” અને દામોદર કુંડ–દામોદર મંદિર ઉપરને દક્ષિણ પૂર્વપશ્ચિમ પથરાયેલે આજને ભેંસલો (વાઘેશ્વરીના મંદિરવાળા) ડુંગર તે રૈવતક, વસ્ત્રાપથ ક્ષેત્ર અને રૈવતક ક્ષેત્ર સ્કંદપુરાણના પ્રભાસખંડને એકાત્મક છે. ૨૯૫ સ્કંદગુપ્તના સમયને જૂનાગઢ શૈલલેખ પલાશિની, સિકતા અને વિલાસિની એ ત્રણે નદીઓ રૈવતકમાંથી નીકળેલી કહે છે અને એને જ “ઊર્જયત’ કહે છે.૨૯૬ બૃહત્સંહિતામાં વરાહમિહિર નૈઋત્ય દિશામાં જ્યાં સમુદ્ર છે ત્યાં સિંધુ અને સૌરાષ્ટ્રની જોડે જોડે રૈવતક પ્રદેશને ગણાવે છે, ૨૯૭ એનાથી કશી સ્પષ્ટતા થતી નથી. ૯ મી સદીને રાજશેખર તો કાવ્યમીમાંસામાં પશ્ચિમના પર્વમાં ગિરિનગરને ગણાવે છે. ૨૯૮ વરાહમિહિરે કે રાજશેખરે “ઊર્જાત-ઉજજયંત એવી સંજ્ઞા વિશે મૌન રાખ્યું છે. શિશુપાલવધમાં૨૯૯ માધ રેવતનું વર્ણન આપે છે, પણ એ તે સમુદ્રમધ્યે આવેલી દ્વારકાની નજીકમાં આવેલા વિતકનું છે, એ ઉજજયંતનું નથી. તેરમી સદીમાં ભટ્ટ સોમેશ્વર રૈવતકનું બીજુ નામ જિયંત હોવાનું કહે છે. ૩૦૦ તો એ સમયના જૈન ગ્રંથે રેવંતગિરિરાસુ (ઈ. સ. ૧૧૩૧) ગિરનાર તરીકે જ માત્ર નિર્દેશ કરે છે,૩૦૦ જ્યારે પ્રભાવકચરિત (ઈ. સ. ૧૨૭૮) અને પ્રબંધચિંતામણિ(ઈ. સ. ૧૩૦૫)માં જિયંત-રૈવતકની તે સ્પષ્ટ રીતે અનન્યતા જોવા મળે છે. પ્રભાવચરિતે ગિરનારશિર ઉપર એવો પ્રયોગ કર્યો છે ૩૦૧ તે પ્રબંધચિંતામણિએ સનલ(રાણકદેવી)ના દુહામાં “ગિરનાર' એવો શબ્દપ્રયોગ ને છે-બે વાર ૩૦૧ બહુ જ સ્પષ્ટ રીતે વિવિવિધતીર્થકલ્પમાં તે નેમિનાથજીએ પવિત્ર કરેલા અને Page #313 -------------------------------------------------------------------------- ________________ [. ૨૪૬] ઇતિહાસની પૂર્વભૂમિકા વિતક ઉયંત વગેરે સંજ્ઞાથી જાણીતા ગિરીશ્વર “ગિરનારને નમન કરવામાં આવ્યું છે. ૩૦૨ વિવિધતીર્થકલ્પમાં બીજા પણ સંખ્યાબંધ ઉલ્લેખ છે અને અન્ય પ્રબંધગ્રંથમાં ત્રણે નામની એકાર્થતા અનુભવાય છે. વિતક : પુરાણોએ ગુજરાતના ભૂભાગમાં ગણાવેલે એક ચોકકસ ગિરિ તે રેવેતક છે. પાણિનિના ગણપાઠમાં રવતિક તેમજ વિત’ શબ્દો જોવા મળે છે ૨૯૨અ પણ ત્યાં કશી સ્પષ્ટતા નથી. મહાભારતના આદિપર્વમાં અર્જુનને ટૂંક વનવાસ પૂરો થયો છે ત્યાં પ્રથમ પ્રભાસમાં આવ્યા પછી કૃષ્ણ અને અર્જુન બંને રૈવતક ગિરિ ઉપર વાસ કરવા જાય છે, એ પછી સુભદ્રાના હરણ વખતે સુભ લેં રેવતાનું અને બધી દેવતાઓનું અર્ચન કરી, બ્રાહ્મણે પાસે રવરિતવાચન કરાવી, ગિરિની પ્રદિક્ષણા કરી દ્વારકા તરફ જવા લાગી ત્યાં તે અર્જુન એનું હરણ કરી ઝડપી રથથી પિતાના નગર તરફ ચાલ્યો ગયો. એનું હરણ થતું જોઈ સૈનિકે-ચયિાતો બૂમબરાડા પાડતા સૌ સેગમથી દ્વારકામાં દોડી ગયા”.૩૦૩ અહીં રેવતક અને દ્વારકાનું સાંનિધ્ય સ્પષ્ટ છે. સભાપર્વમાં ઠારવતી વસાવ્યાના ઉલ્લેખમાં કૃષ્ણાદિ યાદવ પશ્ચિમ દિશામાં રેવતથી શોભી ઊઠેલી રમ્ય કુશસ્થલીમાં ગયા અને ત્યાં ફરી વસાહત કરી અને જરાસંધના ભયથી મથુરાનો ત્યાગ કરીને દ્વારાવતીપુરીમાં ગયા',૩૦૪ જ્યારે ભોજરાજ રેવત ગિરિ ઉપર વિહાર કરવા ગયેલા ત્યારે ફેઈના પુત્ર શિશુપાલે આવી તેઓને દ્વારકામાંથી હરી ગયાનું કૃષ્ણના મુખમાં સૂચવાયું છે;૩૦૫ આ ઉલ્લેખો એ સાહચર્યને બેલ આપે છે. રૈવતક વિશેની કેટલીક સૂચક વિશેષ માહિતી હરિવંશ પૂરી પાડે છે: સિંધુરાજની સત્તાનો “અનૂપ” (પાણીથી સમૃદ્ધ) પ્રદેશ હતો ત્યાં જઈ એ રમણીય પ્રદેશમાં, દેવ સ્વર્ગમાં આનંદ પામે તે પ્રમાણે, (યાદવો) આનંદ પામ્યા.એ પ્રદેશમાં બહુ દૂર નહિ એ રૈવતક પર્વત હતા, ત્યાં કોણ લાંબા સમય એકલવ્યના વાસમાં રહ્યા હતા. ત્યાં એ સિંધુરાજની વિહારભૂમિ હતી ત્યાં જ નગરી વસાવવાને કૃષ્ણ વિચાર કર્યો.૩૦ વસાવેલી એ દ્વારકા “વારિદુર્ગા (ફરતે પાણીરૂપી કુદરતી કિલ્લો હતો તેવી) હતી.૩૦૭ એ દ્વારકાની પૂર્વ દિશામાં રૈવતક શૈલ, દક્ષિણ દિશામાં પંચવર્ણ, પશ્ચિમ દિશામાં અક્ષય અને ઉત્તર દિશામાં વેણુમાન એમ ચાર દિશાએ ચાર ગિરિ હતા, અને રૈવતક તરફ પાંચજન્ય' નામનું વન હતું.૩૦૮ આ પૂર્વે વળી હરિવંશમાં મહાસાગરની પરીખવાળી અને પાંચ પર્વતેથી શોભતી દ્વારકા કહી છે,૩૦૯ પરંતુ ત્યાં પાંચ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ પર્વતોનાં નામ આપ્યાં નથી; જ્યાં આપ્યાં છે ત્યાં ઉપરનાં ચાર શૈલનામ છે. અર્જુન આદિપર્વમાં રૈવતકમાં કૃષ્ણ સાથે રહ્યો ત્યાં ગિરિને શણગારવાની વાત આવે છે. ૩૧૦ અને સભાપર્વમાં શિશુપાલ દ્વારકા ઉપર ચડાઈ કરી ત્યારે ભોજરાજ રેવત ઉપર ક્રીડા કરવા ગયેલા કહ્યા છે૩૧૧ અને સુભદ્રાહરણ પહેલાં આદિપર્વમાં સુભદ્રાએ પૂજન બાદ રૈવતકને પ્રદક્ષિણા કરી છે, એ નિર્દેશે એવું બતાવે છે કે રૈવતક કઈ મોટે પહાડ નહોતો, એ નાને ડુંગર-ક્રીડાશૈલ હશે. આશ્ચર્ય એ છે કે મહાભારતના મૌસલપર્વના તેમજ વિષ્ણુપુરાણ-ભાગવતપુરાણ વગેરે પુરાણના ઉલ્લેખ પ્રમાણે ૧૨ સમુદ્ર ડુબાડી દીધેલી દ્વારકાની નજીકમાં હોવાનું કહી શકાય તેવી મૂલ દ્વારકા (કેડીનાર પાસેની બિન-વસાહતી જગ્યા) અને આજની સૌરાષ્ટ્રને વાયવ્ય ખૂણે આવેલી દ્વારકા (કે સૌરાષ્ટ્રમાં બીજાં ત્રણેક સ્થાનોની પણ સંભાવના કહી છે તેવી જગ્યાઓની નજીક ધ્યાન ખેંચે તેવા નાના મોટા પહાડ જોવામાં આવતા નથી. પહેલો. જાણવામાં આવેલો, ધ્યાન ખેંચે તેવો ઉલ્લેખ જૂનાગઢ શૈલલેખને કંદગુપ્તના સમયને ઈ. સ. ૪૫૭ ને છે,૩૧૪ જેમાં ઊર્જયત-રેવતકને એકાત્મક બતાવ્યા છે. જૈન ગ્રંથોમાં પણ લગભગ ત્યારથી એ એકાત્મક હોવાના ઉલ્લેખ મળે છે. ૩૧૫ અને ઉપર “ ઊયત-ઉજયંતીના પ્રસંગમાં જોયું તેમ અંદરને એ ઊર્જયતઉજજયંત અને દામોદર કુંડ અને જૂનાગઢ શૈલલેખની ઉપરનો પૂર્વ-પશ્ચિમ પડેલે ભેંસલે તે વિતક એવી સ્પષ્ટતા કંદપુરાણમાં અનુભવાય છે ૧૬ (જુઓ ઉપર પૃ. ૨૮૫). પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવેલા વિસાવાડા(મૂલધારકા)ની પૂર્વમાં ૨૪ કિ. મી. (૧૫ માઈલ) ઉપર દક્ષિણ-ઉત્તર-ઈશાને પથરાયેલા પડેલા બરડા ડુંગરને પણ રૈવતક ગણવાને પાર્જિટરે અભિપ્રાય આ છે;૩૧૭ અને જગજીવન કાલિદાસ પાઠકને જણાવ્યા પ્રમાણે “બ પર્વતની રેવતધાર ઉપર રાણું ખેમાજીએ ઉદકેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી” એ બરડા ડુંગરની પણ એક નીચી ધારનું નામ “રેવત જાણવામાં આવ્યું છે. ૧૮ આ પાછલી માન્યતાને થોડુંક પણ બલ આપે એવું પ્રમાણ જોઈતું હોય તો એ હરિવંશમાં મળી આવે એમ છે. હરિવંશમાં દ્વારકાને ફરતા ચાર ગિરિ કહ્યા છે તેમાં ઉત્તર દિશાએ “વેણુમાન” છે (ઉપર પૃ. ૨૮૬); આજે બરડાની ઉત્તરે આભપરા અને એનાથી જરા ઊંચા (૬૨૬ મીટરર૦૫૦ ફૂટના) શિખરને વિષ્ણુનું શિખર કહેવામાં આવે પણ છે. આ વેણુમાન છે એમ સ્વીકારવા જતાં દ્વારકાને વારિદુર્ગા – ને સ્થાને “ગિરિદુ કહેવી પડે, પરંતુ મહાભારત-હરિવંશ-વિષ્ણુપુરાણ-ભાગવતપુરાણ એમ કહેતાં અટકાવે છે. અહીં આપણને એમ કહેવાનું પ્રાપ્ત થાય કે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] - ઈતિહાસની પૂર્વભૂમિકા મહાભારત અને પુરાણના મોટા ભાગના ઉલ્લેખ આજની કેડીનાર પાસેની મૂલદ્વારકા કે આજની દ્વારકા નાં સ્થાને નજર સામે રાખીને થાય છે; પ્રભાસમાં જેમ કૃતમ્મર ગિર લુપ્ત થઈ ગયો તે પ્રમાણે રેવતક અને દ્વારકાની આસપાસના બીજા ત્રણ કે ચાર એ બધા ગિરિ–શૈલ-ક્રીડારેલ દ્વારકા સાથે જ ડૂબી ગયા એમ માની ચલાવી લેવું પડે. આ પૂર્વે (૫ ૨૮૪) બતાવ્યું છે તે પ્રમાણે નેમિનાથ(અરિષ્ટનેમિ)ની દીક્ષા વિતક ઉપર અને એમનું કેવલજ્ઞાન તેમજ નિર્વાણ ઉજજયંત ઉપર, એમ પ્રાચીન જૈનગ્રંથમાં બંનેની પૃથક્તા કહી છે; પછીના ગ્રંથમાં “ઉજયંત ઉપરના રૈવતક ઉદ્યાનમાં’ એમ સમાધાન કરી રૈવતક ને એક ઉદ્યાન કહેવામાં આવેલ છે ૩૧૯ રૈવતક નજીક એક નંદન નામનું વન તો કહેવાયેલું જ છે. ૨૦ ઉજયંત-રૈવતક ગિરનારની જૈન ગ્રંથમાં નિર્દિષ્ટ એકતા વિશે આ પૂર્વે ઉજજયંતના પ્રસંગે સૂચવાયું છે (પૃ. ૨૮૫-૨૮૬). - અક્ષ અને પારિયા : મહાભારતમાં “કુલપર્વતને ઉલ્લેખ કરતાં ભીમપર્વમાં મહેંદ્ર, માલ્ય, સહ્ય, શક્તિમાન, ઋક્ષવાન, વિધ્ય અને પરિયાત્ર એવા સાત પર્વત ગણાવવામાં આવ્યા છે. ૩૨૧ પાર્જિટરે જણાવ્યું છે કે વિંધ્ય અને ઋક્ષમાંથી નીકળતી નદીઓ જોતાં જ એ સાતપૂડાની પશ્ચિમ બંગાળા સુધી લંબાતી ગિરિમાળા છે, ૩૨૨ બી સી. લૌ. માને છે૩૨૩ તેમ બેઉ એક નથી. આરણ્યકપર્વમાં પણ દક્ષિણાપથમાં જતાં માર્ગમાં અવંતિ પછી સક્ષવાન પર્વતને વટાવ્યા બાદ વિંધ્ય અને પાણી નદીને નિર્દેશ કરવામાં આવ્યું છે. ૩૨૪ આમ આજના ગુજરાતની પૂર્વ સીમાના વિધ્યને જ એને એક ફાંટે કહે જોઈએ; સાતપૂડે એ, હકીકતે, વિંધ્યને જ એક ભાગ છે, જેની ધાર–નાની મોટી–લંબાતાં બંગાળા સુધી પહોંચી શકે પરિયાત્ર’ એ તે ગુજરાતની પૂર્વ દિશા અને ઉત્તર દિશાએ સંધિ ઉપર આવેલી આડાવલી(અરવલ્લીની ગિરિમાળા છે. પાર્જિટરે આડાવલીથી છેક ભોપાળ સુધી લંબાયેલી ગિરિમાળાને ‘પારિયાત્ર’ કહેલ છે. ૨૫ આરણ્યપર્વમાં ઋષિ માર્કડેયે ભગવાન બાલમુકુંદના ઉદરમાં જોયેલા પર્વતેમાં મહેંદ્ર પછી વિધ, ભલય અને પરિયાત્ર પર્વતને ગણાવ્યા છે ૨૬ શાંતિપર્વમાં જણાવ્યા પ્રમાણે ૨૭ એ પર્વતમાં ગૌતમને આશ્રમ હતો. હકીકતે, ઉમાશંકર જોશી કહે છે તે પ્રમાણે. માળવાની દક્ષિણ અને પશ્ચિમે ફરતું ગિરિવર્તલ તે પારિવાત્ર હવામાં શંકા રહેતી નથી. ૩૨૮ રાજશેખર મહાભારતના આરણ્યકપર્વના નિર્દેશને અનુસરી સાત કુલપર્વત તેને તે આપે છે, ૯ જ્યારે પારિયાત્રીને નિર્દેશ કરતાં Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સુ] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખા [ ૨૮૯ પારિયાત્ર પર્વતના પ્રદેશમાં રહેનારા લેાક તરીકે ખ્યાલ આપ્યા છે.૩૦ ઉમાશંકર જોશીએ ધ્યાન દોર્યું છે કે પારિયાત્ર’નું ‘પારિપાત્ર’ એવું પાઠાંતર માર્કંડેયપુરાણમાં પાર્જિટરે માન્ય રાખ્યું છે—તેના પર્ + પાત્રથી ‘પથર’શબ્દાં એ નામ સચવાઈ રહ્યું છે. હકીકતે આડાવલીની ગિરિમાળા મધ્યપ્રદેશમાં લંબાઈ ને ‘પારિયાત્ર' તરીકે પ્રાચીન ગ્રંથામાં કહેવાઈ, ત્યાં અત્યારે ચંબલ અને બનાસ નદીઓ વચ્ચે ‘પથર’ નામથી એ ગિરિમાળા જાણીતી છે.૩૩૧ વિંધ્ય : સાત કુલ પર્વ તેમાંના ગુજરાતને માટે મહત્ત્વને ‘વિ‘ધ્ય' છે. વિષ્યની ગિરિમાળા દક્ષિણમાં છેક સહ્યાદ્રિથી શરૂ થાય છે અને ઉત્તર તરફ વધતી ગુજરાતની પૂર્વ સરહદ ઉપર, મેવાડ (રાજસ્થાન) અને માળવા(મધ્યપ્રદેશ)માં ચાલી જાય છે. હકીકતે જોઈ એ તેા સહ્યાદ્રિ, સાતપૂડા, વિધ્ય, આડાવલી (અરવલી), પારિયાત્ર, ઋક્ષ, ઋક્ષવાન એ વિષ્યની સુદી ગિરિમાળાના જુદા જુદા ભાગ છે. મહાભારતમાં ‘વિધ્યના અનેક વાર નિર્દેશ થયેલા છે. આપિ માં સુંદ્ર અને ઉપસુંદ નામના બે ભાઈ એને વિષ્યમાં તપ કરતા કથા છે, જેમના ઉગ્ર તપને લઈ વિધ્યમાંથી જ્વાળાએ નીકળતી કહી છે. ૩૩૨ આરણ્યકપ'માં અગત્યના વચનને માન આપી વિષ્ય વધા નથી એમ કહી પછીના અધ્યાયમાં સૂર્યાં અને ચંદ્રના માર્ગને રૂંધી લે એટલા વધ્યા એમ કહ્યું છે, જેને પછી અગત્યે વધતા અટકાવ્યા. ૩૩૩ રામાયણ-કિષ્કિંધાકાંડમાં સુગ્રીવ સીતાની શેાધ માટે વાનરાને મેકલે છે ત્યાં દક્ષિણ દિશાના ભૂભાગના પરિચય આપતાં હજાર શિખરાવાળા વિષ્યની વાત કરી ત્યાં નર્મદાના સંબધ આપી, પછી ગેાદાવરી વિશે કહે છે. ૩૩૪ મત્સ્ય, બ્રહ્માંડ, વાયુ, વામન વગેરે પુરાણામાં એ નિર્દિષ્ટ થયેલા છે, જ્યાં એની વિસ્તૃત તળેટીમાં રહેનારાઓને વિષ્યપૃષ્ઠનિવાસી' !હ્યા છે. ૩૩૫ વિધ્યમાંથી પુરાણાએ તાપી, પયે।ષ્ણી, નિવિધ્યા, ક્ષિપ્રા, ઋષભા, વેણા, ચૈતરિણી, વિશ્વમાલા, કુમુદતી, તેયા, મહાગૌરી, દુ`મા, શિલા વગેરે ઠંડા જલવાળી નદીએ નીકળતી કહી છે. ૩૩૬ રાજશેખર કાવ્યમીમાંસામાં વિધ્યાદ્રિમાંથી ન`દા નીકળી હોવાનું નોંધે છે, સાત કુલપવામાંના એક તરીકે એને નાંધે જ છે, ઉપરાંત માહિષ્મતીની પછી દક્ષિણાપથની માહિતી આપતાં એમાંના પર્વ તેમાં પહેલુ નામ વિષ્યનું આપે છે. ૩૩૭ ત્યાં જ એણે ‘આર્યાવ’ની સીમા પૂર્વ અને પશ્ચિમના સમુદ્રો વચ્ચે હિમાલય અને વિષ્યના વચગાળાના ભૂભાગની !હી છે. ‘અમરકંટક' પર્વત નર્મદાના ઉપરના ભાગમાં આવેલા કહેવાય છે. ૩૩૮ મ. મ. હરપ્રસાદ શાસ્ત્રીએ પેાતાની ‘મેઘ્રદૂત' પરની વ્યાખ્યામાં કાલિદાસે કહેલા આમ્રકૂટ' તે અમરકંટક' હાવાની સંભાવના કરી છે (૧–૧૭).૩૩૯ આ પહાડ, હકીકતે, વિષ્યની જ એક શાખા છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [મ. કૃતસ્મર: અલ્પાંશે સૂચવાયેલા બીજા બે પર્વતેમાં એક “કૃતમ્મર અને બીજે ‘વરાહ છે. આમાંને કૃતમ્મર સ્કંદપુરાણમાં પ્રભાસક્ષેત્રમાં સૂચવાય છે;૩૪૦ પ્રભાસક્ષેત્રમાં સમુદ્રને છેડે બ્રહ્માંડના માનદંડે જેવો એ મહાશૈલ હતો. માર્કડેયપુરાણમાં રૈવત, અબ્દ, ઋષ્યશૃંગ વગેરે સાથે કૃતમ્મરને ગણાવ્યો છે. ૩૪૧ મુશ્કેલી એ છે કે આ ઉલ્લેખ સિવાય એ વિશે બીજે ક્યાંય કશું જોવામાં આવ્યું નથી, તેમ પ્રભાસ પાસે સમુદ્રકાંઠા નજીક કેઈ નાના પહાડનાં પણ દર્શન થતાં નથી. સ્કંદપુરાણમાં નેધલી કથામાં કૃતમ્મર ભસ્મત્વ પામ્યાન થયેલ નિર્દેશ તેમજ પાષાણો મૃદુતા પામતાં ઘરો અને દેવકુલ(દેવળ)માં શિલ્પીઓ એને ઉપયોગ કરે છે એવો નિર્દેશ સહજ રીતે એના લેપની વાત કરે છે. ૩૪૨ પ્રભાસપાટણના કોટની પૂર્વ દિશાએ હીરણના કાંઠા સુધી પ્રભાસની “સાવના ટીંબા તરીકે જાણીતી વસાહત નાશ પામી ગઈ છે અને ત્યાં સેંકડો વર્ષ પૂર્વેને બળેલે પથ્થર અને ધાતુનો કિડો મળી આવે છે, તે ઊંચી સપાટીને, પથ્થરની અનેક ખાણોવાળા–જેમાં પૂર્વ અને ઈશાનનાં ભાઠાઓમાં બૌદ્ધ પ્રકારની પ્રાચીન ગુફાઓ પણ જોવા મળે છે ૪૩ તે–ખડક જે ભાગ છે તે “કૃતમ્મર હશે ? પ્રાચીન પ્રમાણોને અભાવે આને જવાબ આપી શકાય એમ નથી. ઉમાશંકર જોશીએ મહાભારતના આરણ્યકપર્વમાં થયેલા “જાતિસ્મર” નામના તીર્થ તરફ ધ્યાન દેર્યું છે, ૩૪૪ પરંતુ આસપાસનાં તીર્થોને મેળ મેળવવા જતાં એ ક્યાંક મધ્યપ્રદેશમાં આવેલું તીર્થ છે; શબ્દાંતના “સ્મર” શબ્દના સામ સિવાય સૌરાષ્ટ્રના ભૂભાગ સાથે એને સંબંધ જોવા મળતો નથી. કૃતમ્મર સરસ્વતીના પ્રવાહને રોકત હો; એ બળી જતાં નદી સમુદ્રને મળવા શકિતમાન થઈ અર્થાત કઈ રાજદેવથી પર્વતને ભાગ બેસી ગયા. અને પ્રભાસખંડમાં આજના પ્રભાસપાટણને સ્થાને તે દેવાલયોથી સમૃદ્ધ દેવપત્તન હતું, ૩૪૫ નગર ત્યાં હતું જ નહિ, નગર તો સાવના ટીંબા” ઉપર હતું, જ્યાં ભાઠાની પથરાળ જમીન ઉપર જેમ બળેલ કિટ મળે છે તેમ ક્ષત્રપકાલીન મટી ઈટો પણ જોવા મળે છે. વરાહઃ બીજે પર્વત તે વરાહ છે અને એને નિર્દેશ “ પ્રાતિપુરના સાંનિધ્યમાં હરિવંશના ભવિષ્યપર્વના પ્રક્ષિપ્ત ભાગમાં,૩૪૬ મત્સ્યપુરાણમાં ૪૭ અને રામાયણના કિકિંધાકાંડના ૪૮ સમાનઅંશાત્મક શ્લેકમાં થયેલે જેવા મળે છે, જ્યાં એ પર્વત અને પ્ર તિષ બંનેને પશ્ચિમ દિશામાં કહેવામાં આવ્યાં છે. સુગ્રીવ તારાના પિતા સુષણને ‘વારુણી-પશ્ચિમ દિશામાં જવાનું કહે છે,૦૪૯ અને ત્યાં “સુરાષ્ટ્રની શરૂઆત કરે છે. આગળ ચાલતાં પારિયાત્રિ અને ચક્રવાન નામના પર્વતોની વાત કરી,૨૫૦ અગાધ એવા વરુણાલય નજીક Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું ] પ્રાચીન ભૌલિક ઉલ્લેખ [ રહ૧ ચોસઠ જનના વરાહ પર્વતને નિર્દેશ કરી ત્યાં પ્રાતિષ નામનું સુવર્ણ મય પુર છે કે જેમાં નરક નામને દુષ્ટ દાનવ રહે છે, એ પર્વતની ચિત્રવિચિત્ર તળેટીઓમાં અને વિશાળ ગુફાઓમાં વૈદેહી સહિત રાવણની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.૩૫૧ પશ્ચિમના દેશોની વાત ચાલતી હોઈ પૂર્વ દેશ—આસામના મનાતા “પ્રાજ્યોતિષપુરથી આ કઈ ભિન્ન પ્રાતિષપુર” છે. “બરડો અને વરાહના વર્ણસામ્યને કારણે આ વરાહ પર્વત બરડો હશે ? હરિપ્રસાદ શાસ્ત્રીએ દાનશાસનમાં આવતો વદ () શબ્દ બરડા ડુંગર માટે વપરાયાની સંભાવના કરી છે. ૫ર આ શબ્દ સંસ્કૃતીકરણ પામેલો કહી શકાય એમ છે, મૂળ બરડા શબ્દ ઉપરથી. “પ્રાગજ્યોતિષ” શબ્દ પણ કોઈ દેશ્ય પ્રાચીન શબ્દનું સંસ્કૃતીકરણ થયાની શંકા રહે છે. એમાં ઓસ્ટ્રિક ભાષાના મૂલ શબ્દના રૂપની સંભાવના પણ બતાવવામાં આવી છે. પણ એ જે યથાર્થ હોય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવા નગરની અશક્યતા ન હોય. પ્રબળ પ્રમાણોના અભાવે નિશ્ચયાત્મક રીતે અત્યારે કહી શકાય નહિ. શત્રુંજય: સૌરાષ્ટ્રના પાલીતાણુ નજીક ૬૦૦ મીટર(૧૯૭૦ફૂટ)ની ઊંચાઈના નાના શત્રુંજય પર્વતનાપુરાણદિ સાહિત્યમાં ઉલ્લેખ થયેલે જાણવામાં આવ્યો નથી; આમ છતાં એ જૈન આગમ સાહિત્યમાં નોંધાયો છે. અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈને ગૌતમકુમાર શત્રુંજય ઉપર નિર્વાણ પામ્યાનું અંતકૃદ્દશામાં જોવા મળે છે,૩૫૪ જ્યાં બીજા કેટલાક સાધુઓ પણ નિર્વાણ પામ્યા હતા. પાંચ પાંડ કૃષ્ણના નિધનથી સંવેગ પામીને સુસ્થિત સ્થવિરની પાસે દીક્ષા લઈને શત્રુંજયના શિખર ઉપર પાદપપગમન (વૃક્ષની જેમ સ્થિર રહીને) અનશન કરીને કાલધર્મ પામ્યાની અનુકૃતિ પણ જૈન ગ્રંથમાં જાણવામાં આવી છે;૩૫૪ આદિનાથ ઋષભદેવજીના પુંડરીક નામના ગણધરે તપ કરી આ ગિરિ ઉપર સિદ્ધિ મેળવી મનાય છે એટલે આ ગિરિનું એક નામ “પુંડરીક પણ છે.૩૫૪આ સાહિત્યિક ઉલ્લેખ મૈત્રકકાલીન જિનસેનસૂરિના હરિવંશપુરાણ(ઈ. સ. ૭૮૩-૮૪)ને “સિદ્ધફૂટ તરીકે માલૂમ પડી આવે છે. ૫૫ જેનેનું એ એક મહત્ત્વનું તીર્થધામ છે અને પ્રભાવચરિત, પ્રબંધચિંતામણિ, વિવિધતીર્થ કલ્પ વગેરે ગ્રંથમાં એને અનેક સ્થળે એ ઉલ્લેખ થયેલે છે.૩૫૬ વિવિધતીર્થકલ્પમાં તો એના માહાભ્યના અનુષંગમાં ૨૧ નામ પણ સેંધવામાં આવ્યાં છે.૩૫૭ કલ્પસૂત્રની ટીકાઓમાં પણ એના અનેક ઉલ્લેખ થયેલા છે.૩૫૮ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] ઇતિહાસની પૂર્વભૂમિકા ૩, વન એને ઉઘાને નંદનવન : દ્વારકાના ઈશાન ખૂણે રૈવતકની પાસે એક “નંદનવન' નામનું ઉદ્યાન હોવાનું અને એમાં સુરપ્રિય નામના યક્ષનું આયતન હેવાનું અંતદ્દશા, વૃષ્ણિદશા અને જ્ઞાતાધર્મકથામાં જાણવા મળે છે. ૩૫ રૈવતવન : ડેના જૈન ટીકાકારોએ તે રેવત ગિરિને બદલે રેવતવન કહ્યું છે અને એ ગિરનારની તળેટીઓમાંના કેઈ એક વનવિભાગને. સહસ્સામ્રવન-લક્ષારામઃ જિયંત ગિરિ ઉપર “સહસ્ત્રામવન અને “લક્ષારામ' નામનાં બે વન હેવાનો ઉલ્લેખ વિવિધતીર્થકલ્પમાં ઉજયંતસ્તવમાં થયે છે. ૩૬૦ એ પછીને ખૂબ જ મોડાને “સહસ્સામ્રવનીને કલ્પસૂત્ર ઉપરની (ઈ. સ. ૧૬૫૧ ની ઉપાધ્યાય શાંતિસાગરસૂરિની કૌમુદી-ટીકામાં થયો છે કે ત્યાં નેમિનાથને કેવલજ્ઞાન થયું હતું.૩૬ પહાડ ઉપરના ઉપરકેટ(જૈન દેરાસરવાળા)માં એવા વનની કોઈ શક્યતા નથી, પરંતુ ભૈરવજપ પછી ઉત્તર બાજુએ તળેટીમાં ભરતવન” તથા “સેસાવન” છે તેઓમાંનું એસાવન” એ આ હેય. લાખારામુને રેવંતગિરિરાસુ પહાડની દક્ષિણ દિશાએ કહે છે.૩૬ કૌસંભવન : અંતકૃદશામાં કે સંબવણ-કાણુણ-(“કૌસંભવન-કાનન’ સંજ્ઞાવાળું એક વનોંધાયું છે ૩૨ મોડેના જૈન ટીકાકારોએ પણ કસુંબાન” ('કૌસંભારણ્ય') નેપ્યું છે.૩૬૩ જૈન સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે દીપાયન' નામે પરિવ્રાજક, જે સાંબ આદિ સુરામ યાદવકુમારને હાથે મરણ પામી અગ્નિકુમાર દેવ થયો હતો તેણે દ્વારકાનું દહન કર્યા પછી બલરામ અને કૃષ્ણ સુરાષ્ટ્ર છેડી પાંડવો પાસે દક્ષિણ મથુરા તરફ જતા હતા; દ્વારકાથી પૂર્વ તરફ નીકળી તેઓ હસ્તકલ્પ (અભિલેખમાં પાછળથી ટૂસ્તવક-આજનું “હાથબ-ભાવનગર જિલ્લામાં) નગરમાં આવ્યા, ત્યાંના રાજા અછંદતને હરાવી દક્ષિણ તરફ જતાં એ બેઉ ભાઈ કસુંબારણ્યમાં આવ્યા, ત્યાં કૃષ્ણને તરસ લાગતાં પાણી લેવા ગયા તે સમયે કૃષ્ણના મોટા ભાઈ જરાકુમારે–એમને હાથે કૃષ્ણનું મરણ થશે એવી ભવિષ્યવાણી નેમિનાથે ભાખી હોવાને કારણે એ દ્વારકાને ત્યાગ કરી અરણ્યમાં જઈ રહ્યો હતો તે–શિકારીરૂપે આવીને, ઢીંચણ ઉપર એક પગ રાખીને સૂતેલા કૃષ્ણને મૃગ ધારી એમના પગમાં મર્મસ્થાને બાણું માર્યું, જેને પરિણામે કૃષ્ણ અવસાન પામ્યા. આ અનુશ્રુતિને આધારે ભોગીલાલ સડેિસરાએ એ અભિપ્રાય આપે છે કે સુરાષ્ટ્રમાંથી દક્ષિણમાં જતાં કેસુંબા Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું] પ્રાચીન ભોગેલિક ઉલેખે [ ર૯૭. રણ્ય આવતું હોઈ એ દક્ષિણ ગુજરાતમાં આવેલું કે સંબ” હેવું શક્ય છે. એમણે નિશીથચૂર્ણિને હવાલો આપી કહ્યું છે કે ભરુકચ્છથી દક્ષિણ પથ જવાના રસ્તે “ભલ્લીગૃહ' નામથી ઓળખાતું મંદિર હતું અને એમાં ભલ્લી–બાણથી વીંધાયેલા પગવાળી કૃષ્ણની મૂર્તિ હતી. ૩૬૩ કેટકવન : મોડેના જેન ટીકાકારેએ ભરૂચના ઈશાન ખૂણે કેરંટક નામનું વન હોવાનું ધ્યું છે.૩૪ વીસમા તીર્થકર મુનિ સુવ્રતસ્વામીએ ત્યાં ઘણી વાર સમવસરણું કર્યું હતું. આ વનનું નામ ત્યાં ઊગતી એ નામની વનસ્પતિને કારણે હતું એવું સામાન્ય માનવું છે. આ “કેરંટક' કે “કુરંટક એ “કાંટાસેળિયો' તરીકે જાણીતી ઓષધિ છે. ૨૪ દંડકારણ્ય : મહાભારત, રામાયણ અને રામ સાથે સંબંધ ધરાવતાં પુરાણમાં, ઉપરાંત સંસ્કૃત સાહિત્યમાં અન્યત્ર પણ, અનેક સ્થળોએ ઉલિખિત દંડકારણ્ય” એ ગુજરાતના દક્ષિણ ખૂણે થાણા જિલ્લાની સરહદને અડીને નાસિક જિલ્લામાં ઊંડે સુધી ગોદાવરીના બેઉ કાંઠાને આવરીને પથરાયેલા અરણ્યમય ભૂભાગની પ્રાચીન સંજ્ઞા છે. ગુજરાત રાજ્યમાં ડાંગનાં જંગલેને પ્રદેશ એને ઉત્તર ભાગને અવશેષ છે. જેના અનુશ્રુતિ પ્રમાણે તો કુંભકારકના રાજા દંડકના નામ ઉપરથી, અગ્નિકુમાર નામના દેવે એ નગર બાળી નાખતાં એના સ્થાનનું, એ નામ પડયું હતું. ૨૫ મહાભારતમાં ઉલ્લેખ સભાપર્વમાં સહદેવના દક્ષિણ દિશાના દિગ્વિજ્યના વર્ણનમાં થયેલું છે, જ્યાં શíરક(સોપારા)ના ગણરાજ્યને હરાવ્યા પછી દંડકા પ્રદેશના લોકોને હરાવ્યાનું કહેવામાં આવ્યું છે.૩૬૬ અનુશાસનપર્વમાં જણાવ્યા પ્રમાણે કઈ બ્રાહ્મણે દડકાનું મેટું રાજ્ય નષ્ટ કરી નાખ્યું હતું. ૧૭ આ દંડકાનો પ્રદેશ તે “દંડકારણ્ય'ને હોય એમ લાગે છે, અને એ એક મહત્વનું તીર્થ પણ હતું એવું આરણ્યકપર્વમાંના તીર્થયાત્રા વર્ણનના ઉલ્લેખથી સમજાય છે, જ્યાં પયોષ્ણ નદીની મુલાકાત પછી દંડકારણ્યમાં જઈ નાહવાનું લખ્યું છે.૧૮ ત્યાંથી શરભંગાશ્રમ અને ત્યાંથી શપરકા(પારા)તીર્થમાં જવાનું કહ્યું છે. આ વિધાને દંડકારણ્યને સ્થાનનિશ્ચય કરી આપવામાં સહાયક થાય છે. ત્યાં શÍરક પછી રામતીર્થ અને પછી સપ્ત–ગોદાતીર્થ કહ્યું છે, જે એને વિસ્તાર ગોદાવરી નદીની ખીણ સુધીને નિશ્ચિત કરી આપે છે. દંડકારણ્યની પ્રસિદ્ધિ તે રામના વનવાસમાં લક્ષ્મણ અને સીતા સાથે ત્યાં કરેલા વાસને લીધે છે. રામાયણના મૂલ કથાનકને અનુસરી મહાભારતના Page #321 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા “ [. આરણ્યપર્વમાં આપેલા રામે પાખ્યાનમાં ૧૯ રામ ચિત્રકૂટ ગિરિ ઉપર પ્રથમ જઈ રહ્યા હતા, જ્યાં ભરત રામને પાછા લઈ આવવા ગયે હતો; ભરત પાછો ફર્યો અને અયોધ્યા ન જતાં નંદિગ્રામમાં રામની પાદુકાને રાખી ત્યાં રામના વતી રાજ્ય કરવા લાગે; પછી લેકે રામની પાસે વારંવાર આવતા હતા એમાંથી બચવા શરભંગાશ્રમ તરફ દંડકારણ્યમાં–ગોદાવરી નજીકને આશ્રય કરી રહ્યા; અહીં જ લમણે રામની આજ્ઞાથી શૂપર્ણખાનાં નાક-કાન કાપ્યાં અને ખર દૂષણ વગેરે ચૌદ હજાર રાક્ષસને રામે વિનાશ કર્યો; શૂપર્ણખાની ફરિયાદથી રાવણ આ વનમાં આવ્યો, રામે સુવર્ણમૃગ તરીકે આવેલ મારીચને અહીં માર્યો, અને સુવર્ણમૃગને મેળવવાના લેભે મૃગને મારી નાખવા રામને મોકલતાં અને મૃગે મરતાં મરતાં “સીતા–લક્ષ્મણના નામને પિકાર કર્યો એટલે સીતાએ પિતાનું રક્ષણ કરતા લક્ષ્મણને રામ તરફ ફરજિયાત મોકલતાં એકલી પડેલી સીતાને આવી રાવણ હરી ગયો; આ બધું આ દંડકારણ્યમાં બન્યું નોંધાયું છે. રામાયણમાં અયોધ્યાકાંડના અંતભાગમાં અત્રિ ઋષિનો આશ્રમ છોડી, આગળ નીકળી “વનમાં પ્રવેશ કરવાનું લખ્યું છે. ૩૭૦ અરણ્યકાંડના આરંભમાં જણવ્યા પ્રમાણે એ વન તે “દંડકારણ્ય', જ્યાંના તાપસાશ્રમની એક પર્ણશાલામાં એમને ઉતારો આપવામાં આવ્યા હતા.૩૭૧ વિરાધ-વધ, શરભંગ ઋષિને ત્યાં ગમન, સુતીર્ણ ઋષિ તરફથી સત્કાર, દસ વર્ષના નિવાસ પછી અગરત્યાશ્રમગમન અને પંચવટીમાં નિવાસ, શૂર્પણખાનું આગમન, ખર અને દૂષણને વધ, ત્રિશીર્ષને વધ વગેરેથી લઈ છેક સીતાના હરણ સુધીના બનાવઆ બધું વિશાળ દંડકારણ્યમાં બને છે. ૩૭૨ બાણ કાદંબરીમાં જે દંડકારણ્યનું વર્ણન આપે છે ૩૭૩ તે ગુજરાત અને મહારાષ્ટ્રને આ જ વિશાળ સંધિભાગ છે. એણે ત્યાં શબનો વાસ કહ્યો છે. રાજશેખર માહિષ્મતીના પ્રદેશ પછી દક્ષિણાપથનો ખ્યાલ આપતાં જે પ્રદેશનાં નામ આપે છે તેમાં ચોડ” અને “પાંડ’ વચ્ચે દક કહે છે, ૩૭૪ પણ ત્યાં કઈ ક્રમ સ્પષ્ટ નથી દેખાતે તેથી એ વિશે સંભાવના જ કરવી રહે કે એ દંડકારણ્ય'ના પ્રદેશ વિશે કહેતો હોય. બાકી એ ત્યાં “નાસિકય” નું પ્રદેશનામ તરીકે જુદું સૂચન કરે છે, તે શપરક અને કોંકણ પણ કહ્યા જ છે; નાસિક્ય પછી તરત કાંકણું આપે છે, નર્મદા, તાપી, પયોષ્ણી, ગોદાવરીને એણે દક્ષિણાપથમાં કહી છે. આમ દંડકારણ્ય એ ગોદાવરીની ખીણને આવરી લેતો વિશાળ પ્રદેશ હતો; એનું નામ ડાંગ’ શબ્દમાં જળવાઈ રહેલું ઈ ડાંગરને આજને ગુજરાતમાં આવેલે જંગલ-પ્રદેશ એ પ્રાચીન દંડકારણ્યને એક અંતર્ગત ભાગ હોવાનું સ્પષ્ટ થાય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ १. भु પ્રાચીન ગેલિક ઉલ્લેખ [२९ પાદટીપે १. S. K. Belvalkar, Systems of Sanskrit Grammars, p. 26 : 'So although we cannot be certain whether any one word now found in the Gaņapātha existed in Pāṇini's days, still the bulk of our present Ganapātha may, safely, be considered as coming from the grammarian himself.' २. गु. . ., ५ न. ६, पृ. . 3. . ., . . ४. सरत. पृ. १२५ ५. ३. ४. शाली, 'पुराणमा गुरातनी Aleम' तिमी, विद्यापी3", भेन, १९९७, पृ. १३८ मने महाभारत, आरण्यकपर्व , १३०-४ १. पाणिनि, अष्टाध्यायी व्याकरण, गणपाठ, ४-२-१३३ ७. महाभारत, सभापर्व, २३-१३ था १८ ७५. एजन, २८-३९, ४३; नाना प्रतीयावियना पनमा पासुदेव छतही પ્રતીચી દિશાને મેઘમ ઉલ્લેખ છે, પરંતુ આનર્તકે “સુરાષ્ટ્રને નામનિર્દેશ થયો નથી. ८. महाभारत, आरण्यकपर्व, १४-१४; १५-२ ९. एजन, १५-९, १८ १०. एजन, १५-५ ११. एजन, १५-९ १२. महाभारत, भीष्मपर्व, १०-४७, ५० १३. एजन, आरण्यकपर्व, ८६-१६ थी २१ १४. एजन, २१-१, २ १५. हरिवंश, १०-१ अने २२ थी २४ ११. महाभारत, सभापर्व, १३-४९, ५० १७. एजन, ४२-७ १८. हरिवंश (चित्रशाळा, पूना) विष्णुपर्व ५५-१०३ धने ३७-३० थी ३१ १८. मत्स्यपुराण, २१०-१, २; ब्रह्माण्डपुराण, १-१६-६० थी ६२; वायुपुराण, १-४५-१२८ थी १३१ Page #323 -------------------------------------------------------------------------- ________________ २ ] ઇતિહાસની પૂર્વભૂમિકા २०. काव्यमीमांसा, पृ. ९४ २१. . , लेण न. ३०, ४०, ४७, ५५, ७२, पृ. ४९, ७५, ६, १२५, १८७.६८मा 'मानतपुर' छ, न्यारे लेमन. २६, ७, ८3, ६०, .; ५, ४४, २०१, २३४, २९०, २६५ मा मानपुर' छ. २२. महाभारत, आदिपर्व', २१०-१० २३. एजन, आरण्यकपर्व', १६-१३, १४ २४. पु. १, पृ. ४१ २५. मान३२ ध्रुव, “शन", ५.४१ २१. बृहत्संहिता, १६-१५ थी १९ २७. पु. J., ५.४॥ २८. पाणिनि, उपर्युक्त, ६-२-३७ २६. महाभारत, सभापर्व,२८-३९, ४३ ३०. एजन, २८-४० ३१. महाभारत, पारण्यकपर्व, ८६-१६ थी २१ ३२. एजन, ८०-११८ 33. पु. ., पृ. 131 ३४. महाभारत, भीष्मपर्व, १०-४७ ३५. रामायण, बालकाण्ड, १२-४३ ३१. एजन, किष्किन्धाकाण्ड, ४१-५ ३७. पाणिनीय शिक्षा, का. २६ ३८. कौटिलीय अर्थशास्त्र, ११-१-१६०, १६१ ३८. नाटयशास्त्र (निर्णयसागर प्रेस, मुंबई), १५-५९ ४० D. C. Sircar, Select Inscriptions, Vol. I, p. 196 १. Y. . ., देम न. १५, ५.५ ४२. मस्त्यपुराण, ११४-५०, ५१ ४३. विष्णुपुराण, ६-३-१७ ४४. बृहत्संहिता, १६-१६ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું ] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ ૪૫. ગુ. અ. લે, લેખ નં. ૪૬, ૬૩, ૬૫, ૭૫, ૭, ૭૮, ૮૦, ૮૨, ૨૩, ૮૫, ૮૭, ૯૮, ૯૩, ૯૪, ૬૬ (વિસ્તારપૂર્વકન), ૯૨; પૃ. ૬, ૧૪૭, ૧૫, ૧૭૯, ૨૧૪, ૨૧૭, ૨૧૯, ૨૨૧, ૨૨૮, ૨૩૪, ૨૪૦, ૧૧૦, ૧૧૩. નં. ૮૫, પૃ. ૨૪૩ માં સમાસમાં છે. ૪૬. એજન, લેખ નં. ૧૬૨, પૃ હ૭-૯૮ ૪૭. એજન, લેખ નં. ૪૬, પૃ ૯૬ ૪૮. એજન, લેખ નં. ૨૪, પૃ. ૨૯ ૪૯, એજન, લેખ નં. ૬ (મૈ. ગુ, પૃ. ૧૭૨) ૫૦. Epigraphia Indica, Vol. XXVI, pp. 200, 204, 213,219, 223. ૫૧. વ્યમીમાંસા, પૃ. ૬, ૨૪, ૨૪ પર. ગુ. ઐ. લે, લેખ નં. ૧૪૪, પૃ. ૧૬૩ ૫૩. એજન, લેખ નં. ૧૨૭, પૃ. ૩૧ ૫૪. એજન લેખ નં. ૨૧૬૪, પૃ. ૨૦૬ ૫૫. એજન, લેખ નં. ૨૧એ, પૃ. ૨૧૦ ૫૬. એજન, લેખ નં. ૨૨૫બ, પૃ. ૨૧૯ આ પછીના ઉલ્લેખમાં સ્ત્રીલિંગ પુરાષ્ટ્રા શબ્દ પ્રવૃત્તિત્તામણિ, પૃ. ૬, ૮૬, ૧૨; પુરાતનgવંધસંગ્રહું, પૃ. ૨૪, ૧૮, ૨, ૩, ૬૭, ૧૮, ૧૨૪, ૧૨૫, ૧૩૧; વંધરા, પૃ. ૨૨, ૪૫, ૪૭, ૮૪, ૧૦૧, ૧૦૨ માં છે. આ ગ્રંશેમાં પુંલિંગે પ્રયોગ નથી મળતો. પ્રમાવરિત માં પુલિંગે પૃ. ૨૩, ૨૬, ૨૪, ૧૭, ૧૮૬ માં સુરાષ્ટ્રરા અને પૃ. ૧૧૮ માં સુરાષ્ટ્રમeઇ છે. પહેલાં ૧૩ મી સદીના આરંભના ગણાયેલા અને હવે ૧૬ મી સદીના સ્વીકારાયેલા નરપતિ નાહકૃત વિસલદેરાસમાં સોરઠ' શબ્દને સ્ત્રીલિંગે પ્રયોગ છે (૧-૬૧) એ નેધપાત્ર છે. ૫૭. ગુ. એ. લે, લેખ નં. ૨૩૫, પૃ. ૨૩ १०. दशकुमारचरित, उच्छ्वास ६, पृ. २२५ ૫૯ ગુ. ઐ. લે, લેખ નં. ૧૬૪, પૃ. ૧૧૦ ૧૦. મ. ગુ, પૃ. ૧૭૨, પાદટીપ ૧. એજન, પૃ૧૭૨ ૬૨. લરરાય માંકડ, “સુરાષ્ટ્ર અને આનર્ત, “સ્વાધ્યાય”, ૫, ૫, અંક ૩, ૫ ૨૬-૩૦૮ ૬૩. અનુચોરસૂત્ર, પૃ. ૧૪૨ १४. निशीथचूर्णि, भाग २, पृ. ४३८ Page #325 -------------------------------------------------------------------------- ________________ २६८) ઈતિહાસની પૂર્વભૂમિકા १५. सूत्रकृताङ्गचूर्णि, पृ. १२७ ११. वसुदेवहिंडी, पृ. १४६ वगेरे १७. ज्ञाताधर्मकथा, उत्तरार्ध, पृ. १४१ १८. Yो अ५ २, ५३शि2 २. १६. McCrindle's Ancient . India as described by Ptolemy, pp. 33, 36 ___७०. Bombay Gasetteer, Vol. I, Part 1, p. 16 01. Watters, On Yuan Chwang's Travels in India, Vol. II, p. 248 ७२. Elliot and Dowson, History of India as told by its own Historians, pp. 18-25, 31-40 ७३. McCrindle, op. cit., pp. 33-37, 140, 158 ७४. अपादानप्रन्थ, २-३५९ ७५. Bom. Gax., Vol. I, Part I, p. 6 ७१. दुर्गासप्तशती, १-३ वगेरे ७७. B. C. Law, Tribes in Ancient India, p. 335 ७८. Ibid., p. 364 vt. Y. मे. से., खेमन. १, ५ ५ ८०. “अवन्त्योऽङ्गमगधाः सुराष्ट्रा दक्षिणापथाः । उपावृत्सिन्धुसौवीरा एते संकीर्णयोनयः ॥ भारद्वान् कारस्करान् पुण्ड्रान् सौवीरान् कलिङ्गान् प्रानूनानिति च गत्वा पुनस्तोमेन यजेत सर्वपृष्ठया वा ॥ १४ ॥" बौधायनधर्मसूत्र, प्रश्न १, अ. १, खण्ड २ 61. N. B. Divatia, Gujarati Language and Literature, Vol II, Pp. 199 f. ८२. K. M Munshi, Glory that was Gurjaradesa, Vol. III, Ghatiyala Inscription, No. 2, p. 259 ८३. Ibid., Ghatiyala Inscription, No. 1, p. 258 ८४. रामायण, किष्किन्धाकाण्ड, ४१-५ ८५. महाभारत, भीष्मपर्व, १०-४५, ४६ Page #326 -------------------------------------------------------------------------- ________________ १० भु] आयो lllas seal . [ Pet ८१. एजन, १०-६६ ८७. भागवतपुराण, १०-३५ अने ११-१ ८८. महाभारत, सभापर्व, २९-८, ९ ८६. V. V. Mirashi, Corpus Inscriptionum Indicarum, Vol IV: Inscriptions of the Kalachuri-Chedi Era, Part 1, Introduction, p. xxxi ८०. महाभारत, मौसलपर्व', ९-१६ ४१. एजन, ८-४२ थी ६१ १२. महाभारत, उद्योगपर्व, ५-१९-२९ ५३. एजन, मौसलपर्व, Introduction, p. xxxiii ८४. स्कन्दपुराण, ७-४-१४-४५ थी ४७ ४५ महाभारत, सभापर्व, २९-९, १० ४१. एजन, आरण्यकपर्व, ८०-९९ अने ८१-१४ ८७. वायुपुराण, १-४६ - १२४ ८८. बृहत्संहिता, १४-१२ tk. Mc Crindle, op. cit., p. 140 મિરાશી પણ ત્રણ આભીર પ્રદેશમાં એક કણ સાથેને આભીર કહે છે. V. V. Mirashi, op. cit., p. xxxi १००. पेरियस (अनु. दुष्यत ५४), पृ. १८ 209. V. V. Mirashi, op. cit., p. xxxi १०२. विष्णुपुराण; ४-२४-६८; Mirashi, lbid. १०३. ५. शु., पृ. ४९ १४. मेनन, पृ. ४६ १०५. . मा. Y., ५. १८४ १०१. महाभारत, आदिपर्व, २०९-१९ १०७. एजन, सभापर्व, २९-१९ १०८. पाणिनि, अष्टा. व्या. (गणपाठ), ४-२-१३३ 10. महाभारत, आरण्यकपर्व, ११६-१९, २० Page #327 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા ११०. हरिवंश, १-२३-१३६ नी पाटी५. अधित वायना नेत्र-inકૃતવીર્ય-અજુન એ કમ છે અને વચ્ચેના નથી; નગરીઓ વિશે પણ નથી. १११. महाभारत, सभापर्व, २८-८ थी ३७ ११२. हरिवंश (चित्रशाळा, पूना), २-५५-१०३ ११३. एजन, २-३७-२० थी ३२ अने ३८ थी ४१ ११४. ब्रह्माण्डपुराण, १-२-१६-६६; वायुपुराण, १-४५-१३३, १३४; मत्स्यपुराण, ११४-६३, ६४ ('अरूपाः' ५।४) ११५. स्कन्दपुराण, १-२-१-७३ १११. रघुवंश, ६-४३ : तवाय न श प्रतापनी पानी, ज्यां ।' નદી નજીકમાં કહી છે. १७. १ मे. टे., मन ६, पृ. ६ ११८. मत्स्यपुराण, ११४-६३, ६४ ('अरूप' 418); ब्रह्माण्डपुराण १-२-१६६६, ६७, वायुपुराण, १-४५-१३३, १३४ ११.. मत्स्यपुराण, ११४-५०; ब्रह्माण्डपुराण, १-२-१६-६२; वायुपुराण, १-४५-१३० १२०. मार्कण्डेयपुराण, ५४-६१ १२१. . शु., ५. ५२ अने सभांना शानु पृ. ३५ १२२. भ. गु., ५. २५६ १२३. मत्स्यपुराण, ११४-५०, ५१; गुमे। 8५१ पाटीय १२४. रघुवंश, ४-५२ १२५. कामसूत्र, ५-५-८, २-५-७ १२१. बृहत्संहिता, १८-२०-१ ૧૭. જુઓ આ પૂર્વે પાટીપ ૯૩. १२८. महाभारत, आदिपर्व, २१०-१, २ १३०. एजन, भीष्मपर्व, ९-४७ १३१. एजन, ९-४९ १३२. एजन, १०-४९ Page #328 -------------------------------------------------------------------------- ________________ .. ] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ [३०१ १३3. मत्स्यपुराण, ११४-५०, ५१; ब्रह्माण्डपुराण, १-२-१६-६० थी ६४; वायुपुराण, १३-५१, ५२; वामनपुराण, १-४५-१२८ थी १३१ १३४. बृहत्संहिता, १६-३१ १३५. महाभारत, भीष्मपर्व, १०-५७ 13. पु. १., ५ १५०-41 ૧૩૭. એજન, પૃ. ૧૫૦; હરિપ્રસાદ શાસ્ત્રી, રાષ્ટ્રકૂટ રાજાઓનાં બે અપ્રસિદ્ધ निसासन,' "भुद्धिप्रश", १५ १७, ५ 3५६ १३८. Moti Chandra, Geographical and Economic Studies in the Mahābhārata:, Upāyana Parvan, pp. 48, 78 १३६. महाभारत, सभापर्व, २८-४९ थी ५४ १४०. मत्रयपुराण, ११४-५०; ब्रह्माण्डपुराण, १-२-१६-६३ (सहकच्छ); मार्कण्डेयपुराण, ५४-६२ (भीरुकन्छ]; वायुपुराण, १३-५२ (दारुकच्छ); वामनपुराण, १-४५-१३० (भानुकच्छ) १४१. महाभारत, सभापर्व, २८-५१ नी पादटीप त्यो रुरुकच्छ-रुद्र कच्छ-मरुकच्छ -रुगद्कच्छ-भद्रकच्छ-तरकच्छ-उरुकच्छमहकष्ट-भस्छंग-भरकच्छ-भगुकच्छ-मेव पाiतर नांधायां छ; एजन, २८-४७ नी पादटीप-त्या भगुकच्छ- भरुकच्छ-चार कच्छ येi kiतर नांधायां छ. १४२. एजन, ४७-९;भृगुकच्छ-भरुकच्छ-चारुकच्छ येi iतर नांधायां. १४3. आवश्यकचूर्णि, उत्तरभाग, पृ. २०. अने पृ. १५२, १५३ १४४. . मे. ल., खेम न. ५२-७३, पृ. १८५ मने १६१ ૧૪૫. બુદ્ધિપ્રકાશ, વર્ષ ૮, પૃ ૧૧ થી १४. भै. ., ५. २८; V. V. Mirashi, op. cit., Vol. IV, p. xxxi १४८. पाणिनि, उपर्युक्त, ४-२-१३२ १४६. महाभारत, सभापर्ब, २७-३ १५०. एजन, भीष्मपर्व, १०-५५ १५१. पद्मपुराण, ३-६-५१ : ५।४ 'काच्छ' - १५२. मत्स्यपुराण, ११४-५१; ब्रह्माण्डपुराण, १-२-१६-६३; मार्कण्डेयपुराण, ५४-६२; वामनपुराण, ४-४५-१३१; वायुपुराण, १३-५३ . . ... Page #329 -------------------------------------------------------------------------- ________________ [, ઇતિહાસની પૂર્વભૂમિકા આમાં મત્સ્ય “જાદી, બ્રહ્માંડ “દિ' (જ્યાં એની ઉપરના અર્થમાં હા” શબ્દ “ માજી ને સ્થાને ભ્રષ્ટ પાઠ છે, એ “જદ નથી) માકડેચ રમીર'. વામન #છીએ અને વાયુપુરાણ “વી આપે છે, આ મસ્યપુરાણના “છીનાં પાઠાંતર છે. ૧૫૩. પુરાણ, ૧- ૨-૧-૧૪૬ ૧૫. પુ. ગુ, પૃ ૫૫-૫૬ ૧૫. ગુ . લે, લેખ નં. ૬, પૃ. ૯ ૧૫૬. વ્યમીમાંસા, પૃ. ૨૪ ૧૫૭ નાબૂદીપપ્રાપ્તિ, પૃ. ૧૨૮ ૧૫૮. માવરણ, સામાન, ૨૬૧ ૧૫૯. દશલ્પસૂત્ર, ૨-૨૮૪ દિ 180. Cunningham's Ancient Geography of India, p. 346 ૧૬૧. પેરિપ્લેસ (અનુ. દુષ્યત પંડયા), પૃ. ૧૭ 192. Cunningham, op, cit., p. 374; T. Watters, op. cit., Vol. II, pp, 245, 256; S. Beal, Buddhist Records of the Western World, pp. 265, 276. ૧૬૩. મહાભારત, રામાપ, ૪૮-૧૨, ૧૩ ૧૬૩. ગુ. એ. લે, લેખ નં. ૧૩૯, પૃ ૧૫ ૧૬૪ એજન, લેખ નં. ૧૫૯, પૃ. ૮૩ ૧૬૫. એજન, લેખ નં. ૧૪૪બ, પૃ. ૧૬૦ ૧૬૬. એજન, લેખ નં. ૨૧લ્સ, પૃ. ૨૦૯ ૧૬૭. સમશેરા, ૨-૧-૧૦ ૧૬૭. વનિ, કર્યા, પ-૨-૨૬ ૧૬૮. પુષ, ૬-૧-૧૬૦ ૧૬૯ ગુ. એ. લે, લેખ નં. ૬, પૃ. ૯ ૧૭૦. મચપુરા, ૧૧૪-૧૦, ૧; બ્રહ્માપુરા, ૧-૧-૨-૨, ૬૨; વામનપુરા, ૧-૪પ-૧૨, ૧૩ ૧; મફેયપુરાણ, ૬૪-૬૧, ૨; વાયુપુરાણ, ૧૩-૧૨, ૧૩ ૧૭૧, ગુ. એ. લે, લેખ નં. ૧૩૭, પૃ. ૯, ૧૦ ૧૨. જુઓ ઉપર પાદટીપ ૧૬૯. Page #330 -------------------------------------------------------------------------- ________________ 1०8] चीन ula seal [308 १७३. महाभारत, सभापर्व, २८-५ १७४. एजन, भीष्मपर्व, १०-५० १७५. एजन, सभापर्व, ४७-१९ नी पी५, p. 234 १७१. एजन, आदिपर्व (प्रक्षिप्तांश), Appendix I, Passage, 115, Lines35-37 १७७. मत्स्यपुराण, ११४-५१ थी ५४; ब्रह्माण्डपुराण, १-२-१६-६३, ६४; वामनपुराण, १-४६-१३१ थी १३४ - १७८. ५. J., ५. १२९; ब्रह्माण्डपुराण, १-२-१६-२२; वायुपुराण, १३-२८ १७६. महाभारत, सभापर्व, २७-५ १८०. McCrindle, op. cit., p. 152 १८१. कामसूत्र, २-५-२६ : त्यो 'मापति' मने 'end' म भिन्न भिन्न સ્ત્રીએ કહી છે. १८२. चतुर्भाणी (शृंगारहाट), पृ. १८४, १९४, २१५ १८3. शिवनाथ भरखंडी, भारतीय ज्योतिष, पृ. २१६ थी २२५ १८४. बृहत्संहिता, ६८-११ 164. D. C. Sircar, Select Inscriptions, Book III, No. 21 (Sloka 4), p. 290 १८६. bid, No. 63, p. 419 १८७. in. G, 'YARIतमा मोधम", "स्वाध्याय", १५, ५. २६४ १८७१. एम। अथ २, परिशिष्ट १. १८८. हर्षचरित, उच्छ्वास ४, पृ. १२० १८. प्राचीन भारतीय अभिलेखोंका अध्ययन, पृ. ११७, श्लो. २२ १०. Watters, op. cit., p. 243 11. भै. ., पृ. ५७, I-tsing, A Record of the Buddhist Religion as Practised in India and Malaya Archipelago, pp. 9, 137, 217 १५२. १. 2. स., म न. १२३, ५. ३०, 31 कोरे. 13. आर्यमञ्जुश्रीमूलकल्प, ग्लो. ५८६, ६०४ १८४. शु. अ. स., खेम न. १३५, पृ. १४37म न. १33, १३४, ५. १२९, १३३ १६५. भ. २,५. ३१६-१२१ Page #331 -------------------------------------------------------------------------- ________________ ३०४) ઇતિહાસની પૂર્વભૂમિકા १६. स्कन्दपुराण,७-२-३९-१४६ 146. R C. Majumdar, "Rise and Fall of the Pratihāra Empire," Age of Imperial Kanauj, p. 28 1५८ काव्यमीमांसा, पृ. ९४, ३४, ५१, ६८ १८९. बालरामायण, पृ. ३०१ . २०० काव्यमीमांसा, पृ ३४; सरस्वतीकण्ठाभरण, २-१३, २-१६ २०१. काव्यमीमांसा, पृ. ११०; बालरामायण, पृ. ३०४ २०२. बालरामायण, पृ. ३०५ 203. Sachau, Alberuni's India, p. 205 208. McCrindle, op. cit., p. 154 204. Bom. Gaz., Vol. 1, p. 15, foot-note 3 २०६. शु. मे. से., खेम न. १३५, पृ. १४३ २०६५. मेगन, लेम न. २२१, पृ. ८॥ ૨૦૭. જૈ. આ. ગુ, પૃ ૧૫૮ થી ૧૬૧ २०८. कुवलयमाला, पृ. १५३ २०४. अग्निपुराण, ३४०-१, ४ (लाटजा, लाटीया]; सरस्वतीकण्ठाभरण, २-२८ (लाटीया), वाग्भटालंकार, ४-१५० (लाटीया); साहित्यदर्पण, ९-५ २१०. काव्यालंकारसंग्रह, १, पृ. ७ ; काव्यप्रकाश, ९-२१; साहित्यदर्पण, १०-८; काव्यानुशासन (वाग्भटकत), पृ. ५० 211. Elliot & Dowson, Op. cit., p. 24 (Lāriya) २१२. भसूहीये. Elliot & Dowson, Up. Cit., p; 24 Larawi Sea) २१३. पेरिसस (हुप्यत ५४ा ), पृ. 3 २१४. मेन, पृ. ६ ४१, १७२ २१५. मेगन, पृ. १८, १७२ ર૧૬. પુ. ગુ, પૃ કરમાં અલકરના મતને હવાલો ૨૧૭. એજન, પૃ ૪૧, ૧૭૨ २१८. मेनन, ५ १७२ ૨૨૯ એજન, પૃ. ૧૭ર Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું 1 પ્રાચીન ભીગેહિક ઉલલેખે [ ૩૦૫ 720. V. S. Apte, Practical Sanskrit-English Dictionary, p. 811 ૨૨. . ઈ., પૃ. ૧૭૩ Ria. Sachau, op. cit., p. 202 223. K. M. Munshi, op. cit., Amoghavarşa's Inscription, p. 265 778. Epigraphia Indica, Vol. V, p. 210 224. K. M. Munshi, op. cit., Ghațiyāla Inscription, p. 259 ૨૨૬. Ibid, p. 258 ૨૨૭. ચન્દ્રપુરા, ૭-૨--૧૪૧, પ્રામાપ્તતિક્ષા ગુર્જરીઝઃ કીર્તિતઃ ૨૨૮. મસૂત્ર, ૧-૨ (મારા) ૨૨૯ ગણિતા, ––૧-૨ ૨૩૦ મહામાત, સમાવ, ૪૮–૨૦ પછીના પ્રક્ષિપ્ત શ્લોકોમાં છેલ્લો શ્લોક ૨૩૧. ચરિત, ૩. ૪, પૃ. ૧૨૦ 232. Watters, op. cit., Vol. II, p. 249 ૨૩૩. મવથપુરાણ, રૂ-રૂ–૧–૧, -૪–૨–૧૧૧. ૨૩૪. ઉત્તપુરાણ, ૬-૧૨-પર ૨૩૫. ઉગ્રતત્ર, ૪–૧. ત્યાં ઊંટ બહુ થતાં હેવા કહ્યું છે, જે પશ્ચિમ મારવાડને બંધ બેસે છે. ૨૩૬. ગુ. એ. લે, લેખ નં. ૧૨૯, ૧૧૦, પૃ. ૭, ૧૪ ૨૩૭ જુઓ આ પૂર્વે પાદટીપ ૧૮. ' ૨૩૮. શૈ. ગુ, પ ૩૨ ૨૩. K. M. Munshi, op. cit, p. 265 ૨૪૦. ગુ. એ. લે, લેખ નં. ૧૨૭, પૃ. ૩૧ ૨૪૧. કુવામાં પૃ. ૧૫ ૨૪ર, E. I, Vol:Y, p. 211 Page #333 -------------------------------------------------------------------------- ________________ 10) ઇતિહાસની પૂર્વભૂમિકા २४३, lbid., p. 210, Note 3 २४. Sachau, op. cit., p. 202 २४५, ४ . ., लेमन. १३८, पृ. १३ २४९. मेन, ५.५ २४७. औचित्यविचारचर्चा (काव्यमाला गुच्छ १), पृ. ११७ २४८. E. 1., Vol. x, pp. 20 f. ***24. A. K. Majumdar, Chaulukyas of Gujarat, p. 12 २४८ सरस्वतीकण्ठाभरण, २-१३ २५०. प्रबन्धचिन्तामणि पृ ३० थी ३४ . २५१. विक्रमाङ्कदेवचरित महाकाव्य, १८-९७ २५२. मुद्रितकुमुदचन्द्र प्रकरण, पृ ८ 343. Peterson's Repori, 5-80 २४. १. मे. दे, लेमन. १४४ ४, पृ. १६३ २५५. गणधरसार्धशतक प्रकरण, पृ ६८ २५६. . मे. से, सम न. १, पृ. २१ २५७. द्वथाश्रय काव्य, ६-७ २५८. मोहराजपराजय नाटक, पृ. १६ २५८. कुमारपालप्रतिबोध, पृ. ३ २१०. सुरथोत्सव काव्य, १५-८ २११. जैसलमेर-भाण्डागारीय ग्रंथसूचि, पृ. २ २९२. थान ११ व्यसह, पृ. १-२ २१२१. रास और रासान्वयी कविता-आबूरास, कडी ११ ૨૧૩ જુઓ ઉપર પ. ૨૯ ની વિગત, અને Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મું 1 પ્રાચીન ભૌગોલિક ઉલે [ ૩૦૭ પૂર્વત્રામમિ : E. I, Vol. V, p. 211; ગુર્જરત્રામe : Ibid, p. 21 : ગૂર્જરત્રા : K. M. Munshi, op. cit, p. 238; ગુનરત્તા: Ibid, p. 259; પૂર્ણાત્રા: ગુ. ઐલે, લેખ નં. ૧૬૭, પૃ.૧૦૮; ગુર્નાત્રઃ પુરાન, ૭-૨-૧૧૪૧; ગૂગરાત : જામસૂત્ર. ૫-૧-૨૦ (ઝીમદ્વારા );ગુર્જર: સંહિતા, ૭-૭-૧-૨ 25v. Elliot and Dowson, op. cit, Vol. I, p. 5 ૨૫. Ibid, Vol. I, p. 358 ૨૬૬ તિ, ૩૪, પૃ. ૧૨૦ २१७. महाभारत, सभापर्व, ४८-२० पछी ४७५ मो प्रक्षेप-'बर्बरा यवनाश्चैव गुर्जराभीरकास्तथा ।' 26. Bom. Gaz., Vol. I, Part I, p. 85 29. N. B. Divatia, op cit., pp. 199 f. ૨૦. “આબરાસરમાં ઉત્તર ગુજરાતના પ્રદેશને માટે જ ગુજરાતી સંજ્ઞા સીમિત હતી. ગુજરાતના સૂબા ઝફરખાને “મુઝફરશાહ” નામ ધારણ કરી ઈ. સ. ૧૪૦૭ માં ગુજરાતને દર હાથમાં લીધો એ પછી એના પૌત્ર અહમદશાહે અમદાવાદ ઈ.સ. ૧૪૧ માં વસાવી, અણહિલપુર પાટણથી ત્યાં ગાદી ખસેડી અને એના વંશજ મહમૂદ બેગડાએ ઈ. સ. ૧૪૬૭–૭૨ ના ગાળામાં ગુજરાતના વિજ નીચે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના તળગુજરાતના ઉત્તર-મધ્ય-દક્ષિણ ભાગને સ્થિર કર્યા (ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ, ખંડ ૧,. ૫. ૩૨, નવી આવૃત્તિ; એજન, ખંડ ૨, ૫, ૪૮૪-૫૦૨) ત્યારથી લઈ ૧૯૪૭ માં સ્વરાજ્ય મળ્યું અને એક જ વર્ષમાં દેશી રાજ્યનું વિલીનીકરણ થતાં પહેલાં મુંબઈ રાજ્યના એક ભાગ તરીકે શરૂમાં ગુજરાત-સૌરાષ્ટ્ર જુદાં, અને કેંદ્રની સીધી સત્તા નીચે કચ્છ પણ જુદું,. પણ મુંબઈ રાજ્યનું દ્વિભાગીકરણ થતાં ગુજરાત” અલગ પડયું ત્યારે કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનું એક એકમ બની રહ્યું. એ વખતે આબુની દત્તાને શિરોહી રાજ્યનો ભાગ અને એ જ રીતે પૂર્વ સરહદને ડુંગરપુર-વાંસવાડાને વાગડને પ્રદેશ રાજસ્થાનમાં મુકાઈ ગયા. દીવ અને દમણનાં પિચુગીઝ સંસ્થાન પણ હજી ગુજરાતમાં ભળ્યાં નથી. દક્ષિણ ગુજરાતને દાદરા-નગરહવેલી ના પ્રદેશ પણ હજી અલગ છે. ભાષાકીય અને સાંસ્કૃતિક દષ્ટિએ આ પ્રદેશ ગુજરાતના જ ભાગ છે. કચ્છમાં કચ્છી બોલી–સિંધીની ભગિની બોલાય છે, પરંતુ વહીવટી ભાષા સૈકાએ થી ગુજરાતી રહી છે. શિરોહી રાજ્યની બોલી જેમ ગુજરાતી ભાષ ની સાથે જ સંબંધ ધરાતી બોલી છે તે પ્રમાણે વાગડની વાગડી બોલી પણ ગુજરાતી ભાષાને જ એક પ્રકાર છે. ૨૭૧. મામાત, ચાર વર્ષ ૮૦-૭૪, ૭૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ ३०८] ઇતિહાસની પૂર્વભૂમિકા २७२. वायुपुराण, १-७७-५२: ब्रह्मपुराण, २५-२७; वामनपुराण, १३-१८; मार्कण्डेयपुराण, ५४-१४ ('दुर्जयन्त' मेवे। श्र४ ५18) . २७३. मत्स्यपुराण, ११४-५०,५१; वायुपुराण, १-४५-१३०, १३१; ब्रह्माण्ड. पुराण, १-२-१६-६१, ६२; वामनपुराण, १३-५२, ५३; मार्कण्डेयपुराण, ५४-६१६२ २७४. मार्कण्डेयपुराण, ५४-३३ २७५. स्कन्दपुराण, १-२-२९-६८ आदि २७१. बृहत्संहिता, १६-३० २७७. काव्यमीमांसा, पृ. ९ ૨૭૮. જુઓ ઉપર પાટીપ ર૭ર २७६. ऋग्वेद, २-१३-४ 260. Dedic Index, p 105 ૮૧. જુઓ આ પૂર્વે પાદટીપ ૯૦. २८२. महाभारत, आरण्यकपर्व, ८७ १६ थी २० २८3. ज्ञाताधर्म कथा, अभयदेवसूरकृत वृत्ति, पृ. २२६-२७ २८४. उतराध्ययन, २२-२२, २३; ज्ञाताधर्मकथा, एजन, पृ. २२६-२७ २८५. वायुपुराण, १-७७-५२; मार्कण्डेयपुराण, ५४-१४; ब्रह्मपुराण, २५-२७; वराहपुर।ण, ८५-३; महाभारत, आदिपर्व, p. 965, lines २८-३२; मा Yराहामा अनु मे Brord' 'यत' 'य''य' भने महाभारतमा Gmarria' भने 'भुलवत' वi siतर छे. २८६. महाभारत, आरण्यकपर्व', ८८-१०२ २८७. Y. मे. टे., बम न. १, ५ ८-१० २४८. मेनन, ५ ५-६ २८८. अन्तकृद्दशा, ५-४२ आदि; ज्ञाताधर्मकथा, भाग २, पृ, १५८ 260. Watters. op. cit., Vol. II, p. 249 २४१. स्कन्दपुराण, ७-२-१६-७२; ७-२-२६-८६ Page #336 -------------------------------------------------------------------------- ________________ १० भु ] પ્રાચીન ભોગોલિક ઉલ્લેખે २८२. २. एजन, ७-२-१-६८ २३. एजन, ७-२-६-१३४ २८४. एजन, ७-२-९-२२९ २८५. एजन, ७-२-२-१,२ २५६. गु. मे. से., सेम न ं. १५, ५. ९ २७. बृहत्संहिता, १४-१९ २५८. काव्यमीमांसा, ५-९४ २८८. शिशुपालवध महाकाव्य, ३००. कीर्तिकौमुदी ९–३७,३८ ३०० म. प्रथीन गूर्भर अव्यसंग्रह, पृ. १ ३०१. प्रभावकचरित, पृ. ८,३८, ४४, ६१, १०७, १०८, १३७, १८४, १९४, १९५ ३०१२५. प्रबन्धचिन्तामणि, पृ. ६५,९३, १००, १०८,१२२; खेभां गिरिनगरराज्ञा શબ્દ પણ છે, જે એ નગરના રાજાનું કહે છે, ३०२. विविधतीर्थकल्प पृ. ४, ७, ९, १०, १९,२६,७९,९६,१०७ ३०३. महाभारत, आदिपर्व, २१२ - ६ थी ९ ३०४. एजन, सभापर्व, १३ - ४९,५० अने १३-६५ सर्ग ४; सर्ग ३-३३ ३०५. एजन, ४२-७,८ ३० ६. हरिवंश, ८४ - २२ थी ३५ ३०७ एजन, ८५-५ ३०८. एजन, ९३-१४ थी १७ [ 30% ३०८. एजन, ९१ - २३ ३१०. महाभारत, आदिपर्व २१० - ९ ૨૧૧. જુઓ ઉપર પાટીપ ૩૦૧. Page #337 -------------------------------------------------------------------------- ________________ 301 ઈતિહાસની પૂર્વભૂમિકા ___3१२. महाभारत, मौसलपर्व, ८-४०: विष्णुपुराण, ५-२८-९ थी ११; भागवतपुराण, ११-३१-२३ 373. Altekar, . Ancient Towns and Cities in Gujarat and Kathiawad, p. 25 3: ४. . . से., ५ न. १५, ५.६ 3१५. Prakrit Proper Names, Part 1, p. 112; उत्तराध्ययनसूत्र-शान्तिसूरिकृत वृत्ति, पृ. ४९२ ૩૧૬. જુઓ ઉપર પાદટીપ ૨૯૦ થી ર૫. 3१७. Pargiter, op. cit., p. 289 ३१८. भ३६४१२ महामाया, पृ. १२ . ७१८. अन्तकृद्दशा, पृ. १; ज्ञाताधर्मकथा-अध्ययन ५ ३०. 21. Y., ५. १५७. शेष भाट यो । पूर्व ४२५५ ।। रेवत' M121 Cazad azi 112 H. G. Shastri, “The Location of the Raivataka Hill Near Dvārakā,” Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, No. 10, pp. 51 ff. ३२१. महाभारत, भीष्मपर्व, ९-११ 977. Pargiter, op. cit., p. 286 footnote 323 B. C. Law, Mountains of India, p. 19 ३२४ महाभारत, आरण्यकपर्व, ५८-२०,२१ 124. Pargiter, op. cit., p. 280 footnote ३२६. महाभारत, आरण्यकपर्व, १८६-१०४ ३२७. एजन, शान्तिपर्व, १२७-३ १२८. . ५., ५.१२ ४२८. काव्यमीमांसा, पृ ९२ ३३०. एजन, पृ. ५१ 331. ५. J., ५ 131, १२८; Pargiter, op. cit., pp. 246, 295 Page #338 -------------------------------------------------------------------------- ________________ .५० ४) 0 wallas seal ३३२. महाभारत, आदिपर्व, २०१-९ 333. एजन, आरण्यकपर्व , १०१-१५, १०२ ८,११ आदि ३३४. रामायण, किष्किन्धाकाण्ड, ४०-८ 33५. मत्स्यपुराण, ११४-२८, ११४-५१ थी ५४; ब्रह्माण्डपुराण, १-२-१६-३४, १-२-१६-६३ थी ६६; वायुपुराण, १-४६-१३१ थी १३४; वामनपुराण, ४५-१६ 33१. मत्स्यपुराण, ११४-२७,२८ आदि 33७. काव्यमीमांसा, पृ. १८, ९३ 33८. स्कन्दपुराण, ५-३-१५-१५ 33६. ५. ., ५. १३ १४०, स्कन्दपुराण, ७-१-३३-६४ थी ६७ ३४१. मार्कण्डेयपुराण, ५४-१४ ३४२. स्कन्दपुराण, ७-१-३३-६८ थी ९. ३४३. महाभारत, आरण्यकपर्व, ८२-१. ३४४. पु. Y., . ६८ ३४५. स्कन्दपुराण, ७-१-४-१२ थी १४ ३४६. हरिवंश (चित्रशाळा, पूना), ३-४६-६४, ६५ ३४७. मत्स्यपुराण, १६३-८०,८१ ३४८. रामायण, किष्किन्धाकाण्ड, ४१-२४,२५ ३४८. एजन, ४१-२ थी ४ ३५० एजन, ४१-१६ थी २३ ३५१. एजन, ४१-२४ थी २६ ३५२. भ. J., ५, ५५७ . ७५३. प्राग्ज्योतिष शम्झना भूगमा "५३-१७()-ति (2)" नाम "मतिपत. पाणी प्रश" थाय छे. दुसे। B.K. Kati, Mother Goddess Kamakhya, p. 6. Page #339 -------------------------------------------------------------------------- ________________ ३११] ઇતિહાસની પૂર્વભૂમિકા ५४. अन्तकृद्दशा, पृ. ३३ ३५४ .ने. मा. ., ५. १७४ ३५४ ५. विविधतीर्थकल्प, पृ. १ 3५५. हरिवंशपुराण, ३०-५ ३५६. प्रभावकचरित, पृ. १,३२,३६,४४ (तीर्थ), ११८, १२८, १८८, १९४, १९८, २०४, २११; प्रबन्धचिन्तामणि, पृ ५७,६५,८४,८६,८७,९३,१०३,१०५; विविधतीर्थकल्प, पृ. १,२,४,५,७९,८५,९० 3५७. विविधतीर्थकल्प, पृ. १ (लो. ५ श्री ८) 3५८. . मा. ., ५. १७४ ३५४. अन्तकृद्दशा, पृ. १; वृष्णिदशा, पृ. ३८-४१; ज्ञाताधर्मकथा, अध्ययन ५ मानो भारंभ ३६०. . . Y., पृ. १५७ 381. कल्पसूत्र-कौमुदीटीका, पृ. १६९-७० . . ३१२. अन्तकृद्दशा, पृ. १५-१६ १६३. जै. 1. J., ५. ५६ ३९३२. मेान, पृ. ५६-५७ ३१४. मेनन, ५. ५५ १९४५. मामा वैध, निट मारा', *. २, पृ. २१९ ३६५. रे. सा. J., पृ. ४७ ११. महाभारत, सभापर्व, २८-४३ ३१७. एजन, अनुशासनपर्व, १३८-११ 3१८. एजन, आरण्यकपर्व, ८३-३७ थी ४१ ३१६. एजन, २६१-३७ थी २६२-४० ३७०. रामायण, अयोध्याकाण्ड, १११-२० ३७. एजन, अरण्यकाण्ड, १-१ थी १४ ३७२. एजन, २ थी ४७ ३७३. कादंबरी पृ २० वगेरे १७४. काव्यमीमांसा, पृ. ९३-९४ Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ પ્રાચીન ભૌગાલિક ઉલ્લેખા (ચાલુ) પ્રાચીન સાહિત્ય તથા અભિલેખામાં પ્રદેશો, પર્વતા અને વનાની જેમ કેટલાંક નદીએ, તીર્થા અને નગરા વિશે પણ ઉલ્લેખા આવે છે. ૪. નદીએ સરસ્વતી : ગુજરાત–સૌરાષ્ટ્રની નદીઓના નામનિર્દેશામાં ‘સરસ્વતી’ નદીને। સમાવેશ થાય છે. ઉત્તર ભારતની લુપ્ત સરસ્વતી વેદકાલ જેટલી પ્રાચીન છે. ત્યાં એને નવીતમા કહી છે. વેદકાલમાં એ છેક સમુદ્ર સુધી વહેતી હાવાના સ્પષ્ટ નિર્દેશ છે.૨. સી. લાના જણાવ્યા પ્રમાણે હિમાલયમાંથી નીકળી, સિમલા, સિરમુરમાં પસાર થઈ, પતિયાળા થઈ રાજસ્થાનના રણમાં લુપ્ત થતી, ફ્રી વચ્ચે દેખાતી, અને છેવટે ‘ધાધર'ને મળતી, હકીકતે ‘ધાધર'માં પરિણત થઈ રહેતી તે આ સરસ્વતી.૪ હિમાલયમાંથી ગંગા સાત ધારાના રૂપમાં વહેતી થઈ તેઓમાંની એકનું નામ, મહાભારત-આદિપર્વના પ્રક્ષેપ(૧૭૧૪)માં તેમજ ભીષ્મપર્વમાં બતાવ્યા પ્રમાણે, ‘સરસ્વતી' હતુ.." પાંડવા વનયાત્રામાં નીકળ્યા ત્યારે તેને જાહ્નવીના કાંઠાથી કુરુક્ષેત્રમાં થઈ સરસ્વતી અને દહૂતી તથા યમુના વટાવી મરુધન્વા પ્રદેશમાં સરસ્વતીના કાંઠા ઉપર આવેલા કામ્યક વનમાં આવ્યા કહેવામાં આવ્યા છે; આરણ્યકપમાં ત્યાં આગળ ઉપર કામ્યક વનને સરસ્વતી નદીના કાંઠા ઉપર આવેલું' કહ્યુ` છે. ગુજરાત પ્રદેશ સાથે આના જે સંબધ છે તે એપમાં જ મળી આવે છે: નિષાદાના દ્વેષને લઈ વિનશન– કુરુક્ષેત્રમાં લુપ્ત થઈ અને પછી ચમસાદ્વેદ નામના તી પાસે પ્રગટ થઈ, જ્યાં દિવ્ય એવી નદીઓના એને સમાગમ થતા હતા ત્યાંથી પછીનું બીજું મહત્ત્વનું તીથ' ‘સિંધુતી'' હતું. એના પછી ત્યાં પ્રભાસતીર્થ' કહેવામાં આવ્યું છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] ઈતિહાસની પૂર્વભૂમિકા પ્ર. ભૂગર્ભમાં પસાર થતી આ નદીને શિવભેદ, નાગભેદ, ચમસદ તીર્થોમાં પ્રગટ થયાનું કહ્યું છે. સિંધુતીર્થના સાહચર્યને કારણે કચ્છના રણમાં આજની ઉત્તર ગુજરાતની સરસ્વતી પથરાય છે ત્યાં જેમ “સમસ ” તીર્થને સંબંધ છે તે જ પ્રમાણે પછી પ્રભાસના સાહચર્યને કારણે ત્યાં પણ ચમસભેદ તીર્થને સંબંધ છે. સુરાષ્ટ્રનાં તીર્થ ગણાવતાં પ્રભાસ પાસે “ચમસન્મજજન” (પાઠાંતરથી ચમ ભેદ') તીર્થ કહ્યું છે, પણ સરસ્વતીને નિર્દેશ નથી;૧૦ શયપર્વમાં પણ પ્રભાસ પામે “ચમ ભેદ પાઠથી જ એ તીર્થ કહ્યું છે.૧૧ આ પાછલા પર્વમાં પ્રભાસને “સરવતી' ઉપરનું એક તીર્થ કહ્યું છે. આમ બે ભિન્ન સ્થળો સાથે સરસ્વતીને સંબંધ મહાભારતમાં જોવા મળે છે. આજે ગુજરાતમાં બે સ્થળેએ “સરસ્વતી નામની નદીઓ છે : એક અંબાજી પાસે આડાવલીની ગિરિમાળામાંથી કેટેશ્વર નજીક ઝરણાના રૂપમાં નીકળી, નદીરૂપે સિદ્ધપુર પાસે બેડામાં પૂર્વવાહિની થઈ, પછી તરત જ પશ્ચિમવાહિની બની, આગળ પાટણની ઉત્તર પૂર્વ-પશ્ચિમ વહેતી, લાબો પંથ કાપી કચ્છના રણમાં વિલુપ્ત થઈ જાય છે, બીજી દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીરના ડુંગરાઓમાંથી નીકળી, દક્ષિણ દિશાએ પ્રાચતીર્થ પાસે થેડીક પૂર્વગામિની બની, નજીકમાં જ પાછો વળાંક લઈ પશ્ચિમેગામિની થઈ દેહોત્સર્ગ નજીક પ્રભાસ પાસે હરણ નદીમાં ત્રિવેણી સંગમ આગળ મળે છે. શયંપર્વમાં બ્રહ્મસર પાસેથી નીકળી વસિષ્ઠને પિતામાં વહાવી વિશ્વામિત્ર પાસે મૂક્યા એવી જે અનુકૃતિ બેંધી છે૧૩ તેના મૂળમાં તે ઉત્તર ગુજરાતની સરસ્વતી લાગે છે. એના ઉપર ચમસદ, શિભેદ, નાગો ભેદ તીર્થો તે પણ કચ્છના રણની નજીકનાં શક્ય છે. ચમસન્મજજન' (પાઠાંતરથી ચમ ભેદ') પાછું પ્રભાસ પાસે કહ્યું હોઈ ત્યાં ગીરવાળી “સરસ્વતી’ સમજવી રહે છે. આમ વૈદિકી સરસ્વતી લુપ્ત થયા પછી ભારે માટે સમય પસાર થયા બાદ ગુજરાત-સૌરાષ્ટ્રમાં બે નદીઓને એ નામ મળ્યું અને એ પણ પ્રાચીન સરસ્વતી જેટલી પવિત્ર ગણાઈ. શ્વેદના ખિલ સૂક્તમાં પ્રાચી સરસ્વતી અને સેમેશ્વરની વાત કરી છે તે પ્રભાસની નિકટતા બતાવે છે એ અહીં ધ્યાનમાં રાખવા જેવું ખરું. ૩. મહાભારતમાં સરસ્વતીને લગતા ત્રણ સંગમ કહેવામાં આવ્યો છે : સરસ્વતી-અરુણાસંગમ, સાદે સરસ્વતી સંગમ, અને સરરવતીસાગરસંગમ. આમાંને પહેલે સંગમ અરુણા નદીને સમજાય છે, પરંતુ સ્થાન પકાડતું નથી. બીજે સંગમ માત્ર “સરસ્વતીને કહ્યો છે, બીજી કઈ નદી કે સમુદ્ર વિશે ત્યાં કશું નથી, જયાં ચૈત્ર સુદિ ૧૪ ને દિવસે બ્રહ્માદિ દેવ અને ઋષિએ આવ્યાનું લખ્યું છે; આનું સ્થાન પકડાય એમ છે, કારણ કે પછીના Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ અધ્યાયમાં તરત જ કુરુક્ષેત્રને ઉલ્લેખ થયેલ છે. ૧૫ અર્થાત જ્યાં સરસ્વતી લુપ્ત થઈ તે જ ભાગ ત્રીજો સંગમ સાગર સાથે છે. બેશક, ત્યાં ક્ષિપ્ત ભાગમાં સરસ્વત્યબ્ધિસંગમ કહ્યો છે, પરંતુ ત્યાં સાહચર્ય “સરસ્વતીના પ્રભાતીર્થ'નું છે અને ચમસો ભેદ પણ ત્યાં જ કહ્યું છે, એટલે પ્રક્ષિપ્ત ભાગને ગણતરીમાં ન લઈએ તે પણ પ્રભાસ પાસેની સરસ્વતી તરી આવે છે. રત્નમણિરાવ ભીમરાવે વૈદિક સરસ્વતીને ખંભાતના અખાતમાં પડતી બતાવી છે, ૧૭ તે એનો એક ફોટો કચ્છના અખાતમાં પણ પડતા હશે. એમ શિવભેદ વગેરે તીર્થો એના મુખ પાસે હશે, પરંતુ ઉત્તર ગુજરાતની સરસ્વતી કે સૌરાષ્ટ્રની ગીરવાળી સરસ્વતીને અસલ સરસ્વતી સાથે કેઈ સંબંધ શક્ય નથી. અસલ સરસ્વતી બનાસકાંઠાને લગભગ વચ્ચેથી કેરી, નળસરોવરના પટમાંથી પસાર થઈ ખંભાતના અખાતને મળવાની શક્યતા નથી. સાબરમતીને તો એ પ્રાચીન સરસ્વતી સાથે કોઈ સંબંધ વિચારી શકાય એમ નથી. હકીકતે ઉત્તર ગુજરાતની સરસ્વતી અને દક્ષિણ સૌરાષ્ટ્રની સરસ્વતી ઘણું સમય પછી તે તે સ્થાને નામકરણ પામી લાગે છે. એ બેઉને વૈદિકકાલીન સરસ્વતી સાથે કોઈ પણ પ્રકારને સીધે કે આડકતરે પણ સંબંધ પુરવાર કરી શકાય એમ નથી; સિવાય કે ઉત્તર ગુજરાતની સરસ્વતીને વર્તમાન પ્રવાહમાર્ગ પ્રાચીનતમ સરસ્વતીના લુપ્ત થઈ ચૂકેલા પ્રવાહમાર્ગને લગભગ કાટખૂણે વધીને કચ્છના નાના રણમાં જઈ પહોંચે છે એટલું જ. એ તદન સ્પષ્ટ છે કે સ્કંદપુરાણના નિર્દેશ ખૂબ જ મોડાના છે અને તીર્થક્ષેત્ર તરીકે એ મુખ્યત્વે ઉત્તર ગુજરાતની સરસ્વતીનાં તીર્થ આપે છે.૧૮ ઉત્તર ગુજરાતમાં દીક ઠીક મોડેથી રચાયેલું “સરસ્વતીપુરાણ” એ આ ઉત્તર ગુજરાતની સરસ્વતી નદીના માહાભ્યને ગ્રંથ છે અને સ્કંદપુરાણથી પણ પછીના સમયને છે. રાજશિખર કાવ્યમીમાંસામાં કહે છે તે સરસ્વતી પણ ઉત્તર ગુજરાતની છે.૧૯ ત્યાં સરસ્વતી, શ્વભ્રવતી (સાબરમતી), વાર્તદની (વાત્રક), મહી, હિડિંબા વગેરેના કમથી એ સ્પષ્ટ છે. સિદ્ધપુર પાસે ચેડામાં એ પૂર્વવાહિની બને છે એને ઉલ્લેખ હમીરભદમદન' નાટક(ઈ.સ. ૧૩ મીને પૂર્વાર્ધ)માં સિંહરિએ કર્યો છે.૨૦ ત્યાં જૂના સમયથી કાર્તિકી પૂર્ણિમાને મેળો ભરાય છે. રામાયણ-કિકિંધાકાંડમાં “સરસ્વતી' “સિંધુ' એવો ક્રમ આવે છે એ તે ત્યાં વૈદિકી પરિપાટીની સરસ્વતીને ઉદેશી નાંધાયો હેવાનું શંકાતીત છે. રકંદપુરાણના પ્રભાસખંડમાંના પ્રભાસક્ષેત્રમાહાભ્યમાં પ્રાપ્ત થતી સરરવતી તે ગીરમાંથી વહી આવતી સરસ્વતી છે, અને એ “હરિણું “જિણી ચંકુ “કપિલા” અને “સરસવતી’ એવાં પાંચ નામે પ્રગટ થયેલી ત્યાં કહી છે,૨૩ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬). ઈતિહાસન પૂર્વભૂમિકા [>, પરંતુ સાહિત્યમાં અન્યત્ર એ વિશે માહિતી મળતી નથી. આ. હેમચંદ્ર દ્વયાશ્રય કાવ્યમાં જે સરસ્વતી નદીના દધિતીર્થમાં આવેલા મંડુકેશ્વરસંશક પુણ્યક્ષેત્રમાં ક્ષેમરાજ ગયાનું લખ્યું છે તે ઉત્તર ગુજરાતની અણહિલપુર પાટણની સરસ્વતી છે.૨૪ સિદ્ધરાજ આશ્ચર્ય જેવા નિમિત્તે જે બ્રાહ્મી નદીએ ગયો તે આ જ સરસ્વતી. ૨૫ બ્રાહ્મી” કહેવાનો આશય “સરસ્વતી બ્રહ્માની પુત્રી છે. એ પૈરાણિક માન્યતાનુસાર સમજાય છે. સેમેશ્વરદેવે કીર્તિકૌમુદીમાં પણ એ જ સરસ્વતીને ઉલ્લિખિત કરી છે, જેના પછી તરત જ નામ પાડ્યા વિના “સહસ્ત્રલિંગસરનું એણે વર્ણન કર્યું છે. પ્રબંધચિંતામણિમાં બે સ્થળે, વિવિધતીર્થકલ્પમાં એક વાર, અને પુરાતનપ્રબંધસંગ્રહમાં એક વાર “સરસ્વતી નદી તરીકે ઉલ્લેખ થયેલ છે તે પણ આ સરસ્વતી માટે છે, કોઈ ખાસ વિશિષ્ટતા વિના. ૨પ્રબંધકેશન હેમરિપ્રબંધમાં સિદ્ધપુર નજીક હોવાને નિર્દેશ છે. ૨૮ જ્યારે પુરાતન પ્રબંધસંગ્રહમાં અભયદેવ નામને બ્રાહ્મણ પ્રભાસમાં સરસ્વતીમાં સ્નાન કરી સોમેશ્વરને નમન કર્યાનું કહે છે.૨૮અ આમ ક્યાંક ઉત્તર ગુજરાતની સરસ્વતીના, તે ક્યાંક સૌરાષ્ટ્રની સરસ્વતીના નિર્દેશ મળે છે. ભાગવતપુરાણમાં “નારાયણકવચમાં એક પ્રાચી સરસ્વતી' કહી છે તેને તે ગુજરાતની બેઉ સરસ્વતી સાથે કોઈ સંબંધ નથી.૨૯ નર્મદા : ગુજરાતની ધ્યાન ખેંચનારી મોટી નદી તો “નર્મદા છે. આ નદી ઋક્ષ પર્વતમાંથી નીકળે છે, જ્યારે રેવા’ વિંધ્યના અમરકંટકમાંથી નીકળે છે. બંને માંડલ નજીક મળી જતાં પછીના પ્રવાહ માટે બંને નામ એકબીજીના પર્યાયરૂપ બની ગયાં છે. મહાભારત–આરણ્યકપર્વમાં પાંડવોની તીર્થયાત્રામાં પયોષ્ણી પછી વંડૂર્ય પર્વત અને નર્મદા નદીને ગણાવેલ છે.૨૯એ “પેરિપ્લેસના લેખકે નમ્મદુસ” ઉપર “બારિગાઝા (ભરૂચ) હેવાનું કહ્યું જ છે, તો તેલેમી નામદાસ” નામથી આ નદીને સૂચવે છે. સ્કંદપુરાણે બીજા અનેક માહાભ્યખંડેની જેમ રેવાખંડ આપી એમાં નર્મદા-રેવા ઉપરનાં તીર્થસ્થળનાં ગુણગાન કર્યા છે.૩૦ મત્સ્ય વગેરે પુરાણેએ “અપરાંતના એક ભાગ તરીકે અંતરનર્મદ પ્રદેશ કહ્યો છે તે, હકીકતે, નર્મદાને ગુજરાતની સરહદ ઉપરને નર્મદાની દક્ષિણ બાજુની ખીણને પ્રદેશ હોય એમ માની શકાય. માર્કડેયપુરાણમાં “ઉત્તરનર્મદ૩૨ અને વામન પુરાણમાં “સુનર્મદ છે.૩૩ સૂચક છે કે મહાભારતમાં “રેવા' નામ જોવામાં આવતું નથી. રાજશેખરે કાવ્યમીમાંસામાં માહિષ્મતી પછીના દક્ષિણાપથમાં નર્મદા-તાપ-પષ્ણી નદીઓ મૂકી છે.૩૪ જૈન સાધનામાં આવશ્યકત્રની ચૂર્ણિમાં “નર્મદાને ઉલ્લેખ થયેલું છે, તે Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું ] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ [ ૩૧૭ આચાર્ય હેમચંદ્ર દ્વયાશ્રય કાવ્યમાં પણ નિર્દેશ કર્યો છે.૩૫ પ્રબંધચિંતામણિમાં ભૃગુપુર (ભરૂચ)માં શકુનિકાવિહાર-પ્રાસાદનો પ્રારંભ કરતાં “નર્મદા નદીનું સાંનિધ્ય કહ્યું છે. વિવિધતીર્થકલ્પ તો એક “સેગમતી” કે “સગમતી’ ગામને નિર્દેશ કરી ત્યાંના તીર્થદેવ શ્રી અભિનંદનદેવનાં ચરણોમાંથી નર્મદા નદી પ્રગટ થયાનું કહે છે, અને એ પૂર્વે “અસ્થાવબોધતીર્થકલ્પ' વિશે કહેતાં લાટના બંડનરૂપ અને નર્મદા નદીથી અલંકૃત “ભરુઅચ્છ (સં. મg) નગરમાં કેરિટીવનને નિર્દેશ કરતી વેળા યાદ કરી લે છે.૩૭ બુધગુપ્તના એરણના ઈ. સ. ૪૮૪ ના અભિલેખને નિર્દેશ એનું કાલિંદી અને નર્મદાના પ્રદેશના અંતરાલના ભૂભાગ પર આધિપત્ય હોવાનું કહે છે તે પ્રદેશ ગુજરાતના ભૂભાગની બહારને મધ્યપ્રદેશને સમજવાનો છે. ૩૮ એની ઊંડાઈને કારણે ઘણે ઊંડે સુધી વેપાર માટે એને જૂના સમયથી ઉપયોગ થતો રહ્યો છે. | મહી : આ નદી પાણિનિના ગણપાઠમાં “નદી, મહી, વારાણસી” એ ક્રમમાં સચિત થયેલી અટકળી શકાય,૩૯ ત્યાં એ “પૃથ્વીના પર્યાય તરીકે ન હાય, કારણ કે એના ઉપરથી થતા શબ્દોમાં “નાદેય ભાય” “વારાણસેય વગેરે શબ્દ નોંધાયા છે, જેમાં માહેય” એ મહી નદીની ખીણને માટે રૂઢ થયેલે શબ્દ હોવાની શક્યતાને નકારી ન શકીએ.૪૧ મહાભારતના આરણ્યકપર્વમાં ચર્મવતી પછી “મહી’ કહી છેઝર તે ક્યાંની એ સ્પષ્ટ નથી; બેશક, એ નદીઓ પછી જ “નર્મદા અને ગોદાવરી' કહી છે. સંભવ છે કે નંદલાલ દે માળવાની ચંબલ નદીની શાખા કહે છે તે મહી” હોય;૪૩ તે એ એક જ નામની બે ભિન્ન નદી હોય. મહાભારત-ભીષ્મપર્વમાં મહતા' નામથી પણ એક નદી નોંધાયેલી છે, પણ એને સ્થળનિશ્ચય થઈ શકતો નથી, પરંતુ “મહતી તરીકે પુરાણોમાં નોંધાયેલી છે૪૫ તે કદાચ “મહી હોઈ શકે. પારિવાત્ર પર્વતમાંથી નીકળેલી ને પૂર્વ તરફ વહેતી હોય તો એ ચંબલ ચર્મણ્વતીની નજીકની “મહી હેય, પશ્ચિમ તરફ વહેતી હોય તો એ ગુજરાતની “મહી હોય. માર્કડેય, બ્રહ્મ અને વામન પુરાણોમાં “અહી” કહી છે, જ્યારે બ્રહ્માંડપુરાણમાં મહા’ કહી છે ૪૧ પાર્જિ દર મહિતાને અને “મહીને મહી” કહે છે, પરંતુ એમ છતાં એને સ્થળનિર્દેશ તો સ્પષ્ટ નથી જ કંદપુરાણમાં નર્મદાનું એક નામ “મહતી’ પણ છે૪૮ તેને અને ઉપરની મહતી’ને કશો સંબંધ નથી. રામાયણના કિર્કિંધાકાંડમાં સરસ્વતી’ ‘સિંધુ શેણ” પછી “મહી અને કાલમહી' એ ક્રમ કહ્યો છે૪૮ એનાથી છેલ્લી બે નદીઓનાં સ્થાને નિર્ણય Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] ઇતિહાસની પૂર્વભૂમિકા થઈ શકતો નથી. રાજશેખર કાવ્યમીમાંસામાં પશ્ચિમ દેશમાં સરસ્વતી” “ભવતી અને “વાર્તાધી” પછી “મહી' કહે છે તે તે ગુજરાતની જ નહી” છે ૫૦ પ્રબંધકેશમાં રાજશેખરસૂરિએ વરતુપાલ વિશે વાત કરતાં “મહીતટીના પ્રદેશમાં ગેધા’ (ગોધરા) નામના નગરનું સુચન કર્યું છે. આજે પ્રદેશ તરીકે મહીકાંઠો સંકુચિત બને છે; રાજશેખરસૂરિ એવો કેઈ રાજકીય વિભાગ ધ્યાનમાં રાખીને નથી કહેતા.૫૧ મહી મધ્યપ્રદેશની ગિરિમાળામાંથી નીકળી આવી, અત્યારે રાજસ્થાનમાં સમાવિષ્ટ થયેલા ડુંગરપુર-વાંસવાડા જિલ્લાઓની વચ્ચેની સીમા રેખાએ પસાર થઈ, પંચમહાલમાં પ્રવેશ કરીને ખેડા જિલ્લામાં મોટાં મેટાં વાંધાઓના પ્રદેશમાં થઈ ખંભાતના અખાતમાં પડે છે, જ્યાં એનું “મહીસાગર નામ પ્રચલિત છે, પણ એ નોંધાયેલું જાણવામાં નથી. પર્ણાશા (બનાસ): મહાભારતમાં અને પદ્મપુરાણમાં એક “પણુશા નદી નોંધાઈ છે. ૫૨ ભીષ્મપર્વમાં એ પૂર્ણાશા' છે તે પાઠાંતરથી “પર્ણાશા' છે.૫૩ પુરાણોમાં એ “વર્ણાશા' તરીકે પણ નોંધાઈ છે. ૪ કેમકે ભસ્ય અને વાયુને પાઠ વર્ણાશા' છે;૫૫ માર્કડેયમાં એ વેણાસા' કહેવાઈ છે, અને બ્રહ્મપુરાણમાં એ વેશ્યા છે. પ૭ “પર્ણાશા' એ સ્પષ્ટતઃ હાલની બનાસ છે, પણ બનાસ બે છે: એક બનાસ મધ્યપ્રદેશમાં ચંબલની શાખા છે ને એ પૂર્વગામિની છે, જ્યારે બીજી બનાસ ઉત્તર પશ્ચિમ ગુજરાતની છે કે પશ્ચિમ ગામિની છે. પર્ણાશા' પારિવાત્ર પર્વતમાંથી નીકળે છે, પણ એનાથી આ બેમાંથી કઈ બનાસ એ નકકી થઈ શકે નહિ. નહપાનના જમાઈ ઉષવદાતના નાસિકના અભિલેખ(ઈસ્વી ૧ લી સદી)માં એનાં તીર્થોમાંનાં દાનપુણ્યોને આરંભ બાણસા નદીથી થયો કહ્યો છે. ત્યાંથી પ્રભાસ સુધી જઈ ભરુકચ્છ, દશપુર, ગોવર્ધન અને પગમાં એણે પુણ્યદાન-બ્રહ્મભોજન કરાવ્યાં હતાં. આગળ ચાલતાં ઇબા, પારાદા, દમણું, તાપી, કરબેણ અને દહાનુકા નદીના કાંઠાઓ ઉપર પાણીની પર બેસાડી હતી, વગેરે ૫૮ ભૌગોલિક પૂર્વાપર સંબંધ જોતાં આ બાસા” ગુજરાતની બનાસ હોવા સંભવ છે મોડેનાં જૈન સાધનમાં બન્નાસા' કહી છે તે આ “પશા-વર્ણાશા-બાસા' જ છે. ૫૯ પુરાતનપ્રબંધસંગ્રહમાં ભીમદેવ ૨ જાના સમયમાં પાટણ ઉપર તુરુ ચડી આવ્યા ત્યારે બનાસ નદીના કાંઠેના “ગાડરી નામના સ્થાન પર રણક્ષેત્ર તૈયાર ક્યાનું નોંધ્યું છે. અહીં આ બનાસ જ કહી છે. એ મેવાડમાં આવી, નાથદ્વાર(જૂના સીંહાડ)ની પશ્ચિમે થઈ પહાડીમાંથી નીચે ઊતરી, ખરેડી (આબુરોડ સ્ટેશન)ની પશ્ચિમે થઈ બનાસકાંઠામાં ઊતરી આવી, કચ્છના રણમાં “સરસ્વતીની જેમ પથરાઈ જાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું ] પ્રાચીન ભાલિક ઉકલે [ ૩૧૯ તાપી : “તાપી” નદીને ઉલ્લેખ મહાભારત કે રામાયણમાં થયેલો મળતો નથી, પરંતુ પુરાણોમાં મત્સ્ય, કૂર્મ, વાયુ, બ્રહ્માંડ અને માર્કડેય એને નિર્દેશ કરે છે.૧૦ સ્કંદપુરાણાંતર્ગત એક “તાપીમાહાએ” (ગુજ અનુવાદ) છપાયેલ છે, પરંતુ એ કેઈમોડાની રચના લાગે છે. ૬૧ તાપીનો આભિલેખિક ઉલ્લેખ નહપાનને જમાઈ ઉપવાદાતના નાસિકના અભિલેખ જેટલો જૂનો છે (ઈરવી ૧ લી સદી જેટલે). એણે નગરે, નદીઓ, તીર્થો ગણાવતાં, ઉપર બાણસાના વિષયમાં સૂચવાયું છે તે પ્રમાણે, ઈબા. પારાદા, દમણ, તાપી, કરણ અને દાહાનુકા નદીઓનો ઉલ્લેખ કર્યો છે. રાજશેખર કાવ્યમીમાંસામાં નર્મદા અને પષ્ણી વચ્ચે “તાપી' કહે છે ૩ તે આ નદી જ છે. તાપી વિંધ્યમાંથી નીકળી ખંભાતના અખાતના નાકે પશ્ચિમ સમુદ્રમાં મળે છે. ગુજરાતની સમૃદ્ધ નદીઓમાંની આ એક છે અને નર્મદાની જેમ અંદર હોડીઓથી એને વેપારના માર્ગ તરીકે ઉપયોગ થતો હતો અને થાય છે. નર્મદાના ભરૂચની જેમ સુરત તાપી ઉપરનું જાણીતું નદી–બંદર છે. પણી : મહાભારતના ભીષ્મપર્વમાં “પોષણ” નામની બે નદી મળે છે. ૧૪ આમાંની એક પોષ્ણી “ઇરાવતી” “વિતસ્તા” પછી અપાયેલી હેઈ, બી. સી. લે કનિંગહમને ઉલ્લેખ કરી જેનું ખંડન કરે છે તેવી, ૧૫યમુના નદીની એ શાખા હોઈ શકે; લૉએ એનું ‘વિદર્ભ” નામ પણ સૂચવ્યું છે, જયારે બીજી “મૈમરથી” અને “કાવેરી”ની પહેલાં આવતી હે ઈ દક્ષિણ ગુજરાતમાં વહી આવતી “પૂર્ણ” નદી હેવાની સારી એવી સંભાવના છે. રાજશેખરની કાવ્યમીમાંસાના સંપાદક ચિમનલાલ દલાલે, રાજશેખરે નર્મદા અને પોષ્ણી વચ્ચે તાપી કહી હોઈ પૂર્ણાને “પણ” કહી છે૨૭ એ અયુક્ત નથી લાગતું. આ પૂર્ણા નદી નવસારીને ઉત્તર પડખેથી થઈ આગળ જતાં પશ્ચિમમાં તાપી નદીને મળે છે. નળે દમયંતીને વિદર્ભને માર્ગ બતાવતાં વિગિરિ અને સમુદ્રગા “ પષ્ણને ખ્યાલ આવે છે, ૧૮ અર્થાત “ પણી વિંધમાંથી નીકળતી હોય એમ સમજાય છે. આરણ્યસ્પર્વના તીર્થયાત્રાવર્ણનમાં દંડકારણ્યમાં આવતાં મહાપુણ્યા “પ ષ્ણી નદી કહી છે. ૧૯ આગળ વળી વેણણા” અને “ભીમરથી પછી રમ્યતીર્થોવાળી “ પષ્ણ” કહી છે૭૦ વળી એ પયોષ્ણીને વિદર્ભરાજે સેવેલી કહી છે અને પછી આમૂર્તય રાજાએ, જેના કાંઠા ઉપર નૃગ રાજાએ ઘણું યજ્ઞ કર્યા હતા. ત્યાં એ પછી વૈડૂર્ય પર્વત અને નર્મદા નદી આવતાં હોવાનું કહ્યું છે ૭૨ પૂર્ણ એ જ પયોષ્ણી છે એવો પાર્જિટરે૭૩ આ પેલે અભિપ્રાય પણ આ સંદર્ભે જોતાં બરાબર લાગે છે. આ અભિપ્રાયને, ઉપર સચવાયા પ્રમાણે, રાજશેખરનું પણ બળ છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. શ્વભ્રવતી ગુજરાતને ઈશાન ખૂણે મેવાડના પ્રદેશમાંથી ધસી આવતી ડાં કોતરવાળી અને તેથી “શ્વભ્રવતી' નામથી પ્રસિદ્ધ થયેલી, આજના સાબરકાંઠાના, રુદ્રદામાના જૂનાગઢના શૈલલેખ(ઈ. સ. ૧૫૦)માં 'શ્વભ્ર' પ્રદેશ તરીકે જાણીતા, પ્રદેશમાંથી જનોઈવઢ ચાલી આવતી, અમદાવાદ–ના આસાવલ અને કર્ણાવતીપાસેથી પસાર થઈ દક્ષિણમાં આગળ વધતી અને ખંભાતના અખાતમાં પડતી એ આ પદ્મપુરાણની 'સાભ્રમતી’–આજની “સાબરમતી” છે. મહાભારત, રામાયણ કે અન્ય પુરાણમાં આના વિષયમાં જાણવા મળતું નથી. શ્વભ્રવતી' નામ નોંધાયું છે તે તે ૯મી-૧૦ મી સદીની સંધિમાં થયેલા રાજશેખરની કાવ્યમીમાંસામાં જ.૭૬ પદ્મપુરાણમાં ‘સાભ્રમતીમાહાભ્ય” મળે છે તે કેટલું જૂનું એ કહેવું મુશ્કેલ છે, પરંતુ સં. શ્વઝ શબ્દ ઉપરથી લેકભાષામાં “સાબર” નામ વ્યાપક થયા પછી અને એમાં તિકતી-હાથમતી ભળતાં સાબરમતી” નામ પ્રચલિત થયું મનાયું હશે તે પછી રચાયું હશે એમ સહેજે કહી શકાય. એ નોંધવા જેવું છે કે સ્કંદપુરાણના “નાગરખંડમાં વિશ્વામિત્ર આવતાં વસેષ્ઠ વારુણમંત્રથી વસુધા તરફ જોતાં બે રંધ્રોમાંથી પાણી નીકળ્યું તેમાંના એકમાંથી “સરસ્વતી’ અને ‘સંભ્રમથી જોતાં નીકળ્યું તે સાભ્રમતી' એવું કહ્યું છે 99 રમણલાલ ના. મહેતાએ “નાગરખંડીને ૧૬ મી-૧૭ મી સદીની રચના કહ્યો છે એ જોતાં ઉકત અનુશ્રુતિને કશું બળ નથી.૭૮ પદ્મપુરાણ નંદિકુંડમાંથી નીકળી અર્બદ પર્વત(આડાવલી)ને વટાવી દક્ષિણદધિને મળે છે એમ કહી સત્યયુગમાં એનું નામ “કૃતવતી, ત્રેતામાં “ગિરિકર્ણિકા, દ્વાપરમાં “ચંદના અને કલિયુગમાં 'સાભ્રમતી' હોવાનું કહે છે,૭૯ આ અનુભૂતિને પણ કશું બળ નથી. પદ્મપુરાણમાં અધ્યાય ૧૩૪ થી ૧૭૪ સુધીમાં સાબરમતીના બેઉ કંઠપ્રદેશમાં આવેલાં સેંકડે તીર્થોની યાદી આપી છે, જેમાં ચંદ્રભાગાસંગમ પાસે દધીચિએ તપ કર્યાનું નોંધ્યું છે તે અમદાવાદના આજના હરિજન–આશ્રમ પાસે દધીચિને આરો” કે “દૂધેશ્વરને આરો' કહેવાય છે એને સરળતાથી ખ્યાલ આપે છે. આ. હેમચંદ્ર તે દ્વયાશ્રય કાવ્યમાં ‘શ્વભ્રવતી' સંજ્ઞાને જ પ્રયોગ કરે છે.૮૦ પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે વાળાક દેશની વિકટ ભૂમિમાં બ્રાહ્મણને સિંહપુર નામને અગ્રહાર વસાવ્યો હતો અને એની નીચે ૧૬ ગામ મૂક્યાં હતાં. સિંહથી બીધેલા બ્રાહ્મણોએ દેશના મધ્યભાગમાં વસવાટ કરાવી આપવાની યાચના કરતાં સિદ્ધરાજે “સાભ્રમતી'ના તીરપ્રાંતમાં આવેલું “આસબિલી' (અસામલી, તા. માતર, જિ. ખેડા)ગામ એમને દાનમાં આપ્યું; સિંહપુરથી આવનારા બ્રાહ્મણોની જગત માફ કરી.૮૧ પુરાતનપ્રબંધસંગ્રહમાં વિરધવલના વૃત્તાંતમાં “આશાપલી’ -આસાવલ અને “સાભ્રમતી'ની નિકટતા બતાવી છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સું]. પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ [ ૩૨૧ હસ્તિમતી (હાથમતી): સાબરકાંઠામાં સાબરમતીને મળતી હાથમતીને પદ્મપુરાણમાં હસ્તિતી’ કહી છે ('સાભ્રમતી-મહાભ્ય’માં).૮૩ સાબરકાંઠાની ઈશાન કોણની ગિરિમાળામાંથી નીકળી, નજીકના પાલ ગામને અડધે વાર લઈ હિંમતનગર પાસે થઈ પશ્ચિમવાહિની બની આગળ જતાં એ સાબરમતીને મળે છે. પદ્મપુરાણમાં એને “શુષ્કરૂપા” (સુકી) નદી કહી છે ૮૪ વાતની : મધ્યગુજરાતમાં આવેલી વાત્રક નદીને પદ્મપુરાણમાં “વાર્તદની” વાત્રકન' કહેવામાં આવેલી છે ૮૫ એ પૂર્વેનાં પુરાણોમાં “વૃત્રના ૮૬ અને “વ્રતની ૮૭ એમ લખાયેલી મળે છે. “વૃત્રની હત્યા કરવાથી ઇદને લાગેલી બ્રહ્મહત્યાનું નિવારણ વર્ગની સાભ્રમતીસંગમતીર્થ (આજનું વૌઠા)માં નાહતાં થયું હતું” એવી પદ્મપુરાણમાં અનુશ્રુતિ નોંધી છે૮૮ એ “વૃત્ર'ના નામસામને કારણે સમજાય એમ છે. આ નદી પુરાણ પ્રમાણે પાયિાત્ર પર્વતમાંથી નીકળેલી નદીએમાંની એક છે, અર્થાત એ મહીની જેમ માળવામાંથી નીકળી, પશ્ચિમ પ્રદેશમાં વહી આવે છે. પદ્મપુરાણમાં આ જ નદીનું વેત્રવતી' પણ નામ કહ્યું છે,૮ પરંતુ મહાભારતમાં વેત્રવતી” નોંધાયેલી છે૯૦ તે આનાથી ભિન્ન નદી છે, અને ઉમાશંકર જોશી પાર્જિટરને મત નોંધી કહે છે તેમ એ ભોપાળ પાસેથી નીકળી યમુનાને મળતી બેટવા” નદી છે.૯૧ મેઘદૂતમાં નોંધાયેલી વેત્રવતી'૯૨ પણ એ જ છે. રાજશેખરે પશ્ચિમ દેશને નદીઓમાં સારવતી-શ્વભ્રવતી પછી “વાર્તદની” કહી દેવું તે તે ર૫ષ્ટ રીતે આ વાત્રક જ છે; એના પછી તરત જ મહી આપવામાં આવી છે એને લઈ ક્રમ તદ્દન ૨૫ષ્ટ થઈ જાય છે. સેટિકા (શેઢી) : પદ્મપુરાણમાં ગુજરાતની એક વિશેષ નદી પણ નોંધાઈ છે તે “સેટિકા ૯૪ મહી અને વાત્રકના વચગાળાના ભૂભાગમાં આ નાની નદી પશ્ચિમાભિમુખ વહેતી વાત્રકને મળે છે, અને એ બેઉ ખેડા પાસે એકરૂપ થઈ વૌઠા પાસે કાટખૂણે કહી શકાય એમ સાબરમતીમાં ભળે છે પ્રબંધચિંતામણિમાં નાગાર્જુનત્પત્તિ -સ્તંભનકતીર્વાવતારપ્રબંધમાં નાગ જુન પાર્શ્વનાથના બિંબને કાંતીનગરના એક ધનપતિના મહાલયમાંથી પોતાના સિદ્ધ રસને સિદ્ધ કરવા માટે હરી લઈ “સેડી નદીના તટે સ્થાપી ત્યાં સાતવાહનની એક પત્ની ચંદ્રલેખા પાસે રસ લસોટવાનું કામ કરાવતો હોવાનું ધ્યું છે ૯૫ પ્રભાવકચરિતમાં “સેટિકા' નદીને કાંઠે સ્તંભન (થામણા) ગામ વસ્યું કહ્યું છે;૮૬ ત્યાં “સેટી” પણ કહેલ છે; વિવિધતીર્થકલ્પમાં પણ સેઢીના તટ ઉપર “થંભણુપુર (થામણ) કહ્યું છે, જે બેઉ સંદર્ભમાં પાર્શ્વનાથની મૂતિ થામણા પધરાવ્યાનું બેંધ્યું છે. પુરાતબંધસંગ્રહમાં Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] ઇતિહાસની પૂર્વભૂમિકા [5. માર્ગો જુનને પ્રસંગ ઉતારી પ્રબંધચિંતામણિવાળી વિગત આપી છે, તે પ્રભાવકચરિતવાળે પ્રસંગ પણ નખે છે. ૮ વલ્કલિની અને હિરમચી : પવપુરાણમાં આ બે નદીઓને નજીક નજીક કહી છે ૯૯ આમાંની પહેલી ઈડર પાસેની કળી–પદ્મપુરાણમાં “વલ્કિની” પણ૦૦ –છે તે હેવાની સંભાવના છે, જ્યારે “હિરમયી” એ ખેડબ્રહ્મા પાસે વહેતી ‘હરણાવ’–‘હિરણ્યા',૧૦૧ જે આગળ વહી સાબરમતીને મળે છે, ત્યાં નજીકમાં અક્ષ” અને “મંજુમ” (હાલની બાજુમ) પણ કહી છે, જે બંને વચ્ચે ‘સત્યવાન નામને પર્વત કહ્યો છે. એક નદીના નામ તરીકે હોય તેવી હિરણ્યા પાણિનિના ગણપાઠમાં નોંધાઈ છે, ૧૦૨ પણ એના ઉપરથી સ્થાનની સ્પષ્ટતા થતી નથી. ધ્યાનમાં રાખવા જેવું એ છે કે પ્રભાસપાટણ પાસે ત્રિવેણી સંગમમાં ભળતી હરણ નદી પણ “હિરણ્યા' તરીકે ઓળખાય છે. ગીર તરફથી આવતી એ નદી સરસ્વતીને પિતામાં કાટખૂણે મેળવતી પશ્ચિમાભિમુખ થઈ આવતી, દક્ષિણાભિમુખ થવા વળાંક લે છે ત્યાં ઉત્તરના કાંઠા નજીક પ્રભાસપાટણના હીરના પુલથી ઉત્તરે દેઢેક કિલોમીટર ઉપર શીતળાના મંદિરની ઉત્તરના ભૂભાગમાં હડપ્પીય અવશેષથી લઇ ક્ષત્રપકાલ સુધીના અવશેષ સાચવતા નગરવિસ્તાર જાણવામાં આવ્યા છે, જે આ નદીનું પ્રાચીન મહત્ત્વ વ્યક્ત કરે છે. સ્કંદપુરાણમાં જણાવેલા સરસ્વતીના પાંચ પ્રવાહમાંની પહેલી “હરિણી એ આજની હીરણ–રિસ્થા છે.૧૦૩ વિશ્વામિત્રા: મહાભારતના ભીષ્મપર્વમાં એક “વિશ્વામિત્રા' નદી કહી છે,૧૦૪ પણ ત્યાં એના સ્થાનને નિશ્ચય થઈ શકતું નથી. આરણ્યકપર્વમાં વિશ્વામિત્રનદી પારા” એમ કહેવામાં આવ્યું છે;૧૦૫ આ પરિયાત્ર પર્વતમાંથી નીકળતી કહેલી “પારા નામ લાગે છે, જેને પાટિરે પર્બતી' કહી છે. ત્યાં અન્યત્ર ચ્યવનના આશ્રમને વિશ્વામિત્રી નદીની ઉત્તરે મિનાકપર્વત પાસે આવેલા અસિતપર્વત ઉપર જણાવવામાં આવ્યા છે;૧૦માં ત્યાં બીજે સ્થળે ચ્યવનના તં૫:સ્થાનને વૈડૂર્યપર્વત (સાતપૂડા) અને નર્મદા નદીની વચ્ચેના પ્રદેશમાં ગણાવ્યું છે. ૧૦૭ આમ એ નદીને ભૃગુઓ સાથે સંબંધ હોવાનું સમજાય છે. અને એના સંદર્ભમાં વિચારતાં વડોદરા પાસેથી વહેતી “વિશ્વામિત્રી વિંધ્યના સાતપૂડા– પાવાગઢના પહાડમાંથી વહી આવે છે, એને અવનના આશ્રમ નજીકની વિશ્વમિત્રા” સાથે મેળ મળી શકે એમ છે. ગામતી અને ચંદ્રભાગા : કંદપુરાણના દ્વારકામાહાત્યમાં દ્વારકાક્ષેત્રમાં ગમતી, કુશાવતી, લક્ષ્મણ, ચંદ્રભાગા અને જાંબવતી એ પાંચ નદીઓને સંગમ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું ]. પ્રાચીન ભાંગેલિક ઉલ્લેખ [૩૨૩ કહેવામાં આવ્યો છે ૧૦૦એ આજની દ્વારકાની પૂર્વ બાજુને જે નીચાણને વિસ્તૃત પટ પડ્યો છે તેમાંથી આવતે વહેળો તે “ગોમતી અને દક્ષિણ બાજુને બરડિયા ગામ તરફથી આવતા નીચાણવાળો પટ તે “ચંદ્રભાગા –એને વહેળો દ્વારકા પાસે દક્ષિણમાંથી આવી ગમતીને લગભગ કાટખૂણે મળે છે, અને બંને એકરૂપ થઈ, પશ્ચિમાભિમુખ બની પશ્ચિમ સમુદ્રમાં વહી જાય છે. ગોમતીને સ્કંદપુરાણમાં પૂર્વગંગા” પણ કહી છે. ૧૦૮ આના ઉત્તર કાંઠા ઉપર સમુદ્રસંગમ ઉપર આજનું શૈલેશ્વસુંદર શ્રી રણછોડરાયજીનું ઇતિહાસ પ્રસિદ્ધ દેવાલય આવ્યું છે.૧૦૯ ઉપરની સ્કંદપુરાણે કહેલી. આજે જોવામાં ન આવતી–માત્ર બે જ જોવા મળતી–પાંચ નદીઓ ગમતીસાગરસંગમ પાસે “પંચનદનું તીર્થ બતાવે છે, જેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં થયો છે૧૧૦ અને આજે પણ દ્વારકાના કોટને અગ્નિખૂણે ગોમતીના ઘાટની દક્ષિણે પાણીના પટ ઉપર કહેવાય પણ છે, પરંતુ મહાભારતના મૌસલપર્વ ૧૧૧ પ્રમાણે કૃષ્ણના દેહોત્સર્ગ પછી યાદવ સ્ત્રીઓને સાથે લઈ દ્વારકાના સાગરમ જજન સાથે સાથ, આગળ વધતા અર્જુનને આભીર દસ્યુઓએ પંચનદ’ના પ્રદેશમાં લૂંટી લીધો હતો તે આ સ્થાન નથી; એ તો સૌરાષ્ટ્ર ગુજરાતની ઉત્તર સરહદ નજીક આવેલ પાંચ નદીઓને જુદો જ પ્રદેશ હતો;૧૨ સકંદપુરાણના દ્વારકામાહાઓમાંનું “પંચનદી તીર્થ તો મોડેથી ઉપજાવી કાઢેલું સમજાય છે. ગોમતી અને “ચંદ્રભાગા' નામોથી કઈ બે નદીઓનો નિર્દેશ પાણિનિના ગણપાઠમાં થયેલે છે; પાછલીને તો ત્યાં સ્પષ્ટ રીતે નદી કહી છે, ૧૧૩ પણ ગોમતી’ પણ નદી જ છે. આ બેઉ નદી દ્વારકા પાસેની છે એમ કહેવું મુશ્કેલ છે. એમ તો મહાભારતમાં એકથી વધુ સ્થળોમાં “ગોમતી નદીને ઉલ્લેખ થયેલ છે, ૧૧૪ પરંતુ એ તો ગંગા નદીની સાત ધારાઓમાંની એક અને ઉત્તર પ્રદેશની નદી છે;૧૧૫ એ દ્વારકાવાળી સર્વથા નથી. ઋદમાં એક ગોમતી’ કહી છે૧૧૬ તે હાલની સિંધુની એક શાખા “ગેમલ હોવાનું ઉમાશંકર જોશીએ મૂરને અનુસરી સૂચવ્યું છે. “ચંદ્રભાગા” પદ્મ પુરાણમાં “સાભ્રમતીને દધીચિના આશ્રમ પાસે મળતી કહી છે૧૧૭ તે અમદાવાદના હરિજન–આશ્રમ અને જૂના વાડજ વચ્ચેનું રાણીપ તરફથી તેમજ નવા વાડજ તરફથી આવતાં બે વાંઘાંઓનું બનેલું મોટું નાળું છે. બ્રહ્માંડપુરાણ વગેરે હિમાલયમાંથી નીકળેલી “ચંદ્રભાગા’ વિશે નિર્દેશ કરે છે ૧૮ તે અને ઉપરની પાણિનિન ગણપાઠમાંની “ચંદ્રભાગા” એક અને પ્રાચીન લાગે છે. સભાપવમાં “ચંદ્રભાગા કહી છે૧૧૯ તે પણ વૈદિકી સરસ્વતીની પૂર્વે કહેલી હાઈ હિમાલયમાંથી નીકળેલી કહી શકાય. રાજશેખર પણ ઉત્તરાપથની નદીઓમાં ચંદ્રભાગાને મુકે છે, ગંગા-સિંધુ-સરસ્વતી–શતદુ-ચંદ્રભાગા-યમુના આદિના ક્રમમાં. ૧૨૦. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] ઇતિહાસની પૂર્વભૂમિકા (પ્ર. પ્રકીર્ણ નદીઓઃ નહપાનના જમાઈ શિવદાતના નાસિકના (ઈ.સ ૧ લી સદીના) અભિલેખમાં ઇબા-પારાદા દમણ-કરણા-દહાણુકા એ નદીઓ ‘તાપી' સાથે ગણાવી છે. ૨૧ આમાંની પારા' એ વલસાડ પાસેની પાર”, “દમણું” એ દમણ પાસેની “દમણગંગા', “કબણા એ બિલિમોરા પાસે અંબિકાને મળતી કાવેરી – દક્ષિણ ભારતની કાવેરી નહિ, અને દહાણુકા તે થાણા જિલ્લાના દહાણું પાસેની એ નામની નાની નદી છે. મહાભારત-ભીષ્મપર્વમાં એક “વાપી’ મળે છે,૨૧અ પરંતુ આજના વાપી” ગામ પાસે દમણગંગા વહે છે; એ અને “વાપી” એક હશે ? કુંભકરણની મહાભારતની આવૃત્તિમાં “પી” પાઠ છે, ૧૨૨ પણ કાવી પાસે મહી” વહે છે; એનું નામ “પી” હશે ? નિર્ણય ઉપર આવવું મુશ્કેલ છે. સુવર્ણસિકતા, વિલાસિની, પલાશિની : સુદામાના ઈસ. ૧૫ના જૂનાગઢ શૈલલેખમાં “સુદર્શન’ સરના વર્ષાને કારણે તૂટેલા બંધનું સમારકામ કર્યાનું જણાવ્યું છે ૨૨ તે સરમાં સુવર્ણસિકતા=સુવર્ણરેખા-નરેખ) અને પલાશિની વગેરેનાં પાણી એકત્રિત થતાં હતાં. એ અભિલેખમાં ત્રીજી નદીનું નામ નથી આપ્યું, પરંતુ એ પછી ફરી પાળ તૂટી જતાં સ્કંદગુપ્તના સમયમાં નાનું સમારકામ થયું ૨૩ ત્યારે પલાશિની' “સિકતા અને વિલાસિની' એવાં ત્રણ નદીનામ જોવા મળે છે. આમાંની “સુવર્ણસિકતા કે સિકતા” એ હાથીપગા પાસેથી ફૂટતી બેક હજાર ફૂટ ઊતરી, ભવનાથના મંદિરની ઉત્તરે વહી આવી દામોદર કુંડ પાસેથી પસાર થઈ જૂનાગઢ શૈલલેખ પાસે સુદર્શનમાં પડતી “સુવર્ણરેખા' જ છે. વિલાસિની સરોવરના તળમાં સિકતાને ડામાં ફંટાતો બીજો ફાંટો યાતે ભેંસલા(સ્કંદગુપ્તના સમયના ઈ. સ. ૪૫૫-૪૫૭ના અભિલેખમાં, સ્કંદપુરાણમાં અને મોડેના જૈન ગ્રંથ વગેરેમાંના રૈવતક)ની પશ્ચિમે નીચાણવાળા ભાગમાં દક્ષિણ બાજુથી સરોવરમાં આવતો વહેળે, અને પલાશિની એ જૂનાગઢ શૈલલેખવાળા ખડકની ઉત્તરે સુવર્ણરેખાને ઉત્તરકાંઠેથી શરૂ થતા ઉત્તર-દક્ષિણ લંબાયેલા જેમણિયા ડુંગરની પશ્ચિમ તળેટીમાંથી સરોવરની ઉત્તર ધાર ઉપરન, ધારાગઢ દરવાજાની સામેના ત્રિવેણી સંગમના ઉત્તર છેડા પાસે, પૂર્વ તરફથી આવતો વહેળે સમજાય છે. આ સંગમસ્થાનથી ઉત્તરના ભાગમાં થોડે દૂર રુદ્રદામાના સમયની, નદીમાં ચૂનાના કોંક્રીટવાળા ભાગ ઉપરની વિશાળ પાળ અને દક્ષિણના ભાગમાં ધારાગઢ દરવાજા સામે સ્કંદગુપ્તના સમયની ઘડેલા પથ્થરોની ભગ્નાવશિષ્ટ નાની પાળનાં દર્શન થતાં હેઈ આ ત્રણ સિવાય ચોથા કોઈ વહેળાનાં દર્શન થતાં નથી. નદી તરીકે પછી સોનરેખ આગળ વધી પળાં સવા કળાને સાથે લઈ ઉબેણ નદીમાં મળી જાય Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલલેખે છે. વિવિધતીથ કલ્પમાં સિકતાને સુવણરેહા’ કહી છે. ૨૩એ આ “સુવર્ણરેહા' એટલે સં. સુવર્ણરવા જે એના વત માન “નરેખ સાથે વધુ સામ્ય ધરાવે છે. આમિલેખિક ઉલ્લેખોમાં તેમજ ગ્રંથસ્થ ઉલ્લેખમાં કેટલીક નદીઓકેટલાક લોકળા ૨૪ જાણવામાં આવ્યા છે, જેમાંનાં કોઈને સ્થળનિર્દેશ થઈ શકે છે, કોઈને નથી પણ થતો. ગુર્જરનૃપતિવંશના દ૬ ૨ જાના ઈ. સ. ૪૫ -૯૬ ના દાનશાસનમાં અકુલેશ્વર(અંકલેશ્વર) વિષયમાં આવેલી “વરંડા” નદી રાઈધમ (અત્યારે અનભિજ્ઞાત) ગામની દક્ષિણે વહેતી કહી છે; એ પંથકમાં એ અત્યારે “વંદ-ખરી” નામે જાણીતી છે. ધરસેન ૨ જાના ઈ. સ. પ૭૧ ના એક દાન શાસનમાં “નિંબકૂપરથલીના સંદર્ભમાં “વત્સવહક નદી સચવાઈ છે, જે દેવરક્ષિત પાટકે ( ? )ની પશ્ચિમ-દક્ષિણે હતી. એના ઈ. સ. ૫૮૯ ના દાનશાસનમાં સૌરાષ્ટ્રમાં (ઝાલાવાડમાં) થાન નજીકની કોઈ “પપ્રિમત્તિ’ નદી કહી છે. એ જ રાજાને નામે લખાયેલાં શક સં. ૪૦૦ (? ઈ. સ. ૪૭૮) નાં દાનશાસનમાં એકમાં “કંતારગ્રામષડશ[]ત'(કતારગામનાં ૧૧૬ ગામોના ઝૂમખા)માં નંદીઅરક (કે નંદીસર) ગામની દક્ષિણે “મદાધિ” નદી કહી છે. જે જાણીતી મીઢોલા’ - દી સમજાય છે, જેને જંગલમાં “મદાવા” જ કહે છે, જ્યારે બીજા દાનશા સનમાં “ધરાય વિષયમાં ‘વિકિલિસ” ગામની ઉત્તરે અનેરા નદી કહી છે; આ પકડાઈ નથી. ધ્રુવસેન ૨ જાના ઈ. સ. ૬૩૧ ના દાનશાસનમાં ખેટકાહાર વિષયના કાણક પથક માં મલિવાપીવહ ‘ભત્રીશ્વરતાવહ’ અને વીરવર્મતતાકવહ’ સચવાયા છે, જે પકડી શકાતા નથી. શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૬ ના દાનશાસનમાં એક “વંશટિકા નદી સૂચવાઈ છે; “કાલાપકપથક નો સંબંધ હોવાથી જામનગર જિલ્લાના કાલાવડ મહાલની આ રાઈ નદી છે. મૈત્રકોના દાનશાસનમાં આવતા વંશકટ” ગામ સાથે સંબંધ શથિ છે, પણ એ ગામને પત્તો લાગ્યો નથી. એ જ રાજાના ઈ. સ. ૬૪૯ ના દાનશાસનમાં મધુમતી દ્વાર” શબ્દથી સમુદ્રસંગમની નજીક જઈ પહેચેલી “મધુમતી' નદી અને નજીકના પ્રદેશની ભાણુઈજિકા’ નદી ઉલિખિત થયેલી છે. સૌરાષ્ટ્રમાં આવેલું દેસેનક” ગામ મધુમતીના મુખ નજીક કહ્યું છે એની પૂર્વે પિંકૂપિકા' નામને “વહ' (વોકળો) કહ્યો છે. મધુમતી નદી એટલે નિકોલની ખાડી. “માણુઈજિજકા' નદી એટલે હાલમાં સુકાઈ ગયેલે “માલનને પટ. આ “મહુવા’ની નજીકનાં સ્થાન છે. શીલાદિત્ય ૬ કે ના ઈ. સ. ૭૫૯ ના દાનશાસનમાં સૂર્યપુર વિષયમાં વાઈકા” નદી જણાવી છે. આ દાનશાસનનાં પતરાં લુણાવાડામાંથી મળેલાં છે ને Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] ઈતિહાસની પૂર્વભૂમિકા [>, દાનશાસન ગોદ્રહક(ગોધરા)માંથી ફરમાવેલું છે, એ પરથી આ નદી લુણાવાડાગોધરા વિસ્તારમાં આવી હોવાનું સૂચિત થાય છે. કને જના મહેદ્રપાલના સમયના બલવર્માના ઈ. સ. ૮૯૩ ના દાનશાસનમાં નિક્ષિસપુર-ચતુરશીતિ’ (નહિંસપુર-ચર્યાશી) પ્રદેશમાં જયપુર ગામ પાસે કણવારિકા નદી કહી છે. પતરાં ઊનામાંથી મળેલાં હોઈ ગીરની ગિરિમાળામાંના કઈ ભાગમાં આ પ્રદેશ અને નદી હોય; એ દાનશાસનના એક પણ સ્થળનો નિશ્ચય થયો નથી. “દધિમતી’ અને ‘ક્ષારવહનો ઉલ્લેખ સિદ્ધરાજ જયસિંહના સમયના ઈ. સ. ૧૧૪૬ ના દાહોદ-અભિલેખમાં થયેલ છે. “ઊભલેડ પથક’ આજનું અભલોડ ગામ)માંના “આધિલિયા-કોડાગ્રામ (અત્યારનાં “નીમનાલિયા રાબડાલ’ અને ‘ગઈ” ગામ) ની પૂર્વે “દધિમતી (હાલની દેહમઈ') નદી અને ઉત્તરે ક્ષારવહ (હાલને ખારવો” વોકળો) કહેવામાં આવ્યાં છે. બીજી દધિમતી’ સારંગદેવ વાઘેલાના રાજ્યકાલમાંના ઈ. સ. ૧૨૭૭ ના અભિલેખમાં સૌરાષ્ટ્રમાં આવેલી સૂચવાઈ છે, જ્યાં કેઈ જેને સુમતિસ્વામીના પૂજન માટે નદી સમીપ વાડી દાનમાં આપેલી કહી છે ગ્રંથસ્થ સાહિત્યમાં ભદ્રા નદીને નિર્દેશ કંદપુરાણના પ્રભાસખંડમાં આવેલા “વસ્ત્રાપથક્ષેત્રમાહાઓમાં વસ્ત્રાપથક્ષેત્રની ઉત્તર સીમા બતાવવા થયે છે, જે આજના જેતપુરની ઉત્તરે પશ્ચિમાભિમુખ વહી જતી “ભાદર’ છે. જંબુમાલી” નદીને નિર્દેશ આ. હેમચંદ્ર કંથાશ્રય કાવ્યમાં કર્યો છે, જ્યાં મૂલરાજનો સૌરાષ્ટ્રના ગ્રાહરિપુ સાથે મુકાબલો થયે સૂચવાય છે. આ સ્થળનિશ્ચય હજી થઈ શક્યો નથી. ૫. ક્ષે-તીર્થો પ્રભાસ: આ તીર્થ વિશે જૂનામાં જૂને ઉલેખ અત્યારે તો મહાભારતના આદિપર્વમાં થયેલે જાણવામાં આવે છે. અર્જુન વનવાસમાં હતો અને તીર્થો કરતો કરતો “અપરાંતનાં તીથ પતાવી પશ્ચિમ સમુદ્રમાં “પ્રભાસ જઈ પહોંચ્યું હતું કે જ્યાં શ્રીકૃષ્ણએને આવી મળ્યા હતા; એ પછી રૈવતક ગિરિ ઉપર બંને વિશ્રામ માટે ગયા હતા અને ત્યાંથી દ્વારકા જઈ, દ્વારકામાંથી નજીકના વિતક ગિરિ ઉપર દેવીપૂજન માટે આવેલી સુભદ્રાનું અર્જુન હરણ કરી ગયો હતો. ૨૫આરણ્યકપર્વમાં Page #354 -------------------------------------------------------------------------- ________________ . ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલેખે [ ૩૨૭ તીર્થયાત્રામાં સુરાષ્ટ્રમાંનાં પુણ્ય આયતન બતાવતાં ચમાસોન્મજજન' “ઉદધિતીર્થ પ્રભાસ “પિંડારતીર્થ” “ઉજજયંત ગિરિ અને દ્વારકા'ને ઉલ્લેખ કરે છે.૧૨૧ આ પહેલાં જ અગ્નિતીર્થ તરીકે પ્રભાસને ત્યાં નિર્દેશ થયા છે, જ્યાંથી સરસ્વતી સાગર સંગમ તીર્થે જવાનું કહ્યું છે.૨૭ મહાભારતમાં પ્રભાસ વિશે બીજા પણ નિર્દેશ તો છે જ, પરંતુ મૌસલપર્વમાં યાદના આપસ-આપસમાં થયેલા સંહારના થાનકમાં ઉલ્લેખ નોંધપાત્ર છે. નજીકના જ સ્થાનમાં જરા લુબ્ધકને હાથે શ્રીકૃષ્ણના પગમાં બાણ વાગ્યું અને (સંભવતઃ હરિણી-સરસ્વતીસંગમ ઉપરના પશ્ચિમ કાંઠા ઉપર) શ્રીકૃષ્ણને દેહત્સર્ગ થયો એમ ત્યાં કહેવામાં આવ્યું છે. ૨૮ ધ્યાનમાં લેવા જેવું તે એ છે કે મહાભારતમાં “પ્રભાસ સાથે સોમેશ્વર શિવને સંબંધ જાણવા મળતો નથી, પરંતુ શલપર્વમાં સોમ-ચંદ્રને સંબંધ જોવા મળે છે, જ્યાં ક્ષયરોગથી પીડાતા ચંદ્રને પ્રભાસમાં શાપમાંથી નિવૃત્તિ થઈ હતી એમ કહેવામાં આવ્યું છે. ૧૨૯ ભાગવતપુરાણમાં આ વિશે મૌન છે, પરંતુ પ્રભાસ અને પશ્ચિમ-સરસ્વતીનો સંબંધ ત્યાં સ્પષ્ટ છે.૧૩૦ સર્વેદનાં ખિલ સુતોમાં પ્રાચી સરસ્વતી અને સોમેશ્વર વિશે નિર્દેશ છે, ૧૩૧ પરંતુ ત્યાં “પ્રભાસ વિશે કશું નથી. ભૈરવ(કાલાગ્નિ રુદ્ર)રૂપે શિવજી પ્રભાસક્ષેત્રમાં વસ્યા છે એવો પ્રથમ ઉલ્લેખ સ્કંદપુરાણમાં થયો જાણવામાં આવ્યો છે. ૧૨૨ સ્કંદપુરાણ તો એનો સાતમો ખંડ “પ્રભાસખંડ” તરીકે આપી એમાં શરૂના અધ્યાયમાં “પ્રભાસક્ષેત્રમાહાય બાંધે છે; એના પછી વસ્ત્રાપથક્ષેત્ર(ગિરનાર આસપાસનું) માહાતમ્ય, ત્રીજુ “અદખંડમાહાસ્ય અને ચોથું દ્વારકામાહાસ્ય આપે છે. સ્કંદપુરાણમાં આ ખંડમાં પ્રભાસ ક્ષેત્રમાં આવેલાં અનેક દેવાલય અને નાનામાં નાનાં તીર્થરથાનેનું પણ ખૂબ ઝીણવટથી સ્થાનનિર્દેશાત્મક નિરૂપણ મળે છે, જેના ઉપરથી સ્કંદપુરાણના સમયમાં એ તીર્થની સબળ જાહોજલાલી સમજી શકાય એમ છે; એ ક્ષેત્રને વિરતાર પણ બાર એજનને કહ્યો છે. ૧૩૩ જૈન સાધનોમાં પ્રભાસને ક્ષેત્ર તરીકે પ્રબંધચિંતામણિમાં પરિચય આપવામાં આવ્યો છે, જ્યાં એને સરસ્વતી નદીના આશ્લેષમાં તત્પર લવણ જલમાં પ્રણય કરનાર તરીકે કહેવામાં આવેલું છે. ૧૩૪ એ ગ્રંથમાં શ્રીપત્તનમાં- પ્રભાસક્ષેત્રમાં ચંદ્રપ્રભને વરપાલે પ્રણિપાત કર્યાનું કહ્યું છે.૧૩૫ વિવિધતીર્થકલ્પમાં વસ્તુપાલની કીર્તિ ક્યાં ક્યાં ગવાતી હતી એ સ્થળોમાં પ્રભાસ સુધી’ શબ્દ મળે છે અને પ્રભાસમાં ચંદ્રપ્રભ સ્વામી હોવાને નિર્દેશ કર્યો છે. પ્રભાસપાટણનાં દેરાસરમાં ચંદ્રપ્રભનું દેરાસર આમ જૂનું છે એ સમજાય છે. પુરાતનબધ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ ] ઈતિહાસની પૂર્વભૂમિકા સંગ્રહમાં પ્રભાસને તીર્થ તરીકે ચાર સ્થળે નિર્દેશ થયેલે સંગ્રહાયે છે, જેમાં ત્રીજા ઉલ્લેખમાં સરસ્વતી નદીને સંબંધ પણ સૂચિત છે. ૧૩૭ પ્રબંધકોશ પ્રભાસમાં ચંદ્રપ્રભને સંબંધ અને વસ્તુપાલની કીર્તિ પ્રભાસ પર્યત વ્યાપક હેવાનું કહે છે.૧૩૮ આજે પ્રભાસ ક્ષેત્ર તરીકે તે વ્યાપકતા ગુમાવી બેઠું છે, પરંતુ પ્રભાસ તીર્થ તરીકે હિંદુધર્મીઓ અને જેમાં ખૂબ જાણીતું છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં પ્રભાસ પાટણ સોમનાથ પાટણ નગર અને એમાં હિંદુ ધર્મીઓને માટે સોમનાથ મહાદેવનું તીર્થસ્થાન અને જૈનેને માટે “ચ દ્રપ્રભ'નું મુખ્ય દેરાસર, નગરથી ૨ કિ. મી. પૂર્વ દિશાએ હીરણ અને સરસ્વતીના સાગર સંગમ ઉપરનું ત્રિવેણીતીર્થ, એની ઉપરના ઉત્તર ભાગે શ્રીકૃષ્ણનું દેહોત્સર્ગનું સ્થાન-આણે એ તીર્થનું સ્થાન લાંબા સમયથી જાળવી રાખ્યું છે. પ્રભાસપાટણથી ઈશાનમાં બેએક કિ. મી. ઉપર, હીરણ પશ્ચિમમાંથી આવી દક્ષિણ તરફ વળાંક લે છે ત્યાં શીતળાના મંદિરની ઉપરના ભૂભાગમાં ‘નગરાના હડપાકાલીન અવશેષોથી લઈ ક્ષત્રપકાલ સુધીના અવશેષોની પ્રાપ્તિ આ સ્થાનની પ્રાચીનતા તરફ લઈ જાય છે. ચમ ભજન ચમસોદભેદઃ મહાભારત-આરણ્યકપર્વમાં પ્રભાસની નજીક હોય તેવું “ચસન્મ જન’-પાઠાંતરથી “ચમ ભેદ તીર્થ નોંધાયેલું છે.૧૩૯ અને શલ્યપર્વમાં તો પ્રભાસની નજીક “ચમસભેદ તીર્થ પણ કહ્યું છે. ૧૪૦ એના પછી ત્યાં ઉદપાનતીર્થ કહ્યું છે. ૧૪૧ પરંતુ આજે આ બેઉ તીર્થોને પ્રભાસ નજીક ક્યાંય પત્તો લાગતું નથી. સ્કંદપુરાણના સમયમાં પહેલાને પ્રભાસક્ષેત્રના અંતર્ગતતીર્થ તરીકે કહેવામાં આવ્યું છે. ૧૪૨ શલ્ય પર્વમાં “પ્રભાસ” અને “ચમસભેદ તીર્થોને ‘સારસ્વતતીર્થમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૪ આરણ્યકપર્વમાં “ચમ ભેદ તીર્થ કહ્યું છે ત્યાં સરસ્વતી નદીને સંધ છે, પરંતુ એ સરસ્વતી વિનશન-કુરુક્ષેત્રમાં અદશ્ય થયા પછી ભરૂભૂમિમાં અંતહિત ચાલી ચમભેદ-શિવે ભેદ-નાગભેદ એ તીર્થોમાં પ્રગટ થાય છે એમ કહ્યું છે. ૪૪ આમ ઉત્તર ગુજરાતની સરરવતી નદી કચ્છના રણમાં પથરાઈ જાય છે ત્યાં આ ત્રણ તીર્થ છે કે પ્રભાસ પાસે ત્રિવેણી સંગમમાં આવી મળતી ગીરની સરરવતી નદીના મુખ પાસે છે, એ સ્પષ્ટ થઈ શકતું નથી. સંભાવના છે કે કચ્છના રણમાં સરસ્વતી પથરાઈ જાય છે ત્યાં એ તીર્થો હોય અને પ્રભાસમાં “સરવતી' સંજ્ઞક નદી અસ્તિત્વમાં આવતાં ત્યાં પણ એમાંનું ચમભેદચમસન્મજજન કહેવામાં આવ્યું હોય. પ્રભાસ નજીક હેવા વિશે આરણ્યપર્વને Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ] પ્રાચીન ભોગે લિક ઉલ્લેખ t૩ર૯ પછીને નિર્દેશ૧૪૫ અને શલપર્વને નિર્દેશ બળ પૂરે છે. સ્કંદપુરાણમાં તે બેઉ નહિ, લુપ્ત થયેલી સહિત ત્રણે નદીઓને ગોટાળો કરી નાખે હેઈ તીર્થોનો પણ ગોટાળો થઈ ગયું છે. ૧૪૬ પિંડારક: મહાભારત આરણ્યકપર્વમાં “પિંડારક' તીર્થ સૌરાષ્ટ્રમાં કહેવામાં આવ્યું છે એ “પ્રભાસની વાત કરતાં આપણે જોયું; ક્રમ ચમસન્મજન” પ્રભાસ” “પિંડારક “ યંત ગિરિ' અને ઉદારવતી (દ્વારકા) એવો છે. ૧૪૭ એ જ પર્વમાં આ પહેલાં પ્રભાસ” “સરરવતી સાગર સંગમ ‘વરદાનક્ષેત્ર દ્વારવતી' પિંડારક” અને “સિંધુસમાગમ” એવો ક્રમ આપવામાં આવ્યો છે. ૧૪૮આરણ્યકપર્વ પંડારક’ની એક વિશિષ્ટતા નેધે છે કે ત્રિશલનું ચિહ્ન હોય તેવાં પક્વોના લક્ષણવાળી મુદ્રાઓ ત્યાં મળે છે. ૧૪૯ આવી મુદ્રામાં નથી મળતી પ્રભાસ પાસેના કઈ સ્થળે કે નથી જાણવામાં આવી “પિંડારકી પાસે, હા, એક પ્રકાર શંખોદ્ધાર બેટમાં મળે છે. એક પ્રકારની, ઉપર કાંઈક કાચબા ઘાટના લંબગોળ વર્તુલની સપાટી ઉપર પાંચ પાંખડીની છાંટ હોય તેવી, નીચેની બાજુએ ચપટ, અદ્ભાવશેષ (fossils)-માપમાં લગભગ ૬૪ ૬ સે.મી. ની, માંગરોળ-સોરઠથી પૂર્વની બાજુએ સાતેક કિ. મી. ઉપર આવેલા કામનાથ મહાદેવના તીર્થ પાસે નદીમાં કહેવાતા “પદ્મકુંડ'માં તેમજ નદીના તળમાં મળી આવે છે. મહાભારત-આરણ્યકપર્વનું કથન આને ઉદ્દેશી છે કે નહિ એ સ્પષ્ટ થઈ શકતું નથી. આજનું પિંડારક તીર્થ તો સૌરાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમે કચ્છના અખાતના દક્ષિણ કાંઠા ઉપર, આજની દ્વારકાથી પૂર્વે અઠ્ઠાવીસેક કિ. મી. (અઢારેક માઈલ) ઉપર, કરછના અખાતને છેડે લગભગ આવેલા શંખોદ્વાર બેટની બરોબર સામે આવે તેમ એની દક્ષિણમાં આવેલું છે. વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં તથા હરિવંશના પ્રક્ષિપ્ત ભાગમાં એ સમુદ્રતટે નિર્દેશાયું છે.૧૫૦ હરિવંશના એક બીજા નિર્દેશ પ્રમાણે તે એ યાદવકુમારીનું અવારનવાર ખેલવા આવવાનું-જલક્રીડાનું સ્થાન હતું. ૫' પિંડારક તીર્થનું માહાભ્ય અનુશાસનપર્વે પણ સૂચવ્યું છે. ૧૫મહાભારતના ઉપર બતાવેલા બે નિર્દેશમાં, એકમાં પ્રભાસ અને ઉજજયંતગિરિ વચ્ચે બતાવાયું છે, તે બીજામાં ધાસ્વતી અને સિંધુ સમુસંગમ વચ્ચે બતાવાયું છે. આમને પહેલે ક્રમ સંવત ગણી પિંડારકરને પ્રભાસથી ઈશાનમાં બાવીસેક કિ. મી. (ચૌદક ભાઈલ) ઉપર ઉત્તરમાંથી આવતી સરસ્વતીને કૃત્રિમ રીતે વાળી, ચેડામાં પૂર્વાભિમુખ બનાવી લેવામાં આવી છે તે પ્રાચી' તીર્થ તરીકે ગણવાને એક અભિપ્રાય છે. બીજો ક્રમ આજની પરિસ્થિતિને ખ્યાલ આપે છે : તારકા, પિંડારક, અને (કચ્છના મોટા રણના મથાળે સિંધુની એક Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] ઈતિહાસની પૂર્વભૂમિકા શાખા રણમાં પડતી હતી, અને ઈ. સ. ૧૮૧૯ ના ધરતીકંપથી “આડબંધ [‘આલાબંધ-પાકિસ્તાનમાં “અલ્લાબંધ’ કહે છે તે] ઉપસી આવતાં સિંધુની એ શાખાને પ્રવાહ પશ્ચિમ તરફ વળી જવાથી સિંધુસમુદ્રસંગમ તીર્થ પણ નાશ પામ્યું તે) સિંધુસમુદ્રસંગમતીર્થ. પહેલા ક્રમમાં પ્રભાસ અને ઉજજયંત ગિરિના અંતરાળના પ્રદેશમાં પૂર્વ દિશાએ કૃત્રિમ પ્રાચી તીર્થને માનવામાં આવે છે એના કરતાં પશ્ચિમ દિશાએ માંગરોળ-સોરઠની પૂર્વે ઉપર સૂચવાયેલા પદ્મકુંડવાળા તીર્થને કહેવામાં આવે છે, ત્યાં પેલા પદ્માંકિત અશ્માવશેષ મળતા હેઈ, વધુ સંગત થઈ રહે. આજે પણ આસપાસનાં ગામડાંઓમાંથી શ્રાદ્ધકર્મ કરવા લેકે ત્યાં આવે છે, તે એ વિહારભૂમિ પણ છે જ. આમ આપણી સમક્ષ ત્રણ સ્થળ ખડાં થઈ રહ્યાં છે. સત્યાન્વેષણ કરવા જતાં તે એવું પ્રાપ્ત થાય છે કે મહાભારતના વર્તમાન અધિકૃત સંકલનનો સમય ઈ પૂ. ૧ લી સદીથી ઉપરના ભાગે પ મી-૬ ઠ્ઠી સદીથી પૂર્વ જઈ શકે એવું સિદ્ધ સ્વરૂપમાં કહી શકાય એમ નથી; એ જ કારણ છે કે મહાભારતમાં જ્યાં જ્યાં સ્થળો વગેરેના ક્રમ બતાવવામાં આવ્યા છે તેમાં, સંખ્યાબંધ સ્થળોમાં. સંગતિ જોવા મળતી નથી, એટલે સંદિગ્ધ સ્થળોના વિષયમાં નિર્ણયાત્મક સ્થિતિ ઉપર આવવું મુશ્કેલ બની ગયું છે. પુરાણ અને ઉત્તરકાલીન સાહિત્યમાં પણ પ્રાચીન થળોનો નિશ્ચય કરવામાં આ જ પરિસ્થિતિ છે. ભાગવતપુરાણમાં નારાયણ કવચમાં “પ્રાચી સરસ્વતી' કહેવામાં આવી છે તે કઈ અન્ય જ લાગે છે;૫૩ એને ઉત્તર ગુજરાતની કે દક્ષિણ સૌરાષ્ટ્રની “સરસ્વતી' સાથે સંબંધ પકડે મુશ્કેલ છે. વરદાનઃ ‘વરદાનક્ષેત્ર' પ્રભાસ અને દ્વારવતીના વચ્ચેના પ્રદેશમાં હોય એમ ઉપર સૂચવાયું છે.૧૫૫ મહાભારત-આરણ્યકપર્વમાં ઉજયંત ગિરિ ને નિર્દેશ કર્યો છે તેની પહેલાં તીર્થો કહ્યાં છે તેમાં પણ “વરદાનક્ષેત્ર કહ્યું છે૧૫ આમ આ ક્ષેત્ર સૌરાષ્ટ્ર બહારનું તો નથી જ લાગતું. સ્કંદપુરાણે ગિરનાર આસપાસના ભૂભાગનું એક વસ્ત્રાપથ ક્ષેત્ર' કહ્યું છે તે આ હેવાનું કેઈ સાંગિક પુરાવાથી પણ કહી શકાય એમ નથી. સૌરાષ્ટ્રમાં ગિરનારથી કાંઈક ઊતરતી કક્ષાને, નજીકમાં બીલેશ્વર અને અંદરના ભાગમાં કલેશ્વરનાં આજનાં તીર્થ સાચવતો બરડા પર્વત પણ ધ્યાનમાં લેવા જેવો ખરે. એ “વરાહ પર્વત હોય એવી આ પૂર્વ સંભાવના કરવામાં આવી છે. ૧૫૭ ઉજજયંતથી આજની દ્વારકા અને પિંડારક જતાં માર્ગમાં એ આવે છે. દ્વારકા અને પિંડારકનાં Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું]. પ્રાચીન ભેગેલિક ઉલેખે t૩૩૧ પ્રાચીનતમ રથાન ત્યાં ન હોય તોયે “વરદાનક્ષેત્ર” બરડાના ભૂભાગમાં હેવાના વિષયમાં કઈ ખાસ બાધ જોવા મળતો નથી. વ્યુત્પત્તિની દષ્ટિએ વરદાન અને બરડો' શબ્દ દૂર થઈ રહે એવા નથી. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બરડા પર્વતથી ઈશાન ભાગે આવેલા ગેપના ડુંગરાની દક્ષિણ દિશાએ ગુપ્તોના ઉત્તર કાલનું, યા મૈત્રકોના આરંભકાલનું, નાની ગેપમાં આવેલું ગોપનું મંદિર અને બરડાથી પશ્ચિમ દિશાએ સમુદ્ર નજીક મૂળદ્વારકા તરીકે કહેવામાં આવતા વિસાવાડાની આસપાસના પ્રદેશનાં જૂનાં મંદિર એ પ્રદેશ પૂર્વકાલમાં યાત્રાનાં સ્થાન હોવાની પરંપરા ચીધે એવાં ખરાં. આ પ્રકારની સંભાવનાને આધારે બરડા ડુંગરના આસપાસના ભૂભાગને માટે ‘વરદાનક્ષેત્ર” ની સંજ્ઞા કાઈ કાળે શક્ય ખરી. દેશ્ય સ્વરૂપના લાગતા બરડા” શબ્દનું સંસ્કૃતીકરણ પામેલું રૂપ તો વરદાન નહિ હોય? આપણી સમક્ષ સંભાવના સિવાય કેઈ બીજો પુરા નથી. વસ્ત્રાપથ ક્ષેત્રઃ સ્કંદપુરાણ પ્રમાણે ઉજયંત ગિરિ (ગિરનારને મુખ્ય પહાડ) અને રૈવતક ગિરિ(વાઘેશ્વરીના મંદિરને અને દામોદરના મંદિરને સાચવી રાખતા ભેંસલે')ને પિતામાં સમાવી રાખતું, ઉત્તર બાજુ ભદ્રા (ભાદર, જે જેતપુર ગામની ઉત્તરે થઈ વહે છે ત્યાં સુધી અને પશ્ચિમે વામનનગર (વંથળી) સુધી આ ક્ષેત્ર પથરાયેલું પડયું છે.૧૫૮ આ જ ક્ષેત્રને ત્યાં રૈવતકક્ષેત્ર” પણ કહ્યું છે.૧૫૯ આ ક્ષેત્રની દક્ષિણે બિવખાત' એવું રાજા બલિનું ક્ષેત્ર કહ્યું છે;૨૦ સંભવ છે કે એ આજના બીલખા ગામના સ્થાનને ઉદ્દેશી કહ્યું હોય, બાકી ત્યાં નજીકમાં આજે કઈ બલિતીર્થ રહ્યું નથી. આ ક્ષેત્રને વિરતાર ચાર એજનને કહ્યો છે૧૧૧ તેથી ગિરનારની ચારે બાજુના પ્રદેશને બરાબર બંધ બેસી રહે છે. મહાભારતમાં એક વસ્ત્રાપદ ક્ષેત્ર છે, પણ એ તો જુદું જ છે. પુરાતનપ્રબંધસંગ્રહમાં વસ્તુપાલ ગિરનાર પર્વત ઉપર ચડતો હતો ત્યારે એ “વસ્ત્રપથ ક્ષેત્રમાં પહાડની પગથી ઉપર ચડતાં કર લેવાતો હોવાનું કહેવામાં આવ્યાનું નોંધ્યું છે. આ ક્ષેત્રનું નામ “વસ્ત્રાપથ' કેવી રીતે મળ્યું હશે એ જાણવાનું સંગત કારણ મળતું નથી; સંભવ છે કે કોઈ દેશ્ય નામનું આ સંસ્કૃતીકરણ હેય. નારાયણસરઃ આ તીર્થને ઉલેખ માત્ર ભાગવતપુરાણમાં થયેલ છે. જ્યાં એને સિંધુ અને સમુદ્રને સંગમ થાય છે ત્યાં કહ્યું છે.૧૧૪ ત્યાં એને પશ્ચિમ દિશામાં રહેલું કહેલું જ છે એટલે ભાગવતપુરાણના રચન-સમયે એનું અસ્તિત્વ પ્રમાણિત કરી શકાય. મહાભારતમાં “નારાયણસ્થાન”૧૧૪ અને “નારાયણા. શ્રમ”૧૨૫ એવાં બે તીર્થસ્થળ મળે છે, પરંતુ એ ઉત્તરના પ્રદેશનાં હોય એમ લાગે. Page #359 -------------------------------------------------------------------------- ________________ [પ્ર. ૩૩૨ ] ઈતિહાસ પૂર્વભૂમિકા છે. કચ્છનું “નારાયણસર” લખપત તાલુકામાં કરીનાળના દક્ષિણકાંઠે આવેલા લખપત બંદરથી દક્ષિણે, સમુદ્રકાંઠા નજીક તેવીસેક કિ. મી. (ચૌદેક માઈલ) ઉપર આવેલું છે, ત્યાં નારાયણસરની વાયવ્ય લગભગ એક કિ. મી. (અડધાએક માઈલ) ઉપર કેટેશ્વરનું મંદિર આવેલું છે. આજે કેરીનાળની શરૂઆત થાય છે ત્યાં એક સમયે સિંધુ નદીની પૂર્વ બાજની છેલ્લી ધારાનું મુખ આવેલું હતું; ઈ. સ. ૧૮૧૯ના ધરતીકંપમાં થયેલા ભૂરતર પરિવર્તનને લીધે સિંધુની એ એક ધારાનો પ્રવાહ પશ્ચિમ ભણી ખસી ગયો, કેરીનાળના મોટા રણ તરફના ભાગમાં “આલાબંધ નામની ઉત્તર-દક્ષિણ પટ્ટી ઊપસી આવી અને સિંધુના પાણીનો કચ્છની ભૂમિના પેટાળને મળતા લાભ સદાને માટે બંધ થયો ? - દ્વારકાક્ષેત્ર : સ્કંદપુરાણના પ્રભાસખંડમાંના દ્વારકામાહાન્ય પ્રમાણે આજની દ્વારકાને આસપાસને પ્રદેશ તે આ “દ્વારકાક્ષેત્ર”.૧ ૬૭ દ્વારકાક્ષેત્રનું સ્કંદપુરાણમાંનું વર્ણન આજની દ્વારકા આસપાસનું નહિ, પરંતુ પ્રભાસ-કોડીનાર નજીકની મૂળ દ્વારકા આસપાસનું છે એવું બતાવાનો પ્રયત્ન થયો છે,૬૮ પરંતુ કલ્યાણરાય ન. જોશીએ એને ઝીણવટથી અભ્યાસ કરી જે ખ્યાલ આપ્યો છે ૬૯ તે એ વિશેની શંકાનું સુભગ સમાધાન કરી આપે છે. એ તીર્થ પાંચ કેશના વિરતારનું કહેવાયું છે.૧૯૦ શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકાનગરીનું સ્થળ સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય હોય કે આજની દ્વારકા નજીક હોય, પરંતુ સ્કંદપુરાણ પ્રમાણે તે દ્વારકાનગરીનાં સંબંધવાળું 4 રકાક્ષેત્ર આજની દ્વારકાના પ્રદેશનું હવામાં કશો વિરોધ રહેતું નથી. ચમત્કારપુરક્ષેત્ર સ્કંદપુરાણે જે બીજાં કેટલાંક ગૌણ તીર્થક્ષેત્ર ગણાવ્યાં છે તેઓમાં એક ચમત્કારપુરક્ષેત્ર પણ કહ્યું છે. એનું જ બીજું નામ સ્કંદપુરાણમાં હાટકેશ્વરક્ષેત્ર ૧૭૨ છે. અબ્દ(આબુ)ના પહાડથી નૈત્યદિશામાં આ નિર્ત દેશમાં અર્થાત આનર્તસંજ્ઞક (ઉત્તર ગુજરાતના) ભૂભાગમાં એ ક્ષેત્ર આવેલું છે. એનાથી અહીં આનર્તનગર–વૃદ્ધિનગર(વડનગર)–જૂના ચમત્કારપુર આસપાસનો પ્રદેશ સમજવાને છે. આ વિગતેને બધો આધાર સ્કંદપુરાણના છઠ્ઠા નાગરખંડ ઉપર છે. રમણલાલ ન. મહેતાએ એ ખંડને માટે ૧૬ મી-૧૭મી સદીની મેડેની રચના હોવાનું પુરવાર કરેલું છે૧૭૩ એટલે એની પાછળનું ઈતિહાસ-બળ ઢીલું પડે છે. નાગરખંડમાં એ ક્ષેત્રનાં મંદિરે પેટાતીર્થો વગેરે વિશે સારી માહિતી જોવા મળે છે. ધર્મારણ્યક્ષેત્રઃ ઉત્તર ગુજરાતમાં મોટેરા આસપાસના ક્ષેત્રને ધર્મારણ્યક્ષેત્ર કહેવામાં આવ્યું છે. એને “સત્યયુગમાં ધર્મારણ્ય, ત્રેતામાં સત્યમંદિર, દ્વાપરમાં વેદ Page #360 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૩ ૧૧ મું ! પ્રાચીન ભોગોલિક ઉલ્લેખ ભવન અને કલિયુગમાં મેહેરક કહેવામાં આવે છે ૭૪ મહેર એ જ મોટેરા”. જ્યાં મેઢ બ્રાહ્મણો અને વણિકે ની કુલદેવી મેટેશ્વરનું મંદિર આવેલું છે. ગામની પશ્ચિમે, થોડા અંતર ઉપર, સોલંકી ભીમદેવ ૧ લાના સમયના સુપ્રસિદ્ધ સૂર્યમંદિરનાં ખંડિયેર અને એ મંદિરના પૂર્વ પ્રાંગણમાં વિશાળ કુંડ એ સ્થાનની જૂની જાહોજલાલીનો ખ્યાલ આપે છે. સ્કંદપુરાણના ત્રીજા બ્રાહ્મખંડના બીજા ધર્મારણ્યખંડમાં રામે બ્રાહ્મણોને આપેલાં ૫૫ ગામોની યાદી આપી છે,૧૭૫ જેમાં ચાતુર્વિઘ (મેઢ) બ્રાહ્મણોએ આવીને વસાવેલાં ગામોને પણ સમાવેશ થાય છે. આ ગામે બધાં જ ધર્મારણ્યક્ષેત્રમાં નથી, ગુજરાતના બીજા બીજા ભાગમાં પણ છે; ઉ. ત. વટપત્ર (વડોદરા), કર્પટ-કપડવાણક (પડવંજ), ગેધર ગેધરા), થલત્યજ (અમદાવાદ પાસે થલતેજ), સાનદીયા (સાણંદ), આસાવલી (અમદાવાદનું જૂનું સ્થાન) વગેરે.૧૭૬ | મહીસાગરસંગમક્ષેત્રઃ સકંદપુરાણે સાત કેશ પ્રમાણનું આ ક્ષેત્ર મહી જ્યાં સાગરને મળે છે તેના મુખપ્રદેશને ઉદ્દેશી કહ્યું છે. એનું બીજું નામ “ગુપ્તક્ષેત્ર છે. ૧૭૭ કાર્તિકેયે આ સ્થળે તારકાસુરને મારી ત્યાં વિજયસ્તંભ રોગો અને રસ્તંભેશ્વર શિવલિંગનું સ્થાપન કર્યું એટલે એ સ્થળનું નામ “સ્તંભતીર્થ પડયું; બીજે રથળે વળી એમ કહ્યું છે કે મહીસ ગરસંગમક્ષેત્રમાં બ્રહ્માની સભામાં તંભ (ગર્વ) કર્યો તેથી એનું નામ “તંભતીર્થ' પડયું. “ગુપ્તક્ષેત્રમાં એ માટે કહ્યું કે બ્રહ્માની સભામાં મહીસાગરસંગમક્ષેત્રે અર્થ માટે પિતાને શ્રેષ્ઠ તરીકે ઓળખાવી તંભ (ગ) કર્યો એટલે બ્રહ્માના મેટા પુત્ર ધર્મદેવે અભિશાપ આવ્યું કે તું હવે ગુપ્ત રહીશ આ ક્ષેત્રની વિનંતીથી ધર્મદેવે શાપનું નિવારણ કરતાં કહ્યું કે પછીથી તું ‘સ્તંભતીર્થ' નામથી વિખ્યાત થઈશ. આ પૌરાણિક અનુશ્રુતિઓનો અર્થ માત્ર એટલો છે કે મહીસાગર સંગમતીર્થ” અને “તંભતીર્થ” (ખંભાત) એ એક છે આ ક્ષેત્રને કુમારિકા ક્ષેત્રમાંના એક તરીકે સ્કંદપુરાણ બતાવે છે. બ્રહ્મખેટકક્ષેત્ર સાબરકાંઠામાં ખેડબ્રહ્મા કે બ્રહ્માની ખેડ ની આસપાસના પ્રદેશનું આ ક્ષેત્ર પદ્મપુરાણના “સાભ્રમતીમાહાભ્ય’માં સચિત થયેલું છે.૧૭૮ ત્યાંની અદિતિ વાવના અભિલેખમાં એનાં ચાર યુગોનાં ચાર નામ કહ્યાં છેઃ સત્યયુગમાં - બ્રહ્મપુર, ત્રેતામાં અગ્નિખેટ', દ્વાપરમાં હિરણ્યપુર” અને કલિયુગમાં “તુલખેટ', (૧૭૮માં બ્રહ્મપુરાણાંતર્ગત બ્રહ્મક્ષેત્રમાહા” મુદ્રિત થયેલું છે “ પણ બ્રહ્મ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [, પુરાણમાં એ જોવામાં નથી આવતું; એક યોજનના પ્રમાણનું આ ક્ષેત્ર ત્યાં કહ્યું છે. એનાં મંદિર અને પેટાતીર્થોને પણ ત્યાં ખ્યાલ આપવામાં આવે છે. અહીં “હિરણ્યા’–હરણાવ નદીની દક્ષિણે ટેકરી ઉપર ક્ષીરજાદેવીનું તીર્થ કહ્યું છે. અહીં અંબિકાનું તીર્થ પણ છે. ભારતવર્ષમાં બ્રહ્માનાં મંદિર ક્યાંક જ છે: પશ્ચિમ ભારતમાં અજમેર પાસે પુષ્કરમાં, ગુજરાત-સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં અને ખંભાતની ઉત્તરે પાંચેક કિ.મી. (ત્રણેક માઈલ) ઉપર આવેલા પ્રાચીન “નગરાની અત્યારની વસાહતના નાના ગામમાં. ખંભાતમાં પણ ત્રણ રથળે મૂર્તિઓ છે. ૧૭૯અ આમાંનાં પહેલાં બે યાત્રાનાં ધામ તરીકે જાણીતાં છેઃ પુષ્કર સમગ્ર ભારતના હિંદુધર્મીઓ માટે, ખેડબ્રહ્મા મુખ્યત્વે ગુજરાતના હિંદુધર્મીઓ માટે. આમ છતાં અત્યારે પરિસ્થિતિ એવી અનુભવાય છે કે લેકે નાના અંબાજીના થાન તરીક ખેડબ્રહ્મા જાય છે અને મેટા ભાગના લકે બ્રહ્માનાં દર્શને જતા નથી. સરહદનાં અબુ ક્ષેત્ર અને અવંતિક્ષેત્રઃ આ બેઉ ક્ષેત્ર ગુજરાતની તલભૂમિની બહારનાં સરહદની પેલી પારનાં પડોશી ક્ષેત્ર છે. ગુજરાતની ઉત્તર સીમાએ આવેલા અબુંદ ગિરિ–આબુના પહાડની આસપાસનું તે “અબુદક્ષેત્ર' તરીકે જાણીતું છે. સ્કંદપુરાણમાં સાતમાં પ્રભાસખંડમાંના ત્રીજા અબુંદખંડમાં એનું માહાસ્ય આપવામાં આવ્યું છે. આ ક્ષેત્રને વિસ્તાર દસ જનને કહેવામાં આવ્યા છે.૧૮૦ ખાસ કરીને વસિષ્ઠના આશ્રમસ્થાન તરીકે પુરાણમાં એનું માહામ્ય ગાવામાં આવ્યું છે. હમ્મીરમદમર્દન નાટકમાં આ ક્ષેત્રનું વર્ણન જેવા મળે છે. ૧૮૧ અવનિક્ષેત્ર એ ઉજજન નગરીની આસપાસનું પશ્ચિમ માળવાનું તીર્થ. ક્ષેત્ર છે. સ્કંદપુરાણનો પાંચમે આવંત્યખંડ એનું માહાન્ય આપે છે. જ્યાં ભગવાન મહાકાલનું સ્થાન મુખ્ય છે તેવા આ ક્ષેત્રને વિસ્તાર એક જનને કહેવામાં આવ્યો છે. ૧૮૨ બૌદ્ધ તીર્થોઃ ગુજરાતમા ભૂભાગમાં–ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળોએ બૌદ્ધ ગુફાઓ મળી આવી છે, પરંતુ ત્યાં કઈ વિશિષ્ટ તીર્થ હશે એવી માહિતી અધિગત થતી નથી. શાક્ય વિહાર, જેવા કે મુખ્યત્વે વલભીના મૈત્રકના પ્રેત્સાહનથી વિકસેલા તે ૧. દુદ્દા વિહાર, ૨. બુદ્ધદાસ વિહાર, ૩. બપપાદીય વિહાર, ૪. કકક વિહાર, ૫. ગોહક વિહાર, ૬. વિમલગુપ્ત વિહાર, ૭. આત્યંતરિક વિહાર, ૮. ભટાર્ક વિહાર, ૯. યક્ષર વિહાર, ૧૦. પૂર્ણભટ્ટા વિહાર, ૧૧. અજિત વિહાર, Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું ] પ્રાચીન ભૌગોલિક ઉલેખે [ ૩૩૫ ૧૨. શીલાદિત્ય વિહાર, અને ૧૩. સ્કંદભટ વિહાર.૧૮૩ તીર્થો કહી શકાય તેવાં સ્થાનેમાં તળાજાને પહાડ, સાણને ડુંગર, ગિરનાર પાસે મળેલ ઈટવાને રસેન વિહાર અને બારિયા રતૂપ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બરડા ડુંગરની પશ્ચિમ તળેટીમાં રાણપુર પાસે ધિંગેશ્વર મહાદેવ નામક સ્થાનગુફા (જેમાં “ધિંગેશ્વર મહાદેવ તરીકે “તૂપ” જ પૂજાય છે.), ગાંડળ પાસે ખંભાલીડાની ગુફાઓ, શક્ય રીતે પ્રભાસપાટણની પૂર્વની નષ્ટવસાહતવાળા ટીંબાની પૂર્વ બાજુની ચાર ગુફાઓ, ઢાંકથી થોડે દૂર ઝીંઝુરીઝરની ગુફાઓ, સાબરકાંઠામાં શામળાજી પાસે મે નદીના દક્ષિણકાંઠા ઉપરના દેવની મેરી રથાને નજીકના સ્તૂપ અને વિહાર (જે આજે શ્યામ સરોવરના પાણીમાં, બંધ બંધાયાને કારણે, ગરકાવ થઈ ગયા છે), તારંગાના પહાડ ઉપરની તારગા (તારા) દેવીનું બૌદ્ધ રથાન, મીંઢોળા નદીને કાંઠે દક્ષિણ ગુજરાતમાં કાંપિલ્યતીર્થ, અને ખંભાત પાસે નગરામાં પ્રાપ્ત થયેલી બુદ્ધ-મૂર્તિનું સ્થાન, આ બધાં એક કાળે બૌદ્ધ તીર્થો તરીકે જાણીતાં હશે. આ બધા વિશે ગ્રંથસ્થ કે આભલેખિક સામગ્રી લભ્ય નથી. પ્રભાવચરિતમાં તારંગનાગ” એવું ગિરિનું નામ સૂચવાયું છે. ૧૮૩એ પણ એ તે જૈન તીથ. તરીકે. વજીસ્વામિપ્રબંધમાં તારણ” ગિરિ કહ્યો છે તે પણ આ “તારંગ ગિરિ જ લાગે છે. - જૈન તીર્થોઃ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં જૈન તીર્થો વિશિષ્ટ રીતે જાણીતા છે, ગ્રંથસ્થ થયેલાં પણ છે. આ વિશે વિવિધતીર્થંક૯પમાં સૂચક માહિતી મળી પણ આવે છે. આ પૂર્વે ઘૂમલીમાંથી મળેલાં સેંધનાં દાનશાસનમાંના એક દાનશાસનમાં ઢંતર્થને ઉલ્લેખ થયેલ છે.૧૮૪ ત્યાં વિશેષ વિગત મળતી નથી, પરંતુ પ્રભાવકચરિતમાં ટૂંકપુરી” જ્યાં પાદલિપ્તાચાર્યને નાગાર્જુનને મેળાપ થયો હતો,૧૮૫ પ્રબંધચિંતામણિમાં ઢંક’ પર્વતમાં રાજકુમાર રણસિંહની પુત્રીમાં વાસુકિનારાથી એ નાગાર્જુનને જન્મ ૧૮૨ વિવિધતીર્થકલ્પમાં ઢંકગિરિ' અને ત્યાં એ રીતે નાગાર્જુનને જન્મ ૧૮૭ પુરાતનપ્રબંધસંગ્રહમાં પણ એ ગિરિમાં નાગાર્જુનને જન્મ અને ત્યાંનું નગર તે ટૂંકપુરી',૧૮૮ અને પ્રબંધકોશમાં ઢંપર્વત પાસે પાદલિપ્તાચાર્ય અને નાગાર્જુનને ઉપરના પ્રકારને સમાગમ૧૮૯ એ રીતે ઉલ્લેખ થયેલા છે. મહાભારતમાં ઉજજયંત ગિરિનું તીર્થ કહેવામાં આવ્યું છે; જૈન ગ્રંથ માં એનું મુખ્યત્વે નેમિનાથજીના સંબંધે માહામ્ય છે. સૂચક છે કે સ્કંદપુરાણમાં પ્રભાસખંડના વસ્ત્રાપથક્ષેત્રમાં જણાવ્યા પ્રમાણે સૂર્યબિંબમાં જે રૂપે શિવ દિગંબર Page #363 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા રૂપે પદ્માસને બેઠેલ અને સૌમ્ય દેખાયા તેમની મહામૂર્તિની પ્રતિષ્ઠા કરી એમને વામને નેમિનાથશિવ એવું નામ આપ્યું.૧૮૯ આ વસ્તુ ગિરનાર ઉપરના જૈન ઉપર ટમાંની શ્રી નેમિનાથની મૂર્તિને જ ખ્યાલ આપે છે, અર્થાત પ્રભાસખંડ વસ્ત્રાપથોત્રની રચના પૂર્વે નેમિનાથૌલ્ય ગિરનાર ઉપર હતું. જૈનેનું એ તીર્થ એ રીતે તરી આવે છે. નેમિન થ તીર્થકરનું કૈવલ્યસિદ્ધિનું આ સ્થાન જૈો સાહિત્યમાં પુષ્કળ રીતે પ્રથિત થયેલું છે. વિવિધતીર્થકલ્પમાં “ઉજજયંત મહાતીર્થ કહેવાયું છે. ૧૯૦ નું વિતક તરીકે પણ માહાન્ય કરવામાં આવ્યું છે.૧૯૧ સૌરાષ્ટ્રમાં સવિશેષ ધ્યાન ખેંચનારું “શત્રુંજયતીર્થ છે, જેને સિદ્ધિક્ષેત્ર પણ કહેવામાં આવ્યું છે. સિદ્ધિ ગિરિ અને વિમલ ગિરિ' પણ એ જ, અને એનાં એકવીસ નામમાં ઢંક' પણ એક કહ્યું છે ૧૯ભરુકચ્છ-ભૂગૃકચ્છના “અશ્વાવધતીર્થનું પણ ત્યાં સ્થપાયેલા “શકુનિકાવિહાર” ને કારણે વિશેષ માહાન્ય છે ૧૯ વિવિધતીર્થ કપમાં જેઓને ચોર્યાસી મહાતીર્થ કહેવામાં આવ્યાં છે તેઓમાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનાં તીર્થ તે શત્રુજ્ય, ઉજજયંત, કાશહદ (અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુક નું કાસીંદા'), નગર મહાસ્થાન (ખંભાતની ઉત્તરે આવેલું નગર), ખંગારગઢ (જૂન ગઢને પહાડ ઉપરને જૈન ઉપરકેટ). બુરિણિગ્રામ (જામનગર જિલ્લાનું ‘આમરણ'), પ્રભાસ, અજજાહર (દક્ષિણ સૈરાષ્ટ્રમાં “ઊન” પાસે અજાર, વલભી, સિંહપુર (સિહોર), દ્વારવતી (આજની દ્વારકા'), ભૃગુપત્તન (ભર્ચ), સ્તંભતીર્થ (ખંભાત), રતંભનક (ઉમરેઠ પાસે થામણા'), શ્રીસ્થલ (સિદ્ધપુર), મોઢેર (મોઢેરા), વાયડ, ખેડ ખેડા–આ તીર્ષસ્થાન જિનપ્રભસરિએ ને ધ્યાં છે. ૨૯૪ આમાંના મોટા ભાગનાં મેટાંનાનાં નગર હાઈએ વિશે યથાસ્થાન બતાવાશે. ૬મેટાં અને નાનાં નગર મહાભારત અને આરંભિક પુરાણોમાં ગુજરાતનાં નગરો પૈકી કુશસ્થલીદ્વારવતી, પ્રાયોતિષપુર અને ભરુકચ્છને નિર્દેશ આવે છે. ગુજરાતની સમીપના પ્રદેશમાં આવેલી માહિષ્મતી નગરી પણ હૈયેના સંબંધને લઈને ગુજરાતના સંદર્ભમાં ઉલ્લેખનીય ગણાય. માહિષ્મતીઃ પ્રાચીનતાની દષ્ટિએ જોવામાં આવે તે ધ્યાન ખેંચે તેવી અતિ પ્રાચીન નગરી “માહિષ્મની’ કહી શકાય. અત્યારે એને ભૂભાગ મધ્યપ્રદેશમાં ગુજરાતની સરહદ નજીક આવેલું છે એટલે માત્ર સંબંધ છે. પાણિનિના ગણપાઠમાં ૯૫ ઉક્લિખિત થયેલી આ નગરીમાં, મહાભારતના અનુશાસનપર્વ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું]. પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ [ ૭ પ્રમાણે, હૈહયકુલના કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનનું રાજ્ય હતું અને ત્યાં એને “રત્નાકરવતી” “સદીપા” અને “સાગર બરા” કહી છે. ૧૯૬ અર્થાત એ સમુદ્રપ્રદેશ સુધી, સત્તાની દૃષ્ટિએ, પહેચેલી અને તેથી ખૂબ સમૃદ્ધ હતી. હકીકતે, માહિષ્મતીના રાજ્યના અનૂપ” દેશને ઉદ્દેશીને આ વિધાન સમજાય છે. પાલિ–દી નિકાયના ગોવિંદસુત્ત માં માહિસ્સતિને આવંત્ય પ્રદેશની રાજધાની કહી છે૧૯૭ એ એ જ રીતે સીમાવિસ્તારનું સૂચન કરે છે. નર્મદાતટે “મહેશ્વર” અને “માંધાતા” એ બે સ્થાનોમાંથી એકને સ્થાને પ્રાચીન “માહિષ્મતી હોવાનું માનવામાં આવે છે.૧૯૮ કુશસ્થલી-દ્વારવતી-દ્વારકા: શાયંતની રાજધાની કુથસ્થલી વેરાન થતાં યાદવેએ એને જીર્ણ દુર્ગ સમરાવી એનું દ્વારવતી-દ્વારકા તરીકે નવનિર્માણ કર્યું. ૧૯૯ વિશેષમાં એટલું કે આ નગરીને મહાભારતમાં ભિન્ન ભિન્ન સ્થળે આનર્તનગર” “આનર્તપુર” પણ કહેવામાં આવેલ છે.૨૦૦ દ્વારવતી’ અને ‘દ્વારકા' એક જ નગરના નામ તરીકે મહાભારતમાં સરખી રીતે મળે છે. આદિપર્વમાં અર્જુનવનવાસનામક પેટાપર્વમાં જણાવ્યા પ્રમાણે અપરાંતનાં તીર્થોની યાત્રા કરી અર્જુન પશ્ચિમ સમુતટે પ્રભાસ વિભાગમાં પહોંચ્યો. અર્જુન પ્રભાસમાં જઈ પહોંચ્યાનું જાણતાં શ્રીકૃષ્ણ અજ્ઞાત રીતે અર્જુનને મળવા ગયા. બંને પ્રભાસમાં વિહાર કર્યા પછી વિતક ગિરિ ઉપર ગયા. શ્રીકૃષ્ણ પહેલેથી જ સૂચના આપેલી એટલે સેવકે એ રૈવતક ગિરિને શણગાર્યો હતે અને ભોજનની પણ તૈયારી રાખી હતી. ત્યાં રાત્રિ વિતાવી ત્યાંથી રથ દ્વારા ‘દ્વારકા ગયા. અર્જુનને જોવા દ્વારકાવાસીઓ” આવ્યા. રૈવતક ગિરિ ઉપર મોટા ઉત્સવ ઊજવાયો ત્યારે શ્રીકૃષણની નાની બહેન સુભદ્રા ગિરિપૂજન માટે આવી, ગિરિપૂજન કરી, ગિરિને પ્રદક્ષિણા કરી દ્વારકા તરફ જતી હતી ત્યાં આવી અજુન એનું હરણ કરી ગયો ત્યારે બુમ પાડતા ચોકીદારો દ્વારકામા ફરિયાદ કરવા દોડી ગયા, વગેરે. આ ઉલ્લેખો સ્પષ્ટતઃ દ્વારકા-રેવતકનું સામીપ્ય સૂચવે છે. સૌપ્તિક પર્વમાં કહ્યા મુજબ અશ્વત્થામાં થોડો સમય દ્વારકામાં રહ્યો હતો.૨૦૨ મૌસલપર્વમાં એ જ દ્વારકાને સમુદ્ર ડુબાડી દીધાનું કહ્યું છે. ૨૦૭ આરંભિક ઐતિહાસિક કાલની દ્વારકાની વસાહતના વિષયમાં વિષ્ણુપુરાણ અને ભાગવતના તેમજ જૈન આગમ ગ્રંથેના ઉલ્લેખને શંકાની કેટિમાં મૂકીએ, પરંતુ પેરિલીન લેખક (ઈ. સ. ૭૦ આસપાસ) કચ્છના અખાતને બરાકે(Barake)ના અખાત” તરીકે નોંધે છે, અને એમાં સાત બેટ હેવાનું કહે છે, જ્યારે તેલેમી (ઈ. સ. ૧૫૦ આસપાસ)એ પોતાની પ્રવાસનોંધમાં એને Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ] , ઇતિહાસની પૂર્વભૂમિકા [ . કંડીને અખાત” કહ્યો છે અને બરાકેને એમાંના એક બેટ તરીકે બતાવ્યો છે. ૨૦૩માં આજે પણ કરછના દક્ષિણ ભાગે એના સમુદ્રકાંઠાને પ્રદેશ “કંઠી જ કહેવાય છે. પેરિપ્લસના લેખકના અને તેમના બરાકે શબ્દથી સ્પષ્ટ રીતે આજની દ્વારકાને ભૂભાગ કહી શકાય. આજની દ્વારકાની પશ્ચિમ બાજુ સમુદ્ર છે અને બાકીની ત્રણ બાજુ નીચાણવાળો પ્રદેશ છે એને કારણે તેલેમીએ બેટ કહ્યો હોય. આ પછીને ઉલ્લેખ ગારલકવંશના “કપ્રસવણમાં રહી દાનશાસન કરતા રાજવીને છે. સૌરાષ્ટ્રના એ સામતરાજા ગારુલક વરાહદાસ બીજાએ દ્વારકા પોતાના બાહુબળથી પ્રાપ્ત કરી એને રવાના થયાને (ઈ. સ. ૧૪૯ આસપાસ) નિર્દેશ,૨૦૪ શંભુપ્રસાદ હ. દેસાઈ માનવા લલચાય છે તેમ, એ મૂદ્વારકાનો સત્તાધારી નહિ, પરંતુ આજની દ્વારકાને સત્તાધારી હોવાની સાખ પૂરે છે. ત્રણ સૈકામાં તે આદ શંકરાચાર્યને હાથે આજની દ્વારકામાં “શારદાપીઠ'ની સ્થાપના થાય છે.૨૦૫ અને આજની દ્વારકા નજીકના ભૂલવાસર નામના ગામના તળાવને કઠેથી મળેલા, કાર્દમક મહાક્ષત્રપ સ્વામી રુદ્રસેનના સમયના ઈ. સ. ૩૧૦-૧૧ ના પાળિયાના લેખથી ૨૦૬ એ પ્રદેશ ઉપર ક્ષત્રપોની સત્તા હેઈએ પ્રદેશ અંધારામાં નહોતો એમ કહી શકાય. જેન ઉત્તરકાલીન સાધનોમાં પ્રભાવકચરિતકાર પ્રભાચંદ્ર બપ્પભદિસરિચરિત' આપતાં કહે છે કે આમ નામે રાજા રૈવતક ઉપર નેમિનાથનું પૂજન કરી, ત્યાં દાદર હરિ(દામોદર કુંડ ઉપરના શ્રીકૃષ્ણ દામોદર)નું અર્ચન કરી પિંડતારક ગયા. ત્યાંથી માધવદેવ (શંખોદ્ધાર નજીકનું કેાઈ દેવસ્થાન લાગે છે, સેરઠમાંના માધવપુર-ઘેડનું માધવરાયજીનું મંદિર પિંડતારક' પછી શંખોદ્ધાર જતાં નથી આવતું.), શંખોદ્ધાર બેટ) અને દ્વારકામાં કૃષ્ણમૂર્તિને પ્રણામ કરી આમ રાજા ત્યાંથી સેમેશ્વરપુર–પ્રભાસપાટણ ગયા. ત્યાં શ્રી સોમનાથનું પૂજન કર્યું.”૨૦૭ અહીં વચ્ચે “શંખોદ્ધાર” ન હોય તે “પિંડતારક ગીરનું પ્રાચીતીર્થ, ત્યાંના શ્રી માધવદેવ, અને ત્યાંથી મૂળદ્વારકાના શ્રીકૃષ્ણનાં દર્શન પછી સોમેશ્વરપુરમાં આવ્યા એમ કહી શકાય, પરંતુ પ્રભાસ પાસે “શંખે દ્વાર” તીર્થ જાણવામાં આવ્યું નથી. વિવિધતીર્થકલ્પમાં ચર્યાશી તીર્થોમાં ગણવેલી દ્વારવતી પણ આજની દ્વાચ્છા છે.૨૦૮ એમ કહી શકાય કે ઈસ.ના આરંભના સમયથી આ બાજુના ઉલ્લેખ દ્વારકાનું સ્થાન આજની દ્વારકાને કેંદ્રમાં રાખીને થયા સમજાય છે. એ પૂર્વેના ઉલ્લેખ સર્વાશે નિર્ણયાભક કહી શકાય નહિ. આ વિષયમાં નિર્ણયાત્મક સ્થિતિ છે ત્યારે જ લાવી શકાય કે ભૂસ્તરીય તેમજ પુરાવશેષીય પ્રમાણે સ્પષ્ટ રૂપમાં પ્રાપ્ત થાય. એ વસ્તુ સિદ્ધ થવા છતાં પણ દ્વારકા તે સમુદ્રમાં ડૂબી ગયેલી હોઈ એનું ભૂતલ તો Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ] પ્રાચીન ભૌગાલિક ઉલ્લેખા [ ૩૩* અપ્રાપ્ય જ રહેવાનું. નજીકમાં નીકળનારા અવશેષ એ પ્રદેશમાં લેાકાની અવરજવર અને અન્ય વસાહતેા કેટલી જૂની હતી એટલી સાખ આપે. પ્રાન્ત્યાતિષ : ધારવતીના સંબંધમાં એક ખીજું નગર આવેલું જોવા મળે છે તે ‘પ્રાઝ્યાતિષપુર' છે. મહાભારતના સભાપ માં જોવામાં આવે છે કે જ્યારે શ્રીકૃષ્ણે નરકાસુરના પ્રાઝ્યોતિષપુર ગયા હતા ત્યારે શિશુપાલે પાછળથી આવી દ્બારવતી ઉપર ચડાઈ કરીને એને સળગાવી મૂકી હતી એવું રાજાઓ સમક્ષ કહેવાનું શ્રીકૃષ્ણના મુખમાં મુકાયું છે.૨૦૯ સભાપર્વમાં જ રાજયયજ્ઞની તૈયારીને ટાંકણે અર્જુનના ઉત્તર દિશાના દિગ્વિજયમાં કુિં, આનત, કાલકૂટ, સકલદ્વીપ (પાઠાંતર ઃ શાકલ=‘શિયાલકોટ’ પંજાબનું) અને સાત દ્વીપે। ઉપર વિજય મેળવી ભગદત્તની રાજધાની પ્રાયેતિષ સુધી પહોંચ્યા હતા. ત્યાં એની ઉપર વિજય મેળવી ઉત્તરમાં અંતગિરિ' બહિર્ગીરિ અને ઉપગિરિ’ના પ્રદેશના રાજાઓને જીત્યા.૨૧૦ આમ અર્જુનને આ વિજય ઉત્તર દિશાના પ્રદેશના હતા; એમાં ‘આન' કહ્યુ છે તેથી દ્વારકા જેની રાજધાની છે તે આન નહિ, અને ‘પ્રાયેાતિ' પણ એ રીતે ઉત્તરના પ્રદેશમાં આવેલું કહેવુ' જોઈ એ, ભગદત્તની સાથેના મુકાબલામાં કરાતા અને ચીનાએ ઉપરાંત સાગરાપવાસીઓની સહાય હતી એમ ત્યાં કહેવામાં આવ્યું છે. પહેલી એ જાતેા તે ઉત્તરમાં હતી, પરંતુ સાગર રૂપવાસીઓને કયાંના કહેવા ? ઉદ્યોગપર્વમાં યાનસંધિ-પેટાપર્વમાં ‘પ્રાઝ્યાતિષદુ’૨૧૧ અને એના રાજા નરકાસુર–ભૌમાસુર કહેવામાં આવ્યા છે અને શ્રીકૃષ્ણે એ નરકાસુર અને એના સહાયક મુરને હણ્યાનું પ ત્યાં કહ્યું છે.૨૧૨ પછી તે ભારતયુદ્ધમાં અર્જુને ભગદત્તનેા વધ કર્યાં હતા.૨૧૩ ભગદત્ત પછી એનેા પુત્ર વદત્ત રાન્ત થયેા. જ્યારે ભારતવિજય પછી યુધિષ્ઠિરના અશ્વમેધયજ્ઞ માટેના અશ્વ પ્રાઝ્યાતિષપુર ગયા ત્યારે અશ્વનું હરણ કરી લઈ જતાં વત્ત સાથે યુદ્ધ કરવુ પડયુ હતુ;૨૧૪ એના ઉપર વિજય મેળવી અર્જુન સૈંધા સાથે લડવા ગયેા હતેા.૨૧૫ અહી` ‘પ્રાચૈાતિષદુર્ગા' અને ‘પ્રાયેાતિષપુર’એ બેઉ, હકીકતે, એકરૂપ છે. ઉપરના બંને પ્રસ ંગેામાં એ નગર ઉત્તર દિશામાં હાઈ શકે, કારણ કે ઉત્તરના પ્રદેશમાંથી વળતાં સૈંધવા ઉપર આવી શકાય. પરંતુ અહીં સભાપર્વને એક નિર્દેશ કાંઈક ખીજી વાત કરે છે: જ્યાં શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને એમને સહાય કરે તેવા રાજાઓને ખ્યાલ આપે છે તેમાં ભગદત્ત વિશે કહેતાં ‘તમારા પિતાની જેમ તમારામાં સ્નેહે બંધાયેલા અને તમારામાં ભક્તિવાળા ભગદત્ત રાજા પશ્ચિમ દિશામાં પૃથ્વીના દક્ષિણ ભાગનું રક્ષણ કરી રહ્યો છે' એમ કહે છે.૨૧૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] ઈતિહાસની પૂર્વભૂમિકા [. રામાયણના કિકિંધાકાંડમાં, હરિવંશના ભવિષ્યપર્વના પ્રક્ષિપ્તશમાં અને મત્સ્યપુરાણમાં “વરહ' પર્વતની નજીક નરકની રાજધાની પ્રાતિષને નિર્દેશ થયેલે મળે છે.૨ ૧૭ કિકિંધાકાંડ પશ્ચિમના દેશોને ખ્યાલ આપતાં આને સમાવેશ કરે છે કે જેમાં “સુરાષ્ટ્ર બાલીક “શરાભીર વગેરે દેશ શરૂઆતમાં સૂચવાયા છે. ૨૫૮ એ ખરું છે કે કાલિકાપુરાણ જે પ્ર તિષની વાત કરે છે તે આસામનું છે,૨૧૯ પણ કાલિકાપુરાણ કરતાં પૂર્વના ગ્રંથનું પ્રમાણ્ય વધુ કહી શકાય. એ સંભવિત છે કે આસામમાં પણ પાછળથી પ્રાતિષપુરની નવી વસાહત અસ્તિત્વમાં આવી હોય અને પહેલું ભુલાઈ જતાં મોડેનાં પુરાણમાં આસામનું ઉલ્લિખિત થયું છે. તેથી જ સામાન્ય રીતે વિદ્વાન આસામમાં આજના ગોહીના સ્થાન ઉપર એ હેવાનું કહે છે.૨૨૦ ઉપરના ભિન્ન ભિન્ન નિર્દેશને ખ્યાલમાં લેતાં આપણને ત્રણ પ્રાતિષપુરી મળે છે : એક ઉત્તરનું, બીજું પશ્ચિમનું અને ત્રીજું પૂર્વનું. જુદે જુદે સમયે આવાં એક જ નામ ધરાવતાં ત્રણ નગર અસ્તિત્વમાં હોય તે એમાં આશ્ચર્ય જેવું નથી. આમાં સભાપર્વને નિર્દેશ ભગદત્તને પશ્ચિમ દિશાને રક્ષક કહેતે હેઈ અને કિર્કિંધાકાંડને નિર્દેશ એને બળ આપતો હોઈ અર્જુનના દિગ્વિજયવાળે નિર્દેશ શિથિલ બની રહે છે. ઉચ્ચ વિવેચનના સિદ્ધાંત વિચારતાં સભાપર્વમાં ચાર દિશાઓના વિજયના સાડાસાત અધ્યાય અને એવા જ પ્રકારના, રાજસૂયયને અંતે ઉપાયન અર્પવા આવેલા ભિન્ન ભિન્ન દેશના લોકેને લગતા બે અધ્યાય, ઉપાખ્યાનની જેમ, પાછળથી ઉમેરાયેલા કહી શકાય એમ છે. હરિવંશના પ્રમાણિત ભાગનું દર્શન કરતાં માલૂમ પડી આવે છે કે હારને જે દાન વિઘ કરતા હતા તેઓમાં નરક નામને દાનવ પણ એક હતા. પ્રાતિષપુરને એ રાજા સાગર ઉપર પ્રભુત્વ ધરાવતો હતો અને ભારે ઉપદ્રવ કર્યા કરતા હતા, શ્રીકૃષ્ણ એના પ્રદેશ ઉપર ચડાઈ કરીને એને વધ કર્યો,૨૨૧ અને એ સાગરના મધ્યમાં.૨૨ આમ દ્વારવતીથી બહુ દૂર નહિ તેવું સ્થાન અને એ સ્થાનને સમુદ્ર સાથે નિકટતાને સંબંધ ધ્યાન ખેંચે છે. ડિલરરાય માંકડે સૂચન કર્યું છે કે પ્રાતિષપુર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ગેપના ડુંગર પાસે–અત્યારે જ્યાં ગુપ્તકાલનું પ્રાચીન દેવાલય ઉભું છે તે સ્થાનના પટ ઉપર–હતું; વી. બી. આઠવલેએ પણ એ બાજ ધ્યાન ખેંચ્યું છે. ૨૩ ઉદ્યોગપર્વમાં પ્ર તિષદુર્ગ” કહેલ છે૨૨૪ એટલે એ કોઇ પર્વતીય દુર હોવાની સંભાવના છે. આવું સ્થાન પશ્ચિમ સૌરાષ્ટ્રમાં શોધવા જઈએ તો કાંતો ઉજજયંતાગિરનાર)ની તળેટીને “ઉગ્રસેનદુર્ગ” (વિવિધતીર્થકલ્પમાને “ઉગ્રેસેહગઢ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મુજ ] પ્રાચીન ભૌગેલિક ઉલેએ ફક્ત અંગારગઢ’ જુદુગર, રેવંતગિરિરામાં “ઉસણ ગઢ- દુગુ ૨૨૫=ઉપરકોટ) હોય અથવા બરડા ડુંગરની ઉત્તર બાજુની, વેણુ અને આભપરાનાં શિખરની તળેટીમાંની, સૈધની “ભૂતાંબિલિકા-ભૂતાંબિલી” (“ભૂલી”-ધૂમલી”)ને દુર્ગહેય. ભૂમલી-ધૂમલી' નામમાં ક્ષહરાત ક્ષત્રપ ભૂમક–ધૂમકને સંબંધ હોવાની ડોલરરાય માંકડે સંભાવના કરી છે, ૨૨ પરંતુ ભૂમકે અહીં સુધી આવી આ નગરી નવી વસાવ્યાને કઈ ખુલાસો મળતો નથી, જ્યારે બીજી બાજુ ભૂતાંબિલિકા-ભૂતાંબિલી” જેવા અર્થહીન અસંભવિત શબ્દને બદલે સં. મૌનપદિજાના (પ્ર. મોમર્યાદગા>મોમુસિ>મોઢા એવા સ્વાભાવિક) વિકાસ દ્વારા “ભૂમલી” આવવાની સરળતા વધુ છે. બેશક, પાછળથી લેકમાં “ધૂમલી નામ કેમ પ્રચલિત થઈ ગયું એને ખુલાસો મળતો નથી; હકીકતે, ઘુમલી નામ અદ્યાપિ જૂનાં સાધનામાં અંકિત થયેલું જાણવામાં આવ્યું નથી. નરકાસુરની માતાનું નામ ભૂમિ હેઈ એનું બીજું નામ મૌમાકુર પણ જાણીતું હતું.૨૨૭ સંભવ છે કે નરકાસુરના વારસે ત્યાંથી ઉછિન્ન થઈ ગયા પછી એ પ્રાયોતિષ” પાછળથી લોકોમાં ભમપલિઆ' તરીકે વ્યાપક બન્યું હોય. એને સમુદ્રને સંબંધ કહ્યો છે. આજે સમુદ્ર જરૂર દૂર છે વીસેક કિ. મી. જેટલે, પરંતુ પશ્ચિમમાં ચૌદેક કિ. મી. ઉપર કીંદરખેડાની પશ્ચિમે નીચાણને પ્રદેશ છે ત્યાં સમુદ્ર હોવાનાં સ્પષ્ટ નિશાન છે, એટલે શ્રીકૃષ્ણ સમુદયુદ્ધમાં નરકાસુરને માર્યો હોય તો એ સંભવી શકે એમ છે. “ પ્રાતિષ માં પ્રારું એ પૂવ પદને અર્થ સંસ્કૃત પ્રમાણે “પૂર્વ” થતા હેઈ આ નગર પૂર્વના દેશ(અર્થાત આસામ)નું હોવાની સર્વસામાન્ય માન્યતા છે, પરંતુ બી. કે. કરીએ એ શબ્દને સંસ્કૃત ભાષાના મૂળનો ન હતાં ઑસ્ટ્રિકમૂળને કહ્યો છે અને એનો અર્થ પગર-જુહ (જે)-તિક(ચ)” એવું મૂળ બતાવી “અતિપર્વતવાળા પ્રદેશ” એ સૂચવ્યો છે. ૨૮ આમ હોય તો એ “પૂર્વના દેશનું પ્રથમ હતું એ મુદ્દો નષ્ટ થાય. “સુરાષ્ટ્ર પણ પ્રાચીન કાળમાં “આર્યેતર દેશ” હતો એટલે ઓસ્ટ્રિકમૂળના શબ્દવાળું નામ પાછળથી સંસ્કૃતયુગમાં સંસ્કૃતીકરણ પામી ગયું હોય તો એ અસંભવિત ન કહી શકાય. આને સાચે ઉકેલ તે ઘૂમલીનાં ખંડિયેરેની નીચેના તલભાગમાં વ્યવસ્થિત રીતે ઉખનન થાય ત્યારે મળી શકે. ત્યાંસુધી, કેઈ વિશિષ્ટ પ્રમાણેને અભાવે, સિદ્ધ નિર્ણય શક્ય નથી. ભરુકચ્છઃ ગુજરાતની પ્રાચીન ભૂમિ સાથે સંબંધ ધરાવતા “ભારક* ભરુક૭’ શબ્દો મળે છે. આમાંને “ભારુકચ્છ એ દેશનામ અને એમાં આવેલું Page #369 -------------------------------------------------------------------------- ________________ .૩૪૨ ઇતિહાસની પૂર્વ ભૂમિકા [.. મુખ્ય નગર તે ‘ભરુચ્છ’ એવા ઉકેલ મેળવવામાં આવ્યા છે. મહાભારતના સભાપર્વ'માં સહદેવ દક્ષિણ દિશાના દેશ ઉપર દિગ્વિજય કરે છે તેમાં, તે જઈ તે મુકામ કર્યાં હોય તે રીતે, ‘ભરુ’તા નિર્દેશ કર્યાં છે, જે ‘નગર' હોય એમ લાગે છે.૨૨૯ આની પૂર્વે રામા' (‘રેશમ’) નગરી કહી છે એ એને બળ પૂરે છે. સભાપર્વમાં રાજસૂય-યજ્ઞને અંતે ઉપાયનાવાળા પ્રસંગે ‘ભરુચ્છનિવાસીઓ'ના ઉલ્લેખ થયેલા છે૨૩૦ તે એ ધીકતા બંદૂરી નગરના ઉપલક્ષ્યમાં કહી શકાય તેમ સમૃદ્ધ દેશવિશેષ પણ કહી શકાય. જાતા ‘ભરુક'ના નિર્દેશ કરે છે.૨૩૧ બૌદ્ધો અને જૈતાનું એ એક વિશિષ્ટ સ્થાન હતું. ઈ. પૂ. પ મી સદીમાં ત્યાં અવંતિના રાજા પ્રદ્યોતની સત્તા હતી; ઈ.સ.ના આરંભમાં નભાવાહન (સંભવત: ક્ષહરાત ક્ષત્રપ ‘નહપાન’) ત્યાં રાજ્ય કરતા હતા.૨૭૨ જૈતાનુ અશ્વાવઓધતીર્થ –શકુનિકાવિહારતી પણ આ નગરમાં હતું. પૌરાણિક નિર્દેશામાં દેશનામ તરીકેના ‘ભરુકચ્છના નિર્દેશ મત્સ્યપુરાણમાં છે;૨૩૩ ખીજાં પુરાણા માં પછી પાઠભેદ છે.૨૩૪ જૈન ચૂર્ણિએ ‘ભરુકચ્છ' કહે છે; આવશ્યકસૂત્રની ચૂર્ણિકામાં એને ‘આહાર’ (હીવટી એક એકમ) પણ કહેલ છે.૨૩૫ આભિલેખિક નિર્દેશામાં કોઈ સંગમસિંહના ઈ. સ. ૫૪૦-૫૪૧ ના દાનશાસનમાં નગર તરીકે,૨૩૬ મૈત્રકવંશના ધરસેન ૪ થાનાં ઈ.સ. ૬૪૮ નાં બે દાનશાસનેામાં તે વિજયછાવણીના સ્થાન તરીકે, ૨ ૩૭ ગુર્જરનૃપતિવંશના ૬૬ ૨ જા(પ્રશાંતવ)ના ઈ. સ. ૬૨૯ ના દાનશાસનમાં પણ સ્થાનવિશેષ તરીકે,૨૩૮ એનાં બનાવટી નીકળેલાં ત્રણ દાનશાસનેામાં ત્યાં વિજયછાવણી હતી એ રીતે,ર ૨૩૮અ તા રાષ્ટ્રક્રૂવંશના ગોવિંદના ઈ. સ. ૮૨૭ ના દાનશાસનમાં નગર તરીકે૨૩૯ ઉલ્લેખ થયેલા મળે છે. કથાસરિત્સાગર ઈ. સ. ની ૧ લી સદીના થાના આધારે ૧૦ મી સદીમાં લખાયેલા ગ્રંથ છે તેમાં પણ ‘ભરુકચ્છ’ના નગર તરીકે ઉલ્લેખ થયેલા છે.૨૪૦ મહાભારતના સભાપર્વના પ્રક્ષિપ્ત અંશમાં ‘ભૃગૃકચ્છ' નાંધાયું છે ત્યાં એ ભાગવાની વસાહત થયાને કારણે થયેલુ` રૂપાંતર માત્ર છે.૨૪૧ ભાગવતપુરાણમાં નર્મદાના ઉત્તર દિશાના કાંઠા ઉપર ભૃગુઓએ ‘ભૃગુકચ્છ’ નામના સ્થાનમાં બલિરાજા પાસે અશ્વમેધ યજ્ઞા કરાવ્યાનું જોવા મળે છે,૨૪૨ એ ભૃગુકુલના બ્રાહ્મણેાના ત્યાંના નિવાસના ખ્યાલ આપે છે. સ્કંદપુરાણુ તે પછી ભૃગુ ઋષિએ શ્રી’નામના ક્ષેત્રમાં ‘નંદન વત્સરના માધની પંચમીએ રેવાના ઉત્તર તટે એક કાશ પ્રમાણનુ ક્ષેત્ર ભૃગુકચ્છનગર' વસાવ્યાનું તાંધે છે.૨૪૩રાજશેખર એની કાવ્યમીમાંસામાં ‘ભૃગુકચ્છ’ શબ્દ તરીકે તેાંધે છે, પરંતુ ત્યાં એ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૧] ' પ્રાચીન ભોગોલિક ઉલેએ ૩૪૩ એને જનપદ તરીકે ઉલ્લેખ કરે છે. ૨૪૪ પુરાણમાં એ સ્થળને “ભૃગુ તીર્થ” પણ કહ્યું છે.૨૪૫ વિદેશીઓએ સૂચવેલાં નામમાં પિરિપ્લસના લેખકે બારીગાઝા (Barygaza) તરીકે અખાતનું અને નર્મદાના મુખ ઉપર આવેલા બંદરનું, તોલેમીએ પણ એ જ નામ, બાએ બરગેસા' (Bargosa), અરબ મુસાફરેએ અનુક્રમે “બરીઝ (Baraus), “બરુસ”( Barus), “બસી' (Barusi) “બરુહ (Barah), અને અબીરૂનાએ “લાર દેશમાં બિહરજ” (Bihroj) આપ્યું છે તે ભરુક સંજ્ઞાની વિકૃતિઓ માત્ર છે. ૪૧ યુઅન ગે આપેલું પિ-લક-છે-પો” પણ “ભરુકચ્છનું ચીની ઉચ્ચારણ માત્ર છે.૨૪૭ જૈન પ્રબંધાદિ સાહિત્યમાં પ્રભાવકચરિત ત્યાંના ક્ષેત્રને ઉદ્દેશી “ભૃગુક્ષેત્ર તરીકે આર્યખપુરાચાર્ય અને વિજયસિંહરિની યાત્રાના સંદર્ભમાં કહે છે,૨૪૮ જ્યારે નગર તરીકે વાદિદેવસરિના કણ નામના બ્રાહ્મણ સાથેના વાદમાં વિજયના પ્રસંગે ઉલ્લેખ કરે છે;૨૪૯ આ છેલ્લામાં સમગ્ર ક્ષેત્ર પણ કહી શકાય. આ ગ્રંથમાં સાદા ભૃગુપુર' તરીકે પણ “વિજયસિંહરિના ચરિતમાં ત્રણ વાર કહ્યું છે. ૨૫૦ બાકી તો કાલસરિ, પાદલિપ્તાચાર્ય, વિજયસિંહસૂરિ, વૃદ્ધવાદિસૂરિ, મલ્લવાદિસૂરિ, મહેંદ્રસૂરિ, વાદિદેવસૂરિ અને હેમચંદ્રસૂરિનાં ચરિત આપતાં “ભૃગુકચ્છ સંજ્ઞા જ પ્રયોજી છે, જેમાં બે સ્થળે ભૃગુકચ્છપુર” કહેલ છે. ૨૫૧ વિવિધ તીર્થ ક૫ મુનિ સુવ્રતના દેરાસર વિશે, અશ્વાવબોધતીર્થ વિશે, અને ધનેશ્વર નામના નગમ વિશે કહેતાં પ્રા. મારજી (સં. મરવરઇનું રૂપાંતર) એવો નગરનામનિર્દેશ કરે છે,૨૫૨ જ્યારે પ્રતિષ્ઠાનપત્તનક૯૫માં, “ચતુરશીતિમહાતીર્થ નામસંગ્રહકલ્પમાં અને “ કુંડગેશ્વરનાભેયદેવકલ્પ માં ( શકુનિકાવિહારના સંદર્ભમાં) સં. મૃગુવછે સંસાને પ્રયોગ થયો બતાવે છે.૨૫૩ પુરાતનપ્રબંધસંગ્રહમાં દેવાચાર્યપ્રબંધમાં વીરનાર શેઠ “ભૃગુકચ્છ ગયાનું, કુમારપાલીકારિતાભારિપ્રબંધમાં મંત્રી વાડ્મટને ઉદ્દેશી હેમચંદ્રાચાર્યની ઉક્તિમાં ભૃગુકચ્છના ગમનનું, અને “વસ્તુપાલ-તેજપાલપ્રબંધમાં મુનિ સુવ્રતનાથની પ્રતિષ્ઠા કરાવનાર બાલહંસસૂરિના પ્રસંગમાં ‘ભૃગુકચ્છ” સ્થાનનું કહે છે, ૫૪ જ્યારે બીજાં અનેક સ્થળેએ “ભૃગુપુર કહ્યું છે. ૨૫૧ પ્રબંધકારે આર્યખપુટાચાર્યના સંદર્ભમાં ‘ભૃગુકચ્છ, મલ્લવાદિસરિના પ્રસંગમાં ‘ભૃગુક્ષેત્ર', અને આર્યખપુરાચાર્યના સંદર્ભમાં બીજે વખતે અને પાદલિપ્તાચાર્યના કથાનકમાં બધે “ભૃગુપુર’ એ ઉલેખ કર્યો છે. ૨૫૧ પ્રબંધચિંતામણિમાં આમ્રભરના પ્રસંગે અને વરતુપાલને Page #371 -------------------------------------------------------------------------- ________________ ૪૪] ઈતિહાસની પૂર્વભૂમિકા તંભતીર્થમાં સૈયદ નામના નાવિક સાથે થયેલા વિગ્રહમાં ભૃગુપુરથી મહાસાધનિક શંખને બેલાવી લાવવાના પ્રસંગે-બેઉ પ્રસંગે ભૃગુપુર” જ મળે છે.૨૫૭ ગુજરાત-સૌરાષ્ટ્રનાં નગરમાં ભરુકચ્છ-પછી મોડેથી “ભૃગુકચછ એ. ઠીક ઠીક પ્રાચીન કહી શકાય એવું છે. હૈહયેના સંબંધને કારણે પછી એમના પુરોહિતો “ભૃગુઓનો એ નગરમાં વાસ થતાં એમના વિષયમાં પુરાણમાં અનેક અનુકૃતિઓ નોંધાયેલી છે. મૂળમાં તો એ પાણીવાળા પ્રદેશ–નર્મદાના સમૃદ્ર પ્રદેશમાં વસેલું નગરસ્થાન છે. મહ શબ્દ પ્રાકૃત કેશમાં એક અનાર્ય દેશ અને એના વાસીઓ માટે નોંધાયેલ છે. ૨૫૮ તે સંસ્કૃત કેશમાં પતિ, સ્વામી, શિવ, વિષ્ણુ, સોનું, સમુદ્ર એવા અર્થ આપતો બતાવાયો છે.૨૫૯ સ્વરૂપે એ કોઈ સ્થાનિક અતિ પ્રાચીન બેલીને દેશી શબ્દ હેય એ અસંભવિત નથી. સં. માજી પ્રચલિત બન્યા પછી ને લગતું' એ અર્થમાં “માદાઈ થતાં પછી પાછલે શબ્દ દેશવાચક બન્યો. આરંભિક પુરાણે પછીના સાહિત્યમાં તેમજ અભિલેખોમાં ગુજરાતનાં અનેક મોટાં નાનાં નગરના ઉલ્લેખ આવે છે. અહીં ઐતિહાસિક કાલના આરંભથી સોલંકીકાલના અંત સુધીનાં મોટાં નાનાં નગરોની સમીક્ષા કરીએ. ગિરિનગરઃ આ આરંભિક એતિહાસિક કાલમાં ઊર્જયત(ગિરનાર)ની નજીક નગર તરીકે મહાક્ષત્રપ રુદ્રદામાના ઈ. સ. ૧૫૦ના જૂનાગઢ શૈલલેખમાં,૬૦ એના પુત્ર દામજદથી ૧ લા કે રુદ્રસિંહ ૧ લા(ઈ.સ. ૧૮૧–૧૯૭)ના જૂનાગઢ-બાવાયારાના મઠમાંના લેખમાં, અને માત્ર “નગર તરીકે કંદગુપ્તના સમયના ઈ.સ. ૪૫૭ના જૂનાગઢ શોલેખમાં ઉલિખિત થયેલ મળે છે.૨૬અ મહાભારત, રામાયણ અને પુરાણોમાં એ ક્યાંય ઉલ્લિખિત નથી. અપવાદ માત્ર હરિવંશને અને એ પણ એના પ્રક્ષિપ્ત અંશને છે, જ્યાં મધુ દૈત્યે ઈવાકુવંશીય પિતાના જમાઈહર્યશ્વને આનર્ત-સુરાષ્ટ્રને વિજ્ય બક્ષિસ આપ્યો ત્યારે એક ગિરિવર પાસે “ગિરિપુર એના નિવાસ માટે આયાનું કહ્યું છે. ૧૨ હર્ય જ એ આબાદ કર્યું એમ પણ કહ્યું છે. ૨૩ પ્રક્ષેપકારના મનમાં, સંભવ છે કે, પોતાના સમયમાં આબાદ હેય તેવું યા નષ્ટ થઈ ચૂકેલું નગર હશે, જેને એણે અનુકૂળતા ખાતર “ગિરિપુર’ કહ્યું. ગમે તે હે, સ્કંદગુપ્તના સમયમાં તો એ આબાદ હતું, જે આબાદી મૌર્યકાલના આરંભથી તે નિશ્ચિત જ કહી શકાય.૨૪ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ પ્રાચીન ભોગાલિક ઉલ્લેખે ( ૩૪૫ ગિરિનગનું અસ્તિત્વ ઈ. સ. ૭૬ સુધી તેા પકડી શકાય છે. ગિરિનગરથી આવેલા બ્રાહ્મણાને આપેલાં દાનાને લગતાં દાનશાસનામાં નિવિનિત શબ્દ સૂચવાયેલ છે. એવાં દાનશાસન તે ધ્રુવસેન ૨ જાનુ ઈ. સ. ૬૩૧નું, શીલાદિત્ય ૩ જાનાં ઈ. સ. ૬૬૪, ૬૬૫, ૬૭૬ નાં, અને રાષ્ટ્રકૂટવાંશના જયભટ ૩ જાનું ઈ. સ. ૭૦૬ નું.૨૧૫ આવશ્યકત્રની ચૂર્ણિમાં અગ્નિપૂજક વણિકના અગ્નિસંતપણું કામાં અકસ્માત ‘ગિરિનગર’ સળગી નાશ પામ્યાનુ ૨૬૬ અને ગિરિનગરની ત્રણ નવપ્રસૂતા સ્ત્રીઓને ઉજ્જત ગિરિ ઉપરથી ઉઠાવી પારસસ્કૂલના કિનારે ચારાએ વેચી દીધાનું ૨૬૭ લખ્યું છે. સૂત્રકૃતાંગની શીલાચાર્યની ટીકામાં નિર્દિષ્ટ એક હાલરડામાં બાળકને ‘ગિરિપત્તનના રાજા' કહી છાનેા રાખવાનુ ૨૬૮ અને નાતાધર્મકથાસૂત્રમાં દ્વારવતીથી આવેલા ચાવચાપુત્ર અણગારને શૈલક રાજાએ શૈલકપુર’માં ઉપદેશ આપ્યાનું ૨૧૯ કર્યું છે. આ પાલ્લું ‘શૈક્ષકપુર' સુરાષ્ટ્ર'માં હતું એટલે એ ‘ગિરિનગર' હોવાની સંભાવના છે. ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વે એનું અસ્તિત્વ કેટલુ જૂતું? પાણિનિના ગણુપાઠમાં •ગિરિનગર' શબ્દના ઉલ્લેખ થયેલા છે, એ ‘નિર્િનર' ન થાય એવા ઉદ્દેશે.૨૭૦ આને સ્વીકારવામાં આવે તે ઈ. પૂ. ૫મી – ૬ ઠ્ઠી સદી સુધી જઈ શકાય. ‘ગિરિનગર’. આજના જૂનાગઢના સ્થાન ઉપર હતું કે છેક ગિરનારની તળેટીમાં અને/અથવા સુવણૅ રેખાના ‘સુદ’ન તટાક’ પૂરું થયા પછીના પશ્ચિમ ભાગે મેઉ બાજુના તટા ઉપર, એ પ્રશ્નના હજી સુધી ઉકેલ આવ્યેા નથી. આ તા ઉપરના ખેાદકામમાં ક્ષત્રપકાલીન મૃત્પાત્ર મળ્યાં છે એના ઉપરથી વસાહતના ખ્યાલ આવે. નદીના તેાફાનને લઈ વસાહત ભયજનક બનતાં અથવા તે। ઉચ્છિન્ન થઈ જતાં, આગળ ઉપર પછી દક્ષિણભાગે ઉપરકાટના કિલ્લાની પશ્ચિમ અને દક્ષિણે ઢાળાવવાળા ઊંચા ભાગમાં વસાહત ખસી એવું એક સમાધાન મેળવી શકાય એમ છે. (જુએ નીચે ‘ઉગ્રસેનગઢ' અને ‘તેજલપુર’.) વળી ગિરનારના અંદરના શરૂ થતા ચડાણુ અને દામેાદરકુંડ વચ્ચેના ભવનાથના મંદિરવાળા ભાગમાં અસલ ગિરિનગરના ચાક્કસ ભાગ હૈાય; ગિરિનગર' નાશ પામતાં પહાડને જ પછીથી ‘ગિરનાર' સંજ્ઞા મળી છે એમાં તે શંકાને સ્થાન નથી. પ્રશ્નોંધચિંતામણિમાંના વૈદ્યવાગ્ભટપ્રબંધ'માં ‘ગિરિનગરના રાજા'તા, પ્રસંગવશાત્ જૂની વાત કહેવાતી હાય તે રીતે, ઉલ્લેખ થયેલા છે,૨૭૧ એટલે મેરુતુગ( ઈ. સ. ૧૩૦૫)ના સમયમાં ‘ગિરિનગર’ના અસ્તિત્વને પ્રશ્ન ઊભા થતા નથી, કારણ કે ૮ મી–૯ મી આસપાસ રચાયાની શકયતા છે તેવા સ્કંદપુરાણમાંના પ્રભાસખંડના વસ્ત્રાપથક્ષેત્રમાં એ વિશે સર્વથા મૌન સેવવામાં આવ્યું છે; એ સમયે ‘વામનનગર’ (‘વામનસ્થલી’વંથલી ) આબાદ થઈ ચૂકેલું હતું. Page #373 -------------------------------------------------------------------------- ________________ ast j ઇતિહાસની પૂર્વ ભૂમિકા ઉગ્રસેનગઢ અને તેજલપુર ઃ વિવિધતીર્થંકલ્પમાં તેજલપુરની પૂ દિશાએ ‘ઉગ્ગસેણુગઢ' યુગાદિનાથ (ઋષભદેવ) વગેરેનાં દિરાથી સમૃદ્ધ હાવાનુ કહ્યું છે અને ત્યાં એની ‘ખંગારગઢ’ અને ‘જુષ્ણદુગ્ગુ' એવી પર્યાય-સજ્ઞાએ પણ કહી છે; ત્યાં તેજપાલ મંત્રીએ ‘ગિરિનર'ના તલમાં પેાતાના નામથી અંકિત ‘તેજલપુર' શ્રેષ્ઠ ગઢ, મઠા, પરા, મદરે, બગીયાથી રમ્ય વસાવ્યું; ત્યાં પિતાના નામથી આસરાયવિહાર' અને પાર્શ્વનાથનું દેરાસર કરાવ્યાં, માતાના નામ ઉપરથી ‘કુમરસર' એ નામનુ સરેાવર બનાવડાવ્યુ., તેજલપુરની પૂર્વે આવેલા ‘ઉગ્ગસેણુગઢ'ની દક્ષિણે ચારી-વેદી-લાડુએ રાખવાનું સ્થાન (?) અને પશુઓના વાડા વગેરે છે, જ્યારે ગઢની ઉત્તર દિશાએ વિશાળ સ્તભાવાળી શાળાથી શૈાભીતે દશ-દશાર્હાના મંડપ આવેલા છે, અને ગિરિના દ્વારપ્રદેશમાં સુવર્ણરેખા નદીને કાંઠે પંચમ હિર ( વાસુદેવ ) દામોદર ( દામેાદર કુંડ ઉપર દક્ષિણ કાંઠે આવેલું સંભવત: ગુપ્તકાલ−ઈ. સ. ૪૫૭ના ચક્રપાલિતવાળા મદિરની તાભૂમિ ઉપરના મંદિરમાંનું સ્વરૂપ છે.૨૭૨ રૈવંતગિરિરાસુમાં પણ ઉગ્રસેનગઢ અને તેજલપુર ગામના એવા જ દિશા-નિર્દેશ થયેલા છે, તેજલપુર તેજપાલે વસાવ્યુ' એ રીતે.૨૭૭ પ્રાધકાશમાં તેજપાલે એ ‘ખ’ગારદુ’માં હતા ત્યારે ભૂમિ જોઈ ‘તેજલપુર' સત્ર-ઉદ્યાના-પર-જિનગૃહે। વગેરેથી રમ્ય સ્વરૂપનુ વસાવ્યુ’, ‘તેજલપુર’તે ફરતા પથ્થરના ઊંચા કોટ બનાવડાવ્યા, એવુ કહ્યુ છે ૨૭૪ વસ્તુપાલના દિલ્હીના યજમાન શાહ પૂનડે લાકડાની પાંચ પાટ આપી તેઓમાંની એક પાટ તેજલપુરમાં પાર્શ્વનાથના દેરાસરમાં રાખ્યાનું પણ નોંધ્યું છે.૨૭૫ પુરાતનપ્રબંધસંગ્રહમાં તે તેજપાલે કરી ‘તેજલપુર' આવ્યાનુ, ‘કુમારદેવીસર’માં સ્નાન કરી પાતે કરાવેલા પાર્શ્વનાથચૈત્યમાં મહિમા કરી, પર્વત ઉપર જવા તૈયાર થયાનું કહી, પછી ‘તેજલપુર'માં પૌષધાગાર-‘કુમરસર’ સાથેનું દેવાલય કર્યાંનુ નાંધ્યું છે,૨૭૬ .. " વિવિધતીર્થંકપે તે ‘ તેજલપુર ' અને . ઉગ્રસેનગઢ 'ના સ્થાનનિશ્ચય દિશાઓપૂક આપ્યા છે. આજે ગિરિના સુખદ્રાર ઉપર ‘સુવર્ણરેખા’–સેાનરેખ નદીને દક્ષિણુ કાંઠે આવેલા શ્રીદામેાદર-હિર (વાસુદેવ) પાંચમાના થાન સિવાયનાં અન્ય કોઇ તે તે નામે જાણીતાં નથી; ખંગારગઢમાં ઉગ્રસેને પૂજેલા આદિનાથ(નું દેરાસર) હોવાનુ પણ વિવિધતીર્થંકલ્પ કહે છે. આમાંથી ‘કુમરસર’નું સ્થાન આજના જૂનાગઢના પશ્ચિમ ભાગે જાણીતા પરી તળાવની બાજુમાં હાવાનું જાણવામાં આવ્યું છે, ૨૭૭ તેજલપુરના નિર્ણીય Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભૌલિક ઉલે t૩૪૭ એની પૂર્વ આવ્યો કહેલા ઉગ્રસેનગઢ-અંગારગઢ-જુદુગ્ગ(સં. ગૂગયુ)ના સ્થાનના નિર્ણયથી થઈ શકે. જૂનાગઢના પૂર્વ ભાગે આવેલા “ઉપરકેટમાં જૈન દેવાલયને કઈ સગડ મળ્યો નથી; સંભવ છે કે બધું નષ્ટ થયું હોય. દેરાસર બે છે તે ઉપરકોટ નજીક જગમાલ ચોકમાં છે. એની પૂર્વ દિશાએ આવેલા “ઉપરકોટ'ને “ઉગ્રસેનગઢ’ કહીએ તો “તેજલપુર” આજના જૂનાગઢના તલ ઉપર વસાવ્યું હોવાનું સંભવે એ અસંભવિત લાગતું નથી. ઉપરકોટનાં જાણીતાં નામ બંગારગઢ અને કુળદુ (સં. નૂર્ણ, પાછળથી નીર્ણયુ) બરબર બંધ બેસી જાય છે. એ જૂને ગઢ પછીથી તેજલપુરને માટે પ્રયુકત થતાં કિલ્લો’ ‘ઉપરકોટ” કહેવાય અને નગર જ જૂનો ગઢ' કહેવાયું. અહીં નોંધવા જેવું તો એ છે કે ઋદમાં જે કર્મચન્તીને કિલ્લા તરીકે નિર્દેશ શક્ય છે તે કદાચ આ હોય.૨૭૭માં એવી કોઈ પ્રાચીનતાની પરંપરાએ એને “ઉગ્રસેનગઢ', ભેજરાજ ઉગ્રસેને કરેલા તરીકે, કહેવામાં આવ્યો હોય. વામનનગર–વામનસ્થલીઃ આજના જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી પશ્ચિમે બારેક કિ. મી. (આઠ માઈલ) ઉપર ઉબેણ નદીને પૂર્વ કાંઠે આવેલું વંશળી–સોરઠ જૂના સમયમાં સ્કંદપુરાણમાં “વામનનગર તરીકે નોંધાયેલું છે; એને વસ્ત્રાપથક્ષેત્રમાં એની પશ્ચિમ સીમાએ કહેવામાં આવ્યું છે.૨૭૭ ત્યાં સેંધાયેલી અનુશ્રુતિ પ્રમાણે વામન ભગવાન બલિને બાંધી, નગર સ્થાપી રૈવતક ગિરિ ઉપર આવી વસ્યા હતા. એનાં “વામનનગર” અને “વામનપુર એમ બેઉ પ્રકારનાં નામ ત્યાં જોવા મળે છે, પરંતુ નગરનામના મૂળની સ્વાભાવિકતા જોઈતી હોય તો વનસ્થલિકા વધુ બંધ બેસે. “સ્થલી વહીવટી વિભાગ તરીકે હેવાનો ખ્યાલ “વનરથલીમાં હોવાની હરિપ્રસાદ શાસ્ત્રીની સંભાવના આને બળ પૂરે છે. ૨૭૮ આ ગામમાં પ્રાચીન અવશેષો કેટલાક જળવાઈ રહ્યા છે; ત્યાં વામન ભગવાનનું મંદિર પણ જળવાયેલું છે. જૂનાગઢના ચૂડાસમાએનું એ ઘણું સમય સુધી પાટનગર રહ્યું હતું. અભિલેખમાં કુમારપાલના સમયના ઈ. સ. ૧૧૪૬ ના માંગરોળ-સોરઠની સોઢળી વાવમાં સચવાયેલા, સૌરાષ્ટ્રના નાયક મૂલુક ગૃહિલના અભિલેખમાં “વામનસ્થલી' તરીકે એ સૂચવાયેલું છે.૨૭૯ ભીમદેવ ૨ જાના સુરાષ્ટ્રમંડલના “વામનસ્થલીમાં ઈ. સ. ૧૨૧૦ માં સોમરાજદેવ શાસક હેવાનું મળે છે,૨૮૦ તે ઈ. સ. ૧૨૯૦માં ત્યાં સારંગદેવ વાઘેલાની સત્તા નિરૂપાઈ છે, જ્યાં “વામનપુર” નામ પણ અપાયું છે;૨૮૧ એ “વામનસ્થલી” ઉપર વાઘેલા રાજા વિરધવલે પિતાના રાજ્યારોહણ પછી તરત જ ચડાઈ કરી હશે એવું એ અભિલેખના સંપાદક દત્તાત્રેય બા. ડિસકળ કરે Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] ઈતિહાસની પૂર્વભૂમિકા (પ્ર. નેપ્યું છે. ૨૮૨ વિવિધતીર્થકલ્પમાં જોવા મળતા “સત્યપુરકલ્પ'માં અલાઉદ્દીનના નાના ભાઈ ઉલૂખાનની ગુજરાત-સૌરાષ્ટ્રની ચડાઈમાં એણે વામણથલી”('વામનરથલી)માં જઈ “મંડલિક' રાણાને દંડ આપી, સેર માં પિતાની આણ પ્રવર્તાવ્યાનું મળે છે. ૨૮૩ પુરાતનપ્રબંધસંગ્રહમાં વસ્તુપાલના એક પ્રશંસક યશોધરને વામનરથલીને વાસ્તવ્ય કહ્યો છે;૨૮૪ વિરધવલે જ્યતલદેવીના ભાઈએ સાંગણ અને ચામડરાજને “વામનસ્થલીમાં માર્યાનું૨૮૫ અને વામનસ્થલીને વાસ્તવ્ય પંડિત વીસલ લેલિયાણક ગામે ગયાનું કહ્યું છે. ૨૮ પ્રબંધકેશ અમરચંદ્ર કવિના પ્રબંધમાં “વામનસ્થલીમાં સમાદિત્ય નામને કવિ હેવાનું ૮૬ ઉપરાંત વરતુપાલ અને વરધવલ સૌરાષ્ટ્રના વિજ્યમાં વાનસ્થલી આવ્યા હોવાનું અને તલદેવીના ભાઈ સાંગણ અને ચામુંડરાજ સાથે યુદ્ધ થતાં વરધવલે એ બેઉને માર્યા હોવાનું પણ નોંધ્યું છે, જેને અંતે વિરધવલે વંથળીમાં પ્રવેશ કર્યો છે.૨૮૭ ઉન્નત : “ઉન્નત’ (ઉના)ને જૂનામાં જૂને જાણવામાં આવેલ ઉલ્લેખ મૈત્રક વંશના ધરસેન ૨ જા ના ઈ. સ. ૫૭૧-૭૨ના દાનશાસનમાં છે. ૨૮૮ એમાં “ઉન્નત નિવાસી બ્રાહ્મણને “અંતરત્રા (પથક)માં આવેલા શિવપદ્રક વગેરે ગામની સીમમાંની જમીને દાનમાં આપી કહી છે. પછીના આભિલેખિક ઉલ્લેખોમાં આને “ઉન્નતદુર્ગ” પણ કહેવામાં આવેલ છે. ૨૮૯ પ્રબંધના ઉલ્લેખ જોતાં પ્રભાવકચરિતમાં એક “ઉન્નતાણું કરી ગામ કહ્યું છે,૨૯૦ પરંતુ એને શ્રીપત્તન” (અણહિલપુર પાટણ)ની પશ્ચિમ દિશાએ નાનું ગામ કહ્યું છે, એ ઉપરનું “ઉન્નત” સર્વથા નથી. આ આજનું “ઊના દક્ષિણ સૌરાષ્ટ્રમાંના જૂનાગઢ જિલ્લામાં મચ્છુંદરી નદીના કાંઠા ઉપર આવેલું છે, અને એની દક્ષિણ દિશાએ પાંચ કિ.મી. (ત્રણ માઈલ) ઉપર અજાર(૩ન્નાર)નું જૈન મંદિર અને ત્યાંથી દક્ષિણે દેલવાડા અને ગુપ્ત પ્રયાગનાં સ્થાન આવેલાં છે. “અજાર એ કઈ મેટું નગરસ્થાન નથી. ત્યાં વિવિધતીર્થકલ્પમાં૨૯૧ પાર્શ્વનાથના મંદિરસ્થાન તરીકે નિર્દેશાયેલાં સ્થાનમાં થંભણ (સ્તંભનક) પછી અજાહર” “પવરનયર “દેવપટ્ટણ એ ક્રમ કહે છે. ત્યાંનું “અજાહર” એ ઉપરનું “અજાર લાગે છે. ઊના નજીકના દેલવાડાને શક્ય ઉલ્લેખ પ્રબંધચિંતામણિમાં સિદ્ધરાજે ખતમ કરેલા સૌરાષ્ટ્રપતિ નવઘણ-ખેંગારની રાણીના મુખમાં મુકાયેલા જૂની ગુજરાતીના દૂહાઓમાં વિવાર (દેલવાડું -દેલવાડા) તરીકે થયેલે છે?૯ર તે કહી શકાય. “સત્યપુરમંડન-મહાવીર-ઉત્સાહ નામની અપભ્રંશ પવચનામાં તુરુષ્કાએ (અથત મહમૂદ ગઝનવીએ) પશ્ચિમ ભારતનાં Page #376 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ સ્થાન ભાંગ્યાં તેમાં ડું ભાંગે ત્યાં સેવવારવું અને મેદ ભાંગ્યાં તેર૯૩ આ ગીર પંથકનું દેલવાડા અને સોમનાથ પાટણ છે. નસિપુર : કને જના મહેન્દ્રપાલના સમયના ચાલુક્ય બલવર્માના ઊનામાંથી પ્રાપ્ત પતરાંવાળા દાનશાસન(ઈ. સ. ૮૯૩)માં “નક્ષિસપુર-ચતુરશીતિકા'નક્ષિસપુર-ચેર્યાશીને ઉલેખ થયેલ છે. ૨૯૪ એ પરગણાનું “જયપુર ગામ દાનમાં આપ્યું છે. એને ઉદ્દેશ “કણવીરિકા નદીના કાંઠે આવેલા તરુણાદિત્ય નામના સૂર્યમંદિરની પૂજા-અર્ચનાને છે. ઊનામાંથી મળેલાં, બલવર્માના અનુગામી અવનિવર્મા ૨ જા નાં પતરાંવાળા દાનશાસન(ઈ. સ. ૯૦૦)માં પણ૯૫ એ નલિસપુર-ચોર્યાશીનું “અંગુલ્લક ગામ એ જ તરુણાદિત્યના સૂર્યમંદિર માટે અપાયું છે. આ ચોર્યાશી’-પરગણું સૌરાષ્ટ્રાતઃપાતી હતું અને ચાલુક્ય સામંતનાં આ તામ્રપત્રના પ્રાપ્તિસ્થાનને સંબંધે દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવેલું હતું એમ કહી શકાય. આજે એ નગર, કણવીરિકા નદી કે આ ચોર્યાશીનાં નિર્દિષ્ટ ગામોને સ્થળનિશ્ચય થઈ શકતો નથી. દેવપત્તન : અત્યાર સુધી મળતાં સાધનામાં આભિલેખક નિર્દેશોની દષ્ટિએ સોલંકી ભીમદેવ ૨ જા ના સમયના (ઈ. સ. ૧૨૧૬ ના વર્ષના) પ્રભાસપાટણના “શ્રીધરની દેવપાટણપ્રશસ્તિ' તરીકે જાણીતા અભિલેખને નિર્દેશ જાણવામાં આવ્યો છે. ૨૯૬ શ્રીધર નામના નાગરને દેવપત્તનના રક્ષણનું કામ ભીમદેવ ૨ જા તરફથી સોંપાયું હોવાનું એમાં લખ્યું છે. આ પછીના ઉલ્લેખમાં અર્જુનદેવ વાઘેલાના (ઈ. સ. ૧૨૬૪ ના) વેરાવળની હરસિદ્ધ માતાના મંદિરના અભિલેખમાં “શ્રી સોમનાથ દેવપત્તન” તરીકે, સારંગદેવ વાઘેલાના સમયના પિોર્ટુગીઝ સિન્દ્રામાં લઈ જવાયેલા, દેવપદનપ્રશસ્તિ' તરીકે જાણીતા, અભિલેખમાં શ્રીદેવપત્તન” તરીકે, અને વેરાવળની હરસિદ્ધ માતાના મંદિરમાંના (ઈ. સ. ૧૨૪૬ ના) અભિલેખમાં પણ શ્રીદેવપત્તન” તરીકે થયેલા ઉલ્લેખ જાણવામાં આવ્યા છે. ર૯૭ પ્રભાવક ચરિતમાં સેમેશ્વરપુર અને સોમેશ્વરપત્તનમાં આમ રાજા અને આ. હેમચંદ્ર પોતપોતાની યાત્રામાં ગયાનું ખેંચ્યું છે૨૯૮ તે આ દેવપત્તન' છે. પ્રબંધચિંતામણિમાં૨૯૯ “પત્તને પ્રભાસક્ષેત્રમાં ચંદ્રપ્રભ અને સેમેશ્વર શિવના સંદર્ભમાં છે તે પણ આ૩૦૦ વલભીમાંથી ચંદ્રપ્રભની મૂર્તિના સદર્ભમાં શિવપત્તની સંજ્ઞા આપી છે તે પણ આ; વિવિધતીર્થ કલ્પમાં વલભીને ભંગ થયે વલભીથી ચંદ્રપ્રભની પ્રતિમા દેવપટ્ટણમાં ખસેડવામાં આવી હતી અને ત્યાં બીજાં કેટલાંક નગરની જેમ પાર્શ્વનાથની પ્રતિમા પણ હતી એમ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૫૦] ઈતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. કહ્યું છે;૩૦૧ પુરાતનબંધસંગ્રહમાં કુમારપાલની દેવપત્તનની યાત્રામાં અને પછી બીજાં પણ ત્રણ સ્થળોમાં દેવપત્તન” શબ્દ જાય છે; ૩૦૨ આ સોમનાથ પાટણને ઉદ્દેશીને જ; વલભીભંગ પ્રબંધમાં ચંદ્રપ્રભની પ્રતિમા શિવપત્તનમાં ગયાનું કહ્યું છે એ, “પ્રબંધચિંતામણિની જેમ, અહીં મળે છે. ૦૩ આમ પત્તન” દેવપત્તન” દેવપટ્ટણ” “શિવપત્તને એ ચારે સંજ્ઞા એક જ નગર માટે વપરાયેલી છે. પ્રબંધકેશમાં પણ કુમારપાલની આ. હેમચંદ્ર સાથે દેવપત્તનમના ચંદ્રપ્રભને નિમિત્તે યાત્રા, ગૌડદેશના હરિહર નામના પંડિતનું સોમેશ્વરના દર્શને “દેવપત્તનમાં ગમન, સિદ્ધરાજ જયસિંહે બાર વર્ષના યુદ્ધમાં ત્રણ દરવાજા તોડી લેઢાને આગળ ભાંગી નાખ્યો હતો તે દેવપત્તનમાં સોમનાથજીના પ્રાંગણમાં હેવાનું, અને વરતુપાલે યાત્રામાં ખંગારદુર્ગ (જૂનાગઢ) અને “દેવપત્તન” વગેરેમાં દેને કરેલા નમસ્કાર–આ વિગતો આપતાં દેવપત્તન” શબ્દને જ પ્રયોગ કર્યો છે;૩૦૪ બીજા પર્યાય જોવા મળ્યા નથી. મંગલપુરઃ દક્ષિણ-સૌરાષ્ટ્રમાં સમુદ્ર-કિનારે આવેલા “મંગલપુર' (માંગરળ–સોરઠ)ને અત્યાર સુધીમાં જાણવામાં આવેલે જૂનામાં જૂને ઉલ્લેખ તલેમીને છે.૩૦૫ “સિરાષ્ટ્ર” (“સુરાષ્ટ્ર) -સંભવિત રીતે “સોરઠ (લાસનને મતે “જૂનાગઢનું મૂળ સ્થાન)ની વાત કરી પછી એ “મોન ગ્લેસન'ની વાત કરે છે, જેના પછી “લારિકે” વિશે કહે છે. આ પછી તો છેક સેલંકીરાજ કુમારપાલના સમયના, ઈ. સ. ૧૧૪૬ ના, માંગરોળની ઢળી વાવમાં સચવાયેલા, કુમારપાલના સુરાષ્ટ્રના પ્રતિનિધિ શાસક મૂલુક ગૃહિલના અભિલેખમાં મંગલપુર” તરીકે ઉલ્લેખ થયેલ છે.૩૦ અત્યારે માંગરોળ-સેરઠ જિ. જૂનાગઢમાં માંગરોળ તાલુકાનું મુખ્ય બંદરી નગર એના પ્રાચીન અવશેષો માટે જાણીતું છે. ઘાસરક: સૌરાષ્ટ્રમાં મૈત્રકકાલમાં “ઘાસરક” નામનો એક પથક હતા. શીલાદિત્ય ૧લાના ઈ.સ. ૬૦૫ ના દાનશાસનમાં અને ૬૦૯ના દાનશાસનમાં આ પથકને ઉલ્લેખ આવે છે.૩૦૭ આ પથકનું વડું મથક “ઘાસરક” તે હાલ ઘસારી” (મોટી અને નાની) તરીકે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં કેશોદથી દક્ષિણ પશ્ચિમે આઠ કિ. મી. (પાંચ માઈલ) ઉપર આવેલું છે. કૌડિન્યપુર: મૈત્રક વંશના ધરસેન ર જાન (ઈ.સ. પ૭૩ ના) એક દાનશાસનમાં આ નગરનો ઉલ્લેખ થયે જાણવામાં આવ્યો છે.૩૦૮ એ નામના પેટાવિભાગનું એ મથક જણાય છે. એના ઉર પટ્ટમાં આવેલું ‘કપત્રક) Page #378 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલેખે [૩૫૧ ગામ દાનમાં અપાયેલું છે. આ દાનશાસનનાં પતરાં “બંટિયા (તા. વંથળી, જિ. જૂનાગઢ) ગામમાંથી મળ્યાં છે એ જ “ભટ્ટકપત્ર” કે “ભટ્ટપદ્ર” હોય તે કૌડિન્યપુર” અત્યારનું “કુતિયાણા” હોય; તો વિષય' તરીકે આની સીમા દક્ષિણ સૌરાષ્ટ્રમાં એના “દક્ષિણ પટ્ટ'ને કારણે “મંગલપુર’ લગભગ પહોંચતી હેય. કૌડિન્યપુરને દક્ષિણ સૌરાષ્ટ્રના ગીરવિભાગને છેડે આવેલા કોડીનાર તરીકે પણ કહેવાનો પ્રયત્ન થયે છે,૩૦૯ પરંતુ અંટિયાના સાહચર્યો એટલે દૂર જવા જરૂર જણાતી નથી. કુતિયાણાની સ્થાનિક અનુશ્રુતિ પણ આનું અનુદન કરે છે. ૩૧૦આ “કુતિયાણા તરીકે જૂનાગઢ જિલ્લાના કુતિયાણા તાલુકાનું ભાદરના ઉત્તર તટ ઉપર આવેલું વડું મથક છે. પૌરવેલાકુલ: ઈ.સ. ૯૮૯ના ડુક પ્રદેશના શાસક રાણક બાષ્કલદેવના દાનશાસનમાં એણે દાનમાં આપેલા કરલી’ ગામની પશ્ચિમ દિશાએ “ખાડી” ઉપર “પૌર વેલાકુલ' કહ્યું છે તે આજના પોરબંદર (જિ. જૂનાગઢ)ને ઉદ્દેશી. “વેલાકુલ” એ બંદરને માટે સંસ્કૃત શબ્દ છે. વલભી: મિત્રકવંશના સ્થાપક ભટાર્કે “ગિરિનગરને રાજધાની ન બનાવતાં ખંભાતના અખાતમાં આવેલી “વલભીને રાજધાની બનાવી, તે નગરીને પાણિનિના ગણપાઠમાં બીજી નગરીઓ સાથે ઉલ્લેખ થયેલે હેઈએ નગરી ઈ.પૂ. ૫ મી-૬ ઠ્ઠી સદીમાં સારી રીતે આબાદ હશે એમ કહી શકાય. એને પ્રાપ્ત થયેલ જૂનામાં જૂને આભિલેખિક ઉલેખ તે ભટાર્કના બીજા પુત્ર દ્રોણસિંહના ઈ. સ. ૫૦૨ ના દાનશ સનનો છે,૩૧૩ એ દાનશાસન “વલભી'માં રહીને આપવામાં આવેલું કહ્યું છે. પછી તે “કંધાવાર (છાવણી)નાં સ્થાને બાદ કરતાં મૈત્રક રાજાઓનાં બધાં દાનશાસન સામાન્ય રીતે વલભીમાં રહીને અપાયાં છે. વલભીને નાશ ક્યારે થયો એ વિષયમાં ચર્ચાવિચારણું ઘણી થઈ છે; સંગત રીતે હરિપ્રસાદ શાસ્ત્રીએ વિ. સં. ૮૪૫–ઈ. સ. ૭૮૮ ને સમય તારવી આપો છે. ૧૪ અનુમૈત્રક કાલમાં રાષ્ટ્રકૂટ રાજા કર્ક રજાના ઈ. સ.૮૧૨ ના દાનશાસનમાં દાન લેનાર ભાનુભટ્ટને વલભીથી નીકળીને આવેલો કહ્યો છે, જેને “અંકેટક-ચતુરશીતિ (અકોટા ચોર્યાશી')નું “વટપદ્રક' (આજનું વડોદરા શહેર) ગામ દાનમાં આપ્યું હતું.૩૧૫ એ જ રીતે ગોવિંદ ૪ થાના ઈ. સ. ૮૧૮-૧૯નાં દેવલીમાંથી મળેલાં પતરાંના દાનશાસનમાં પણ વલભીમાંથી નીકળીને આવેલા બ્રાહ્મણને દાન આપવામાં આપ્યું કહ્યું છે, ૧૬ એટલે કહી શકાય કે નગરને સર્વથા ઉચ્છેદ નહોતો થયો; એ ભાંગી પડયું હશે અને ઉત્તરોત્તરનાનું થતું ચાલ્યું હશે. એ ખરું કે નાની બચી Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર ] ઈતિહાસન પૂર્વભૂમિકા રહેલી વસાહત આસપાસ ખંડિયેર મોટા વિસ્તારમાં પડ્યાં હશે, જે જયાં હેવાનું ઈસ. ૧૦૩૦માં ભારતવર્ષમાં આવેલા અરબ મુસાફર અલ્જીરૂનીએ પિતાના પ્રવાસગ્રંથમાં લખ્યું છે.૩૧૭ વલભી વિશે ગુણાઢથની બૃહકથાને આધારે, ભલે મોડેથી, લખાયેલા સોમદેવના કથાસરિત્સાગરમાં જીમૂતવાહનની વાતમાં નિર્દેશ મળે છે. ૧૮ ધાર્મિક ક્ષેત્રે પણ મૈત્રકકાલ પહેલાં એ પ્રસિદ્ધ હતું. જૈન ધર્મના સંપ્રદાયને લગતી પ્રણાલિકથાઓ વલભીની ધર્મપ્રવૃત્તિને ઈ. સ.ની ૧ લી સદી સુધી લઈ જાય છે. ત્યાં જ જૈનાગમની બીજી વાચના નાગાર્જુને ઈ. સ. ૩૦૦-૧૩ના અરસામાં સિદ્ધ કરી હતી, તે દેવર્કિંગણિ ક્ષમાશ્રમણે માથુરી વાચના અને નાગાર્જુનવાળી વાલભી વાચનાનાં પાઠાંતરોની તુલનાત્મક વાચના ઈ. સ. ૪૫૩-૬૬ ના અરસામાં ત્યાં જ સાધી હતી.૩૧૯ બૌદ્ધ આચાર્ય ગુણમતિ અને સ્થિરમતિએ પિતાની વિખ્યાત કૃતિઓ વલભી નજીકના વિહારમાં રહી રચી હતી.૩૨૦ મિત્રકનું શાસન શરૂ થતાં રાજધાનીના આ નગરનો ભારે ઉત્કર્ષ થયે હતે. ચીની યાત્રી યુઅન સ્વાંગે આ નગરની મુલાકાત લઈ આશ્ચર્ય અનુભવ્યું હતુ,૩૨૧ તો ઈ-સિંગે વલભીના વિદ્યાપીઠને નાલંદાના વિદ્યાપીઠની હરોળમાં હોવાનું કહ્યું હતું.૨૨ જેના દર્શનમાં મહત્વના ગણાતા નયચક્ર' નામના ગ્રંથને રચનાર મલ્યવાદી વલભીનો હતે, તે “રાવણવધ” નામનું (વ્યાકરણાત્મક) મહાકાવ્ય રચનાર ભદિ કવિ વલભીમાં હતો.૩૨૩ દંડીના “દશકુમારચરિત'માં વલભીના એક નાવિકપતિને કુબેરના જેવી સમૃદ્ધિવાળે કહેવામાં આવ્યો છે. ૩૨૪ પાણિનિના ગણપાઠમાં ગણવેલી નગરીઓમાંની વલભીની જાહેરજલાલીને સમય પાણિનિના સમયથી લઈએ તે એ લાગલગાટ પંદરસો વર્ષ જેટલે તે સહેજે ગણાય. જૈન પ્રબંધોએ વલભીને લગતા ઉલ્લેખ કર્યા છે, તેમાં મલવાદીને પ્રસંગ પ્રભાવરિત અને પ્રબંધકેશે છે. ૨૫ પ્રબંધચિંતામણિ, વિવિધતીર્થ. કલ્પ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં મારવાડથી વલભીમાં આવી વસેલા કાકુ વણિકને પ્રસંગ આપી એના દ્વારા વલભીભંગ થયાનું કહ્યું છે ૩૨ પ્રબંધચિંતામણિમાં તથા વિવિધતીર્થકલ્પમાં વલભીનો ભંગ થવામાં હતો ત્યારે ત્યાંના ચંદ્રપ્રભ(ની મૂર્તિ) પ્રભાસમાં અને વર્ધમાન વીરની પ્રતિમા શ્રીમાલપુરમાં ગયાનું નેપ્યું છે.૩૨૭ વલભીનું લાંબા સમય સુધી કોઈ પણ સ્વરૂપમાં અસ્તિત્વ હોય એવો ઉલેખ પ્રભાવક્યરિતમાં થયો છે, જ્યાં આ. હેમચંદ્ર સાથે યાત્રાએ નીકળે Page #380 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ [૩૫૩ કુમારપાલ, ઉઘાડે પગે, દડમજલ ચાલ વલભી નજીક આવ્યો હતો, જ્યાંથી પ્રયાણ કરવાની પૂર્વે ગુરુ તરફની ભક્તિના ઉપલક્ષ્યમાં શ્રી ઋષભદેવ અને પાર્શ્વનાથની મૂર્તિઓ સ્થાપી એમના બે પ્રાસાદ (દેરાસર) કરાવ્યા હતા. ૩૨૮ રાજપૂતોની એક શાખા અને જેમાંથી એક શાખા કાઠીઓમાં ગઈ તે “વાળા’ વલભીના મૈત્રકોના અવશેષ હોવાનું કહેવામાં આવે છે. ૨૯ એમના જ નામથી વળા-શિહેર વગેરેને ગોહિલવાડને પ્રદેશ જૂના સમયથી “વાલાક કહેવાય છે.૩૩૦ પ્રબંધચિંતામણિએ સિંહપુર(સિહોર)ને “વાલાક દેશની દુર્ગ (વિકટ)ભૂમિ'માં આવેલું કર્યું છે,૩૩૧ તો વિવિધતીર્થકલ્પમાં “પાલિતાણય’ પાલીતાણા)ને “વાલકર (વાલાક) જનપદમાં કહ્યું છે. ૨૩૨ વલભી સાથે સંબંધ હોય તેવી જ્ઞાતિઓમાં “વલ્યમ (સુધારીને 7મી) બ્રાહ્મણ અને “વાલભ કાયસ્થ” જાણવામાં છે. આમાંથી વાલભ કાયસ્થીને ઉલ્લેખ “ઉદયસુંદરીથામાં અને અમોઘવર્ષ ૧ લાના સંજાણવાળ ઈ. સ. ૮૭૧ ના દાનશાસનમાં થયું છે. ૨૩૩ હસ્તક૯૫–હસ્તિક૫-હસ્તવપ્ર-હસ્તકવપ્ર : ઉત્તરાધ્યયનસૂત્રની નેમિચંદ્રની વૃત્તિમાં એવું મળે છે કે ઠારવતીનું દહન થયા પછી બલરામ અને શ્રીકૃષ્ણ ત્યાંથી પૂર્વ તરફ નીકળીને હસ્તિકલ્પ નગરમાં આવ્યા હતા; ત્યાંના અચ્છદંત રાજાને હરાવી પછી કેસું બારણ્યમાં જઈ પહોંચ્યા હતા.૩૩૪ આ નગર સુરાષ્ટ્રમાં આવેલું હતું અને એ વિશે જૈન ગ્રંથમાં હસ્તકલ્પ તરીકે બીજે પણ ઉલ્લેખ થયે છે.૩૩૪ પુરાતનપ્રબંધસંગ્રહમાં આપેલા અંબુચીચપપ્રબંધમાં વિદુર બ્રાહ્મણવેશે અને શ્રીકૃષ્ણ એના શિષ્યબટુવેશે હતિક૯૫પુરમાં (કાને બહેરા) અંબુચીચ રાજા પાસે ગયા અને વિદુર માટે ૧૬ ગદિયાણા અને શ્રીકૃષ્ણ માટે કરોડ લખાઈને આવ્યાના કથાનકમાં ૩૩૫ હતિકલ્પપુર એ આ નગર સમજાય છે. દ્વારકાથી કસુંબારણ્ય જતાં વચ્ચે આવતું “હસ્તિકલ્પ’ એ ગોહિલવાડનું બહાથ લાગે છે. ૩૩૧ એ “હરતવપ્ર” કે હસ્તકવપ્ર’ તરીકે પણ ઓળખાતું ૩૩પેરિસના લેખકે “અસ્તપ્ર’ કહ્યું છે ૩૩૭ તે આ “હરતકવપ્ર છે. આ હરતવપ્ર “આહરણ” તરીકે મિત્રવંશના કોણસિંહના દાનશાસન (ઈ. સ. ૫૦૨), ધ્રુવસેન ૧લાનાં દાનશાસને (ઈ. સ. પર ૫ થી ૫૨૯ નાં) અને ધરસેન ર જાના દાનશાસન (ઈ. સ. ૧૮૮)માં ઉલિખિત છે. ૩૩૮ ઘુવસેન ૧ લાનાં બે દાનશાસને (ઈ.સ. પરપ, પ૨૯)માં તથા ધરસેન ૩ જાના દાનશાસન(ઈ.સ. ૬૨૩)માં એને નગર તરીકે ઉલ્લેખ Page #381 -------------------------------------------------------------------------- ________________ I૪ ] ઇતિહાસની પૂર્વ ભૂમિકા [.. થયેલા છે, ૩૩૯ જ્યારે એને ધરસેન ૩ જાના દાનશાસન(ઈ. સ. ૬૨૩), ઉપરાંત ધરસેન ૪ થા (ઈ: સ. ૬૪૪) અને શીલાદિત્ય ૩ જાનાં (ઈ. સ. ૬૬૪ નાં એ) દાનશાસનેામાં ‘આહાર' તરીકે નિર્દેશ થયેલા છે. ૩૪૦ ભાવનગર જિલ્લામાં ભાવનગર તાલુકામાં, ધેાધાથી પશ્ચિમ દિશામાં આશરે નવેક કિ.મી. ( છએક માઈલ) ઉપર, આ ગામ આવેલુ' છે. પાદલિપ્તપુર-પાલીતાણા : સૌરાષ્ટ્રના ગોહિલવાડ–ભાવનગર જિલ્લામાં શત્રુંજય ગિરિની તળેટીમાં આવેલા આ પ્રાચીન નગરને લગતા ભિલેખિક ઉલ્લેખ ગાવિંદરાજ પ્રભૂતવર્ષના ઈ. સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાનશાસનમાં પાલિત્તાન’તરીકે થયેલા મળે છે.૩૪૦અ સવિશેષ ઉલ્લેખ જૈન પ્રબધામાંના છે. પ્રભાવકચરિતમાં પાદલિપ્તસૂરિનું ચરિત આપતાં એમના શિષ્ય સિદ્ધ નાગાર્જુનને પ્રસંગ આપવામાં આવ્યા છે. રસની સિદ્ધિ પ્રાપ્ત કરનારા આ નાગાજુ તે વિમલાદ્રિ(શત્રુંજય)ની તળેટીમાં ગુરુના નામથી ‘પાદલિપ્તપુર'ની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કયુ હાવાનું કહેવામાં આવ્યું છે.૩૪૧ પ્રશ્ન ધચિંતામણિ અમાત્ય વસ્તુપાલે ‘પાલિતાણુક'માં વિશાલ પૌષધશાળા કરાવ્યાનુ ગાંધી, પછી ‘પાદલિપ્તપુર'માં નાગાર્જુને ગુરુની સેવાના ફલસ્વરૂપ ‘ગગનગામિની’ વિદ્યા મેળવ્યાનુ તેાંધ્યું છે.૩૪૨ વિવિધતીર્થંકપે ‘વાલ’ (આજને વાલાક) પ્રદેશમાં ‘પાલિત્તાણુય’ નગર હાવાનુ કહી ‘કવિ§' નામના ગ્રામમહત્તરનુ કથાનક આપ્યુ છે;૩૪૩ આગળ જતાં ‘પાલિત્તયપુર'માં નાગાર્જુન પાદલિપ્તાચાની સેવામાં હાઈ પછી એનું પણ કથાનક નેાંધ્યુ છે.૩૪૪ પુરાતનપ્રબંધસંગ્રહમાં વસ્તુપાલે પાલીતાણુક' ગયાનુ' અને ત્યાં- પાદલિપ્તપુર'માં લલિતાદેવીના શ્રેય માટે સરોવર કરાવ્યાનું અને ‘પાદલિપ્તપુર'માં નાગાર્જુન ગુરુની સેવા કરતા હેાવાનું એમ ત્રણ વાર બંધ કરવામાં આવી છે.૩૪૫ પ્રમધકાશ તા નાગાર્જુને ‘પાદલિપ્તપુર' નવું વસાવ્યાનું, નેમિનાથનું દેરાસર કરાવ્યાનું, વગેરે નાંધી લે છે.૩૪૬ સિંહપુર : આવશ્યકસૂત્રની નિયુÖક્તિમાં તીર્થંકર શ્રેયાંસના જન્મસ્થાન તરીકે ‘સિંહપુર' કહેવામાં આવ્યું છે૩૪૭ તે વારાસી પાસેનું ‘સિંહપુરી’ માનવામાં આવે છે, પરંતુ સૂત્રકૃતાંગસૂત્રની શીલાંકદેવની વૃત્તિમાં એક હાલરડુ ઉષ્કૃત કરવામાં આવ્યું છે તેમાં ‘ન±પુર' ‘હસ્તકલ્પ’ ‘ગિરિપત્તન’ ‘કુક્ષિપુર’ ‘પિતામહમુખ' ‘શૌરિપુર' એ નગરા સાથે ‘સિ ંહપુર' પણ છે૩૪૮ તે કદાચ સૌરાષ્ટ્રનું હાઈ શકે Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ [૩૫૫ બૌદ્ધસાહિત્યમાં સિંહલ-સંરકૃતિનો આરંભ “લાળ દેશના એક રાજપુત્રના આગમનથી કહેવામાં આવ્યું છે; અનુશ્રુતિ અનુસાર એ રાજપુત્ર સિંહપુરના સ્થાપક સિંહબાહુ રાજાને પુત્ર હતો.૩૪૯ સિંહપુર” અને “લાળ” ક્યાં એ વિષયમાં વિદ્વાનોમાં મતભેદ છે. એમાંના એક મત અનુસાર એ સિંહપુર સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલું “સિહેર હોવું સંભવે છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું વડું મથક “સિહોર ગુજરાતના ઈતિહાસમાં ‘સિંહપુર તરીકે જૂના સમયથી જાણીતું રહ્યું છે. મિત્રક રાજા ધ્રુવસેન ૧ લાનાં ઈ. સ. ૫૨૫ તથા પર૮ નાં દાનશાસનમાં,૩૫ ધરસેન ૪થાના ઈ. સ. ૬૪૫ ના દાનશાસનમાં અને શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૪ના દાનશાસનમાં ૫૨ દાન લેનાર બ્રાહ્મણોના નિવાસસ્થાન તરીકે સિંહપુરને ઉલ્લેખ થયેલ છે. ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરના ઈ. સ. ૧૨૯૬ ના અભિલેખમાં, અર્જુનદેવ વાઘેલાના સમયના એક જૈન ગૃહસ્થને “સિંહપુરવંશજન્મા” કહ્યો છે એનું કુટુંબ સિંહપુરમાંથી ઊતરી આવ્યાનું કહી શકાય.૩૫૩ પ્રબંધોમાં પણ સિંહપુર જોવા મળે છે. પ્રભાવચરિતમાં સિદ્ધરાજ બ્રાહ્મણોને “સિંહપુર” દાનમાં આપી શત્રુંજય ગિરિ ઉપર ગયાનું નોંધવામાં આવ્યું છે,૩૫૪ જ્યારે પ્રબંધચિંતામણિમાં પણ સિદ્ધરાજે વાલાક દેશમાંની દુર્ગભૂમિમાં બ્રાહ્મણોને “સિંહપુર” નામને અપ્રહાર” સ્થાપ્યાનું કહ્યું છે. ૫૫ વિવિધતીર્થકલ્પમાં સે–ગણું યાત્રાફળ મળે તેવાં નગરોમાં સિંહપુરને ગણાવ્યું છે, ત્યાં ૮૪ તીર્થોમાં “સિંહપુરમાં વિમલનાથ અને નેમિનાથનાં દેરાસર કહેવામાં આવ્યાં છે. ૩૫ તલાજા: સામાન્ય રીતે બહુ જાણવામાં ન આવેલું ‘તલાજા–અત્યારે ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં આવેલું તળાજા–મહેર રાજા જગમલના ઈ.સ. ૧૨૦૭ના દાનશાસનમાં જાણવામાં આવ્યું છે.૩૫૭ જગમલે “તલાજા-મહાસ્થાનમાં પિતાનાં માતાપિતાની સ્મૃતિમાં બે શિવલિંગને નામ આપ્યાનું ત્યાં કહ્યું છે. શેત્રુંજી નદીના કાંઠે આવેલા હરાસણી ગામમાં(ઈ. સ ૧૩૧૯)ના લેખમાં તાલધ્વજે કહ્યું છે તે આ તળાજા જ છે. એ “તાલધ્વજને વહીવટ રાજા મહષે ઠપક નામને મહેરને સોંપ્યો હતો. ૩૫૭માં વિવિધતીર્થકલ્પમાંના શત્રુજ્યતીર્થ કપમાં શત્રુંજયનાં એકવીસ નામમાં એક તાલધ્વજ પણ છે ૫૮ તે ઉપરનું ‘તલાજા” નથી. તળાજા એના મથાળે આવેલા પહાડની પ્રાચીન ગુફાઓને માટે જાણીતું છે. શેત્રુંજી નદી એની નજીકમાંથી જ પસાર થાય છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [ ગ. મધુમતી–મુલ્યાઃ સૌરાષ્ટ્રમાં પૂર્વ-દક્ષિણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મહુવા બંદરનું જૂનું નામ “મધુમતી' મળે છે. મૈત્રકવંશના શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૦ ના દાનશાસનમાં “સુરાષ્ટ્રમાં મધુમતીધારે આવેલા સેનગ્રામને નિર્દેશ થયો છે. ૩૫૯ આ “મધુમતી' તે “મહુવા છે. દશકુમારચરિતમાં મધુમતીના સાર્થવાહને પુત્ર બલભદ્ર મધુમતીથી આવી વલભીના ગૃહગુપ્તની પુત્રી રત્નવતી સાથે પરણ્યા હોવાનું કહ્યું છે. ૨૦ “મધુમતી'માં વિ. સં. ૧૦૮(ઈ. સ. પર)માં જાવડિ નામને ધનપતિ રહેતે હેવાનું વિવિધ તીર્થકલ્પમાં કહ્યું છે. પુરાતનપ્રબંધસંગ્રહના “વજસ્વામિકારિતશત્રુદ્ધારપ્રબંધમાં ગુરુ વજરવામ “મધુમતીનગરીમાં આવ્યા તેમણે મધુમતીમાં રહેતા સૌરાષ્ટ્રક પ્રાવાટ ભાવડ શેઠના પુત્ર જવાને ઉપદેશ આપી એના દ્વારા શત્રુજ્ય તીર્થને ઉદ્ધાર કરાવ્યો હેવાનું કહ્યું છે, ત્યાં આ નગરને “મુહુયા પણ કહ્યું છે૩૨ મંડલીઃ “મંડલીઝંગ' તરીકે નાના તાલુકાના પ્રકારને સૌથી જૂને ઉલેખ મૈત્રકવંશના ગુહસેનના ઈ. સ. પ૬૪ ના દાનશાસનમાં થયેલ જેવા મળે છે. ૩૬૩ બીજો ઉલ્લેખ શીલાદિત્ય ૧ લાના ઈ. સ. ૬૦૯ અને ખગ્રહ. ૧ લાના ઈ. સ. ૬૧૬ ના દાનશાસનમાં થયેલ છે.૩૬૪ મંડલીદંગ’નું વડું મથક મંડલી (હાલનું માંડલ”) સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના રાજુલા મહાલમાં રાજુલાથી પૂર્વે ૧૬ કિ. મી. (૧૦ માઈલ) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મુખ્ય મથક મહુવાથી પશ્ચિમે અંદાજે વીસેક કિ. મી. (બારેક માઈલ) ઉપર આવેલું છે. ભદ્વપત્તન: એ સમયના આ કોઈ મહત્વના લાગતા નગર પાસે છાવણી નાખ્યા ઉલ્લેખ ધરસેન ૨ જાના ઈ. સ. ૭૧,૫૮૮, ૧૪૯, ૫૮૯, અને યુવસેન ૨ જાના ઈ. સ. ૬૩૮ ના, દાનશાસનમાં થયેલ છે. ૩૫ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મહુવાની ઉત્તરપૂર્વે સાતેક કિ. મી.(ચાર માઈલ) ઉપર આવેલું “ભાદરેડ ગામ પુરાતન છે અને એ આ ભદ્રપત્તને હેવાની શક્યતા છે. ભાદરેડ' માટે સંજ્ઞા ઊતરી આવવાને સં. શબ્દ મદ્રપાર જોઈએ; પરના અને પાટ એકાર્યવાચી હોઈ, મૂળમાં એ મદ્રપાર હોય, અને મપત્તન પણ કહેવાતું હોય. કેટિનગર: પ્રબંધમાં “કેટિનગર તરીકે જે ઉલિખિત થયું છે તે દક્ષિણ સૌરાષ્ટ્રનું, અમરેલી જિલ્લામાં મૂળદ્વારકા નજીક આવેલું “કોડીનાર સમજાય છે; એ જૂનાગઢ જિલ્લાના સુપ્રસિદ્ધ પ્રભાસપાટણથી અગ્નિકેણે ચાળીસેક Page #384 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ] પ્રાચીન ભોગોલિક ઉલ્લેખે [૩૫૭ કિ.મી.(પચીસેક માઈલ) ઉપર આવેલું છે. પ્રભાવકચરિતમાં રૈવતકનાં અંબાદેવીના સંદર્ભમાં “કેટિનગરના બ્રાહ્મણ સમભટ્ટની કથા આપી છે. એ પછી સોલંકી રાજ કુમારપાલ આ. હેમચંદ્ર સાથે યાત્રા કરે ગિરનાર–અંબાજીની યાત્રા કરી સોમેશ્વરપત્તન–પ્રભાસપાટણ આવી ત્યાંથી “કેટિનગર માં ગયાનું નોંધાયું છે. ૩૬૭ સોમભટ્ટની વાર્તા નેધતાં વિવિધતીર્થકલ્પમાં કેડીનાર એવું પ્રાકૃત નામ જ આપ્યું છે ૬૮ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં કેડીનારપુર સંજ્ઞા આપી છે. ૩૬૯ મોડેથી દીવના ઈ. સ. ૧૩૩૬ના અભિલેખમાં કટિનગર જ જોવા મળે છે. આ કુબેરનગરઃ ગીરપંથકના આંબળા ગામ નજીકથી મળેલા જયદ્રથવંશના મહારાજ અતિવર્માના અંદાજે ઈ. સ. ૭૨૨ ના દાનશાસનમાં જુદાં જુદાં ગામોની જમીનનું એક ભિક્ષુવિહારના નિભાવ માટે દાન આપવાનું લખ્યું છે તેમાં એક “કુબેરનગરને પણ નિર્દેશ થયો છે. ૩૭૦ કેડીનારનું નામ “કુબેરનગર હોવાનો કવચિત અભિપ્રાય થયે છે, પણ આ દાનશાસનમાંનાં ગામોની નિકટતાની દૃષ્ટિએ એ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું “કૂબડા” હેવાની શક્યતા વિશેષ છે. ગામૂત્રિકા : અપરસુરાષ્ટ્રામંડલ(પશ્ચિમ સૌરાષ્ટ્ર)ના સેંધવ રાજ અગ્ગક ૩ જાના ઈ. સ. ૮૮૬-૮૭ના દાનશાસનમાં કાર્યાયાતકચ્છ” વિષયમાંના ગમૂત્રિકા'ના બ્રાહ્મણને દાન આપવામાં આવ્યું છે.૩૭૧ આ કાયયાતકરછ વિષય કે એના વડા મથક કાર્યાયાતને આજે પત્તો લાગતો નથી. ગેમૂત્રિકા એ ગાંડળ પાસે આવેલું ગોમટા” હોવાની શક્યતાના બળ ઉપર સંભાવના કરી શકાય કે જેતપુર અને વીરપુર વચ્ચે કાઈ નષ્ટ થઈ ગયેલી નદીને ખજૂરીઓવાળ પટ ઈશાનથી વાયવ્ય તરફ જતો જોવામાં આવે છે તે એક સમયે રસાળ પ્રદેશ હોય અને તેથી કરછ સંજ્ઞાને પાત્ર બન્યો હોય. એ વિષયનો વિસ્તાર તે ભાદરના ઉત્તર કાંઠેથી લઈ ગાંડળ સુધી સંભવી શકે. અત્યારે આ રાજકોટ જિલ્લાના ગંડળ તાલુકાને અને જેતપુર તાલુકાને ભાગ છે. મૈત્રકવંશીય શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૯૧ ના દાનશાસનમાં “ગોમૂત્રિકારથી નીકળી આવી વલભીમાં આવી વસેલા બ્રાહ્મણને દાન આપવામાં આવ્યું છે એમ કહ્યું છે.૩૭૨ આ ગેમૂિત્રકા’ને કહી શકાય તે ઉલ્લેખ અપરસુરામંડલના રાજા અગ્ગક ૩ જાના ઈ. સ. ૮૮૬-૮૭ના દાનશાસનને ઉપર નેળે છે.૩૭૩ ગોમટા રાજકોટ જિલ્લાના ગોંડળ તાલુકામાં ગાંડળથી દક્ષિણે ૧૨ કિ. મી.(સાડાસાત માઈલ) ઉપર આવેલું છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ કપટ). ઈતિહાસની પૂર્વભૂમિકા t. ગોમંડલઃ સુરાષ્ટ્રમાં ગમષ્ઠલનગરને ધારા નામને તેર કોડને આસામી શ્રાવક હતો, જે સાતસો દ્ધા, સાત પુત્રો અને તેરસો ગાડાં લઈ સંઘ કાઢી યાત્રાએ નીકળ્યો હતો, એમ પુરાતનપ્રબંધસંગ્રહમાં લખ્યું છે.૩૭૪ નવમી શતાબ્દીના બપ્પભટ્ટસૂરિને એને સમકાલીન કહેવામાં આવ્યા છે. પ્રબંધને અભીષ્ટ ગોમંડલ તે રાજકોટ-જેતલસર રેલમાર્ગ ઉપર આવેલું શહેર હેવાની પૂરી શક્યતા છે, જે રાજકોટ જિલ્લાના ગોંડળ તાલુકાનું આજનું વડું મથક ગાંડળ છે. રેહાણુક: મૈત્રક વંશના ધ્રુવસેન ૨ જાના ઈ. સ. ૬૩૮ ના દાનશાસનમાં સુરાષ્ટ્રમાં આવેલા “હાણુકથક'ના “નાગદિનાનક” ગામનું દાન સૂચવાયું છે. ૩૭૫ આ પથકનું વડું મથક હરિપ્રસાદ સં. શાસ્ત્રીના અભિપ્રાય બોટાદથી દક્ષિણ-પૂર્વે પચીસ કિ. મી. (સેળ માઈલ) ઉપરનું બરહીશાળા અથવા રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાનું ભરણુકી હોઈ શકે ૩૭૬ એમનું એક સંગત સૂચન પણ છે કે ગાંડળ તાલુકામાં એક ‘નાગડસ ગામ આવેલું છે તે “નાગદિનાનક હોય તો એ રણકી' નજીક હાઈ રેણકી' વધુ બંધ બેસે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં પણ એક રેણકી’ આવેલું છે. હાંકઃ આમિલેખિક દષ્ટિએ સદ્ભતીર્થ તરીકે આ સ્થળને ઉલ્લેખ અપરસુરાષ્ટ્રામંડલના શાસક સેંધવવંશના અગ્ગક ર જાના ઈ.સ. ૮૩રના દાનશાસનને છે,૩૭૭ જેમાં પુત્રી પ્રદેશમાં આવેલું આ આતંકતીર્થ” ગામ “સોમેશ્વર (પ્રભાસપાટણ)ના રહીશ બ્રાહ્મણને દાનમાં આપવામાં આવ્યું કહ્યું છે. ઢાંક રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આલેચના ડુંગરની તળેટીમાં, ધૂમલીથી પૂર્વમાં ૪૦ કિ.મી. (૨૫ માઈલ) ઉપર આવેલું છે અને એની પ્રાચીન જૈન ગુફાઓ માટે જાણીતું છે. ૭૮ સુવર્ણમંજરીઃ વિષય તરીકે સુવર્ણમંજરી કે સ્વર્ણમંજરીને ઉલ્લેખ અપરસરાષ્ટ્રામંડલ(પશ્ચિમ સૌરાષ્ટ્ર)ના સૈધવવંશના રાણકના ઈ.સ. ૮૭૪-૭૫ ના, અગ્રુક ૩ જાના ઈ.સ. ૮૮૬૮૭ના અને જાકિર જાના ઈ.સ. ૯૧૫ના દાનશાસનમાં થયેલું છે. ૩૭૯ આ દાનશાસનમાંના એ વિષયનાં ગામોના સંદર્ભમાં એ વિષયના વડા મથક “સુવર્ણમંજરી'નું સ્થાન નિશ્ચિત કરવાના પ્રયત્ન થયા છે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ (રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વડા મથક) રાજીથી ઉત્તરે નવેક કિ.મી. (૬ માઈલ) ઉપર આવેલા “સનાળા” વિશે સંભાવના કરી છે.૩૮૦ આ સનાળા રાજકોટ જિલ્લાના જામકંડોરણે મહાલમાં છે. અલકરે વિકલ્પ લેખે ઉત્તર સૌરાષ્ટ્રમાં આવેલા સેનપુર” નામનાં ગામે Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧૧:સું] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખા [ ૩૫૯ માંનું એક, અથવા ઘૂમલીથી વીસેક કિ.મી. (૧૨ માઈલ) ઉત્તરપૂર્વે આવેલા ‘સેાનવવિડયા' હાવાનું બતાવ્યું છે.૩૮૧ આ ‘સેનવડયા' અત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલુ છે. અને ગુપ્ત-મૈત્રકકાલની સંધિના સ્વીકારાયેલા પ્રાચીન ગેાપમ દિરવાળી ‘ઝીણાવાળી ગેપ'થી નૈઋત્યે પાંચેક કિ.મી. (ત્રણેક માઈલ) ઉપર આવેલુ છે. પચ્છત્રી વિષયના વિસ્તારની અને સુવણૅ . મંજરી વિષયના વિસ્તારની દૃષ્ટિએ તે તે વિષયનું વડુ મથક કયાં હાય એને વિચાર કરવામાં આવે તેા હરિપ્રસાદ શાસ્ત્રીએ કહ્યુ છે તે ‘સનાળા' વધુ બંધ એસે એમ છે; જોકે દાનશાસનેામાં આપેલાં કેટલાંક ગામ ‘સેનવિડયા'ની નજીક પણ કહી શકાય એમ છે તેા સમાન લાગતી સત્તાનાં એ ગામ સનાળા’ની નજીક પણ છે. અલતેકરે કાઈ એક ‘સેાનપુર'ની પણ સંભાવના કરી છે, પણ અત્યારે ‘સાનપરા' અને 'સાનપરી' જેવાં નામ છે તે કાંય દૂર છે, એને દાનશાસનમાંનાં ગામા સાથે કાઈ મેળ મળતા નથી. પણ પચ્છત્રી: એમાં પ્રદેશ’ તરીકે અને ત્રીજામાં ‘વિષય’ તરીકે એ રીતે આના ઉલ્લેખ અપરસુરાષ્ટ્રામડલના, ભૂતાંબિલિકામાં રાજધાની રાખી રહેલા, સૈંધવવહેંશના અગ્નુકર જાના ઈ. સ. ૮૩૨ ના, જાઈક ૧ લાના આશરે ઈ. સ. ૮૩૪૩૫ના અને રાણકના અંદાજે ઈ.સ. ૮૬૮-૬૯ના દાનશાસનમાં જોવા મળે છે.૩૮૨ ‘પુત્રી' એ બરડા ડુંગરની પશ્ચિમે આવેલી સપાત જમીન ઉપર આવેલું આજનુ... ‘પાતર’ ગામ છે. અલતેકર વગેરેએ ‘પાછતરડી’૮૩ કહ્યું છે, એ તા ‘પાછતર’ની નૈૠત્યે નવું વસેલુ` પરુ હોય તેવું નાનું ગામ છે. ‘પચ્છત્રી’ શબ્દ ‘પાતર' એવા વિકાસ આપે છે એ બહુ સ્પષ્ટ છે. જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનું આ ‘પાછતર’ જૂના ઉજ્જડ ‘ધૂમલી'થી પશ્ચિમે 3 કિ.મી. (છ માઇલ) ઉપર આવેલું છે અને એનાં ૭મી-૮ મી સદીનાં પાંચ ભગ્ન દિને માટે જાણીતું છે. ભૂતાંખિલિકા-ભૂતાંખિલી-ભૂમિલિકા-ભૂમલિકા : અપરસુરાષ્ટ્રામંડલ' કંવા પશ્ચિમ સુરાષ્ટ્રની રાજધાની તરીકે સૈંધવાનાં દાનશાસનેામાં ભૂતાંબિલિકાના નિર્દેશ થયેલા છે. અહીં ઈ. સ. ૭૩૦ આસપાસથી, જેનું રાજચિહ્ન 'મકર' હતું તેવા, રાજવ’શ-‘જયદ્રથવ’શ' કે ‘સૈંધવવંશ' ઈ. સ. ૧૫ સુધી સત્તા ઉપર હતા. જ્યે દાનશાસનમાં 'ભૂતાંબિલિકા'ને રાજધાની કહી છે.૪૮૪ એ પછી ઈ. સ. ૯૮૯ માં રાણુક ખાકલદેવ ‘ભૂતાંબિલી’માં રાજ્ય કરતા જાણવામાં આવ્યા છે. એના દાનશાસનમાં ‘અપરસુરાષ્ટ્રાભડલ’ન કહેતાં ‘નવસુરાષ્ટ્રા’ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩ ] ઈતિહાસની પૂર્વભૂમિકા માં જોહુકપ્રદેશ’ (જેઠવાઓને પ્રદેશ’) કહેવામાં આવેલ છે અને ભૂતાંબિલી'ને મંડલકરણ” કહેલ છે.૩૮પ રાજા જાઈકદેવનું ધીણકીનું દાનશાસન આ પહેલાંનું ઈ. સ. ૭૩૮ નું હોવાનો દાવો કરે છે; એમાં રાજધાનીને ભૂમિલિકા” કહી છે અને રાજાને સૌરાષ્ટ્રાધિપતિઃ પરમમદારમારગવાનપરમેશ્વર: કહ્યો છે, જ્યારે એનાં પ્રામાણિક દાનપત્રોમાં એને સમધિગતા રોષમારાઢમઠ્ઠાણામંતાધિપતિશ્રીના કહેલો છે?૮૦–વર્ષ પણ ગુપ્ત સંવત્સરને બદલે વિક્રમનું કહ્યું છે; આવાં કારણોએ એ દાનશાસન બનાવટી પુરવાર થયું છે તેથી “ભૂમિલિકા સંસાને ઐતિહાસિક બળ નથી.૩૮૮ એ ખરું છે કે વીસલદેવ વાઘેલાના સમયને ઈ. સ. ૧૨૫૯ પિોરબંદરને એને સુરાષ્ટ્રમંડલને અભિલેખ મળે છે તેમાં “મૂર્જિા ' શબ્દથી પ્રચલિત “ભૂમલીનું સંસ્કૃત રૂપ જોવા મળે છે, ૩૮૯ તો એના વંશજ સારંગદેવ વાઘેલાને ઈ. સ. ૧૨૯૦ ને વંથળીને અભિલેખ ભાનુ(ભાણ જેઠવા)ના નિર્દેશ સાથે “મમ્રપટ્ટી' ઉપર સારંગદેવને પ્રતિનિધિ વિજયાનંદ ચડાઈ કરી ગયાનું સેંધે છે. ૩૯૦ પરંતુ આ પહેલાંના જૂનાગઢ જિલ્લાના આજક ગામના ઈ. સ. ૧ર૦૬ના અભિલેખમાં ઘસાયેલા અક્ષરોમાં મૂતાંવિહ્યાં વંચાય છે, ૩૯૧ જે રાણા સિંહની રાજધાની સૂચવાઈ છે, તો ઈ. સ. ૧૩૧૮-૧૯ ના જામનગર જિલ્લાના રાવલ ગામને અભિલેખમાં મૂતવિહ્યાં મંદઝરને એ રીતના રાણા બાલ્કલદેવના દાનશાસનને મળતા શબ્દોમાં “મૂતાવિત્રી' જ કહી છે. ૩૯૨ એટલે સંસ્કૃત નામ સ્થાનિક રાજાઓના અભિલેખમાં તે મૂતવિઝિશા કે મૂતવિકી સ્વીકારવામાં આવ્યું હતું, પરંતુ કેમાં નામ “મમરી' હશે એટલે “મૂપિઝિ' અને મૂમપલ્લી” જેવાં સંસ્કૃતીકરણ પણે બહારના દાતાઓએ પ્રયોજ્યાં. આ નષ્ટ થઈ ચૂકેલા રાજધાનીના નગરનું નામ “ધૂમલી' કયારે વ્યાપક બન્યું એને કઈ ઐતિહાસિક પુરા આજે પ્રાપ્ત નથી. અસલ શબ્દ કર્યો હોવો જોઈએ એ વિષયમાં ડોલરરાય રં. માંકડે સંભાવના કરીને ધ્યાતિજના સંસ્કૃતીકરણ મૂમમાંથી મમરીનું મૂળ અને જ્ઞાતિ એવા વૈકલ્પિક રૂપમાંથી ધૂમચી બતાવવા પ્રયત્ન કર્યો છે. એમાં “લી કેવી રીતે આવે એનો એમને ખ્યાલ નહિ, જે મૂજી 'વાળને સૂઝયો છે. અર્થાત ઉત્તર અંગ “દિશા માંથી આવ્યું છે. ભૂમકનું અને એના ઉત્તરાધિકારી નહપાનનું શાસન ઈ. સ. ૯૦ પહેલાંનું કહેવાયું છે;૩૯૪ આનું શાસન નાસિકથી અજમેર સુધીના પ્રદેશ ઉપર હતું. ક્ષહરાત કુલના આ બંને રાજવીઓની સત્તા સૌરાષ્ટ્રમાં ઊંડે સુધી હતી અને ભૂમકના નામ ઉપરથી બરડાના ડુંગરની ઉત્તર ઉપત્યકામાં નવી નગરી મુન્દ્રા જેવી સ્થપાઈ એ કોઈ પુરાવો હજી તે ઉપલબ્ધ થયે નથી, અને તેથી એ પ્રાગજોતિષપુર હોય અને એને નાશ થયા પછી નરકાસુર-ભૌમાસુરના એ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું ] પ્રાચીન ભોગોલિક ઉલ્લેખ (351 નગરનું પાછળથી મૌમપતિના રૂપમાં નામકરણ પ્રચલિત બન્યું હોય એવી એક સંભાવના કરી છે.૩૯૫ આમ છતાં સબળ પુરાવાને અભાવે નિર્ણયાત્મક રીતે કશું કહી શકાય એમ નથી. ફેકપ્રસવણુ : ગારુલકવંશના વરાહદાસ ૨ જાનું ઈ. સ. ૧૪૯ નું દાનશાસન અને એના પુત્ર સિંહાદિત્યનું ઈ. સ. ૫૭૪ નું દાનશાસન એ “કંકપ્રસ્ત્રવણ”માંથી ફરમાવવામાં આવ્યાં છે. ૩૯૬ બંને દાનશાસનમાં વરાહદાસ ૨ જાને દ્વારકા સાથે કઈ ખાસ પ્રકારનો સંબંધ બતાવવામાં આવ્યો છે. આ વિષયમાં હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ કરેલી વિચારણું પ્રતીતિજનક છે૩૯૭ અને પિતાના શાસનપ્રદેશમાં દ્વારકાને સમાવેશ થતાં પોતાને “ દ્વારકાધિપતિ ” કહેવરાવવાનો લાભ વરાહદાસ ૨ જાને મળ્યું હોવાનું કહી શકાય એમ છે. તામ્રપત્રોમાં “કંકપ્રસ્ત્રવણમાંથી આ દાનશાસન ફરમાવ્યાં હોવાનું જણાવ્યું છે; એ રાજધાનીનું સ્થાન છે કે છાવણીનું એવું ત્યાં સ્પષ્ટ નથી, છતાં વસ્ત્રમીત ના પ્રકારે પ્રવાન્ન હોઈ રાજધાની હોઈ પણ શકે. આવું કોઈ સ્થાન આજે પકડાતું નથી. હરિપ્રસાદ શાસ્ત્રીએ ને બદલે ઢવા કદાચ હોઈ શકે એવી સંભાવના કરેલી,૩૯૮ પરંતુ એમણે છાપ વાંચ્યા પછી જ માન્ય રાખેલ છે. ઢાંકની પાસે “ઝીંઝુરીઝરની બૌદ્ધ ગુફાઓ જાણવામાં આવી છે. “ઝર અને પ્રસવ બેઉ એકીર્થ છે, તો એ સ્થાન “ફેંક” તરીકે રાજધાનીનું હશે ? શંભુપ્રસાદ હ. દેસાઈ તે પ્રભાસપાટણની પૂર્વે ૧૬ કિ. મી. (દસ માઈલ) ઉપરના પ્રશ્નાવડા ગામને “પ્રસ્ત્રવણમાની એનાથી નવેક કિ. મી. (છએક માઈલ) દક્ષિણે આવેલ “મૂળદ્વારકાને વરાહદાસની જીતેલી દ્વારકા કહેવા માગે છે. ૩૯૯ પરંતુ દ્વારકામાં થયેલા ઉખનને એક વાત સ્પષ્ટ કરી આપી છે કે૪૦૦ આજની દ્વારકાના સ્થાને માનવવસાહત ઈ. પૂ. ૧ લી સદી સુધી તો સ્પષ્ટ રીતે પકડી શકાય છે, એટલે પ્રશ્નાવડા અને કેડીનાર નજીકની મૂળદ્વારકા સાથે વરાહદાસની દ્વારકાને જોડી દેવાનું યુક્તિસંગત નથી. હકીકતે “ફ્રકપ્રસવણ એ પશ્ચિમ સૌરાષ્ટ્રનું જ કઈ સ્થાન હતું. પાછળથી ગારુલકાની સત્તા વિલુપ્ત થયા પછી દેહસાક વર્ષે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વલભીને સામત તરીકે સેંધવો આવ્યા અને રાજધાની ભૂતામ્બિલિકામાં કરી. “વ' શબ્દમાં રકાર ન હોઈ જૂનાગઢ જિલ્લાના સીલ ગામની પૂર્વે એકાદ કિ. મી. (પાંચેક ફર્લાગ) ઉપરના “ફરંગટા ગામની પણ કલ્પના કરવાની જરૂર રહેતી નથી; વળી “ફરંગટા ” એ તક “ફિરગટા” શબ્દને વિકાસ હેવાનું પણ જાણવામાં આવ્યું છે.૪૦૧ Page #389 -------------------------------------------------------------------------- ________________ કર) ઇતિહાસની પૂર્વભૂમિકા કલાપક ત્રિક કાલમાં સૌરાષ્ટ્રમાં “કાલાપથક સંજ્ઞાથી એક પથક દાનશાસનમાં જોવા મળે છે. શીલાદિત્ય ૧ લા ઉ ધર્માદિત્યના ઈ.સ. ૬૦૫ ના તૂટક દાનશાસનમાં “...પથ' શબ્દથી “કલાપકપથકે સમજાય છે.૪૦૨ ધરસેન ૩ જાના ઈ. સ. ૬૨૩ ના, ધ્રુવસેન ૨ જાના ઈ. સ. ૬૨૯ ના, ધરસેન ૪થાના ઈ. સ. ૬૪૫ ના અને શીલાદિત્ય ૨ જાના ઈ. સ. ૬૬૬ ના એ દાનશાસનમાં૪૦૩ એનું સ્પષ્ટ સૂચન છે. શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૪ ના તેમજ ઈ. સ. ૬૬પ ના દાનશાસનમાં પાઠની શુદ્ધિ નથી, પણ ત્યાં કાલાપકપથક ઉદ્વિષ્ટ છે. પથકના નામ માત્રથી એ પથકનું વડું મથક રાજકેટની દક્ષિણ-પશ્ચિમ દિશાએ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું વડું મથક કાલાવડ તદ્દન સ્પષ્ટ છે. પુષ્યસાબપુરઃ મિત્રક શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૬ ના અને ૭૬ ના -એ બે દાનશાસનમાં “પુષ્યસાંબપુરથી નીકળીને વલભીમાં આવી રહેલા બ્રાહ્મણને દાન આપવામાં આવ્યાં છે.૪૦૫ આ “પુષ્યસાબપુરએ જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાનું ખંભાળિયાથી ઉત્તર-પશ્ચિમે ૧૧ કિ. મી. (સાત માઈલ) ઉપર આવેલું “સામોર હેવાની શક્યતા છે.૪૦૬ વર્ધમાનઃ મૈત્રકકાલના “ભુક્તિ” નામના વહીવટી ભૂભાગ તરીકે વર્ધમાન”(વઢવાણ)નું અસ્તિત્વ જાણવામાં આવ્યું છે. શીલાદિત્ય ૫ માનાં ઈ. સ. ૭૨૧ અને ઈ. સ. ૭૨૨ નાં દાનશાસનમાં “વર્ધમાનભુક્તિમાંથી આવેલા બ્રાહ્મણોને દાન આપવાનું મળે છે.૪૦૭ ઈ. સ. ૭૮૩-૮૪ માં જયસેનસૂરિએ હરિવંશપુરાણની રચના “જયવરાહ’ નામના રાજાના સમયમાં વર્ધમાનપુરમાં ક્યનું કહ્યું છે. ૪૦૮ ચાપવંશને ધરણીવરાહ ઈ. સ. ૯૧૭–૧૮માં વર્ધમાનપુરમાં સત્તા ઉપર હતા એ એના એકમાત્ર મળતા દાનશાસનથી જાણવા મળે છે ૪૦૯ અહીં જ દિગંબર સંપ્રદાયના આચાર્ય હરિજેણે કથાકેશની રચના ઈ. સ. ૯૩૩માં કર્યાનું પણ જાણવામાં આવ્યું છે. ૧૦ પ્રબધામાં પ્રબંધચિંતામણિ સિદ્ધરાજે નવઘણ નામના આભીરરાજાને કબજે કરવા, પોતે અગિયાર વાર એનાથી હારેલે હાઈ વર્ધમાન વગેરે નગરોમાં કેટ તૈયાર કરાવીને એના તરફ કૂચ કર્યાનું નેધે છે. એ પછી કુમારપાલના સમયમાં એનાથી દલનાયકપદ પામીને ઉદયન મંત્રીએ સૌરાષ્ટ્રમાં કૂચ કરી જતાં “વર્ધમાનપુરમાં યુગાદિદેવઋષભદેવના મંદિરને જીર્ણોદ્ધાર કર્યાનું નોંધ્યું છે.૪૧૨ અને મેરૂતુંગાચાર્યું પ્રબંધચિંતામણિની રચના “વર્ધમાનપુરમાં જ ઈ. સ. ૧૩૦૫ માં પૂરી કર્યાનું Page #390 -------------------------------------------------------------------------- ________________ ૧૧] પ્રાચીન ભોગોલિક ઉલેએ કર્યું એની પુપિકાથી સમજાય છે.૧૩ “સત્યપુરતીર્થકલ્પ'માં “બાળ ઘમ' તરીકે આ નગર સૂચવાયું છે૪૧૪ પુરાતનપ્રબંધસંગ્રહમાં વરધવલના મૃત્યુ પછી વીરમ અને વસલમાંથી વીસલને રાજા બનાવવામાં આવતાં વીરમે “પ્રાદનપુર વિદ્યાપુર” “વર્ધમાનપુર “ધવલક્કક અને પાંચમું પેટલાઉદ્રપુર (અનુક્રમે પાલનપુર વીજાપુર” “વઢવાણ ધોળકા” અને “પેટલાદ) માગી લીધાં- એમાં “વર્ધમાનપુર નિશાયેલું છે.૪૧૫ પ્રબંધકોશમાં વિરધવલની આગેવાની નીચે વસ્તુપાલ-તેજપાલ વર્ધમાનપુર–ગોહિલવાટિ (ગેહિલવાડ) વગેરેના રાજવીઓને દંડ કરતા વામનસ્થલી આવી પહોંચ્યાનું અને સંઘ કાઢીને નીકળ્યા ત્યારે માર્ગમાં સાત ક્ષેત્રોની યાત્રા કરી “વર્ધમાનપુર નજીક મુકામ કર્યાનું કહેવામાં આવ્યું છે.' વર્ધમાનપુર એ આજનું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું વડું મથક “વઢવાણું છે. જેના અનુશ્રુતિ પ્રમાણે વર્ધમાન મહાવીરની પ્રતિમાનું અહીં સ્થાપન કરવામાં આવેલું હેઈ, આ નામ મળ્યું૧૭ કહેવાયું છે. આનુમંછ: મૈત્રક ધ્રુવસેન ૧ લા ના ઈ. સ. ૧૩૪ ના, ગુહસેનના ઈ. સ. પ૬૪ ના અને ખરગ્રહ ૧ લા ના ઈ. સ. ૬૧૬ ના એ દાનશાસનમાં જરા મોટા નગર તરીકે એને નિર્દેશ થયો છે.૪૧૮ આ પતરાં, મોટા ભાગનાં, અમરેલીમાંથી મળેલાં હોવાથી ગએ “આનુમંછ એ અમરેલી હોવાની સંભાવના કરી છે.૪૧૯ અમરેલી’નું સંસ્કૃત રૂ૫ તે માર્જિા હતું.૪૧૯ આનુભંજની નજીકમાં નિર્દિષ્ટ ગામો ઊપરથી સ્થળને નિર્ણય થઈ શકતો નથી, તે હરિપ્રસાદ શાસ્ત્રીએ બીજો વિકલ્પ જૂનાગઢ નજીકના “મજેવડીને બતાવ્યો છે૪૨૦ તે પણ સંતોષ આપતા નથી. લિપ્તિખંડ: શિલાદિત્ય ૫ મા નાં ઈ. સ. ૭૨૧ અને ૭રર એ બે વર્ષોનાં દાનશાસનેમાં “વદ્ધમાનભુક્તિ'માંથી નીકળી “લિપ્તિખંડ નામક ગામમાં આવી વસેલા બ્રાહ્મણને દાન આપવામાં આવ્યાં છે. આ સ્થાનનો નિશ્ચય થઈ શકતો નથી.૪૨૧ સંગપરી: મૈત્રક શીલાદિત્ય ૧લાના ઈ. સ. ૬૦૫ ના દાનશાસનમાં સંગપુરીથી નીકળી આવેલા અનેક બ્રાહ્મણોને “વટનગરસ્થલી'માંનું “ડાનક ગામ દાન આપવામાં આવેલું કહ્યું છે.૪૨૨ આ “સંગપુરી” પકડી શકાતું નથી. પ્રસનપુરઃ ચૌલુક્ય ભીમદેવ ૧ લા ના કચ્છ પ્રદેશને લગતાં ઈ. સ. ૧૦૩૭ અને ૧૦૬૦ ના દાનશાસનમાં પ્રસન્નપુરમાંથી આવેલા બ્રાહ્મણને દાન Page #391 -------------------------------------------------------------------------- ________________ tઝ. ૩૬૪] તહાસની પૂર્વભૂમિકા અપાયાનું લખ્યું છે. ૪૨ આ “પ્રસન્નપુર” તે (ભાવનગર જિલ્લાના વલભીપુર મહાલનું) વલભીપુર નજીકનું “પછેગામ”૪૨૪હેવાનું શક્ય છે કે જ્યાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણોની સારી સંખ્યા છે. આ પ્રસન્નપુરના નિવાસી હોવાથી ત્યાંના નાગર બ્રાહ્મણ પ્રશ્નોરા કહેવાવાની શક્યતાને નકારી શકાય એમ નથી. પ્રશ્નોરા બ્રાહ્મણ ઉત્તર પ્રદેશના અહિચ્છત્રમાંથી આવ્યા અને વડનગરના નાગર બ્રાહ્મણોએ એમને “નાગર' તરીકે સ્વીકારી લીધા એવું સ્કંદપુરાણના નાગરખંડમાં સંચિત છે.૨૫ ખૂબ મોડેથી રચાયેલા મનાતા નાગરખંડમાં કોઈ પ્રચલિત અનુશ્રુતિ જ સંગ્રહાઈ ગઈ છે, બાકી નાગરેના અન્ય ફિરકા ગુજરાત રાજ્યનાં જ ગામો ઉપરથી ઓળખાતા હોઈ પ્રશ્નોરા પણ આ રાજ્યના જ કઈ રસ્થળના હોય અને એ “પ્રસન્નપુર (આજનું “પછેગામ”) હેય એમ વીકારી શકાય. પ્રભાસપાટણ પાસે પ્રશ્નાવડા’ કરી એક ગામ છે, પરંતુ ત્યાં હાલ પ્રશ્નોરાની કઈ વસ્તી નથી, તેમ પૂર્વે ત્યાં તેઓની વસ્તી હોવાનું જાણવામાં આવ્યું નથી. સ્થલીઓ' તરીકે સંખ્યાબંધ નિર્દેશ અભિલેખમાં જાણવામાં આવ્યા છે, એક નાના વહીવટી વિભાગ તરીકે કેઈએક નાના નગર કે ગામને વડું મથક બનાવી તે તે સ્થલીની નીચેનાં ગામોને વહીવટ કરવામાં આવતો. મૈત્રક રાજાઓનાં દાનશાસનમાં ઓગણીસ સ્થલીઓ ઉલિખિત થયેલી છે. શિનબરટક (અમરેલી નજીકનું કઈ સ્થળ), બિવખાત (જૂનાગઢની દક્ષિણ-પૂર્વ-દક્ષિણે બીલખા'), ઝરિ (અમરેલી જિલ્લાનું, ધારી પાસેનું, ‘ઝર), અંબરેણુ (જામનગર જિલ્લામાં, જોડિયા પાસેનું “આમરણ') જંબુવાનક (જામનગર નજીકનું “જાંબુડા'), નિમ્બકૃપ (જામનગર નજીકનું લીબડા'), કદંબપદ્રક (અનભિજ્ઞાત), વટપલિકા (મહુવા નજીકનું “વલી'), ધારાબેટ (વેળાની પૂર્વેનું ધારુક'), પુણ્યનક (વલભીપુર નજીકનું કોઈ સ્થાન), વટનગર (વંથળી–સોરઠ નજીકનું “વડેદરા'), બારવન (અનભિજ્ઞાત), આનુમંછ (ગએ “અમરેલી અને હરિપ્રસાદ શાસ્ત્રીએ “મજેવડી કહી બંને માટે શંકા દર્શાવી ધારી પાસે સૂચવ્યું છે), સિરાવાતાનક (લાઠીની ઉત્તરે આવેલું “શિરવાણિયા), બાવનક (અનભિજ્ઞાત), જે-શલ્યાસા (વટપલ્લિકા' સ્થલીની પશ્ચિમે શકય, સંજ્ઞા અસ્પષ્ટ), મંડલી (અનભિજ્ઞાત), મદસર (હરિપ્રસાદ શાસ્ત્રીએ મોરબી નજીકના “માનસરની સંભાવના કરી છે) અને લેણપદ્રક (અનભિજ્ઞાત)-આ સ્થળે તે તે સ્થલીનાં ૪૨ ૧ કપિલકોટઃ દ્વયાશ્રય-કાવ્યમાં આ. હેમચંદ્ર સોલંકી રાજા મૂલરાજે સૌરાષ્ટ્રના ગ્રાહરિપુ ઉપર ચડાઈ કરી જંબુમાલી નદીના કાંઠાના પ્રદેશમાં એની સાથે યુદ્ધ કર્યું ને ત્યાં કચ્છના “લક્ષને મારી નાખ્યો એવું કહ્યું છે. ૨૭ Page #392 -------------------------------------------------------------------------- ________________ (૩૬૫ ૧૧ મું ] પ્રાચીન ભૌલિક ઉલેખે જ્યારે પ્રબંધચિંતામણિમાં જણાવ્યું છે કે મૂલરાજના સૈન્યને અગિયાર વાર હરાવી ચૂકેલા “લાખાક કે લાખા ફૂલત્રિીને એના “કપિલટી(આજને “કેરાટ”)માં મૂળરાજે ઘેરી લીધું અને એને ત્રીજે દિવસે ઘાત કર્યો.૪૨૮ પુરાતનપ્રબંધસંગ્રહમાં એ “લાષાકીને “ કશ્વર કહ્યો છે અને એણે મૂવરાજને એકવીસ વાર ત્રાસ આયો; બાવીસમી વાર મૂલરાજે એને એના “કપિલકેટમાં ઘેરી લીધું અને ખુલ્લા યુદ્ધમાં મૂલજે એને ઘાત કર્યો વગેરે લખ્યું છે.૪૨૮ આ “કપિલકોટ્ટ” કે “કપિલકે” આજે કેરાકોટ તરીકે જાણીતું છે અને ત્યાં સોલંકીકાલના આરંભસમયનું ભગ્ન શિવમંદિર કિલ્લાના ઉત્તર-પૂર્વ ભાગમાં સચવાઈ રહેલું છે. આ કેરા-કચ્છ કેરા કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં ભૂજથી દક્ષિણ દિશાએ વીસેક કિ. મી.(બારેક માઈલ)ને અંતરે નાના નગરના રૂપમાં, મુખ્યત્વે ઈસ્માઈલી ખોજાઓનું ધાર્મિક રથન સાચવતું, જોવા મળે છે. ભદ્રેશ્વરઃ ભદ્રેશ્વર વેલાકુલ' તરીકે મહત્વને કહી શકાય તેવો ઉલ્લેખ સિદ્ધરાજ જયસિંહના સમયના ઈ. સ. ૧૧૩૯ ના કચ્છ-ભદ્રેશ્વર નજીક ખંઠા મહાદેવના મંદિરના લેખમાંને છે.૪૩૦ બ કી પ્રબંધમાં તો “પ્રબંધકેશ માં એક સ્થળે શત્રુંજય ગિરિને મધ્યમાં રાખી ભદ્રેશ્વરના માર્ગે થઈ રૈવત ગિરિ તરફ જવામાં આવે તે વચ્ચે રોલા-તેલા નામના ગિરિ આવે, એવું કહેવામાં આવ્યું છે.૪૩૨ બીજો ઉલ્લેખ વાઘેલા રાણુ વરધવલના પ્રસંગમાં છે. ભદ્રેશ્વર વેલાકુલમાં ભીમસિંહ નામને પ્રતિહાર હતો તે કોઈની અ ણ માનત નહિ; એને રાણું વિરધવલ સાથે અથડામણ થઈ હતી, જેમાં અંતે સંધિ કરી અને એમાં ભીમસિંહને માટે ભદ્રેશ્વરને વહીવટ જ કરવાનું રહ્યું ૪૩૨ આ ભદ્રેશ્વર આજે કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું છે અને જૈનોનું તીર્થધામ છે. ભદ્રેશ્વર ગામમાં આશાપુરા માતાનું પ્રાચીન ભગ્ન મંદિર અને કુંડ ઘાટની વિશાળ વાવ છે. ઘડહડિકા-કૃતઘટી: વાઘેલા અર્જુનદેવના સમયના, ઈ. સ. ૧૨૭૨ ના, વાગડમાં આવેલા રવેચી માતાના મંદિરના પ્રાંગણમાં જોવામાં આવતા અભિલેખમાં છતઘટીના પ્રદેશમાં આવેલા “રવગ્રામનો ઉલ્લેખ કરી ત્યાં નજીકમાં આવેલી “રવેચી માતાને નિર્દેશ કર્યો છે.૪૩૩ રાપરથી ઉત્તર દિશાએ ૨૦ કિ. મી. (બારેક માઈલ) ઉપર “ધૃતઘટી” (કચ્છ જિલ્લાના રાપર તાલુકાનું આજનું ગેડી) ગામ આવેલું છે. આ પહેલાં સોલંકી ભીમદેવ ૧લા ના ઈ. સ. ૧૦૨૦ ના દાનશાસનમાં ધડહડિ દ્વાદશક – “ઘડહડિકા બાર ગામને સમૂહ)માંનાં ગામમાં એક ધડહડિક” કહ્યું છે૪૩૩એ તે પણ આ ગેડી છે. ગામનું રથળ જોતાં પૂર્વ કાળમાં સમૃદ્ધ વસાહત હશે એ તરત ખ્યાલ આવે છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા [×. ચારાપવું : થારાપ( થરાદ )ના ઉલ્લેખ પ્રભાવકચરિતમાં થયેલા છે, જ્યાં સે।લંકી ભીમદેવ ૧ લાના સમકાલીન ‘તિલકમંજરી'ના કર્તા શાંતિસૂરિએ દેશમાં બાર લાખનાં ચૈત્યેા બનાવડાવ્યા પછી રાજાએ આપેલા બાકીના સાઠ હજાર ‘થાર પ્રદ્ર'માં માકલી આપ્યાનું કહ્યું છે.૪૨૪ અહીં ‘થારાપñ ગ’ કહેવામાં આવેલ છે; આ સ્થાનને કારણે ભીમદેવ ૧લાના સમયમાં ‘ચંદ્રગચ્છ’માંથી ‘થારાપદ્રગચ્છના વિકાસ થયેા, જેના સંસ્થાપક વિજયસિ ંહસૂરિ હતા.૪૩૫ આ થરાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વડુ મથક છે. ૩}} ] . પ્રહલાદનપુરઃ પુરાતનપ્રબંધસંગ્રહમાંના ‘કુમારપાલદેવતી યાત્રાપ્રબંધ’થી અને પ્રબંધકેાશમાંના ‘ હેમસૂરિપ્રબંધ ’થી જાણવા મળે છે કે આજીના પરમાર વંશના પ્રત્લાદને ઈ. સ. ૧૧૮૪ આસપાસ ‘પ્રહ્લાદનપુર' (પાલનપુર) વસાવ્યું હતું. ૪૩૧ વીરધવલ વાધેલા ગુજરી ગયા પછી વીસલદેવને અમાત્યાએ સત્તા સોંપી ત્યારે મેટા વીરમે ‘પ્રહૂલાદનપુર’ આદિ પાંચ નગર માગ્યાં હતાં.૪૩૭ આ નગરને પામ્હણપુર' તરીકે ઉલ્લેખ સારંગદેવના અનાવડા ગામના ઈ. સ. ૧૨૯૨ ના અભિલેખમાં થયેલા જાણવામાં આવ્યા છે.૪૩૮ ‘પાલનપુર’ અત્યારે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે. બાળક પંચાસર : પ્રબંધચિંતામણિમાં ગૂર્જર ભૂ’માં ‘વઢીયાર' નામના દેશમાં આવેલા ‘પ’ચાસર્ગ્રામ’માંથી શીલગુર નામના જૈનાચાર્ય પસાર થતાં એમણે વનરાજ ચાવડાને જોયેા એ કથાનક આવે છે.૪૩૯ પચાસ વર્ષે જ્યારે વનરાજે અણહિલ્લપુર વસાવી ત્યાં પેાતાને અભિષેક સં. ૮૦૨ માં કર્યાં ત્યારે એણે ‘પંચાસરગ્રામ'માંથી શીલગુણુસૂરિને ભક્તિભાવપૂર્વક ખેલાવ્યા અને સિંહાસન ઉપર બેસાડી પ્રાપ્ત કરેલું સમગ્ર રાજ્ય એમને ચરણે ધર્યું. ત્યાંથી ગુરુની આજ્ઞાથી ‘પ’ચાસરા પાર્શ્વનાથ'ને પધરાવી એનું ડેરાસર અને કટકેશ્વરી મંદિર બંધાવ્યાં. પ્રભાવકચરિતકારે ‘પંચાસર'ની જગ્યાએ ‘પચાશ્રય' શબ્દના પ્રયેાગ કરી અને શીલગુણસૂરિને બદલે દેવચંદ્રસૂરિના ઉલ્લેખ કરી વનરાજે ગુરુ તરફની કૃતજ્ઞતા બતાવવા ત્યાં ‘વનરાજવિહાર'ની રચના કરાવી એમ નોંધ્યું છે.૪૪૦ રત્નમાળમાં વનરાજના પિતા જયશિખરી એના સેાળ સામા સાથે પંચાસર’માં રાજ્ય કરતા હેાવાનુ કહ્યું છે.૪૪૧ આ પંચાસર મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં, ચાણસ્માથી દક્ષિણે ૧૭ કિ. મી. (આઠ માઇલ ) ઉપર, સામાન્ય નાના નગરના રૂપમાં બચી રહ્યું છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ગામ કલિક ઉલ્લેખ [ ૩૬૭ અણહિલપાટકઃ “અણહિલ્લ પાટકરને સૌથી પહેલે આમિલેખિક ઉલ્લેખ મળ્યો હોય તો એ ત્યાં સોલંકીવંશની સત્તાને આરંભ કરાનાર મૂળરાજના ઈ.સ. ૯૮૭ના દાનશાસનમાં છે ૪૪૨ આ નગરની સ્થાપના વનરાજે કરી હતી એવું અનેક અનુકાલીન ઉલ્લેખો પરથી જાણવા મળે છે, પોતાના અભિષેક માટે રાજધાની વસાવવાની ઈચ્છાએ વીરભૂમિને તપાસતા વનરાજને પીપલુલાતડાગની પાળ ઉપર સુખે બેઠેલા ભરવાડ સાખડ-સુત અણહિલે પૂછયું : “શું જોઈ રહ્યા છો ?” પ્રધાનેએ “નગર વસાવવા યોગ્ય વીરભૂમિ જોઈએ છીએ” એવો જવાબ આપતાં “એ નગરને જે મારું નામ આપે તો એવી જમીન બતાવું” એવું એ ભરવાડે કહી જ્યાં સસલે કૂતરાને હંફાવી રહ્યો હતો તેવી જમીન બતાવી. એ જમીન ઉપર વનરાજે “અણહિલ્લપુર નામનું નગર વસાવ્યું. વિ.સં. ૮૦૨ માં ત્યાં ધવલગ્રહ બનાવરાવી પોતાને રાજ્યાભિષેક સાથે. પંચાસરથી ગુરુશીલગુણસૂરિને તેડાવ્યા અને ધવલગૃહમાં પિતાના સિંહાસન ઉપર બેસાડી રાજ્ય ગુરુને અર્પણ કરી દીધું. ગુરુએ એ પાછું આપ્યું અને વનરાજે “પંચાસરા નામના શ્રી પાર્શ્વનાથનું દેરાસર ત્યાં બંધાવડાવ્યું.”૪૪૩ વિવિધતીર્થકલ્પમાં જણાવ્યા પ્રમાણે વિ. સં. ૮૦૨ માં ચાઉક્કડ (સં. ચાપોત્કટ) વંશના વનરાજે અણહિલ્લ ગોવાળે પરિક્ષિત કરેલા પ્રદેશમાં–લખારામ” નામના સ્થળ ઉપર પટ્ટણ” વસાવ્યું, અને ત્યાં વનરાજગરાજ-ક્ષેમરાજ-ભૂઅડ-વૈરસિંહ–રત્નાદિત્ય અને સામંતસિંહ એટલા રાજાઓએ રાજ્ય કર્યા પછી ચૌલુક્યવંશ સમારૂઢ થયે.૪૪૪ ચાવડાઓના કેઈપણ પ્રકારના સમકાલીન ઉલ્લેખ પ્રાપ્ત થયા નથી, મળે છે તે ૧૨ મી સદીથી શરૂ થાય છે.૪૪૫ પાટણની વનરાજની મૂર્તિ અને ઉમામહેશ્વરી મૂર્તિ પરના અભિલેખોમાં સં. ૮૦૨ સૂચિત છે, પણ લિપિ એટલા સમયની જૂની નથી.૪૪૬ મૈત્રકોના અભિલેખોમાં જેમ “વલભીપુરને ઉલ્લેખ અનેક દાનશાસનમાં થયેલ છે તે પ્રમાણે “અણહિલપાટક “અણહિલપુર” “પત્તન” “શ્રીપત્તને એ રીતે સોલંકી-વાઘેલા કાલના અભિલેખમાં, ગ્રંથમાં–પ્રબંધમાં સંખ્યાબંધ સ્થળેએ થયેલ છે. આ કાલને પ્રાપ્ત છેલ્લે ઉલ્લેખ માંગરોળ-સોરઠની જુમા મસ્જિદના સ્તંભનો ઈ. સ. ૧૩૦૦ લગભગને જ કહી શકાય, જેમાં અણહિલપત્તનાધિષિત [અભિનવી શ્રી કર્ણદેવનું કલ્યાણવિજયરાજ્ય હેવાનું પ્રાપ્ત થાય છે.૪૪૭ ધ્યાનમાં લેવા જેવું તો એ છે કે આજે પાટણ જે ભૂભાગ ઉપર પથરાયેલું પડયું છે તેના કેટની પશ્ચિમ દિશાએ ૩૦૦-૪૦૦ મીટરના અંતરે અણહિલપુરના Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [31. નગર-તળને। આરંભ થાય છે, જે સહસ્રલિંગ સરની સમાંતર પૂર્વ-પશ્ચિમ પથરાયેલુ પડયું હતું. અત્યારે આ વિસ્તારના એક નાના ભાગમાં ‘અણહિલ્લપાટક’ની સ્મૃતિ જાળવી રાખતું નાનું અનાવડા’ ગામ બચ્યુ છે. આ. હેમચંદ્રની જ્ઞાનશાળા એ નગરના દક્ષિણ ભાગે હતી, જ્યાં આજે કોઈ મકરબાનું સ્થાન છે. નગરના પૂર્વ ભાગ માતાના મંદિરવાળેા ઠીક ઠીક સચવાયેલા છે. રાણીની વાવ ઈશાન ખૂણાની વસાહતાના ખ્યાલ આપે છે. પ્રશ્ન ચિંતામણિએ ભીમદેવ ૧ લા ની રાણી ઉદ્દયમતીએ શ્રીપત્તનમાં સહસ્રલિંગ સાવરથી પણ ચડિયાતી નવી વાવ કરાવ્યાનું નોંધ્યું છે૪૪૮ તે આ વાવ. સિદ્ધરાજે સહસ્રલિંગ સરાવર સરસ્વતીને પ્રવાહવાળી લઈ તૈયાર કરાવડાવેલું એ વિશે શ્રીપાલ કવિએ પ્રશસ્તિ રચેલી તે ત્યાં પથ્થર ઉપર અંકિત કરવામાં આવેલી, આ પ્રશસ્તિનું શોધન આ. હેમચંદ્ર શિષ્ય રામચંદ્રને સોંપેલું..૪૪૯ અણહિલ્લપુરને એની ઉત્તર બાજુએ આ સરાવર મેાટા વિસ્તારમાં અનેક નાનાં મેટાં શિવાલયેા વગેરેથી પ્રબળ શાભા આપનારું હતું. અણહિલ્લપુરની ઉત્તર બાજુની દીવાલના અવશેષ આજે જોવા મળતા નથી, પરંતુ દક્ષિણ બાજુની પૂર્વ-પશ્ચિમગામિની દીવાલના ભગ્નાવશેષ સીધી લીટીએ લાંબે સુધી જોવા મળે છે. આજના પાટણનું ભૂમિતળ મુસ્લિમ સત્તાના સ્થાપનથી આબાદ થયું હતું. અત્યારે આ નગર મહેસાણા જિલ્લાના પાટણ તાલુકાનુ વડું મથક છે. શ્રીસ્થલ : પિ ંડનિયુÖક્તિ પરની મલયગિરિની ટીકામાં એક ‘શ્રીસ્થલક’ નામના નગરના નિર્દેશ છે, જ્યાં ભાનુ નામના રાજા હતા. એના મેદકપ્રિય કુમાર સુરૂષને વૈરાગ્ય થતાં સમ્યગ્નાન-દર્શન-ચારિત્ર્ય સાંપડયાં હતાં અને એ કેવલજ્ઞાન પામ્યા હતા.૪૫૧ ઉતર ગુજરાતનું સિદ્ધપુર શ્રીસ્થલ’ તરીકે પણ જાણીતું છે. સે।લંકી વંશના સ્થાપક મૂલરાજના ઈ. સ. ૯૮૭ ના દાનશાસનમાં સરસ્વતી નદી અને રુદ્ર-મહાલય(રુદ્રમાળ)ના સંદર્ભ સાથેના ઉલ્લેખ થયે છે.૪૫૨ શ્રીસ્થલક' સિદ્ધપુર હાવાનું નિઃશંક છે, પરંતુ ધર્મારણ્યમાહાત્મ્યમાં જે ‘શ્રીક્ષેત્ર' છે તે આજના અમદાવાદના નજીકના ‘સરખેજ' માટે પ્રયુક્ત થયું લાગે છે.૪૫૩ પ્રભાવકચરિતમાંના ‘વિજયસિંહસૂરિચરિત'માં જિતશત્રુ રાજા ‘પ્રતિષ્ઠાન’નગરથી નીકળી ‘સિદ્ધપુર'માં થોડા સમય રોકાઈ કાર્િટકા નામના નગરમાં ગયા. એમ કહ્યું છે તે આ જ ‘સિદ્ધપુર' છે એમ કહેવુ મુશ્કેલ છે;૪૫૪ પ્રશ્નચિંતામણિમાં સિદ્ધરાજે રુદ્રમહાકાલપ્રાસાદ કરવાના ઉપક્રમ કર્યાં છે તે Page #396 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું ] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ [ ૩૯ સ્થાન ત્યાં “સિદ્ધપુર જ કહ્યું છે.૪૫૫ પુરાતનપ્રબંધસંગ્રહમાં સિદ્ધરાજે દેવસૂરિના વચનથી સિદ્ધપુરમાં ચાર કમાડવાળું ચય કરાવ્યું કહ્યું છે, ત્યાં આ. હેમચંદ્ર તથા રાજા કુમારપાલ “સિદ્ધપુર ગયાનું નોંધાયું છે ૫૬ પ્રબંધકેશે પણ આ. હેમચંદ્ર “સિદ્ધપુર” ગયાનું કહ્યું છે.૪૫૭ આ સ્થાનનું પૂર્વે “શ્રીસ્થલ નામ હોય, જે મૂલરાજના સમયમાં પણ ચાલુ હોય; ને પછી સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ “સિદ્ધપુર તરીકે વ્યાપક બન્યું હોય એમ કહી શકાય. આજે આ મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું વડું મથક અને યાત્રાનું એક મહત્ત્વનું સ્થાન છે. ઉમાપુર-ઉંઝાઃ સ્કંદપુરાણના નાગરખંડની એક પાદટીપમાં હાટકેશ્વરક્ષેત્રમાં “ઉમાપુર' સુચવાયું છે. ૪૫૮ એ મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઊંઝાનું સંસ્કૃતીકરણ પામેલું રૂપ છે. આનંદપુરના બ્રાહ્મણને મૈત્રક વંશના શીલાદિત્ય ૫ માના ઇ.સ. ૭૨૨ આસપાસના વડનગર-દાનશાસનમ૪િ૫૯ લાટ વિષયમાં આવેલા ઉચ્ચાનગર-પ્રત્યર્ધમાં પિપલાવી ગામ આપ્યાનું નોંધાયું છે,૪૨૦ તે “આનંદપુર–વડનગર અને “પિપ્પલાવી–પિપળાવને સાહચર્યો સ્પષ્ટ રીતે ઊંઝા જ છે. મોડાના અજયપાલ સેલંકીને ઈસ ૧૧૫ ને શિલાલેખ ઊંઝાને મળે છે તેમાં ઉંઝાગ્રામમાં શ્રીકારિવામિદેવની પંચેપચાર પૂજા કરી કોઈ કુમારસિંઘે દાનવિતરણ કર્યાનું કહ્યું છે. સોલંકી ત્રિભુવનપાલના ઈ. સ. ૧૨૪૩ ના દાનશાસનમાં પણ ચતુઃસીમામાં “ઉંઝા” ગ્રામ નોંધાયેલું છે.૪૬૨ ગિરનારના નેમિનાથના મંદિરના ઈ. સ. ૧૨૭ના અભિલેખમાં “ઉચાપુરીના નિવાસી શ્રેણી વિશે ઉલ્લેખ થયો છે તે આ નગરીને સમજાય છે.૪૬૨ ગ્રંથસ્થ સાહિત્યમાં પ્રબંધચિંતામણિમાં ૨૩ જણાવ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર વિજય મેળવી પાછો ફર્યો ત્યારે “ઉંઝાગ્રામમાં એણે છાવણી નાખી વાસ કર્યો હતો અને ત્યાં રાત્રિચર્યામાં એક ગ્રામણ પાસેથી મહારાષ્ટ્રના રાજાના અને પિતાના ગુણદોષ પૂછીને જાણ્યા હતા. પ્રબંધચિંતામણિની એક પ્રતમાં ૬૪ કુમારપાલે પ્રાણીઓને અભયદાન વગેરે આપ્યાં તેઓમાં કર્ણાટ, ગૂર્જર, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ-સેંધવ, ઉચ્ચા, ભંભેરી, મારવ, માલવ, કોંકણ વગેરેને નિર્દેશ કર્યો છે તેમાં “ઉચ્ચા” એ આ ઊંઝા નહિ, પણ સિંધુ દેશ નજીક હાઈ પ્રદેશ લાગે છે. આનર્તપુર-આનંદપુર : સ્કંદપુરાણના ૬ ઠ્ઠા નાગરખંડમાં એક નામ આનંદપુર નોંધાયેલું જોવા મળે છે;૪૬૫ લીટના મતે એ ખેડા જિલ્લાનું Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] ઇતિહાસની પૂર્વભૂમિકા આણંદ અને બર્જેસના મતે સૌરાષ્ટ્રનું વળા-વલભીપુરની વાયવ્ય ૮૦ કિ. મી. (૫૦ માઈલ) ઉપરનું આનંદપુર છે, પરંતુ સ્ટિવન્સન, વિવિયેન દ. સેટ-માર્ટન, ન્યૂલર અને રામકૃષ્ણ ગે. ભાંડારકરને મતે એ વડનગર જ છે. એ ગેઝેટિયરને પણ આ જ મત છે; એ એને “આર્નતપુર' ઉપરથી ઉપજાવેલું કહે છે.૪ ૧૭ મૈત્રકનાં દાનશાસનમાં ધ્રુવસેન ૧ લાના ઈ. સ. ૧૪૪ના દાનશાસનમાં, ધરસેન ૨ જાના ઈ. સ. ૧૮૯ના દાનશાસનમાં, શીલાદિત્ય ૧ લા ઉફે ધર્માદિત્યના ઈ. સ. ૬૦૫ના દાનશાસનમાં, અને ધરસેન ૪થાના ઈ. સ. ૬૪૮ ના દાનશાસનમાં આનર્તપુર મળે છે. ૧૮ આ છેલ્લા દાનશાસનના પ્રતિગ્રહીતા કેશવપુત્ર નારાયણને આનર્તપુરવિનિર્ગત” અને “આનર્તપુરચાતુર્વિસામાન્ય-શર્કરાક્ષિસગોત્ર કહ્યો છે, એ જ બ્રાહ્મણને ખરગ્રહ ૨ જાના ઈ. સ. ૬૫૬ ના દાનશાસનમાં આનંદપુરવિનિર્ગત” અને “આનંદપુરચાતુર્વિદ્યસામાન્ય-શર્કરાક્ષિસગોત્ર કહ્યો છે.૪૧૯ એની પછીનાં દાનશાસનેમાં આનર્તપુરને બદલે ‘આનંદપુર જોવા મળે છે. ધરસેન જ થાના સમય સુધી વડનગર “આર્નતપુર' તરીકે જાણીતું એ માટે હોઈ શકે કે ઉત્તર ગુજરાતના પ્રદેશને જૂના સમયમાં “આનર્ત કહેવામાં આવતો હતો; વડનગર એનું પાટનગર કે મુખ્ય નગર હાઈએ “આનર્તપુર કહેવાવાને પાત્ર બન્યું કે જેવું મહાભારતના સમયમાં અનુશ્રુતિઓમાં આનર્ત'ની રાજધાની તરીકે “ધારવતી-દ્વારકા” નિર્દિષ્ટ હોઈ એને માટે “આનર્તનગર આનર્ત પુરી' પ્રચારમાં હતાં.૭૦ યુઅન ક્વાંગના જણાવ્યા પ્રમાણે વલભીથી વાયવ્ય ઈશાન)માં જતાં ૭૦૦ લી ઉપર A-nan-to-pu-lo (આનંદપુર) નગર હતું; એના સમયમાં એને કોઈ રાજા નહતો.૭૧મત્રકનાં દાનશાસનમાં સંખ્યાબંધ દાન આનન્તપુરવિનિત તથા સાર-પુરવાતવ્ય બ્રાહ્મણને આપવામાં આવ્યાં નિર્દેશાયાં છે, જે બ્રાહ્મણે પ્રાય: વડનગરની નાગર જ્ઞાતિના પૂર્વજ હતા. આ નગરમાં દીર્ઘ કાલ સુધી વિદ્વાન બ્રાહ્મણોની પરંપરા હતી. યજુર્વેદભાષ્યકાર ઉવ્વર આનંદપુરને હતે.૪૭૨ સ્કંદપુરાણના નાગરખંડની એક અનુશ્રુતિને આધાર લઈ બેબે ગેઝેટિયરે આ નગરનાં સત્યયુગમાં “ચમત્કારપુર, તામાં આનર્તપુર, દ્વાપરમાં “આનંદપુર અને કલિયુગમાં “વૃદ્ધનગર એવાં નામ લેવાનું નેપ્યું છે,૪૭૨ પરંતુ આ સવશે પુરવાર થઈ શકે એમ નથી. એટલું ખરું કે વંથળી-સોરઠના ઈ. સ. ૧૨૯૦ ના એક અભિલેખમાં૪૭૩ ચમત્કારપુરના બ્રાહ્મણને નિર્દેશ થયેલ છે. વ્યાપક નામ તો “આનંદપુર અને પછી “વૃદ્ધનગર-વડનગર” કરી શકાય. સોલંકી રાજા કર્ણદેવ ૧ લાના ઈ. સ. ૧૦૯૨ ના દાનશાસનમાં આનંદપુરને લગતા ૧૨૬ ગામોના જૂથને ઉલેખ આવે Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલેખે [૩૧ છે,૪૭૪ પરંતુ સોલંકી રાજ કુમારપાલના સમયની ઈ.સ. ૧૧૫રની વડનગરપ્રશસ્તિમાં આનંદપુર ઉપરાંત “નગર” નામ પણ અપાયું છે. ૪૭પ વીસલદેવના માનીતા કવિ નાનાકની પ્રશસ્તિ નં. ૧ માં “નગરને અને નં. ૨ (ઈ.સ. ૧૨૭૧-૭૨)માં એને માટે આનંદપુરને નિર્દેશ છે. ૪૭૬ પરમાર સીયક ૨ જાનાં ઈ. સ. ૯૪૯ નાં દાનપત્રોમાં આનંદપુરીય નાગર પ્રતિગ્રહીતાઓનો ઉલ્લેખ છે. ૪૭૭ નાગરખંડમાં પણ આ નગરને માત્ર “નગર” તરીકે પણ નિર્દેશ થયેલો છે.૪૭૮ વળી ત્યાં આ નગરને “કંદપુર અને સાથે સાથે “ચમત્કારપુર” પણ, કંદ-કાર્તિકેયની કથા સાથે જોડી, કહેવામાં આવ્યું છે. ૪૭૯ કારણ તદન સ્પષ્ટ છે: વડનગરમાંના વિશાળ તળાવના ઉત્તર કોઠે એક અખંડ અને બીજું ભગ્ન દશામાં એમ બે, સ્થાપત્યના નમૂનારૂપ, તેરણ સચવાઈ રહ્યાં છે તેઓમાં મથાળે કેન્દ્રમાં કાર્તિકેયની મૂર્તિઓ છે, એ ઉપરથી પૌરાણિક અનુશ્રુતિમાં “સ્કંદ (કાર્તિકેય)ને સંબંધ જોડવામાં આવ્યો લાગે છે. નાગરખંડ પ્રાચીન નથી, પણ રમણલાલ ના. મહેતાના સચવ્યા પ્રમાણે એ ખંડ ૧૬ મી–૧૭ મી સદીથી જની રચના નથી,૪૮૦ એટલે આવી અનુકૃતિને ઊભી થવામાં સરળતા સહજ છે. જૈન નિર્દેશ પ્રમાણે જમીનમાર્ગે એ વેપારનું મોટું મથક હોવાને કારણે “સ્થલપત્તન કહેવાતું હતું.૪૮ બૃહત્કલ્પસૂત્રના ટીકાકાર ક્ષેમકીર્તિએ એને ઈટાને કે હેવાનું નેધ્યું છે.૪૮૨ આનંદનગરનું એક નામ “અકસ્થલી” પણ હતું, તે એને અન્યત્ર “કાલનગર” પણ કહેવામાં આવતું હતું. ૪૮૩ આ આજનું વડનગર મહેસાણું જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલું હાટકેશ્વરતીર્થ છે. ગંભૂતા ઃ આને જાણવામાં આવેલું જૂનામાં જૂને આભિલેખિક ઉલ્લેખ મૂલરાજ ૨ જાના ઈ. સ. ૧૧૭૬ ના દાનશાસનને છે,૪૮૪ જેમાં ગંભૂતાપથક તરીકે દેશ-વિભાગ લેખે સચિત થયા છે. આપવામાં આવેલી જમીન ધરાવતાં ગામ આ વિષયના કહ્યાં છે. એ પછી ઉલેખ શ્રીમજયંતસિંહ યાને અભિનવ સિદ્ધરાજના ઈ. સ. ૧૨૨૪ ના દાનશાસનમાં છે, જેમાં “વહિંપથક અને “ગંભૂતાપથકી સાથેલગા અપાયા છે.૪૮૪માં આનાથી પૂર્વ સાહિત્યિક ઉલ્લેખ હરિભદસરિના નેમિનાથચરિઉની પ્રશસ્તિમાન ઈ. સ. ૧૧૬૦ નો છે, જેમાં વિમલ મંત્રીના પૂર્વજે નિર્ધનતાને કારણે શ્રીમાલનગર છેડી “ગંભૂતામાં આવી વસ્યા કહ્યા છે. હરિભદ્રસૂરિનાં ચંદ્રપ્રભચરિત (ઈ. સ. ૧૧૬૭) અને મલ્લિનાથચરિતની પ્રશસ્તિએમાં પણ એણે આ વાત નેધી છે.૪૮૫ આ ગંભૂતા” એ આજનું “ગાંભુ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [ પ્ર. છે અને એ મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં માઢેરાથી ઈશાન ખૂણે એક કિ. મી. (ચારેક માઈલ) ઉપર આવેલું છે. માઢેરક : સાલ કી રાજા ભીમદેવ ૧ લાના સમયના સૂર્ય મંદિરના ભગ્નાવશેષ જ્યાં નજીકમાં સચવાયેલા છે તે, ઉત્તર ગુજરાતનું મોઢેશ્વરી માતાનું તેમ મેટ બ્રાહ્મણ્ણા અને વિકાનું આદ્ય સ્થાન, ‘માઢેરક' સૂત્રકૃતાંગસૂત્રની શીલાંકદેવ(ઈ.સ. ૮ મી સદી)ની વૃત્તિમાં તેંધાયેલુ છે.૪૮૧ આ સૂત્રની આ સમયથી વધુ જૂની પ્રાકૃત વૃત્તિમાં પણ મોઢેરગ' તરીકે ઉલ્લિખિત થયેલું છે. સ્ક ંદપુરાણના ધમાંરણ્યખંડનુ ‘માહેરક’ તે આ જ છે.૪૮૭ ત્યાં એનુ રાચક વર્ણન આપવામાં આવ્યું છે. માઢ બ્રાહ્મણેા અને વિકેાનુ' એ મૂળ વતન મનાય છે. મેહેરક’ વડુ મથક હાય તેવા માઢેરકીય–અર્ધાંષ્ટમ' પ્રકારના પરગણાના ઉલ્લેખ સેાલ કીવંશના સ્થાપક મૂલરાજના ઈ.સ. ૯૮૭ ના દાનશાસનમાં થયેલો છે.૪૮ જૈન સાધનામાં પ્રશ્નવામાં માહેરક’વિશે નિર્દેશા મળી આવે છે. પ્રભાવકચરિતના બપ્પભટ્ટિસૂરિચરિત’માં મેાઢેર’માં સિદ્ધસેનસૂરિ મહાવીરસ્વામીને પ્રણામ કરવા ગયાનું અને બપ્પભટ્ટ એમનાં દઈને ત્યાં ગયાનું જણાવ્યું છે.૪૮૯ વિવિધતીર્થંકલ્પ ‘મેાહેરમ’માં વીરસ્વામીનું દેરાસર હાવાનું એ સ્થળે કહે છે.૪૯૦ પુરાતનપ્રબંધસંગ્રહમાં વલભીભંગના પ્રસંગે, વલભીની નગરદેવતાએ વર્ધમાનસરને કહેલું કે ભિક્ષા માગતાં દૂધનુ લાહી થઈ જશે; જ્યાં લોહીનું દૂધ થઈ જાય ત્યાં જઈ રહેવું; અને એ રીતે માઢેરપુર’માં લાહીનું દૂધ થઈ ગયું હતું, એવી અનુશ્રુતિ નોંધવામાં આવી છે.૪૯૧ પ્રબ’ધકાશમાં પ્રભાવકચરિતના પ્રસંગ કહ્યો છે તેમાં, બપ્પભટ્ટસૂરિના જ ચરિતમાં એના એ ગુરુભાઈ ગાવિંદાચાર્ય અને નન્નસૂરિના નિવાસ ‘મોઢેરક’માં હતા અને ભાજે ગોગિરિદુર્ગાથી એ બંને ઉપર પત્ર લખ્યો તે સંદર્ભ’માં માઢેરમાઢેરક'ના ઉલ્લેખ કરવામાં આવ્યા છે.૪૯૨ આ આજનું મેટેરા' છે, જે મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં મુઢેરા' તરીકે ઓળખાય છે. શ ંખેન્થર : પુરાતનપ્રબંધસંગ્રહમાં ‘વનરાજવૃત્ત’માં કહ્યું છે કે પંચાસર ગામમાં એક વાર શીલગુણસૂરિએ વણુની છાયામાં સુલક્ષણા ખાળકને જોઈ પેાતાના ચૈત્યમાં સ્થાન આપ્યું. કેટલીક વાર અટકાવ્યા છતાં પણ છોકરા ઉંદર માર્યા કરતે તેથી ગુરુએ કાઢી મૂકયો; એ ખીન્ન બે સાથીઓ સાથે શ‘ખેશ્વર' અને ‘પ‘ચાસર' વચ્ચે ચાકી કરતા; વગેરે.૪૯૩ ખીજે સ્થળે વસ્તુપાલના અવસાન પછી શ્રીવ માનસૂરિએ શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથની અગડ લીધી કે તપ પૂરું કર્યાં પછી દર્શન કરવાં. વ્રત સંપૂર્ણ થતાં તે નીકળ્યા અને માર્ગમાં Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન લગેલિક ઉલ્લેખ વૃક્ષ તળે નમસ્કાર કરી અનશનથી મુક્ત થયા; શંખેશ્વરમાં અધિષ્ઠાયક થયા; વગેરે. ૪૯૪ પ્રબંધકોશમાં એ જ વાત પ્રક્ષિપ્ત સ્વરૂપમાં અપાઈ છે.૪૯૫ વિવિધ તીર્થકલ્પમાં તો “શંખપુર–પાશ્વકલ્પ” નીચે ગામનું નામ “શંખપુર કહ્યું છે ? રાજગૃહથી જરાસંધ શ્રીકૃષ્ણની સાથે યુદ્ધ ખેલવા પશ્ચિમ દેશમાં આવ્યો. શ્રીકૃષ્ણ પણ પૂરી સામગ્રી સાથે પોતાના દેશની સરહદે હાજર થયા. ત્યાં અરિષ્ટનેમિએ પાંચજન્ય શંખ પૂર્યો અને ત્યાં “શંખેસર” (શહેર) નામનું નગર વસાવ્યું......ક્રમે જરાસંધને પરાજય થયો, લેહાસુર–ગયાસુર-બાણાસુર વગેરે પણ હાર્યા. અહીં ધરણદ્ર અને પદ્માવતીના સાંનિધ્યથી બધાં વિઘ હરી લેનારી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટી અને ત્યાં “સંખપુરમાં એની સ્થાપના કરવામાં આવી. એ મૂર્તિ કાલાંતરે ગુપ્ત થઈ ગઈ અને પછી ક્રમે શંખકૂપમાં પ્રગટ થઈજેની અત્યારે શ્રીસંધ સૌ પૂજા અર્ચના કરે છે. આ રીતે પાર્શ્વનાથના તીર્થસ્થાન તરીકે આ નગરની અનુકૃતિ બેંધાયેલી છે.૪૯ આ પૂર્વે પાર્શ્વનાથકલ્પ'માં પણ “સંખઉર” (સંપુર)માં પાર્શ્વનાથનું બિંબ હોવાનું કહ્યું છે.૪૯૭ એક સ્થળે “શંખેસર પાસનાહ ( શંખેશ્વર પાર્શ્વનાથ)નું માહામ્ય પણ કહેવામાં આવ્યું છે. ૪૯૮ બીજે સ્થળે પાર્શ્વનાથનાં અનેક સ્થાન ગણાવતાં “શંખેસરે પણ એક કહ્યું છે.૪૯૯ ૮૪ તીર્થ ગણાવ્યાં છે ત્યાં “શંનિનાઢય એટલે જ નિર્દેશ છે, જ્યાં નેમિનાથજી હેવાનું કહ્યું છે.૫૦૦ આ શંખેશ્વર અત્યારે મહેસાણા જિલ્લાના સમી તાલુકામાં આવેલું છે. હારીજ : વલભીભંગ થતાં વલભીમાંનાં તીર્થકરોનાં બિંબ લઈ જવામાં આવ્યાં ત્યારે પૂનમને દિવસે રથયાત્રામાં શ્રી મહાવીર શ્રીમાલપુર, યુગાદિદેવ કાસકહ, શ્રી પાર્શ્વનાથ હારીજ અને વલભીનાથ શ્રી શત્રુંજ્યમાં આવ્યા, એવું પુરાતનપ્રબંધસંગ્રહમાં જણાવ્યું છે.૧૦૧ બીજા કોઈ પણ પ્રબંધ વગેરેમાં શ્રી પાર્શ્વનાથ હારીજ ગયાનું સૂચવાયું મળ્યું નથી. આ હારીજ અત્યારે મહેસાણા જિલ્લાના હારીજ મહાલનું વડું મથક છે અને મહેસાણાથી પશ્ચિમે ૬૭ કિ. મી. (૪ર માઈલ) ઉપર આવેલું છે. કડી : પુરાતનપ્રબંધસંગ્રહમાં કુમારપાલે પિતાનું મહત્વ સિદ્ધ કરવા કડી’ના તલારક્ષ(કેટવાળ)ને બોલાવી એને છેક “રાષ્ટ્રક સુધીની પદવી આપી ક્ષીણતેજ કર્યો, જેને કારણે એ તલાક્ષ મરણ પામે, એવી એક કહાણું નેધી છે. ૫૦૨ કડી અને આસપાસના પ્રદેશમાંથી ઘણાં તામ્રપત્ર મળ્યાં છે, પણ એમાંના એકમાં પણ “કડીનો ઉલ્લેખ મળતો નથી. ગાયકવાડીમાં પ્રાંતના Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] ઇતિહાસની પૂર્વભૂમિકા tu મુખ્ય મથક તરીકે જાણીતું આ કડી અત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું મુખ્ય મથક છે અને મહેસાણાથી દક્ષિણ-પશ્ચિમે પર કિ.મી. (૩૩ માઈલ) ઉપર આવેલું છે. મહિસાણા: આનો ઉલેખ સોલંકી ભીમદેવ ર જાના ઈ. સ. ૧૨૦૦ ના દાનશાસનમાં થયેલું છે, જેમાં મહિસાણા ગામના આનલેશ્વરદેવના દેવાલયને ઉલ્લેખ થયેલ છે. ૫૦૩ આ “મહિસાણા” તે આજના મહેસાણા જિલ્લાનું વડું મથક મહેસાણું છે. “ડાહીપથકના લેકેને ઉદેશી આજ્ઞા કરેલી હોઈ એ સમયે એ “ડાહીપથકમાં હતું.૫૦૪ ત્રિભુવનપાલના ઈ. સ. ૧૨૪૩ ના દાનશાસનમાં ડાહીવિષયને નિર્દેશ છે, અને ઉત્તરે છેક ઊંઝા સુધી એની સીમા હેવાનું એ દાનશાસનથી સમજાય છે.પ૦૫ પ્રબંધચિંતામણિમાં દુકાળ પ્રસંગે બતાવેલ દંડાહીદેશ' તે આ જ છે. હર્ષ પુર: રાષ્ટ્રકૂટવંશના કૃષ્ણ ૨ જાના સમયના ઈસ. ૯૧૦-૧૧ ના દાનશાસનમાં એને મહાસામંત પ્રચંડ જે દાન આપે છે તેમાં શ્રીહર્ષપુર્વાદમરાત” (હર્ષપુર-૭૫૦) એવો એક પેટાવિભાગ કહ્યો છે.પ૦ પરમાર સીયકનાં દાનપત્ર હરસેલ”માંથી મળી આવ્યાં છે. ૦૭ આ નામ સં. દૃર્ષપદ્ર (પ્રા. રિસ૩૪) ઉપરથી આવ્યું છે. એ હર્ષ પુર' પણ કહેવાતું અત્યારે એ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ તાલુકામાં અમદાવાદ–ધનસુરાના માર્ગમાં આવેલું છે. મોહડવાસક: પરમાર સીયક ૨ જા (ધારાના “મુંજ'ના પિતા)નાં સાબરકાંઠાહરસેલમાંથી મળેલાં ઈ.સ. ૬૪૯નાં બે દાનશાસનમાં એની સત્તા “મેહડવાસક વિષય ઉપર હવાનું પ્રાપ્ત થાય છે.૫૦૮ વિવિધતીર્થકલ્પમાં મેહડવા સકમંડલમાં ઈસરડા વગેરે છપ્પન ગામ સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી કુગેશ્વર અષભદેવને વિક્રમાદિત્યે અર્પણ કર્યાનું કહ્યું છે, ગેહદમંડલનાં “સાંબદ્રા વગેરે એકાણુ ગામ પણ આપ્યાં હતાં.૫૦૯ આ માત્ર અનુકૃત્યાત્મક વિગત કહી શકાય, પરંતુ એ સ્થળે આ પૂર્વે હમ્મીર યુવરાજ ઈ. સ. ૧૩૦૦ માં વગડદેશ (ડુંગરપુર-વાંસવાડાને વાગડ) અને “મુહુડાસય” વગેરે નગરે ભાંગી “આસાવલ્લી પહોંચે એ ઐતિહાસિક વિગત આપી છે.૫૧૦ મોટા ભાગનાં મુસ્લિમ આક્રમણ એ બાજુથી ગુજરાતમાં ઊતરી આવ્યાં હતાં; આ મેઠાસા અત્યારે સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાનું Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભોગોલિક ઉલેએ વડું મથક છે અને નડિયાદ-કપડવંજ-ધનસુરા-શામળાજીના ધોરીમાર્ગ ઉપર ધનસુરા અને શામળાજી વચ્ચે આવેલું સમૃદ્ધ નગર છે. અદાલજ-અટ્ટાલયાજ-અડાલય-અડાલયિજ-અડાલજ -અડાલજ : આવી ભિન્ન ભિન્ન જેડણીથી એક જ ગામ સ્કંદપુરાણમાં જોવા મળે છે.૫૧૧ સ્કંદપુરાણમાં મહીસાગર નજીકમાં એક “અટ્ટાલજ' કહ્યું છે તે જુદું છે.૫૧૨ અડાલય” એવું પ્રદેશનામ પણ મળે છે:૧૩ તે અ.જના ગાંધીનગર જિલ્લામાં અમદાવાદથી ઉત્તરે ૧૬ કિ. મી. (દસ માઈલ) ઉપર આવેલા અડાલજ ગામની આસપાસને પ્રદેશ છે. ધર્મારણ્ય-માહાઓમાં જણાવ્યા પ્રમાણે ત્યાંના શદ્રોને રાજા કુમારપાલે કહ્યું કે રામેશ્વર જતા મોઢ બ્રહ્મણોને વારો. એ શકોમાંના જે જૈન થયેલા હતા તેઓ પેલા બ્રાહ્મણોને વારવા ગયેલા,૫૧૪ ત્રણ હજાર કૌવિદ્ય બ્રાહ્મણો હતા તેઓને વારવામાં સફળતા મળી હતી; વગેરે. આ નગર ધર્મારણ્યના એક તીર્થ તરીકે પણ સૂચવાયું છે;૫૧૫ રામે વસાવેલાં અને મોઢ બ્રાહ્મણોને આપેલાં ગામમાં આ ગામ નથી. સેરીસય-સેરસક ગાંધીનગર જિલ્લામાં અડાલજની વાયવ્ય ૧૩ કિ. મી. (આઠ માઈલ) ઉપર સેરિસા” જૂનું જૈન તીર્થસ્થાન છે. વિવિધતીર્થકલ્પમાં સેરીસ-સેરીસય-સેરીસયપુર” તરીકે અપાયેલા એ નાના નગરમાં નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિની શાખામાં થયેલા દેવેંદ્રસૂરિએ ચાર તીર્થંકરબિંબની સ્થાપના કરી હતી અને ત્યાં આરાધના કરી હતી. ત્યાં મહાપ્રભાવી પાર્શ્વનાથનું દેરાસર) છે. પુરાતનપ્રબંધસંગ્રહમાં એ જ દેવેંદ્રસૂરિના સંદર્ભમાં સેરીસક તીર્થને ઉલેખ થયેલો છે.પ૧૭ બીજે સ્થળે એ કુષ્ઠી વિદ્વાન આચાર્યની સેરીસકરની યાત્રા વિશે અનુકૃતિ નોંધવામાં આવી છે.૫૧૮ મંડલી: ઉત્તર ગુજરાતનું અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનું વિરમગામથી રાધનપુરના રાજમાર્ગ ઉપરનું માંડલ”. એ પ્રથમ વાર સોલંકી રાજા મૂલરાજના ઈ. સ. ૯૮૭ ના દાનશાસનમાં જોવા મળે છે કે જ્યાંને શ્રોમલનાથદેવ મહાદેવને માટે ગ્રામદાન કરવાનું કહ્યું છે.૫૧૯ મૂલરાજે મંડલીમાં “મૂલેશ્વરને પ્રાસાદ કર્યો હોવાનું પ્રબંધચિંતામણિમાં પણ સૂચવાયું છે. ૨૦ ભીમદેવ ર જાના ઈ. સ. ૧૨૩૧ ના તેમજ ઈ. સ. ૧૨૪૦ ના દાનશાસનમાં મંડલીના શ્રીમૂલેશ્વરદેવના મઠના મઠપતિ વેદગર્ભ રાશિને દાન આપવામાં આવ્યાં નોંધાયા છે. પર: આ પ્રદેશ “વહિંપથકનો કહ્યો છે. ત્રિભુવનપાલના ઈ. સ. ૧૨૪૩ના તેમજ વીસલદેવના Page #403 -------------------------------------------------------------------------- ________________ ક૭] ઈતિહાસની પૂર્વભૂમિકા ઈ. સ. ૧૨૭૧ ના દાનશાસનમાં પણ મંડલીમાંના મૂલેશ્વરદેવ વગેરે માટે દાન આપવામાં આવ્યાં કહ્યાં છે.પ૨૨ વિવિધતીર્થકલ્પ અને પ્રબંધકેશ તો ગૂર્જર ધરિત્રીના મંડનરૂપ “મંડલીમહાનગરીમાં વસ્તુપાલ-તેજપાલ વગેરે રહ્યા હોવાનું નેધ છે; બંનેમાં વિગત પણ અક્ષરશઃ મળતી આવે છે.પ૨૩ સૌરાષ્ટ્રનું મહુવા નજીકનું “મંડલી કંગ–આજનું માંડળ જુદું જ છે.૫૨૪ કુમારપાલના ઈ. સ. ૧૧૪૫ આસપાસના ગાળાના શિલાલેખમાં માંડલીવાસ્તવ્ય આચાર્ય ભાસ્કરના પુત્રે દાન આપ્યાનું લખ્યું છે પર૫ આ “માંડલી” કર્યું એ સ્પષ્ટ થતું નથી. ઘૂસડી (વીરમગામ): સેલંકી રાજા ભીમદેવ ર જાના ઈ. સ. ૧૨૩૮ ના દાનશાસનમાં “ધૂસડી” ગામનો ઉલ્લેખ થયેલ છેત્યાં લૂણપસાય(લવણપ્રસાદ વાઘેલા)ના પુત્ર વીરમે વીરમેશ્વર અને સૂમલેશ્વરનાં મંદિર કરાવેલાં સૂચવાયાં છે.પર એ પછીના વર્ષમાં ૧ વર્ષ અને ૧૫ દિવસે કરી આપેલા એના જ દાનશાસનમાં વીરમે કરાવેલાં એ બેઉ મંદિરનો ઉલ્લેખ થયેલો છે. ૨૭ ઘૂસડી” સંજ્ઞા પાછળથી વિલુપ્ત થઈ ગઈ અને વીરમેશ્વર મહાદેવને કારણે વીરમગામ નામ પ્રચારમાં આવી ગયું. વિરમગામનું એ મૂળ સ્થાન “ઘૂસડી એ સમયે “વદ્ધિ. પથકમાં હોવાનું સમજાય છે, કેમકે આજ્ઞા વર્કિંપથકના લેકાને ઉદ્દેશીને કરી છે;૫૨૮ આ શરૂઆતમાં “વિય” હતું અને પછી “પથક તરીકે હતો. ઉ. ત. મૂલરાજ ૧ લા ના ઈ. સ. ૯૮૭ ના દાનશાસનમાં “મંડલી” (“માંડલ')માંના શ્રીમૂલનાથદેવની પૂજા-અર્ચના માટે દાન આપવાનું લખ્યું છે તે મંડલી “વદ્ધિવિષયમાં આવેલું કહ્યું છે.૫૨૯ “પથક તરીકે નિર્દેશ ઈ. સ. ૧૨૨૪ ના શ્રીમજયંતસિંહ અથવા અભિનવ સિદ્ધરાજના દાનશાસનમાં થયું છે, જ્યાં એ પથકના અને ગંભતા(ગાંભુ)પથકના અધિકારીઓ જોગ શાસન કરવામાં આવ્યું છે.પ૩૦ ભીમદેવ ૨ જાના ઈ. સ. ૧૨૩૧ ના દાનશાસનમાં પણ એનું શાસન વર્કિંપથક ઉપર હેવાનું જણાવ્યું છે; આપેલાં ગામે પણ એ પથકનાં જ છે.૫૩ વાઘેલા રાજા વિસલદેવના સમયના ઈ. સ. ૧૨૬૧ ના દાનશાસનમાં એની સત્તા “વર્ધિપથકમાં હતી અને મહામંડલેશ્વર સામંતસિંહ ભંડલીમાં રહી એ પથક ઉપર શાસન કરતો હતો એમ કહ્યું છે;૫૩૨ નિર્દેશાયેલાં ગામ પણ આ ભાગનાં છે. પ્રબંધમાં આ પથક “વઢીયાર” “વડીયાર તરીકે નોંધાયેલ છે; પ્રબંધચિંતામણિમાં વનરાજનું ચરિત આપતાં પંચાદર ગામને “વઢીયાર' નામક દેશમાં કહેવામાં આવ્યું છે, ૩૩ તે પુરાતનપ્રબંધસંગ્રહમાં એ જ કથાનક ઉતારી દેશનામ “વિડીયાર' કહ્યું છે.પ૩૪ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખે આશાપલ્લી-કર્ણાવતી : મૈત્રકવંશના ધરસેન ૨ જાના ઈ. સ. ૧૯૮ ના એક દાનશાસનનાં “ખેટકાહારમાં આવેલા “ બંડરિજિદિપથક માં આવેલું “અશિલાપલ્લિકા ગ્રામ” દાનમાં આપ્યું હોવાનું લખ્યું છે.પ૩૫ તે ખેડા જિલ્લાના જૂના બંડરિજિદ્રિપથક૫૩–હાલના બારેજા ગામને કેંદ્રમાં રાખી એના પ્રદેશમાં આવેલું, આજના અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું, “અસલાલી” ગામ છે. આનાથી “આશાપલ્લી જુદું છે. અરબ લેખકે એને “આસાવલ” તરીકે ઉલેખ ૧૧ મી સદીથી કરે છે. ૫ અ આશાપલ્લીને એક ઉલ્લેખ વીસલદેવ વાઘેલાના સમયના ઈ. સ. ૧૨૫૧ ના એક દાનશાસનમાં થયું છે.૫૩૭ બીજે એક ગ્રંથપુષ્પિકામને ઉલ્લેખ એવું કહે છે કે ઈ. સ. ૧૨૯૪ માં એક પ્રસંગે સારંગદેવની છાવણી “આશાપલ્લીમાં હતી.૫૩૮ પ્રબંધોમાં પણ એના ઉલ્લેખ આવે છે. પ્રભાવક ચરિતમાં જેને શ્રેષ્ઠીઓએ અંગે અને એના ઉપરની વૃત્તિઓના ગ્રંથની નકલ કરાવી એ સંબંધમાં જે નગરને ઉલેખ આવે છે તેઓમાં આશાપલ્લીને પણ સમાવેશ થાય છે.પ૩૯ “આશાપલ્લી ” યાને “આસાવલ” એ આજના અમદાવાદને રાયખડ-આસ્તડિયા-જમાલપુરને ભાગ અને રાયપુરઆઑડિયા દરવાજાની બહારનો ભાગ, ઉપરાંત બહેરામપુરાનો ભાગ છે. પ્રબંધચિંતામણિ એનું અતિહાસિક મહત્ત્વ આંકે છે. ૪૦ કર્ણદેવે બાલપુત્ર જયસિંહને રાજ્યાભિષેક કર્યો (ઈ. સ. ૧૦૯૪) અને પોતે “આશાપલ્લીમાં રહેતા એના શાસક આશા નામના ભીલ ઉપર ચડાઈ કરવા નીકળી પડ્યો. પાટણથી સીધો સાબરમતીના પશ્ચિમ કાંઠે ભૈરવી દેવીનાં શુકન થયાં, જ્યાં (આગળ જતાં) કેછરબા દેવીનું મંદિર બંધાવ્યું (જેનું નામ હાલ નદીના પશ્ચિમ કાંઠે આવેલા કેચરબ” પરાના નામમાં જળવાઈ રહ્યું છે, જોકે એ પરામાં આવેલી દેરીમાંની દેવીને હાલ “કૌશલ્યા’–‘કેછરબા” શબ્દને સુધારીને કરેલું જણાતું નામ–તરીકે ઓળખાવવામાં આવે છે). એણે નદીના પૂર્વ કાંઠા ઉપરની આશાપલ્લી ઉપર ચડાઈ કરી લાખનું સૈન્ય ધરાવતા આશા ભીલ ઉપર વિજય મેળવ્યો, ત્યાં નવું મંદિર કરાવી એમાં જયંતી દેવીની રથાપના કરી, કણેશ્વર મહાદેવનું મંદિર કરાવ્યું;૫૪૧ અને ત્યાં કર્ણસાગર તળાવથી સુશોભિત “કર્ણાવતી નગરી વસાવી ત્યાં પોતે રાજ્ય કરવા લાગ્યા.૫૪૨ જે ભીલ રાજવી ઉપર વિજ્ય મેળવ્યો તે આશો નહિ, પણ એને કઈ વંશજ હશે. ત્યાં “આશાપલ્લી” જૂના સમયથી હતું, એને કેટલેક ભાગ ઉજ્જડ પણ થઈ ગયો હશે; એ ઉજ્જડ ભાગમાં કર્ણાવતી આબાદ કરવામાં આવી. કોચરબ-પાલડીની સામે નદીના પૂર્વ કાંઠા Page #405 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા ts. ઉપર આવેલા સપ્તર્ષિના આરા પાસેથી મળેલા એક ખંડિત શિલાલેખમાં કર્ણાવતી’ને ઉલ્લેખ થયેલે જાણવામાં આવ્યો છે.૫૪ર પશ્ચિમ કાંઠા ઉપર આવેલા કેચરબ અને પાલડી વચ્ચે રસ્તે કરવા ખોદવામાં આવેલા ટીંબાઓમાંથી અનેક પ્રાચીન શિલ્પમૂર્તિઓ નીકળેલી અને કેચરબ” માં કે છરબા દેવીનું નામ જળવાયું છે એ પરથી જૂના “આસાવલીની દક્ષિણ-પશ્ચિમે નદીને પૂર્વે કાંઠે સપ્તર્ષિના આરાની આસપાસ કર્ણાવતી’ વસાવી હશે ને નદીને પશ્ચિમ કાંઠે આવેલ કોચરબ-પાલડીના વિસ્તારને પણ એમાં સમાવેશ થતો હશે એવું ફલિત થાય છે. વિવિધતીર્થકલ્પમાં જોવા મળે છે કે અલાઉદ્દીન સુલતાનને નાને ભાઈ ઉલુખાન દિલ્હીથી માધવ મંત્રીની પ્રેરણાથી ગુર્જરધરા ઉપર ચડી આવ્યો અને હમ્મીર યુવરાજ “વગડદેશ (ડુંગરપુર વાંસવાડાને પ્રદેશ) અને “મુહડાસય” (મોડાસા) વગેરે નગરે ભાંગી “આસાવલ્લીમાં આવી પહોંચ્યું; એ સમયે કર્ણ વાઘેલે નાઠે; હમ્મીર યુવરાજ સોમનાથને લિંગભંગ કરી, વામનસ્થલી' જઈ “સેર માં આણ પ્રસરાવી, “આસાવલ્લીમાં આવી રહ્યો.૫૪૩ પુરાતનપ્રબંધસંગ્રહમાં દેવાચાર્ય નામના જૈન આચાર્ય “કર્ણાવતીના સંઘની વિનંતિથી “કર્ણાવતી’ ગયા, ત્યાં ચાતુર્માસ કર્યું ત્યાં નેમિનાથના દેરાસરમાં વ્યાખ્યાન કર્યું, ત્યાંથી છેક માલવદેશમાં જઈ “ગૂર્જરત્રા (ગુજરાત)માં આવ્યા ને કમે આસાપલ્લીમાં આવી પહોંચ્યા; એ રીતે ‘આસાપલ્લી' સૂચિત થઈ છે.૫૪૪ બીજે સ્થળે કહ્યું છે કે મરુસ્થલીના જાબાલિપુર નજીકના “વાઘરા’ ગામને શ્રીમાળી વણિક ઉદયન કર્ણની ખ્યાતિ સાંભળી “આશાપલ્લીમાં પોતાના બાહડ અને “ચાહડ' નામના બેઉ પુત્રો સાથે આવી રહ્યો; વળી એક કઈ રામતી છિપિકાએ ગુરુની સંનિધિમાં આગમમાં કહેલાં બત્રીસ વ્રત “આશાપલ્લીમાં આચર્યાં હતાં એ રીતે આશાપલ્લીને નિર્દેશ થયો છે. ૫૪૫ પ્રભાવક ચરિતમાં કર્ણાવતી'માંથી જૈનયાત્રા નીકળ્યાનું અને એના આગેવાન દેવસૂરિ હોવાનું સંક્ષેપમાં કહ્યું છે,પ૪ જેને વિસ્તાર, ઉપર સૂચિત થયે તેમ, પુરાતનપ્રબંધસંગ્રહમાં છે. પ્રબંધચિંતામણિમાં ઉદયન વેપાર માટે કર્ણાવતી’ આવ્યા પછી મંત્રીપદે પહોંચ્યાનું કહી એણે કર્ણાવતી'માં ઉદયનવિહાર રચ્યાનું નોંધ્યું છે.૫૪૭ દિગંબર સંપ્રદાયને કુમુદચંદ્ર વાદ કરવાને કર્ણાટકમાંથી કર્ણાવતી’ આવ્યો હતો; દેવસૂરિ ત્યારે ત્યાં ચાતુર્માસ હતા; એમના કથનથી વાદ, પછી, “શ્રીપત્તન. (અણહિલપુર)માં સિદ્ધરાજ જયસિંહના રાજદરબારમાં થયો હતો.૫૪૮ આ. હેમચંદ્ર દેવચંદ્રાચાર્યની સાથે ધંધુકાથી નીકળી શિષ્ય થવા પ્રથમ કર્ણાવતી’ આવ્યા હતા Page #406 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલેખે [ ૩૭ અને ઉદયન મંત્રીને ઘેર રહ્યા હતા; આ. હેમચંન્ને પિતા ચાચિગ આહારપાણી છોડી પુત્રની પાછળ આ કર્ણાવતી'માં આવ્યો હતો; એના મનનું સમાધાન ઉદયને અહીં કર્યું હતું અને એ બાલકની દીક્ષા અહીં થઈ હતી.૫૪૯ પુરાતન પ્રબંધસંગ્રહમાં “કર્ણાવતી’ના જૈનસંઘની વિનંતિથી દેવાચાર્ય આવ્યા, ચાતુર્માસ રહ્યા, અને દિગંબર કુમુદચંદ્ર મો, વગેરે પ્રબંધચિંતામણિવાળ વાદ પ્રસંગ કહેવામાં આવ્યો છે.૨૫૦ કર્ણાવતી ઈ. સ. ૧૦૯૪માં, બાલ સિદ્ધરાજના રાજ્યાભિષેક પછી, કણે આબાદ કરી તે પહેલાં સમર્થ વૈયાકરણ બુદ્ધિસાગરજીએ “નિર્વાણલીલાવતીકથા' ઈ. સ. ૧૦૨૬-૧૦૩૯ વચ્ચે “આશાપલ્લીમાં રચી હતી; કર્ણાવતી વસાવ્યા પછી પણ બહદુગચ્છના એક હરિભદ્રસૂરિએ ઈ. સ. ૧૧૧૬ માં “આગમિકવિચારસારપ્રકરણની વૃત્તિ, ઉપકેશગ૭ના યશોદેવરિએ ઈ. સ. ૧૧૨૨ માં પ્રાકૃત “ચંદ્રપ્રભચરિત’ને આરંભ, અને શ્રીમાલ નાગિલના પુત્રોની વસતિમાં આવીને રહેલા માલધારી ચંદ્રસૂરિએ ઈ. સ. ૧૧૩૭ માં “મુનિસુવ્રતચરિત', અને વાદિદેવસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ “વાદરથલ” અહીં રચ્યાં હતાં; ઊકેશવંશના વિસલને પુત્ર કર્ણાવતી'માં આવી વસ્ય; એને ચેથા પુત્ર ચા “કર્ણાવતી’નું ભૂષણ હતો, જેણે આશાપલી”માં દેવાલય કરાવેલું; ઈ. સ. ૧૪૦૨ માં ખરતરગચ્છના જિનભદ્રસૂરિએ જેસલમેર વગેરે સ્થળોએ ગ્રંથભંડારો સ્થાપ્યા તે પ્રમાણે “આશાપલ્લી-કર્ણાવતીમાં પણુ ગ્રંથભંડારની સ્થાપના કરેલી; તપાગચ્છના રત્નશેખરસૂરિના શિષ્ય હેમહંસગણિએ ઈ. સ. ૧૪૫૮ માં ઉદયપ્રભસૂરિના આરંભસિદ્ધિ ગ્રંથ ઉપર વૃત્તિ આશાપલ્લીમાં રચી હતી; કોઈ લક્ષ્મસાગરસૂરિએ “આશાપલ્લીમાં સમલબ્ધિ નામની શ્રાવિકાને ગણિની'પદ ઈ. સ. ૧૪૬૧ લગભગમાં આપેલું; ઈ સ. ૧૪૬૩ માં જિનપદ્મસૂરિના નેમિનાથ ફાગુ'ની નકલ કાઈ મતિકલા નામની સાથ્વી માટે આશાપલ્લીમાં કરવામાં આવેલી; ૧૧૦ વર્ષ પછી ઈ. સ. ૧૫૭૩ માં દેવરત્નસૂરિ નામના આચાર્યો ચાતુર્માસ “આશાપલ્લી'માં કરેલું, એ સમયે ઈ. સ. ૧૫૧૬ માં રચાયેલા “મહીપાલને રાસની નકલ સમજી ઋષિએ આશાપલ્લીમાં કરેલી.૫૫૧ અહમદશાહે ઈ. સ. ૧૪૧૧ માં અમદાવાદની કરેલી સ્થાપના પછી ૧૬ર વર્ષે પણ આમ આશાપલ્લી'નું અસ્તિત્વ અનુભવાય છે. કર્ણાવતી – આશાપલ્લીનું સહ-અસ્તિત્વ અને કર્ણાવતી-અમદાવાદનું સહઅસ્તિત્વ પણ જોવા મળે છે, જેમકે પેથડશાહના પુત્ર ઝઝણે ઈ. સ. ૧૨૮૪ માં મંડપદુર્ગ(માંડલ)થી સંધ કાઢો ત્યારે એ વામનસ્થલી અને પ્રભાસ થઈ “કર્ણાવતી’ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] ઈતિહાસની પૂર્વભૂમિકા આવ્યા હતા, તે ઈ. સ. ૧૪૨૩ માં અહમદશાહને માનપાત્ર ગુણરાજ સંધ કાઢી મહુવા, પ્રભાસ, માંગરોળ, જૂનાગઢ વગેરે થઈ સ્વનગર “કર્ણાવતી'માં આવી પહોંગ્યો હતો.પપર અહીં એ નોંધવું જોઈએ કે દેવચકે દિગંબર સંપ્રદાયના દક્ષિણમાંથી આવેલા કુમુદચંદ્રને વિવાદમાં પરાજ્ય કર્યાના પ્રસંગના સંદર્ભમાં “મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ” નાટક (૧૨ મી સદી) આશાપલ્લી' નામ પ્રયોજે છે, જ્યારે પ્રભાવકચરિત (ઈ.સ. ૧૨૭૮) અને પ્રબંધચિંતામણિ (ઈ.સ. ૧૩૦૫) કર્ણાવતી’ નામ પ્રયોજે છે. ૫૨ એ પરથી પછીની સદીથી આ બે નગરીઓ એકબીજા સાથે એકાકાર થઈ ગઈ હોવાનું અને તેથી હવે બે નામ પર્યાયવાચક બની ગયાનું સચિત થાય છે. અહમદશાહે ઈસ. ૧૪૧૧માં સાબરમતીને પૂર્વ કાંઠે અમદાવાદ વસાવ્યું તે આસાવલની ઉત્તરે વસાવેલું, જેમાં આગળ જતાં આસાવલને રાયખડ-આસ્તડિયા-જમાલપુરને ભાગ સામેલ થઈ ગયો. પાટલનગર-વાડવનગર: આવું એક નગરનામ પદ્મપુરાણના “સાભ્રમતીમાહાઓમાં સાબરમતી નદીને કાંઠે હોવાનું કહ્યું છે. ૫રમાં અમદાવાદને સામે કાંઠે દૂધેશ્વરના સામે આરે આવેલા જૂના વાડજ ગામની સંભાવના કરી શકાય. ગયગાડ: સ્કંદપુરાણમાં “ગયત્રાડ નામના એક ગામને નિર્દેશ થયેલ છે, જ્યાં “ગયત્રાડ નામની દેવીનું સ્થાનક કહ્યું છે.૫૫૩ સ્કંદપુરાણના કૌમારિકાખંડને આ નિર્દેશ હાઈ એ જૂના ખેટકવિષયનું સ્થાન હોઈ શકે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં “ગતરાડ' ગામ છે તે આ હેવાની પૂરી શક્યતા છે. “ગાતરાડ' કેટલાંક વણિક કુટુંબોમાં તેમજ અન્ય કામોમાં પણ ઇષ્ટદેવી તરીકે પૂજાય છે. ગતરાડનાં લલિતામાતા’ રાયકવાળ બ્રહ્મણનાં કુળદેવી છે, જે, હકીકતે, અન્યત્ર “ગાતરાડ' તરીકે પૂજાય છે. કાશહદઃ આ સંજ્ઞાને નગર તરીકે જાણવામાં આવેલે પહેલે ઉલ્લેખ મિત્રવંશના ખરગ્રહ ૧ લાના ઈ.સ. ૬૧૬ના અને વિષય તરીકે ધરસેન ૩ જાના ઈ.સ. ૬૨૪ના કાસીંદરા-દાનશાસનને છે; એક ધ્રુવસેન ૩ જાના (ઈ.સ. ૬૫૦-૫૧ના લાગતા) દાનશાસનનો છે, જેમાં એને વહીવટી વિભાગ તરીકે નિર્દેશ થયો છે.૫૫૪ રાષ્ટ્રકૂટવંશના મુવ ર જાના (ઈ.સ૮૩૫ના) દાનશાસનમાં કાશહદ દેશ’ના એક ગામનું દાન અપાયું બતાવ્યું છે; કૃષ્ણ ૨ જાના દાનશાસન (ઈ.સ. ૧૦-૧૧)માં ખેટક “હર્ષ પુર” અને “કાશ હદ એ ત્રણ પ્રદેશને સાથેલો નિર્દેશ છે.પપપ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું ] પ્રાચીન ભોગોલિક ઉલ્લે કાશહિદ એ અમદાવાદની દક્ષિણ-પશ્ચિમે વીસેક કિમી. (બારેક માઈલ) ઉપર દસક્રોઈ તાલુકામાં આવેલું “કાસીંદરા. મૈત્રકવંશના શીલાદિત્ય ૩ જાના (ઈ.સ. ૬૬૪ના) દાનશાસનમાં કુશહદવિનિર્ગત’ બ્રાહ્મણ દાનને પ્રતિગ્રહીતા કહેવાય છે. જે અહીં “શહૃદ’ એ “કાસહદને અશુદ્ધ પાઠ ન હોય તો આ કાંત વડેદરા જિલ્લાના સંખેડા તાલુકાનું કાસીંદરા” હોય અથવા એ દૂર પડવાને ભય હાઈ ખેડા જિલ્લાના બોરસદ તાલુકાનું કેસીંદરા વધુ બંધ બેસે. - પ્રબંધમાં પ્રભાવકચરિત કાશ્યપરપિતનગર કહી એવા એ “કાશદીમાં સર્વ દેવ નામને ચાર વેદમાં પારંગત બ્રાહ્મણ રહેતો હોવાનું કહે છે.૫૭ પ્રબંધચિંતામણિ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં ધારાનગરના મુંજના પુત્ર સિંધલે ગુર્જર દેશમાં આવી “કાશદીમાં પલ્લી (છાવણી) નાખ્યાનું કહ્યું છે. ૫૮ વિવિધતીર્થકલ્પ કાશ હદમાં ત્રિભુવનમંગલકલશ આદિનાથનું તીર્થ હોવાનું નેધે છે.૫૫૯ પુરાતન પ્રબંધસંગ્રહમાં વલભીભંગના પ્રસંગમાં કહ્યું છે કે આધિનની પૂર્ણિમાને દિવસે રથયાત્રામાં શ્રી મહાવીર શ્રીમાલપુર, શ્રીયુગાદિદેવ “કાસાહદ’, શ્રી પાર્શ્વનાથ હારીજ” અને વલભીનાથ શત્રુંજયે આવી પહોંચ્યા; પાછળથી કે બધાય યવનોને યુદ્ધમાં મારી નાખ્યા.૫૨૦ કાસીંદરાના હાલના દેરાસરમાં આદિનાથની મૂર્તિ નથી, પરંતુ બાજુમાં આવેલા ભાત ગામમાં ઋષભદેવનું જૂનું દેરાસર છે; સંભવ છે કે પૂર્વે કાશાહદ’ મેટું નગર હતું ત્યારે ભાતગામવાળો ભૂભાગ એનું એક પરું હશે. ૬૧ | ધવલકકઃ ગિરનાર ઉપરના વરતુપાલ-તેજપાલના છ અભિલેખોમાં જ્યાં જિનાલયે કરાવ્યાં-સમરાવ્યાં હતાં તેવાં છ નગરોનાં નામમાં એક ધવલક્કક પણ કહ્યું છે.પ૬૨ ગુર્જરમંડલનાં નગરોમાં “ધવ પ્રમુ’ કહેવાનું કારણ સ્પષ્ટ છે કે વાઘેલા વંશના રાણાઓનું એ કાલમાં એ મુખ્ય નગર હતું. ગિરનારના જૈન ઉપરકેટના ઈ. સ. ૧૨૭૯ ના નાના અભિલેખમાં ધવલકકકરના વતની શ્રીમાલ જાતિના ગૃહસ્થનો નેમિનાથના પૂજનને ઉદ્દેશી ઉલ્લેખ થયેલ છે.૫૬૩ પ્રભાવચરિતમાં અભયદેવસૂરિ યાત્રાર્થ “ધવલકકકી-ધવલકમાં ગયા કહ્યા છે, તે પૂર્વે ધંધ નામના શિવાદ્વૈતની વાત કરનારા બ્રાહ્મણને વાદિદેવસૂરિએ વાદમાં જીત્યાનું ખેંચ્યું છે, તે ધંધ ધવલકને હતો.૫૬૪ પ્રબંધકોશમાં લખ્યા મુજબ હર્ષ–વંશનો બંગાળાનો હરિહર ગુર્જરધરામાં “ધવલકકક-તટગ્રામમાં આવ્યો હતે અને રાણું વિરધવલ, મહામાત્ય વસ્તુપાલ અને સેમેશ્વરદેવને અલગ અગલ મળી એણે આશીર્વાદ આપ્યા હતા, જ્યાંથી પછીથી એ કાશી તરફ ચાલ્યો Page #409 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] ઇતિહાસની પૂર્વભૂમિકા [. ગયો હતો. ૨૫ વળી રાણા વીરધવલનું રાજ્ય ધવલકમાં હતું, ત્યાં એક વાર કાન્યકુબ્ધના રાજાની પુત્રી ગુર્જરધરામાં આવ્યા પછી સમયે મરણ પામી ગુર્જર દેશની અધિષ્ઠાત્રી વ્યંતરી થઈ વિરધવલના રવપ્નમાં આવી કહી છે." વસ્તુપાલને લગતા અનેક પ્રસંગ “ધવલક્કકમાં બન્યા હતા.૫૬૭ હકીકતે ઉત્તર સોલંકીકાલમાં વાઘેલા રાણાઓની એ રાજધાની બન્યું હતું અને મહામાત્ય વરતુપાલના સમયમાં અનેક વિદ્વાનેનું એ નિવાસસ્થાન બની રહ્યું હતું : અહીં ચાંડૂ નામના નાગર પંડિતે ઈસ. ૧૨૯૭ માં નૈષધીયચરિત મહાકાવ્યની “દીપિકા” ટીકા રચી હતી,૫૬૮ તો ચાર્વાક સંપ્રદાયના “તોપદ્ધવસિંહ'-ગ્રંથની એક માત્ર મળેલી નકલ ઈ. સ. ૧૩૯૨ માં અહીં કરવામાં આવી હતી. ૨૯ એ પૂર્વે ઈ.સ. ૧૧૩૫ માં જયસિંહના રાજ્યકાલમાં પુષ્પવતી' નામક કથાની નકલ અહીં થયાનું જાણવામાં આવ્યું છે. ૫૭૦ કુમારપાલે ગુપ્તવાસમાં પિતાને દહીંભાત ખવડાવનારી દેવશ્રીને, પાછળથી પોતે રાજા થતાં, ધવલક્કકે દાનમાં આપ્યું હતું.૫૭૧ કીર્તિકૌમુદીમાં સોમેશ્વરે લવણપ્રસાદે પિતામહ ધવલના નામથી ધવલક્કક વસાવ્યાનું લખ્યું છે,૫૭૨ પરંતુ ધવલhકે એ સમય કરતાં તે વધુ પ્રાચીન છે; અને કથાસરિત્સાગરમાં ધવલ નામના નગરને ઉલ્લેખ થયેલે પણ છે.૫૭૩ એમ લાગે છે કે કદાચ એ મૂળમાં ધવા (> પ્રા. ઘર-ધવલ નામનું નગર) હોય અને લોકજીભે પ્રા. વરુક્ષ થઈ વરદ બની રહ્યું હેય. એક કાલનું સમૃદ્ધ રાજધાનીનું ભાંગી પડેલું આ નગર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું મુખ્ય મથક છે; ભાંગી પડેલી દશામાં એના પશ્ચિમ ભાગે આવેલું, મીનલસર” કે “મલાવ તળાવ એની પૂર્વ જાહોજલાલીનું સ્મરણ કરાવે છે. ધોળકામાં શિવ-વિષ્ણુ વગેરેનાં જૂનાં પ્રાચીન મંદિર છે, તેઓમાંના મહાકાલીના મંદિરમાં બ્રહ્મા-સાવિત્રીની તેરમી સદીની ૫૭૪ આરસપ્રતિમા નોંધપાત્ર છે. એનાથી પૂર્વની પ્રાફ-સોલંકીકાલની નવરાહની મોટી મૂર્તિ ગાંધીવાડામાં આવેલા વરાહમંદિરમાં છે, જે અદ્યાપિ પૂજાય છે. ૫૭૪માં બાહલેડનગર: પ્રબંધચિંતામણિમાં આ નગર સોમનાથ પાટણ જવાના ભાર્ગમાં આવ્યું હોય એ રીતે બતાવવામાં આવ્યું છે. એમનાથ જતાં અહીં ગુર્જરેશ્વર તરફથી યાત્રાવેરે લેવાતો હતે; પણ મયણલદેવીના આગ્રહથી સિદ્ધરાજે બેત્તેર લાખને ઈજારે રદ કરી સર્વ કેઈ માટે કર માફ કરી નાખે.૫૭૫ પુરાતનપ્રબંધસંગ્રહમાં એને જ સંક્ષેપ આપવામાં આવ્યો છે.૫૭૧ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલેખે [૩૮૩ આ બાહુલેડનગર” તે આજનું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું ભોળાદ હોવાનું સામાન્ય રીતે મનાય છે. આનાથી ચાર-પાંચ કિ.મી. ઉપર, મેટી બોરુ ગામથી દેઢેક કિ.મી. ઉપર ભેટડિયા ભાણ નામની જૂની સૂર્ય મંદિરના ખંડિયેરવાળી જગ્યા છે, જેની પાસે દાણ માતાની જગ્યા છે, ત્યાંથી અડીને સૌરાષ્ટ્રમાં જવાનો માર્ગ છે. અહીં જૂના સમયમાં દાણ લેવામાં આવતું એવી અનુભૂતિ છે. પ્રબંધચિંતામણિએ કહેલું ‘બાહુલેડ” એ આ ભોળાદ નહિ, પરંતુ શુકલતીર્થ પાસે આવેલું હતું, કારણ કે કર દક્ષિણના જાત્રાળુઓ પાસેથી લેવાતો, એ બાબત તરફ રામલાલ ચુ. મોદીએ ધ્યાન દોરવાનું નોંધી દુર્ગાશંકર શાસ્ત્રી પિતાને સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે ઉત્તર તરફથી આવનારા જાત્રાળુઓના માર્ગમાં શુકલતીર્થ નજીકનું ભોળાદ આવે નહિ,૫૭૭ રસિકલાલ છો. પરીખે મુનિશ્રી જિનવિજયજીના બતાવ્યાથી ગિરનારની તળેટીમાં આવેલું બાહુલોડ હેવાનું કહ્યું છે;૫૮ ધવલતુંગ કેટની દીવાલવાળી “વવણથલી (વામનસ્થલી”) પણ નજીકમાં દેખાતી સૂચવાઈ છે. આમ સોમનાથ જનારને માટે એ નાકું બની રહે, પરંતુ પૂર્વ બાજુથી દેલવાડા' તરફથી આવનારને આ સ્થાન માર્ગમાં ન આવે. તેથી દુર્ગાશંકર શાસ્ત્રીના અભિપ્રાયુ ધોળકા તાલુકાનું વધુ બંધ બેસે છે; કેમિસરિયેત અને રત્નમણિરાવ એમના મતને કે આપે છે.પ૭૯ ધુંધુક-ધુંધુકા-ધંધુક-ધંધૂક : આભિલેખિક સાધનોમાં આ નગર જાણવામાં આવ્યું નથી, પરંતુ જૈન પ્રબંધોમાં એ જોવા મળે છે, જ્યાં આચાર્ય હેમચંદ્રના જન્મસ્થાન તરીકે એને કહેવામાં આવ્યું છે. પ્રભાવચરિત ધંધૂકે નગરનામ આપી દેવચંદ્રસૂરિ ત્યાં આવ્યાનું અને બાલ ચંગદેવ એમને અનુસરીને ગયાનું સૂચન કરે છે.૫૮૦ પ્રબંધચિંતામણિમાં એ પ્રસંગ વિશે કહી પછી કુમારપાલ સંધપતિ બની યાત્રાએ નીકળ્યો ત્યારે આવ્યો એમ કહ્યું છે, જ્યાં ધુંધુકા” અને પછી ધુંધુકે એમ નામ નોંધ્યું છે.પ૮ પુરાતનપ્રબંધસંગ્રહમાં ધંધુક નગરનામ નેંધી આ. હેમચંદ્રના પ્રસંગને સંક્ષેપ આપવામાં આવ્યો છે,૫૮૨ તે પ્રબંધકાશમાં દેવચંદ્રસરિ ધંધુક્કપુર આવ્યા અને બાલક ચંગદેવની એમને સંપ્રાપ્તિ થઈ એ પ્રસંગ ટૂંકમાં આપ્યો છે.૫૮૩ સીધે સંબંધ સ્પષ્ટ નથી, છતાં એક વાત નેધવા જેવી છે કે વઢવાણના ચાપવંશીય ધરણીવરાહના ઈ. સ. ૯૧૪ ના દાનશાસનમાં પોતાના પિતામહ “અકીના નામ ઉપરથી આજના હડાળા-ભાલની આસપાસના પ્રદેશ “અરૂણક તરીકે ખ્યાત થયેલે કહ્યો છે; આ દાનશાસનના આરંભમાં એ ધધેશ્વર Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪] ઇતિહાસની પૂર્વભૂમિકા મહાદેવની જટારૂપી વન સુખરૂપ થવાનું મંગલાચરણ કરે છે.૫૮૪ મહાદેવના ધંધ” નામને સંબંધ ધંધુક્ક-ધુંધુક્કક-ધુંધુકા” સાથે સંભવિત હોય તો એનાથી ધરણીવરાહના સમયમાં ધંધુકાના અસ્તિત્વને પકડી શકાય. એવી અનુકૃતિ છે કે કોઈ ધંધ નામના કોળીએ “ધંધુકા વસાવ્યું છે; સંભવ છે કે એ કોળીએ અથવા એ નામની કોઈ વિશિષ્ટ વ્યક્તિએ ત્યાં ધંધેશ્વર મહાદેવનું મંદિર બનાવડાવ્યું હોય. આ ધંધુકા આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનું મુખ્ય મથક છે, જે ભાલ-પ્રદેશને દક્ષિણ-પશ્ચિમ છેડે સુકભાદરને દક્ષિણ કાંઠે આવેલું સમૃદ્ધ નાનું નગર છે, જ્યાં હજી પણ મોઢ–મુખ્યત્વે વૈષ્ણવ ધર્મના–વણિકે ઉપરાંત વાલ્મમ બ્રાહ્મણ અને ઘાંચી વહોરાની વસ્તી છે. ખેટક : સં. ક્ષેત્ર ઉપરથી પ્રા. શેટ્ટ થયા પછી જેના સંસ્કૃતીકરણની શક્યતા છે તે પેટ સંજ્ઞાને પદ્મપુરાણમાં એક દિવ્ય નગર તરીકે નિર્દેશ થયેલ છે.૫૮૫ આ પહેલાં પાણિનિના ગણપાઠમાં “ખેટક’ શબ્દ સચવાયેલે મળે જ છે.૫૮૬ બેશક, એ ક્યાંના “ખેટક માટે છે એ સ્પષ્ટ નથી; સંસ્કૃત શબ્દ તરીકે અપાયે છે એટલી અહીં એની વિશિષ્ટતા કહી શકાય. કોશકારે એને એક અર્થ નાનું ગામ નોંધ્યો છે;૫૮૭ ખેડાં' એ અર્થમાં જૂની ગુજરાતીમાં એ જાણીતા પણ છે. પ્રાકૃત કેશકારે પ્રા. વેર (સં. વેટ) ધૂળના કેટવાળું નગર” અને “નદી અને પર્વતેથી વીંટાયેલું નગર' એવા બે અર્થ નોંધ્યા છે.પ૮૮ ગુજરાતમાં નગરવિશેષ “ખેડા” અને “બ્રહ્મખેડ” કે “ખેડબ્રહ્મા” અથવા “બ્રહ્માની ખેડ એવાં બે સ્થાને સાથે આ શબ્દનો સંબંધ છે. યુઅન સ્વાંગે એની પ્રવાસનધમાં એક કોઈ Ki–cha કે Ki-ta નેવું છે,પ૮૯ જે કેટલાકને મતે “ખેડા' અને બીજા કેટલાકને મતે “કચ્છ' કહેવાયું છે. પરંતુ પદ્મપુરાણમાંનું પેટ તે આજનું વાત્રક નદીના પૂર્વ કાંઠા ઉપર આવેલું ખેડા” નિશ્ચિત થાય છે. સાંબરકાંઠાનું ખેડબ્રહ્મા” બ્રહ્માના મંદિરને કારણે આ “ખેડાથી જુદું પડે છે. “ખેટકના વિષયમાં વલભીના મિત્રોના સમયમાં “આહાર” “આહાર-વિષય” અને નગર તરીકે ઉલ્લેખ થયો હોય તેવાં સંખ્યાબંધ દાનશાસન જાણવામાં આવ્યાં છે.પ૯૦ છાવણીના નગર તરીકે ૫૯૧ બ્રાહ્મણોના નિવાસસ્થાન તરીકે પ૯૨ અને દક્ષિણના ચાલુક્યોની એક શાખા લાટમાં સ્થિર થઈ તેની રાજધાની તરીકે પ૯૩ પણ એ ઉલ્લેખાયેલું છે. પરમાર સાયક(માલવેશ)નાં હરસોલનાં પતરાંના ઈ. સ. ૯૪૯ ના દાનશાસનમાં તે સમગ્ર “ખેટકર્મક્ષ એના કબજામાં આવી ગયું સમજાય છે. ૫૮૪ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ ́ ] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ [૩૮૫ સાહિત્યના પ્રથામાં દશકુમારચરિતમાં ‘વલભી' મધુમતી’( મહુવા ) અને ‘ખેટક' એ ત્રણેના ઉલ્લેખ નિ બવતીની કથામાં થયેા છે: વલભીના સમૃદ્ધ નાવિક ગૃહગુપ્તની પુત્રીને વિવાહ 'મધુમતી'ના બલભદ્ર સાથે થયા હતા, જે ખલભદ્ર ‘ખેટકપુર' જઈ પેાતાની કુશળતાથી અઢળક ધન કમાયેા હતા; વગેરે.૫૯૫ * જૈન સાહિત્યમાં આના ઉલ્લેખ વેદ ' એવા સામાન્ય શબ્દ તરીકે શીલાચાયે ( ઈસ્વી ૮ મી સદી ) એની આચારાંગસૂત્રની વૃત્તિમાં તેાંધી પ્રાકૃત કોશકારે આપેલા 'ધૂળિયા કાટવાળું નગર કે ગ્રામ' એવા અથ આપ્યા છે,પ૯૬ પરંતુ પ્રબ'ધામાં તે। એને નગર તરીકે અને આજના ‘ખેડા’ના સંદર્ભીમાં જ ઉલ્લેખ થયેલા જોવા મળે છે. પ્રબંધચિંતામણિ ‘મલ્લવાદિપ્રબંધ’માં ઉપક્રમ કરતાં દેવાદિત્ય વિપ્રની ખાલવિધવા પુત્રી સુભગા ‘ ખેડામહાસ્થાન ’માં હોવાનુ નોંધે છે. અહીં ગુજ, ખેડા ' સ`ના પ્રયેાજાયેલી મળે છે; પાઠાંતર ૮ ખેડ ’ ખરુ.પ ૫૯૭ વિવિધતીર્થંક૫ ૮૪ તીર્થંમાં ખેડ’ને મહાવીરસ્વામીના તી દરજ્જે કહે છે,૫૯૮ તેા પુરાતનપ્રબંધસંગ્રહમાં પેલી બાલવિધવા સુભગાના વિષયમાં એ સ્થળે પ્રબંધચિંતામણિને જ અનુસરી ખેડમહાસ્થાન' એવા ઉલ્લેખ થયા છે.૫૯૯ પ્રબંધકાશ તા‘ બપ્પભટ્ટિસૂરિચરિત ’માં નન્નસૂરિ અને ગાવિંદસૂરિ ‘ખેટકાધારમ’ડલ’માં રહેતા હેાવાનુ` કહે છે.૬૦૦ આ સ’જ્ઞા ‘ ખેટકાહારમડેલ ’તું સંસ્કૃતીકરણ માત્ર છે, અને ‘ખેડા'ના પ્રદેશની સૂચક છે. . કાણક : આને પથક તરીકે ઉલ્લેખ ધરસેન ૩ જાના ઈ. સ. ૬૨૪ ના અને ધ્રુવસેન ૨જાના ઈ. સ. ૬૩૧ના દાનશાસનમાં થયા છે,૬૦૧ જ્યાં એને ખેટકાહાર'માં આવેલા 'હ્યો છે. એ ઉપરથી કહી શકાય કે આ પંથકનું વડું મથક ક્રાણુક' એ ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકામાં મહેમદાવાદથી ઉત્તરપૂર્વે નવેક કિ.મી (છ માઈલ) ઉપરનું ‘કુણા’ ગામ છે. " કર્પટવાણિજ્ય : સ્ક ંદપુરાણના ધર્મારણ્ય-માહાત્મ્યમાં ‘કૃપડવાણુક’ અને કપડવણજ ' એ રીતની જોડણીનું ગામ નાંધાયેલું છે,૬૦૨ જે હાલના ખેડા જિલ્લામાંના ‘ કપડવ’જ ' કે ‘ કપડવણજ 'તે માટે કહેવાયું છે. મહાભારતના સભાપર્વમાં નકુલના પશ્ચિમના દિગ્વિજયમાં શિખિ, ત્રિગત, અંબઇ, માલવ અને પંચ-કપટ એ પ્રદેશાને સાથેલગા ઉલ્લેખ થયેા છે;૧૦૩ આમાં કટ'ને ‘પંચ' વિશેષણ લાગેલું' છે. આ ‘પચકટ' કે ≠ કટ ' દેશનું નામ અન્યત્ર કાંય જોવામાં આવ્યું નથી, ભાલવ’ની પછી નિર્દેશ થયેલા હાઈ એની પશ્ચિમના * Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. પંચમહાલ અને ખેડા જિલ્લાના પૂર્વ પ્રદેશ સુધીને એનાથી ત્યાં નિર્દેશ હેય; એનું મુખ્ય ગામ કે નગર “કપટવાણિજ્ય હેય. બીજાં તો ભ્રષ્ટ પાઠાંતર માત્ર છે. “કર્પટવાણિજ્યને ચોર્યાશી ગામના પરગણા તરીકે રાષ્ટ્રકૂટવંશના રાજા કૃષ્ણ ૨ જાના ઈ. સ. ૯૦-૧૧ ના દાનશાસનમાં ઉલેખ થયેલ છે. ૦૪ જ્યાં સૂચવાયેલાં ગામના સાહચર્યને કારણે આજના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનું એ વડું મથક સમજાય છે. આજના ૫ડવંજની નજીક જૂના ટીંબા એની પ્રાચીન વસાહતને ખ્યાલ આપે છે. ઉ૫લહેટ : એક પથક તરીકે ઉપલહેટનો ઉલ્લેખ મૈત્રક શીલાદિત્ય ૭ માને ઈ. સ. ૭૬૬ ના દાનશાસનમાં થયો મળે છે. ૬૦૫ એને “ખેટકાહારમાં કહેવામાં આવ્યો છે. આ પથકના વડા મથક તરીકે “ઉપલપેટ” એ આજનું ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું “ઉપલેટ” છે અને ડાકેર પછીના સ્ટેશન ઠાસરાથી દક્ષિણ પૂર્વે આશરે છ કિ. મી. (ચાર માઈલ) ઉપર આવેલું છે. માહિસક : વાઘેલા વીસલદેવના સમયના ઈ. સ. ૧૨૫૨ ના અભિલેખમાં માહિસકમાં ઉત્તરેશ્વરદેવના મંડપની જાળી કરાવ્યાનો ઉલ્લેખ થયો છે. ૧૦૧ આ લેખ અમદાવાદમાંની ભદ્રની અહમદશાહની ભરિજદના તંભ ઉપર હેઈ કઈ મંદિરના લાવેલા રતભમાં આ સ્તંભ છે. આ માહિસક” એ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું “મહીસા” જ છે, કારણ કે મહીસામાંથી પ્રાપ્ત થયેલા નંદી ઉપરના ઈ. સ. ૧૨૬૯ ના અભિલેખમાં એક સ્થળે “ઉત્તરનાથ” અને બીજે સ્થળે “ઉત્તરેશ્વરને ઉલ્લેખ થયો છે. ૦૭ જે ઉપરના સ્તંભલેખના “ઉત્તરેશ્વરથી સ્પષ્ટ રીતે એકાત્મક છે. નયપિટક : આવશ્યકસત્રની ચૂર્ણિમાં “નટપિટક” નામના ગામને નિર્દેશ થયેલે છે; ૮ ભરુકચ્છથી ઉજજયિની જવાના માર્ગમાં આ આવેલું હતું. ભરુકચ્છથી એક આચાર્યે પોતાના વિજય નામના શિષ્યને ઉજજયિની મોકલ્યો હતો, પણ માંદા સાધુની સારવારમાં વચ્ચે રોકાવાનું થતાં એ નરપિટકમાં ચાતુર્માસ રહ્યા હતા. ભરૂચથી ઉજજન જવાના માર્ગમાં “નડિયાદ પણ આવી શકે. મૈત્રકવંશના ધ્રુવસેન ૧ લાના ઈ. સ. ૧૨૯ ના દાનશાસનમાં હસ્તવમાહરણીમાંનું “નદ્રકપુત્ર'૬૦૯ ગામ તે આ નથી જ. “નડિયાદના મૂળમાં સં. નટ છે; એ જૂનું છે અને નડિયાદમાંથી પ્રાપ્ત થયેલા ઈ. સ. ૧૫૧૬ ને અભિલેખમાં એ સંજ્ઞા “ન પત્ર' તરીકે નોંધાયેલી છે. ૧૦ નડિયાદ આજે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું મુખ્ય મથક છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખે [ ૩૮૦ સ્તંભનક : એતા આભિલેખિક ઉલ્લેખ વસ્તુપાલ તેજપાલના ગિરનાર ઉપરના લેખામાં ‘અણહિલપુર’ ‘ભૃગુપુર' 'સ્તંભતી' ‘દવતી' અને ‘ધવલક્ઝક’ વગેરે નગર કહ્યાં છે તેમાં ‘ભૃગુપુર' પછી થયેલા જોવા મળે છે. ૧ ૧ ૧ પ્રભાવક્રચરિતમાં અભયદેવસૂરિચરિત’માં ‘સેટિકા’ નદીને તટે ‘સ્ત‘ભનગ્રામ’ તરીકે નિર્દેશ્યુ છે૬૧૨ તે આ ‘સ્તંભનક' (થામણા) છે. ત્યાં પૂર્વે નાગાર્જુન નામના રસવિદ્યાસિદ્દે ભૂમિની અંદર રહેલા તી કર–બિંબના પ્રભાવથી રસનું સ્તંભન કર્યું હતું તેથી ત્યાં ‘સ્ત’ભનક’ એ નામનું ગામ વસાવવામાં આવ્યું. હાવાનું અને આ ‘રતંભનકતી''ની ઉન્નતિ માટે મલવાદિસૂરિની નિમણૂક શ્રીસ'ધે કરી હાવાનુ` પ્રબંધચિંતામણિકારે તાંધ્યુ છે. ૧૧૩ વળી એણે છેલ્લે વિસ્તારથી નાગાર્જુનની ઉત્પત્તિની વાત કહી અભયદેવસૂરિએ એ તીમાં પા નાબિંબ પ્રગટ કર્યાનું નિર્દેશ્યું છે.૧૧૪ વિવિધતીર્થં કલ્પ ‘સ્તંભનક’માં પાર્શ્વનાથ(નું દેરાસર) હાવાના માત્ર નિર્દેશ કરે છે,૬૧૫ જ્યારે પુરાતનપ્રશ્નોંધસંગ્રહમાં વસ્તુપાલ ‘રતંભન’ ગયાનું કહી, પ્રભાવકચરિતાનુસારી નાગાર્જુન-સ્તંભનકપ્રસંગ કહ્યો છે. ૧૧૬ પ્રશ્નધકાશમાં આ પાછલી વિગત પાદલિપ્તાચાય અને નાગાર્જુનના પ્રસંગ આપી જરા વિસ્તારી પછી અભયદેવસૂરિ અને મલ્લવાદીની વાત કહી, કુમારપાલ અને પછી વસ્તુપાલ–તેજપાલ તંભનકની યાત્રાએ ગયાનું કહ્યું છે.૧૧૭ આ ‘સ્તંભનક’ તે આજનું ‘થામણા', જે ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં ઉમરેઠ નજીક આવેલુ' છે. અહી અત્યારે જૈનેનું એક પણ દેરાસર બચ્યું નથી. ૧૧ સુ] - સિંહપલ્લિકા : મૈત્રક ધરસેન ૪ થાના ઈ. સ. ૬૪૮ ના દાનશાસનમાં ‘ખેટકાહાર’માં ‘સિ‘હ્રપલ્લિકાપથક' કહેવામાં આવેલ છે.૬૧૮ આ પંથકનું વડું મથક ‘સિ’હપલ્લિકા’ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડેસરથી દક્ષિણે આઠ કિ.મી. (પાંચ માઇલ) ઉપર આવેલું ‘સિહાડા' છે. પેટલાદ્ગ : ખેડા જિલ્લામાં આવેલા પેટલાદ તાલુકાના મુખ્ય મથક પેટલાદના જૂના રૂપ પેટલાદ્ર’ને નિર્દેશ પુરાતનપ્રબંધસ ગ્રહ અને પ્રશ્ન ધકાશમાં થયા છે, જેમાં વીરધવલ વાઘેલેા ગુજરી ગયા પછી વીસલદેવને અમાત્યાએ સત્તા સાંપી ત્યારે મેટા વીરમે પાંચ નગર માગેલાં તેમાં ‘પેટલાદ્ર' પણ એક હતુ. ૧૧૯ વિનયચંદ્રની ‘કાવ્યશિક્ષા’માં ‘પેટલાદ્ર’ વગેરે ‘ચતુરુત્તરશત’ ગામાના નિર્દેશ થયા છે, જે આજે ‘ચરોતર’ ભૂભાગ તરીકે સચવાયેલા મળે છે.૬૨૦ વરસિદ્ધિ ઃ રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ પ્રભૂતવર્ષના ઈ. સ, ૮૧૩ ના અને Page #415 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા ૩૮૯ ] રાજા ધ્રુવ ૨જાના ઈ. સ. આવે છે.૬૨૧ ‘વદરસિદ્ધ' એ એરસદ છે. [31. ૮૩૫ ના દાનશાસનમાં ‘વરસિદ્ધિ'ના ઉલ્લેખ ખેડા જિલ્લાના ખારસદ તાલુકાનું વડું મથક નગરક : મૈત્રકવંશના ધ્રુવસેન ૧ લાના ઈ. સ. પર૯ ના દાનશાસનમાં ‘નગરક'ના પહેલા નિર્દેશ જોવા મળે છે,૬૨૨ જ્યારે ધરસેન ૪ થાના ઈ. સ. ૬૪૮ ના દાનશાસનમાં૧૨૩ તથા શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૫ના દાનશાસનમાં ખેટક-આહારમાં નગરકથક'ની વાત છે.૬૨૪ ખેટક-આહારને સંબધે. આ ‘નગરક’ એ ખેડા જિલ્લાના ખંભાત તાલુકામાં ખંભાતથી પાંચેક કિ. મી.(ત્રણેક માઈલ)ને અંતરે આવેલું, નાનું ગામ ધરાવતું, માટા ભાગનું સદંતર ઉજ્જડૅ, ‘નગરા’ હાવા વિશે શંકા નથી. પ્રબંધસાહિત્યમાં પ્રબંધચિંતામણિ વગેરે સિદ્ધરાજ જયસિંહના સંદર્ભમાં એક ‘નગરમહાસ્થાન'ની વાત કરે છે,૬૨૫ પરંતુ એ માલવથી ‘મહાસ્થાન’ આવતાં સૂચવાયું હોઈ સંભાવના ‘વડનગર’ની છે. નગરાના ખોદકામમાં એની વસાહત ઈ. પૂ. ૧ લી સહસ્રાબ્દીના મધ્ય જેટલી જૂની હાવાનુ પ્રાપ્ત થયું છે.૧૨૬ મધ્યકાલમાં એ માટું નગર હતું. ત્યાં યુદ્ધની એક જૂની ધસાઈ ગયેલી મૂતિ મળી છે; ત્યાંની બ્રહ્માની મૂર્તિ અને જયાદિત્ય સૂર્યની મૂર્તિ એની મધ્યકાલીન જાહેોજલાલીના ખ્યાલ આપે છે. સ્ત’ભતી -સ્ત`ભપુર-સ્તંભેશ્વરતીર્થ -મહીનગર-તારકપુર-તામ્રલિપ્તિ આવાં ભિન્ન ભિન્ન નામેાથી કહેવામાં આવેલુ નગર એ ખંભાત છે. સ્કંદપુરાણના માહેશ્વરખંડના કૌમારિકાખંડમાં આમાંનાં પ્રથમનાં ત્રણ નામ આપેલાં છે; આ તી તરીકે મહીસાગરસંગમ ક્ષેત્રમાં આવેલુ' કહ્યું છે; પૌરાણિક દૃષ્ટિએ કૌમારિકા નામના ખંડ–દેશને આ એક ભાગ ગણાતા હતેા; આ તી'માં આવેલું નગર ‘ખંભાત-ખંભાયત, સ્તંભતીર્થ', ત્રંબાવતી—તામ્રલિપ્તિ, મહીનગર, ભાગવતી, પાપવતી કર્ણાવતી', આવાં સાત નામેાથી જાણીતું કહ્યું છે.૧૨૭ કદપુરાણમાં તારકપુર’ નિર્દિષ્ટ થયેલું છે. ઉમાશંકર જોશીએ ‘મહીનગર’ અને ‘તારકપુર’તે એક માન્યાં છે.૧૨-અ ખંભાતની ઉત્તરે અઢારેક કિ. મી. (ખારેક માઈલ) ઉપર આવેલું ‘તારાપુર' આ ‘તારકપુર' હાવાની વધારે સંભાવના છે. તારાપુરની ઉત્તરે આવેલુ ‘નાર' (‘નગર’) એ ‘મહીનગર’હાઈ શકે. અભિલેખામાં તેા ઉત્તરસાલ કીકાલમાં એક નગર તરીકે 'સ્તંભતીના નિર્દેશ થયેલા છે. ઈ. સ. ૧૨૫૦-૫૧ માં વીરધવલે ખંભાતને કબજે કરી ત્યાં Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ’] પ્રાચીન ભાંગેાલિક ઉલ્લેખ [ ઙટલ વસ્તુપાલને પોતાના પ્રતિનિધિ તરીકે નીમ્યા હતા.૬૨૮ અહીં જ ભરૂચના શંખે વસ્તુપાલને પેાતાના પક્ષમાં આવી જવા કહેણ મેકલેલું, પણ વસ્તુપાલે દાદ ન આપતાં શંખ ખંભાત ઉપર ચડી આવ્યા; વસ્તુપાલ જાતે યુદ્ધમાં ઊતરતાં શંખ નાસી ગયા.૧૨૯ વસ્તુપાલ-તેજપાલના વિ. સં. ૧૨૮૮—ઈ. સ. ૧૨૩૨ ના ગિરનાર અભિલેખામાં વસ્તુપાલના પુત્ર જયંતસિંહને ‘સ્તંભતી''ના મુદ્રાવ્યાપાર કરતા કહેવામાં આવ્યા છે.૬૩૦ એક અભિલેખ તેા ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને ઈ. સ. ૧૨૯૬ ના છે, જેમાં વાધેલા અજુ નદેવના પુત્ર રામદેવના સમયમાં ‘સ્તંભતીર્થ'માં ખેલ નામના એક માઢ વણિકે ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન મદિર કરાવ્યાનુ જણાવ્યું છે. ત્યાં એને પુરાના તિલકરૂપે કહ્યું છે.૧૭૧ ગ્રંથસ્થ ઉલ્લેખા પ્રબધામાં ઠીક ઠીક થયેલા છે. પ્રભાવકચરિતમાં ‘હેમચંદ્રસૂરિચરિત’માં હેમચંદ્રનાં માતાપિતા ‘સ્તંભતીર્થ'માંના પા મંદિરમાં ગયાનું અને ત્યાં સેામચંદ્ર નામથી હેમચંદ્રાચાર્યની દીક્ષા થયાનું, કુમારપાલે ‘સ્ત’ભતી'માં પ્રવેશ કર્યાનું, 'સ્તંભતીર્થ'માં ઉદ્દયન મંત્રીના નિવાસનુ', વગેરે મળે છે.૬૩૨ એ જ ગ્રંથ અભયદેવસૂરિના પ્રસોંગમાં ‘પત્તન’ અને ‘આશાપલ્લી' વચ્ચે 'તામ્રલિપ્તિ' કહે છે તે ‘ખંભાત' છે.૧૩૩ પ્રશ્નોંધચિંતામણિમાં ‘કુમારપાલાપ્રિબંધ'માં આ. હેમચંદ્રનું ઉદયનને ત્યાં જવાનું, કુમારપાલે ત્યાં ‘સાલિગવસહિકાપ્રાસાદ’ના જીર્ણોદ્ધાર કરાવ્યાનું, અને વસ્તુપાલને ‘સ્તંભતીર્થાં’માંના સબ્દ–નામના નાવિક સાથે વિગ્રહ થયાનું નોંધાયું છે. વિવિધતીર્થંકલ્પમાં તેજપાલે સ્તંભતીર્થ'માં નૈમિજિનની મૂર્તિ તેમજ પૂર્વજોની મૂર્તિ અને હસ્તિશાલા કરાવ્યાનું, વીરધવલે વસ્તુપાલ-તેજપાલને ખેલાવી ‘રતંભતીર્થી' અને ધવલક'ની સત્તા સુપરત કર્યાંનું, અને તીર્થાની યાદીમાં નેમિનાથનું દેરાસર હોવાનું કહેવાયું છે.૧૩૫ પુરાતનપ્રબંધસંગ્રહમાં, કાઈ એક વ્યવહારી (વેપારી) ‘સ્તંભતીર્થ' ગયાનું, વસ્તુપાલ ‘સ્તંભતીર્થં’ ગયાનું, તેજપાલે રાણા વીરધવલને ‘સ્તંભતીર્થ' પ્રાપ્ત કરાવ્યાનું, માણિકયસૂરિ તરફના રાષને લીધે મંત્રી વસ્તુપાલે ‘સ્તંભતીર્થ'ની પૌષધશાળા લૂ’ટાબાનુ, વસ્તુપાલે ‘સ્તંભતીર્થ’માં પણ સરસ્વતીભાંડાગાર કરાવ્યાનું, વેપાર માટે તેજપાલને સ્તંભતીર્થ'માં માકલ્યાનું, કોઈ ખંડેરાય–સાંખુલાક ‘સ્તંભતીર્થ'માં વસ્તુપાલ ઉપર સૈન્ય લઈ ચડી આવ્યાનુ', અને કુમારપાલ ગુપ્તવાસમાં ‘સ્તંભતી’માં ઉદ્દયન શ્રેષ્ઠી પાસે ગયાનું નાંધાયું છે.૬૩૬ પ્રબંધકાશમાં પણ આમ નામના રાજા ‘તંભતીર્થ'માં ગયાનું અને ત્યાં નેમિનાથના ભિષ્મને નમન કર્યાનું, ‘સ્તંભતીર્થ'માં વસ્તુપાલને ‘સ્તંભતીર્થોં ' અને ધવલક્ઝક'નું આધિપત્ય મળ્યાનું, સુલતાન મેાજદ્દીનની વૃ ૬૩૪ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા માતા હજ માટે “તંભપુરી ગયાનું, વસ્તુપાલ એક વખતે ધવલક્કકથી “સ્તંભપુર ગયાનું, અને ધવલક્કક સ્તંભતીર્થ અને પિત્તન” વગેરેમાં સરસ્વતીભાંડાગાર કર્યાનું નેંધાયેલું છે. ૩૭ નગરનું નામ “ખંભાત” (જૂનું “ખંભાયત’) એને માટે સં. તન્મતીર્થ ઉપરથી ઉતરી આવ્યું સમજાય એમ નથી; એના ઉપરથી તે થથ” જેવું કાંઈક આવી શકે. મૂળમાં મમ શબ્દ (એ તમને જ પર્યાય, પણ વધુ ને છે, જેણે “ખંભ” “ખંભો “ખાંભ’–‘ખાંભી' વગેરે શબ્દ આપ્યા છે.) હે જરૂરી છે. ધ્યાન ખેંચે એવી વસ્તુ છે કે ખંભાત નજીક “નગરામાં સૂર્યનું મધ્યકાલીન મંદિર છે, એટલે એક સમયે એ પ્રદેશમાં સૂર્ય પૂજા વ્યાપક હશે; તે ત્યાં જન્માહિત્ય એવા કેઈ સૂર્યનું સ્થાન એ નગરના નામને માટે કારણભૂત હેય. આ શબ્દ ઉપરથી મારૂત્ર અને મારૂત્ત બેઉ પ્રકારના શબ્દ ઊતરી આવે. પદ્મનાભના કાન્હડદેટબંધીની પ્રતોમાં ખંભાયત’ ખંભાઇત’ એવાં રૂપ લખાયેલાં મળે છે. ૩૮ એટલે મૂળ પકડી શકાય છે. પરંતુ માહિત્યમાં રામ શબ્દ કેવી રીતે સૂર્યનું વિશેષણ બજે, એ કેયડા જેવું છે. રત્નમણિરાવ ભીમરાવે “કુંભ એ વૈદિક દેવ છે અને એને અર્થ શિવનું તિલિંગ થાય છે.” એમ કહ્યું છે. ૩૯ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના સમુદ્રકિનારે ઘણું પ્રાચીન સમયથી શિવલિંગપૂજા જાણીતી છે એટલે ખંભાતના રથળમાં જન્મપૂજાને લીધે એ મતીર્થ કહેવાતાં કહેવાતાં તમતીર્થ કહેવાવા લાગ્યું હશે. વ્યુત્પત્તિની દષ્ટિએ છેલ્લા ઉપરથી મફત્ય દ્વારા થાંભેથ' કે મતીર્થ ગણીએ તો ખાંભેથ” જેવું રૂપ મળે, રૂપ જૂનું ખંભાઈત મળે જ છે, એટલે માષ્ટ્રિય જેવું જૂનું નામ સ્વીકારવા તરફનું વલણ સ્વાભાવિક હોય. સૌરાષ્ટ્રના આહીરામાં “વમાત” “દેવાત' જેવાં નામના મૂળમાં ત્રિમાદિત્ય-કેવા જેવાં નામ છે તેઓના સાદયે ખંભાતમાં માહિત્ય વધુ સ્વાભાવિક છે. ૧૪૦ જૈન પરંપરામાં તામ્રલિપિ” એવું નામ મળી આવે છે; આચારાંગસૂત્રની ચૂર્ણિમાં ભરુક૭ અને તામ્રલિમિને દ્રોણમુખ કહેવામાં આવ્યાં છે, જલ અને સ્થલ એમ બંને માર્ગોએ જ્યાં જઈ શકાય તે દ્રોણમુખ નામને નગરપ્રકાર છે. ૧૪૧ સૂત્રકૃતાંગસૂત્રની ચૂર્ણિમાં જણાવ્યા પ્રમાણે સિંધુ તામ્રલિપ્તિ જેવા પ્રદેશમાં મચ્છર પુષ્કળ હોય છે. કેટલાક વિદ્વાન તામ્રલિમિને બંગાળનું “તાલુક’ કહે છે, પરંતુ જૈન ટીકાગ્રંથ પ્રાયઃ ગુજરાતમાં રચાયેલા હોઈ અને “ભરુકચ્છનું સાહચર્ય હોઈ એને ખંભાતને પર્યાય કહે તર્કયુક્ત છે. ૧૪૩ પ્રભાવચરિતમાં આપેલા જહેમાચાર્યચરિતમાં સ્તંભતીર્થને અને “તાબ્રલિમિને એક જ સ્થળનાં પર્યાયનામ તરીકે બતાવ્યાં છે. ૪૪ વિચિત્રતા એ છે કે ભારતના Page #418 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ] પ્રાચીન ભોગાલિક ઉલ્લેખા [ ૩૯૧ નકશામાં સ્તંભતીર્થ –ખંભાત પશ્ચિમે સમુદ્રકાંઠે અખાતમાં છે, તામ્રલિપ્તિ-તામલુક પૂર્વ બંગાળ(પૂર્વ પાકિસ્તાન)ના ઉપસાગરમાં સમુદ્રકાંઠે છે. આમ પૂર્વ-પશ્ચિમમાં તેની સમાંતર ભૌગાલિક સ્થિતિ છે. કાલમ: આને નિર્દેશ મૈત્રક ધરસેન ૪ થાના ઈ. સ. ૬૪૮ ના દાનશાસનમાં થયેલા મળ્યા છે. એ 'ખેટકાહાર'માં આવેલા પેટાવિભાગ હતા, જેનું વડું મથક ‘કાલ ખ’૬૪૫ પકડાયું નથી, પરંતુ એ પથકનાં ગામ એળખી શકાયાં છે, જે બધાં હાલ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલાં છે. લાહાટી-લેાહાણ-લાહાણા : 'દપુરાણના કૌમારિકાખ’ડમાં આ ગામના નિર્દેશ એની દેવીના સ્થાન માટે થયા છે.૬૪૬ અડાલજ અને લાહા એ અને ત્યાં દેવીનાં સ્થાન તરીકે કહેવાયાં છે. આ ગામ આજે અરિતત્વમાં હાવાનુ ધ્યાનમાં આવ્યું નથી. મૌલિસ્તાન : સાબરમતી સમુદ્રને મળે છે તેની નજીકનું પદ્મપુરાણના સમયનું એક નગર.૬૪૭ આજે એના કાઈ સગડ મળતા નથી; સંસ્કૃત નામ પણ ભ્રાંતિજનક છે. ગાતુક : પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું વડું મથક આજનું ગાધરા તે પ્રાચીન ગેાદ્રહક' છે. મૈત્રક રાજા શીલાદિત્ય શ્નાની છાવણી ઈ. સ. ૭૫૯ માં ગેાદ્રહક’માં હતી.૬૪૮ નગર તરીકેના એના ધ્યાન ખેંચે તેવા ઉલ્લેખ દાહેદમાંથી મળેલા ઈ. સ. ૧૧૫૫-૫૬ ના અભિલેખમાં થયા છે,૬૪૯ જેમાં એ મહામડલેશ્વરનું અધિષ્ઠાન અર્થાત્ મંડલનું વડું મથક હાવાનુ સૂચિત થયું છે. સામેશ્વરદેવે કીર્તિ કૌમુદી( ઈ. સ. ૧૩મી સદી)માં જણાવ્યા પ્રમાણે વાધેલા વીરધવલના સમયમાં એને દગા દઈ ગાત્રહ' (ગોધરા) અને લા-(દક્ષિણ ગુજરાત)ના શાસકેા મરુ દેશના રાજાએ સાથે ભળી ગયા હતા. પુરાતનપ્રબંધસંગ્રહમાં તેજપાલ ગાધા'ના રાજા ધેંધુલ મંડલીકને બાંધીને ‘ધવલકપુર'ની સભામાં લઈ આવ્યાનું માંધ્યું છે.૧૫૧ પ્રબંધકાશમાં ‘મહીના તટ'થી જાણીતા પ્રદેશ કહી એમાં ‘ગાધા' નામનું નગર, ત્યાંતા રાજા ઘૂથુલ, ‘ગાત્રા’ના ગેાધનું વીરધવલના મેાલેલા નાના સૈન્યને હાથે હરણ વગેરે અને અ ંતે યુદ્ધ થતાં એનું કેદ પકડાવું', ધવલક’માં એને વીરધવલ સમક્ષ રજૂ કર્યાંનું અને ધૂલનું જીભ કચડી મૃત્યુ, એ પ્રસંગ કહેવામાં આવ્યા છે.૧પર વિવિધતીર્થંકલ્પમાં ‘ડુ ંગેશ્વરનાએયદેવકલ્પમાં ૬૫૦ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૦૨] ઇતિહાસની પૂર્વભૂમિકા વિક્રમાદિત્યે કુડુંગેશ્વર ઋષભદેવને અનેક મંડલેનાં ગામ અર્પણ કર્યા તેમાં ગોહકમંડલને પણ સમાવેશ જોવા મળે છે. ૫૩ ધર્મારણ્યખંડમાં રામે મોઢ બ્રાહ્મણોને જે ગામ આપ્યાં કહ્યાં છે તેમાંનું ગેધરી એ આ ગોધરા લાગે છે. ૫૪ દધિપદ્રઃ આજનું પંચમહાલ જિલ્લાના દાહોદ તાલુકાનું વડું મથક દાહોદ એ આ દધિપદ્ર'. સિદ્ધરાજ જયસિંહના સમયમાં દધિપદ્રમંડલ વગેરેમાં સેનાપતિપદે રહેલા કેશ દધિપદ્ર'માં ઈ. સ. ૧૧૪૦ માં ગોમનારાયણદેવની પ્રતિષ્ઠા કરી હતી.૫૫ આ અભિલેખ પણ દાહોદમાંથી મળી આવ્યો છે. શિવભાગપુરઃ મૈત્રકવંશના ધ્રુવસેન ૩ જાના દાનશાસન(ઈ.સ ૫૩)માં અને ખરગ્રહ ૨ જાના દાનશાસન(ઈ. સ. ૬૫૬)માં “શિવભાગપુરવિષયના ગામનાં દાન સૂચવાયાં છે ૫૬ પહેલામાં દક્ષિણપટને નિર્દેશ છે, એટલે એને ઉત્તરપટ્ટ પણ હેવો જોઈએ; એ વિષયનું “શિવભાગપુર વડું મથક હતું. આ નગર એ પાવાગઢની પાસે આવેલું પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું શિવરાજપુર” સમજાય છે. ચંપકનગર: પદ્મપુરાણમાં જેને નિર્દેશ થયો છે તે “ચંપકનગર' ઘણું કરી હાલનું પાવાગઢની તળેટીમાં ઉજડ થઈ ગયેલું “ચાંપાનેર છે; ત્યાંને વિદારુણ નામનો રાજા કેઢિયો હતો ને વેત્રવતી' (વાત્રક) નદીમાં રનાન કર્યાથી રોગમુક્ત થયો હતે, એવી અનુકૃતિ ત્યાં નોંધવામાં આવી છે. ૫૭ પાવાગઢચાંપાનેરને ભૂભાગ અત્યારે પંચમહાલ જિલ્લાના હાલેલ તાલુકામાં છે. સૂર્યાપુર મૈત્રકવંશના શીલાદિત્ય ૬ કાનાં લુણાવાડામાંથી મળેલાં પતરાંના ઈ. સ. ૭૫૯ ના દાનશાસનમાં “સૂર્યપુરવિષયને ઉલ્લેખ થયેલ છે. ૫૮ આ દાન રાજાની છાવણ દહકમાં હતી ત્યારે આપવામાં આવ્યું હતું. આ વિષયનું વડું મથક “સૂર્યપુર”૫૮ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલું સરેલી હોવાની શક્યતા છે, જે ગોધરાની ઉત્તર-ઉત્તર-પૂર્વે વીસેક કિ. મી. (બારેક માઈલ) ઉપર આવેલું છે. “સુર્યાપુર’ સમય જતાં “સૂર્ય પલ્લિકા” થઈ ગયું હોવાનું સૂચિત થાય છે, જે પરથી “સુરેલી” થયું છે. અંકેદક-વટપદ્રક-વટપુરઃ મૈત્રકવંશના ધ્રુવસેન ૧લાના ઈ. સ. પ૨૫ ના દાનશાસનમાં “અકેકનો નિર્દેશ થયેલ છે ૫૯ તે મૂળ વડોદરાની નજીકનું Page #420 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રાચીન ભોગોલિક ઉલલેખે અને હાલ વડેદરાની હદમાં સમાઈ ગયેલું “અકોટા” છે. સુવર્ણવર્ષ કર્કરાજના ઈ. સ. ૮૧૨ ના દાનશાસનમાં “અંકેક ચતુરશીતિ (ચર્યાશી ગામના સમૂહ)નું એ વડું મથક જોવા મળે છે. ૧૦ અકોટાની પૂર્વે આવેલું “વડ(ટ) પદક (આજનું “વડેદરા) ગામ દાનમાં આપવામાં આવ્યું છે. આ ગામમાં પૂર્વે અકેકના ચાતુર્વિધ બ્રાહ્મણને આપવામાં આવેલું હતું તે અગાઉના રાજાએએ લુપ્ત કરી નાખતાં “વટપુરના વાસી ભાનુ ભટ્ટને દાનમાં આપવામાં આવ્યાનું ત્યાં છેડે કહ્યું છે. આ “વટપુર”, સંભવ છે કે, “વટપદ્રને જ પર્યાય છે. પ્રબંધચિંતામણિમાં અને પુરાતનપ્રબંધસંગ્રહમાં “વટપદ્રને કાહ પોતે તૈયાર કરાવેલા બિંબની પ્રતિષ્ઠા કરાવવા શ્રી પત્તન (પાટણ) આવ્યાનું જણાવવામાં આવ્યું છે. ૧૬૧ નીચે “નાંદીપુરીની વાત કરતાં “વાટપદ્રક વિષય અને વિશ્વામિત્રી નદી કહેલ છે તેનો સંબંધ આ “વટપદ્ર સાથે સમજાય છે.. નોંધપાત્ર એ વાત છે કે અનુમૈત્રક કાલમાં “અકેક’ એ ચોર્યાશી ગામના સમૂહનું વડું મથક હતું અને “વટપદ્રક નજીકમાં નાનું ગામ હતું; સમય જતાં “અકેક (અકોટા”) નાનું ગામ બની ગયું અને “વટપદ્રક (વડોદરા) મોટું નગર બની ગયું. અકોટામાંથી ઈ. સ. ૫ મી સદીથી લઈ મહત્વની અનેક જૈન ધાતુપ્રતિમાઓ નીકળી છે એ આ સ્થાનની પ્રાચીન વિશાળ વસાહતની મહત્તા સૂચવવા પર્યાપ્ત છે. ૨૨ “વટપદ્ર' નામનાં બીજાં પણ ઘણું સ્થાન જાણવામાં આવ્યાં છે, જે આજે વડેદરા” કે બીજી મળતી સંજ્ઞાથી બચેલાં જાણી શકાયાં છે. ૧૩ ગોરજા : કટચુરિ રાજા બુદ્ધવર્માના ઈ. સ. ૬૦૯ ને દાનશાસનમાં ગરજજા ભાગને ઉલ્લેખ થયેલ છે૧૪ જે ભરુકચ્છવિષયમાં આવેલ હતા. આ એકમનું વડું મથક ગોરા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં, પંચમહાલ જિલ્લાના હાલની દક્ષિણે સેનેક કિ. મી (૧૧ માઈલ) ઉપર આવેલું “ગરજ’ ગામ લાગે છે. અદ્ધિકાઃ આ સ્થાનને “અઝહાર' તરીકે ઉલ્લેખ ગુર્જરનૃપતિવંશના જયભટ ૩ જાના ઈ. સ. ૭૦૬ ના “કાયાવતાર --કારવણની છાવણીમાંથી કરેલા દાનશાસનમાં થયેલ છે. આ “શ્રદ્ધિકાન ગામ તરીકે ઉલ્લેખ મૈત્રકરાજ શીલા. દિત્ય ૩ જાના ઈ. સ. ૬૭૬ ના દાનશાસનમાં પણ થયેલું છે ? આ શ્રઢિકા” એ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું “સાધી છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] ઈતિહાસની પૂર્વભૂમિકા કેરિલાપુર-કેરિલા : નર્મદા નદીના તીરકાંતમાં એક કોરિલાપુરને સ્કંદપુરાણમાં ઉલ્લેખ થયેલું છે, જે ૨૭ જ્યાં દેઢ કરોડ તીર્થ હોવાનું કહ્યું છે. પુરાણમાં સેંધાયેલા નગરને કેરિલા તરીકે ગુર્જરનૃપતિવંશના રાજા જ્યભટ ૩ જાના ઈ. સ. ૭૦૬ ના દાનશાસનમાં સગડ મળે છે. જે કાયાવતાર : આ સ્થળને ઉલેખ ગુર્જરનૃપતિવંશના જયભટ ૩ જાના ઈ. સ. ૭૦૬ ને દાનશાસનમાં રાજાની છાવણીના સ્થાન તરીકે થયે છે.૧૯ શિવના અવતાર તરીકે લેખાયેલા, પાશુપત સંપ્રદાયના સંસ્થાપક, લકુલીશને જન્મ આ “કાયાવતાર-કાયાવરોહણ (‘કરેહણ” નામ પણ મળે છે)માં થયે કહ્યો છે ૧૭૦ આજનું “કારણે નામ આ નગરના “કાયાવરોહણ એવા પ્રચલિત નામ ઉપરથી આવેલું છે. ૭૧ આ કારણે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ડાઈની પશ્ચિમે પંદરકે કિ.મી. (૧૧ માઈલ) ઉપર આવેલું તીર્થસ્થાન છે. દર્ભવતી-દભવતી : ડભોઈની ઈસ. ૧૨૫૩ની વૈદ્યનાથપ્રશરિતમાં વિસલદેવ વાઘેલાએ શ્રીવૈદ્યનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે, પરંતુ અભિલેખના સંખ્યાબંધ શબ્દ નષ્ટ થઈ ગયેલા હેઈ નગરનું નામ જળવાયેલું જોવા મળતું નથી; પણ સોલંકી રાજા ભીમદેવ ૨ જા ના રાજ્યકાલમાં ઈ. સ. ૧૧૫ માં એક ગ્રંથ લાદેશની ‘દર્ભાવતી'માં લખાયાનું જાણવામાં આવ્યું છે; તે ગિરનાર ઉપરના વસ્તુપાલ-તેજપાલના સમયના ઈ. સ. ૧૨૩૨ ના છ અભિલેખમાં અણહિલપુર” “ભૃગુપુર સ્તંભનપુર સ્તંભતીર્થ” “દર્ભવતી “ધવલક્કક' એમ નગરોમાં નવાં દેરાસર અને દેરાસરોના જીર્ણોદ્ધાર કર્યાનું સૂચવ્યું છે ત્યાં એક સ્થાન તરીકે એ નિર્દેશાયું છે. ૧૭ અહીં વીસલદેવને જન્મ થયે કહેવાય છે. ૧૯૪ વીસલદેવના સમયના વૈદ્યનાથ-મંદિરના ભગ્નાવશેષ અને ડભોઈના કિલ્લાના દરવાજા એની પ્રાચીન જાહેરજલાલીને આજે પણ ખ્યાલ આપી રહેલા છે. આ ડભોઈ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું વડું મથક છે. સંગમખેટક ગુર્જરનૃપતિવંશના દ ર જા(પ્રશાંતરાગ)નાં ઈ. સ. ૬૪રનાં બે દાનશાસનમાં “સંગમખેટકવિષયમાં આવેલાં બે ગામોની જમીન દાનમાં આપ્યાનું મળે છે. ૧૭૫ ઊંછ અને એર નદીઓના સંગમ ઉપર આવેલું હોઈ એ “સંગમબેટક તરીકે જાણીતું થયેલું. એ વિષયનું વડું મથક, હાલનું “સંખેડા, વડેદરા જિલ્લાના સંખેડા તાલુકાનું મુખ્ય મથક છે, જે હાલ ખરાદીકામના હુન્નર માટે જાણીતું છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભોગાલિક ઉલ્લેખા ( ૫ કણિકા ઃ આ સંજ્ઞાના ‘ભુક્તિ' એવા વહીવટી વિભાગ તરીકેને ઉલ્લેખ રાષ્ટ્રકૂટરાજા કર્ક સુવર્ણવના ઈ. સ. ૮૧૬ ના દાનશાસનમાં થયેલા છે. ૧૭૭ એ ભુક્તિના વડા મથક કણિકા’ના ઉલ્લેખ કટચ્યુરિ રાજા તરલસ્વામીના ઈ. સ. ૫૯૫ ના માંકણીનાં પતરાંમાંના દાનશાસનમાં પણ આવે છે. ૧૭૮ આ દાનપત્ર બનાવટી હાવાનુ અને એ આઠમી સદીમાં ઉપજાવ્યું હાવાનું માલૂમ પડયું. છે. ૬૭૯ ‘મ કણિકા' એ વડાદરા જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલુ માંકણી' છે, જ્યાંથી તલસ્વામીના દાનશાસનનુ પહેલુ' (સ'ભવતઃ ખીજુ` પણુ) પતરુ મળ્યુ છે. KY] ત’ડુલપક : કટન્ચુરિ રાજા શંકરગણુના ભોગિકપાલક નિરિહુલ્લકના બલાધિકૃત શાંતિલ્લના ઈ. સ.ની ૬ ઠ્ઠી સદીના છેલ્લા ચરણના દાનશાસનમાં કાઈ વહીવટી વિભાગના વડા મથક તરીકે ‘ત ુલપત્રક’ના ઉલ્લેખ થયેલા છે.૧૮૦ ‘તડુલપાક’ એ વડેાદરા જિલ્લાના સંખેડા તાલુકામાં સંખેડાથી ઉત્તર-પૂર્વે ૧૬ કિ.મી. (દસ માઈલ) ઉપર આવેલુ' તાંદળજા' લાગે છે. નાંદીપુરી-નાંદીપુર- નંદપુર-ન દ્રુપદ્ર : ગુર્જરનૃપતિવંશના ૬ ૨જાનાં ઈ. સ. ૬૨૯ અને ૬૩૪ નાં દાનશાસન ‘નાંદીપુરી'માંથી અને ઈ. સ. ૬૪૨ નાં એ ‘નાંદીપુર’માંથી આપવામાં આવ્યાં હતાં. જયલટ ૩ જાના ઈ. સ. ૭૧૦ ના દાનશાસનમાં ‘નાંદીપુર’ના વિષય તરીકે ઉલ્લેખ થયેલા છે.૬૮૧ હકીકતે ‘નાંદીપુરીનાંદીપુર' ગુર્જરનૃપતિવ’શની રાજધાની સમજાય છે. ખૂબ મેાડેથી, ઈ. સ. ૧૦૭૭ માં, નાંદીપુરમાં નિખાઈ કુલના કાઈ ત્રિવિક્રમપાલનું શાસન જાણવામાં આવે છે, જેણે ‘નાગસારિકામ’ડેલ’ના ‘વાટપદ્રકવિષય’માં ‘વૈશ્વામિત્રી' નદીના તટે અને શુકલતીર્થાંમાં દાન આપ્યાં છે.૧૮૨ એ પછી છેક ઈ. સ. ૧૨૯૧ માં વૈજપાયન રાજવંશના જૈસિંહનું શાસન ‘નંદપુર—નંદદ્ર’માં કહેવામાં આવ્યું છે;૧૮૩ એને એના દાનશાસનમાં ‘ન‘દાતટમુકુટભૂત' કહેવામાં આવ્યું છે અને એમાં ‘નદપદ્રીય દેશ' પણ કહેલ છે. આા નાંદીપુરીના રચનિયમાં મતભેદ નોંધાયેલા છેઃ ગૂલરે ભરૂચની પૂર્વે જડેશ્વરના દરવાજાની બહાર આવેલા એ જ નામના જૂના કિલ્લા નાંદીપુરી’ ઢાવાના મત આપેલેા; કનૈયાલાલ મુનશીનું પણુ વલણ એ પ્રકારનુ` હતુ'; પરંતુ ભગવાનલાલ ઇંદ્રજીએ રાજપીપળા વિભાગના હાલના નાંદોદને માટે મત આપ્યા હતા, જે વધુ બંધ બેસે છે.૧૮૪ હરિપ્રસાદ શાસ્ત્રીએ મા પાછલા મતનું સમન કર્યુ છે.૧૮૫ આ નાંદાદ ભરૂચ જિલ્લાના નાંદાદ તાલુકાનું વડું મથક છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ રાહક ] ઈતિહાસની પૂર્વભૂમિકા ગુડશ : આચારાંગસૂત્રની ચૂર્ણિમાં એક “ગુડશસ્ત્ર” નગરને નિર્દેશ થયેલ છે;૮૧ ખપુટાચાર્ય નામના એક જૈનાચાર્ય પોતાના શિષ્યને ભરુકચ્છમાં મૂકીને વૃદ્ધકટ નામના વ્યંતરનો ઉપદ્રવ શમાવવા ગુડશસ્ત્રમાં ગયા હતા અને પિતાને શિષ્ય શિથિલાચારી બની બૌદ્ધોમાં ભળી ગયાનું સાંભળી પાછા ભરુકરછ આવ્યા હતા. આ નગરનામ સાથે જન્ય-જનક પ્રકારને સંબંધ ધરાવતાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું “ગડખોલ , નાંદોદ તાલુકાનું “ગડોદ', વાગરા તાલુકાનું ગોલાદરા” અને હાંસોટ તાલુકાનું ઘોડાદરા” ગામે મળે છે. આમાંનું કયું મૂળ 'ગુડશસ્ત્ર’ હશે એ કહેવું મુશ્કેલ છે. લેહિગકક્ષઃ ગુર્જરનૃપતિવંશના જ્યભટ જ થાના ઈ. સ. ૭૩૬ ના દાનશાસનમાં હિંગકક્ષ—પથક-આહારમાંથી નીકળીને આવેલા બ્રાહ્મણને ભરુકચ્છ વિષયનું ગામ દાન આપવામાં આવ્યું છે. ૮૭ આ પથક-આહારનું વડું મથક હિગકક્ષ, સંભવ છે કે, ભરૂચ જિલ્લાના ડેડિયાપાડા (દેડિયાપાડા) તાલુકાનું રૂખલ હેય. જબૂસર : આજના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું વડું મથક જંબુસર નાંદીપુરીના ગુર્જરનૃપતિવંશના રાજાઓના સમયમાં બ્રાહ્મણોથી વસેલું ગામ હતું. દ ૨ જાના ઈ. સ. ૬૨૯ ના અને ઈ. સ. ૬૩૪ ના પુનરાવર્તિત દાનશાસનમાં દાન લેનારાઓમાં ‘જંબુસરમાંથી આવેલા બ્રાહ્મણને નિર્દેશ આવે છે. ૧૮૮છ વર્ષ બાદ મૈત્રકવંશના ધ્રુવસેન ૨ જાના ઈ. સ. ૬૩૯-૪૦ના દાનશાસનમાં પણ દાન લેનાર જંબુસરથી આવેલ બ્રાહ્મણ છે.૧૮૯ ચાલુક્ય વિજયરાજના ખેડામાંથી હાથ લાગેલા, ઈ. સ. ૬૪૩ના ગણુતા, પરંતુ અનેક કારણોથી બનાવટી માલૂમ પડેલા, દાનશાસનમાં પણ દાન “જંબુસરના બ્રાહ્મણને અપાયું કહ્યું છે. ૧૯૦ નોંધવા જેવું છે કે યાસ્કના નિરુક્તની ઈ. સ.ની ૩ જી સદી આસપાસની દુર્ગવૃત્તિને લેખક દુર્ગાચાર્ય “જંબુસરીને વતની માલૂમ પડી આવ્યા છે. ૧૯૧ ઉદ્દે બરગર : આને ઉલ્લેખ મૈત્રકરાજા ધ્રુવસેન ર જાનાં ઈસ. ક૭૯ અને ૬૪૦નાં દાનશાસનમાં થયેલું છે. ૨૯૨ જંબુસરના સાંનિધ્યે કહી શકાય કે ઉર્દુબરગર નગર તે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું, જંબુસરથી ઉત્તરે ચાર કિ. મી. (અઢી માઈલ) ઉપરનું “ઉમરા” હશે. ધરસેન ૪ થાના ઈ. સ. ૬૪૮ ના દાનશાસનમાં પણ આ ગામને ઉલેખ થયેલ મળે છે૧૯૩ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલેખે ૨૦૦ કાપિકા-કાવિકાઃ દક્ષિણ ગુજરાતમાં આવેલા આ નગરને રાષ્ટ્ર, વંશના પ્રભૂતવર્ષ ગોવિંદરાજના કાવીના દાનશાસન(ઈ. સ. ૮૦)માં “કાપિકાંતવત કોટિપરના નિર્દેશે ઉલેખ થયેલું છે. ૧૯૪ વળી ગોવિંદ ૪ થાના ખંભાતના દાનશાસન(ઈ. સ. ૯૩૦)માં પણ થયા છે, જેમાં “કાવિકા માંથી માન્યખેટમાં - જઈ વસેલા બ્રાહ્મણને કાવિકાની નજીકનું ગામ દાનમાં આપવામાં આવ્યું છે. ૧૯૫ આ નગર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું કાવી છે. અક્રૂરેશ્વર-અંકલેશ્વરઃ ગુર્જરનૃપતિવંશના રાજાઓના સમયમાં અપૂરેશ્વર -અંકલેશ્વર વિય તરીકે જાણવામાં આવેલું છે. દર્દૂ ર જનાં ઈ. સ. ૬ર૮ અને ૬૩૪ નાં દાનશાસનેમાં “અક્રૂરેશ્વર વિષય”, ૧૯ તો એના ઈ. સ. ૪૯પ-૯૬ ના કહેલા પણ અનુમૈત્રકકાલમાં ઉપજાવેલા દાનશાસનમાં ‘અકુલેશ્વર વિષય” લખવામાં આવેલ છે. ૧૯૭ કૃણ રજના ઈ. સ. ૮૮૮ ના દાનશાસનમાં એ રાજાને “અંકૂલેશ્વરાવસ્થિત' કહ્યો છે૨૯૮ એટલે ત્યાં એ વિષયના વડા મથકની વાત છે. આ હાલનું, નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલું, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું વડું મથક છે, જે આજે એના ખનિજ તેલના કૂવાઓ માટે ખ્યાત થયેલું છે. કાશકુલ-કાશાકુલ : આ નગર જેનું વડું મથક હોય તેવા કોશાકુલ વિષયને ઉલ્લેખ ચાલુક્ય વિજયરાજના ખેડામાંથી મળેલાં બનાવટી માલૂમ પડેલાં તામ્રપત્રોના દાનશાસન(ઈ. સ. ૬૪ર)માં થયેલા છે. ૬૯૯ રાષ્ટ્રકૂટવંશના કક ૨ જાએ આ “કાશકુલ વિષયનું “રથાવરપાલિકા” ગામ એના ઈ. સ. ૭૫૭નાં. છારોલમાંથી ૧ળેલાં, તામ્રપત્રોના દાનશાસનમાં દાનમાં આપ્યાનું લખ્યું છે.૭૦૦ આ વિષયનું વડું સ્થક કાશ કુલ” એ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું, ઓલપાડથી દક્ષિણ-પશ્ચિમે એક કિ. મી. (ચાર માઈલ) ઉપર આવેલું, કાસલા” લાગે છે.૭૦૧ મણિભાઈ દ્વિવેદી તાપીના તટ ઉપરનું “કઠેર” અથવા “કુડસદ) કહેવા માગે છે,૭૦૨ પરંતુ વ્યુત્પત્તિની દષ્ટિએ કાસલા” બંધ બેસે છે. કમણીય-કારણેય-કર્માતપુરઃ પેરિપ્લસ'ના લેખકે એની આ ભૂગોળમાં અખાતની જમણી બાજુ બહેન” નામને ખરાબ કમેની ગામની સામે કહ્યું છે તે ખંભાતના અખાતના પૂર્વ કાંઠાનું કામરેજ છે, જેના સામેના કાંઠા ઉપર “અષ્ટક પ્ર” (હાથબ) કહ્યું છે.૭૦૩ ગુર્જરપતિવંશના દર્દ રજાના ઈ. સ - ૪૭૮ ના બનાવટી માલૂમ પડી આવેલા દાનશાસનમાં કમ્મણીયશોડ(શ)શત (કમણીય૧૧૬ ગામે સમૂહ) ભક્તિ'માંનું ગામ દાનમાં આપવામાં આવ્યાનું Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] ઇતિહાસની પૂર્વભૂમિકા જણાવ્યું છે.૭૦૪ આહાર-વિષય' તરીકે કાર્મણેયને ઉલ્લેખ ચાલુક્યવંશીય શ્યાશ્રય શીલાદિત્યના ઈ. સ. ૬૯૩ ના અને અવનિજનાશ્રય પુલકેશીના ઈ. સ. ૭૩૯ ના -એ બે દાનશાસનમાં થયેલ છે.૭૦૫ રાષ્ટ્રકૂટવંશના અમોઘવર્ષ ૧ લાના, તરસાડીમાંથી મળેલાં પતરાંના ઈ. સ. ૮૫૦ ના દાનશાસનમાં “કમ્મતપુરવિષય” પણ કામરેજને જ વાચક છે.૭૦૨ ધ્રુવ ૩ જાના ઈ. સ. ૮૬૭ ના દાનશાસનમાં કર્મા નપુરશેડ(શ)શત’ તે પણ આ છે, જ્યારે ઇદ્રરાજ ૩ જાના ઈ. સ. ૯૧૪ ના દાનશાસનમાંનું “કમ્મણિજજ' પણ આ જ છે.૭૦ એ “ભક્તિ” “આહાર” વિષય એ નાનામોટા વહીવટી વિભાગના વડા મથક તરીકે રહેલું આ કમ્મણીય -કર્મણેય-કમ્મતપુર” એ સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું વડું મથક, સુરતથી ઉત્તરપૂર્વે ૧૬ કિ. મી. (દસ માઈલ) ઉપર આવેલું, કામરેજ છે. ઘરાય : મૈત્રકવંશના ધરસેન ૨ જાના શાકે ૪૦ (ઈ. સ. ૪૭૮)ના બનાવટી માલૂમ પડી આવેલા દાનશાસનમાં “ધરાય વિષય કહેલ છેoછે એ વિષયનું વડું મથક “ઘરાયે” તે હાલના કામરેજની ઉત્તર-પૂર્વે સાડા છ કિ. મી. (ચાર માઈલ) ઉપરનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું “ઘલા” હેવાની શકયતા છે.૭૦૮ કંતારગામ-કાંતારગ્રામ ધરસેન રજાના બનાવટી નીકળેલા શાકે૪૦ (ઈ.સ. ૪૭૮૨)ના દાનશાસનમાં કંતારગ્રામશોડ(થ)શતવિષય’નું ગામદાન આપવાનું લખ્યું છે.૭૦૮ આ ૧૧૬ ગ્રામોના સમૂહના વડા મથક તરીકેનું નગર તે “કંતારગ્રામ”. ઉપર કમ્પનીયશોડ(શ)શત’ કહેલ છે તેવો આ પ્રકાર છે. રાષ્ટ્રકૂટવંશની ગુજરાતની શાખાના ધ્રુવ ર જાના ઈ. સ. ૮૮૪ ના દાનશાસનમાં, પહેલાં કવરિકાહારવિષય” કહેવાતા અને રાજાના સમયમાં “કાંતારગ્રામ–આહારવિષય ગણાતા વિભાગના કતારગ્રામ” નજીક આવેલી નદીના કાંઠાના બૌદ્ધવિહારને દાન આપવામાં આવ્યું છે. ૧૦ આ અત્યારે સુરત જિલ્લાના (સુરત જેનું વડું મથક છે તે) ચોર્યાસી તાલુકાનું સુરતથી ઉત્તરમાં ૧૬ કિ. મી. (દસ માઈલ) ઉપર આવેલું કતારગામ છે. વરિઅવિઃ રાષ્ટ્રકૂટવંશના કૃષ્ણ ૨ જાના અંકલેશ્વરમાંથી મળેલાં પતરાંના ઈ. સ. ૮૮૮ ના દાનશાસનમાં “વરિઅવિ 'ના નિવાસી બ્રાહ્મણને દાન આપવામાં આવ્યું છે.૭૧૧ આ વરિઅવિ એ આજનું સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું “વરિયાવ છે, Page #426 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ] પ્રાચીન ભોગાલિક ઉલ્લેખા [ ૩૯૯ માહિરિકા અને કર્ણાવલ : ચાલુકયવંશના શ્યાશ્રય શીલાદિત્યના ઈ. સ. ૬૭૧ ના દાનશાસનમાં ‘બાહિરિકા વિષય ’માં આવેલા ‘ કર્ણાવલ આહાર ’માંનું એક ગામ દાનમાં આપ્યાનું મળે છે,૭૧૨ આમાંના બાહિરિકા વિષય’ના વડા મથા બાહિરિકા'ને મહિભાઈ દ્વિવેદી ‘વહર-વસર' કહે છે,૭૧૩ જે હકીકતે સુરત જિલ્લાના માંગરેાળ તાલુકાનું ‘વહાર' છે, હરિપ્રસાદ શાસ્ત્રી બારડોલીથી દક્ષિણ— પૂર્વે ૨૪ કિ. મી. (૧૫ માઈલ) ઉપરનું ‘બહેરા' પણ સૂચવે છે.૭૧૪ મિરાશી શ્માને ‘અંતમ‘ડલી’ની જેમ બહારના પ્રદેશ માટેની સંજ્ઞામાત્ર કહે છે,૭૧૫ પરંતુ એ ખેસતું નહિ આવે; એમ કરવા માટે હિ`ડલા' જેવી ક્રાઈ સંજ્ઞા અપેક્ષિત લાગે. ‘કર્ણાવલ' એ સુરત જિલ્લાના પલસાણા તાલુકાનુ ખગુમરાની દક્ષિણે આઠ કિ. મી.(પાંચ માઈલ) ઉપરનું ‘કણાવ' સમજાય છે.૭૧૧ મિરાજ્ઞી બારડેલીથી દક્ષિણમાં દસેક કિ. મી. (છ માઈલ) ઉપરનું ‘કણ્ઠી' સૂચવે છે,૭ ૧૭ પણ એ નામ સુરત જિલ્લાના તાલુકાનાં ગામાની યાદીમાં જોવા મળતું નથી. તથ-ઉમરા (! મગ-ઉ*ખરા) : ગુર્જરનૃપતિવ`શના દ૬ ૨ જા(પ્રશાંતરાગ)ના બનાવટી માલૂમ પડી આવેલા શક સ’. ૪૧૫ (ઈ. સ. ૪૯૩ ?)ના દાનશાસનમાં ‘આહાર' અને ‘ગ્રામ' બેઉ રીતે આના ઉલ્લેખ થયા છે,૭૧૮ પરંતુ વાંચવામાં ગરબડ થઈ સભવે છેઃ એ ‘ખગ−ઉખરા' શકય છે. આ દાનનાં પતરાં ‘ભગુમરા’માંથી જ મળ્યાં છે, જે કામરેથીજ દક્ષિણે પંદરેક કિ. મી. (નવ માઈલ) ઉપર સુરત જિલ્લાના પલાસણા તાલુકામાં આવેલુ છે. ત્રેયણ–તેન્દ્ર : ‘આહાર' તરીકે આના ઉલ્લેખ ભીલ શાસક નિકુલઅલ્લશક્તિના ઈ. સ. ૬૫૫ ના દાનશાસનમાં થયા છે, તેા રાષ્ટ્રકૂટ ઈંદ્રરાજ ૩ જાના ઈ. સ. ૮૧૫ ના દાનશાસનમાં ‘કણિજસમીપે' ‘તેશ’ ગામ અપાયું કહ્યુ` છે.૭૧૯ પેલા આહારનું વડું મથક ‘ત્રેયણુ' અને આ ‘તેન્ન’ એક છે. આ હાલનું સુરત જિલ્લાના બારડાલી તાલુકાનું, ખારડેાલીની પશ્ચિમે દોઢેક કિ. મી. (એક માઈલ) ઉપરનુ, ‘તેન’ સમજાય છે. કાપૂર-કાપુર : ત્રૈકૂટકવ ́શના દઢસેનનાં પારડીમાંથી મળેલાં ઈ. સ. ૪૫૬ નાં પતરાંમાં અંકિત થયેલા દાનશાસનમાં ‘કાપુર’ના નિવાસી બ્રાહ્મણને દાન આપ્યાનું લખ્યું છે; લીટના જણાવ્યા પ્રમાણે વ્યારાથી દક્ષિણ-પશ્ચિમ-દક્ષિણે આવેલુ આજનું ‘કાપુર’ આ છે,૭૨૦ મણિભાઈ દ્વિવેદીએ આજનું એ માટેનું પ્રચલિત Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦] ઇતિહાસની પૂર્વભૂમિકા કપૂરા” કહ્યું છે.૭૨૧ આ પુર વડું મથક હોય તેવા કાપૂર આહારને ઉલ્લેખ લહરાત ક્ષત્રપ નક્ષાનના સમયના ઈ. સ. ૧ લી સદી જેટલા જૂના સમયને જાણવામાં આવ્યો છે. કપૂરા” તરીકે આ આજે સુરત જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલું છે. કવરિકા અને સુહિલા : રાષ્ટ્રકૂટવંશના ધ્રુવ રજાના ઈ. સ. ૮૮૪ ના દાનશાસનમાં કવરિકાને “આહાર-વિષય તરીકે અને “હિલાને વિષયતરીકે નિર્દેશ થયેલો છે.૨૨ ઉપર “કંતાર ગ્રામના વિષયમાં જણાવ્યું છે તેમ કતારગ્રામ-આહાર-વિષયનું પૂર્વનું નામ “કચરિકાહારવિષય હતું,૭૨૩ પરંતુ વરિકા નગરસંસા અને કાંતારગામ નગરસંસા એક ન હોય; અને ઓલપાડ તાલુકામાં કમરેલી (શક્ય મૂળ : સં. જારીદિવ>પ્રા, જવરબ્રિા >અપ. વઝિયા) મળે છે એની ઓછી શક્યતા નથી. “મુહિલા વિષયનું વડું મથક “મુહિલાએ સુરત જિલ્લાના માંડવી તાલુકાનું સેલી’, અથવા કદાચ નિઝર તાલુકાનું “સુલવાડે હેય. વિજયપુરઃ લાટના ચાલુક્યવંશના વિજયરાજના ઈ. સ. ૬૪૪ ના બનાવટી માલૂમ પડી આવેલા દાનશાસનમાં વિજયપુરમાં છાવણી હેવાનું મળે છે. ૨૪ મિરાશી પંચમહાલના “વિજાપુર” કે જૂના વડોદરા રાજ્યના વિજાપુર(ઉત્તરગુજરાતમાં મહેસાણા તાલુકાના)ની સંભાવના કરે છે. એ કરતાં હરિપ્રસાદ શાસ્ત્રીએ કંકણના શિલાહારીના માંડલિક વિજલે વસાવેલું સંજાણનું જ એ નામનું પરું હેવાની સંભાવના કરી છે તે વધુ સારી લાગે છે.૨૪ નવસારિકા-નાગસારિકાઃ જૂનામાં જૂને પહેલે ઉલ્લેખ તેલેમીને નૌસારિપા” કહી શકાય.૨૫ આમિલેખિક ઉલેમાં ચાલુકયરાજા શ્વાશ્રય શીલાદિત્યના ઈ. સ. ૬૭૧ ને દાનશાસનમાં “નવસારિકાના નિવાસી બ્રાહ્મણને “નવસારિકામાં દાન આપ્યાનો ઉલ્લેખ અને અવનિજનાશ્રય પુલકેશીના ઈ. સ. ૭૩૧-૩૨ ના દાનશાસનમાં એણે “નવસારિકા મેળવવા આવેલા તાજિક (અરબો)ને હઠાવ્યાને ઉલ્લેખ એ જૂના છે. જરા ઉત્તરકાલના રાષ્ટ્રકૂટવંશના કર્કરાજ સુવર્ણવર્ષના ઈ. સ. ૮૨૧ ના દાનશાસનમાં નાગસારિકા વિભાગના સૂચનમાં “નાગસારિકા' કહેવામાં આવેલ છે; સેલંકી કાલમાં પણ કર્ણદેવના સમયના ઈ. સ. ૧૦૭૪ ના દાનશાસનમાં લાટ દેશાંતઃપાતી નાગસારિકામાં મંડલેશ્વર દુર્લભરાજની સત્તા કહી છે.૭૨૭ આ “નવસારિકા-નાગસારિકા તે પૂર્ણા નદીના દક્ષિણ કાંઠા ઉપર વલસાડ જિલ્લાના નવસારી તાલુકાનું વડું મથક “નવસારી” છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખે [ ૪૦૧ તલભદ્રિકા : સોલંકી રાજા કર્ણદેવના સમયનાં નવસારીમાંથી મળેલાં પતરાંના ઈ. સ. ૧૦૭૪ ના ઉપર્યુક્ત દાનશાસનમાં ‘તલભદ્રિકા-પત્રિશસ્પંથકનું ગામ દાનમાં અપાયાનું લખ્યું છે.૭૨૮ આ છત્રીસ ગામોના વહીવટી એકમનું વડું મથક “તલભદ્રિકા” એમાં અપાયેલા ગામની ચતુઃસીમામાં “આવલસાઢિ (આજનું અમલસાડ) આવતું હોઈ એની નજીકના પ્રદેશમાં હોવું જોઈએ. સંભવ છે કે એ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું ‘તલવાડા” હોઈ શકે, જે સં. તપટ ઉપથી આવી શકે; અમલસાડ ગણદેવી તાલુકામાં છે. સંજાણુ- સંજાન : રાષ્ટ્રકૂટવંશના અમોઘવર્ષ ૧ લાનાં સંજાણમાંથી મળેલાં પતરાંના ઈ. સ. ૮૭૧ ના દાનશાસનને “સંજજાન પત્તન” તરીકે અને વહીવટી વિભાગ હોય તેવો ત્યાં જ પૂર્વે સંજાણ નજીકની ચોવીસી વિશેને ઉલ્લેખ ધ્યાન ખેંચે છે.૭૨૯ હરિપ્રસાદ શાસ્ત્રીએ ધ્યાન દોર્યું છે કે૭૩૦ રાષ્ટ્રકૂટ રાજા ઇંદ્રરાજ ૩ જાના ઈ સ. ૯૨૬ ને દાનશાસનમાં “સંયાનમંડલ ઉપર મધુમતિ ઉર્ફે સગતિપ (મહમ્મદ ઉર્ફે સુબક્ત) નામના માંડલિકનો અમલ હતો, જે વખતે સંજાણુમાં “હંજમનથી નિર્દેશાયેલા પારસીઓની વસાહત થઈ ચૂકી હતી એ જે. જે. મેદીને મત સચવાય છે. કૃષ્ણરાજ ૩ જા(ઈ. સ. ૯૩૯-૯૬૭)ના સમયમાં ભિલ્લમાલના અમાત્યોએ મધુસૂદન(વિષ્ણુ)ની પ્રતિષ્ઠા કર્યાનું જાણવામાં આવ્યું છે. ઈ. સ. ૧૦૨૬-૩૪ ના અરસામાં “સંયાન ઉપર કોંકણના શિલાહાર વંશના છિત્તરાજનું શાસન હતું, જેમાં ઈ. સ. ૧૯૩૪ ના દાનશાસન પ્રમાણે “સંયાનપત્તનને વહીવટ મહામંડલેશ્વર ચામુંઠરાજને સોંપવામાં આવ્યો હત; એને પિતા વિજજ રાણક એની પૂર્વે “સંયાનપત્તનમંડલીને શાસક હતો. જેને ઈ. સ. ૧૦૫૩ ના દાનશાસનમાં “સંયાનમંડલને શાસક કહ્યો છે તે મોઢકુલના મહામંડલેશ્વર વિજજલદેવના ઈ. સ. ૧૦૪૮ ના દાનશાસનમાં જણાવેલું ‘વિજયપુર” એની રાજધાની લાગે છે; એના સંપાદક દિનેશચંદ્ર સરકાર આ “વિજયપુર “સંચાનનું પરું હોવાનું ધારે છે. આ દાનશાસનનું “સંયાન” એ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલું આજનું સંજણ છે; આજે પણ ત્યાં પારસીઓની સારી વરતી છે અને એ આવ્યા ત્યારની રથાપેલી અગિયારી છે. ઉપસંહાર લિપિસ્થ મુદ્રિત સાહિત્ય-ગ્રંથ, તામ્રપત્રો, શિલાલેખો વગેરેની મદદથી ઈ. સ. ૧૩૦૦ આસપાસ સુધીનાં એવાં સાધનોમાં જોવા મળેલાં, ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના બનેલા ગુજરાત રાજ્યનાં, દેશ-પર્વતે-વ-નદી-તીર્થો-નાનાં મોટાં નગરોને Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] ઈતિહાસની પૂર્વભૂમિકા લગતી ઐતિહાસિક અને કવચિત ધાયેલી આનુતિક માહિતી સંક્ષેપમાં બતાવવાને અહીં આ પ્રયત્ન થયો છે. આ ઉપરાંત બીજા કેટલાક પ્રકીર્ણ ઉલ્લેખ નીચે પ્રમાણે મળે છે: ઈ. સ. ૪થી–૫ મી સદીના કહી શકાય તેવા જૈનસત્રગ્રંથ જ્ઞાતાધર્મથામાં સુરકાનનવ શબ્દમાં૭૩૦આદુ (સં. સુરાણા) સ્ત્રીલિંગે નોંધાયો છે, તે આ. હેમચંદ્રને ઈ. સ. ની ૧રમી સદીના દ્વયાશ્રયકાવ્યમાં ગૂર્જરત્રા અને સંખ્યાબંધ સ્થળે કુરાષ્ટ્ર શબ્દ સ્ત્રીલિંગે પ્રયોજાયા જોવા મળે છે.98૧ ઈ. સ. ૧૩મી સદીના વિનયચંદ્રસૂરિના “કાવ્યશિક્ષા' નામક ગ્રંથમાં સમૂહવાચક શબ્દો વિશે કહેતાં ગુજરાતનાં કેટલાક સ્થળનામ નેધવામાં આવ્યાં છે; જેવાં કે હરુયાણી (અનભિજ્ઞાત), પત્તન (અણહિલપુર પાટણ), માતર (ખેડા જિલ્લાના માતર તાલુકાનું વડું મથક), બહૂ (અનભિજ્ઞાત), ભાલિજ્ય (ભાલેજ– ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં), હર્ષપુર (હરસોલ), નાર (ખેડા જિલ્લાના પેટલાદ તાલુકામાં), જબૂસર, પડવાણ (અનભિજ્ઞાત), દર્શાવતી (ડભોઈ), પેટલાપ (પેટલાદ), ખદિરાલુકા (મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું વડું મથક ખેરાળુ'), ભોગપુર (સંભવતઃ ભગવતી' અર્થાત “ખંભાત), પલક્કક (ધોળકા) અને મોહડવાસ (મેડાચા') એ નગરસ્થાન અને મહીટ (‘મહીકાંઠો), સુરાષ્ટ્રા (સ્ત્રી., સૌરાષ્ટ્ર), લાટ, ગૂજર્જર ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત) આ દેશનામ પણ આપવામાં આવ્યાં છે.૭૩૨ આ બાબતમાં હસ્તલિખિત ગ્રંથની પુપિકાઓમાં અને પ્રશસ્તિઓમાં પણ માહિતી મળે છે. હસ્તલિખિત ગ્રંથના ભંડારમાં મુકિત દશામાં પડેલા શેની પ્રશરિતઓને જે એક સંગ્રહ મુદ્રિત થયો છે તેમાંથી આશરે ઈ. સ. ૧૩૦૦ સુધીના સમયની હસ્તપ્રતોમાંથી કેટલાંક વધુ સ્થાન પકડી શકાય છે. ઉ.ત. “મહી અને “દમન” (“દમણ) નદીઓ વચ્ચેને “લાદેશ” ઈ. સ. ની ૧૨ મી સદીના અંતમાં, તે એ સમયે “લાદેશ–મંડલ” પણ.૭૩૩ દંડા[હિ૫થક' ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં મળે છે.છ૭૪ ઉપર યથાસ્થાન સચિત થઈ ગયેલાં નગરોમાં અણહિલપાટક’–‘અણહિલ્લપાટક-અણહિલવાડ-અનહિલપાટક-અનહિલપાટક"અણહિલ્લનયર”- “અણહિલપાટણપત્તન’–‘અણહિલપુર એમ ભિન્ન ભિન્ન રીતે જુદી જુદી પ્રતોમાં નકલ થયાના થાન તરીકે, વળી પત્તન–શ્રીપત્તન'–શ્રીભત્પત્તન” તરીકે પણ98૫ ‘આશાપલી ૧૩ મી સદીના અંત સુધી,૭૩ તે “કર્ણાવતી” ૧૨ મી સદીની પહેલી પચીસીમાં ૭ ૩ ૭ “ખેટકાધાર (=“ખેટકાહાર) અને “ખેટક નગર Page #430 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખે [ ૪૦૩ ૧૨ મી સદીના પૂર્વાર્ધમાં.૩૮ “દધિપદ્ર’ અને ‘દધિપદ્ધપત્તન (જાહેદ') ૧૨ મી સદીમાં.૩૮ ૧૨ મી સદીની ૩ જી પચીસીમાં ગંભૂતા'(ગાંભુ)ને “રાધાશતપથ (૪૪૦૦ ગામોનો પથક? ૧૪૪ નો) કહેવામાં આવેલ છે.૭૪૦ “દર્ભવતી” અને દર્શાવતી બેઉ રીતે જોવા મળે છે ((ડભોઈ), છેક ૧૩ મી સદીના અંત સુધી; વિશિષ્ટતા એ છે કે ત્યાં વિસલદેવની પૂર્વે ઈ. સ. ૧૧૫૫ માં “શ્રીવૈદ્યનાથ મહાદેવના મંદિરનું અસ્તિત્વ જોવા મળે છે;૭૪૧ અર્થાત વિસલદેવે તે પછી સમુદ્ધાર કરેલે, જે ડભોઈની વૈદ્યનાથપ્રશસ્તિને વિષય બન્યો. ૧૩ મી સદીના પૂર્વાર્ધમાં બોમંડલ” (“ગોંડળ) નોંધાયું છે.૭૪૨ કેટલાક તાડપત્રીય ગ્રંથની નકલ દેવપત્તન (પ્રભાસપાટણ)માં પણ થયેલી છે, જ્યાં (પાશુપતસંપ્રદાયના) ગંડેને સંબંધ પણ નિર્દિષ્ટ થયો હોય છે.૭૪૩ ઈ. સ. ૧૨૫૦ ની એક પ્રતમાં દીપ’(દીવ)ના નિવાસી શ્રાવકને ઉલ્લેખ થયેલો છે, તો “નાગસારિકા' (નવસારી) ૧૩ મી સદીના આરંભકાલે સચવાઈ છે.૭૪૪ ધવલકકક' (ધોળકા) ૧૩ મી સદીના અંતભાગ સુધી, તો “પ્ર લાદનપુર પણ.૭૪૫ પ્રાકૃતમાં “ભરુઅચ્છ, પરંતુ સંસ્કૃતમાં “ભૃગુકર૭ ૧૩ મી સદીના મધ્યભાગ સુધી જોવા મળે છે.9૪ મંડલી” (માંડલ) અને “મધુમતી' (હવા) અનુક્રમે ૧૨ મી અને ૧૩ મી સદીમાં મળે છે.૭૪૭ ૧૩ મી સદીના અંતભાગમાં ભિન્ન ભિન્ન બે સ્થળે “વટપદ્રાગ્રામ' (વડોદરા)ને નિર્દેશ છે. “વટપદ્રક' સામાન્ય તરીકે ૧૨ મી અને ૧૩ મીની ૧ લી પચીસીને, પરંતુ “વટપદ્રકપુર તરીકે ઈ. સ. ૧૧૯૫ ને છે; એટલે કે “વટપદ્રક પુર તરીકે ખીલવા લાગ્યું હશે, અને હજી એવું મોટું ન થયું હોય તેથી “ગ્રામ” પણ કહ્યું હોય.૭૪૮ વીજાપુર–વીજાપુર પત્તન અને એક વાર “વિદ્યપુર” તરીકે પણ જોવા મળે છે, ત્યાંની પૌષધશાળામાં રહીને નકલ કરવામાં આવી કહી છે.૭૪૮ એક પ્રતમાં “સિદ્ધપુર' (ઈ. સ. ૧૧૪૪) જોવા મળ્યું છે, તો ૧૩ મી સદીમાં “સ્તંભનક (થામણા) પણ,૭પ૦ જ્યાં અત્યારે હવે એક પણ દેરાસર નથી. તંભતીર્થના નિર્દેશ ૧૩ મી સદીના અંત સુધી જોવા મળ્યા છે, જ્યાં કવચિત એને “નગર', તો એક સ્થળે “વેલાકુલ' (બંદર) પણ કહ્યું છે.૭૫૧ દાનશાસનમાં અને શિલાલેખોમાં સંખ્યાબંધ “રામ” નિર્દિષ્ટ થયાં છે; તે તે વિષય” “આહાર” “પથક ભુક્તિ' વગેરેમાં બતાવેલાં હોઈ કેટલાંક સ્થળનિશ્ચય સરળતાથી થાય છે, કેટલાંક નાશ પામી જવાથી ઓળખી શકાતાં નથી. ઓળખી શકાય તેવાં ગામોના વિષયમાં આજે એવું પણ બન્યું છે કે નિકટ નિકટમાં હોય છતાં જિલ્લા અને તાલુકા પણ બદલાઈ ગયા હોય. સાહચર્યથી સ્થળનિર્દેશ સરળ બની રહે છે. જે ગામોનાં નામ સમૂળાં બદલી જ ગયાં હોય Page #431 -------------------------------------------------------------------------- ________________ ४४] ઇતિહાસની પૂર્વભૂમિકા [ . તેઓના વિષયમાં અટકળ કરી સમાધાન મેળવવાનું રહે છે.૭૫૨ સ્કંદપુરાણની રચના થઈ હશે ત્યારે જુદા જુદા ભૂભાગોમાં ગામેની સંખ્યા કેટલી હતી એના વિશે પણ કહેવામાં આવ્યું છે; “કાવ્યશિક્ષા જેવા ગ્રંથમાં પ્રસંગવશાત તે તે ગામ વડું મથક હોય તેમ એની સત્તા નીચેનાં ગામોની સંખ્યા પણ કહી હોય છે. પાદટીપ १. ऋग्वेद, २-४१-१-६ २. एजन, ७-९६-१ 3. B. C. Law, Rivers of India, p. 16 ४. पु. १., पृ. १४८ ५. महाभारत, आदिपर्व, १५८-१७; भीष्मपर्व, ७-४४, ४५ १. एजन, आरण्यकपर्व, ५-१ थी ३ ७. एजन, ३७-३७ ८. एजन, १३०-३ थी ७ ४. एजन, ८०-११८, ११९ १०. एजन, ८६-१७ ११. महाभारत, शल्यपर्व, ३४-७५ थी ७८ १२. एजन, ३४-६९ १३. एजन, ४१-२९ थी ३२ १३५. ऋग्वेद, खिलसूक्त, १९-५ १४. महाभारत, आरण्यकपर्व, ८१-१३१ - १५. एजन, ८०-१३०, १३१ १६. महाभारत, शल्पपर्व, ३४-६९ थी ७८ १७. मातनो तिहास पृ. ९ १८. ५. Y., पृ. २०२ कोरे १४. काव्यमीमांसा, पृ. ६४ २०. हम्मीरमदमर्दन नाटक, पृ. ४७ २१. . मा. ., ५. १८८ २२. रामायण, किष्किन्धाकाण्ड, ३-२० २३. स्कन्दपुराण, ७-१-३३-५४ २४. द्याश्रय काव्य, ९-७६ २५. एजन, १३-१४ २१. कीर्तिकौमुदी, १-६० अने १-७२ थी ८१ २७. प्रबन्धचिन्तामणि, पृ. १८, १३; विविधतीर्थकल्प, पृ. ५१; पुरातनप्रबन्धसंग्रह, पृ. १२८ २८. प्रबन्धकोश, पृ. ५३ २८. पुरातनप्रबन्धसंग्रह, पृ. ११२ २६. भागवतपुराण, ६-८-३९ २८२१. महाभारत, आरण्यकपर्व, १२१-१५ Page #432 -------------------------------------------------------------------------- ________________ ४०. ४] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ ४०. स्कन्दपुराण, ७-१-३३-५३, ५४ वगेरे ३१. मत्स्यपुराण, ११४-५०;ब्रह्माण्डपुराण, १-२-१६ -६२; वायुपुराण, १-४५-१३० ३२. मार्कण्डेयपुराण, ५४-६१ 33. वामनपुराण, १३-५२ ३४. काव्यमीमांसा, पृ. ९४ ३५. आवश्यकचूर्णि, उत्तरभाग, पृ. ६१; द्वयाश्रय काव्य, ६-५१ ('नदी') ३६. प्रबन्धचिन्तामणि, पृ. ८७ ३७. विविधतीर्थकल्प, पृ. ८५,२. ३८. D. C. Sircar, Select Inscriptions, p. 327 ३४. पाणिनि, अष्टाध्यायी-व्याकरण, गणपाठ, ४-२-९७ सिद्धांतकौमुदी, (तद्धितेषु शशिकाः ४-२-९७), पृ. २५० ४१. भुमी मा पूर्व पृ. २९८. ४२. महाभारत, आरण्यकपर्व, २१२-२२ ४३. ५. ., . १५६ ४४. महाभारत, भीष्मपर्व, १०-२० ४५. मत्स्यपुराण, ११४-२३; वायुपुराण, १-४५-९७ ४६. मार्कण्डेयपुराण, ५४-१९; ब्रह्मपुराण, २५-२८; वामनपुराण १३-२४; ब्रह्माण्डपुराण, १-२-१६-२८ ४७. पु. गु., ५. १५६ ४८. स्कन्दपुराण, ५-३-५-६ ४६. रामायण, किष्किन्धाकाण्ड, ३९-२० ५०. काव्यमीमांसा, पृ. ९४ ५ १. प्रबन्धकोश, पृ. १०७ ५२. महाभारत, भीष्मपर्व (कुम्भकोनम् आवृत्ति), ९-३१; पद्मपुराण, ३-६-२६ ५३. महाभारत, भीष्मपर्व, १०-३० ५४. वामनपुराण, १-४५-९७; ब्रह्माण्डपुराण, १-२-१६-२८ ५५. मत्स्यपुराण, ११४-२३; वायुपुराण, १३-२४ ५६. मार्कण्डेयपुराण, ५४-१९ ५ ७. ब्रह्मपुराण, २५-२८ ५८. D. C. Sircar, op. cit., p. 161 ५. २. मा. अ., ५. १०१ ५८. पुरातनप्रबंधसंग्रह, पृ. ४९ १०. मत्स्यपुराण, ११४-२७, कूर्मपुराण, १-४७-३४; वायुपुराण, १-४६-१०२; ब्रह्माण्डपुराण १-२-१६-३२; मार्कण्डेयपुराण, ५४-२४ ११. पु. १., पृ. ७८ १२. D. C. Sircar, op., cit., p. 161 .. १३. काव्यमीमांसा, पृ. ९४ १४. महाभारत, भीष्मपर्व, १०-१५; १०-१९ Page #433 -------------------------------------------------------------------------- ________________ ४०] ઇતિહાસની પૂર્વભૂમિકા ७७. ६५. B. C. Law, Historical Geography of Ancient India, p. 326 ६६. काव्यमीमांसा, पृ. ९४ ९७. B. C. Law, op. cit., p. 296 १८. महाभारत, आरण्यकपर्व, ५८-२१ १८. एजन, ८३-८७ ७०. एजन, ८६-४, ५, ६ ७१. एजन, १२०-३०; १२१-१,२ ७२. एजन, १२१-१५ ७३. Pargiter, Markandeya Purana, Translation, p, 299 ७४. शु. 2. से., खेमन. १, पृ. ४ ७५. पद्मपुराण, ६-१३६-२ ७१. काव्यमीमांसा, पृ. ९४ पद्मपुराण, ६-१७३-१४ वगेरे ७८. २भास ना. भता, 'नारम-समयाउन', "स्वाध्याय", पु. ७, पृ. १४१ ७६. पद्मपुराण, ६-१३५-१, ६-१३६-२, ६-१३४-२५, २६: ५ ., ५. २०४ ८०. पद्मपुराण, ६- १५६ ८ ०५. व्याश्रय काव्य, ६-४५ ८१. प्रबन्धचिन्तामणि, पृ. ७१ ८२. पुरातनप्रबन्धसंग्रह, पृ. ७८ ८३. पद्मपुराण, ६-१३४-५६, ६-१३६-४ वगेरे ८४. एजन, ६-१४५-१४ थी १६ ८५. एजन, ६-१३४-५६, ६-१६८-६९,७० ८१. मत्स्यपुराण, ११४-२३, वायुपुराण, १-४५-९७; ब्रह्माण्डपुराण, १-२-१६-२७; मार्कण्डेय पुराण, ५४-१९; वायुपुराण, १३-२३ । ८७. कूर्मपुराण, १-४७-२९ ८. पद्मपुराण, ६-१६८-६९, ७० ८९. एजन, ६-१३३-१, ६-१३३-१८ १०. महाभारत, भीष्मपर्व, १०-१५,१८ ... पु. ., . १८५, १८९; Pargiter, op. cit., p. 295 १२. मेघदूत, १-२५ 3. काव्यमीमांसा, पृ. ९४ ६४. पद्मपुराण, ६-१३६-३ ५५. प्रबन्धचिन्तामणि, पृ. १२० ६. प्रभावकचरित, पृ. १६५ ७ . विविधतीर्थकल्प पृ. १३, १०४ ४८. पुरातनप्रबन्धसंग्रह, पृ. ९१, ९५ ६. पद्मपुराण, ६-१३४-५६ १००, एजन, ६-१३६-३ १०१. एजन, ६-१४०-४ १०२. पाणिनि, उपयुक्त, ४-२-११६ ૧૦૭. જુઓ ઉપર પાદટીપ ૨૩. Page #434 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્ચન ભૌગોલિક ઉલ્લેખ [ ૪૦૭ १०४. महाभारत, भीष्मपर्व, १०-२५ १०५. एजन, आरण्यकपर्व, ८७-७ १०६. मत्स्यपुराण, ११४- २४ मार्कण्डेयपुराण, ५४-२०; ब्रह्माण्डपुराण, १-२-१६-२८ ( पाशा पाई ); बामनपुराण, १३-२४ (शरा पाठ) १०६. महाभारत, आरण्यकपर्व, १०३ - १ थी ४ १०७. एजन, ८७-९, १० १०८. एजन, ७-४-५-४९ ११०. एजन, ७–४-१४-४५ ११२. भुमो (५२ ५. २९४. ११३. पाणिनि, उपर्युक्त, ४-२-११०; ४-१-४५ ११४. महाभारत, आरण्यकपर्व ९३ - २; भीष्मपर्व, १० - १७ ११५. ११९२५. पु. गु., पृ. ७९ ११७. पद्मपुराण, ६-१५५ ३, ६-१५६-४ ११८. ब्रह्माण्डपुराण, १-२-१६-२५ ११७ महाभारत, सभापर्व, ९-१९ १२०. काव्यमीमांसा, पृ. ९४ ११ भुं° ] भागवतपुराण, ६-८-३९ १०८. १११. १०७२५. स्कन्दपुराण, ७-४-२-३, ४ एजन, ३-२-३१-१५, ७-४-५-४७ महाभारत, मौसलपर्व, ८-४३ थी ६१ 12. D. C. Sircar, op. cit., p. 161 १२१२५. महाभारत, भीष्मपर्व, १० - १९ १२२. एजन (कुम्भकोनम् आवृत्ति), १०-२४ १२२२५. गु. भै. से, सेअ न ं. ९, ५. ८ १२३२५. विविधतीर्थकल्प, पृ. १० १२४. खा नहीखोना सहस : ११९. ऋग्वेद, १०-७५-६ १२३. सेन, सेा नं. १५, पृ. ९ 'रंडी' : गु. भै. से., सेम नं. ११९, . ३९ 'वत्सव' : सेन, ते नं. ४१, पृ. ७८ 'यत्रिभत्ति' : भै. शु., परिशिष्ट ४, पृ. १५ 'महावि' : गु. म. से., सेा नं. १०, ५ १०८ पुरातन दृक्षिण गुणशत' ५. २०३ 'नेशछ' : भै. गु., परिशिष्ट ४, पृ. २५ ‘भतिवापीवड’, ‘लर्जीश्वरतटावड', 'वीश्वर्भ' तटास्वड' : गु. . ., सेज नं. १४, पृ. १४७ Page #435 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસને પૂર્વભૂમિકા 'सी' : भै. गु., परिशिष्ट ४, ५. २५ 'मधुमती', 'भाSerit', 'पिंपिका', : १. म. ., सेम न. ८२, ५. २२८ १३' : गु. . से., लेमन. ६५, ५. २८६ वा३' : योन, सेभ न. २३४, ५. २६; सेम न. २३५, पृ. 33 दधिमती' क्षारप' : मेनन, सेम न. १४४, ५. १६७; लेमन. २२०५. પૃ. ૨૧૨ 'मा': स्कन्दपुराण, ७-१-४-१४ थी १६ 'सुभाती' : द्वयाश्रय काव्य, ५-३७ आदि १२५ महाभारत, आदिपर्व, २१०-१ थी ८; २१२-१ थी ८ १२१. एजन, आरण्यकपर्व, ८६-१६ थी २१ १२७. एजन, ८०-७७ थी ८० १२८. महाभारत, मौसलपर्व, ४-७ थी ५-२५ १२९. एजन, शल्यपर्व, ३४-३६, ३७ १३०. भागवतपुराण, ११-३०-६ ૧૩૧. જુઓ ઉપર પાદટીપ ૧૩. १३२. स्कन्दपुराण, ७-१ ४-४५ थी ७० १33. एजन, ७-१-४-१२ थी १४ १३४. प्रबन्धचिन्तामणि, पृ. ८९ १३५. एजन, पृ. १०१ १३१. विविधतीर्थकल्प, पृ ८०, ८५ १३७. पुरातनप्रबन्धसंग्रह, पृ ६१, ६५, ११२, १२३ १३८. प्रबन्धकोश, पृ. ४३, १३० १३८. महाभारत, आरण्यकपर्व, ८६-१७ १४०. एजन, शल्यपर्व, ३४-७५ थी ७८ १४१. एजन, ३४-७९ १४२. स्कन्दपुराण, ७-१-२६८ १४३. महाभारत, शल्यपर्व, ३४-३३ . १४४. एजन, आरण्यकपर्व, ८० ११८,११९ १४५. एजन, ८६-१७ १४६. स्कन्दपुराण, ७-१ अने ३-२ (प्रभासखण्ड, धर्मारण्यखंड) १४७. महाभारत, आरण्यकपर्व, ८६-१६ थी २१ १४८. एजन, ८०-७७ थी ८५ १४४. एजन, ८०-८३,८४ १५०. विष्णुपुराण, ५-३७-६; भागवतपुराण, ११-१-११; हरिवंश (चित्रशाळा, पूना) २-८८-४ १५१. हरिवंश, ८४-५२ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલેખે ૪૦૯ ૧૫૨. મહાભારત, અનુરાસનપર્વ, ૨૬–૧૪ ૧૫૩. માનવતપુરાણ, ૬-૮-૧ ૧૫૪–૧૫૫. પાદટીપોના અંક રદ કરવાના છે. ૧૫૫ જુઓ ઉપર પાદટીપ ૧૪૮. ૧૫૬. મામારત, રથ, ૮૦-૮૧ ૧૫૭. જુઓ ઉપર પૃ. ૧૯૧. ૧૫૮. #ન્દ્રપુરાન, ૭–૨–૧૬–૭ર વગેરે; ૭–૨–૧૧–૧૩ થી ૧૬ ૧૫. gઝન, ૭-૨-૧-૨ ૧૬૦. ઘન, ૭-૨-૧૧-૧૧ વરિના સ્થાન” તરી ૧૬ ૧. Uગન, ૭-૨-૧૧-૧૬ ૧૬૨. મહાભારત, ભાગ્યપર્વ, ૮૦-૧૦૮ ૧૬૨૮. પુરાતનકવન્યસંગ્ર, પૃ. ૬૦ ૧૬૩. માનવતપુરા, ૬-૫-૨, રે ૧૬૪. મહાભારત,આર , ૮૨–૧૦૬ ૧૬૫. gઝન ૧૨૧-૬ ૧૬૬. જુઓ ઉપર પૃ. ૩૩૦. ૧૬૭. સ્કંદપુરાણના ૭મા પ્રભાસખંડના ચોથા દ્વારકામાહાસ્ય પેટા ખંડમાં વિશદતાથી દ્વારકાક્ષેત્રની માહિતી સુલભ છે. ૧૬૮. શંભુપ્રસાદ હ. દેસાઈ, શ્રીકૃષ્ણની દ્વારકા, “જનસત્તા”—તા. ૩૦-૧૨-૭૦, પૃ. ૫ 286. Kalyanrai N. Joshi, "Existing Ancient Sites of Dwarka', "Sāradā-pitha Pradipa,” Vol. VIII, No. II, pp. 1-15 ૧૭૦. પુરાણ, ૭–૪૪-૪-૧૨ ૧૧. ઝન, ૨-રૂ-૨૪ ૧૭૨. છગન, ૬-૪-૨; ૬-૩૪-૨૪ સાહિ ૧૭૩. જુઓ ઉપર પાદટીપ ૭૮. ૧૭૪. નૂપુરાણ, રૂ-૨-૪-૬૭ ૧૭૫. ઝન, ૨-૨-૧-૨૩ થી ૨૨ ૧૭૬, પુ. ગુ, પૃ. ૧૧૨, ૧૧૩ ૧૭૭. પુરાણ, ૧-૨-૬-૧૨, ૧-૨-૧ર-૧૦ આહિ; ૧-૨-૧૨-૧૨૦; १-२-५५-३ आदि ૧૭૮. પદ્મપુરાણ, ૨-૧૨૪-૨૪ ૧૭૮અ-૧૭૯, પુ. ગુ, પૃ. ૧૪૮ ૧૭. ખંભાતમાં મોટા ભાટવાડામાં, કોલમપાડાના શિવાલયમાં અને શ્રી રણછોડજીના મંદિરમાં. નગરામાં એક ભવ્ય મૂતિ બીજી પણ હતી, જે વલ્લભવિદ્યાનગરના પુરાવસ્તુ સંગ્રહમાં લઈ જવામાં આવી છે. જુઓ નર્મદાશંકર ચં. ભદ, “કુમારિકાખંડ અથવા સ્તંભતીર્થ–માહાભ્ય”, પ્રસ્તાવના, પૃ. ૧૨. ૧૮૦. નરપુરા, ૪-૨-૨ -૧ ૧૮૧. સુમન નાટક, ચં , g. ૪-૪૫ ૧૮૨. પુરાણ, ૧-૧-૧-છ ગાઢ ૧૮૩. મ. , પૃ. ૨૫ થી ૪૫ Page #437 -------------------------------------------------------------------------- ________________ ४१० ઈતિહાસના પૂર્વભૂમિકા १८३१, प्रभावकचरित, पृ. २०७ अने पृ. ८ १८४. Epigraphia Indica, Vol XXVI, p. 202 १८५. प्रभावकचरित, पृ. ३६ १८६. प्रबन्धचिन्तामणि, पृ. ११९ १८७. विविधतीर्थकल्प, पृ. १०४ १८८. पुरातनप्रबन्धसंग्रह, पृ. ९१-९३ १८९. स्कन्दपुराण, ७-१-१६-५४ १०. विविधतीर्थकल्प, पृ. ७,८,९ १८१. एजन, पृ. ६-१ १४२. एजन, पृ. १,२,३ १८3. एजन, पृ २२; २०,२१,८८ १६४. एजन, पृ. ८५, ८६ १८५. पाणिनि, उपर्युक्त, ४-२-९५ १४१. महाभारत, अनुशासनपर्व, १३७-३ आदि १८७. दीघनिकाय, १९-३६ १५८. पु. ४, ५. १० १६९. भूमे ५३ ५. २८९. २००. महाभारत, आरण्यकपर्व, २१-१, बाश्वमेधिकपर्व, ५१-५६ २०१. एजन, आदिपर्व, अ० २१०, २११, २१२ २०२. एजन, सौप्तिकपर्व, १२-११, १२ २०३. एजन, मौसलपर्ष, ७-२२, ८-११, ८-४२ आदि 20324. McCrindle, op. cit., p. 36 २०४. Y2. से., मन. २२५, ५. २२२ मने न. २३०, पृ. ११ २०५. भुप्रसा. श., 'श्री पानी ॥', "जनसत्ता" ता. ११-१२-७१, पृ.५ २०६. अ. अ. से., लेमन. 1, पृ. १८ २०७. प्रभावकचरित, पृ, १०८ २०८. विविधतीर्थकल्प, पृ. ८५, ८६ २०६. महाभारत, सभापर्व, ४२-७ २१०. एजन, २३-१३ थी १९ आदि बने २४-२ २११. महाभारत, उद्योगपर्व, ४७-७४ . २१२. एजन, ४७-७ २१७. महाभारत, द्रोणपर्व, २८-२७ थी ४१ २१४. एजन, आश्वमेधिकपर्व, ७४-१ थी ६ २१५. एजन, अ ७३, ७४, ७५, ७६ २११. महाभारत, सभापर्व, १३-१४, १५ Page #438 -------------------------------------------------------------------------- ________________ ११४ પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ भगदत्तो महाराज वृद्भस्तव पितुः सखा । स वाचा प्रणतस्तस्य कर्मणा चैव भारत ॥ स्नेहबन्धस्तु पितृवन्मनसा भक्तिमांस्त्वयि । प्रतीच्या दक्षिण चान्त पृथिव्याः पाति यो नृपः। २१७. रामायण, किष्किन्धाकाण्ड, ४१-१२, १६, २१, २८, २५; हरिवंश (चित्रशाळा पूना), ३-४६-६४, ६५; मत्स्यपुराण, १६३-८०,८१ २१८. रामायण, किष्किन्धाकाण्ड, . ४१-४, ५ आदि २१८. कालिकापुराण, अ. ३७ थी ४१ २२०. B. C. Law, Historical Geography of Ancient India, pp. 252, 253 २२१. हरिवंश, अ. ६३, ६४ २२२. एजन, १०५-६ २२३. .. शास्त्री, वित: मिरि सने द्वार', "पथि:", १५ १, २, ५ ४४-१० भने V. B. Athavale, The Authenticity of the Movements of Krishna in Gujarat and Kathiawad', Journal of The Gujarat Researeh Society, Vol. XI, pp. 207 ff. ૨૨૪. જુઓ પાદટીપ ૧૬૨. २२५. विविधतीर्थकल्प, पु. १०; रेवंतगिरिरासु, १-११ 274. Dolarrai Mankad, Puranic Chronology, p. 183 २२७. महाभारत, उद्योगपर्व, ५७-७४, ७९ ર૧૮. જુઓ ઉપર પ્રકરણ ૧૦, પાદટીપ ૩૫૩. २२८. महाभारत, सभापर्व, २८- ५० २३०. एजन, ४७-६ २३१. . ., पृ. १५० . २३२. मा. शु., पृ. ॥ २३३. मत्स्यपुराण, ११४-५० २३४. ब्रह्माण्डपुराण, १-१६-६३ (सहकच्छ); मार्कण्डेयपुराण, ५४-६२ (मीरुकच्छ); पायुपुराण, १-४५-१३० (भानुकच्छ); वामनपुराण, १३-५२ (दारुकच्छ) आदि २३५. आवश्यकचूर्णि, उत्तरभाग, पृ. २००; १५२, १५३ २३६. गु. मे. टे., लेमन. २२८, पृ. ७ २३७. मेन, मन. ७२, ७3; ५. १८५, १६१ Page #439 -------------------------------------------------------------------------- ________________ ४१२) ઈતિહાસની પૂર્વભૂમિકા [. २८. मेनन, सेम न. १०६, पृ. ८ २३८५. मेगन, ५ न. १४-11, पृ. ૨૭, ૩૨, ૩૫ २३६. मेनन, सेम न. १२६, पृ. ५८ २४०. कथासरित्सागर, १-६ २४१. महाभारत, सभापर्व, २८-४७, २८-५० अने ४७ -९ नी पादटीपो २४२. भागवतपुराण, ८-१८-२१ २४३. स्कन्दपुराण, ५-१८१-५७ थी ६६,५-३-१८२-१ थी १; ५-३-१८२४७ आदि २४४. काव्यमीमांसा, पृ. ९, ९४ २४५. अग्निपुराण, २१९-६५; स्कन्दपुराण, ५-३-१८२-५२; कूर्मपुराण, १४२-१ थी ५ ४९. . ., पृ. १५॥ २४७. Watters, On Yuan Chwang's Travels in India, Vol. II, p. 241 २४८. प्रभावकचरित, पृ. ३४, ४५ २४६. एजन, पृ. १७२ २५०. एजन, पृ. ४१, ४२, ४३ २५१. एजन, पृ. २५, ३३ थी ३८, ४२, ५४, ६०, ७७, ७८, १४६, १७१, २०७ २५२ विविधतीर्थकल्प, पृ. १९, २०, २१ २५३. एजन, पृ. ४७, ८६, ८८, २२१, २४३ २५४. पुरातनप्रबन्धसंग्रह, पृ. २६, ४०, ७६ २५५. एमन, पृ. ४०, ५६, ६२, ६५, ६९, ७४ २५१. प्रबन्धकोश, पृ. ९,२२,१० थी १६ २५७. प्रबन्धचिन्तामणि, पृ. ८८,१०२ २५८. पाइअसहमहण्णवो, पृ. ८०० 744. V. S. Apte, Practical Sanskrit-English Dictionary, p. 712 २९०. ५. 2. से., ५ न. ६, ५.८ २९१. सेनन, सेम न. ६, पृ. १७ २९१म. सरन, ५ न. १५, १.६ २१२. हरिवंश (चित्रशाळा, पूना), २-३७-३० थी ३२ २१३. एजन २-३७-३८ २९४. शु. म. से., खेम न. १५, पृ. ६ २९५. सेन, ५ न. १४, ८०, ८५; पृ. १४६, २२१, २४; स... गद्रे 'मस्तुना मे तमानपत्रो,' "भुद्धिाश," १५ ८८, पृ. 111; गु. 2 से., मन ११७,५.४३ Page #440 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ [४१३ [४१३ २९१. २. मा. Y, ५.१७ कोरे; आवश्यकचू ण, पूर्वभाग, पृ. ७१ २१७. आवश्यकचूर्णि, उत्तरभाग, पृ. २८९ २८. सूत्रकृताङ्गसूत्र, शीलाचार्य टीका, पृ. २९ २१४. ज्ञाताधर्मकथा, अध्ययन ५. पृ. १६८, १६९ २७०. पाणिनि, उपर्युक्त, ८-४-३ २७१. प्रबन्धचिन्तामणि, पृ. १२२ २७२. विविधतीर्थकल्प, पृ. १० २७३. रेवंतगिरिरासु, १-१ थी १४ २७४. प्रबन्धकोश, पृ. ११७ २७५. एजन, पृ. १२० २७१. पुरातनप्रबन्धसंग्रह, पृ. ६०, ६५ २७६२१. विविधतीर्थकल्प, पृ. ८५ २७७. नानी इक्षिणे (सीमा) 'सुपर तमा' । त३५ ति मुही-' (સમશ્લોકી ગુજ અનુવાદ)ની પ્રસ્તાવનાની પૃષ્ઠ ૩ની પાદટીપ ૧ માં વલ્લભજી હરિદત્ત આચાર્યો નિર્દેશ કર્યો છે. २७७५. भुयी ५२ ५. २८४ मा यत्'मां. २७७२१. स्कन्दपुराण, ७-२-१०-१३, ६-२-१४-१ २७८. 9. J., ५. २२०, पाटी५७१ २७६. Y. मै. ले., लेमन. १४५, पृ. ३२ २८०. मेन, ५ न. १६५, ५.८० २८१. मेनन, लेमन, २२५, पृ. ६६ २८२. मन, ५ न. २२२५, ५. २१३ २८३. विविधतीर्थकल्प, पृ. ३० २८४. पुरातनप्रबन्धसंग्रह, पृ. ६२ २८५, एजन, पृ. ६९ २८५३. एजन पृ. ११४ २८३. प्रबन्धकोश, पृ. ६२ २८७. एजन, पृ. १०३, १०४ २४८. शु. मे. से., समन. ४२, पृ. ८२, ८३ २८. Inscriptions of Kathiawad, No. 91, p. 194 २६०. प्रभावकचरित, पृ. १३३ २८१. विविधतीर्थकल्प, पृ. १०६, ८६ ('अजागृह') २४२. प्रबन्धचिन्तामणि, पृ. ६५ ।। २५३. "न साहित्यशोधर," म 3, पृ. २४१ भां छपायेकामायनी 31303 गुये। व Y. भ. २२.६., पृ. १९५-९९. २६४. Y. से. ले., सेम न. २३४, ५. २५ २५५. सन, लेप न. २३५, ५. 33, ३४ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૧૪) ઈતિહાસની પૂર્વભૂમિકા ૨૧. એજન, લેખ નં. ૧૬૩, પૃ. ૧૮ રહ૭. એજન, લેખ નં. ૨૧૭, પૃ. ૬૦; લેખ ન. રર૦, પૃ. ૮૨; લેખ નં. ૨૫૦૪, ૫ ૨૫૬ ૨૯૮. કમાવજત, પૃ. ૧૦૮, ૧૨૬ ૨૯૯. પ્રાથવિસ્તામણિ, ઇ. ૧૦૧, ૧૧, ૩૦૦. gઝન, છુ ૧૦૧ ૩૦૧. વિવિધતીર્થકરપ, પૃ. ૨૬, ૧૦૬ ૩૦૨. પુરાતન વધસંબ, પૃ. ૨૮, ૪૩, ૧૪, ૬૧, ૧૦૦ ૩૦૩. gઝન, પૃ. ૮૨; કવિરામન, પૃ. ૧૦૬ ૩૦. ઝવોરા, પૃ. ૪૬, ૬૧, ૧૦, ૧૧ 304. McCrindle, op. cit., pp, 37, 38 ૭૦૧. ગુ. એ. લે, લેખ નં. ૧૪, પૃ. ૩. આ બભિલેખમાં આ ઉપરાંત ચાયાબાડ’ (ચોરવાડ, વલઇ જ” (બળેજ ), “મનસ્થલી(વંથળી-સોરઠ) વગેરે ગામને પણ નિદેશ થયેલ છે. ૩૦. ગુ. એ. લે, ભાગ છે, લેખ નં. ૫૬, પૃ. ૧૦૧; લેખ નં. ૫૯, પૃ. ૧૦૪ ૩૮. એજન, લેખ નં. ૪, પૃ. ૯૬; ભાગ ૩ જાનું પૃ. ૯૫ ૧૦૯. J B.B.R.A.S. (NS), Vol. ill. p. 184 310. Bombay Gazetteer, Vol. VIII, p 525 311. Epigraphia Indica, Vot XXXI, p. 15 ૦૧૨. પાણિનિ, પર્યુકત, ૪ ૨-૮૨ ૧૩. ગુ. . લે. લેખ નં. ૧૧. પૃ. ૪ ૩૪ મિ. ગુ, પ. ૧૬૦, ૧૬૪ ૧૫. યુ. મૈ. લે, લેખ નં. ૧૨૭, પૃ. ૩૨ કા. શૈ. ગ, પૃ. ૧૧, પાદટીપ ૧૧૬ 310. Sachau, Alberuni's India, Vol. I, p. 192; Vol. II, p. 6 ૩૧૮. યાત્કિાર, ૪-૬૦ ૩૧૯. મૈ. ગુ, પૃ. ૧૬૮ ૩૨૦. એજન, પૃ. ૧૬૮ વગેરે 381. Watters, On Yuan Chwang's Travels in India, Vol. II, pp. 109, 246; Beal, Buddhist Records, I, p. 16; II, pp. 266, 268, 269 ૩૨૨. I-ting, Buddhist Religion, p. 177 ૨૩. મે. ગ, પૃ ૧૬૭ વગેરે પૃ. ૩૭૭ વગેરે ૩૨૪. રામાવતિ, ૩, ૬, પૃ. ૨૨૯ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૧૧Y] પ્રાચીન ભોગાલિક કોષમા ૩૨૫. પ્રયવૃત્તિન્તામણિ રૃ. ૭૭, ૭૧૬; વન્પોરા, પૂ. ૨૧, ૨૨, ૨૨ ૩૨૬. પ્રશ્નપત્રિન્તામળિ, રૃ. ૧૦૭, ૧૦૮, ૧૦૬; વિવિધતીર્થં૧, ૪ ૨૬; પુરાતનવસંહ, છુ. ૮૧, ૮૨ ૩૨૭, પ્રવન્ધચિન્તામનિ, પૃ. ૧૦૬; વિવિધતી ૧. છુ. ૮પુ અને રૃ. ૧૧; ૩૨૮. પ્રમાવતિ, રૃ. ૨૧૧ ૩૨૯-૩૩૦. મૈ, ગુ., પૃ. ૧૬૪-૬૫, પાઢૌપ ૧૧૬ ૩૩૧. प्रबन्धचिन्तामणि, पृ. ७१ 333. મૈ. ગુ., પૃ. ૧૫૪, પાટીપ ૯૨ ૩૩૪-૩૩૪મ. જૈ. આ ગુ., પૃ. ૨૧૪-૨૧૫ ૩૩૬, જે આ. ગુ, પૃ. ૨૧૫ ૩૩૭. પેરિપ્લસ’ (અનુ. દુષ્યંત પ’ડચા), પૃ, ૧૮, ૧૯ ૩૩૯, ગુ. એ. લે., લેખ નં. ૧૬, ૧૭, ૧૯-૨૩, ૨૫, ૨૬અ અને ૪૫; પૃ. ૪, ૬, ૧૨, ૧૪, ૧૮, ૨૨, ૨૬, ૩૧, (ત્ર. ૩) ૯૩ અને (શ્ર.૧) ૐ; J. O. I, Vol. XII, Pp. 51 ft. ૩૩૯. ગુ. ઐ. લે, લેખ ન. ૧૯, ૨૫ અને ૬૧; પૃ. ૧૨, ૩૧, ૧૩૯ ૩૪૦, એજન, લેખ નં. ૬૧, ૭૦, ૭૯ અને ૮૦; પૃ. ૧૩૯, ૧૭૬, ૨૩૯, ૨૨૧ ૩૪૦ . Ē. I. Vol. XXXV, p. 269 ૩૪૧. પ્રમાવવ્રુતિ, રૃ. રૂ૭, ૨૮ ૩૪૩. વિવિષતી ૧, રૃ. ૬૬ ૩૪૫. પુરાતનદ્રવન્યસંપ્રā, રૃ. ૬૧, ૬૩, ૬૧ ૩૪૭–૭૪૮, જૈ. આ. ગુ., પૃ. ૨૦૧ ૩૪૯-૩૫૦. વિગતા માટે જુએ ગ્રંથ ૨, પર. ૧. ' ગુ. એ. લે, લેખ ન. ૧૮, પૃ. ૧૦; ન', ૨૪, પૃ. ૨૬ એજન, લેખ નં. ૭૧, પૃ. ૧૭૯; લેખ નં. ૯, પૃ. ૨૨૧ એજન, લેખ ન. ૨૨૪, પૃ. ૯૨ ૩૧. ૩૫૨. ૩૫૩. ૩૫૫. વન્દન્તિામણિ, રૃ. ૭૧ ૩૫૭. ગુ. અ. લે, લેખ ન'. ૨૪૩, પૃ. ૬૩ [ ૧૫ ૩૩૨. વિવિધતીર્થ૧, પૃ. ૧૬ ૩૩૫. પુરાતનપ્રત્રસિંદ્રઢુ, રૃ. ૧૦૮ ૩૩૬૨. મૈં, ગુ., પૃ. ૧૭૧૪ ૩૪૨. પ્રવન્યચિન્તામાળ, રૃ. ૧૦૦, ૧૧૬ ૩૪૪. एजन, पृ. १०५ ૩૪. વન્ત્રજોશ, રૃ. ૧૩ ૩૫૪. પ્રમાવપરિત, રૃ. ૧૧૪ ૩૫૬.વિવિધતીર્થક્ષ્વ, રૃ. ૨ અને ૮૧, ૮૬ ૩૫૭. Inscriptions of Kathiaad, No. 27, p. 731 ૩૫૮. बिविधतीर्थकल्प, पृ. १ ૩૫, ગુખ. લે, લેખ નં. ૮૨, પૃ. ૧૮ Page #443 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા ૪૧૬ ] ૩૬૦. રામાચરિત, ૩૦ ૬, રૃ. ૨૨૧ ૩૬૨. પુરાતનપ્રસજ્જ, પૃ. ૧૬, ૧૦૧ ૩૬૪, એજન. લેખ નં. ૫૮, પૃ. ૧૦૨; Proceedings and Transactions of the VII All-India Oriental Conference, Baroda, pp. 659 ff. [R. ૩૬૧. विविधतीर्थकल्प, पृ. ३ ૩૬. ગુ. એ. લે., લેખ ન. ૩૪, પૃ. ૫૬ ૩૬૫. ગુ. અ. લે., લેખ નં. ૩૯, પૃ. ૬૫; ન. ૪૫, પૃ. ૯૨; ન’. ૪૭, પૃ ૯૮ ; I. H @., Vol. XV, p. 284; “બુદ્ધિપ્રકાશ”, વર્ષે ૮૨, પૃ. ૪૧૪ ૩૬૬.પ્રમાવતિ, રૃ, ૪૪ ૩૬૭, एजन, पृ १४५ ૩૬૮. વિવિધતીર્થંલ્પ, રૃ. ૧૦૭ ૩૬૯. પુરાતનપ્રાન્તમંત્ર, રૃ. ૧૭ ૩૬૯, D. B. Disklalkar, Inscriptions of Kathiawad, No. 28, Ne Indian Antiguary, Vol I, p. 734 ૩૭૦. H. G. Shastri and P. V. Dholakia, "Ambalas Plates of the Saindhava King Ahivarman," Journal of the Oriental Institute, Baroda, Vol. XIX, No. 3, pp. 283-84 ૩૭૧ Epigraphia Indica, Vol. XXVI, p. 221 ૩૭૨ ગુ. એ. લે, લેખ નં. ૭૭, પૃ. ૨૧૪ E, l., Vol. XXVI, p. 221 393, ૩૭૪. પુરાતનપ્રવĀસદ્રઢ, રૃ. ૧૮ ૩૫. LEF. ૩૭૮. આ ઉપર પૃ. ૩૩૫. ગુ. એ. લે., ભાગ ૩, લેખ ન’. ૬૬, પૃ. ૧૧૦ મૈ. ગુ., પરિ, પ, પૃ. ૪૦ ૩૭૭. . I., Vol. XXVI, p. 202 ઘર E. I. Vol. XXVI, pp. 215, 220, 225 ૩૮૦.મૈ. ગુ., પૃ, ૨૪૩ ૩૮૧. E. 1, Vol XXVI, p. 213 ૩૮૩. Ibid., p. 199 ૩૮૫. Ibid, Vol. XXXI, p. 14 ૩૮૯,જુએ મૈ. ગુ., પૃ. ૨૩૪. ૩૮૨. Ibid., pp. 202, 204, 209 ૩૪. Ibid., pp. 200 ff. ૩૮૬. ગુ. એ. લે, લેખ ન. ૨૩૬, પૃ. ૨૨ ૩૮૭. E. 1., Vol. XXVI, p. 225 ૩૮૯.ગુ. એ. લે., લેખ નં. ૨૧૫અ, પૃ. ૨૦૩ ૩૯૦. એજન, લેખ”ન. ૨૨૨, પૃ. ૨૧૪ ૩૯૧* D. B. Diskalkar, op. ciŕ., No. 3, p. 687 ૩૯૨. Ibid, No. 26, p.730 Page #444 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુ] પ્રાચીન ભૌગાલિક ઉલ્લેખા 343. D. P. Mankad, Puranic Chronology, p. 183 ૩૯૪. ગ્રંથ ૨, પૃ. ૧૧૩ [ ૪૧૭ ૩૫. જુઓ ઉપર પૃ. ૪૩૧: ૩૯૬. ગુ. એ લે., (ભાગ ૭) લેખ ન’. ૨૨૯, પૃ. ૨૨૨, (ભાગ-૩) નં. ૨૬૦;પૃ. ૧૧ ૩૭.મૈ. ગુ., પૃ. ૨૨૪-૨૫, પાટીપ ૭૬ ૩૮. એજન, પૃ. ૨૨૭ ૧૯૯, શ’. હ. દેસાઈ, શ્રીકૃષ્ણની દ્વારકા’, “જનસત્તા” દૈનિક, તા. ૩૦-૧૨-૭૦, પૃ.૧ ૪૦. Ansari and Mate, Excavations at Duarka, p. 29 ૪૦૧. કે.કા શાસ્ત્રી, ‘સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીએ-માંગરોળ-સાહ,’ પૃ. ૮૨ ની પાદટીપ ૪૦૨.ગુ. એ. લે., નં. ૩૫, પૃ. ૧૨૪ ૪૦૩ એજન, લેખ ન. ૬૧, પૃ. ૧૩૯; નં. ૬૩, પૃ ૧૪૭; ન ૯૧, પૃ ૧૭૯; ન'. ૯૧, પૃ. ૨૨૨ ૪૦૪. એજન, લેખ ન. ૯, પૃ. ૨૧૯ (વાÛટને); નં. ૮૪, પૃ. ૨૪૭ (જાલ્યોવન) . ૪૦૫. એજન, લેખ નં. ૮૬, પૃ. ૩૨૨; નં. ૯, પૃ. ૬૨ અને ભાગ ૩, પૃ. ૧૧૩ ૪૦૬. મૈ, ગુ., ભાગ ૨, પર. ૫, પૃ. ૪૩ ૪૦૭. ગુ. અ. લે., લેખ ન. ૯૩, પૃ. ૨૬૭; નં ૯૪, પૃ. ૨૭૯ ૪૦૮. fનસેનસૂરિ, હરિવંશપુરાળ, ૬૦-૧૨ ૪૦૯, ગુ. અ. લે., લેખ ન. ૨૩૫, પૃ. ૩૦ ૪૧૦, મૈ, ગુ., પૃ. ૪૮ ૪૧૧. વમ્પચિન્તામળ, રૃ. ૬૪ ૪૧૩. નન, પૃ. ૧૨૧ ૪૧૫. પુરાતનપ્રન્ધસંહૈં, પૃ. ૬૭ ૪૧૭. Bom Gas, Vol. VIII, p. 692 ૪ ૨. નન, ન્રુ. ૮૬ ૪૧૪. વિવિધતીર્થકલ્પ, રૃ, ૨૬ ૪૧૬. પ્રયસ્પોરા, પૃ. ૧૩ ૪૧૮. ગુ. એ. લે., નં. ર, પૃ. ૩૭; નં. ૬૪, પૃ. ૫૬; A. S. Gadre, Important Inscriptions from The Baroda State, Vol, I, pp. 75 ff. ૪૯. Ibid., p. 13 ૪૧ec. Diskalkar, op. cit. No. 187, p. 404 ૪૨૦.મૈ. ગુ., ભાગ ૨, પરિ. ૫, પૃ. ૩૪ ૪૨૧. ગુ. એલે., લેખ નં. ૯૩, ૯૪, પૃ ૨૬૭, ૨૭૯ ૪૨૨. એજન, લેખ ન. ૫૭, પૃ. ૧૧, ૧૨૨ ૪૨૩. એજન, લેખ ન'. ૧૯, પૃ. ૮૭-અહી સ'. હટ્ટ ૐ. વિ. સ. ૧૦૯૩ અે; (ગુ મ. રા. ઇ., પૃ. ૨૧૨); Amrit V. Pandya, New Dynasties of Medieval Gujarat, p. 6 Page #445 -------------------------------------------------------------------------- ________________ ૦૧૮] ઇતિહાસની પૂર્વભૂમિકા ૨૪. દેવશંકર ના. મહેતા, “નાગરમહિમા", પૃ. ૨૯ ૨૫. માનશંકર પી. મહેતા, “નાગરોત્પત્તિ', પૃ. ૨૦, ૨૧ ૪. જુઓ મૈિત્રકકાલીન ગુજરાત, ભાગ ૧, પૃ ૧૮-૧૮૧ અને ભાગ ૨, પરિ ૫, પૃ. ૩૨-૪, ૪૨૭. હૃથાશ્રય વાઘ, -૧૨૭ ૪૨૮. પ્રવધનિત્તામણિ, ૧૧ ૪૨૯. પુરાતનપ્રવધસંપ્રદુ, પૃ. ૧૩ ૪૩૦. ગુ. એ. લે, લેખ નં. ૧૪૪ બ, પૃ. ૧૬૦ ૪૧. ઘરઘરા , પૃ. ૨૪,૬૫ ૪૩૨. ઇઝન, . ૧૦૪,૧૦૫ ૩૩. ગુ. એ. લે, લેખ નં. ૨૮, પૃ. ૨૦. દલપતરામ ખખ્ખરે (જુઓ Rated on Architectural and Archaeological Remains in the Prcoince of Kachha , 89), એમના લખાણ ઉપરથી ઇ. . ડિસકળકરે (જુઓ Poona Orientalist Vol. III, No. 1, p. 20.), અને એ રીતે રામસિંહજી રાઠોડે (જુઓ કચ્છનું સંસ્કૃતિદર્શન, ૫, ૭૫,૭૮) આ લેખમાં છૂતાવાં વાંચેલું, પણ પ્રત્યક્ષ વાંચતાં “g' નહિ, પણ “ઘ' સ્પષ્ટ હોઈ એ “પટ” છે. ૪૩૩ અ, ગુ, એ. લે, લેખ નં. ૧૩૯, પૃ. ૧૫ ૪૩૪. કમાવવરિત, g. ૧૨૮, ૧૨૪, ૧૩૬ ૪૩૫. ઘન, પૃ. ૧૨ ४३१. पुरातनप्रबन्धसंग्रह, पृ. ४३; प्रबन्धकोश, पृ. ४८ ૪૩૭. પ્રથયો , પૃ ૬૭ ૪૩૮. ગુ. એ. લે, લેખ નં. ૨૨૭, પૃ. ૮૯ ४३६. प्रबन्धचिन्तामणि, पृ. १२, १३ ४४० प्रभावकचरित, पृ. १६३ 1. ૨નમાળ, રન ક થી ૮ ૪૪૨. ગુ. એ. લે, લેખ નં. ૩૭, પૃ. ૯ ४४३. प्रबन्धचिन्तामणि, पृ. १३ ४४४. विविधतीर्थकल्प, पृ. ५१ ૪૪૫. જેવાં કે મિત્રત-નેમિનાથવરિત (ઈ. સ. ૧૧૬૦), કમાવરિત (ઈ. સ. ૧ર૭૮) વગેરે ૪૬૬ કે. શાસ્ત્રી, ગ. મ. રા.ઈ, પૃ. ૬: હ ગં. શાસ્ત્રી, ગુ, પ્રા. ઈ., પૃ. ૧૭૫ ૪૭. ગુ. એ. લે, લેખ નં. ૨૨૫ બ, પૃ. ૨૨૯ ૪૪૮. વનિત્તામણિ, પૃ. ૫૪ ૪૪૦-૪૫૦. પુત્રન, પૃ. ૬૪ ૪૫. ઉપનિ-મચરિત ટીકા, પૃ. ૨૨ ૪૫૨. ગુ એ. લે, લેખ નં. ૧૪૭, પૃ. ૯ ૪૫૩. પુરાણ, ૨-૨-૧૧-૨૧ ४५४. प्रभावकचरित, पृ. ४१ ૪૫૫ વન્તિામણિ, . ૬૧ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ] પ્રાચીન ભોગેલિક ઉલેખે [૧૯ ૪૫૬. પુરાતનપ્રવધઘટ્ટ, પૃ૩૦, ૪૪, ૪૫ ૪૫૭. બલ્પોરા, 9. ઉરૂ ૪૫૮. પુરાણ- નાઇe ( અર પ્રેસ, મુકું), પૃ. ૨ ના પાટીલ 844. H. G. Shastri, “Two Maitraka Copper-edicts from Vadnagar", Journal of the Oriental Institute, Vol. XVII, p. 63 ૪૬૦ Ibid, p. 191 ૪૬૧. ગુ. એ. લે, લેખન. ૧૫૦, પૃ. ૧૮૨ ૬૨. એજન, લેખ નં. ૨૦૫, પૃ. ૧૭૨ જફર અ એજન. લેખ નં. ૨૫૧ અ, પૃ. ૨૫૭ ૪૬૩. પ્રધરિતામણિ, કૃ. ૭૧ ૪૪. Uગર, પૃ. ૨૫; જુઓ વિવિધાછીયાવીસંઘ, પૃ. ૧૧૬ અને ૧૬૮. ૪૬૫. પુરા, ૬-૪૦-૧૧ 85%. Altekar, Ancient Towns and Cities of Gujarat and Kathiaoad, p. 14. ૪૬૭. Bom. Gas, Vol. I, Pt. 1, p. 6 ૪૬૮, ગુ. એ. લે, લેખ નં. ૩૦, ૫, ૬; લેખ નં. ૭, પૃ૯, લેખનં. ૫૫, ૫.૧ર૭; લેખ નં. ૭૨, પૃ. ૧૮૭, ૧૮૮ ૪૬૯, એજન, લેખ ન. ૦૬, પૃ. ૨૧ ૪૭૦. જુઓ ઉપર ૨૦૦ મી પાટીપ 859. Watters, op. cit., Vol. II, p. 247 ૪૭૨. ક. ભા. દવે, “ગુજરાતની સંસ્કૃત સાહિત્યકાર: Journal of the Gujarat Researh Society, Vol. XX, p. 21 79224. Bom. Gax., Vol. I, Pt. 1, p. 6, note 2 ૪૭૩. ગુ . લે, ને ૨૨૨ અ, પૃ. ૨૪ ૪૭૪. એજન, લેખનં. ૧૪, પૃ. ૨૬ ૪૭૫. એજન, લેખ નં. ૧૭, પૃ ૪૩ ૪૦૬ એજન, લેખ નં. ૨૨૯; પૃ. ૬૦, ૭૫ ક૭૭. એજન, લેખ નં. ૨૩૭, પૃ. ૪૫, ૪૭ ૪૭૮. દ્વન્દ્રપુરા, ૬-૧૧૪–૭૮ ' ૪૭૯. ઉના, ૬-૧૨-૨૮ ૪૮૦. જુઓ ઉપર પાદટીપ ૭૮. ૪૮૧-૮૨. . આ. ગુ, પૃ. ૧૮ ૪૮૩. એજન, પૃ. ૯ ૪૮. ગુ. એ. લે, લેખ નં. ૧૫૭ બ, પૃ. ૧૮૪ ૪૮૪ અ. એજન, લેખ નં. ૧૫, પૃ. ૧૧૩ ૪૫ ગુ. મ. રા. ઈ., પૃ. ૨૫૦ ૪૮૬. સૂત્રતાજ-શીકારેવકૃત વૃત્તિ, પૃ. ૨૪ ૪૮૭. જુઓ ઉપર પાદટીપ. ૧૦. ૪૮૮. ગુ. એ. લે, લેખ નં.૧૩૭, પૃ ક ૪૮૯. કમાવરિત, g. ૮૧, ૨, ૫૧ ૪૯૦. વિવિઘવા , પૃ ૧૬, ૮૬ Page #447 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વ ભૂમિકા .૪૨૦ ] ૪૯૧. પુરાતનપ્રવન્યસંગ્રહ, પૃ. ૮રૂ ૪૯૨. વોરા, પૃ. ૨૬, ૨૧, ૩૪, ૨૭, ૨૮, ૪૧, ૪૬ ૪૯૪. ૪૯૩. પુરાતઃ પ્રવન્યસંપ્રઢ, પૃ. ૧૨ મ્હોરા, પૃ. ૧૨૮ ૪૯૫. ૪૯૭. નન, પૃ. ૧૧ ૪૯૯. ઇન, રૃ. ૧૦૬ ૫૦૧. પુરાતન વધસંપ્રā, પૃ. ૮૨ [ નન, પૃ. ૬૮, ૬° ૪૯૬. વિવિધર્ત ચંવ, પૃ. પુર ૪૯૮ Jનન, પ્રુ. ૭૮ નન, પૃ. ૮૬ ૫૦૦. ૫૧૨. ન્દ્રપુરાળ, ૧-૨-૬૬-૧૧૨ ૫૧૪. નન, ૨-૨-૨૬-૧૧૬, ૧૧૨ ૫૧૬. વિવિધતીર્થસ્ત્ય, રૃ. ૨૪, ૨૧, ૧૦૬ ૧૦૩. ૫૦૨. ઇન, રૃ. ૮૩ ગુ. એ. લે, લેખ ન’. ૧૫૮, પૃ ૧૯ ૫૦૪. ગુ. એ. લે, લેખ નં. ૧૫૮, પૃ ૭૮૫૦૫. એજન, લેખ ન૨૦૬, પૃ. ૧૯૨ ૫૦૬. પવિરામ, પૃ ૧૩ ૧૦૬શ્મ, ગુ એ. લે, લેખ નં. ૧, પૃ. ૧૧૮ ૫૭. ગુ. અ. લે, લેખ ન’. ૨૬૭, પૃ. ૪૦ ૫૦૮. એજન, લેખ ન. ૨૩, પૃ. ૪૪ ૫૦૯. વિવિધ ચેપ, રૃ. ૮૧ ૫૧૦. નન, બ્રુ. ૨૦ ૧-૨-૬૬-૧૧૧; ૩-૨-૨૬-૧૧૨, ૫૧૧ પુરાળ, ૧-૧-૬-૧૧૦; વે'કટશ્વરની આવૃત્તિમાં ‘અડાલયજ ‘અડાલિજ' પાઠાંતર, પૃ. ૨૦૮; રૂ-૩--૨૪-૪૬ ૫૧. નન, ૩-૨-૨૬-૧૧૨ ૫૫. નન, ૨-૨-૨૨-૪૬ ૫૧૭. પુરાતન વન્યસંર્, o ૪૭ ૫૧૮, ઇનસ્, x ૪૮ ૫૧૨. ગુ. ઐ. લે., લેખ ન. ૧૩૦, પૃ. ૧૦ ૫૨૦. પ્રવન્દચિન્તામાન, રૃ. ૧૭ પ૧.ગુ. લે., લેખ નં. ૧૦૭, પૃ. ૧૪૬: ન. ૨૦૨, પૃ. ૧૬૩ પરર. એન્જન, લેખન. ૨૬, પૃ. ૧૭૪; નં. ૨૧૬, પૃ. ૫૫ ૫૨૩. વિવિધતીર્થકલ્પ, રૃ. ૭૬; પ્રવોરા, રૃ. ૧૦૧, ૧૦૨ ૫૨૪ જુએ ઉપર પૃ. ૩૫૬; ગુ. અમદા, પા., પૃ. ૧૨; છુ. પ્ર.. પુ. ૨૭, પૃ. ૧૭૪ ૨૫. ગુ. એ. લે., લેખ ન. ૧૪૪ ૬, પૃ. ૧૬૫ ૫૭. એજન, લેખ ન’. ૨૦૭ પૃ. ૧૬૩ પર૬. એજન, લેખ ન. ૨૦૧, પૃ. ૧૬૨ પર૮. એજન, લેખ નં. ૨૦૧, ૨૦૨, પૃ ૧૫૯, ૧૬૨ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ કરો પર એજન, લેખ નં. ૧૩૭, પૃ. ૧૦૫ ૩૦. એજન, લેખનં. ૧૬૫, પૃ. ૧૧,૧૪ ૫૩. એજન, લેખ નં. ૧૦૦, પૃ. ૧૪ર ૫૩૨. એજન, લેખ નં. ૨૬, પૃ. ૫૪, ૫૫ ૫૩૩. પ્રવવિતામળ, પૃ. ૧૨ ૫૩૪. પુરાતનકવન્ધસંકટ્ટ, g. ૧૨૮ ૫૫ ગુ. એ. લે, લેખ નં, ૪૭, પૃ. ૯૯ ૫૩૬. બંડરિજિદ્રિ એ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું “બારે” કે “બારેજડી ? રસિકલાલ છો. પરીખ અને હરિપ્રસાદ શાસ્ત્રી બારેજડી' કહે છે. (મ.ગ, પરિ. ૫, પૃ. ૩૭) મને લાગે છે કે પથકનું વડું મથક “બારેજા હોવું જોઈએ. એની પાસે બારેજડી” નાનું છે. ૫૩૬ અ. ઈ. સ. ૧૦૩૦ (Sachau, Albertuni's India, Vol 1, p. 102); ૧૧મી સદી, ઈ સી (Elliot, History of India, Vol. I, p. 87) ૫૩૭. ગુ. એ. લે, લેખ નં ૨૬, પૃ. ૫૫ ૫૩૮. ગુ. મ. ૨. ઈ, પૃ. ૪૮૭ પ૩૯. કમાવવરિત, પૃ. ૧૫ ૫૪૦. પ્રવવિજ્ઞાન, પૃ. ૧૫ ૫૪. કોચરબની દક્ષિણ અને પાલડીની પૂર્વેના ટેકરાને ખેદી રસ્તો ખુલ્લો કરવા થયેલા ખોદકામમાં મંદિરના અવશેષ નિકળ્યા હતા, જેમાંના ઘોડા અવશેષ ભો. જે. વિદ્યાભવન-અમદાવાદના પ્રાંગણમાં જોવા મળે છે. આ અવશે ત્યાં વિશાળ મંદિરે હવાને સહજ ખ્યાલ આપે છે. ૫૪ર. કેચબા દેવીના સ્થાનને તો:કેચરબમાં પત્તો લાગે છે, પરંતુ જયંતીદેવી, કણેશ્વર અને કર્ણસાગર વિશે જાણવામાં આવ્યું નથી સંભવ છે કે સુલતાન કુતુબુદ્દીને પંદરમી સદીમાં “હોજેકુતુબ” (આજનું કાંકરિયું) અને નગીનાબાગ કરાવ્યાં તે સ્થાન અનુક્રમે કર્ણસાગર અને કણેશ્વર મહાદેવનાં હેય. જુઓ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, “આશાપહેલી-કર્ણાવતી-અમદાવાદ), “વિદ્યાપીઠ”, વર્ષ ૨, પૃ. ૨૧. ૫૪રઅ. ગુજરાતનું પાટનગર : અમદાવાદ, પૃ. ૧૨ ૫૪૩. વિવિધતીર્થસ્પ, પૃ. ૨૦ ૫૪૪. પુરાતનpaધસંઘઠ્ઠ, p. ૨૭ ૫૪૫. ગન, પૃ. ૨૨, ૮૦ ૫૪૬. માવજત, પૃ. ૧૭૪, ૧૭૫ ૫૪૭. અવન્તિામણિ, પૃ. ૫૬; પુરાતનકવન્યસંપ્રદ્દ, p. ૧૨૬. આ ઉદયનવિહાર ઉલ્લેખ સેમેશ્વરે ધોળકાના “ધીરનારાયણ પ્રાસાદની ૧૦૮ ઑકમાં રચેલી પ્રશસ્તિના . ૧૦૧ માં થયેલો જોવા મળે છે. જુઓ “પથદીપ,” પૃ ૯૮, ૧૦૧. ૫૪૮. કુન, . ૬૬, ૬૭ ૫૪૯, ઉન, પૃ. ૮૨, ૮૪ ૫૫૦. પુરાતનકવન્યસાહુ, પૃ. ૨૭, ૨૮ ૫૫. કે. કા. શાસ્ત્રી, અમદાવાદને સંસ્કારવારસો', “સ્વાધ્યાય”, વર્ષ ૮, પૃ.૧૪-૧૫ પપર. એજન, પૃ. ૧૫ Page #449 -------------------------------------------------------------------------- ________________ કર૨] ઈતિહાસની પૂર્વભૂમિકા ૫૫. મુકિતમુદ્ર મારુ, પૃ. ૬, ૧૬, કમાવારિત, પૃ. ૧૭૪, ૧૫; ત્રાન્તિામણિ, પૃ. ૬૬ ૫૫રઆ. પપુરાન, ૬-૧૨૪-૪૮ ૫૧ ૩ ચન્દ્રપુરાન, ૧- ૨-૬-૧૧૮ yux. Gadre, Important Inscriptions from the Baroda State, p. 7; H.,4.86 (Journal of the University of Bombay, Vol. XIX, No. 4, pp. 1 f); ગુ. એ. ., લેખ નં. ૭૫, પૃ. ૨૦૪ પપપ. એજન, લેખ નં. ૧૨૭, પૃ ૧૮; નં. ૧૩ર, પૃ. ૧૧૮ ૫૫૬ એજન, લેખ નં. ૮૦, પૃ. ૨૨૧ ૫૫૭. પ્રમાવરિત, પૃ. ૪૪ ૫૫૮. પ્રવવિતામણિ, પૃ. ૨૧; પુરાતનપ્રવધઘટ્ટ, પૃ. ૧૩ ૫૫૯. વિવિધર્તા , પૃ. ૮. પાછલો ગ્રંથ કાસકા' નામ નેધે છે. ૫૬. પુરા નવન્યસંપ૬, પૃ. ૮૨ ૧૨૮. પ્રાન્તિામ(y ૨૧)માં જોરાદૃઢ પૂર્વે પ્રક્ષિપ્તશ વ્રતષ્ટિ મળે છે, એ ત્યાં પ્રામાણિક લાગતું નથી. ૫. સૈ. ગુ, પૃ. ૪૨૩ ૫૬૨. ગુ . લે, લેખ નં. ૨૦૭, પૃ. ૧૫ વગેરે ૫૬૩. એજન, લેખ નં. ૨૫ાબ, પૃ૨૫ ૫૬૪. ઇમારત, પૃ. ૧૬૬, ૧૨ ૫૬૫. pવોરા, પૃ. ૧૮, ૬ ૫૬૬. Uઝન, પૃ. ૨૨ ૫૬૭. ગન, પૃ ૧૦૧, ૧૦૩, ૧૦૮, ૧૧૧, ૧૧-૧૨૬ પ૬૮. “પથદીપ” પૃ. ૨૭ ૫૬૯. તો ઋસિં, પૃ. ૧૨૫ ૫૭૦-૫૭૧. “પથદીપ” પૃ. ૧ પ૭૨. શર્લિૌમુવી, ૨-૨ પ૭૩. “પથદીપ” પૃ. ૧ ૫૭૪. એજન, પૃ. ૩૧ 498 34. R. N. Mehta, Sculptures at Dhulka," Bulletin of the Chus nilal Gandhi Vidyabhavan, Nos. 6 & 7, p. 75 ૫૭૫. પ્રવાિમળ, g. ૧૪-૫૭ ૫૭૬. પુરાતમઝધr૬, પૃ. ૧૩૩-૪ ૫૭૭. ગુ. મ. . ઈ., પૃ. ૨૪-૪૩, પાદટીપ ૪ voc. R. C. Parikh, Kavyānuśāsana, Introduction, p. clxvi yuk, Commissariat, History of Gujarat, Vol. 1, p. 60, footnote 4;. નિમણિરાવ ભીમરાવ, ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ, ખંડ ૧, પૃ. ૮૭, પાદટીપ ૧૯; ગુ, મ. શ. ઇ, પૃ. ૪૩ ની પાદટીપ ૫૮૦. કમાવવરિત, g. ૧૮૩ ૫૮૧. પ્રવMવિતામણિ, પૃ. ૮૨, ૬૨ ૫૮૨. પુરાતનzmટ્ટ, g. ૧૨૩ ૫૮૩. પ્રવર, p. ૪૭ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલેખે ૫૮૪. ગુ, અિ. લે, લેખ . ૨૬, પૃ. ૩૭, ૩૬ ૫૮૫. પદ્મપુરાણ, ૨-૧૩ ૨-૧૬ ૫૮૬. વનિરિ, વાટા. ચા, પાઠ, ૬-૨-૧૩ પ૮ ૭. V. S. Apte, p. cit, p. 393 ૫૮૮. રૂમમળવો, પૃ. રૂ૫૧ ૫૮૯. Watters, op. cit, Vol. II, p. 245 ૫૦. ગુ. એ. લે, લેખ નં. ૩૪, ૭૨, ૭૩, ૭૫, ૮૫, ૬, ૭, ૬૪–અનુક્રમે પૃ. ૫૬, ૧૮૮, ૧૯૩, ૨૦૫, ૨૪૩, ૨૯, , ૧૪૯ ૫૯૧ એજન, લેખ નં. ૧; “બુદ્ધિપ્રકાશ”, વર્ષ ૭, પ. ૧૩૨; ગુ. શિ. લે, લેખ નં. ૧૪, , ૭૬, ૮૨, ૮૫, ૨૩, ૮૪–૨નુક્રમે પૃ. ૧૩૯, ૧૩૬, ૧૬૯, ૧૯૩, ૨૦૯, ૨૪૭, ૨૨૪, ૨૬૪, ૨૭૬ ૫૯૨. ગુ. એ. લેખ નં. ૧૨૫, પૃ. ૪૭ ૫૩. એજન, લેખ નં. ૧૨૭, ૧૩૨, ૧૪૫, ૧૩૬–અનુક્રમે પૃ. ૬૮, ૧૪૮, ૧૪૨, ૧૪૩-૧૪૫, ૧૪૯ ૫૯૪. એજન, લેખ નં. ૨૩૭, .૪૬ પ૯પ. તરાકુમારરિત, ૩૦ ૬, નિસ્વતીથા, પૃ. ૨૨-૨૮ પ૯૬. આચારસૂત્ર-શરાચાર્યત્તિ, પૃ. ૨૬૮ વગેરે ૫૯૭. પ્રવાન્તિામણિ, પૃ. ૧૦૬ ૫૯૮. વિવિધ સ્પ, પૃ. ૮૬ ૫૯૯. પુરાતનપ્રવાસંશ્રદ્, પૃ ૮૨, ૧૩૦ ૬૦૦ બોરા, પૃ. ૨૪ ૧૦૧. ગુ. એ. લે, લેખ નં. ૫૭, ૬૪–પૃ. ૧૩૧, ૧૪૯ ૬૦૨. નવપુરાણ, ૨-૨-૧-૨૭, ૧૨૨ १०३ महाभारत, सभापर्व, २९-६ वगेरे ૬૦૪, ગુ. એ લે, લેખ નં. ૧૩૨, પૃ. ૧૧૮ ૬૦૫. એજન, લેખ ને, ૬, પૃ. ૨૮૯ ૬૦૧, એજન, લેખ નં. ૨૧૪, પૃ. ૪ ૬૦૭, હરિલાલ ગૌદાની-મધુસૂદન ઢાંકી-હરિશંકર શાસ્ત્રી, “મહિસાન નન્દી અને બ્રાહ્મપ્રતિમાઓ”, “સ્વાધ્યાય', વર્ષ , પૃ. ૩૭૦ અને હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, મહિલાના નંદીના લેખ પર એક દષ્ટિપાત”, “સ્વાધ્યાય”, વર્ષ ૭, પૃ. ૮૦,૮૧ ૬૦૮, સાવર સૂત્ર-જૂર્થિ, પૃ. ૮૦, ૮૧ ૬૦૯. ગુ. એ. લે, લેખ નં. ૨૫, પૃ. ૩ ૬૧૦ હ હ ધવ, નડિયાદની વાવને લેખ, બુદ્ધિપ્રકાશ”, વર્ષ ૩૦, પૃ. ૮૫-૮, ૧૨-૧૦૬ ૬૧૧, ગુ. ઐ લે, લેખ નં. ૨૦૭ થી ૨૧૨, પૃ. ૧૫ વગેરે ११२. प्रभावकचरित, पृ. १६५ ૧૩. પ્રવિતામણિ, કૃ. ૧૦૦ ૬૧૪. gઝન, પૃ. ૧૨૦ ૬૧૫. થિવિધતીર્થહ૫, પૃ. ૧૨, ૮ Page #451 -------------------------------------------------------------------------- ________________ ४२४) ઈતિહાસની પૂર્વભૂમિકા 18. पुरातनप्रबन्धसंग्रह, पृ. ६९, ९५ ११७. प्रबन्धकोश, पृ. १४, २३, ५२, १०९ ११८. गु. .ले., सेम न. ०२, ५. १८८ ६१८. पुरातनप्रबन्धसंग्रह, पृ. ४३: प्रबन्धकोश, पृ. ४८ १२०. काव्यशिक्षा, पृ. ५३ १२.. . . से., सेम न. १२४, पृ. १८ सेम न. १२७, ५. ५८ ९२२. मान, सेम न. २४, ५. २६ ६ २३. यान, खेम न. ७३, ५. १४४ ६२४. मेन, सेम न. ८५, ५. २४३; भे. )., परि. ६, ५ ५४, ५ न. ३ १२५. प्रबन्धचिन्तामणि, पृ. ६२; विविधतीर्थकल्प, पृ. ८५ $26. R. N. Mehta, Excavation at Nagara, p. 19 ९२७. ५. Y., ५. २१ वरे १२७ १. स्कन्दपुराण, १-२-३१-२८; ५. ., ५.१५६ ९२८. १. १. २१. ४., ५. ४३२. ९२५. मेनन, पृ. १५९ ६७०. . . से., खेम न. २०७ (लेमन. १ थी ५), ५. १४ यी ४॥ 31. मेनन, सेभ न. २२४, ५ २ (सा. १० ) १३२. प्रभावकचरित, पृ १८४, १९६, १९८, १९९ १३३. एजन, पृ. १६५ १३४. प्रबन्धचिन्तामणि, पृ. ७७, ९१, १०२ ६३५. विविधतीर्थकल्प, पृ. १६, ७९, ८६ ६३६. पुरातनप्रबन्धसंग्रह, पृ. ४५, ५४, ५५, ६४, ६५, ७३, ७४, १२३ १३७. प्रबन्धकोश, पृ. ४२, १०३, १०८, १०९, ११९, १२१, १२९ १३८. कान्हडदेप्रबन्ध, १-२२ १ ३९. मात। तिहास, ५. १५-१७४ ५४... माशीनु पण या पक्षस छ: पु. शु., ५. २१३ १४१. आचारागसूत्र-चूर्णि, पृ. १८२ १४२. सूत्रकृता-चूर्णि, पृ. १०१ १४३. . मा. J., पृ. ७४ १४४. प्रभावकचरित, पृ. १६५, १८४ .९४५. शु. म. से, सेम न. ७3, ५. १६३, १४४ .. ६४१. स्कन्दपुराण, १-२-६६-११६, ११३, २५ .६४७. पद्मपुराण, ६-१७४-८८ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભોગોલિક ઉલ્લેખ 1 કપ ૬૪. ગુ. એ. લે, લેખન, ૫, પૃ. ૨૮૨ ૧૪. એજન, લેખ નં. ૧૪૪ ક, પૃ.૧૬૩ ૫૦. વીર્તિ ચૌગુલી, ૪-૫ ૬૫૧. પુરાતનપ્રવાસંપ્રદ્, પૃ. ૬૪ ૬૫૨. પ્રવધોર, પૃ. ૧૦૭, ૧૦૮ ૬૫૩. વિવિધતીર્થસ્પ, પૃ ૮૬ ૬૫૪. પુરાણ, રૂ-૨--૨૮ ૬૫૫. જુઓ ઉપરની પાદટીપ ૬૪૯. ૫૬. ગુ. એ. લે, લેખ નં. ૭૪, પુ ૧૮; લેખ નં. ૭૧, પૃ. ૨૦૯ ૫૭. શ્વપુરાણ, ૬-૧૨-૬ ૬૫૮. ગુ. એ. લે, લેખ નં. ૫, પૃ. ૨૮૬ ૫૯. મ. ગુ., પરિ છે, પૃ. ૩; Journal of the Oriental Institute, Vol. XII, p. 53 ૬૬૦. ગુ. એ. લે, લેખ નં. ૧ર૩, પૃ. ૩૨, ૩૩ १६१. प्रबन्धचिन्तामणि, पृ. ९८; पुरातनप्रबन्धसंग्रह, पृ. ४४ 880. Umakant P. Shah, A kota Bronzes, pp. 26 ff. ૬૬૩. પ્રોરા, પૃ. ૪, ગુ. એ. લે, લેખ નં. ૫૭, પૃ. ૧૭; “વટદ્રહ–બુ. એ. લે, લેખ નં. ૫૯, પૃ. ૧૦૪ $88. V. V. Mirashi, Corpus Inscriptionum Indicarum, Vol IV, No 15, p. 54 ૬૬૫. Ibid, No. 21, p. 86 ૬૬. મ. ગુ., પરિ. ૫, પૃ. ૪૪; “બુદ્ધિપ્રકાશ, વર્ષ ૮, પૃ. ૧૧૧ ૬૬૭. રપુરા, અ-૨-૨૨૧-૪૫ ૬૬૮. V. V. Mirashi, op. cil, No. 21, p. 86 ૬૬૯. Ibid, No. 21, p. 85 ઉ૭૦. . ગુપૃ. ૩૦૦ ૬૭. એજન, ૫ ર૬ ની પાદટીપ ૩ર વગેરે ૭૨. ગુ. મ રા. ઈ, પૃ. ૧૭ ૧૭૩. ગુ. એ. લે, લેખ નં. ૨૦૭, પૃ. ૧૫, ૩૩, ક૬ ૬૭૪. વ્રજલાલ કા. શાસ્ત્રી, “નાગરપુરાવૃત્ત.” પૃ. ૨૦૫ (હસ્તપ્રત) $64. V. V. Mirashi, op. cit., No. XIII A, p. 77; No XIII B, p. 80 ૬૭૬. મ. ગુ, પૂ. ર૯ ૧૩૭. ગુ. એ. લે, લેખ નં ૧૨૫, પૃ. ૭ fuc, Gadre, op. cit., pp. 4 ff. que. V: V. Mirashi, op. cit., No. 33, p. 163 ૬૮૦, Ibid, No. 13, p. 46 ૬૮૧. Ibid, No. 16, p. 59; No. 17, p. 68; Nos. 19 & 20, pp. 76 80; No. 22, p. 93 862 A. V. Pandya, op. cit., p. 4 Page #453 -------------------------------------------------------------------------- ________________ કર૬] ઈતિહાસની પૂર્વભૂમિકા ૧૮૩. Ibid, pp. 8, 10 ૬૮૪ ગ એ. લે, લેખ નં. ૧૦૯, પૃ. ૫; K. M. Munshi, Glory that was Gurjaridesa, Part III, p. 25; ભરૂચ પાસે નંદેવાલ ૧૮૫. મિ. ગુ, પૃ. ર૬૭૬૮ ૧૮૬. જે આ, ગુ, પૃ. ૧૭ ૬૮૭. V. V. Mirashi, op. cit., Ne 24, p. 106 ૬૮૮. Ibid, No. 16, pp. 63, 64; No. 17, p. 7 ૬૮૯, ગુ. એ. લે, લેખ નં. ૧૮, પૃ. ૧૬૩ ૬૯૦. V. V. Mirashi, ob cit, No 34, pp. 167-171 ૬૧. ઉમાકાંત છે. શાહ, ગુજરાતના કેટલાક પ્રાચીન પંડિત', “બુદ્ધિપ્રકાશ', વર્ષ ૧૯, પૃ. ૩૦૧ ૧૨. ગુ. એ. લે, લેખ નં. ૬૮, ૧૯પૃ. ૧૬૬, ૧૭૩ ૬૯૩. એજન, લેખ નં ૭૩, પૃ. ૧૯૩ ૬૯૪ એજન, લેખ નં. ૧૨૬, પૃ. ૫૯ કલ્પ એજન, લેખ નં. ૧૩પ, પૃ. ૧૪૩ ૬૯૬. V. V. Mirashi, op. cit, Nos. 16 & 17, pp. 63–64, 7o ૧૯૭. ગુ. એ. લે, લેખ નં. ૬, પૃ. ૩૬ ૨૯૮. એજન, લેખ નં. ૧૩૧, પૃ. ૧૦૯ fee. V. V. Mirashi, op. cit., No 34, p. 169 ૭૦૦. ગુ. અ. લે, લેખ ન. ૧૨૦, પૃ. ૫ ૭૦૧. મૈ ગુ, પરિ. ૫, પૃ. ૫૦ ૭૦૨. પુરાતન દક્ષિણ ગુજરાત, પૃ. ૨૦૭ ૭૩. દુષ્યત પંડયા (અનુ.), પેરિપ્લેસ', પૃ. ૮, ૧૯ ૭૦૪. ગુ એ લે, લેખ નં. ૧૧૪, પૃ. ૨૮ ૭૦૫ એજન, લેખ નં. ૧૦૪, ૧૬પૃ. ૧૨, ૧૫ 104. H. G. Shastri, "Tarasādi Plates of Amcghavaışa I”, Journal of the Oriental Institute, Vol. XX, p. 161 ૭૦૬એ. પુરાતન દક્ષિણ ગુજરાત, પૃ. ૨૫૦ ૭૮ ૭. એજન, પૃ. ૧૦૪ ૭૦૮. . ગુ., પરિ. ૫, પૃ. ૪૭ ૭૦૯. ગુ. ઐ. લે, લેખ નં. ૫૦, પૃ. ૧૮ ૭૧૦. એજન, લેખ નં. ૧૩૦ અ, પૃ. ૧૫૧ ૭૧૧. એજન, લેખન૧૩૧, પૃ. ૧૦૦ 613. V. V. Mirashi, op cit., No. 27, p. 125 ૧૩. પુરાતન દક્ષિણ ગુજરાત, પૃ ૨૦૪ ૭૧૪. મિ. ગુ, પરિ. ૫, પૃ. ૫૦ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ છે ૧૫. V. V. Mirashi, op. cit No. 27, p. 124 ૭૧૬. મે. ગુ, પરિ૫, પૃ. ૫૦ ૭૧૭. V. V. Mirashi, p. cil, No. 27, p. 124 ૧૮ ગુ. એ. લે, લેખ નં. ૧૫ પૃ. ૩૩ ૭૧૯, એજન, લેખન, ૨૩૧, પૃ. ૧૫; લેખ નં, ૧૩૪, પૃ. ૧૭૩ હર૦. એજન, લેખ નં. ૧૩, પૃ. ૫ ૭૨. પુરાતન દક્ષિણ ગુજરાત, પૃ. ૨૦૧, ૨૦૨ ૨૨. ગુ. એ. લે, લેખ નં. ૧૩૦ અ, પૃ. ૧૫, ૧૨ ૦૨૩. જુઓ ઉપર પૃ. ૩૯૮, ૭ર૪. V. V. Mirashi, op. cit, No. 34, pp. 169, 167 ૭૨૪અ. હરિપ્રસાદ શાસ્ત્રી, “સંજાણના સ્થાનિક ઇતિહાસ પર પડેલો પ્રકાશ, “ગુજરાતી સાહિત્ય પરિષદઃ ૨૧ મું સંમેલન હેવાલ”, પૃ. ૨૮૨ 674. McCrindle, Ancient India as described by Ptolemy, p. 39 ૭૨૧. ગુ. એ. લે, લેખ નં. ૧૦૭, પૃ. ૧૧; મૈ. ગુ., પૃ. ૩, ૩૨૧ ૭ર૭. ગુ. એ. લે, લેખ નં. ૧૨૫, પૃ. ૧૨૯; લેખ નં. ૧૪, પૃ. ૨ ૭૨૮. એજન, લેખ નં. ૧૪૧-૧૪૨, પૃ. ૨૨ ૭૨૯. એજન, લેખ નં. ૧૩૦, પૃ. ૧૦૩, ૧૦૨ ૭૩૦. જુઓ પાદટીપ ક૨૪ અ. એનાં પૃ. ૨૭૮-૨૮૮ માંથી આ અને પછીની વિગતો તારવી છે. આ દાનશાસનને માટે જુઓ D. C. Sincar, “Rashtrakita Charters from Chinchani' and 'Three Grants from Chichani', Epigraphia Indica, Vol. XXXII, pp 45-60 and 61-76 ૭૩૦૫. જ્ઞાતાધર્મવચા–અધ્યયન ૧૬, પૃ. ૧૪૧ ૭૩૧. દયામય વ્ય, ક-૧૨૧; ૧-૬૮, ૨-૬૪, ૨-૧૬, ૨-૧૫, , ૪-૨૧, ૪-૨૮ વરે ૭૩૨. શિક્ષા, પૃ. પર ૭૩૩. ગિનવિની, રૈન પુત બદિવસ ગઠ્ઠ, વામ મારા, પૃ. ૨૪, ૧૨, ૧૦૦ ૭૩૪. ઉનન, પૃ. ૧૨૭ ૭૩૫. Uગન, પૃ ૨, ૬, ૮, ૨૫, , ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૨, ૧૦૬, ૧૦૧, ૧૧૦, ૧૧૧, ૧૧, ૧૧૪, ૧૨૪, ૧૨૮, ૧૩૧; ૧૦૧, ૧૧૨, ૧૧૪, ૧૨૭; ૧૦૨; ૧૦૮, ૨૮, ૧૦૭; ૧૮, ૧૦, ૧૦૧; ૧૧૨, ૧૦, ૧૨૪, ૧૧, ૧૨, ૧૩૦ ૭૩૬. ઝન, પૃ. ૫, ૧૮, ૧૦૧, ૧૧૧, ૧૨૬ Page #455 -------------------------------------------------------------------------- ________________ ४२८ ] ઇતિહાસની પૂર્વ ભૂમિકા ७४०. [ अ. ७३८. एजन, पृ. १०३ एजन, पृ. १०९, १२५ ७३७. एजन, पृ. १०१ ७३८. एजन, पृ. ४, ७ ७४. एजन, पृ. ११३ अने १०७ ७४२. एजन, पृ. ७४ ७४३. एजन, ९७, ११७, ११९, १३० एजन, पृ. ९४, ११४ ७४५. एजन, पृ. ९७, १०३, १२३, १२८, १२९, १३३, १५, २५, ६८, ११५, ११७, ११८, १२३, १२४, १३० ७४९. एजन, पृ. १४९, १४, ९९, १०४, १०५, ११२, ११९, १२०, १२३ ७४७. एजन, पृ. ९७, ११० ७४८. एजन, पृ. १३२, ६५, १०६, ११६, २४, ११३ ७४८. एजन, पृ. १९,, ८९, ११७, ११९, १२२, १२३, १२७, १२८, १३३; ७५०. एजन, पृ. १०५, ९ ७५१. एजन, पृ. ११८, १२०, १२५, १२६, १२८, ३०, ११९; ११९ १२१, १२२ करत ઉપર. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનાં સ્થળાને નિશ્ચય કરવાના વિષયમાં ગિરાશકર ૧. આચાર્યાંના સંકલિત કરેલા ‘ગુજરાતના ઐતિહાસિક લેખા'ના ત્રણ ગ્રંથમાં તે તે અભિલેખની પ્રસ્તાવનાઓ, હરિપ્રસાદ ગ. શાસ્ત્રીના મૈત્રકકાલીન ગુજરાત’ના ગ્રંથમાંની તે તે વ’શના અન્યવિસ્તારની ચર્ચા, મણિભાઈ દ્વિવેદીનુ ‘પુરાતન દક્ષિણ ગજરાત’ અને હસમુખ धी. सांडजियाना अग्रे थे। The Archaeology of Gujarat (including Kathiawar) au Studies in the Historical and Cultural Geography and Ethnology of Gujarat 4125 45 43 54 5 ७४४. Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ પ્રાચીન જાતિઓ : ઉત્પત્તિ અને આગમન ગુજરાતની પ્રાચીન જાતિઓના અભ્યાસની શરૂઆત ગુજરાતમાં માનવહરતી વિશેના મળતા જૂનામાં જૂના ઇતિહાસના સમયથી કરવી ઘટે. પ્રાગૂ ઐતિહાસિક કાલ એટલે કે પાષાણયુગે, આ ઐતિહાસિક કાલ એટલે કે તામ્રકાંસ્યયુગ, અને પ્રાચીન ઐતિહાસિક કાલ એટલે કે લગભગ ઈ. પૂ. ૩૨૨ થી ઈ. સ. ૧૩૦૪ સુધીને કાલ-આટલા લાંબા સમયાવધિ દરમ્યાન ગુજરાતમાં આવીને વસેલી તેમજ ગુજરાતના મૂળ વતનીઓ (જેમના અહીંના આગમન વિશે હજી સુધી આપણી પાસે કંઈ જ પુરાવા નથી તે લેકે) જેવી જણાતી જાતિઓને ખ્યાલ કરવો જોઈએ. જાતિ શબ્દને ઉપયોગ સામાજિક શાસ્ત્રોમાં વિવિધ રીતે કરવામાં આવેલે જણાય છે. એક તે, જાતિ દ્વારા races કે નૃવંશોનું સૂચન થાય છે; બીજું, ‘જાતિ’ શબ્દ દ્વારા અસલની આદિવાસી ટેળીઓને ઉલ્લેખ થાય છે; ત્રીજી તરફથી, ખાસ કરીને ભારતમાં, જાતિના ખ્યાલમાં વિવિધ જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ પણ સમાવેશ પામે છે. આથી ગુજરાતની પ્રાચીન જાતિઓની વિચારણામાં ગુજરાતમાં વસેલા નૃવંશોને ગુજરાતમાં સ્થાયી થયેલી આદિવાસી ટોળીઓને, તેમજ આ અનેક નૃવંશે ને ટોળીઓવાળી વરતીને એક વ્યાપક સમાજમાં– વર્ણ ને જ્ઞાતિવ્યવસ્થાવાળા સમાજમાં–ગૂંથી લેતી જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિઓને ખ્યાલ કરવો જોઈએ. પ્રાગઐતિહાસિક કાલની જાતિઓ વિશેની માહિતી પુરાવશેષીય-ભૌતિક તેમજ હાડપિંજરના રૂપમાં મળતાં સાધનો પરથી પ્રાપ્ત થયેલી છે. પાષાણયુગોના દીર્ઘ સમય દરમ્યાન તો ફક્ત આ જ પુરાવાઓને આધારે અંદાજ બાંધવાને રહે છે. આઘ-ઐતિહાસિક કાલ માટે મુખ્યત્વે પુરાવશેષીય સાધને Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. અને આનુશ્રુતિક વૃત્તાંતો પર આધાર રાખવો પડે છે. પ્રાચીન ઐતિહાસિક કાલ દરમ્યાન રાજાઓએ કોતરાવેલા અભિલેખે, આપેલાં દાનશાસને તથા ચલણમાં મૂકેલા સિકકાઓ પરથી તેમજ સાહિત્યિક સામગ્રી પરથી જાતિઓ અંગે આપણે અનુમાન કરી શકીએ છીએ. ગુજરાતને પ્રા-ઐતિહાસિક માનવી પહેલાં એમ મનાતું કે દખ્ખણમાંથી પ્રાગ ઐતિહાસિક આદિમાનવ પશ્ચિમ ને ઉત્તર ભારતમાં વસવાટ માટે આવ્યો હશે, પરંતુ સાંકળિયાએ પાષાણયુગનાં થયેલાં છેલ્લામાં છેલ્લાં સંશોધનને આધારે એવું અનુમાન કર્યું છે કે ગુજરાતને આદિમાનવ વિદેશથી આવીને વસ્યો છે. દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં આદિમાનવનો જન્મ થયો એમ ઘણા વિદ્વાનોનું માન્યું છે તો ત્યાંથી અને ખાસ કરીને પૂર્વ આફ્રિકામાંથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આદિમાનવ આવ્યો હશે (સત્તરથી બાવીસ લાખ વર્ષ પહેલાં). આમ નિ કે નિશ્ચિ જાતિ અહીં આવીને વસનારી સૌથી પહેલી વિદેશી જાતિ જણાય છે ત્યાર બાદ મળેલાં લાંઘણજનાં લઘુપાષાણયુગનાં માનવ-હાડપિંજરને અભ્યાસ થયો છે. આ માનવનાં શારીરિક લક્ષણોમાં મોટું લાંબું માથું, ઠીક ઠીક ઊંચાઈ સાથે ઊપસેલાં ભવાં, સહેજ બહાર આવતા નીચલે હોઠ અને કદાચ ચીબુ નાક નોંધપાત્ર છે. આ લક્ષણે સિલેનના વેદા ને ભૂમધ્ય સમુદ્રના આદિવાસીઓમાં જોવા મળે છે. આમ ગુજરાતની વસ્તીમાં આટલા જના સમયમાં માનવવંશમિશ્રણ થયેલું હતું એમ જણાય છે. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિ અને જાતિઓ ઈ. સ. ૧૯૩૫ અને ૧૯૫૩-૫૪ નાં રંગપુરનાં ને ૧૯૫૪-૫૫ નાં લોથલનાં ખોદકામે પરથી જાણવા મળે છે કે ગુજરાતના અન્ય વિભાગોમાં માનવ પાષાણયુગમાં હતા ત્યારે બહુ વિકસેલા શહેરી સંસ્કૃતિવાળા લોકોએ સિંધમાંથી કચ્છમાર્ગે અને સમુદ્રમાર્ગે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ આખા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમ કિનારાના ભાગો પર ફેલાયા હતા. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનાં લોથલનાં ખોદકામોમાં માનવ-હાડપિંજર મળ્યાં છે તેઓમાં વધુ પ્રમાણમાં દીર્ધ-કપાલ જાતિનાં, ઠીક ઠીક પ્રમાણમાં આર્મેઈડ જાતિનાં ને છેડા પ્રમાણમાં ઓસ્ટ્રેલિઈડ જાતિનાં જાતિતત્ત્વ જોવા મળે છે. આમ આ Page #458 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું | પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન [૪૩૧ હાડપિંજરમાં ઘણીબધી જાતિઓનાં હાડપિંજર જોવા મળ્યાં છે, એ પરથી આ સંસ્કૃતિની વસ્તી પચરંગી હતી એ સ્પષ્ટ છે. વળી આજે પંજાબ, સિંધ અને ગુજરાતમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળતું જાતિતત્ત્વ હડપા, મોહેજો–દડે અને લેથલના આ પ્રાચીન જાતિતવ સાથે ઘણું બધું સામ્ય ધરાવે છે એમ જણાયું છે. દીર્ઘક્યાલ જાતિ એ આર્યો હોય એવું અનુમાન રાવ અને બીજા ઘણું વિદ્વાનોએ કર્યું છે જ આ આર્યો અદના આર્યોની પહેલાંના આર્યો હોઈ શકે. અન્ય પુરાતત્ત્વવિદેના મતે સિંધુ સંસ્કૃતિમાં જણતી દીર્ઘકપાલ જાતિ એ ભૂમધ્ય–સમુદ્રીય જાતિ છે. મેહેંજો-દડો અને હડપ્પામાં આ ઉપરાંત સ્ટ્રીલેઈડ જાતિ મોટા પ્રમાણમાં ને થોડા પ્રમાણમાં નિપ્રિટો-નિગ્ન તથા મેગેલેઈડ જાતિત જોવા મળે છે, જ્યારે લોથલમાં મળેલાં હાડપિંજરોમાં દીર્ઘકપાલ જાતિ, આર્મેનોઇડ જાતિ અને ઓસ્ટ્રેલિઈડ જાતિતવ જણાયાં છે. આમ પુરાવશેષીય માહિતીને આધારે જાણવા મળે છે કે પ૦૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં માનવ-વરતી હતી; પાષાણયુગીન માનવ પણ મિશ્ર જાતિતત્ત્વ ધરાવતે હતો. તામ્રકાંસ્યયુગને લોથલની સિંધુ સંસ્કૃતિને માનવ તો એનાથીયે વધુ પ્રમાણમાં જાતિનું સંમિશ્રણ રજૂ કરે છે. આમ અતિ પ્રાચીન સમયથી પચરંગીપણું એ ગુજરાતનું વસ્તીલક્ષણ જણાય છે. વળી ગુજરાતને પ્રથમ માનવ વિદેશથી (પૂર્વ આફ્રિકાથી) અહીં આવીને વસ્યા છે એમ અનુમાન કરવામાં આવ્યું છે એ જોતાં ગુજરાત એ શરૂથી જ પરદેશીઓએ વસવાટ કરીને વિકસાવેલો પ્રદેશ છે એમ જણાય છે. છેલ્લાં ર૦૦૦ વર્ષથી તો વિવિધ જાતિઓનું ગુજરાતમાં આગમન થતું રહ્યું છે, એના કડીબંધ ઐતિહાસિક પુરાવા મળતા રહ્યા જ છે. આર્યોના સંભવિત મનાયેલા આગમન સાથે હિંદમાં માનવવંશની મુખ્ય બધી જ જાતિઓ-races નું સંમિશ્રણ અસ્તિત્વમાં આવે છે. ડો. સુનીતિકુમાર ચેટરજીએ આ જાતિ પ્રાચીન સમયમાં જે નામથી ઓળખાતી હશે તે નામે રજૂ કર્યા છે. પાષાણયુગમાં પૂર્વ આફ્રિકાથી આવેલી નિઝિટ જાતિને પાછળથી આવેલી જાતિઓએ યા તે નાશ કર્યો હોવો જોઈએ અથવા તો નિશ્ચિ જાતિ સંપૂર્ણપણે એમનામાં ભળી ગઈ હોવી જોઈએ. આ જાતિનું નામ બચેલું જણાયું નથી. સિંધુસંસ્કૃતિમાં જણાતી આદ્ય-એસ્ટ્રોઈડ જાતિ એ અતિ પ્રાચીન સમયમાં નિષાદ, નાગ, ને ઈસવી સનના આરંભના સમયમાં કેલ, Page #459 -------------------------------------------------------------------------- ________________ ૨] ઇતિહાસની પૂર્વભૂમિકા [. ભિલ્લ એવાં નામે ઓળખાતી હશે. ઑસ્ટ્રિક જૂથની ભાષા બેલનારી આ જાતિનાં જતિતત્વ નીચલા વર્ગો ને જ્ઞાતિઓમાં વધુ પ્રમાણમાં પ્રસરેલાં જણાય છે. મૅગેલેઈડ જાતિ કિરાત” નામે ઓળખાતી. મેહે જો-દડે અને હડપ્પામાં એના અવશેષ દેખાય છે, તેથલમાં જણાયા નથી. ભૂમધ્ય-સમુદ્રીય જાતિ અને એની સાથે આવેલી આર્મેનોઈડ જાતિ એ દ્રવિડભાષાભાષી પ્રજા હતી ને દ્રવિડ, દશ્ય ને શદ્ર નામે ઓળખાતી. આર્યોના શક્ય મનાતા આગમન સાથે નેડિક અને આલ્પાઈન જાતિતત્તવ ઉમેરાય છે. આમ વૈદિક કાલ દરમ્યાન જગતની બધી જ મુખ્ય જાતિઓના જાતિસંમિશ્રણથી ભારતવર્ષને માનવ ઉભો ને અનેક વિભિન્નતામાંથી ઉદ્ભવેલી અને વિરોધમાંથી સંવાદ જન્માવનારી એવી ભારતીય સંસ્કૃતિ પણ નિર્માણ પામી. પુરાણોમાં જાતિઓના ઉલ્લેખ | ગુજરાતમાં ઐતિહાસિક સમયની શરૂઆત મૌર્યકાલથી–લગભગ ઈ. પૂ. ૩રર થી થાય છે, અને પ્રાચીન ઇતિહાસને સમયાવધિ ઈ.સ. ૧૩૦૪ સુધી સેલંકી કાલના અસ્ત સુધીને ગણવામાં આવે છે. ઐતિહાસિક કાલ, આદ્ય-ઐતિહાસિક કાલ અને એની વચગાળાના સમય દરમ્યાનની પ્રજાજીવન વિશેની કેટલીક માહિતી પૌરાણિક સાહિત્યમાં સાંપડે છે. વૈદિક સાહિત્ય, મહાભારત અને રામાયણનાં મહાકાવ્ય, હરિવંશ, પુરાણો અને ઉપપુરાણોના સમગ્ર સાહિત્યમાં ગુજરાતની જાતિઓ વિશેના ઉલ્લેખોને ટૂંકો ખ્યાલ કરીએ. * પુરાણ પ્રમાણે માનવકુલની ઉત્પત્તિ મનુ નામે મૂળ પુરુષથી થઈ છે ને વર્તમાન માનવકુલના મૂળ પુરુષ વૈવસ્વત સાતમાં મન હતા. એમણે ભારતવર્ષના પ્રદેશ પોતાના પુત્રોને વહેંચી આપ્યા ત્યારે આ નનૈઋત્ય (આર્યાવર્તની તૈયે આવેલે) પ્રદેશ શર્યાતિ નામના પુત્રના ભાગમાં આવ્યો. આમ શર્યાતિ માનવે આનર્ત સ્થાપ્યું એ બાબત ગુજરાત પર આર્યોના સ્થળાંતરની દ્યોતક છે.” સૌરાષ્ટ્રમાં શાર્યાતો કુશસ્થલીમાં રાજધાની કરીને વસ્યા ત્યારે રેવાકાંઠે ભાર્ગ વસ્યા હતા ને ભરુકચ્છ(ભૃગુકચ્છ)માં એમનું મુખ્ય મથક હતું. એ બે વચ્ચે પહેલાં વિગ્રહ ને અંતે સંધિ થઈ એવું સૂચવતી કથા પુરાણમાં આવે છે. એવી જ રીતે રેવાકાંઠે નીચેના ભાગમાં હૈહય સત્તા ધરાવતા હતા અને એમની સાથે ભાર્ગને ઘણે સંઘર્ષ હતા. મત્સ્યપુરાણમાં હૈયોની પાંચ શાખાઓને ઉલ્લેખ મળે છે. ૮ Page #460 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન [૪૩૩ શર્યાતિના પુત્ર આનર્તના નામ પરથી આ પ્રદેશ “આનર્ત દેશ તરીકે ઓળખાયો. એને પુત્ર કે પૌત્ર એ રેત. ગુજરાતમાં શાર્યાત, આનર્ત અને રેવત જેવાં કુલનામ પરથી આનર્ત દેશમાં ત્રણ જુદા જુદા વંશ અથવા એક લાંબા વંશના ત્રણ મોટા ફિરકા પણ સૂચિત થાય છે. રૈવત બ્રહ્મલેક ગયા ત્યારે પુણ્યજન રાક્ષસોએ કુશસ્થલીને નાશ કર્યો, મથુરાના યાદવોએ પુણ્યજન રાક્ષસને મારીને ત્યાં પિતાની સત્તા સ્થાપી ને રૈવત કમીએ પિતાની પુત્રી શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામને પરણવી. આમ મથુરાના યાદ અહીં આવીને વસ્યા. યાદવો પ્રાચીન કાલના છે ને વેદકાલથી એમના ઉલ્લેખ મળે છે. એમણે આર્યસંસ્કૃતિને દક્ષિણના વિભાગમાં વિકસાવી. યાદ સ્થાનિક પ્રજામાં વિપુલ પ્રમાણમાં ભળ્યા ને તેથી તેઓમાં આતર તત્વ ઘણું ઉમેરાયું. યાદવ અગ્રણીઓમાં શ્રીકૃષ્ણ વાસુદેવનું આધિપત્ય હતું. મદ ને મદિરા જેવાં દૂષણને પરિણામે શ્રીકૃષ્ણના જીવનકાલના અંતભાગમાં જ યાદવસત્તા અહીં સમૂળી લુપ્તા થઈ. આમ યાદો સૌરાષ્ટ્રના ઈતિહાસમાં નામશેષ બન્યા, પણ યાદ દ્વારા આવેલાં જાતિતત્ત્વ અને સંસ્કૃતિ અહીંની વરતીમાં ભળીને કાયમી બન્યાં. આમ ગુજરાતના ઇતિહાસમાં અતિપ્રાચીન શાયત, ભાર્ગ ને યાદ જેવી આર્યોની રાજવંશી જાતિઓ જોવા મળે છે. યાદ સાથે આભીરો પણ મથુરાથી આવ્યા. ૧૧ “સુ” અને “ર જાતિઓ તે યાદવો અને આભીરો પૂર્વે આવેલી લાગે છે, તેવી જ રીતે કૌલ પ્રજા, જેમને માર્કડેય પુરાણમાં ઉલ્લેખ મળે છે તે, પણ યાદવો પહેલાંની જણાય છે. ૧૩ પુરાણમાં કેટલીક આર્યેતર જાતિઓના ઉલ્લેખ મળે છે તેમાં નાગ જાતિ સૌથી જૂની માલૂમ પડે છે.૧૪ નાગ જાતિ નર્મદાના પ્રદેશમાં ને એક સમયે ભારતના વધુ વ્યાપક વિરતારમાં પ્રસરેલી હતી. (વિપણુપુરાણમાં ઉલ્લેખેલી) પ્રાતિષ જાતિના લેકેને નાગને જ એક ફિરક માનવામાં આવે છે. હોએ નાગજાતિના લેકોને આક્રમણ કરીને હાંકી કાઢ્યા જણાય છે. પુલિંદ જાતિને ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ અને મહાભારતમાં જોવા મળે છે તેવી જ રીતે અશોકના ગિરનારના ધર્મલેખોમાં આંધ્ર, ભોજકે, રાષ્ટ્રિક અને પુલિંદ ઉપર અશકનું શાસન હતું એવો ઉલ્લેખ અવે છે. આમાંની પુલિંદ જાતિ દક્ષિણમાંથી અહીં આવેલી જણાય છે. લાટ પ્રદેશની સીમા પર, નર્મદાના કાંઠાના પ્રદેશમાં, કચ્છના અખાતને ઈશાન ખૂણો ને બનાસકાંઠામાં વ્યાપેલી આ પુલિંદ જાતિ એ આ વિભાગના ભલેના પૂર્વજો હશે.૧૫ Page #461 -------------------------------------------------------------------------- ________________ Ar ] ઇતિહાસની પૂર્વભૂમિકા [×. નિષાદ પ્રજા પણ જૂની છે. વાજસનેયી યજુઃસ ંહિતાના ભાષ્યકાર મહીધર એને ‘જિલ્લ' કહે છે. કાત્યાયન–શ્રૌતત્રમાં નિષાદ સ્થપતિના ઉલ્લેખ છે તે મહાભારતમાંથી નિષાદેનુ સરસ્વતી-પ્રદેશમાં રાષ્ટ્ર હતું એમ જાણવા મળે છે. નિષાદને અશ હાલ સાબરકાંઠામાં વસતા ભીલ લેાકેામાં હશે એમ અનુમાન કરી શકાય. નિષધ નામે આયે તર પ્રજા પણ ગુજરાતમાં હતી એમ જોવા મળે છે. બ્રહ્માંડ, વાયુ તે વામન પુરાણ પ્રમાણે વિધ્યપ્રદેશની હારમાળાના પ્રદેશમાં નિબંધ રહેતા. મહાભારત જણાવે છે કે નિષેની રાજધાની ગિરિષ્ઠ ( આજનુ વાગડ પ્રદેશનું ડુંગરપુર) હતી, તેા વાગડના પાલવાસી ભીલે ને કટારાના ભીલા નિબંધ હાય. અહીં નિષધ ' શબ્દ ભ્રમર્થ પ્રાયઃ નિષાદ ' શબ્દને બદલે પ્રયેાજાયા લાગે છે.૧૬ " . શખર જાતિને મહાભારત ‘દક્ષિણાપથવાસી’ તરીકે ઓળખાવે છે ને તેાલેામીએ જણાવેલી સુરિઅસ જાતિ તે જ શખરે એમ કે. કા. શાસ્ત્રી સૂચવે છે. ૧૭ આ જાતિ ગુજરાતની સરહદ પર ૨૦૦૦ વર્ષ પૂર્વે હતી; એ સાબરકાંઠાની સરહદની વન્ય જાતિએમાં ભળી ગઈ હાય. એક સમયે ભીલા પશ્ચિમ ભારતના મેટા ભાગમાં ફેલાયેલા હશે. ગુજરાતના જૂનામાં જૂના પર પરાગત રાજા એ ભીલ-કેાળી છે. આસાવલ-આશાપલ્લી (અમદાવાદનું પ્રાચીન સ્વરૂપ)ના સ્થાપક આશા ભીલ કહેવાય છે. વળી અણહિલ્લ ભરવાડે વનરાજ ચાવડાને રાજ્ય મેળવવામાં મદદ કરી હતી તે એના નામ પરથી વનરાજે અણહિલપાટકની સ્થાપના કરી તે રાજવી હાવા જોઈએ.૧૮ અણહિલ્લ પણ ભીક્ષ રાષ્ટ્રિકા પણ એક સમયે ‘સુ' પ્રજાની જેમ સૌરાષ્ટ્રમાં હશે અને પાછળથી ત્યાંથી ખસીને અપરાંતમાં રાષ્ટ્રકૂટના રૂપમાં રાજત્વ પામ્યા હશે એમ અનુમાન કરવામાં આવે છે, તે પણ આદિમ જાતિ જણાય છે અને મૂળે આહીર જાતિના હોય એમ ક્રે. કા. શાસ્ત્રી માને છે. ૧૯ મૂળમાં આયેતર હાય તે પાછળથી આટૅમાં સંપૂર્ણ પણે ભળી ગઈ હાય તેવી જાતિઓ, જેવી કે હૈહયા, શબરા, કારૂષા, ખરા, આભીરા વગેરેના ઉલ્લેખ પણુ પુરાણામાં જોવા મળે છે.૨૦ આમ પૌરાણિક સાહિત્યમાંથી પણ ગુજરાતમાં વસતી અનેક આદિમ જાતિઓના તેમજ આવશેાના ઉલ્લેખ મળે છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું | પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન [૩૫ ઐતિહાસિક કાલની જાતિઓ બેબે ગેઝેટિયર દર્શાવે છે તે પ્રમાણે ભારતવર્ષમાં ઈ. પૂ. ૩૨૫ થી ઈ. સ. ૭૧૩ સુધીના સમયાવધિ દરમ્યાન મુખ્ય સાત ટાળીઓએ પ્રવેશ કર્યો છે? બૅટ્રિયન ગ્રીકે ઈપૂ. ૨૫-ઈ. પૂ. ૧૨૫), પહલવો કે પાર્થિયને (ઈ. પૂ. ૧૭૦–ઈ. પૂ. ૧૦૦), શકો (સુ-શકે) (ઈ. પૂ ૧૫૦-ઈ. પૂ. ૧૦૦), યુએચી કે કુષાણે (ઈ. પૂ. ૧૩૦થી), કેદારે કે નાના યુએચઓ (ઈ. સ. ૩૮૦), જુએજુએ કે જુઓ-જુઓ કે અવારો (૫ મી સદીની શરૂમાં), ચેતો કે સફેદ દૂણે કે ખઝર (ઈ. સ. ૪૫૦-ઈ.સ. ૫૦૦), અને તુર્કો (ઈ સ. ૫૫૦-ઈ. સ. ૬૫૦) આગંતુક ટાળીઓ ભારતવર્ષમાં સ્થાનિક વર્ણવ્યવસ્થાવાળા સમાજમાં સ્વીકાર કેવી રીતે પામે છે એ જાણવું રસપ્રદ થઈ પડશે. સૌ પ્રથમ તો એ યાદ રાખવું જોઈએ કે દરેક આગંતુક ધડું પોતે જ કોઈ એકાદ જાતિ કે વર્ગ કે ટોળી(tribe)નું બનેલું હોતું નથી, પણ એમાં ભિન્ન ભિન્ન વર્ગો, જાતિઓ (નૃવંશે) ને ટોળાઓ (tribes) સામેલ થયેલાં હોય છે. ઈ. પૂ. ૧૫૦-૧૦૦ દરમ્યાન આવેલા ધાડામાં કુષાણની સાથે શકે, સુશકે, અગ્રણી યવને, બૅટ્રિયને (બાલિકે), પાર્થિયને કે પહૂલો અને ક્ષહરાત, મદ્રો અને જત્રિકે કે જાટ લેકે આવ્યા. ઈ. સ. ૪૦૦-૫૫૦ દરમ્યાન પ્રવેશેલા ધાડામાં જુઓ કે જુઓ અવારે,કુષાણો, કેદારે કે નાના યુએચઓ, સફેદ દૂણો કે ખરે અને મિહિરે આવ્યા.૨૨ શરૂમાં મૂળ (મધ્ય એશિયાના) પ્રદેશમાંથી પરિભ્રમણની શરૂઆત કરતી વખતે જ આવું ધાડું ઊંચા ને નીચા વર્ગો તથા ગુલામેનું બનેલું હોય છે. એક તરફથી આગળ જતાં જે જે પ્રદેશમાં આક્રમણ કરીને ધાડું પ્રવેશ કરે છે તે દરેક પ્રદેશમાં આ ધાડામાંથી કેટલાક લકે વસવાટ કરવા માટે રહી પડે છે અને પરિભ્રમણ કરનાર ધાડામાંથી આક્રમક નેતા અને સભ્યોનું વૃંદ આગળ ધપે છે. આમ ધાડું એના પરિભ્રમણના માર્ગમાં ઠેર ઠેર પિતાનામાંથી પાછળ વતી મૂકતું જાય છે. બીજી તરફથી snow-ball પ્રકારની ગતિ પણ જોવા મળે છે.૨૩ આક્રમણ કરીને ધાડું આગળ વધતાં એના માર્ગમાં આવતા પ્રદેશમાંથી સ્થાનિક લેક એને આશ્રય લે છે અને એની સાથે પરિભ્રમણ, આક્રમણ અને આગળ વસવાટ કરવામાં જોડાય છે. આવું જટિલ પચરંગી જાતિઓવાળું ધાડું જ્યાં પીગળે છે ત્યાં સ્થાનિક સમાજના બધા જ વર્ગોમાં પ્રવેશીને ભળી જાય છે. દુષ્કાળ, રાજવંશોની ફેરબદલી ને એવાં પરિબળથી વળી પાછાં સ્થાનિક પ્રજાનાં રથળાંતર ને અન્ય પ્રદેશમાંથી પ્રજાનાં Page #463 -------------------------------------------------------------------------- ________________ [. ઇતિહાસની પૂર્વભૂમિકા આગમન સતત ચાલુ જ રહેતાં હોય છે ને એની સાથે જાતિઓ અને પ્રજાના સંમિશ્રણની પ્રક્રિયા પણ સતત ચાલુ જ રહેતી હોય છે. આમ પ્રચલિત રૂઢિચુરત માન્યતાને એટલે કે ઊંચા વણે-બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણોએ જાતિની શુદ્ધિ જાળવી રાખી છે તથા નીચલા વર્ષો અને વર્ગોમાં જ પરદેશી જાતિઓ અને આદિવાસી જાતિમાં પ્રવેશી છે એ મતને કેઈ સમર્થન મળતું નથી. કે. રા. ભાંડારકર મહાભારત અને ધર્મશાસ્ત્રોમાંથી ઉલ્લેખો ટાંકીને દર્શાવે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ-ચાર વર્ષોમાં આગંતુક જાતિઓ ભળી છે.૨૪ આમ પુરાવાઓને આધારે તો એમ પણ કહી શકાય કે અસલી કે આગતુક જાતિઓ સ્થાનિક સમાજના બધા જ વર્ષે અને જાતિ-જ્ઞાતિઓમાં રવીકાર પામી છે. સૌ પ્રથમ દ્રવિડોને ખ્યાલ કરીએ તો દ્રવિડોમાં મેલા કે હલકા ધંધા, ખેતી અને મજૂરી કરનારી વસ્તી થઇ કે દસ વર્ણમાં પ્રવેશ પામી હોય એમ લાગે છે, જ્યારે કારીગરી અને વેપારવાણિજ્ય સાથે સંકળાયેલી વરતી વૈશ્ય વર્ણમાં પ્રવેશી હશે. એવી જ રીતે પહિતપણામાં કે ધર્મકાર્યમાં પડેલ વર્ગ બ્રાહ્મણવર્ણમાં અને યુદ્ધક્રિયામાં જાણકાર કે રાજકાજમાં પટુતા ધરાવનાર વર્ગમાંના લેક તે દિવસે ક્ષત્રિયવર્ણમાં ભળ્યા હશે એમ અનુમાન કરી શકાય. વળી અનુલેમ અને પ્રતિમ લગ્ન દ્વારા જાતિસંમિશ્રણ પણ થયેલું જણાય છે. મહાભારત અને ધર્મશાસ્ત્રોમાં મિશ્ર જાતિનાં ચેકબંધ નામ જેવા મળે છે ૨૭ આ સંમિશ્રણ એવું વ્યાપક પ્રમાણમાં થયું હશે કે મૂળ અતિ પ્રાચીન કાલમાં વર્ણ સાથે રંગને ભાવ હતો તે નાબૂદ થઈને અમુક વ્યવસાય કે ઉદ્યોગ કે શ્રેણીને કુલપરંપરાગત વાર એ જાતિ-જ્ઞાતિ–નું મુખ્ય લક્ષણ બને છે. આ શરૂઆતની જાતિ-જ્ઞાતિઓ વચ્ચે લગ્નસંબંધ ને ખાનપાનમાં બાધ નહિ હોય તેમજ વ્યવસાયની ફેરબદલી કરવાની પણ સ્વતંત્રતા હશે એમ જણાય છે. ઈરવી સનની પહેલી સદીની આસપાસ આવેલા યવને, પહલે, શકે તે કુષાણોને તેમજ પાંચમી-છઠ્ઠી સદી દરમ્યાન આવેલા શ્વેત દૂણે, મિહિરો કે ગુર્જરને વત્તાઓછા પ્રમાણમાં બધા જ વર્ણો અને જાતિઓમાં સ્વીકાર થયેલ જણાય છે. ક્ષત્રિયો તરીકે સ્વીકાર યવન, શક ઈત્યાદિ વિજેતા ટળીના રાજાઓ રાજત્વ પ્રાપ્ત કરે છે ને ક્ષત્રિય” તરીકે સ્વીકાર પામે છે. એમના સ્વીકારમાં રાજામાં ઈશ્વરી અંશ છે–ઈશ્વર Page #464 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નું પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન રાજામાં વસે છે એવા ખ્યાલ પ્રાચીન સમયથી ભારતવર્ષમાં પ્રચલિત હતા તેને હિસ્સો હોઈ શકે. આ રાજાઓ બ્રાહ્મણ, જેન ને બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપે ત્યારે ક્ષત્રિય તરીકેનું આચરણ કરીને પૂરા ભારતીય બનેલા જોવા મળે છે. મિહિરે અને દૂના રવીકારમાં એ ઉત્તર-પશ્ચિમ એશિયામાં ગયેલા હિંદુઓ જ સ્વદેશ પાછા ફર્યા છે એવી માન્યતા પણ ભાગ ભજવે છે અને આબુના અગ્નિકુંડમાં પવિત્ર થઈને તેઓ “ક્ષત્રિય” તરીકે બહાર આવે છે, અર્થાત યજ્ઞવિધિ દ્વારા ઉચ્ચ પ્રકારનું ક્ષત્રિય પામે છે. ૨૮ નાંદેદ-ભરૂચના ગુર્જર ક્ષત્રિય તરીકેનો વ્યવહાર કરીને ક્ષત્રિયત્વ પામ્યા છે. બ્રાહ્મણો તરીકે સ્વીકાર આગંતુક ટોળીઓના કેટલાક બ્રાહ્મણ તરીકે પણ પ્રવેશેલા જણાય છે. શકના ધર્મગુરુઓ ને મિહિરકુલના કુષાણ-કનિષ્ક સાથે આવેલા મગને બ્રાહ્મણો તરીકે સ્વીકાર થયેલો જોવા મળે છે. મહાભારત એમને બ્રાહ્મણલક્ષણમાં ઊણા ગણે છે એમ છતાં બ્રાહ્મણ તરીકે નિદેશે છે. રાજતરંગિણીના લેખક કહણ (ઈસ. ૧૧૪ ૮)નાગ પુરોહિતોને બ્રાહ્મણ તરીકે ને નાગરાજ આરતીકને સર્વોત્તમ બ્રાહ્મણ તરીકે ઉલ્લેખ કરે છે. વળી ચિતપાવન, કરાડા, શેણવી બ્રાહ્મણો અને ગુજરાતના નાગર બ્રાહ્મણે પરદેશીઓમાંથી બનેલા બ્રાહ્મણ જણાય છે. જે બ્રાહ્મણ અન્ય જાતિની કન્યાઓને પરણતા તેમના સંતાનને બ્રાહ્મણ તરીકે સ્વીકાર થતે જોવા મળે છે. સ્થાનિક પ્રજામાંથી જરૂરિયાત ઉપસ્થિત થતાં પરશુરામે અને શ્રીરામે બનાવેલા બ્રાહ્મણના ઉલ્લેખ ઘણી બ્રાહ્મણ જ્ઞાતિઓની ઉત્પત્તિ અંગે પરંપરાપ્રાપ્ત ને પૌરાણિક ખ્યાલમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના અનાવળા બ્રાહ્મણો સ્થાનિક પ્રજામાંથી થયેલા મિશ્ર બ્રાહ્મણ જણાય છે. અબ્રાહ્મણ સ્થાનિક લેકે આગંતુક વસ્તીના ધર્મગુરુ તરીકે કામગીરી મેળવીને જતે દિવસે બ્રાહ્મણમાં ગણના પામે એવા ઉલ્લેખ જોવા મળે છે. ૨૯ વૈશ્ય તરીકે સ્વીકાર વેપારવાણિજ્ય કરનાર ઉચ્ચ કારીગર વર્ગોમાં ભળનાર વૈશ્ય તરીકે સ્વીકાર પામે છે ને ખેતી કરનાર વર્ગ “કણબી બને છે. ગુર્જરે જૈન વૈશ્ય ને કણબીઓ તરીકે મોટા પ્રમાણમાં ભળ્યા છે એમ જણાય છે.૩૦ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] નીચલા વર્ગોમાં ભળે છે ઇતિહાસની પૂર્વ'ભૂમિકા [.. આગંતુક ધાડાના ઉચ્ચ વર્ગના લેક જતે દિવસે ઉચ્ચ વર્ણોમાં સ્વીકાર્ પામે તેા નીચલા વર્ગ નીચલી કારીગર તિમાં ભળે. ઉચ્ચ વર્ણમાં ભળનાર પેાતાનું જૂનું નામ બદલીને નવુ સ ંસ્કૃત નામ અપનાવે, જ્યારે નીચલા વર્ષોમાં ભળનારને એમ કરવું એટલું જરૂરી ન જાય. આથી જ કદાચ ઘણીબધી નીચલી જ્ઞાતિઓમાં ‘ગુર્જર’ નામની પેટા-જ્ઞાતિઓ જોવા મળે છે. શરૂઆતમાં વિજેતા તરીકે રાજત્વ પામનાર કુળના કેટલાક લેાક પરાભવ પછી ગમે તે વ્યવસાય અપનાવવાની ફરજ પડતાં નીચલા વર્ગોમાં સરકી પડતા હશે એમ પણ જોવા મળે છે.૩ ૧ આમ બધા વર્ણો–વર્ગોમાં વત્તાઓછા પ્રમાણમાં આગ તુક પ્રજા પ્રવેશ પામે છે. શક-કુષાણાના સમયમાં વધુ બૌદ્ધ ધર્મ દ્વારા તેા ગુર સમયમાં વધુ જૈન ધ દ્વારા તે વત્તાઓછા પ્રમાણમાં બધા જ સમય દરમ્યાન બ્રાહ્મણધર્મ દ્વારા પરદેશીએ સ્થાનિક સમાજમાં પ્રવેશ પામ્યા જણાય છે. ગુર્જર જાતિ એટલા વ્યાપક પ્રમાણમાં જુદા જુદા વર્ણો અને જાતિમાં ભળી છે કે ગુજરાતની સમગ્ર વસ્તીમાં ગુર્જર પડે પથરાયેલુ જોવા મળે છે. ૩૨ ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં પ્રાપ્ત થતી માહિતીને આધારે તત્કાલીન નતિઓનો ખ્યાલ કરીએ. ઈ. પૂ. ૩૨૨ થી ઈ. સ. ૧૩૦૪ ના પ્રાચીન ગુજરાતના સમયાવધિ દરમ્યાન બહારથી અનેક જાતિઓના આગમનની તેમજ એમની સ્થાનિક સમાજમાં ભળી જવાની પ્રક્રિયા ખૂબ જોરમાં જોવા મળે છે. ગુજરાતમાં બહારથી આવેલી જાતિઓનું સ્થાનિક પ્રજામાં વ્યાપક પ્રમાણમાં સ`મિશ્રણ થયુ' છે. આથી જ કદાચ ધર્મશાસ્ત્ર સુરાષ્ટ્રને મ્લેચ્છ લેકેાના પ્રદેશ તરીકે ઓળખાવ્યે હાય અને પુરાણમાં સુરાષ્ટ્રમાં પ્રવાસ કરી આવનારને પાપ ધાવા માટેની શુદ્ધિક્રિયા કરવાનું દર્શાવ્યું હાય.૩૩ ભારતની અનેાખી એવી વર્ણની અને જ્ઞાતિની વ્યવસ્થાએ આ વિભિન્ન ન્નતિ કે આદિમ ટાળીઓને એક એકયબદ્ધ, સાતત્યપૂર્ણ અને સ્થિર સમાજમાં આંધવાનું કામ સફળ રીતે પાર પાડયુ છે;૪ આ હકીકતનું પ્રાચીન ગુજરાતની વસ્તી એક જવલંત ઉદાહરણ પૂરું પાડે છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુ] પ્રાચીન જાતિઓ : ઉત્પત્તિ અને ભાગમન પ્રાચીન સમયાવધિ દરમ્યાન ગુજરાતમાં ઉત્તરપશ્ચિમમાંથી સમુદ્રમાર્ગે ને જમીનમાગે પ્રજાનું આગમન થયુ` છે. સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના માર્ગે વેપારવાણિજ્ય, ચડાઇ કે વસવાટ અને આશ્રયના હેતુઓથી પ્રજાએની આવજા (પાષાણયુગના નિક્રિટાની ગણના કરતાં) છેક પાષાણયુગથી થતી આવી છે. ઈરાનીએ અને અરા આ માર્ગ પ્રવેશ્યા છે. આર્યાની ધણી જૂની વસાહતેા દ્વારકા, સામનાથ પાટણ, કેાડીનાર કે મૂળ દ્વારકા તથા ભરૂચ કાંઠે જોવા મળે છે. એ પરથી કહી શકાય કે કેટલીક આ ટાળીએ પણ આ માર્ગે પ્રવેશી છે. બીજું, પછીથી આવેલા આર્યાં તેમજ અન્ય પ્રજાએ પંજાબ–રાજસ્થાન માગે અરવલ્લીના ઘાટ પરથી આવી છે; એવી જ રીતે બંગાળા અને ઉત્તર પશ્ચિમમાંથી માળવા—દાહેાદને માગે` પ્રવેશી છે, તેમજ ચુંવાળ-વીરમગામના માર્ગે પણ પ્રવેશી છે. આ જમીનમાર્ગો પર ગુજરાતના પ્રવેશદ્વારે પ્રસિદ્ધ દેવીઓનાં સ્થાન છે; અરવલ્લી માર્ગ પર આખુ નજીક અંબા ભવાનીનું, માળવા-દાહેાદ રરતે પાવાગઢ પર કાલિકા માતાનું અને ચુવાળ–વીરમગામના માર્ગો પર બહુચરા માતાનું મશહૂર સ્થાન છે. ૪૩ વળી દક્ષિણ ભારતવર્ષમાંથી પણ ગુજરાતમાં પ્રજાએ પ્રવેશી છે; દક્ષિણમાંથી આવેલા રાષ્ટ્રકૂટ જેવા રાજવ’શાના આક્રમણ અને શાસનકાલ દરમ્યાન બ્રહ્મણા, રાજ્યવહીવટકર્તાઓ તથા એમની સાથે અન્ય સ્થાનિક લેકે અહી પ્રવેશ્યા હાય એ સંભવિત છે. દુષ્કાળ, આક્રમણેા અને રાજવ’શાની ફેરબદલી કે સ્થાનિક રાજાએનાં પ્રાત્સાહનાને પરિણામે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાંથી ગુજરાતમાં પ્રજાને પ્રવાહ સતત વહેતા રહ્યો છે તથા વર્ણ અને જ્ઞાતિવાળા સમાજમાં ગેાઠવાતા ગયા છે એમ કહી શકાય. હવે ગુજરાતના પ્રાચીન ઇતિહાસના મુખ્ય મુખ્ય તબક્કાવાર પ્રાપ્ત થતી માહિતીને આધારે તત્કાલીન ગુજરાતની જાતિઓના ખ્યાલ કરીએ. મૌર્ય કાલ (લગભગ ઈ.પૂ. ૩૨૨-ઈ.પૂ. ૧૮૫) આ સમયનાકૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સુરાષ્ટ્રની ક્ષત્રિયશ્રેણી વાર્તા (કૃષ, પશુપાલન, વાણિજય) તથા શસ્ત્ર દ્વારા આજીવિકા મેળવતી એવા ઉલ્લેખ છે.૩૫ અશોકના ગિરનારના ધર્મલેખામાં બ્રાહ્મણ-શ્રમણાને દાન દેવાના તથા ગુલામા ને તેકરા તરફ સન રાખવાના ઉલ્લેખ આવે છે, આ પરથી બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણ તથા ગુલામેાના વર્ગામાં સમાજ વહેંચાયેલા હશે એમ અનુમાન કરી શકાય. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ . ઇતિહાસની પૂર્વભૂમિકા અશોકને સુરાષ્ટ્રને સમે તુષાફ યવન જાતિને અથવા યવન દેશને પણ ઈરાની જાતિને હતે. માત્ર એ પરથી યવન કે ઈરાની જાતિના લોકોની વસ્તી અહીં ઠીક ઠીક પ્રમાણમાં હશે એવું અનુમાન કરી શકાય નહિ, એમ છતાં મૌર્યકાલ પહેલાં સુરાષ્ટ્ર પ્રદેશ દારયસ ને એના અનુગામીઓની અસર નીચે હશે એ દરમ્યાન ઈરાનીઓની વસ્તી આવી હશે અને તદનુસાર મૌએ અહીં ઈરાની સૂબે મૂકવાનું યોગ્ય માન્યું હોય. એમ દર્શાવવામાં આવ્યું છે કે શક ક્ષત્રપ ને ગુપ્ત વંશના અમલ દરમ્યાન નિમાયેલા સુવિશાખ અને પર્ણદત્ત નામના સૂબા ઈરાની છે. આમ સાત જેટલા વર્ષના સમય દરમ્યાન યવન સૂબાઓએ સુરાષ્ટ્રમાં રાજ્યવહીવટ કર્યો છે એ લયમાં લેતાં આ પ્રદેશમાં ઈરાનીઓની ઠીક ઠીક વસ્તી હોય એમ માની શકાય. અનુમૌર્ય કાલ (લગભગ ઈ.પૂ ૧૮૫-ઈ.સ. ૧) આ સમય દરમ્યાન ગુજરાતમાં ભારતીય યવન રાજાઓનું શાસન જેવા મળે છે, તેવી જ રીતે બોધિવા શાની અને ભૃગુકચ્છમાં બલમિત્રભાનુમિત્રની સત્તા જોવા મળે છે. ૩૭ પરંતુ આ બે રાજવંશનાં કુલો વિશે માહિતી મળતી નથી. ઈ. પૂ. ૧૫૦થી ગુજરાત-સુરાષ્ટ્રમાં શોના હુમલા શરૂ થયેલા જેવા મળે છે અને ઉજનમાં શક-ક્ષત્રપોનો વહીવટ પણ શકેની સત્તા બાદ કુમાણના સમયમાં શરૂ થાય છે.૩૮ અરબ વસાહતો ચેઉલ, કલ્યાણ અને સોપારા બંદરોમાં જોવા મળી છે.૩૯ આ ઉપરથી, હસ્લિામ-ધમ અરબ આક્રમણથે ભારતવર્ષમાં પ્રવેશ્યા તે અગાઉ, વેપારવાણિજ્ય નિમિત્તે અરબની વરતી પશ્ચિમના કાંઠાના પ્રદેશમાં હશે એમ કહી શકાય. આમ યવન, શક અને અરબ જેવા પરદેશીઓને આ સમયના ગુજરાતમાં પગપેસારે શરૂ થઈ ગયેલું જણાય છે. આથી વિશેષ બીજી કોઈ માહિતી મળતી નથી. ક્ષત્રપકલ (લગભગ ઈ.સ. ૧-ઈ.સ. ૪૦૦ ૩૮ ક્ષત્રપાલના મળેલા સંખ્યાબંધ સિક્કાઓ પરથી તેમજ કેટલાક શિલાલેખ પરથી એ કાલની જાતિઓ વિશે ઠીક ઠીક માહિતી મળે છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું) પ્રાચીન જાતિએ ઉત્પત્તિ અને આગમન ૪૧ મધ્ય એશિયામાંથી સ્થળાંતર કરતાં કરતાં કેટલાક સમય ઈરાનમાં રહીને ત્યાંથી ભારતવર્ષમાં આવેલી શક–પલવ જાતિઓ ગુજરાતમાં પ્રવેશે છે ને રાજસત્તા હાંસલ કરે છે. પશ્ચિમી ક્ષત્રપાનાં રાજકુલેમાં પહેલાં લહરાત કુલ અને પછી કાર્દમક કુલના રાજાઓની સત્તા સ્થપાય છે. ક્ષત્રપ રાજાઓનું ભારતીકરણ વ્યાપક પ્રમાણમાં ને ઝડપથી આ રાજાઓનું ભારતીકરણ થયેલું જોવા મળે છે. ઈરાની “સત્રપ” અને એના સંસ્કૃત રૂપાંતર ‘ક્ષત્રપનું મૂળ ભારતીય-ઈરાની હેઈ શકે. રાજાઓનાં નામોમાં ને પદોમાં ભારતીય નામોને સ્વીકાર નોંધપાત્ર છે. કાઈકુલના પહેલા રાજાનું નામ “ચાષ્ટને શક છે, જયારે પછીના રાજાઓનાં નામે–જયદામા, રુદ્રદામા, રુદ્રસિંહ, સત્યદામા, જીવદામા, રુદ્રસેન, સંધદામા, દામસેન, પૃથિવીસેન, વીરદામા, યશોદામા, વિજયસેન, વિશ્વ સિંહ, ભર્તીદામા અને વિશ્વસેન–માં સ્પષ્ટ ભારતીય અસર વર્તાય છે. વળી આ રાજાઓએ “ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ ઉપરાંત “રાજા” અને “સ્વામી' જેવાં બિરુદ પણ અપનાવ્યાં છે, બ્રાહ્મણ-શ્રમણોને ઉદાર હાથે દાન કર્યા છે અને વિહારને દેણગીઓ આપી છે.૪૧ રુદ્રદામાના શિલાલેખમાં રાજા તરીકેના ગુણોનું વર્ણન કરતાં “ગર્ભ પ્રભૂતિ સમૃદ્ધ રાજ્યલક્ષ્મી ધારણ કરેલી હોવાથી જેને સર્વ વર્ણોએ સામે આવીને પતિ તરીકે વરેલ છે એમ કહેવું છે; એમાં ચાતુર્વર્ણવ્યવસ્થાનું સૂચન જોવા મળે છે ને રાજા “ક્ષત્રિય” તરીકે સ્વીકાર પામતે દેખાય છે. સંસ્કૃતમાં લખેલે આ લાંબો શિલાલેખ રાજાના ભારતીકરણનો એક વધુ પુરાવો છે. ૪૩ એ સ્થાનિક ક્ષત્રિયની જેમ જ વ્યવહાર કરતો જોવા મળે છે. સુદામા સ્વયંવરમાં રાજકન્યાઓને પ્રાપ્ત કરતો એવો ઉલ્લેખ જોવા મળે છે. એ પરથી રાજવંશો વચ્ચે શક-હિંદુ લગ્નસંબંધ થતા લેવા જોઈએ, એટલું જ નહિ, પણ આ દષ્ટાંત પરથી ક્ષત્રપ કુટુંબ એટલાં સંપૂર્ણ રીતે ભારતીય બન્યાં જણાય છે કે હિંદુ રાજકુટુંબે એમની સાથે લગ્નસંબંધ બાંધવામાં નાનમ ગણતાં નથી, બલકે એમને સમાન સામાજિક પ્રતિષ્ઠાવાળા તરીકે સ્વીકારે છે. વળી નહપાનના જમાઈએ બ્રાહ્મણોને કન્યાઓનું દાન દીધું એ ઉલ્લેખ મળે છે.* એ પરથી બ્રાહ્મણો પ્રાયઃ શકકુંવરીઓ સાથે પણ લગ્ન કરતા હશે એમ માની શકાય. આમ લગ્નસંબંધો દ્વારા પણ શકે ભારતીય સમાજમાં ઝડપથી ભળવા લાગ્યા અને વર્ણવ્યવસ્થાવાળા સમાજમાં ગોઠવાઈ ગયા જણાય છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ty. ૪૪ર ] ઇતિહાસની પૂર્વભૂમિકા વણિક વર્ગ આ સમયમાં વેપારવાણિજ્યની જાહોજલાલીના ઉલ્લેખ જોવા મળે છે અને ધનવાન વણિકે ધર્મસ્થાન માં દાન કરતા જણાય છે. ઈ.સ. ૪૦૦ ના અરસામાં સૌરાષ્ટ્રના એક વેપારીના પૌત્ર કોસાંબીમાં બૌદ્ધ રતૂપ બંધાવે છે એ ઉલ્લેખ મળે છે.૪૫ આભીરે તેલેમીએ સુર પૃને ‘અભીરિયા' એટલે કે અભીર દેશ તરીકે ઓળખાવેલ છે એ પરથી લાગે છે કે અહીં આભીરની વસ્તી ડીક ઠીક પ્રમાણમાં હોવી જોઈએ. આજના આહીરે એ જ આભારે છે એમ ભાંડારકર જણાવે છે. ૪૨ આ આહીરે કે આભીરો કેશુ ? મહાભારત, હરિવંશ ને પુરાણ પ્રમાણે પશ્ચિમના વિભાગોમાં પંજાબથી મહારાષ્ટ્રના પ્રદેશ સુધી આભીરોની વરતી પ્રસરેલી જણાય છે. શુદ્ધો સાથે ને લેર છો તરીકે એમને ઉલેખ થયેલું છે એ જોતાં તેઓ શદ્રોને પેટાવિભાગ નહિ, પણ અલગ જાતિ હશે અને એ સમયમાં આ પ્રદેશના વતની જેવા હશે એમ જણાય છે. અમરકેશ આભીરને વૈશ્ય વર્ણના ગણે છે, કેમકે પશુવર્ધન એ વૈશ્યવ્યવસાય છે. મનુસ્મૃતિ પ્રમાણે બ્રાહ્મણને અબઈ સ્ત્રીથી થયેલ પુત્ર એ આભીર જાતિનો (૧૦. ૧૫). બીજા એક સમૃતિકાર કેવા પ્રમાણે બ્રાહ્મણને ઉગ્ર સ્ત્રીથી થયેલ પુત્ર તે આભીર છે. કાશિકાવૃત્તિ આભીરને મહાદ્રિ તરીકે ઓળખાવે છે. ૪૭ ભાંડારકર અનુમાન કરે છે કે ઈસવી સનની પહેલી સદીની આસપાસ શકે આવ્યા તે જ સમય દરમ્યાન આભારે ભારતવર્ષમાં આવ્યા હશે. ૪૮ મિરાશી જણાવે છે કે આભીરે જે પરદેશી હોય તે ઈ પૂ. રજી સદીથીયે ઘણું વહેલા અહીં આવ્યા છે ૪૯ મહાભારતમાં ઉત્તર-પશ્ચિમમાં આભીર ગણરાજ્યનો ઉલ્લેખ માલવ અને યૌધેય ગણરાજ્યોની સાથે કરવામાં આવ્યો છે. બૅટ્રિયન ગ્રીકે, શકે ને કુષાણ ઉત્તરેથી આવ્યા ત્યારે આભીરે પણ માલવો અને યૌધેયની જેમ જ દક્ષિણ તરફ ખસ્યા હશે ને રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધીના વિરતારોમાં ફેલાયા હશે. આજે પણ પશ્ચિમ ભારતના પ્રદેશોમાં આભીર બ્રાહ્મણ જોવા મળે છે. એવી રીતે આભીર સોનીઓ ને સુથારો જોવા મળે છે. આ ઉપરથી આભારે ઘણા વહેલા આ દેશમાં આવીને વસ્યા ને વર્ણવ્યવસ્થાવાળા સમાજમાં સ્થાન પણ પામ્યા એમ જણાય છે.૫૦ Page #470 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન (૪૪૭ આભીર વસાહત “ઘોષ” કહેવાતી ને એ લોકો અપભ્રંશ ભાષા બોલતા. શરૂઆતમાં અહીં તેઓ ભરવાડો ને પશુપાલક તરીકેનો વ્યવસાય કરતા જણાય છે, પણ સમય જતાં તેઓ ઊંચા રાજકીય હોદા ધરાવતા થયા છે. ક્ષત્રપરાજા રુદ્રસિંહના સેનાપતિ અને સેનાપતિ બાપકના પુત્ર આભીર રૂદ્રભૂતિને ગૂંદાના શિલાલેખમાં ઉલ્લેખ છે. ઉચ્ચ રાજકીય હોદા પર રહીને લાગ મળતાં તેઓ રાજત્વ પણ પ્રાપ્ત કરે છે; આભીર રાજા ઈશ્વરદત્ત ક્ષત્રપોને નસાડીને સત્તા હાંસલ કરે છે. સાતવાહનોના સમયમાં પણ એમની સત્તા જોવા મળે છે. આ આભીરવંશને મૂળ સ્થાપક ઈશ્વરસેન જણાય છે. ભગવાનલાલ તથા મિરાશીના મત પ્રમાણે કલચુરિ–ચેદિ સંવતને મૂળ સ્થાપક પણ એ જ છે.પર ગુપ્તકાલ (લગભગ ઈ. સ. ૪૦૦-૪૭૦) ગુખશાસનકાળ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ફૂટક રાજવંશની સત્તા જોવા મળે છે. સૈકૂટકે સાતવાહનોની સત્તાના અસ્ત સાથે ચોથી સદીની શરૂઆતથી સત્તારૂઢ થયેલા જણાય છે. ત્રિકૂટક નામ પ્રદેશવાચક જણાય છે ને ત્રણ શિખરવાળા પર્વત પરથી પડયું હોય એમ લાગે છે. આ પર્વત ક્યાં આવ્યો એ અંગે અનેક મત રજ થયા છે. એ મેરુ પર્વતની દક્ષિણ હાર હોય એમ વિષ્ણુ અને માર્કડેય પુરાણ પ્રમાણે જણાય છે, જ્યારે હેમચંદ્ર અને મહેશ્વર પ્રમાણે એ સિલેનમાં ને ભ. હરિના વાક્યપદીય પ્રમાણે એ ત્રિકલિંગ કે આંધ્રમાં હોય એમ જણાય છે. રા. બ. હીરાલાલ વૈકૂટકે અને કલચુરિઓ એક છે એમ કહીને ત્રિટને સાતપૂડા પર્વત ગણે છે.૫૪ કાલિદાસ પ્રમાણે એ અપરાંત કે ઉત્તર કેકણમાં આવેલે જણાય છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર કે કણ ને મહારાષ્ટ્રના વિસ્તારોમાં સૈફૂટક સિક્કા મળ્યા છે એ પરથી ત્રિકૂટ પર્વત પશ્ચિમમાં જ હોય ને તે એને કાલિદાસ જણાવે છે તેમ અપરાંતને ત્રિકૂટ પર્વત માનવો વધુ વજૂદવાળું લાગે છે. હ.ધી. સાંકળિયા સૈકૂટક રાજાઓનાં નામેનું પૃથક્કરણ કરીને તેઓ મૂળે ક્ષત્રિય નહિ હોય એવું અનુમાન કરે છે.૫૫ રેસન તેઓ મૌર્ય કુલના હશે એવું અનુમાન કરે છે, જયારે “દત્ત” અને “સેન” અંતવાળાં નામ પરથી તૈકટકા આભીર કુલના હશે એવું અનુમાન ભગવાનલાલ કરે છે. ૫૭ મિરાશી જણાવે છે કે આભીર ને વૈકૂટક બંને કુલે સમકાલીન પણ જુદાં છે, એમ ચંદ્રવલ્લીના લેખ પરથી સાબિત થાય છે.૫૮ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪] ઇતિહાસની પૂર્વભૂમિકા ગુપ્તકાલમાં ધંધાદારી વર્ગોમાં શાકટિક (ગાડું ચલાવનાર) અને વૈકટિક (દારૂ ગાળનાર) વણેને ઉલ્લેખ મળે છે.પ૯ વળી પટ્ટોના વણનાર પટ્ટવાયોની શ્રેણીને ઉલ્લેખ પણ મળે છે. આ પરથી જુદા જુદા વ્યવસાયનાં મહાજનના અસ્તિત્વનું અનુમાન કરી શકાય. લાટની રેશમ વણનાર એક શ્રેણીએ માળવામાં સ્થળાંતર કર્યું ને ત્યાં જઈને એમાંના ઘણાઓએ જોતિષી, બાણાવળી, કથાકાર, દ્ધા અને સાધુ જેવા અનેકવિધ વ્યવસાય અપનાવ્યા હોય એવો ઉલ્લેખ કુમારગુપ્ત અને બંધુવના મંદિરમાંથી મળેલા અભિલેખમાંથી મળે છે. આ ઉપરથી આ સમયમાં ધંધા ચુસ્તપણે પરંપરાગત નહેતા ને વ્યવસાયેની ફેરબદલી કરવાની મુક્તતા હતી એમ લાગે છે. આ સમય દરમ્યાન ભરૂચ અને વેરાવળ જેવાં બંદરોએથી ગુલામોને વેપાર થતું હતું એવા ઉલ્લેખ મળે છે. ૧૧ મૈત્રકકાલ (લગભગ ઈ. સ. ૪૭૦-૭૮૮) મૈત્રકકાલ અંગે મોટા ભાગની ઠીક ઠીક માહિતી મિત્ર, ગુર્જર વગેરે રાજાઓએ બ્રાહ્મણ અને શ્રમણને આપેલાં દાનની ધ રજૂ કરતાં ને વિપુલ પ્રમાણમાં મળતાં તામ્રશાસને પરથી મળે છે. મૈત્રકકાળ દરમ્યાન મૈત્રકે મુખ્ય રાજવંશ જણાય છે કે અન્ય રાજકુલેમાં ગારુલકે, સેંધવો, કૂટકે, ચાહમાને (ચૌહાણ), ગુર્જરે, સેક્રકે, મેહરો, ચાલુ, રાષ્ટ્રકૂટો (રાઠોડ) વગેરે રાજકુલો સતારૂઢ થયેલો જણાય છે. મૈત્રકે ભાંડારકર મૈત્રકોને પરદેશી જાતિના ગણે છે. મૈત્રકે દૂણે સાથે આવ્યા છે અને મૈત્રકે તે જ મિહિરે છે એમ તેઓ જણાવે છે. મૈત્ર કે મૈત્રક શબ્દ જાતિવિશેષના નામ તરીકે મનુસ્મૃતિમાં આવે છે તેમાં એમને વૈશ્ય ગણ્યા છે, પરંતુ સાતમ-આઠમી સદીના સાહિત્યમાં એમની ગણના યાદલકુલના ક્ષત્રિયામાં કરવામાં આવી છે. આ ઉપરથી એમ લાગે છે કે મૈત્રકે જ્યારે રાજસત્તા પર આવ્યા હશે ત્યારે એમના કુલને પ્રસિદ્ધ યાદવકુલ સાથે સાંકળીને એમની પ્રતિષ્ઠા વધારવામાં આવી હશે. અગિયારમી સદીના વૈજયંતી કેશમાં મૈત્રકોને ધંધે શાક્ય ચૈત્યના પૂજારી તરીકે દર્શાવ્યા છે, આ ઉપરથી રાજસત્તા જતાં જેમ અનેક કુલીન જાતિઓને આજીવિકા અર્થે ગમે તે ધંધે સ્વીકારવો પડ્યો Page #472 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન [૪૪૫ છે તેમ જ કોઈ મૈત્રકોએ પતે પાશુપત હેવા છતાં શાક્ય ચિત્યનું પૂજારીપણું પણ સ્વીકાર્યું હોય એમ લાગે છે. ૩ આ કુલના મૂળપુરુષ “મિત્ર' પરથી મૈત્રકે નામ પડેલું જણાય છે. આ મિત્ર તે પ્રાયઃ પાશુપત સંપ્રદાયના પ્રવર્તક લકુલીશને એ નામને શિષ્ય, જેના વંશજ મૈત્રી કે મૈત્રક કે મૈો તરીકે ઓળખાયા એમ હરિપ્રસાદ શાસ્ત્રી સૂચવે છે પાશુપતે સૈનિકમાંથી સેનાપતિ ને એ પછી રાજા બન્યા હશે. ૨૪ આમ મૈત્રકે મૂળ વૈશ્ય, પણ રાજસત્તા પર આરૂઢ થતાં ક્ષત્રિય તરીકે ઓળખાવા લાગ્યા છે. આ પરથી એક વર્ણમાંથી બીજા વર્ણમાં આવવું-જવું થતું એને એક પુરાવા મળે છે. ગારુલક પુરાણોમાંથી મળતી વિગતો પ્રમાણે ગારલકો એ “ગુરુ!” કુલના લેક છે ને તેઓ યવને, શ અને દૂણ જેવા પરદેશી જાતિના છે. સૌરાષ્ટ્રમાં તેઓ આ સમય દરમ્યાન સત્તારૂઢ થયેલા ને લગભગ બસો જેટલાં વર્ષો સુધી સત્તાસ્થાને રહેલા જણાય છે. ૫ સેંધવો-જેઠવા ઘૂમલીના સેંધવો સિંધુ દેશમાંથી આવેલા જણાય છે. અરબએ સિંધ પર ચડાઈ કરી ત્યારે સેંધો સુરાષ્ટ્રમાં મૈત્રકેના આશ્રયમાં આવી રહ્યા ને આઠમી સદીના મધ્યભાગમાં નવા પ્રદેશ પર રાજ્ય પ્રાપ્ત કરીને તેઓએ લગભગ ઈ. સ. ૯૧૫ સુધી રાજ્ય કર્યું. એવી સંભાવના કરવામાં આવી છે કે પાછળથી તેઓ જેઠવા નામે ઓળખાવા લાગ્યા. જૂની માન્યતા એવી છે કે જ્યાં મેહરનું મુખ્ય થાણું હતું તે મોરબીમાં તેઓએ રાજસત્તા સ્થાપી ને પછી નાગનહ (જામનગરનું જૂનું સ્થાન) ને બેટદ્વારકા પણ લીધાં. પરંપરા પ્રમાણે આ કુલના એક રાજાએ ઘૂમલીમાં રાજધાની સ્થાપી. આમ જેઠવા મેહર (મેર) કુલ સાથે ગાઢ રીતે સંકળાયેલા કહેવાય છે ૧૭ સિંધુદેશથી આવેલા આ સૈધવ રાજાઓ પિતાને જયદ્રથવંશના ગણાવતા, તેઓ ધૂમલીની આસપાસના પ્રદેશમાં સત્તારૂઢ થયા તે પ્રદેશ ઈ. સ. ૯૧૫ પછી થોડા દાયકામાં ‘જેઠુક દેશ તરીકે ઓળખાયા અને એ પછી એ પ્રદેશમાં સદીઓ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬]. ઇતિહાસની પૂર્વભૂમિકા સુધી જેઠવાઓની સત્તા પ્રવતી એ પરથી જ્યદ્રથ’ અને ‘જેઠવા વચ્ચે સંબંધ રહેલે સંભવે છે. ૧૮ જેઠવા રાજ્યમાં જ્યદ્રથ-સંધવોને વૃત્તાંત વિસારે પડતાં મસ્ય'ને સ્થાને હનુમાનનું પ્રતીક અને “જ્યદ્રથને બદલે મકરધ્વજની માન્યતા પ્રચલિત થઈ લાગે છે. ૨૯ મેહશે મા એશિયામાંના મેડિયા અને જ્યોર્જિયાનાં સામ્રાજ્ય વેત દણના આક્રમણથી હચમચી ઉઠ્યાં ત્યારે તેઓએ દક્ષિણ તરફ ભ્રમણ શરૂ કર્યું. આમ મેડિયન સામ્રાજ્યના મેડ અને જ્યોર્જિયાના ગુર્જરે ઉત્તર-પૂર્વ તરફથી ઈરાન થઈને બલુચિસ્તાનના માર્ગે ભારતવર્ષમાં ગુખશાસન દરમ્યાન પ્રવેશ્યા જણાય છે. શરૂમાં ગુપ્તાએ એમને નસાડી મૂક્યા, પણ પાછળથી તેઓએ ફરી પ્રવેશ કર્યો ને સિંધુ નદીની પૂર્વના ભાગમાં મેહર લેકએ અને દક્ષિણ તરફ ગુર્જરેએ વસવાટ કર્યો.૭૦ સુરાષ્ટ્રમાં મોરબીમાં મેહર લેકોનું રાજ્ય કહેવાયું છે. ત્યાં સિંધવ આવતાં તેઓ સેંધાના પડખે રહ્યા છે. આજના મેર પોતાને સુરાષ્ટ્રના રણધીરજી જેઠવા(બરડા પ્રદેશમાં વીસ ગામના ધણી)ના વંશજો કહેવડાવે છે. આમ તેઓ જેઠવા રાજપૂતની આશ્રિત જાતિના છે. મેર જાતિ રાજપૂત સાથે પુષ્કળ પ્રમાણમાં ભળી ગઈ છે, એમ મેરની કેશવારા, રાજશાખા, ઓડેદરા, સિસોદિયા, પરમાર, સોલંકી, ચૌહાણ, ચૂડાસમા, ભટ્ટી, જાડેજા, ચાવડા, વાઢેર, વાળા ઈત્યાદિ જુદી જુદી શાખાઓ પરથી જોવા મળે છે.૭૧ તળાજામાં તેરમી સદીમાં મેહર(મેર)કુલના રાજા રાજ્ય કરતા હતા.9 હાલ તેઓ વાળાના વંશજ મનાય છે. આ કુલનામને ઈરાની ઉમર, સં. મદિર શબ્દ સાથે સંબંધ હોવાનું જણાય છે. સેંકે - સૌ પ્રથમ સે કે રાષ્ટ્રો ને કદંબોના ખંડિયા રાજા તરીકે દેખા દે છે, કએની સત્તાના અસ્ત પછી તેઓ ચાલુક્યોના આશ્રિત જણાય છે અને ચાલુક્યો સાથે લગ્નસંબંધથી પણ જોડાયેલા છે. એમણે ગુજરાતમાં ર૦૦ જેટલાં વર્ષ સુધી રાજ્ય કર્યું જણાય છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન [૪૪૭ સેંદ્રકો પોતાને ભુજગેંદ્ર- અન્વય કે ફણાદ્રિવંશના કહેવડાવે છે એ પરથી તેઓ નાગ જાતિના હોવાને સંભવ છે. મહારાષ્ટ્રના શિંદે સેંદ્રિકેના અનુગામી વંશ આજે પણ નાગચિહ્ન રાખે છે. ૭૩ કટચુરિઓ આ સમયમાં જ દક્ષિણ ગુજરાતમાં કટચુરિઓનું રાજ્ય સ્થપાયું છે. તેઓ કૃતવીર્યને પુત્ર અજુનથી પોતાને વંશ ગણે છે; અર્થાત તેઓ પોતાને હૈહયો' તરીકે ઓળખાવે છે.૭૪ તેઓ ચાલુક્યોને વફાદાર રહ્યા છે. રાખો (રાઠોડ) મૈત્રકકાલ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની સત્તાનાં પગરણ શરૂ થયેલાં જોવા મળે છે. આ કુલ અંગે માનવામાં આવે છે કે અશોકના ધર્મ લેખમાં દર્શાવેલા રાષ્ટ્રિકો-રાઠી લેકે દખણમાં ગયા હશે ને ત્યાંથી ક્ષત્રિયત્ન પ્રાપ્ત કરીને રાષ્ટ્રકૂટ નામે ઓળખાવા લાગ્યા હશે. રાષ્ટ્રકૂટ રાજાઓમાં કન્નડ અસર જોવા મળે છે એ પરથી પણ તેઓ અહીં દખણ (કર્ણાટક)થી આવેલા જણાય છે. દખણમાં એમણે ચાલુક્યોની મહાસત્તાનું ઉમૂલન કરી સામ્રાજ્ય સ્થાપ્યું હતું; મૈત્રકકાલના અંતભાગમાં તેઓની સત્તા દક્ષિણ ગુજરાતમાં સ્થપાઈ અને આગળ જતાં એ એક ઉત્તર ગુજરાત સુધી પ્રસરી. દખણમાં પછીના ચાલુક્યોના હાથે એમની સત્તા તૂટી પડતાં અહીં પણ એમની સત્તા અસ્ત પામી. આગળ જતાં તેઓનું એક રાજ્ય કનોજમાં સ્થપાયું ત્યાં તેઓ “રાઠેડ' તરીકે ઓળખાતા, ૧૨ મી સદીના અંતભાગમાં મુસલમાનોએ કનોજથી એમને દક્ષિણમાં હાંકી કાઢેલા અને સોલંકી રાજાની મદદથી એમણે મહેસાણા તાલુકાના સામેત્રા ગામમાં રાજ્ય સ્થાપ્યું.૭૭ પાછળથી સેલંકી કાલના અંતભાગમાં મારવાડના રાઠોડ કુલના એક કુંવરે ઈડરમાં પોતાની રાજસત્તા સ્થાપી. આ સત્તા સલતનત-કાલ દરમ્યાન પ્રબળ રહી. આ રાઠોડકુલના એક બીજા રાજપૂતે દ્વારકાને કબજે લીધો. “વાજા” અને “વાઢેલ” એ આ રાઠોડકુલની શાખાઓ ગણાય છે.૭૮ ગુર્જર ગુર્જરોને પ્રથમ ઉલેખ બાણના હર્ષચરિતમાં અને યુઅન સ્વાંગના પ્રવાસવર્ણનમાં જોવા મળે છેગુર્જર કોણ એ પ્રકને ભારે વિવાદ ઊભો કર્યો છે. એક તરફથી “ગુર્જર' શબ્દને જાતિવાચક તરીકે ઘટાવીને ગુર્જર પરદેશી જાતિના Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ] ઈતિહાસની પૂર્વભૂમિકા [ અ. છે એમ માનવામાં આવે છે, તે બીજી તરફથી “ગુર્જર' શબ્દ પ્રદેશવાચક છે એમ દર્શાવીને ગુર્જર પરદેશી નહિ, પણ આ દેશના જ છે, એ મત પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ભગવાનલાલ,૮૦ જેકસન,૮૧ ભાંડારકર, વિન્સેન્ટ સ્મિથ, ૮૩ હર્નલ ૮૪ રત્નમણિરાવ૮૫ અને સાંકળિયા જેવા વિદ્વાનેએ પહેલા મતને એટલે કે ગુર્જરો પરદેશી છે એ મતને સમર્થન આપ્યું છે, જ્યારે ઓઝા,૮૭ ચિંતામણરાવ વૈઘ, ૮ આયંગર અને મુનશી૯૦ જેવા વિદ્વાનોએ ગુર્જરોને આ દેશના જ ગણ્યા છે, તથા એમને પ્રાચીન ક્ષત્રિયોના વંશજો તરીકે ઓળખાવવાને પ્રયત્ન કર્યો છે. વિદેશી ઉત્પત્તિને મત - ગુર્જરે પરદેશી છે ને ૫ મી-૬ ઠ્ઠી સદી દરમ્યાન આવેલા પરદેશી ધાડાના ભત દૂણ, અજર, અવાર કે જુ-જુઆ (Juan-Juan) સાથે તેઓ પણ ભારતમાં આવ્યા છે. ટૌડ આ ગુર્જરને ગ્રીક સુભટોના વંશજો તરીકે સ્થાપિત કરે છે. હિમાલયના પશ્ચિમ ભાગમાં ને સિંધુથી ગંગા સુધી અને હઝારાના પહાડેથી નર્મદા સુધી “ગુર્જર” નામ ધારણ કરનાર લોકો મળે છે. કાશ્મીરમાં ભરવાડની એક જાતિ પિતાને “ગુર્જર” નામે ઓળખાવે છે. જમનાના ઉપર વાસમાં ને ગંગા-જમુનાની વચ્ચેના પ્રદેશમાં ગુર્જર વસ્તી હતી એવા પુરાવા મળે છે. પંજાબમાં ગુજરાત ગુજરાનવાલા વગેરે નામના સ્થળે, ગ્વાલિયર રાજાના ગુર્જરગઢને ઉલ્લેખ, દક્ષિણ રાજસ્થાનના રાજ્યનું ગુર્જર”નામ, નર્મદાકાંઠા પર ને નાગપુરમાં કે દક્ષિણમાં પણ મળતા ગુર્જર ઉલ્લેખો–આ બધા પરથી પરદેશી ગુર્જર જાતિ પેશાવરથી નર્મદા સુધી ને એનાથી નીચેના ભાગમાં ભ્રમણ કરતી અને ઠેર ઠેર વસવાટ કરતી અહીંના વર્ણની ને જાતિની વ્યવસ્થાવાળા સમાજમાં ભળી ગઈ એમ માનવામાં આવે છે. રાજસ્થાનમાં એમને મોટો વસવાટ જણાય છે. ગુર્જર રાજપૂતો, ગુર્જર બ્રાહ્મણ અને ખેડૂત, કડિયા એવી બધી વર્ણ-જ્ઞાતિઓમાં તેઓ ભળી ગયેલા જણાય છે. ભાટચારણાની પરંપરા પ્રમાણે અને પૃથુરાજરાસોની વિગતો પ્રમાણે આબુ પર આવેલ વસિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી પવિત્ર થઈને “રાજપૂત-ક્ષત્રિય તરીકે બહાર આવેલા પ્રતિહારે, ચાહમાને, ચાલુક્યો અને પરમાર નામે ઓળખાવા માંડેલા. રાજસત્તા ધરાવતા આ રાજપૂતો પરદેશી ગુર્જર જાતિના છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું | પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન [૪૯ દરમ્યાન વચ્ચે વચ્ચે જનજાતીય ગણરાજ્યો જેવાં કે યૌધેય, માલવ ને આભીર નજરે ચડે છે, જયારે દૂણેના આગમન બાદ જનજાતીય ગણરાજ્યોને સ્થાને રાજપૂતોના કબીલા (લિસમૂહ) જેવા કે ચાહમાને, પરમારો અને પ્રતીહાર જોવા મળે છે. હ. ધી. સાંકળિયા ગુજરાતનાં કેટલાંક વ્યક્તિના મેના અભ્યાસ પરથી એવા નિર્ણય પર આવે છે કે ગુજરાતની જૂની ને નવી વસ્તી પરદેશની બનેલી છે.૯૩ એતદેશીય ઉત્પત્તિના મત૮૪ ગુર્જરે પરદેશી નથી, અર્બદ પર્વતની આસપાસને પ્રદેશ આ નામે ઓળખાતો હશે ને ત્યાં વસવાટ કરનાર વરતી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શોમાં વહેંચાયેલી હશે. આ લેકે બીજા પ્રદેશમાં જતાં એમના વતનના નામ પરથી “ગુર્જર કહેવાતા હશે, જેમ ગૌડ, દ્રાવિડ ઇત્યાદિ પણ વતનના નામ પરથી ઓળખાયા છે તેમ. દક્ષિણ રાજસ્થાન અને એની આસપાસના આનર્ત, સુરાષ્ટ્ર, માલવ, ઉજજન ત્યાદિ પ્રદેશોમાં ગુર્જર રાજાઓએ રાજ્ય સ્થાપી સંગઠન કર્યું, પરિણામે આ રાજાઓનાં નામે બધા પ્રદેશ ઓળખાવા લાગ્યા હશે. આજે “ગુર્જર' તરીકે ઓળખાતા છૂટા છવાયા પ્રદેશ ત્યારે વિશાળ ગુર્જર રાજયના અવશેષ હોય એ સંભવિત છે. દેશનું નામ રાજાઓને માટે વપરાયેલું ઉકીર્ણ ને સાહિત્યિક લેખમાં જેવા મળે છે, જેમકે લાટ, માલવ, કુંતલ, ચેદિ “ગુર્જરીને પણ દેશનું નામ ગણવું જોઈએ ને એના રાજાઓને ઉલેખ “ગુર્જર” નામે થાય એ સ્વાભાવિક છે. બાણના “હર્ષચરિતને ઉલેખ ગુર્જર પ્રદેશના રાજા તરીકે સમજી શકાય ને યુઅન શ્વાગે ભીનમાલના ગુર્જર રાજને “ક્ષત્રિય” કહ્યો છે તે અહીને જ ક્ષત્રિય છે એમ દર્શાવે છે એમ સમજવું જોઈએ. બીજ, કોઈ પણ પ્રદેશના સામાન્ય રહીને દેશના નામ પરથી જ ઓળખવામાં આવ્યા છે તેથી ગુર્જર બ્રાહ્મણ ક્ષત્રિયો અને વેશ્યો માટે વપરાતો શબ્દ વતનસૂચક ગણુ જોઈએ. ત્રીજુ, ગુર્જરે જે પરદેશીઓ હેય તે તેઓ આટલી ઝડપથી વર્ણની અને જ્ઞાતિની વ્યવસ્થામાં મળી ગયા છે એ સંભવિત લાગતું નથી, જયારે પ્રણો છેક Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ] . ઇતિહાસની પૂર્વભૂમિકા [ પ્ર. ૧૧ મી સદી સુધી ભળી શકયા નથી. ત્યારે તે ખાસ વળી પરદેશીઓને બ્રાહ્મણ તરીકે સ્વીકાર જવલ્લે જ જોવા મળે છે (મગ બ્રાહ્મણોને અપવાદ બાદ કરતાં). શક કે “કુષાણ બ્રાહ્મણ કે વૈશ્ય જોવા મળતા નથી, જ્યારે ગુર્જર બ્રાહ્મણ, ક્ષત્રિય ઇત્યાદિ વર્ણ જોવા મળે છે. ચેથું, ગુર્જરો આ પ્રદેશમાં આવ્યા તે પહેલાંની આ પ્રદેશની મૂળ વસ્તી ક્યાં ગઈ? બહારથી આવનારી જાતિ એમને નિમ્ ળ કરે એ સમજી શકાતું નથી. વળી આ દેશના જૂના આર્ય-કવિડ ક્ષત્રિય ક્યાં ગયા? આબુ પર આવેલા વસિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી જે ચાર (પ્રતીહાર, ચાલુક્ય પરમાર અને ચાહમાન) રાજપૂતની ઉત્પત્તિ દર્શાવવામાં આવે છે તે પૃથુરાજરાસોની માહિતીને આધારે છે, પણ રાસોની માહિતી આધારભૂત ગણી શકાય તેવી નથી. વળી આ ચાર રાજપૂત અગાઉ અન્યથા ઓળખાતા જણાય છે, જેમકે ચૌહાણ સૂર્યવંશી તરીકે. આ ઉપરથી અગ્નિકુલની ઉત્પતિ તે પાછળથી પ્રચારમાં આવી હશે અને એ પહેલાં પણ આ રાજપૂત-ક્ષત્રિય નાની મેટી ઠકરાતમાં રાજ્ય કરતા હશે. આમ બંને પ્રકારના મંતવ્યો પાછળ સબળ દલીલે રજૂ કરવામાં આવી છે અને આ ચર્ચારપદ વિવાદને હાલ તુરતમાં અંત આવી શકે એમ લાગતું નથી. ચાહમાન (ચૌહાણ). ભરૂચના ચાહમાન રાજાઓનાં નામનું મૈત્રક રાજાઓનાં નામે સાથેનું સામે જોઈને હ. ધી, સાંકળિયા ચાહમાન અને મૈત્રકનું એક સમાન મૂળ હેવું જોઈએ એવું અનુમાન કરે છે. આબુના અગ્નિકુંડમાંથી રાજપૂત ક્ષત્રિય તરીકે બહાર આવેલા ચાર રાજપૂતોમાં ચાહમાન એક ગણાય છે અને તેઓ પરદેશી ગુર્જર જાતિના જ છે એવો એક મત ભાંડારકર જણાવે છે, તેમ ભારતમાં એમનો મૂળ નિવાસરથાન અહિચ્છત્ર (આ સ્થળ ઘણી બધી પરદેશી ટોળીઓનું ભારતવર્ષમાંનું મૂળ નિવાસસ્થાન જણાય છે) છે. ચાહમાને પરદેશી ટોળીના બ્રાહ્મણ તરીકે આવ્યા અને પાછળથી ક્ષત્રિય બન્યા છે.૯૬ બીજી તરફથી આઝા૯૭ ચાહમાનોને, અગ્નિકુંડમાંથી બહાર આવેલા બીજા ત્રણ રાજપૂતોની જેમ જ આ દેશના જૂના ક્ષત્રિયેના ભાગરૂપે ગણે છે. આ કુલના આદિ પુરૂષને અહિચ્છત્રમાં વસેલા વત્સ ગોત્રને બ્રાહ્મણ માનવામાં Page #478 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન [ ૪૫૧ આવે છે. એ પરથી ચાહમાને મળે બ્રાહ્મણ છે અને અગ્નિકુલના રાજપૂત તરીકે તે પાછળથી ઓળખાતા થયા છે એમ જણાવે છે. ચાલુક્યો-ચૌલુક્યો - દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં ચાલુક્યોની સત્તા જોવા મળે છે. આ ચાલુક્યો એ કર્ણાટક- મહારાષ્ટ્રમાંના વાતાપિબદામી)ના ચાલુક્ય રાવંશની એક શાખા (એમની બીજી એક શાખા વેગીમાં જોવા મળે છે) જણાય છે. ગુજરાતના આ ચ લુક્ય અને મહારાષ્ટ્ર-કર્ણાટકના ચાલુક્ય એક જ છે, એટલું જ નહિ, ૧૦ મી સદી અને એ પછીના ગુજરાતના ચૌલુક્ય પણ આ જ કુલના છે. દક્ષિણના ચાલુક્યોનું ચિહન “વરાહ” છે, જ્યારે ગુજરાતના ચૌલુક્યોનું ચિહન “નંદી” છે, એ હકીકતનું અર્થઘટન એ પ્રમાણે કરી શકાય કે ચાલુક્યો શરૂઆતમાં વણવધર્મ પાળતા હશે ને દક્ષિણમાંથી નીકળ્યા બાદ શૈવધર્મી બન્યા હશે.૯૮ લાટ દેશના સેલંકી રાજા કીર્તિરાજના તામ્રશાસનમાં લખેલા “ચાલુક્ય શબ્દ તેમજ એના પુત્ર ત્રિલોચનપાલના તામ્રપત્રમાં લખેલા “ચૌલુક્ય શબ્દ પરથી ચાલુક્ય-ચૌલુક્ય એક જ છે એમ સ્પષ્ટપણે જોઈ શકાય છે૨૯ દક્ષિણના આ ચાલુક્ય પિતાને હારીતીના પુત્રો અને માનવ્ય ગોત્રના ગણે છે,૧૦૦ તેથી તેઓ પિતૃપક્ષે મનુના ગોત્રના અને માતૃપક્ષે હારતી કુલના જણાય છે, અને એ મૂળ બ્રાહ્મણે હેવા જોઈએ. દક્ષિણના આ કુલની ઉત્પત્તિ અંગેની પૌરાણિક માન્યતા પ્રમાણે ભરદ્વાજ મુનિએ પોતાનું અપમાન કરનાર પદને શાપ આપવા માટે ચલુક(બા)માંથી લીધેલા જળમાંથી સાક્ષાત વિજયની મૂર્તિરૂપ જે પુરુષ ઉત્પન્ન થયે તેમાંથી ચાલુક્ય-ચૌલુક્ય વંશ પ્રવર્યો.૧૦૧ વળી બીજી માન્યતા પ્રમાણે એમની ઉત્પત્તિ બ્રહ્માના ચલુમાંથી ગણવામાં આવી છે. ૧૦૨ દસમી સદીમાં ગુજરાતમાં પાટણ ને લાટમાં ચૌલુક્યકુલ સત્તારૂઢ થયાં છે. તેઓ આગળ જતાં પિતાના વંશની ઉત્પત્તિ બ્રહ્માના ચુલક(બા) માંથી દર્શાવે છે ને વાઘેલા–સોલંકી પણ પિતાની ઉત્પતિ આ જ પ્રમાણે દર્શાવે છે. ૧૦૩ - આબુ પર્વત ઉપર વસિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી ચાર રાજપૂતો ઉત્પન્ન થયા તેઓમાં ચ લુથોને સમાવેશ થાય છે. જેકસન, ભગવાનલાલ, ભાંડારકર Page #479 -------------------------------------------------------------------------- ________________ [પ્ર. ૪૫ર ] ઇતિહાસની પૂર્વભૂમિકા વગેરે આ અગ્નિકુલની પરંપરામાં માને છે કે ચાલુક્યો પરદેશી ગુર્જર જાતિના હશે એમ અનુમાન કરે છે. ભાંડારકર૦૪ દર્શાવે છે તેમ ચાલુક્યોના સમયમાં જ ગુર્જરત્રા-ગુજરાત” એવાં પ્રદેશનાં નામ દેખા દે છે, તેથી ચાલુક્યો ગુર્જર જાતિના છે. તેઓ માને છે કે “ચાલુક્ય –ચૌલુક્ય’ અને એને મળતાં નામેએ ઓળખાતી આ જાતનાં બે ધાડાં આવેલાં જણાય છે : એક છઠ્ઠી સદીના અંત ભાગમાં આવ્યું, જે દક્ષિણને ચાલુક્યવંશ વિકસાવે છે ને એમની એક શાખા દક્ષિણ ગુજરાતમાં પણ સત્તારૂઢ થાય છે; બીજું ધાડું ૧૦ મી સદીની મધ્યમાં આવ્યું, જે કનોજ અને ગુજરાતના ચૌલુક્ય કે સોલંકી વંશ વિકસાવે છે. આમ ઉત્તર ને દક્ષિણને ચાલુ-ચૌલુક્યની ઉત્પતિ એક જ ટોળીમાંથી થઈ હશે એમ દર્શાવે છે. ગુજરાતમાં બંને ધાડાંઓના વંશજોએ રાજ્ય સ્થાપ્યાં છે, કેમકે દક્ષિણ ગુજરાતનું એ મૈત્રકકાલીન રાજ્ય દક્ષિણમાંથી આવેલું છે ને પછીના સૌરાષ્ટ્રના ચાલુકો અને ઉત્તર ગુજરાતના ચૌલુક્યો-સેલંકીઓ (વાઘેલા સોલંકી સહિત) ઉત્તરમાંથી આવેલા જણાય છે. અ.મુ. મજુમદાર ૦૫ ચાલુક્યને ગુર્જર જાતિના ગણવા માટે પૂરતાં પ્રમાણ નથી એમ જણાવે છે, કેમકે દસમી સદી પહેલાં પણ નાંદીપુરીના ગુર્જર નામના અને ગુર્જર-પ્રતીહારના રાજવંશે જોવા મળે છે, એટલે “ગુર્જર નામ ચાલુક્યસમયમાં જ દેખાયું એમ કહી શકાય નહિ. તેઓ દર્શાવે છે કે “ચાલુક્ય નામને ઉલેખ પુરાણોમાં આવે છે. માર્કડેય, મત્સ્ય અને વાયુ પુરાણમાં ચુલિકેશુલિકેને ઉલેખ ભારતની ઉત્તરે આવેલા પ્રદેશની લંપ, કિરાત ને કાશ્મીરની ટાળીઓ સાથે થયો છે. ચરકસંહિતામાં બાલિક, પદૂલવ, ચીના અને શક સાથે ચૌલિકને ઉલ્લેખ છે. હરાહના અભિલેખમાં આંધ-ગૌડ સાથે લિકને ઉલ્લેખ છે તે “ચાલુ જ છે. આ નામે પલવ શબ્દ “સુરક ને “સુલક. સલિક દ્વારા સેડિયન સાથે સંબંધ ધરાવે છે એમ બતાવી ચાલુક્યો સોયિન’ હતા એમ દર્શાવ્યું છે. યેચી પહેલાં સોયિન ને પાછળથી બૅટ્રિયન' તરીકે ઓળખાય છે. આમ મજુમદારના મતે ચાલુક્યો પરદેશી છે, પરંતુ ગુર્જર નહિ, સોયિન છે. ચાલુક્યો પરદેશી નથી અને આ દેશના પ્રાચીન આર્ય–દ્રવિડ ક્ષત્રિયોના વંશજ છે એમ ઓઝા ભારપૂર્વક દર્શાવે છે. અગ્નિવંશી રાજપૂત તરીકે ઓળખાતા Page #480 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુ] પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને અગમન [ ૪૫૩ થયા તે પહેલાં ચાલુકયો સૂર્યાવંશી જણાય છે, તેથી તેઓ ગુર્જર નથી, પણ અનુદાચલની આસપાસના પ્રદેશના ક્ષત્રિય છે એમ તેએ જણાવે છે.૧૦૬ મૈત્રક સમયનાં કેટલાંક રાજકુલ પરદેશી જાતિનાં જણાય છે, તે કેટલાંકની ઉત્પત્તિ વૈશ્ય કે બ્રાહ્મણ આદિપુરુષથી થયેલી જોવા મળે છે. વળી રાજ્યના અધિકારીઓની પસંદગી બધા વર્ણાંમાંથી કરવામાં આવતી હોય એ સભવિત છે. વલભીના રાજા શીલાદિત્યે અમાત્યની પસંદગી માટે ચારે વર્ણોના વિચાર કરી જોયા હતા એવા ‘ઉદયસુ દરીકથા’માં ઉલ્લેખ આવે છે, છતાં અધિકારીએનાં ઉલિખિત નામેા પરથી તેા મેાટે ભાગે રાજ્યતંત્રના અધિકાર અને દાનશાસનમાં દૂતક તરીકેના અધિકાર ક્ષત્રિયકુલની વ્યક્તિને જણાય છે. ૧૦૭ બ્રાહ્મણા મૈત્રકા, ત્રૈકૂટકો, કટન્ચુરિ અને નાંદીપુરીના રાળનાં દાનશાસન પરથી બ્રાહ્મણાના ખ્યાલ આવે છે. બ્રાહ્મણા ધાર્મિક અને એકદર સામાજિક જીવનમાં મુખ્ય ભાગ લેતા હશે. બ્રાહ્મણાની ઓળખમાં એમનું નામ, પિતાનુ નામ, ગેાત્ર, વેદશાખા અને નિવાસસ્થાન મુખ્ય જણાય છે.૧૦૮ વળી બ્રાહ્મણે એ સ્થળાંતર કર્યુ હાય તા એ કયા સ્થળેથી કયા અન્ય સ્થળે કર્યું છે એ સ્થળોના પણ ઉલ્લેખ જોવા મળે છે. . દાનશાસનામાં ઉલ્લિખિત બ્રાહ્મણાની વસ્તી જંબુસર ને એની આસપાસના પ્રદેશમાં સૌથી વધુ તે અન્ય સ્થળામાં–વલભી, સિ ંહપુર, ગિરિનગર, ખેટક, નગરક, આનંદપુર, ભરૂચ, કચ્છ તે નવસારિકામાં–પ્રમાણમાં વધુ જોવા મળે છે. અહિચ્છત્ર (ઉ.પ્ર.), ગિરિનગર(સૌરાષ્ટ્ર ને દશપુર(માળવા)નાં ત્રણ ચાર કુટુંબ બાદ કરતાં દક્ષિણ ગુજરાતનાં બધાં જ કુટુંબ જ પ્રુસર તે ભરૂચની આસપાસનાં જાય છે.૧૦૯ એ બ્રાહ્મણાનાં ગાત્રામાં વત્સ, ભારદ્વાજ, દૌર્ણાકીય અને કોલ્ડ્રિન્ય સૌથી વધુ જણાય છે; અન્યમાં ચૌલિ, ધૂમ્રાયણ, હારીત, કાશ્યપ, લક્ષ્મણુ, શ્રાવાણુ, માઇર, વશિષ્ઠ, ગા, ભાર્ગવ, શારાક્ષિ, તાપસ, આત્રેય, દ્રોણાયન, કૌશ્રવસ, પારાશર, ગાગેÖય, કષ્ડિલ, માનવ, શાંડિલ્ય, જગણુ, કૌશિક, એપસ્વસ્તિ, ઉપમન્યુ પ્રત્યાદિ ગાત્રા પણ જણાય છે. ૧૧૦ વેદશાખામાં સૌથી વધુ ઉલ્લેખ યજુર્વેદની વાજસનેયી શાખાના અને ત્યાર બાદ સામવેદની છાંદોગ્ય શાખાને આવે છે. અથર્વવેદી તે ઋગ્વેદી બ્રાહ્મણોના પણ ઉલ્લેખ આવે છે.૧૧૧ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [ . ભાંડારકર ૨ વલભી અને આનંદપુરના મૈત્રકકાલીન બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ હવાને મત વજૂ કરે છે. નાગર બ્રાહ્મણેમાં આજે પ્રચારમાં છે અને ૭૦૦ વર્ષ પહેલાં પણ હતા તેવા તેર નામાંતેના પૃથક્કરણ પરથી તેઓ આ મત પર આવે છે. વળી તેઓ જણાવે છે કે નાગર બ્રાહ્મણોમાં પણ પરદેશી જાતિનું ઘણું બધું મિશ્રણ થયું હોવું જોઈએ. નાગર જ્ઞાતિના નામાંતમાં દેવ (બ્રાહ્મણોમાં પ્રચલિત), વર્મન્ (ક્ષત્રિયોમાં પ્રચલિત), અને ગુપ્ત (વૈોમાં પ્રચલિત), રાસ (શકોમાં પ્રચલિત) એવા નામાંત જોવા મળે છે. એ ઉપરથી બધા વર્ણોનું નાગરમાં મિશ્રણ થયું છે એમ માનવા કરતાં આ નામાં જુદી જુદી ટેળીઓનાં કુલસૂચક નામ હેય અને એ બધી ટેળીઓ નાગર બ્રાહ્મણોમાં ભળી હોય એમ માનવું વધુ યોગ્ય છે એમ તેઓ માને છે. વળી આ નામાંતોનું સામ્ય જોઈને તેઓ બંગાળાના કાયર તથા ગુજરાતના નાગર બ્રાહ્મણ વચ્ચે સંબંધ જુએ છે. પ્રશ્નોરા નાગરની ટોળીઓ નગરકોટ (અહિચ્છત્રની નજીકમાં) સ્થળેથી પરિભ્રમણ કરતાં કરતાં ગુજરાતમાં આવીને નાગર બ્રાહ્મણમાં ભળી ગઈ હેય ને અહિચ્છત્ર પાસે આવેલ “નગર” નામે કઈ સ્થળના નામ પરથી સૌ નાગર કહેવાયા હોય એવું અનુમાન કરે છે. આમ ગુજરાતના નાગર બ્રાહ્મણો પણ પરદેશી જાતિના છે. સાંકળિયા ૧૩ જણાવે છે કે આનંદપુરના મૈત્રક બ્રાહ્મણોમાં જણાતા કેટલાક નામાં તત્કાલીન બીજા પ્રદેશના બ્રાહ્મણેમાં પણ જોવા મળે છે, તેથી બીજા પુરાવા ન મળતાં આનંદપુરના મૈત્રક બ્રાહ્મણોને નાગર બ્રાહ્મણ ગણી શકાય નહિ. સુરાષ્ટ્રની પ્રજા વેપારવાણિજ્યમાં મોખરે હતી. વણિકે અંતર્દેશીય તેમજ વિદેશી (સમુદ્રપારના સુધાં) વેપાર કરતા. વણિકામાં નાવિકપતિઓ અને સાથેવાહના ઉલેખ આવે છે. યુએન સ્વાંગ નોંધે છે કે દૂર દેશાવરની વિરલ અને અમૂલ્ય ચીજો અહીં પુષ્કળ પ્રમાણમાં જમા થતી અને વલભીપુરમાં કરોડપતિએનાં સે એક જેટલાં ઘર હતાં. અજિત કક્ક નામના વાણિયાએ વિહાર બંધાવ્યાને ઉલેખ છે. આ પરથી ધનિક વૈશ્ય ધર્મસ્થાને પાછળ દાન કરતા એમ જોવા મળે છે.૧૧૪ મૈત્રકકાલીન રાજાઓએ આપેલાં દાનશાસનેમાં બ્રાહ્મણો અને શ્રમણો ઉપરાંત કેટલીક વાર વાણિજ્યક, વહેંકિ (સુથાર), કણબી, નાપિત અને કુંભારને ઉલેખ આવે Page #482 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન [૪૫૫ છે. વલભીનાં ખંડેરોમાં મળતા અવશેષો પરથી સોની, મણિયાર, લુહાર, કંસારા, વણકર, દરજી, માળી જેવા અન્ય ધંધાદારી વર્ગોનું તથા કુટુંબી (કણબી)-ખેડૂતનું સૂચન થાય છે. વળી પરિચારકર્મ જેવાં કે પગચંપી કરનાર, પથારી કરનાર, દાંત રંગનાર વગેરે વર્ગો હેવાનું કેટલાક આનુષંગિક પુરાવાઓ પરથી ફલિત થાય છે. યુઅન ક્વાંગ ચાર વર્ણોનો નિર્દેશ કરે છે તથા ગુલામીના રિવાજની પણ નોંધ કરે છે. આ બધા ઉલ્લેખો પરથી હજી સમાજમાં જ્ઞાતિભેદ પ્રચલિત થયેલા જણાતા નથી, ફક્ત ધંધાદારી વર્ગો જ જણાય છે. આ પછીના સોલંકી કાલના સાહિત્ય અને લેખોમાં બ્રાહ્મણ અને વાણિયાની જુદી જુદી પેટા-જ્ઞાતિઓનો ઉલેખ આવે છે, પણ મૈત્રકક લીન લેખમાં માત્ર રાજવંશનાં જુદાં જુદાં કુલેને, બ્રાહ્મણોનો તેમજ ધંધાદારી વર્ગોને, વણિકોને અને ખેડૂતોને જ ઉલ્લેખ આવે છે. ૧૧૫ અનુમૈત્રકકાલ (ઈ.સ. ૭૮૮-૯૪). અનુમૈત્રકકાળ દરમ્યાન ચા-ચાવડાઓ, રાષ્ટ્ર, પ્રતીહારે, ચાલુક્યો, સેંધા અને પરમારો ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં સત્તા ધરાવતા જણાય છે. એ પૈકી ચાવડા, પરમાર અને પ્રતીહાર રાજકુલોને પહેલવહેલે પરિચય આ કાલમાં થાય છે. ચાવડા રાજસ્થાનના ભીનમાલમાં, સૌરાષ્ટ્રના વઢવાણમાં અને ઉત્તર ગુજરાતના અણહિલવાડ પાટણમાં ચાવડા વંશનાં રાજ્ય જોવા મળે છે. વઢવાણુના ચાપવંશી રાજા ધરણવરાહના શિક વર્ષ ૮૩૬(ઈ. સ. ૯૧)ના દાનપત્ર પ્રમાણે પૃથ્વીએ શંકરને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે જ્યારે ધ્યાનમગ્ન બની છે ત્યારે અસુરે અમને દુઃખ દે છે એ અમારાથી સહેવાતું નથી. આથી શંકરે પોતાના ચાપમાંથી પૃથ્વીની રક્ષા કરી શકે તે પુરષ ઉત્પન્ન કર્યો ને એનાથી ચાપવંશ પ્રસિદ્ધ થયે. આમ બ્રહ્માના ચુલકમાંથી ચૌલુકોની ઉત્પત્તિ દર્શાવવામાં આવે છે તેવા જ પ્રકારની ચાપવંશીઓની ઉત્પત્તિ ગણાય છે. * ડે એમને સીથિયન-શક ગણ્યા છે ૧૧૭ કેટલાક એમને ગુર્જર ગણે છે. ચાપેકટ અને ગુર્જર ભિન્ન છે એમ ઓઝા દર્શાવે છે અને ચાપ નામના Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [ પ્ર. કાઈ મૂળ પુરુષના નામ પરથી ‘ચાપ' નામે વંશ એળખાવા લાગ્યા હશે એમ માને છે.૧૧૮ પરમારો પૂર્વ ગુજરાતના ઉત્તર ભાગમાં માળવાના પરમાર વંશની સત્તા હતી. આ વંશના આદ્ય રાજા પ્રતીહારાના સામત લાગે છે. પરમાર રાજપૂતાની ઉત્પત્તિ પણ આમુના અગ્નિકુંડમાંથી કહેવામાં આવે છે અને એ પ્રમાણે તે મૂળે ચાલુકયો, ચાહમાનો ને પ્રતીહારાની જેમ પરદેશી ગુર્જર-જાતિના છે એમ જણાવવામાં આવે છે. એમની ઉત્પત્તિના વૃત્તાંતમાં પણ એમની ઉત્પત્તિ આણુના અગ્નિકુ‘ડમાંથી જ કહેવામાં આવી છે. પરમારાના મૂળ પુરુષનુ નામ ‘ધૂમરાજ’ પણ આ માન્યતાને ટેકા આપે છે.૧૧૯ F ઓઝા એમને પરદેશી જાતિના ન ગણતાં આ જ દેશના પ્રાચીન ક્ષત્રિયાના વંશના ગણે છે તે તેએ મૂળે મુની આસપાસ રાજ્ય કરતા હશે એમ માને છે. ત્યાંથી એમણે મારવાડ, સિધ અને ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરી હશે. તે અગ્નિવંશી રાજપૂતા તરીકે ઓળખાતા થયા તે પહેલાં બ્રહ્મક્ષત્રિય કુલના જણાય છે. રાજા મુંજને દરબારના કવિ પદ્મગુપ્ત બ્રહ્મક્ષત્રિય કહે છે.૧૨૦ રાસમાળા’ જણાવે છે તે પ્રમાણે પારકરથી ચેડા પરમારા દુકાળના માર્યાં સૌરાષ્ટ્રમાં આવી વસ્યા, એમને વઢવાણના વાધેલા રાજાએ ભીલે સામે હુમલા કરવા રાકથા તે એમાં એમને સફળતા મળતાં રાજાએ એમને મૂળી, થાન, ચેાટીલા ને ચાબારી એ ચાર તાલુકા આપ્યા. મુસલમાનેાએ એમને ૧૧ મી સદીમાં કચ્છ-સૌરાષ્ટ્રમાંથી હાંકી કાઢવા જણાય છે. ૧૨૧ મુનશી જણાવે છે કે હરસાલના દાનપત્રમાં તે અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયા એવા ઉલ્લેખ નથી. એમના આદિપુરુષ ઘૂમરાજ પ્રતીહારાના સામત જણાય છે. પ્રતીહાર, ચાહમાન, ચાલુકય ને પરમાર એ પરસ્પર સંબંધ (અને લગ્નસંબંધ પણુ) ધરાવતી જાતિએ શરૂઆતમાં અગ્નિકુંડમાંથી ઉદ્ભવ થયાને દાવા કર્યાં નહાતા ને તે પરદેશી પણ નહાતા; લાહી ને પ્રણાલિકાના સંબંધથી તેમજ મૂળ વતન ગુર્-દેશના સંબધથી આ ચાર જાતિ ઈ. સ. ૫૫૦ થી ૧૩૦૦ સુધીના સમયમાં સામ્રાજ્ય બનાવવાની મહત્ત્વાકાંક્ષા સેવે છે તે તદનુસાર પરસ્પર અથડામણુમાં પણ આવે છે, એવા મત મુનશી રજૂ કરે છે.૧૨૨ Page #484 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જાતિએ ઉત્પત્તિ અને આગમન f ૪૫૦ ૧૨ સુધ] પ્રતીહા। ( પઢિયા ) પ્રતીહાર' એ રાજ્યાધિકારના પદ પરથી વંશનું નામ પડયુ` હશે, મૂળ પુરુષના નામ પરથી નિહ. યુના અગ્નિકુંડમાંથી અગ્નિવંશી રાજપૂત તરીકે જાણીતા થયા તે પહેલાં તેઓ સૂર્યવંશી તરીકે એળખાતા. તે પરદેશી ગુર્જરા નથી એમ ઓઝા, મુનશી વગેરે વિદ્રાના માને છે. હરિચદ્રને ગુર્જર–પ્રતીહાર વંશના આદિપુરુષ માનવામાં આવે છે. એ બ્રાહ્મણ હતેા અને એ સ્ત્રીઓને પરણ્યા હતા-એક બ્રાહ્મણી ને ખીજી ક્ષત્રિયા. ક્ષત્રિય રાણીના પુત્ર ક્ષત્રિય પ્રતીહાર. એ શાસ્ત્ર મૂકી શસ્ત્ર ધારણ કરે છે અને પ્રતીહાર વંશ શરૂ કરે છે.૧૨૩ પ્રતીહારો પણ ગુર્જર જાતિના ને પરદેશી છે તથા આખુ પરના અગ્નિકુંડમાંથી પ્રતીહાર રાજપૂત' તરીકે બહાર આવે છે તે રાજસત્તા પ્રાપ્ત કરે છે એવા બીજો મત છે.૧૨૪ દક્ષિણના લાકાનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રકૂટના રાજ્ય-અમલ સાથે દખ્ખણના—મહારાષ્ટ્ર અને કર્ણાટકના લેાકેા ગુજરાતમાં આવીને વસ્યા હોય એવા પુરાવા મળે છે. રાષ્ટ્રકૂટ રાજાઓએ મહારાષ્ટ્રિય અને કાનડી બ્રાહ્મણેાને દાનશાસન આપીને ભરૂચ અને સુરત જિલ્લામાં વસાવ્યાના ઉલ્લેખ મળે છે. વળી આ કાલ દરમ્યાન દક્ષિણમાંથી જૈન સાધુએ પણ આવ્યા છે.૧૨૫ જૈન ‘રિવ’શપુરાણુ’ તથા ‘બૃહત્કથાકાશ'માં વ માનપુર(વઢવાણ )ના જૈન પુન્નાટસધના સાધુઓના ઉલ્લેખ મળે છે.૧૨૬ એ પરથી પુન્નાટ—ઝુર્ણાટકથી જૈન સાધુઓ પણ ગુજરાતમાં આવેલા જણાય છે. વળી સેનામાં તે રાજ્યવહીવટ અર્થે પણ લેક દક્ષિણમાંથી ગુજરાતમાં આવ્યા હશે એમ અનુમાન કરી શકાય. બ્રાહ્મણા રાષ્ટ્રકૂટ દાનશાસનેામાં બ્રાહ્મણના ઉલ્લેખ મળે છે. જેમ મૈત્રકકાલીન બ્રાહ્મણામાં જ ખુસર અને ભરૂચની આસપાસના બ્રાહ્મણાના સાથી વધુ ઉલ્લેખ જોવા મળે છે તેમ અનુમૈત્રક કાલનાં દાનશાસનેામાં ગાવટ્ટન (વડાદરા નજીક ) સ્થળના બ્રાહ્મણાના સાથી વધુ ઉલ્લેખ જોવા મળે છે. જ ભુસર (ભરૂચ નજીક), Page #485 -------------------------------------------------------------------------- ________________ | [ પ્ર. ૪૫૮ ] ઇતિહાસની પૂર્વભૂમિકા ગેવન (વડોદરા નજીક) તથા બેરસદ (ખેડા નજીક) એ દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં બ્રાહ્મણની વસાહતનાં કેંદ્ર જણાય છે. ૧૨૮ એ ઉપરાંત કર્ણાટકમાંના બાદામી, તિગાવી અને બેંગીથી આવેલા બ્રાહ્મણોને ને બંગાળામાંના પુંડ્રવર્ધનથી આવેલા બ્રાહ્મણને પણ ઉલ્લેખ મળે છે. ૨૯ બ્રાહ્મણનાં ઉલિખિત ગાત્રામાં સૌથી વધુ ભારદ્વાજ (૧૦) ગાત્ર ને અન્ય ગેત્રોમાં વત્સ (૬), ગૌતમ (૪), કાત્યાયન (૩), કૌશ (૩), લાવાણ (), વાપર્ણય (૩), કૌશિક (૧), કુઠિન (૧), લાક્ષાયણ (૧), લક્ષ્મણ (૧), માઠર (૪), પારાશર (૧), શાડિલ્ય (૧), સૌન્દાન (૧), વમુખ (૧), વાત્યાયન (૧), યૌગન (1) ઇત્યાદિ ગોત્ર છે એમાં ભારદ્વાજ ગેત્રના અર્ધા બ્રાહ્મણ યજુર્વેદની કાવું શાખાના ને અર્ધા સામવેદની કૌથુમી શાખાના જોવા મળે છે. રાજસત્તા દક્ષિણથી આવેલા રાષ્ટ્રટિ વંશની છે, છતાં ત્યાંથી આવેલા બ્રાહ્મણોનું પ્રમાણુ શેઠું છે. આ ઉપરથી દક્ષિણના બ્રાહ્મણો તરફ પક્ષપાત જણાતો નથી અને આ રાજાઓએ બધા બ્રાહ્મણને સમાનતાએ પ્રોત્સાહન આપેલું જણાય છે. ૧૩૦ મુસલમાનના આગમનને આરંભ આ સમય દરમ્યાન ઈ. સ. ૭૧૧ માં મુસલમાની સિંધ પર પ્રથમ ચડાઈ થઈને એમણે સિંધ કબજે કર્યું. વળી સૌરાષ્ટ્ર સાથે સુલેહ કર્યાને ઉલ્લેખ મળે છે, એ પરથી શરૂમાં તેઓ વિગ્રહમાં ઊતર્યા હશે ને પાછળથી તેઓએ સુલેહ કરી હશે એમ માની શકાય.૧૩ અરબ તવારીખમાં ને મૈત્રકકાલીન દાનશાસનમાં સુરાષ્ટ્ર અને એની આસપાસના પ્રદેશ પર અરબ હુમલા થયાના ઉલ્લેખ જોવા મળે છે. શરૂમાં નવસારિકા, નાંદીપુરી ને વલભીના રાજાઓએ તેઓને શિકસ્ત આપી, પરંતુ આ રાજ્યોને નાશ લાવવામાં અરબ આક્રમણોને મોટે ફાળો ગણવામાં આવે છે. રાષ્ટ્ર રાજાઓ અને પિતાના રાજ્યમાં ઊ ચા હેદા આપતા ને અરબે રાષ્ટ્રકૂટ સાથે ગાઢ સંબંધ ધરાવતા, જ્યારે ગુર્જર-પ્રતીહાર રાજાઓ સિંધના અને સત્તા ફેલાવવા દેતા નહિ ૧૩૩ ઈ. સ. ૭૬૧ ના અરસામાં ભરૂચની ઉત્તરે આવેલા ગંધાર બંદરમાં સૌ પ્રથમ મરિજદ બંધાઈ એવો ઉલ્લેખ મળે છે. ૧૩૪ ગુજરાતના કાંઠા પર અરબ અને હિંદી મુસલમાને મોટી સંખ્યામાં વસતા હોવાનું અરબ તવારીખકાર શહરિયા (ઈ. સ. ૯૦૦-૯૪૦) જણાવે છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને સમાગમન અલ-મસદી (ઈ. સ. ૯૪૨) ખંભાત તથા અણહિલવાડ નગરોમાં મુસલમાની મરિજદ અને જામે ભજિદે હેવાનું તથા ત્યાં મુસલમાને આબાદ હોવાનું નૈધે છે. ૧૩૫ પારસીઓનું આગમન પારસીઓ સૌ પ્રથમ દીવ બંદરે ઊતર્યા. ત્યાં ઓગણીસ વર્ષ રહી, ઈ. સ. ૯૩૬ માં ગુજરાતના સંજાણના રાણુ પાસેથી દૂધમાં સાકર ભળે તેમ અહીંની વરતીમાં ભળી જવાની શરતે રાજ્યાશ્રય મળે એટલે તેઓ સંજાણમાં આવી રહ્યા, એ ઉલ્લેખ છે.૧૩૬ પાસીઓ શાંત આશ્રય માટે અહીં આવ્યા, તથા ઉપદ્રવ કર્યા વગર અહીં વસવાટ કરવા લાગ્યા જણાય છે. એમણે પિતાને ધર્મ સાચવ્યો ને હિંદુઓના રીતરિવાજે પણ અપનાવ્યા અને સંઘર્ષમાં ઉતર્યા વગર અહીંની વસ્તી સાથે અનુકૂળતા સાધીને રહ્યા છે. સેલંકી કાલ (ઈ. સ. ૯૪૨-૧૩૦૪) સેલંકી રાજાઓના દીર્ઘશાસન દરમ્યાન ગુજરાતે રાજકીય ને સાંસ્કૃતિક જાહેરજલાલીને અનુભવ કર્યો. વળી આ પ્રદેશને “ગુર્જરદેશ” અથવા “ગુજરાત” એવું નામ પણ આ સમય દરમ્યાન જ મળ્યું.૩૭ સોલંકી કાળ દરમ્યાન ચૌલુક્ય (સોલંકી), પરમાર, ચાહમાન, ચૂડાસમા, વાળા, ઝાલા, જેઠવા, મેર, રાઠોડ, હેરેલ, ગોહિલ, આભીર, કાઠી તથા ભીલની રાજસત્તાઓ જોવા મળે છે. એમાંથી કેટલાકને પરિચય પહેલવહેલ આ કાલમાં થાય છે. ચૂડાસમા બેએ ગેઝેટિયર પ્રમાણે સાતમ-આઠમી સદી દરમ્યાન ભારતમાં આવેલી તૃક સમા ટોળીનો એક ફાંટ સિંધમાં આવે છે ને સિંધમાં ઠઠ્ઠામાં રાજ્ય કરે છે; દસમી સદીની શરૂઆતમાં કચ્છમાં પ્રવેશે છે ને ત્યાંથી સૌરાષ્ટ્ર થઈ ૧૫મી સદી સુધી વંથળી-જૂનાગઢના પ્રદેશમાં રાજસત્તા ધરાવે છે. તેઓ પિતાને શ્રીકૃષ્ણના વંશના યાદવો ગણે છે ને ગુજરાતના યાદવોની જેમ અન્ય રાજપૂતેથી પિતાને ચડિયાતા માને છે. ૩૮ આ સમા વંશના મૂળ પુરુષનું નામ ચંદ્રચૂડ હતું તેથી આ વંશ “ચુડાસમા” કહેવા લાગે છે. ૩૯ Page #487 -------------------------------------------------------------------------- ________________ [. ૪૦] ઇતિહાસની પૂર્વભૂમિકા વાળા વળાની આસપાસ પ્રદેશ વાળાક કહેવાતા. સેલંકી કાલમાં ત્યાં વાળા વંશના રાજાઓ રાજ્ય કરતા. વળા ઉપરાંત તળાજા પણ એમને તાબે હતું. એ વલભીના મૈત્રકોના વંશજ હતા ને મેવાડથી સૌરાષ્ટ્રમાં પાછા વળ્યા તેથી “વાળા” કહેવાયા એ શબ્દોત્પત્તિ, દેખીતી રીતે કૃત્રિમ છે. “વાળા” નામ “વળા” (વલભી) પરથી જ થયું હોવું સંભવે છે. ૧૪૦ ઝાલા ઝ લા કુલને મૂળ પુરુષ હરપાલ કચ્છના મકવાણું કુલનો હતો. એના વંશજોએ આગળ જતાં પાટડીમાં રાજસત્તા સ્થાપી; એ સત્તા હળવદ સુધી પ્રસરી.૧૪૧ હરપાલની પત્ની શક્તિદેવીએ હાથીના ઉપદ્રવ સમયે બાળકને ઝરૂખામાંથી ઝાલી લીધા તેથી તેઓ “ઝાલા” કહેવાયા ઃ એ કપોલકલ્પિત ગણાય.૧૪૨ શ્રી. જયચંદ્ર વિદ્યાલંકાર “ઝાલા” શબ્દની ઉત્પત્તિ “ઝલ” પરથી તારવે છે ને “ઝલને “લ્લ” નું રૂપાંતર માને છે૧૪૩ કેટલાક ઝલ” એટલે સરોવર પરથી આ નામ ઘટાવે છે.૧૪૪ ઝાલાઓના નામ પરથી સૌરાષ્ટ્રને આ પ્રદેશ પણ “ઝાલાવાડ” કહેવાય. હેરોલ દ્વારકામાં રાઠોડ-વાટેની સત્તા સ્થપાઈ તે પહેલાં ત્યાં હેરોનું વર્ચસ હતું. એ પરમાર વંશની શાખાના ગણાયા.૧૪૫ ગાહિલ સેજક ગોહિલે તેરમી સદીના મધ્યમાં મારવાડમાંથી સૌરાષ્ટ્ર આવી, ચૂડાસમા રાજાની ઓથથી પૂર્વ સૌરાષ્ટ્રમાં પિતાની રાજસત્તા સ્થાપી ને સમય જતાં એ સત્તા આસપાસના પ્રદેશમાં પ્રસરી, આથી આ પ્રદેશ “ગોહિલવાડ” તરીકે ઓળખાયો. ગેહિલ રાજાઓ પિતાને શાલિવાહન રાજાના વંશજ ગણાવે છે. આ શાલિવાહન તે સામાન્યત: દખણના પ્રતિષ્ઠાન (પૈઠણ) નગરને પ્રસિદ્ધ પ્રાચીન રાજા શાલિવાહન મનાય છે; વળી એ મેવાડના ગુહિલ વંશને રાજા શાલિવાહન (સં. ૧૦૩૦) હેવાને સંભવ પણ મનાય છે. ગુહિલ, ગોહિલ, ગુહલોત વગેરે નામે ઓળખાતા આ વંશને મૂળ પુરુષ ગુહિલ કે ગુહદત્ત ગણાય છે, પરંતુ એ વલભીના છેલ્લા મૈત્રક રાજા શીલાદિત્યને પુત્ર Page #488 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુ] પ્રાચીન જાતિઓ : ઉત્પત્તિ અને આગમન (૪૬૧ હેવાના સંભવ નથી.૧૪૭ આ વંશના રાજાએ પશ્રિમ ભારવાડના ખેરગઢમાં રાજ્ય કરતા હતા. તે ત્યાંથી રાઠોડાએ એમને નસાડયા હતા.૧૪૮ સેજકજી આવ્યા તે પહેલાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગેાહિલા હતા. એમાંના એક મૂલુક ગાલિ સંવત ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬)માં માંગરેાળા શાસક અધિકારી હતા, જેના પિતાનું નામ સહજિગ હતું. આ સગિના નામ ઉપરથી ચારવાડથી તળાજાના માર્ગમાં એક વાવ અને સહજિગેશ્વર મહાદેવનું મંદિર કરવામાં આવેલાં.૧૪૯ કાઠી બર્બર કાઠીના ઉલ્લેખ મળે છે. ચક્રવર્તી જયસિંહદેવે સિદ્ધપુર પાસે વસતા ઋષિના આશ્રમેા પર ઉપદ્રવ કરનાર અજેય રાક્ષસ ખરકને હરાવ્યા. અહીં બર્બરક કામના ઉલ્લેખ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં આગળ જતાં બાબરિયાવાડ તરીકે જણીતા થયેલા પ્રદેશના ખાખરા એ ખરક લેાકેા જ ગણાય છે. ખાખરા એ કાઠીની એક પેટા શાખા છે. કાઠી રાજપૂતા કરતાં ઘણા દૂરના મધ્ય એશિયાના પ્રદેશમાંથી આવ્યા છે એમ “ કાઠિયાવાડ સ સંગ્રહ ”માં જણાવ્યુ છે.૧૫૦ કાઠીએ વાળાએ સથે ગાઢ સંબંધ ધરાવતા; વાળાઓની એક શાખા કાઠીએમાં ભળી ગઈ છે. બ્રાહ્મણા સેાલકી વંશના ૫ । નાખનાર મૂલરાજે કુરુક્ષેત્ર, નૈમિષારણ્ય, કનેાજ, પ્રયાગ, કાશી, ગૌડ વગેરે પ્રદેશેામાંથી કર્મકાંડી બ્રાહ્માને તેડાવી સિદ્ધપુર, સિહાર, ખભાત વગેરે સ્થળેાએ વસાવ્યા · એવી અનુશ્રુતિ સ્થલમાહાત્મ્યામાં આપેલી છે.૧૫૧ એ ઉપરથી ઉત્તરના બ્રાહ્મણાને ગુજરાતમાં પ્રોત્સાહન મળ્યું હાય એમ લાગે છે. સેાલંકી કાલનાં દાનશાસનેામાં બ્રાહ્મણ જ્ઞાતિના ઉલ્લેખા મળે છે. મૂલરાજના પુરાહિત નાગર બ્રાહ્મણ હતા. નાગરા પરમાર રાજા સીયક ૨ જાનાં વિ. સં. ૧૦૦૫ નાં દાનશાસનેામાં, ઔદીચ્યા ભીમદેવ ૧ લાના વિ. સં. ૧૦૮૬ ના લેખમાં, મેઢા એ રાજાના વિ. સં. ૧૧૨૦ના દાનશાસનમાં અને રાયકવાલના ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૫૬ ના દાનપત્રમાં ઉલ્લેખ મળે છે.૧૫૨ આમ સૌ પ્રથમ બ્રાહ્મણાની પેટા-જ્ઞાતિએના ઉલ્લેખ જોવા મળે છે ૨ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨] ઈતિહાસની પૂર્વભૂમિકા અને ગોત્ર અને વેદશાખાને સ્થાને પ્રદેશ દ્વારા થતી ઓળખ વધુ મહત્ત્વપૂર્ણ ગણવાની શરૂઆત થઈ હોય એમ લાગે છે. ઔદીચ્ય એટલે ઉત્તરના. મોઢ, નાગર, રાયવાલ એ નામે પ્રદેશ પરથી પડેલાં જણાય છે. વૈશ્ય સેલંકી કાલનાં દાનશાસનેમાં અને સાહિત્યમાં વૈશ્ય જ્ઞાતિઓને ઉલેખ વધુ મળે છે, તેમાં ધંધા પરત્વે ને સ્થળ પર અસ્તિત્વમાં આવતી પેટાજ્ઞાતિઓના તેમજ વ્યાવસાયિક પદ(હેદ્દા)ના ઉલ્લેખ નોંધપાત્ર છે. પેટા જ્ઞાતિઓમાં પ્રાગ્વાટ, મોઢ, ઓસવાળ, શ્રીમાળ, ગુર્જર, ધરસ્કટ (આજે રાજસ્થાનમાં જોવા મળે છે) અને પહેલી જોવા મળે છે. આ વૈશ્યનાં નામે માં અપ્રાકૃત-અસંરકત નામે વધુ જોવા મળે છે એ પરથી આ નામ ધારણ કરનારા પરદેશી શક–ગુર્જર ટોળીના હશે અને જૈન ધર્મ અંગીકાર કરીને વૈશ્યવૃત્તિમાં ઠીક ઠીક પૈસા કમાઈને ગુજરાતના રાજ્યમાં આવ્યા હશે એવું સાંકળિયા અનુમાન કરે છે.૧૫૩ જૈન જ્ઞાતિઓમાં પ્રાગ્વાટ, મોઢ, ઓસવાળ, શ્રીમાળ અને ધરકટ છે, તેમાં પ્રાગ્વાટ, શ્રીમાળ અને ઓસવાળ-કુળના શબ્દો પાછળથી જાતિ માટે વપરાયા હોય અથવા તે મૂળ પુરુષનાં નામ પરથી જાતિઓને નામ મળ્યાં હોય એવો સંભવ છે. વળી આ નામો પ્રદેશ-સુચક પણ જણાય છે, પેલી” નામ સ્પષ્ટતઃ સ્થળ પરથી પડેલું છે. પદ( designation)નાં નામમાં મુદી (મોદી), સાધુ (શાહ), શ્રેષ્ઠી (શેઠ), સંધવી, ધ્રુવ, ઠકકર (ઠક્કર), પારિ. (પારેખ), ભણ. (ભણસાળી) જેવાં પદમાં આજની કેટલીક વૈશ્ય અટકોનું આદ્ય સ્વરૂપ જણાય છે. ૧૫૪ ભરમંડલ(મારવાડ)ના પલ્લી ગામને વણિક કાકૂ વલભીમાં આવ્યાને ઉલેખ પ્રબંધચિંતામણિમાં મળે છે.પપ આ પરથી ઉત્તરના રાજસ્થાન, મારવાડ ઇત્યાદિ પ્રદેશમાંથી વૈના થયેલા આગમનને એક વધુ પુરા મળે છે. ૫૫ આમ રાજરથાન ને ઉત્તરના પ્રદેશમાંથી જૈન વાણિયાઓની ઠીક ઠીક વસ્તી ગુજરાતમાં આવીને વસેલી જણાય છે. કાયસ્થો લહિયા તરીકે રાજ્યવહીવટમાં કામ કરતા કાયરનો ઉલ્લેખ મળે છે. મૂલરાજનું વિ. સં. ૧૦૪ (ઈ.સ. ૯૮૭)નું દાનપત્ર કંચન નામના કાયસ્થ લખેલું છે.૧૫૧ વળી કાયસ્થામાં વલભીને “વાલભ કાયસ્થ” એવો પેટા-વિભાગ Page #490 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] પ્રાચીન જાતિએ ઉત્પત્તિ અને આગમન કર પણ જોવા મળે છે. ૧૫૭ વાલભ કાયસ્થની ઉત્પત્તિ અંગેની પૌરાણિક કથા “ઉદયસુંદરીકથા”માં જોવા મળે છે.૧૫૮ આ ઉપરથી કાયસ્થાના વ્યવસાયી વર્ગને ખ્યાલ આવે છે. રાજાઓના દરબારમાં સાંધિવિગ્રહિક અને દિવિરપતિ જેવા હોદ્દા હતા તે જ પ્રકારને લહિયાને હેદો જણાય છે ૫૮ અને શરૂમાં આ હેદ્દા પર કામગીરી બજાવનારની ભરતી નિયમિત રીતે વંશપરંપરાગત રીતે નહિ થતી હોય અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. શઢ બધા વર્ણોમાંથી એમની પસંદગી થતી હશે એમ જણાય છે. આમ એ એક ધંધાદારી જૂથ હશે. આ સમય દરમ્યાન કાયસ્થ-લહિયાના વ્યાવસાયિક વર્ગમાં પણ પેટા જ્ઞાતિ વાલભ કાયર થે.ની જણાય છે. સાંકળિયા જણાવે છે તેમ ચૌલુક્ય કાલનાં કાયસ્થનાં નામે માં કેટલાંક શક-ગુર્જર જેવાં ને કેટલાંક ક્ષત્રિય જેવાં અને એક કિસ્સામાં બ્રાહ્મણ જેવાં જોવા મળે છે.૧ ૧૦ આ ઉપરથી આ વર્ગમાં ઘણી બધી જાતિઓ અને વર્ગોનું મિશ્રણ થયું હોવા સંભવ છે. આ ઉપરાંત ખેડૂત, સુથાર, લુહાર, કડિયા, કુંભાર, અત્યંજ અને ચાંડાલના ઉલ્લેખ પણ જોવા મળે છે. ૧૬૧ અરબ પ્રવાસી અબીરૂની લખે છે કે ચાર વર્ણના લોકે એકઠા રહે છે ને એકબીજાના હાથનું ખાય છે. વ્યાસ મુનિ એને ટેકો આપે છે. “કપૂરમંજરી”માં કજના રાજા મહેદ્રપાલને ગુરુ રાજશેખર કહે છે કે મારી વિદુષી પત્ની અવન્તિસુન્દરી ચૌહાણ કુટુંબની ક્ષત્રિય હતી. આવા ઉલેખો પરથી અનુમાન કરી શકાય કે ત્યારે જ્ઞાતિ-જાતિ અને વર્ષો વચ્ચે ખાનપાન ને લગ્નવ્યવહારની છૂટછાટ હશે. ૧૬૨ સ્તંભતીર્થ(ખંભાત)ના દંડનાયક તરીકે વસ્તુપાલે છાસની દુકાનેએ સ્પર્શાસ્પર્શના નિષેધ માટે અલગ અલગ વેદિકા કરાવરાવી હતી. ચાંડાલે ને અસ્પૃશ્ય ગામ બહાર રહેતા અને ગામમાં દાખલ થતી વખતે એમને જુદી જુદી ચિહયષ્ટિ રાખવી પડતી એવો ઉલ્લેખ “દયાશ્રય કાવ્ય”માં આવે છે. ૬૩ આ પરથી અસ્પૃશ્યતા ને આભડછેટનું પાલન થતું હશે એમ જણાય છે. ગુલામી પણ પ્રચલિત હશે એમ જણાય છે. ગુલામો “દાસ” કહેવાતા ને સામાન્ય ને કરચાકર “ભૂતક” કહેવાતા. યુદ્ધ સમયે પકડેલા, ખરીદ કરેલા, દાનમાં મળેલા, ઘરના દાસથી જન્મેલા, વારસામાં મળેલા, પેટનો ખાડો પૂરવા આપમેળે ગુલામ થયેલા કે આર્થિક જરૂરિયાતને કારણે દાસ થયેલા એવા અનેક જાતના દાસ હતા. ૨૪ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪]. ઈતિહાસની પૂર્વભૂમિકા સિદ્ધરાજ (૧૯૪-૧૧૪૩) ખંભાતના મુસલમાન વેપારીઓ ઉપર હુમલા થયેલા એની તપાસ કરે છે, હિંદુઓને દંડ કરે છે અને નવી મસ્જિદ બાંધવા મુસલમાનેને પૈસા આપે છે એવો ઉલ્લેખ છે.૧૫ વેપારધંધાર્થે આવેલા અબોની વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં હોય એવા ઉલ્લેખ મળે છે. હર્મજ દેશના ખેજ નાખુદા પીરેજે સોમનાથ પાટણની બહાર જમીન ખરીદી ત્યાં મરિજદ બંધાવી અને એને. અમુક આવક બાંધી આપી એવો ઈ. સ. ૧૨૬૪ ના સંસ્કૃત લેખમાં ઉલ્લેખ છે. આથી ત્યારે ત્યાં મુસ્લિમોની વસ્તી પણ હશે.૨૬ દેવલ કૃતિકારે મુસલમાન બનેલા હિંદુઓને ફરીથી હિંદુ ધર્મમાં અપનાવવા માટેની શુદ્ધિક્રિયા પણ દર્શાવી છે. ૧૭ આથી મુસ્લિમ બનેલાને ફરી પાછા સ્વધર્મમાં સ્વીકારવામાં આવતા હશે. આ સમયને સમાજ ઘણે જટિલ બનેલે જણાય છે. વ્યાવસાયિક વર્ગો ને વર્ણોની સાથે સાથે બ્રાહ્મણ-વાણિયામાં પેટાજ્ઞાતિઓના વિભાગે બંધાવાની શરૂઆત થઈ અને અસ્પૃશ્યતાનું પાલન પણ કડક રીતે થતું ચાલ્યું. મુસલમાનેના આગમનના સમય સાથે વર્ણજ્ઞાતિવ્યવસ્થાવાળો સમાજ ચુસ્ત બનવા લાગ્યો હેય એમ જણાય છે. અત્યાર સુધી આપણે પ્રાચીન ગુજરાતના મુખ્ય મુખ્ય અતિહાસિક તબક્કાવાર પ્રાપ્ત માહિતીને આધારે તત્કાલીન જાતિઓને ખ્યાલ કર્યો. આ બધી હકીકતે ઉપરથી પ્રાચીન કાલના અંતભાગમાં ગુજરાતની ધરતી કયા કયા વર્ગો-જ્ઞાતિઓ-કેમેમાં વહેંચાયેલી જણાય છે એ જોઈએ. પ્રાચીન ગુજરાતની જૂની અને નવી વસાહતનાં મહત્ત્વનાં કેન્દ્ર કે પવિત્ર ધામમાં મુખ્ય મુખ્ય જોઈએ તો ઉત્તર ગુજરાતમાં બેરસદ, મોઢેરા, સિદ્ધપુર, વડનગર, ખડાલ, અડાલજ, ડીસા, ઘોઘા, હરસેલ, ખેડા, માંડલ, અણહિલવાડપાટણ, રાયકા અને વિસનગર, સૌરાષ્ટ્રમાં ગિરનાર, ગોમતી, સિહોર, તળાજા અને ઊના, દક્ષિણ ગુજરાતમાં અનાવલ ભરૂચ, જંબુસર, કામરેજ, કાવી અને નાદ; અને મધ્ય ગુજરાતમાં સદ, સાઠોદ અને વડેદરા એ મુખ્ય જણાય છે. આમાંના ઘણું બધાં સ્થળેનાં નામ ઉપરથી આજની ઘણી બધી બ્રાહ્મણ, વાણિયા અને કેટલીક સેની, સુથાર જેવી ધંધાદારી તેમજ વસવાયા પેટા જ્ઞાતિઓનાં નામ પડ્યાં છે. સંભવ છે કે આ જ્ઞાતિજનોના પૂર્વજો આ પ્રાચીન સમય દરમ્યાન તે તે સ્થળે જઈ વસ્યા હેય. પૂરતા પુરાવાઓને અભાવે આમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન [ ૪૫ બ્રાહ્મણે બેબે ગેઝેટિયર'૧૮ ધારે છે તે પ્રમાણે ગુજરાતના સૌથી જૂના બ્રાહ્મણો માં ભરૂચ અને એની આસપાસના ભાર્ગવ, જાંબુ અને સજોદરા બ્રાહ્મણ, સુરત નજીકના અનાવિલ અને મેતાલા બ્રાહ્મણ, ખેડા નજીકના બેરસદા અને ખેડાવાળ બ્ર ભણે તથા મહી નદીના મુખ નજીકના કાવીના કપિલ બ્રાહ્મણે છે. ત્યાર પછીના બ્રાહ્મણેમાં ૫ મીથી ૮મી સદી દરમ્યાન જેમના જૂનાગઢ, વડનગર અને વલભીનાં તામ્રશાસનેમાં ઉલ્લેખ મળે છે તે નાગર બ્રાહ્મણો આવે છે. ઈ. સ. ૯૬૧–૧૨૯૨ દરમ્યાન અણહિલવાડના રાજાઓના પ્રોત્સાહનથી ઉત્તરમાંથી આવીને વસેલા કડળિયા, ઔદીચ, હરસેલા, ખડાયતા, મેહ, રાયકવાળ અને શ્રીમાળી જેવી પેટા જ્ઞાતિઓને નામે ઓળખાતા બ્રાહ્મણો; તેવી જ રીતે મારવાડ અને રજપૂતાનામાંથી મુસલમાનના આગમન પહેલાં દુષ્કાળને કારણે આશ્રયાથે આવેલા અને આજે દિસાવાળ, ઝાલેરા, મેવાડા, પાલિવાલ, શ્રીગૌડ, ઉદુબરા અને ઉનેવાળ પેટા જ્ઞાતિઓને નામે ઓળખાતા બ્રાહ્મણ છે. આ બધી બ્રાહ્મણોની પેટાજ્ઞાતિઓને ચોક્કસ પુરાવા મળતા નથી; સંભવ છે કે આજની આ બ્રાહ્મણ જ્ઞાતિઓના કેટલાક જનના પૂર્વજે પ્રાચીન સમય દરમ્યાન તે તે સ્થળે વરસ્યા હોય. પ્રાચીન સમયના બ્રાહ્મણો અંગેના ચોક્કસ પુરાવા તે બ્રાહ્મણની નાગર, ઔદી, મઢ અને રાયકવાલ પેટા જ્ઞાતિઓના જ મળે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાંથી આવેલા મહારાષ્ટ્ર અને કાનડી બ્રાહ્મણની વસ્તી પણ આ કાલના ગુજરાતમાં જણાય છે. કાયસ્થ રાજ્યવહીવટમાં કામ કરનાર કાયસ્થ અને એમાંય વાલભ કાયસ્થ જેવી પેટા જ્ઞાતિના કાયસ્થના ઉલ્લેખો પરથી વસ્તીમાં આ વર્ગ જણાય છે. ૧૯ વાણિયા ઠેઠ પ્રાચીન સમયથી વેપારવાણિજ્ય કરનાર વાણિયાઓની વસ્તી ગુજરાતમાં મહત્વપૂર્ણ છે જ. ઉપરાંત ૧૦ મી સદીની આસપાસ રજપૂતાના તથા મારવાડથી જૈન વાણિયા વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં આવી વસ્યા છે. પોરવાડ, મોઢ, ઓસવાળ, શ્રીમાળ, ગુર્જર, પરક્કટ અને પલ્લી નામે ઓળખાતી વાણિયાની પેટાજ્ઞાતિઓ આ સમયમાં જ બંધાઈ ચૂકેલી જોવા મળે છે.૧૭૦ Page #493 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા રાજપૂતો આ સમય દરમ્યાન અનેક રાજકુ (સ્થાનિક અને બહારથી આવેલાં) થઈ ગયાં છે-મૈત્રકે, સૈફૂટકે, ગાલકે, સૈધ કે જેઠવા, ચાહમાને, ગુર્જર, ચૌહાણ, સેકે, પરમારે, પ્રતીહારો, ચૂડાસમા, રાષ્ટ્રકૂટ કે રાઠોડ, સોલંકી, કાઠી, મેર, આભીર કે આહીર–આ બધાં રાજવંશી કુલ રાજસત્તાએ હોય ત્યાંસુધી ઊંચી ક્ષત્રિય તરીકેની પ્રતિષ્ઠા-સત્તા ધરાવતાં હોય એ સ્વાભાવિક છે. રાજસત્તા ગુમાવી બેસતાં કુલનાં બધાં કુટુંબો માટે પ્રતિષ્ઠા ને સંપત્તિ ટકાવવાં મુશ્કેલ બને; કેટલાંક કુટુંબ સરદારે કે સિનિક તરીકે ચાલુ રહે, કેટલાંક જાગીરદારરૂપે રાજપૂત તરીકે ઓળખાય, તો કેટલાંક વેપાર, ખેતી કે અન્ય ધંધાઓને સ્વીકાર કરીને તે દિવસે વાણિયા, કણબી કે ધંધાદારી વર્ગોમાં સ્થાન પામે એ સંભવિત છે. આજે વાણિયા અને કેટલીક ધંધાદારી ને વસવાયા જ્ઞાતિઓમાં રાજપૂત અટકે જોવા મળે છે અને કેટલીક જ્ઞાતિઓની ઉત્પત્તિ વિશેની દંતકથાઓમાં મૂળ પુરુષ રાજપૂત હોય એવું જોવા મળે છે; જે. કે આવા પુરાવા પરથી તેઓ મૂળે રાજપૂત જ હશે એમ ચોક્કસપણે કહી શકાય નહિ; પોતાની જ્ઞાતિને દરજજો ઊંચો આણવા હેતુપૂર્વક રાજપૂત અટકે ધારણ કરી હોય એમ બને. એવી જ રીતે રાજપૂતો જોડે પોતાનાં કુલને સાંકળ્યાં હોય એમ પણ સંભવી શકે. બીજી તરફથી વૈશ્ય, બ્રાહ્મણ ને અન્ય જ્ઞાતિ-જાતિની વ્યક્તિઓ રાજપૂત બની હોય એમ પણ જોવા મળે છે. આમ રાજપૂત વસ્તી અન્ય વર્ણ-જ્ઞાતિમાં, તે અન્ય વર્ણ-જ્ઞાતિના લોકો અને અસલી આદિવાસી કે આગંતુક પરદેશી જાતિઓ રાજપૂતમાં ભળે, એમ બે પક્ષી પ્રક્રિયા કામ કરતી જોવા મળે છે ૧૭૧ કણબી પ્રાચીન કાલથી ખેતી કરતો કણબી ખેડૂતોને વર્ગ ગુજરાતની વસ્તીમાં બહુ સંખ્યાના પ્રમાણમાં હોય એ અસંભવિત છે. પ્રાચીન કાલના કણબીખેડૂતેમાંના કેટલાક આજે કડવા ને લેઉઆ પાટીદાર તરીકે ઓળખાતા પાલદારના પૂર્વજો હોય એવો સંભવ છે. પુરાવાઓને આધારે તે માત્ર કણબીઓને જ ઉલ્લેખ જોવા મળે છે. કણબીઓમાં ખાસ તે આજે લેઉઆ અને કડવા નામે ઓળખાતા કણબીઓમાં ગુર્જર જાતિના પરદેશીઓને અંશ વ્યાપક પ્રમાણમાં છે એમ બોમ્બે ગેઝેટિયર દર્શાવે છે. ૧૭૨ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સું] ધંધાદારી વર્ગો પ્રાચીન જાતિઓ : ઉત્પત્તિ અને આગમન [ ૪૬૭ ધંધાદારી વર્ગમાં સેાની, સુથાર, કંસારા, લુહાર, દરજી, કુંભાર, વાળંદ, વણકર, માળી ઇત્યાદિના ઉલ્લેખા મળે છે. એમનામાં પેટા જ્ઞાતિઓના ઉલ્લેખા સાંપડતા નથી, પણ વાણિયા–બ્રાહ્મણની જેમ આ વર્ગોમાં પણ ( ખાસ તેા સ્થળ પરત્વે તે જાતિ પરત્વે ) પેટા જ્ઞાતિએ પડવા લાગી હાય એવા સંભવ છે.૧૭૩ અસ્પૃશ્ય વ ઉધાડે માથે, ગળામાં થૂંકદાની લઈ ને ને પગલાં લૂંછવા કેડે ઝાડુ બાંધીને કરતા ઢેડ, ભંગી-અરણ્યેા ચૌલુકય સમયમાં જોવા મળે છે. આ વર્ગ કેવી રીતે અન્યેા હશે એ અંગે ધણાં અનુમાન થયાં છે; એમાંના કેટલાક જણ દ્રોના કે ચાકરી કરનાર વર્ગના લેાકેાના વંશજો હાઈ શકે, તેા કેટલાક પ્રતિલામ લગ્નથી થયેલી ( ખાસ તેા બ્રાહ્મણ સ્ત્રી તે શૂદ્ધ પુરુષની) સંતતિ, તેા કેટલાક પદચ્યુત કે બહિષ્કૃત રાજપૂતાની સંતતિ હેાઈ શકે, તેા ક્રેટલાક મૂળ વતની આદિવાસીમાંના લાંબા સમય સુધી તાખે થવાના નકાર કરતા લેાકેાની સંતતિ પશુ હાઈ શકે. ૧ ૧૭૪ આ ઉપરાંત આજે કાળા, ભીલ, દૂબળા, ધેાડિયા, ચેાધરા, ગામિત, નાયક, નાયકડા જેવાં નામે ઓળખાતા આદિવાસીએ પણુ વસ્તીમાં હોવા સ'ભવ છે.૧૭૫ વળી ઈરાની, અરખ અને પારસી કામે પણ પ્રાચીન ગુજરાતમાં સ્થિર વસવાટ કરતી જોવા મળે છે. આ પચરંગી મિશ્ર વસ્તીમાં મૂળ વતની કેણુ અને પરદેશી કાણુ ? બધા જ વર્ગો, વર્ણો અને જ્ઞાતિએમાં પરદેશી અને સ્થાનિક પ્રજાએનું વત્તાઓછા પ્રમાણમાં સંમિશ્રણ થયેલું છે. બ્રાહ્મણામાં સૌથી જૂના ભાવ મને અનાવિલ જેવી અસલની વસ્તી ઠીક્ર ઠીક પ્રમાણમાં ભળી હેાવા સંભવ છે, તે નાગર બ્રાહ્મણામાં પરદેશીઓ(ગુર્જર)ના અંશ હાવા સભવ છે. ક્ષત્રિય-રાજપૂતાનાં અનેક કુલેામાંના કેટલાક અસલી આદિવાસી લોકમાંથી, તા કેટલાક બહારથી આવેલી ગુર્જર જેવી જાતિઓમાંથી અનેલા હાઈ શકે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ] ઈતિહાસની પૂર્વભૂમિકા [ પ્રક વળી કેટલાંક રાજ કુલે બ્રાહ્મણ અને વૈશ્ય વર્ગોમાંથી પણ બનેલાં જણાય છે. વાણિયા-વેમાં પ્રાચીન કાલની વૈશ્યધર્મ બજાવતી પ્રજાના વંશજો, તેમજ ગુર્જર જેવી કેટલીક પરદેશી જાતિઓના અંશ (શ્રાવક વાણિયામાં ખાસ) હેવા સંભવ છે, તે કેટલાક રાજપૂતોએ તલવાર મૂકીને તાજુડી લીધી હેય એમ પણ જણાય છે. ધંધાદારી વર્ગોમાં પણ આદિવાસી જાતિઓ તથા આગંતુક પરદેશી જાતિઓ ઠીક ઠીક પ્રમાણમાં ભળી હોય એમ જણાય છે. આમ પ્રાચીન કાલના અંતભાગમાં ગુજરાતમાં પણ અનેક સ્થાનિક અને આગંતુક પ્રજાઓના સમાગમથી બનેલે ભારતને વર્ણો અને જ્ઞાતિવાળ સમાજ જોવા મળે છે. પાદટીપો ૧. જુઓ ઉપર પૃ. ૮. ૨. જુઓ ઉપર પૃ. ૮૭, ૮૭, ૮૯, ૮૯. ૩. જુઓ ઉપર પૃ. ૧૪–૧૪૮. ૪. જુઓ ઉપર પૃ. ૧૪૮-૧૪૯. ૫. જુઓ ઉપર પૃ. ૧૪૯. $. S. K. Chatterjee, Presidential Address, Proceedings and Trans actions of the 17th All India Oriental Conference, pp. 15 ff. ૭. જુઓ ઉ૫ર પ્રકરણ ૮. હ. હ. ગં. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ”, પૃ૩૦-૩૬ ૧૦. જુઓ ઉપર પ્રકરણ ૯. ૧૧. કે. કા. શાસ્ત્રી, “પુરાણમાં ગુજરાતની આદિમ જાતિઓ', “વિદ્યાપીઠ”, વર્ષ ૫, પૃ. ૧૪૦ ૧૨. એજન, પૃ. ૧૪૨ ૧૩. એજન, પૃ. ૧૩૨ ૧૪. એજન, પૃ. ૧૩૭ ૧૫-૧૭. એજન, પૃ. ૧૭૮ 26. M. R. Majmudar, Cultural History of Gujarat, p. 35 ૧૯. કે. કા. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૩૯ ૨૦. એજન, ૫. ૧૪૪ 31. Bombay Gazetteer, Vol. IX, Part 1, p. 455 ૨૨. Ibid, p. 461 ૨૭. Ibid, p. 56. ઠંડા પ્રદેશમાં બરફ પડતો હોય તેવી ઋતુમાં બરફ દો. ગબડાવીએ તો આસપાસ પડેલો રફ ડાને ચેટ અને દડો મટે ને મેટે બનતો જાય, એ પ્રકારની વધવાની ગતિ. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૧ર મું] પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન [૪૯ 78. D. R. Bhandarkar, 'Foreign Element in Hindu Population', Indian Antiquary, Vol. XL, p. 37 24. S. K. Chatterjee, op. cit., pp. 50 ff. ૨૬. કઈ પણ વર્ણનો પુરુષ એના કરતાં નીચલા વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે તે અનુલામ લગ્ન, જ્યારે કોઈ પણ વર્ણને પુરુષ પોતાના કરતાં ઊંચા વર્ણની સ્ત્રી સાથે લગ્ન . કરે તે પ્રતિમ લગ્ન. 120. P. V. Kane, ' History of L harmośāstra', Vol. II, pt. 1, pp. 69 ff. 26. Bombay Gazetteer, Vol. IX, pt. 1, pp. 433, 441 ff. 24. Bombay Gazetteer, Vol. IX, pt. 1, pp. 434 ff. ૩૦. Ibid, pp. 432 f. ૩૧. Ibid, pp. 453 ft. ૩૨. Ibid, pp. 492 ft. 33. M. R. Majmudar, Cultural History of Gujarat, p. 36; જે અંગ, વંગ, કલિંગ, રાષ્ટ્ર કે મગધ જાચ તેણે તાજી શુદ્ધિ કરવી જોઈએ, સિવાય કે એ તીર્થયાત્રા માટે હાય.” –વિsupપુરાગ ૨, ૨૭ 38. J. H. Hutton, Caste in India, p. 119 ૩૫, હ. ગં. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ”, પૃ. ૫૦ 34. H. D. Sankalia, SHCGEG, pp. 104 f. ૩૭. હ. ગં. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૫૪-૫૭ 36. M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, p. 42 ૩૯. Ibid. p. 65 ૩૯ અ. ગ્રંથ ૨, પૃ. ૧૦૪ ૪૦. જુઓ ગં. ૨, પૃ. ૫૨૦-૧૧, ૪૧. જુઓ ગં. ૨, પ્ર. ૬-૭, ૪ર. . ઍ. લે. ભા. ૧, લેખ નં. ૬ 43. H. D. Sankalia, op. cit., p. 163 YX. M R. Majmudar Cultural History of Gujarat, p. 37 84. M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, p. 90 Ye. D. R. Bhandarkar, op. cit., p. 16 Yu. V V. Mirashi, Inscriptions of the Kalchuri-Chedi Era, p. xxxii re. D. R. Bhandarkar, op. cit., p. 16 re. V. V. Mirashi, op. cit., p. xxxii. 40. Ibid., pp. xxxiii-xxxiv 41. M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, p. 67 42. V. V. Mirashi, op. cit., pp. xxvii, xxv ૫૩. Ibid, pp. x-xliv ૫૪. A. B. O. R. I, Vol. IX, pp. 283 f. 44. H D. Sankalia, op. cit., p. 107 44. Rapson, Catalogue, Introduction, p. clxi, f. n. 6 . 40-46. Mirashi, op. cit., p. xH Page #497 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા પહ. . જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત", પૃ. ૧૮૬ ૬૦. M. R. Majmudar, Chronology of Gujarat, pp. 116 f. ૬૧, ગ્રંથ ૨, પૃ. ૨૨૪ * 17. D. R. Bhandarkar, op. cit., p. 31 ૬૩-૧૪. હ. નં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત", ભા. ૧, પૃ. ૧૬-૩૦ ૬૫. એજન, પૃ. ૨૫-૨૧૬ ૬૬. એજન, ૫ ૨૩૨-૨૩૯ 90. Bombay Gazetteer, Vol. VIII, pp. 278 f; 566 sc. M. R Majmudar, op. cit., pp. 259 f. ૬૯, હ, ગં. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૩૯ 60. H. R. Trivedi, "Mers of Saurashtra”, pp. 102 f. ૧. Ibid, pp. 103 1. 92. D. B. Diskalkar, “ Inscriptions of Kathiawad”, no. 27 03. V. V. Mirashi, op. cit., pp. lvii-lix . V. V. Mirashi, op, cit., pp. xliv-xlv ૭૫. દુ. કે. શાસ્ત્રી, “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ", પૃ. ૭૫-૭૭ ૭૬. હ ગં, શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૩૨૭ થી ૭૭, B. G, Vol. X, Pt. 1, p. 128 ૭૮. Ibid, p. 129 UE. M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, p. 148 ૮૦-૮૪. ક. મામુનશી, “ચક્રવતી ગુજરે", પૃ. ૯-૧૧ ૮૫ રનમણિરાવ ભીમરાવ, “ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ-ઈસ્લામ યુગ”, ભા -૨, 6. H. D. Sankalia, op. cit., p. 109 ૮૦. શૌ. હી. ગોલા, “રાગપૂતાને તિહાસ,” વિ. ૧, પૃ. ૮૧. ૮૮-૨૦. ક. મા. મુનશી, ઉપર્યુક્ત, પૃ. ૯-૧૩ «9-62. D. R. Bhandarkar, Indian Antiquary, Vol. XL, pp. 21 ff. <3 H D. Sankalia, op. cit., p. 140 ૯૪. ક. મા. મુનશી, ઉપર્યુક્ત, પૃ. ૧૨-૧૩ 64. H. D. Sankalia, op. cit., p. 109 44. D. R. Bhandarkar, op. cit., p. 25 ૯૭ , હી. સોલા, “સાનપૂરને તહાસ,. ૧, . ૧૩ ૧૮, ૬ કે. શાસ્ત્રી, “ ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ", પૃ. ૧૩૫-૧૩૬ ૨૯. ગિ. વ. આચાર્ય (સં), ગુ. એ. લે, ભા. ૧, લેખ ૧૨; ભા. ૩, લેખ ૨૩૯ ૧૦. દુ. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૧૩૨ ૧૦૧, એજન પુ. ૧૨૮ ૧૦૨ એજન, પૃ. ૧૨૭ ૧૦૩, એજન, પૃ. ૧૨૭-૧૨૮ 208. D. R. Bhandarkar, op. cit., p. 24 Page #498 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મું] પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન કી 904. A. K. Majumdar, Chaulukyas of Gujarat, pp. 15 ff. ૧૦. લૌ. હી. મા, “રાજપૂતાને વI તિટ્ટા”, નિ. ૧, પૃ. ૮-૨૮ ૧૦૭ હરિપ્રસાદ શાસ્ત્રી, મૈ. ગુ, ભા. ૨, પૃ. ૫૧૦-૫૧૧ ૧૮-૧૦૯, H. D. Sankalia, op. cit, pp. 113-125, 130–137 ૧૧૦. Ibid, pp. 120 ft. ૧૧૧. Ibid, pp. 125 ft. 112. D. R. Bhandarkar, op. cit., pp. 31 ff. ૧૧૩. H. D. Sankalia, op. cit, pp. 120–122 ૧૧૪. હ ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, ભા. ૨, પૃ. ૩૧૧ થી ૧૧૫. એજન, પૃ. ૬૨૧-૬૨૨ ૧૧૬. ગિ વ. આચાર્ય (સં.), “ગુજરાતના ઐતિહાસિક લેખે”, ભા. ૩, લેખ ન. ૨૩૬, પૃ. ૩૬ 120. Tod, Annals and Antiquities of Rajasthan, Pt. 1, p. 105 ૧૧૮, ૬. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૫૦ ૧૧૯-૧૨૦. ક. મા. મુનશી, “ચક્રવતી ગુજરે", પૃ. ૩૩-૧૪ ૧૨૧. “રાસમાળા”, ભા. ૧, પૃ. ૩૯૮-૩૯૯ ૧૨૨. ક. મા. મુનશી, ઉપર્યુક્ત, પૃ. ૩૪ ૧૨૩. એજન, પૃ. ૨૭-૨૯ | ૧૨૪. એજન, પૃ. ૨૫ 124. H. D. Sankalia, op. cit., pp. 120 ff. ૧૨૬-૧૨૭. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત", ભા. ૨, પૃ. ૪૭૮-૭૯ 926. H. D. Sankalia, op. cit., p. 128 ૧૨૯. Ibid., p. 127 ૧૩૦. Ibid, pp. 126 ft. ૧૩૧. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત", ભા. ૧, પૃ. ૧૪૨-૧૪૩ ૧૩૨. એજન, પૃ. ૨૯૫-૨૯૬; ૩૨૦-૩૨૨ ૧૩૩. હ. ગં. શાસ્ત્રી, “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ”, પૃ. ૧૬૪ ૧૩૪ એજન, પૃ. ૧૦૩ ૧૩૫. એજન, પૃ. ૧૬૪ ૧૩૬. એજન, પૃ. ૧૬૩ ૧૩૭. જુઓ ઉપર, પૃ. ૨૮૩. ૧૩૮. B. G, Vol. IX, Pt. 1, p. 125 ૧૩૯. શ. હ દેશાઈ, “સૌરાષ્ટ્રને ઈતિહાસ", પૃ. ૧૩૮ ૧૪. B. G, Vol. VIII, p. 672; હ. ગં. શાસ્ત્રી, મૈ. ગુ, ભા. ૧, પૃ.૧૬૪-૬૫ ૧૧. B G., Vol. IX, Pt. 1, p. 127 ૧૪૨-૧૪૪, શ. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૧૪-૨૬૫ ૧૫ એજન, ૫ ૨૮૫-૨૮૬ ૧૪૬. એજન, પૃ. ૨૧-૧૯૩ ૧૪૭. જી. દી. મોન્ના, રાગપૂતાને વI તિર, પૃ. ૧; પૃ. ૩૮૩ સે ૧૪૮. નર્મદાશંકર લાલશંકર, “કાઠિયાવાડ સર્વસંગ્રહ”, પૃ. ૬૨ ૧૪૯. ગુ. એ. લે, ભા. ૨, લે. ૧૪૫ ૧૫૦. નર્મદાશંકર લાલશંકર, “કાઠિયાવાડ સર્વસંગ્રહ”, પૃ. ૭૦ Page #499 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા ૧૫, ૬. કે. શાસ્ત્રી, “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ”, પૃ. ૧૭૬ ૧૫૨. ગિ. વ, આચાર્ય, “ગુ. એ. લે.”, ભા. ૧, લેખ નં. ૧૪૭, ૧૪૦ અ, ૧૫૭ બ, ૧૬૮ 143. H. D. Sankalia, op. cit., p. 140 ૧૫૪. Ibid, p. 141 ૧૫૫. પૃ. ૧૦૦-૧૦૯ ૧૫૬. ગુ. એ. લે, ભા. ૨, લેખ ને..૧૩૭ ૧૫૭. એજન, લેખ નં. ૧૦૦ ૧૫૮. હ. ગં. શાસ્ત્રી, મૈ. ગુ, ભા. ૧, પૃ. ૧૫૪, પાદટીપ ૯૨ ૧૫૯-૧૬૨. H. D. Sankalia, op. cit, pp. 146 ft. ૧૨. ૬. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૧ ૧૬૩, હ. ગં. શાસ્ત્રી, ગ. પ્રા. ઈ, પૃ. ૨૭ ૧૬૪. એજન, પૃ. ૩૦૦ ૧૫, એજન, પૃ. ૯૮ ૧૬. એજન, પૃ. ૨૨૮ ૧૬૭, એજન, પૃ. ૨૯૯ 186. Bombay Gazetteer, Vol. IX, Pt. 1, pp. 1 ff. 134. Ibid., pp. 64 ff. ૧૦૦. Ibid, pp. 69 ft. ૧૭. Ibid, pp. 123 ft. ૧૭૨. Ibid, pp. 154 ff. ૧૦૩. Ibid, pp. 177 ft. ૧૭૪. Ibid, pp. 228 ft. ૧૭૫. Ibid, pp. 237 f; 290 ft. Page #500 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ કાલગણના કાલગણના એ ઇતિહાસની કરોડરજજુ છે. રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસની ઘણી ઘટનાઓ તે તે સમયના પ્રચલિત સંવતનાં વર્ષોમાં નોંધી હેય છે. એને આધારે તે તે ઘટનાનો પૂર્વાપર સંબંધ સાંકળી શકાય છે તેમજ તે તે ઘટનાને ચોક્કસ સમય નક્કી કરી શકાય છે, આથી ગુજરાતનો ઇતિહાસ આલેખતાં પહેલાં એમાં પ્રયોજાયેલ કાલગણનાની જુદી જુદી પદ્ધતિઓને પરિચય કરો પ્રાપ્ત થાય છે. કાલગણનામાં સૂર્યના ઉદય-અસ્ત પ્રમાણે પ્રકાશ-અંધકાર દર્શાવતો દિવસ (અહોરાત્ર), ચંદ્રની કલાની વધઘટને નિયત ક્રમ દર્શાવતો માસ, અને ઋતુઓના પરિવર્તનને નિત્યક્રમ દર્શાવતું વર્ષ, એ ત્રણ મહત્ત્વના એકમ છે. એમાં ઈતિહાસની ઘટનાઓની બાબતમાં વર્ષની સંખ્યા સહુથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માસ, પક્ષ, તિથિ, વાર ઇત્યાદિ એમાં વિગતે પૂરે છે. વર્ષ વિનાની મિતિ એ એકડા વિનાનાં મીંડાં છે. કાલગણનાની બાબતમાં જ્યારે કોઈ સળંગ સંવત પ્રજાતો નહોતો ત્યારે અગત્યના બનાવોને સમય સામાન્યતઃ તે તે સમયના રાજાના રાજ્યકાલનાં વર્ષોમાં આપવામાં આવતો. મૌર્ય કાલમાં કોઈ સળંગ સંવત વપરાતે નહોતે.' મૌર્ય સમ્રાટ અશોકે પોતાના અભિલેખમાં ઘટનાઓને સમય પિતાના રાજ્યકાલનાં વર્ષોમાં આપે છે. જે મૌર્ય કાળ દરમ્યાન ચંદ્રગુપ્ત મૌર્યે શરૂ કરેલ મૌર્ય સંવત વપરાતો હોત, તો અશોકે એના રાજ્યકાલના બનાવો માટે મૌર્ય સંવતનાં વર્ષો આપ્યા હેત, પોતાના રાજ્યાભિષેકનાં નહિ. વળી મૌર્ય સંવત જેમાં પ્રયોજાયો હોય તેવી કોઈ મિતિઓ કોઈ અન્ય લખાણોમાં ઉપલબ્ધ થઈ નથી. - ઘટનાઓને સમય રાજ્યકાલનાં વર્ષોમાં આપવાની પ્રણાલી ભારતીય-યવન રાજાઓના શાસનકાલમાં પણ ચાલુ રહી હતી. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ) ઇતિહાસની પૂર્વભૂમિકા [.. ગુજરાતનાં લખાણામાં કાલગણનાને લગતા સૌથી પ્રાચીન ઉલ્લેખ અભિલેખામાં આવે છે. એમાં વપરાયેલા ધણા સંવતા આગળ જતાં ગુજરાતનાં સાહિત્યિક લખાણામાં પણ મળે છે. એમાંના કેટલાક સંવત વહેલામેાડા ભારતના ખીજા ભાગમાં પણ પ્રયાજાયા છે, જ્યારે કાઈ કાઈ સંવત કેવળ ગુજરાતમાં જ વપરાયા છે. ગુજરાતનાં આભિલેખિક અને સાહિત્યિક લખાણામાં જુદા જુદા સંવતાના પ્રત્યેાગ ક્રમશઃ નીચે પ્રમાણે મળે છે : ૧. શક સવંત પશ્ચિમના શક ક્ષત્રપ રાજાના રાજ્યકાલ દરમ્યાન ભારતીય કાલગણના વિશેની માહિતી પૂરી પાડતા સિક્કાએ અને શિલાલેખા ઉપલબ્ધ થયા છે. પશ્ચિમના ક્ષત્રપોની એ મુખ્ય શાખાઓમાં ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાનના અભિલેખ વર્ષ ૪૧ થી ૪૬૩ સુધીના છે. આ વર્ષસખ્યા પહેલાં માત્ર ‘ વર્ષ ’ શબ્દ પ્રયાજાયા છે. આ વર્ષાંતે કેટલાક એના રાજ્યકાલનાં વર્ષો ગણે છે, જ્યારે ખીજા કેટલાક અમુક સંવતનાં વ પ ગણે છે. એમાં આવતી મિતિઓમાં વ, માસ અને તિથિના ઉલ્લેખ જોવા મળે છે. પશ્ચિમના ક્ષત્રપેાની ખીજી શાખાના કાઈમક ક્ષત્રપાના શિલાલેખ વ પ૨ થી ૨૨૮ સુધીના મળ્યા છે. આ શિલાલેખેામાંની મિતિઓમાં વ, માસ, પક્ષ, તિથિના અને કોઈ વખત નક્ષત્રના ઉલ્લેખ જોવા મળે છે. કામક ક્ષત્રપાના સિક્કા સામાન્યતઃ સમયનિર્દેશવાળા જોવા મળે છે અને એમાં વર્ષ ૧૦૨ થી ૭૧૨૧ કે ૩૨૦૭ સુધીનાં મળ્યાં છે. કામક ક્ષત્રપોના અભિલેખેામાં આવતાં વર્ષે સ્પષ્ટતઃ કાઈ સળંગ સંવતનાં ભાલૂમ પડે છે. ક્ષહરાત ક્ષત્રપાના લેખામાં પ્રયાજાયેલાં વ એ સંવતનાં હાવા સભવ નથી. આ સંવતનું કેાઈ વિશિષ્ટ નામ વપરાયું નથી. એને પછીથી ‘શક સંવત ' તરીકે એળખવામાં આવે છે. શક સંવતની ઉત્પત્તિ વિશે વિવિધ મતા પ્રચલિત છે. કેટલાક કુષાણુ રાજા કનિષ્કને શક સંવતના પ્રવક માને છે, તે કેટલાક શક ક્ષત્રપ રાજા નહપાનને, કેટલાક ક્ષત્રપ રાજા ચાનને,૧૦ તેા વળી કેટલાક પલ્લવ રાજા વાનાનસ ૧ ૩ કુષાણુ રાજા વીમ ક્રેડફીસીસને૧૨ આ સંવતના સ્થાપક માને છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] . કાલગણના આ સંવતને ઉપયોગ પહેલાં ખાસ કરીને પશ્ચિમના ક્ષત્રપ રાજાઓના અભિલેખોમાં થયેલે માલુમ પડે છે, આથી એ પશ્ચિમના ક્ષત્રપોએ શક સંવત પ્રવર્તાવ્યો હશે એવો એક સામાન્ય મત પ્રચલિત છે. ક્ષહરાત ક્ષત્રપ લેખોના પહેલા ચાર દાયકાનાં વર્ષ નહિ મળતાં હોવાથી તેમજ નહપાન અને એને પુરેગામી ભૂમક ખંડિયા રાજાનું સ્થાન ધરાવતા હોવાથી લહરાત ક્ષત્રપોને આ સંવતના પ્રવર્તક માનવા ભાગ્યેજ ઉચિત ગણાય. કાલાનુક્રમની દૃષ્ટિએ પશ્ચિમના ક્ષત્રપ કામક પ્રાયઃ કુષાણ રાજાઓના આધિપત્ય નીચે હતા. આ કુષાણોએ કનિષ્ક ૧ લાના સમયથી પોતાને એક સળંગ સંવત વાપરેલે અને એને આરંભ સંભવત: ઈ. સ. ૭૮ માં થયેલ જણાય છે. આથી શક સંવત કુષાણ રાજા કનિકે પ્રવર્તાવ્યો અને કુષાણોના મંડિયા એવા કાર્દમક ક્ષત્રપ રાજાઓએ પણ એને જ ઉપયોગ કર્યો છે એ પ્રચલિત મત સહુથી વધુ સ્વીકાર્ય લાગે છે. શરૂઆતના સૈકાઓમાં જ્યારે કુષાણ તથા ક્ષત્રપ રાજાઓ જ આ સંવતને પ્રયોગ કરતા હતા ત્યારે એને માટે કેઈ વિશિષ્ટ નામ પ્રજાતું નહિ, પરંતુ આગળ જતાં જ્યારે બીજા સંવત પ્રચલિત થયા ત્યારે એ સંવતોથી અલગ પાડવા આ સંવતને “શક કાલ” (શક સંવત) એવું નામ અપાયું ૧૩ કેમકે એ સંવત ત્યારે શક જાતિના ક્ષત્રપ રાજાઓના અભિલેખોમાં લગભગ ત્રણ સૈકાથી વપરાયે હોઈ શક રાજાઓ સાથે ખાસ સંકળાયેલું હતું. - જ્યોતિષીઓએ નિશ્ચિત કર્યા મુજબ શક સંવતનું આરંભવર્ષ ઈ. સ. ૭૭-૭૮ મનાય છે. ૧૪ ભારતના ઘણાખરા ભાગોમાં આ સંવતનાં વર્ષ ગત વર્ષોની પદ્ધતિ" અનુસાર ગણાય છે. એ ગણતરીએ આ સંવતનું પહેલું વર્તમાન વર્ષ ૩ જી માર્ચ, ઈ. સ. ૭૮ થી ૨૦ મી ફેબ્રુઆરી, ઈ. સ. ૭૦ સુધીનું અને પહેલું ગત વર્ષ ૨૧ મી ફેબ્રુઆરી, ઈ. સ. ૭૯ થી ૧૦ મી માર્ચ, ઈ. સ. ૮૦ સુધીનું ગણાય છે.૧૭ એ મુજબ શક વર્ષની બરાબરનું ઈસ્વી સનનું વર્ષ કાઢવા માટે શક સંવતના વર્ષમાં ચૈત્રથી ડિસેમ્બર દરમ્યાન ૭૮ અને જાન્યુઆરીથી ફાગણ દરમ્યાન ૭૯ ઉમેરવા પડે છે.૧૮ શક સંવતનું પહેલું ગત વર્ષ વિ. સં. ૧૫૧૩૬ની બરાબર હોઈ શક સંવતના વર્ષમાં ચૈત્રથી આધિન દરમ્યાન ૧૩૪ ને કાર્તિકથી ફાળુન દરમ્યાન ૧૩૫ ઉમેરવાથી વિક્રમ સંવતના સમકાલીન વર્ષને માંકડો નીકળે છે. ૧૯ Page #503 -------------------------------------------------------------------------- ________________ [5. ૪૭૬] ઈતિહાસની પૂર્વભૂમિકા આખા ભારતમાં આ સંવતનાં વર્ષ ચૈત્રાદિ ગણાય છે અને વર્ષને આરંભ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે, પરંતુ મહિનાઓની ગણના--પદ્ધતિમાં તફાવત છે. ઉત્તર ભારતમાં આ સંવતના માસ પૂર્ણિમાંતર છે, જ્યારે દક્ષિણ ભારતમાં અમાંતર છે. ૨૩ ગુજરાતમાં શક ક્ષત્રપ રાજાઓની સત્તાને અરત થતાં શક સંવતને ઉપયોગ લુપ્ત થતો ગયે. ગુપ્ત કાળ દરમ્યાન અહીં એને બદલે “ગુપ્ત સંવત” પ્રચલિત થયો. આ કાળ દરમ્યાન શક સંવતના પ્રયોગવાળા આભિલેખિક કે સાહિત્યિક ઉલ્લેખ ઉપલબ્ધ થયા નથી. મૈત્રક કાળ દરમ્યાન શક સંવતની મિતિઓવાળા થડા આભિલેખિક૨૪ તથા સાહિત્યિક ઉલ્લેખ મળે છે. આ કાલમાં શક સંવતને ઉપયોગ જ્વલે થતો. હવે અન્ય સંતોને ઉપયોગ થતાં આ સંવતનાં વર્ષો સાથે “ શક” એ નામને પ્રયોગ થવા લાગે.૨૬ આ દરમ્યાન શક સંવત દખણમાં પ્રચલિત છે. મૈત્રક કાલના અંતભાગમાં શક સંવત દક્ષિણના રાષ્ટ્રકૂટ રાજાઓની અસર હેઠળ ગુજરાતમાં ફરીથી પ્રચલિત બન્યો. એમણે ત્યાંના પ્રાચીન ચાલુક્યો પાસેથી આ સંવત અપનાવેલ જણાય છે. ૨૭ અનુમૈત્રક કાળ દરમ્યાન દક્ષિણના રાષ્ટ્રકૂટ રાજાઓએ ગુજરાત પર પિતાની સત્તા સ્થાપિત કરી અને ગુજરાતના લાટ પ્રદેશ પર લગભગ ઈ. સ. ૯૩૦ સુધી સીધું શાસન કર્યું. આ સમય દરમ્યાન રાષ્ટ્રકૂટ રાજાઓએ પોતાનાં દાનશાસનમાં શક સંવતને ઉપયોગ કર્યો. એમનાં દાનપત્રોમાં શક સં. ૩૦(ઈ. સ. ૮૦૦) થી શક સં. ૮૫ર(ઈ. સ. ૯૩૦) સુધીની મિતિ મળે છે. આ મિતિઓમાં વર્ષ, માસ, પક્ષ અને તિથિ આપેલ છે; કોઈક વાર વાર ઉલ્લેખ જોવા મળે છે. એમાં પણ એવો સ્પષ્ટ નામોલ્લેખ છે. પર્વ, ગ્રહણ, નક્ષત્ર અને સંવત્સરને ઉલ્લેખ પણ જોવા મળે છે. - આ સમયની કેટલીક સાહિત્યિક કૃતિઓમાં પણ શક સંવત વપરાય હેવાનું માલુમ પડે છે. એની મિતિએ શક સં. ૭૨(ઈ. સ. ૮૫૦)થી શક સં. ૮૫૩( ઈ. સ. ૯૩૧) સુધીની ઉપલબ્ધ થાય છે. એમાં વર્ષ, માસ, પક્ષ, તિથિ અને કોઈક વાર સંવત્સરને પ્રયોગ થયેલે માલૂમ પડે છે. રાષ્ટ્રકૂટ રાજાઓનાં દાનપત્રોમાં આવતા ગ્રહણ અને પર્વના ઉલ્લેખો પરથી માલૂમ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું ] કાલગણના [ ૪૭૭ પડે છે કે આ સમય દરમ્યાન અહીં ચૈત્રાદિ વર્ષગણનાની પદ્ધતિવાળા શક સંવતના માસ અમાંત પદ્ધતિએ ગણાતા. શક સંવતની કેટલીક મિતિઓમાં સાઠ સંવત્સરોના ચક્રનો ૨૮ પ્રયોગ થયેલો જોવા મળે છે. આ સંવત્સરાની ગણતરી પરથી એવું ફલિત થાય છે કે એની ગણના પ્રાયઃ “બ્રહ્મસિદ્ધાંત પ્રમાણે થતી, જે સિદ્ધાંત ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત હતોર૯ સેલંકી કાળ દરમ્યાન શક સંવતની મિતિવાળા અભિલેખનું પ્રમાણ અત્યંત જૂજ છે; સાહિત્યિક લખાણમાં પણ એનું પ્રમાણ ઘણું મર્યાદિત છે. અભિલેખોમાંની એની બધી જ ઉપલબ્ધ મિતિઓ લાટના ચાલુક્ય રાજાઓ અને એમના મંડલેશ્વરોનાં દાનશાસનમાંની છે. મિતિઓમાં વર્ષ, માસ, પક્ષ, તિથિ અને કેઈક વાર વાર, ગ્રહણ તેમજ સંવત્સરને પ્રયોગ થયેલે માલુમ પડે છે. વાર અને પ્રહણને મેળ ચૈત્રાદિ વર્ષ અને અમાંત ભાસની પદ્ધતિએ બેસતા હેવાથી આ સમય દરમ્યાન ચૈત્રાદિ પદ્ધતિવાળા શક સંવતના માસ અમાંત પદ્ધતિ અનુસાર ગણાતા એમ ફલિત થાય છે. સંવત્સરની ગણતરી પરથી એવું માલૂમ પડે છે કે એ સમયે અહીં સંવત્સરો દક્ષિણ ભારતની પદ્ધતિવાળા “બાહસ્પત્ય સંવત્સરચક્ર અનુસાર ગણાતા. શિલાલેખમાં આપેલી મિતિઓ પરથી માલૂમ પડે છે કે દિલ્હી સલતનતના શાસન દરમ્યાન વિક્રમ સંવતના વર્ષની સાથે શક વર્ષ ભાગ્યેજ આપવામાં આવતું. ગુજરાતની સ્વતંત્ર સતનતના અમલ દરમ્યાન, ખાસ કરીને લગભગ ઈ. સ. ૧૪૮૧ થી, વિ. સં.ના વર્ષની સાથે સાથે થતા શિક વર્ષના ઉલ્લેખનું પ્રમાણ ૬૦ ટકાથી વધુ જોવા મળે છે. મુઘલ કાલના શિલાલેખો તેમજ ખતમાં આપેલી મિતિઓમાં આ પ્રમાણે લગભગ ૪૦ ટકા જેટલું જણાય છે. મરાઠા કાલ દરમ્યાન શક વર્ષને ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોવાની અપેક્ષા રહે છે, પરંતુ ઉપલબ્ધ ખતો અને શિલાલેખોમાં મળતી મિતિઓમાં એનું પ્રમાણુ એનાથીયે ઘટીને ૩૫ ટકા જેટલું થયેલું દેખાય છે. બ્રિટિશ કાલ દરમ્યાન આ પ્રમાણ એનાથીયે વધુ ને વધુ ઘટતું જાય છે. અર્વાચીન કાલમાં ગુજરાતમાં શક સંવતને ઉપયોગ, ખાસ કરીને જ્યોતિષીઓમાં (તથા ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રીઓમાં), મર્યાદિત રહ્યો. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૭૮] ઇતિહાસની પૂર્વભૂમિકા જન્મપત્રિકામાં વિક્રમ સંવતના વર્ષની સાથે હંમેશાં “શ્રીમમૂતિરાજિયાનકત. શા (વર્ષ) આપવામાં આવે છે. આઝાદ ભારતે જે રાષ્ટ્રિય પંચાંગ પદ્ધતિ અપનાવી છે તેમાં શક સંવત પ્રયોજવામાં આવ્યો છે. ૩૧ થી હવે આ સંવત ભારતભરમાં વિશેષ પ્રચલિત થવા લાગે છે. ૨. કથિક સંવત સાબરકાંઠા હિલાના શામળાજી પાસે આવેલા દેવની મોરી નામે ગામ પાસે ખોદકામ કરતાં એક બૌદ્ધ રતૂપ મળી આવ્યો હતો. એના પેટાળમાંથી પથ્થરને એક દાબડો પણ મળી આવેલ હતો. એના પરના અભિલેખમાં આપેલી મિતિનું વર્ષ “રુદ્રસેનના રાજ્યકાળ દરમ્યાનનું કથિક રાજાઓનું ૧૨૭ મું વર્ષ ' છે.૩૨ આ કથિક રાજાઓને સંવત કોઈ નવો જ સંવત હતો કે કોઈ પ્રચલિત સંવતના પર્યાય તરીકે વપરાયેલું હતું એ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. અભિલેખની મિતિમાં સુસેન રાજાને ઉલ્લેખ આવતો હોઈ પહેલાં એ રુસેનને પશ્ચિમને ક્ષત્રપ રાજા રુદ્રસેન પહેલે (શક સં. ૧૨૧ થી ૨. સં. ૧૪૪) માનવામાં આવેલ અને કથિક રાજાઓના ૧૨૭ મા વર્ષને શક સંવતનું માનવામાં આવેલું ૩૩ પરંતુ કેટલાક આમિલેખિક, લિપિવિદ્યાકીય અને પુરાવતુકીય પુરાવાઓથી કથિક રાજાઓના ૧૨૭ મા વર્ષને શક સંવતનું માનવું સંભવતું નથી. કેટલાક વિદ્વાને આ મિતિને કલચુરિ સંવતની ૪ ગણાવે છે અને રુસેનને ક્ષત્રપ વંશને રાજા સુસેન ત્રીજે (ઈ. સ. ૩૪૮ થી ૩૭૯-૮૦) માને છે. આ ગણતરીએ વર્ષ ૧૨૭ એ ઈ. સ. ૩૭૬-૭૭ આવે. કોઈ વળી આ વર્ષને કોઈ અજ્ઞાત સંવતનું અને આ રાજાને કથિક વંશનો માનવાનું સૂચવે છે, પરંતુ આ રસ્તૂપનાં ખંડિયેરમાં ક્ષત્રપ રાજાઓના અનેક સિક્કા મળ્યા હોઈ આ રાજા ક્ષત્રપ રુદ્રસેન ત્રીજો હોવાનું તદ્દન સંભવિત છે, જ્યારે ક્ષત્રપ રાજાઓના બધા જ અભિલેખમાં શક સંવત વપરાયો હોઈ અને ક્ષત્રપ કાલ દરમ્યાન કલચુરિ સંવત માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વપરાતે હેઈ ઉપરની મિતિ કલચુરિ સંવતની ભાગ્યેજ હોઈ શકે. આથી કેટલાક વિદ્વાને આ અભિલેખમાંના રુકસેનને ક્ષત્રપ રાજા રુસેન ત્રીજે (ઈ. સ. ૩૪૮ થી ૩૭૯) માનવા છતાં કથિક સંવતને એક જુદો જ સંવત માને છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] કાલગણના [ see આ રીતે જોતાં કથિક સંવતનું આરંભવર્ષ ઈ. સ. ૨૨૦ થી સ્પ૦ વચ્ચે હોઈ શકે. કથિક રાજાઓ પંજાબના કઠકો અથવા કાઠીઓ હોય એમ માનવામાં આવે છે. ૩૬ દેવની મોરીમાં આવીને વસેલ બૌદ્ધ સંધ પંજાબના કથિકાના રાજ્યમાંથી આવ્યો હોય અને આ સંઘે અહીં કથિક રાજાઓના સંવતને પ્રયોગ કર્યો હોય એ વિશેષ સંભવે છે. એ અનુસાર એ સમયે એ સ્થળે રાજસત્તા તે ક્ષત્રપ વંશની જ ચાલુ રહેલી, પરંતુ આ ભિક્ષુસંધે પિતાના આગવો એ કથિક સંવત વાપર્યો, એવું ફલિત થાય છે. આ સંવતને ઉલ્લેખ ભારતમાં કેઈ અન્ય સ્થળે થયેલે મળે નથી; ગુજરાતમાંય એનો એકમાત્ર ઉલ્લેખ મળે છે. આ સંવત અહીં ઝાઝો વખત પ્રચલિત રહ્યો જણાતો નથી તેમ ગુજરાતમાં અન્યત્ર પ્રસર્યો પણ લાગતો નથી. ૩, ગુપ્ત સંવત ગુપ્ત રાજવીઓના રાજ્યકાલના મુખ્યત્વે કેટલાક અભિલેખ ઉપલબ્ધ થયા છે. આ અભિલેખોમાં સિક્કા લેખો મળે છે. સિક્કાઓ પર (ગુપ્ત) “સં. ૮૦ થી ૯૦ + ૪” એટલે કે “સં. ૯૧ થી ૯૪” સુધીનાં વર્ષોવાળા સિકકા મળે છે. કુમારગુપ્ત અને સ્કંદગુપ્તના, ગુજરાત માટેના, સિક્કાઓમાં બહુ થોડી મિતિઓ મળે છે, અને એમાં પણ ૧૦૦ નો અંક જ સ્પષ્ટ રીતે વાંચી શકાય છે, જ્યારે દશકના અને એકમના અંક બિલકુલ વાંચી શકાતા નથી. ગુપ્ત કાલ દરમ્યાન ગુજરાતમાં સ્કંદગુપ્તના સમયનો ગુ. સં. ૧૩૬, ૧૩૭ અને ૧૩૮ના સમયનિર્દેશવાળે એક લેખ મળી આવેલ છે. ૩૭ આમાંના પહેલા બે નિર્દેશમાં વર્ષ, માસ અને તિથિ આપવામાં આવ્યાં છે. મગધના ગુપ્ત રાજાઓએ વાપરેલ સંવતને માટે શરૂઆતમાં કંઈ વિશિષ્ટ નામ પ્રજાતું નહિ, પણ સ્કંદગુપ્તના સમયથી એને “ગુપ્ત કાલ” (ગુપ્તને સંવત) તરીકે ઓળખવામાં આવતો.૩૮ ગુપ્ત સંવતની ઉત્પત્તિ વિશે એક સામાન્ય મત પ્રચલિત છે કે ગુપ્ત વંશના પહેલા સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલાએ આ સંવત પ્રવર્તાવ્યો અને એના સજયાભિષેકના પહેલા વર્ષથી આ સંવતનું પહેલું વર્ષ ગણાવા લાગ્યું. Page #507 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વ ભૂમિકા [ગ્ન, અલ-ખીરૂનીના જણાવ્યા મુજબ ગુપ્ત સંવતને આર્ભ શક સવત પછી ૨૪૧ વર્ષ થયેા ને ગુપ્તકાની મિતિએ પણ એ રીતે બંધ બેસે છે. ૩૯ ૪૮૦ ] આ અનુસાર ગુપ્ત સંવતનું પહેલું વર્ષ શક વર્ષે ૨૪૨ (૨૬ મી ફેબ્રુઆરી, ઈ. સ. ૩૨૦ થી ૧૫ મી માર્ચી, ઈ. સ. ૩૨૧ સુધી) બરાબર ગણાય છે, આથી ગુપ્ત સંવતના વર્ષોં બરાબરનુ ઈ.. સ. નું પ મેળવવા ગુપ્ત સંવતમાં ચૈત્રથી ડિસેમ્બર સુધી ૩૧૯ અને જાન્યુઆરીથી ફાગણ સુધી ૩૨૦ ઉમેરવા પડે છે.૪૦ ગુપ્ત સવતની વર્ષગણનામાં ઉત્તર ભારતમાં વતા આર્ભ ચૈત્રથી થાય છે અને એના માસ પૂર્ણિમાંત છે,૪૧ પરંતુ જૂનાગઢ શૈલલેખમાં આપેલી મિતિમાં વારને ઉલ્લેખ નહિ હોવાથી ગુજરાતમાં વગણના અને માસગણુનાની કઈ પદ્ધતિ પ્રચલિત હતી એ વિશે નિશ્ચિત અનુમાન થઈ શકતું નથી. ઉત્તર ભારતમાં આ સ ંવતનાં વર્ષ ચૈત્રાદિ હાવાથી ગુજરાતમાં પણ એ ચૈત્રાદિ ગણાતાં હશે. તેમજ મૈત્રક કાલની માસગણુનાની પૂર્ણિમાંત પદ્ધતિ એની અગાઉના આ સમય દરમ્યાન પણ પ્રચલિત હશે એમ અનુમાન કરી શકાય. ગુપ્ત શાસનના અંત પછી આ સંવત ગુજરાતમાં વલભી સંવતના સુધારેલા સ્વરૂપે પ્રચલિત રહ્યો, પરંતુ એના મૂળ સ્વરૂપે તે ત્રણસોએક વ બાદ. ફરી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પ્રચલિત થયો. મૈત્રક કાલના અંતભાગમાં ત્યાં સિધથી આવી વસેલા સૈધવ રાજાઓએ એને મૂળ સ્વરૂપે પાછે. પ્રચલિત કર્યાં. આથી અનુમૈત્રક કાલનાં સૈંધવ રાજાઓનાં દાનશાસનમાં આ સંવત દેખા દે છે. આ રાજાઓનાં દાનશાસનેામાં ગુપ્ત સંવતની મિતિ વર્ષાં ૫૧૩ થી ૫૯૬ સુધીની મળે છે.૪૨ મિતિઓના નિરીક્ષણ પરથી માલૂમ પડે છે કે આ શાસનામાં વપરાયેલા ગુપ્ત સંવત ઉત્તર ભારતની જેમ ચૈત્રાદિ વષઁની પદ્ધતિવાળા હતા અને એના માસ પણ પૂર્ણિમાંત હતા. સૈંધવ રાજ્યના અંત પછી ગુજરાતમાં ગુપ્ત સંવત સદ ંતર લુપ્ત થયા. ૪. વલભી સંવત મૈત્રક કાલ દરમ્યાન મૈત્રક રાજાનાં દાનશાસનેામાં આપેલ મિતિનાં વર્ષાં કાઈ એક સળંગ સંવતનાં હવાનું માલૂમ પડે છે; પરંતુ આ દાનશાસનેમાં એ સંવતનું નામ આપવામાં આવ્યું નથી, આથી આ સ ંવત કયા હશે . એ માટે જુદા જુદા વિદ્વાનેએ અલગ અલગ મત રજૂ કરેલા. પ્રિન્સેપ૪૩ અને Page #508 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] કાલગણના [૪૮૧ ન્યૂટન જેવા વિદ્વાનોએ આ સંવતને વિક્રમ સંવત માનેલ, ટોમસ" અને ભાઉ દાજી જેવા વિદ્વાનોએ એને શક સંવત માનેલે, પરંતુ સમકાલીન ઘટનાઓના અભ્યાસ પરથી મૈત્રકનાં દાનશાસનમાં વપરાયેલ સંવતનાં વર્ષ વલભી સંવતનાં મનાવા લાગ્યાં. સૌ પ્રથમ ફર્ગ્યુસને આ મિતિઓનાં વર્ષ વલભી સંવતનાં છે એવું સૂચન કર્યું છે અને કુલી વિગતપૂર્ણ અભ્યાસથી આ મતને પ્રતિપાદિત કર્યો.૮ યુઅન સ્વાંગે પોતાના પ્રવાસ દરમ્યાન, અર્થાત ઈ. સ. ૬૪૦ ના અરસામાં, વલભીમાં શીલાદિત્યનો ભત્રીજો ધ્રુવપટુ રાજ્ય કરતો હોવાનું અને એ કને જના રાજા શિલાદિત્યને અર્થાત હર્ષવર્ધનને જમાઈ થતો હોવાનું જણાવ્યું છે, એ આધારે ધ્રુવસેન બીજો યુઅન સ્વાંગ અને હર્ષવર્ધનને સમકાલીન હતો એ નિશ્ચિત છે. ધ્રુવસેન બીજાનાં દાનપત્રોની મિતિ સં. ૩૧૦ થી ૩૨૧ ની છે. આ મિતિઓને ઈ. સ ૩૧૯ ના અરસામાં શરૂ થયેલા ગણાતા વલભી સંવતની માનવામાં આવે તો ઉપરને સંબંધ બરાબર બંધ બેસે છે. વળી નાંદીપુરીના દ૬ ૨ જા(ઈ. સ. ૬૨૯–૪૧)ના સંબંધમાં હર્ષના સમયના વલભીપતિને ઉલ્લેખ આવે છે એને પણ આનાથી સમર્થન મળે છે. લિપિશાસ્ત્રની દૃષ્ટિએ પણ વલભીનાં દાનશાસન ઈ. સ. ૫૦૦ થી ૮૦૦ ના અરસામાં મનાય છે. આમ મૈત્રકનાં દાનશાસનમાં પ્રજાયેલા આ સંવતને “વલભી સંવત” માનવો ઈટ છે. મૈત્રકનાં દાનશાસનેમાં સં. ૧૮૩ થી ૪૪૭ સુધીની મિતિઓ મળે છે. ૪૯ તેઓમાં સંવતનું કઈ નામ જણાવ્યું નથી, પરંતુ મૈત્રક કાલ પછીના કાલના અભિલેખોમાં “વલભી સંવત” નામે સંવતનો ઉલ્લેખ આવે છે, જે વલભીના ત્રિક રાજ્યમાં પ્રચલિત થયેલ સંવત હોવો જોઈએ. અલબીરની (ઈ. સ. ૧૦૩૦) પણ ભારતના સંતોમાં વલભી સંવતની નેંધ કરે છે.૫૦ ગુપ્ત સંવતની જેમ વલભી સંવત આરંભ પણ શક સંવત પછી ૨૪૧ વર્ષે થયો હોવાનું અલુબીરૂની જણાવે છે. અર્જુનદેવના વેરાવળવાળા શિલાલેખોમાં વલભી સંવત ૯૪૫ ની બરાબર વિ. સં. ૧૩૨૦ નું વર્ષ આપવામાં આવ્યું છે એ પરથી પણ આ મતને સમર્થન મળે છે.પર વધારે સંભવિત તે એ છે કે વલભીના મૈત્રક રાજ્યમાં આ સંવત વ્યાપક રીતે પ્રચલિત હોવાથી એમાં એનું “વલભી સંવત” એવું સ્પષ્ટ નામ પ્રયોજવાની ભાગ્યેજ જરૂર જણાતી હશે; સંવતના નામ-નિર્દેશ વિના સીધું વર્ષ જ આપવામાં આવતું.૫૩ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨] ઈતિહાસની પૂર્વભૂમિકા [. વલભી સંવતનાં વર્ષ અને ભાસને આરંભ કઈ રીતે થતે એ વિશે વેરાવળના અર્જુનદેવના લેખની મિતિની વિગતો પરથી જણાય છે કે “સુરાષ્ટ્રમાં એ સમયે કાર્તિકાદિ વર્ષ પ્રલિત હતાં. મૈત્રકનાં દાન શાસનમાંની મિતિઓમાં તિથિની સાથે વાર આયો નહિ હોવાથી એ કાલની આ સંવતની વર્ષગણના તેમજ માસગણનાની પદ્ધતિ નકકી કરવા માટે બહુ જૂજ સામગ્રી ઉપલબ્ધ છે. આ દાનશાસનમાંની એક મિતિમાં સર્યગ્રહ ૫૪ અને ત્રણ મિતિઓમાં દ્વિતીય માસને ૫ ઉલ્લેખ આવે છે એ પરથી મિતિઓમાં વર્ષ અને માસની ગણતરી કેવી રીતે થતી એ તપાસી શકાય છે. ૫૬ મિતિમાં આવતું સૂર્યગ્રહણ પૂર્ણિમાંત પદ્ધતિએ બંધ બેસે છે. અધિક માસની મિતિઓ તપાસતાં માલૂમ પડે છે કે મૈત્રક કાળ દરમ્યાન અધિક માસ ગણવામાં મધ્યમ ગણિતની ધૂલ પદ્ધતિ પ્રચલિત હતી અને માસનાં નામ આપવામાં હાલની મીનાદિ પદ્ધતિને બદલે મેષાદિ પદ્ધતિ પ્રચલિત હતી.૫૭ અધિક માસની આ મિતિઓ કાર્નિકાદિ વર્ષની ગણતરી પ્રમાણે જ બંધ બેસે છે. એ પરથી વલભી સંવતનાં વર્ષ કાર્તિકાદિ હેવાનું અને એના માસ પૂર્ણિમાંત હોવાનું ફલિત થાય છે. મૈત્રક કાલ પછીની વલભી સંવતની ઉપલબ્ધ મિતિઓ૫૮ તપાસતાં માલુમ પડે છે કે “સુરાષ્ટ્રમાં વલભી સંવત પ્રચલિત રહ્યો ત્યાં સુધી એનાં વર્ષ અને એના માસ એ જ પદ્ધતિએ ગણાતા. આ સમય દરમ્યાન દાનશાસનમાં વપરાયેલ મિતિઓમાં વચમી સંવત્ એવું સ્પષ્ટ નામ જોવા મળે છે૫૯ વલભી સંવતનું પહેલું વર્ષ વિ. સં. ૩૭૫ ની કાર્તિક શુકલ પ્રતિપદા (અર્થાત ઈ. સ. ૩૧૮ ના ઓકટોબરની ૧૨ મી)એ શરૂ થઈ વિ. સં. ૩૭૫ ના આધિન માસની અમાવાસ્યાએ (અર્થાત ઈ. સ. ૩૧૯ ના સબરની ૩૦ મીએ) પૂરું થાય છે. ગુજરાતમાં વિક્રમ સંવતનાં વર્ષ કાર્નિકાદિ હોવાથી વિક્રમ સંવત અને વલભી સંવતનાં વર્ષોમાં કાયમ એકસરખો તફાવત રહે છે. વલભી સંવતની બરાબર વિક્રમ સંવતનું વર્ષ કાઢવા વલભી સંવતનાં વર્ષોમાં ૩૫ ઉમેરવા પડે છે. શક વર્ષ રૌત્રાદિ હોવાથી વલભી સંવતની બરાબરનું શક સંવતનું વર્ષ શોધવા વલભી સંવતના વર્ષમાં કાર્તિક શુકલથી ફાગુન કૃષ્ણ સુધીના પક્ષ માટે ૨૪૦ ને રૌત્ર શુકલથી આશ્વિન કૃષ્ણ સુધીના પક્ષ માટે ૨૪૧ ઉમેરવા પડે છે. એ જ પ્રમાણે ઈરવી સનનું વર્ષ શોધવા વલભી સંવતના વર્ષમાં કાર્તિકથી ડિસેમ્બર સુધીની ભિતિ માટે ૩૧૮ ને જાન્યુઆરીથી આસો સુધીની મિતિ માટે ૩૧૯ ઉમેરવા પડે છે. ૨૦ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું ) કાલગણના [૪૮૩ વલભીના મૈત્રક રાજ્યના અંત પછી ગુજરાતમાં જુદા જુદા રાજવંશની સત્તાઓ પ્રવર્તી, જેમણે શક, ગુપ્ત અને વિક્રમ જેવા અન્ય સંવત વાપર્ય એમ છતાં શતકથી ગુજરાતમાં રૂઢ થયેલે વલભી સંવત અનુમૈત્રક કાલ દરમ્યાન પણ થોડા પ્રમાણમાં પ્રચલિત રહ્યો. અનુમૈત્રક કાલના ગુપ્ત સંવતની મિતિઓને એ કાલના વલભી સંવતની મિતિઓ સાથે સરખાવતાં જણાય છે કે એ કાલ દરમ્યાન પણ ગુપ્ત સંવતમાં ચૈત્રાદિ વર્ષની અને વલભી સંવતમાં કાર્તિકાદિ વર્ષની પદ્ધતિનો સ્પષ્ટ ફરક હતો. સુરાષ્ટ્રના લેખોની જે જે મિતિઓ ગુપ્ત સંવત અનુસાર આપવામાં આવી હોય તેમાં હમેશાં ઉત્તર ભારતની ચૈત્રાદિ વર્ષની પદ્ધતિ જળવાઈ હોવાનું અને જે જે મિતિઓ વલભી સંવત અનુસાર આપવામાં આવી હોય તેમાં હંમેશાં કાર્તિ કાદિ વર્ષની સ્થાનિક પદ્ધતિ પ્રચલિત હોવાનું તદન સ્પષ્ટ છે. સોલંકી કાળ દરમ્યાન વલભી સંવતના પ્રયોગવાળી થોડીક મિતિઓ ઉપલબ્ધ થાય છે. એ મિતિઓની ચકાસણી પરથી માલૂમ પડે છે કે આ સમય દરમ્યાન પણ કાર્તિકાદિ વર્ષ અને પૂર્ણિમાંત માસની પદ્ધતિ પ્રચલિત રહી. સોલંકી કાલના અંત પછી વલભી સંવત સમૂળે લુપ્ત થયે. ૫. કલયુરિ સંવત ગુપ્ત કાલ તથા મૈત્રક કાળ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં એક જુદે જ સંવત પ્રચલિત હતા, જે આગળ જતાં કલચુરિ તરીકે જાણીતો થયો. ગુજરાતના ઉપલબ્ધ અભિલેખમાં આ સંવત પહેલવહેલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણના ત્રકૂટક વંશના રાજાઓના અભિલેખોમાં વપરાયેલ જોવા મળે છે. એમાં એ સંવતનાં વર્ષ ૨૦૭ થી ૨૪૫ નો ઉલ્લેખ આવે છે, ત્યાર પછી ભકચ્છના રાજા સંગમસિંહના દાનશાસન(વર્ષ ૨૯૨)માં, નાસિક અને વડોદરા જિલ્લામાંથી મળેલાં પ્રાચીન કલચુરિ વંશના રાજાઓનાં દાનશાસને (વર્ષ ૩૪૭ થી ૩૬૧)માં, નાંદીપુરી-ભરુકચ્છના ગુર્જર રાજાઓનાં દાનશાસને (વર્ષ ૩૦ થી ૪૮૬)માં, દક્ષિણ ગુજરાત અને ખાનદેશના સેંદ્રક રાજાઓનાં દાનપત્રો(વર્ષ ૪૦૪ અને ૪૦૬)માં અને દક્ષિણ ગુજરાતના પ્રાચીન ચાલુક્ય રાજાઓનાં દાનપત્રો (વર્ષ ૪ર૧ થી ૪૯૦)માં આ સંવતની મિતિઓ મળે છે. આમ દક્ષિણ ગુજરાતના અભિલેખામાં આ સંવત વર્ષ ૨૦૭ થી ૪૦૦ સુધી પ્રયોજાયેલ જોવા મળે છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા [y. - દક્ષિણ ગુજરાત અને એની આસપાસના પ્રદેશોમાંથી મળેલા અભિલેખોની મિતિઓમાં આ સંવતનાં વર્ષ આપવામાં આવ્યાં છે, પરંતુ ક્યાંય એ સંવતનું નામ આપવામાં આવ્યું નથી. આ સંવતને પહેલો પ્રયાગ સૈકૂટક વંશના કહેરી તામ્રપત્રમાં થયો જણાતાં કેટલાક એને કૈકૂટક સંવત કહેતા, પરંતુ સૈફટકોના લેખોમાં વહેલામાં વહેલી ૨૦૧૭ ની મિતિ હોઈ આ સંવત એ રાજવંશે શરૂ કર્યો હોય એ સંભવિત નથી. પછીના અભિલેખમાં આ સંવતને એની ૯-૧૦ મી સદી દરમ્યાન “કલયુરિ સંવત” તથા “ચેદિ સંવત” એવું નામ આપવામાં આવ્યું છે. ૬૩ આ પરથી પહેલાંના અભિલેખોમાં વપરાયેલ સંવતને પણ કલુરિ” કે “ચેદિ' સંવત તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સૈફૂટકાના સમયમાં આ સંવતને કલચુરિ વંશ અને ચેદિ દેશ સાથે સીધો સંબંધ હોય એવો કોઈ ઉલ્લેખ પ્રાપ્ય નથી. આથી આ સંવતનું મૂળ નામ “કલયુરિ કે ચેદિ' સંવત એવું ભાગ્યેજ હોઈ શકે, છતાં એના મૂળ નામની માહિતીના અભાવે સગવડ ખાતર પહેલાંના કાલના સંવતને પણ “કલયુરિ સંવત’ (કે ચેદિ સંવત') તરીકે ઓળખવામાં આવે છે. કલયુરિ સંવતના આરંભ વિશે સૌ પ્રથમ પંડિત ભગવાનલાલ ઇદ્રજીએ તુલનાત્મક અભ્યાસ પરથી જણાવ્યું કે આ સંવતનો આરંભ ઈ. સ. ૨૪૪-૪૫ ના અરસામાં થયેલ છે. ૧૪ અનુકાલીન કલચુરિ સંવતના લેખોમાં અહણદેવી (વર્ષ ૯૦૭) અને એના પિતામહ ઉદયાદિત્ય(ઈ. સ. ૧૦૫૦ ને ૧૧૦૦ વચ્ચે)ના સમયની તુલના પરથી હેલે આ સંવતને આરંભ ઈ. સ. ૨૫૦ ના અરસામાં થયો એમ સૂચન કર્યું.૧૫ કલચુરિ સંવતની મિતિની ગણતરી પરથી કનિંગહમે એ સંવતને ઈ. સ. ૨૪૯ માં શરૂ થયો હોવાનું પ્રતિપાદિત કર્યું. ૨૧ આ મિતિઓમાં આપેલી વાર વગેરેની વિગત પરથી કિલહોને એનાં વર્ષ પ્રાય: ભાદ્રપદાદિ અને સંભવત: આશ્વિનાદિ, તેમજ એના માસ પૂર્ણિમાંત હેવાનું નિશ્ચિત કર્યું. ૧૭ ભાદ્રપદાદિ વર્ષની પદ્ધતિ વિશે અબીરૂનીના પુસ્તકમાં ઉલ્લેખ આવતા હોવાથી કિલહોર્ને કલચુરિ સંવતના વર્ષ ૧ ને આરંભ વિ. સં. ૩૦૫ ની ભાદ્રપદ શુકલ પ્રતિપદાએ (ઈ. સ. ૨૪૯ ના જુલાઈની ૨૮ મીએ) થત હોવાનું સૂચવેલું, ૮ પરંતુ આગળ જતાં બીજી કેટલીક મિતિઓને મેળ ભાદ્રપદાદિ વર્ષને બદલે આશ્વિનાદિ વર્ષની પદ્ધતિ સાથે મળતો જણાતાં એના ૧ લા વર્ષને આરંભ વિ. સં ૩૦૬ ની આધિન શુકલ પ્રતિપદા(ઈ. સ. ૨૪૯ ના ઓગસ્ટની Page #512 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું] કાલગણના [ reü ૨૬ મી)એ થયેલ ગણાવા લાગ્યો. ૧૯ મિરાશીએ વધારાની મિતિઓની ગણતરી કરી આ સંવતનાં વર્ષ આશ્વિનાદિ નહિ, પણ કાત્તિ કાદિ હોવાનું સાબિત કરી એના વર્ષ ૧ નો આરંભ ઈ. સ. ૨૪૯ ની ૨૫ મી સપ્ટેમ્બરે થયો હેવાનું અને એના માસ પૂર્ણિમાંત નહિ, પરંતુ અમાંત હવાનું પ્રતિપાદિત કર્યું.૭૦ દક્ષિણ ગુજરાતના અભિલેખોમાં પ્રયોજાયેલ કલચુરિ સંવતની મિતિઓમાં આપેલાં વર્ષ, માસ, પક્ષ અને તિથિની ગણતરી પરથી પણ ફલિત થાય છે કે કલયુરિ સંવતના વર્ષ ૧ ને આરંભ વિક્રમ સંવત ૨૦૬ ની કાર્તિક શુકલ પ્રતિપદા(ઈ. સ. ર૪૯ ની ૨૫ મી સપ્ટેબર)ના રોજ થયો. એ સંવતનાં વર્ષ ગત અને કાર્તિકાદિ હતાં અને એના માસ અમાંત હતા. આથી કલચુરિ સંવતના વર્ષમાં ૩૦૫ ઉમેરવાથી એની બરાબરનું વિક્રમ સંવતનું વર્ષ આવે. આ ગણતરીએ કલચુરિ સંવતના વર્ષની બરાબરનું ઈ. સ. નું વર્ષ કાઢવા માટે કલચુરિ સંવતના વર્ષમાં કાર્તિકથી ડિસેમ્બર સુધીના સમય માટે ૨૪૮ અને જાન્યુઆરીથી ફાગણ સુધીના સમય માટે ૨૪૯ ઉમેરવા પડે.૭૧ આ સંવતની ઉત્પત્તિ વિશે અનેક જુદાં જુદાં મંતવ્ય રજૂ થયાં છે. ભગવાનલાલ ઈંદ્રજીએ પહેલાં કહેરી તામ્રપત્રને આધારે આ સંવતને સૈફૂટકોને સંવત માન્યો, પણ સૈફૂટક રાજાઓના અભિલેખોમાં એ સંવતનાં વર્ષો ૨૦૭ થી ૨૪૫ સુધીનાં મળી આવતાં એ સંવતનો આરંભ એની પહેલાંના સમયમાં સૌરાષ્ટ્રમાં ક્ષત્રપ કાળ દરમ્યાન થયેલા રાજા ઈશ્વરદત્તે કર્યો હોવાનું સૂચવ્યું. આ ઈશ્વરદત્તને એમણે આભીર વંશને માન્ય અને એને શાસનકાલ શક વર્ષ ૧૭૧-૭૬(ઈ.સ. ૨૪૯-૫૪)ના વચગાળામાં મૂક્યો. એમણે આભીરોને અને પછીના કલ– ચુરિઓને એક વંશના માન્યા, પરંતુ આગળ જતાં વચગાળાના ક્ષત્રપ સિકકાઓ મળી આવતાં રાજા ઈશ્વરદત્તનો સમય શક વર્ષ ૧૧૦-૧૨(ઈ. સ. ૧૮૮-૯૦) ના વચગાળામાં મૂકવામાં આવ્યા. આથી આ સંવત ઈશ્વરદત્તે શરૂ કર્યો હોય એવી કલ્પના સ્વીકાર્ય ગણાતી નથી. ૨. ચ. મજુમદારે કુષાણ સમ્રાટ કનિષ્કને આ સંવતને પ્રવર્તક માન્યો.૭૨ જયસ્વાલે વાકાટક વંશના સમ્રાટ પ્રવરસેન ૧ લાએ આ સંવત શરૂ કર્યો હોવાને મત રજૂ કર્યો, 98 પરંતુ તુલનાત્મક અભ્યાસ પરથી હાલ આ મતે રવીકાર્ય ગણાતા નથી. સૈકૂટકેની પહેલાં અન્ય કઈ રાજવંશે આ સંવત વાપર્યો હોવાની ખાતરી પડતી નથી. મિરાશાએ આભીર રાજા ઈશ્વરસેનના Page #513 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા નાસિક ગુફાના લેખમાં આવતા વર્ષ ૯ ને આ સંવતનું માનીને તથા પુરાણમાં જણાવેલા ૧૦ આભીર રાજાઓને વંશ એ ઈશ્વરસેનથી શરૂ થયે હેવાનું માની લઈને આ સંવત આભીર રાજ્યમાં ઈશ્વરસેનના સત્તારોહણથી પ્રચલિત થયો હોવાનું સૂચવ્યું છે.9૪ ઈશ્વરસેનના લેખનું વર્ષ રપષ્ટતઃ એના રાજ્યકાલનું વર્ષ છે ને એને કઈ અનુગામી રાજાઓના અભિલેખ મળ્યા નથી, નહિ તે એના વંશજોએ ઈશ્વરસેનના રાજ્યકાલથી સળંગ સંવત પ્રચલિત કર્યાની પ્રતીતિ થાત. છતાં આંધ્રભુત્ય આભીરેના સંભવિત સમયાંકન પરથી તેમજ એમના શાસન-પ્રદેશ પરથી મહારાષ્ટ્ર, કોંકણ અને દક્ષિણ ગુજરાતમાં વપરાયેલે આ સંવત આભાર રાજા ઈશ્વરસેનના સમયથી શરૂ થયું હોય એ ઘણે અંશે સંભવિત ગણાય. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર મિરાશી સૂચવે છે તેમ9૫ આભીર રાજાઓએ ૧૬૭ વર્ષ રાજ્ય કર્યું હોય તો એમને શાસનકાલ ઈ. સ. ૨૦૭ થી ૪૬૪ ને ગણાય. એ પછી એ પ્રદેશમાં સૈફૂટની સત્તા સ્થપાઈ એ સમયાન્વય પણ બંધ બેસે છે. છતાં આ સંવત આભીરોએ શરૂ કર્યો હેવાને તર્ક પર્યાપ્ત પ્રમાણથી પ્રતિપાદિત ન થાય ત્યાંસુધી એને હજુ કલચુરિ સંવત તરીકે ઓળખે સલામત ગણાય. કલચુરિ સંવત અહીં સૈકૂટકોથી માંડીને ચાલુકાના સમય સુધીમાં લગભગ ૩૦૦ વર્ષ સુધી (આશરે ક. સં. ૨૦૦ થી ૫૦૦) પ્રચલિત રહ્યો હોવાનું માલુમ પડે છે. એ પહેલાં મહારાષ્ટ્રની જેમ દક્ષિણ ગુજરાત પર પણ આભારેની સત્તા પ્રવતી હોય તો એ સંવત અહીં એના છેક આરંભકાલથી પણ પ્રચલિત રહ્યો હોય, અર્થાત આંધ્રભૂત્ય આભીએ પ્રવર્તાવેલે આ પ્રાચીન સંવત દક્ષિણ ગુજરાતમાં ૧ લા થી ૫ મા શતક સુધી પ્રચલિત રહ્યો હોય એ સંભવિત છે. નૈકૂટક રાજ્યના અંત પછી પણ આ પ્રદેશના જુદા જુદા રાજવંશએ, ખાસ કરીને પ્રાચીન કલયુરિઓ, લાટના પ્રાચીન ગુજ રે, સુંદ્રક અને લાટના પ્રાચીન ચાલુકાના રાજવંશએ, એ રૂઢ સંવતને ઉપગ ચાલુ રાખ્યો. આ રાજવંશના લેખમાં ૨૯૨ થી વર્ષ ૪૯૦ સુધીનાં વર્ષોને ઉલ્લેખ આવે છે. દક્ષિણના ચાલુકાની સત્તા મહારાષ્ટ્ર, કેકણ અને દક્ષિણ ગુજરાત પર પ્રસરતાં ધીમે ધીમે ચુરિ સંવતની જગ્યાએ શક સંવત પ્રચલિત થવા લાગ્યો. ચાલુ પછી આ પ્રદેશમાં સત્તારૂઢ થયેલા રાષ્ટ્રોનાં સર્વ દાનશાસનમાં શક સંવત જ પ્રયોજાય છે. દક્ષિણ ગુજરાતમાં કલચુરિ સંવતની છેલામાં છેલી ઉપલબ્ધ મિતિ વર્ષ ૪૯૦(ઈ. સ. ૭૪૦)ની મળે છે, જ્યારે શાક Page #514 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સુ‘1 કાલગણના f ૪૮૭ સંવતની વહેલામાં વહેલી ઉપલબ્ધ મિતિ શક વર્ષ ૬૭૯( ઈ. સ. ૭૫૭ )ની મળે છે. આ પરથી દક્ષિણ ગુજરાતમાં આ સ ંવત ઈ. સ. ૭૫૦ના અરસામાં લુપ્ત થયેલા જણાય છે. આ પ્રદેશના કલચુરિ રાજાએ આગળ જતાં ચેદિ દેશમાં સત્તારૂઢ થયા ત્યારે એમણે આ સંવત ચેદિ દેશમાં પ્રચલિત કર્યાં.૭૬ ત્યાં એ સંવત ચેદિ સંવત’ તથા ‘લસુરિ સંવત’ તરીકે ઓળખાયા. ૬. વિક્રમ સંવત મૈત્રક કાલના છેવટના ભાગમાં તેમજ અનુમૈત્રક કાલ દરમ્યાન ગુજરાતમાં ઉત્તરના પ્રતીહારાના શાસનની અસરથી વિક્રમ સંવત વપરાવા લાગ્યા. જાઈકદેવના ધીણુંકીવાળા દાનશાસનમાં જણાવેલુ' વિક્રમ સંવત ૭૯૪ નું વર્ષ એ ગુજરાતના પ્રાચીન લેખેામાં આપેલું વિક્રમ સંવતનુ' પહેલું ઉપલબ્ધ વર્ષ થાય, પરંતુ એ દાનશાસન બનાવટી હાઈ એની મિતિ કપાલકલ્પિત છે.૭૭ ચાહમાન રાજા ભવદ્ધ ૨ જાના હાંસેટવાળા દાનશાસનની મિતિમાં આપેલા વર્ષે ૮૧૩ની સાથે એના સંવતનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ એ વવિક્રમ સંવતનું હાવાનું પ્રતિપાદિત થયુ' છે.૭૮ આમ વિક્રમ સંવત જે શતકાથી ગુજરાતમાં મુખ્ય સંવત તરીકે પ્રચલિત છે તે અહી એના નવમા શતક પહેલાં પ્રચલિત થયેા હેાવાનું જણાતું નથી.૭૯ આ સંવત ઈ. પુ. ૫૮ થી શરૂ થયા ગણાય છે. અનુશ્રુતિ અનુસાર આ સંવત ઉજ્જનના રાજા શકારિ વિક્રમાદિત્યના રાજ્યકાલથી શરૂ થયા હૈાવાનુ મનાય છે, પરંતુ ઈસ્વી સન પૂર્વે પહેલી સદીમાં એવા કાઈ શકપ્રવક રાજા થયા હોવાનું સપ્રમાણ 'તિહાસમાં પ્રતિપાદિત થયું ન હોઈ તેમજ આ સંવતના નામનિર્દેશવાળી મિતિએ એનાં અનેક આરંભિક શતકાને લગતી૮૦ મળતી ન હાઈ એની ઉત્પત્તિ સંબંધમાં અનેક ભિન્ન ભિન્ન મત રજૂ થયા છે. ફર્ગ્યુસન જેવાના મત અનુસાર માળવાના રાજા હર્ષ વિક્રમાદિત્યે ઈ. સ. ૫૪૪ માં કૂણાને હરાવી વિક્રમ સંવત શરૂ કર્યાં અને આ સંવતને પ્રાચીનતા આપવા ઈ. સ. પૂર્વે ૫૭-૫૬ માં શરૂ થયેલ સંવત સાથે સાંકળી દીધા. કનિંગહમ જેવાએ કુષાણુ સમ્રાટ કનિષ્કને આ સંવતને પ્રવર્તક માન્યા.૮૨ ફિલહાને એક વિચિત્ર મત રજૂ કર્યાં : એમણે કાઈ રાજાને આ સ ંવતના પ્રવર્તક ન માન્યા, પરંતુ Page #515 -------------------------------------------------------------------------- ________________ tઝ. ૪૯૮ ] ઈતિહાસની પૂર્વભૂમિકા વિક્રમકાલ( પરાક્રમને કાલ અર્થાત્ શરદ ઋતુ થી આ સંવતને પ્રારંભ થયો. એમ જણાવ્યું.૮૩ કેટલાકે મહાક્ષત્રપ ચાખનને,૮૪ કેઈકે માલવ રાજા યશોધર્માને,૮૫ તો માર્શલ જેવાએ ગંધારના શક રાજા અજ ૧ લાને ૮ અને જયસ્વાલ જેવાએ ગૌતમીપુત્ર શાતકણને વિક્રમ સંવતને સ્થાપક ભા.૮૭ ચોથા સૈકાના અંતભાગમાં ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત ૨ જાએ પશ્ચિમ ભારતના શકે પર વિજ્યા મેળવી ઉજન જીતી લીધું ત્યારથી એ “શકારિ વિક્રમાદિત્ય” તરીકે પ્રસિદ્ધ થયો. આથી ચંદ્રગુપ્ત ૨ જા( વિક્રમાદિત્ય) સાથે વિક્રમ સંવત’માંનું “વિક્રમ” નામ સાંકળવામાં આવ્યું હશે એ મત પણ પ્રચલિત છે. ઉજજનના પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યે માલવ દેશને શકોના શાસનમાંથી મુક્ત કરી ઈ. પૂ. ૫૭- ૫૬ માં વિક્રમ સંવત શરૂ કર્યો એવી અનુકૃતિ પણ પ્રચલિત છે. ૮૯ પાંડેયના મત અનુસાર વિક્રમ સંવત એ રીતે માલવગણે શરૂ કરેલ, કૃતયુગ જેવા સમય દર્શાવતા આ સંવતને “કૃત સંવત” કહેવામાં આવ્યા ને આગળ જતાં માલવગણના મુખ્ય અગ્રણી વિક્રમનું નામ આ સંવત સાથે જોડવામાં આવ્યું.૯૦ દિ. ચં. સરકારના મત અનુસાર વિદેશી વંશો દ્વારા સળંગ સંવતની પ્રથા અહીં પ્રચલિત બની; સાથે–પાર્થિયન રાજા નેનસે આ સંવત શરૂ કર્યો, જે શરૂઆતમાં કૃતિ , પછી માલવ પ્રજાને લઈને મારવળ અને ચંદ્રગુપ્ત ૨ જા(વિક્રમાદિત્ય)ને લઈને વિક્રમ નામે ઓળખાયા.૯૧ જે સમયે ઉત્તર ગુજરાતમાં વલભી સંવત પ્રચલિત હતો અને દક્ષિણ લાટમાં રાષ્ટ્રકૂટ દ્વારા શક સંવત પ્રચલિત થવા લાગે તે સમયે ઉત્તર લાટના ચાહમાન રાજા ભવડઢ ૨ જાન (વિ.) સં. ૮૧૩ ની મિતિવાળા દાનપત્રમાં વિક્રમ સંવતને પ્રયાગ એકાએક દેખા દે છે, એની પાછળ સ્પષ્ટ રીતે ત્યાંના ચાહમાન રાજાઓ પર સત્તા ધરાવતા ઉત્તરના ગુર્જર–પ્રતીહાર નરેશોના આધિપત્યની અસર જણાય છે. મૈત્રક કાલ પછી પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગુપ્ત–વલભી સંવત ઉપરાંત વિક્રમ સંવત પ્રચલિત થવા લાગ્યો અને એની પાછળ પણ ગુર્જર-પ્રતીહારોની અસર જણાય છે. એ પછી પરમાર અને ચૌલુક્ય (સોલંકી) વંશના શાસન દરમ્યાન ગુજરાતમાં વિક્રમ સંવત ખૂબ પ્રચલિત બન્યો. વિક્રમ સંવતનું પહેલું વર્ષ ઈ.પૂ. ૫૮-૫૭ બરાબર ગણાય છે. ગુજરાતમાં વિક્રમ સંવતની વર્ષગણના અને માગણનાની કઈ પદ્ધતિઓ હતી એ નકકી કરવા ચાહમાન ભર્તવઢ ૨ જાનું (વિ.) સં. ૮૧૩ની મિતિવાળું તામ્રપત્ર ઉપયોગી નીવડતું નથી, કારણ કે એમાં માસનો નિર્દેશ જ કરવામાં આવ્યો નથી. Page #516 -------------------------------------------------------------------------- ________________ કાલગણના [ ૪૮૯ આ સંદર્ભમાં ઉત્તર ગુજરાતના ચાવડા વંશની અનુકૃતિઓમાં આપેલી મિતિઓની ચકાસણી કરવી યોગ્ય ગણાય. અણહિલપાટકના સ્થાપક વનરાજના રાજ્યાભિષેક માટે જુદા જુદા ગ્રંથ તેમજલેખોમાં જુદી જુદી મિતિઓ દર્શાવેલી છે. વિક્રમ સંવતમાં દર્શાવેલી આ બધી મિતિઓની ગણતરી પરથી માલુમ ‘પડે છે કે મોટા ભાગની મિતિઓમાં આપેલ તિથિ સાથે વારને મેળ બેસત નથી. પ્રાયઃ આ બધી મિતિઓ પછીના સમયમાં ઉપજાવી કાઢેલી માલૂમ પડે છે. અનુમૈત્રક કાળ દરમ્યાન વિક્રમ સંવતના પ્રયોગવાળા બહુ ઓછા લેખ ઉપલબ્ધ થાય છે. ચાલુકય રાજા અવનિવર્મા ર જાનું ઊનાવાળું દાનશાસન (વિક્રમ) સં. ૯૫૬ નું છે. સાહિત્યિક લેખમાં હરિષણની કૃતિ જયા ૯૩ (વિ. સં. ૯૮૯) અને સંપતિમgશ્વ-કથાક (વિ.સં. ૯૬૨) ઉપલબ્ધ થાય છે. આ મિતિઓની ગણતરી પરથી માલૂમ પડે છે કે આ કાલ દરમ્યાન વિ. સં. ના વર્ષોની ગણતરી કાન્નિકાદિ પદ્ધતિ મુજબ થતી હતી. માસગણના વિશે પૂરતી માહિતી પ્રાપ્ત થતી નથી. ચાવડા રાજ્યની અનુશ્રુતિઓમાં આ કાલને લગતી કેટલીક મિતિઓ પ્રાપ્ત થાય છે, પરંતુ ગણતરી પરથી આ મિતિઓ પાછળથી ઉપજાવી કાઢેલી જણાય છે. સોલંકી કાળ દરમ્યાન ગુજરાતમાં વિક્રમ સંવતને ઉપયોગ પ્રચુર પ્રમાણમાં થવા લાગ્યો. મૂલરાજના પૂર્વજો પ્રતીહારના શાસન નીચેના દક્ષિણ રાજસ્થાનમાંના ગુર્જરદેશ' સાથે સંકળાયેલા હતા અને પ્રતીહારના રાજ્યમાં વિક્રમ સંવત પ્રચલિત હતો, આથી ગુજરાતમાં સોલંકી કાલના મોટા ભાગના અભિલેખમાં તેમજ સાહિત્યિક લખાણમાં રાજ્યના સંવત તરીકે વિક્રમ સંવતને વપરાશ થયેલે માલૂમ પડે એ સ્વાભાવિક છે. આ કાલના શિલાલેખો, દાનપત્રો, મૂર્તિલેખે અને પ્રશસ્તિઓમાં વિ. સં. ૧૦૦૫(ઈ.સ. ૯૪૯)થી વિ. સં. ૧૩૫૮(ઈ. સ. ૧૩૦૨) સુધીની મિતિઓ ઉપલબ્ધ થાય છે. આ મિતિઓમાં વર્ષ, માસ, પક્ષ, તિથિ અને વારને ઉલ્લેખ સામાન્યતઃ જોવા મળે છે; કેઈક વાર અધિક માસ અને સંવત્સરને પ્રયોગ થયેલે માલૂમ પડે છે; પ્રશસ્તિઓમાં નક્ષત્ર અને યોગને પ્રયોગ પણ જોવા મળે છે. ઉત્તર ભારતમાં સૌત્રાદિ વર્ષ અને પૂર્ણિમાંત માસની પદ્ધતિ પ્રચલિત હતી, જ્યારે ગુજરાતમાં કાર્તિકાદિ વર્ષની પદ્ધતિ છેક મૈત્રક કાલથી વ્યાપક પ્રમાણમાં પ્રચલિત હતી, ને કલચુરિ સંવતની તથા આગળ જતાં મહારાષ્ટ્રમાંથી આવેલ શક સંવતની અસરથી અમાંત માસની પદ્ધતિ પ્રચલિત થઈ હતી, આથી ઉત્તર Page #517 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા ભારતને વિક્રમ સંવત જ્યારે ગુજરાતમાં પ્રચલિત થયો ત્યારે એની મૂળ પદ્ધતિમાં સ્થાનિક અસરને લઈને પરિવર્તન થતું ગયું. સોલંકી કાલની ઉપલબ્ધ મિતિઓની ચકાસણી કરતાં માલૂમ પડ્યું છે કે અહીં વિક્રમ સંવતનાં વર્ષ મોટે ભાગે ગત” હતાં. એની વર્ષગણનાની પદ્ધતિમાં ૌત્રાદિ કરતાં કાર્તિકાદિ પદ્ધતિ વધુ પ્રચલિત હતી. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર(હાલાર)માં પ્રાયઃ આષાઢાદિ વર્ષની પદ્ધતિ પ્રચલિત હતી. એવી રીતે આ સંવતની માગણનામાં પૂર્ણિમાંત પદ્ધતિ કરતાં અમાંત પદ્ધતિ વધુ પ્રચલિત હતી. સંવત્સરોની ગણતરી પરથી માલૂમ પડયું છે કે સંવત્સર ક્રની ગણનામાં સાચા બાર્હસ્પત્ય સંવત્સરોનું ચક્ર પ્રચલિત હતું, જે ઉતર ભારતની સ્પષ્ટ અસર દર્શાવે છે. સામાન્યતઃ અધિક માસની ગણતરી બ્રહ્મસિદ્ધાંતની સમ પદ્ધતિ અનુસાર થતી હશે એવું અધિકમાસવાળી મિતિઓની ચકાસણી પરથી માલૂમ પડે છે. સોલંકી કાલ પછીની વિક્રમ સંવતની ઉપલબ્ધ મિતિઓની ચકાસણી કરતાં પણ માલૂમ પડ્યું છે કે આ સંવતનાં વર્ષ પ્રાયઃ “ગત” હતાં; એનાં વર્ષ પ્રાયઃ કાર્તિકાદિ અને માસ પ્રાયઃ અમાંત હતા. એકંદરે જોતાં સેલંકી કાલથી વિક્રમ સંવતનો ઉપયોગ ગુજરાતમાં પ્રચુર પ્રમાણમાં જોવા મળે છે. ત્યારથી માંડી અત્યાર સુધી ગુજરાતમાં વિક્રમ સંવત જ વ્યાપક રીતે પ્રચલિત રહે છે. બ્રિટિશ શાસનકાળ દરમ્યાન વ્યવહારમાં અન્ય પ્રદેશોની જેમ ગુજરાતમાં ઈસ્વી સન પ્રચલિત થતાં વિક્રમ સંવતને ઉપયોગ મર્યાદિત થતો જાય છે છતાં ધાર્મિક પ્રસંગોએ એનું મહત્તવ ચાલુ રહ્યું છે. ગુજરાતમાં બેસતા વર્ષની ઉજવણી પણ વિક્રમ સંવતના કાર્તિક સુદિ પડવાએ ભારે ધામધૂમથી થતી હોય છે.૯૫ વિક્રમ સંવતના વર્ષની બરાબરનું ઈસ્વી સનનું વર્ષ કાઢવા માટે વિક્રમ સંવતના વર્ષમાંથી કાર્તિકથી ડિસેમ્બર સુધીના સમય માટે ૫૭ અને જાન્યુઆરીથી આસો સુધીના સમય માટે ૫૬ બાદ કરવા પડે છે. જે ૭. સિંહ સંવત સેલંકી રાજાઓના કેટલાક અભિલેખોમાં સિંહ સંવતને પ્રયોગ થયેલે માલૂમ પડે છે. આ બધા અભિલેખ સેરઠ(દક્ષિણ સૌરાષ્ટ્ર)માંથી ઉપલબ્ધ થયા છે. આ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સુ‘1 કાલગણુના | rev સંવતની મિતિ સિ.... સ. ૭૨ થી ૧૫૧ સુધીની મળે છે.૯૭ આ મિતિમાં ‘સિંહ સંવત ’ એવું સ્પષ્ટ નામ જોવા મળે છે. એમાં માસ, પક્ષ, તિથિ અને વારને ઉલ્લેખ માલૂમ પડે છે. આ સંવતની સાથે વિક્રમ કે વલભી સ ંવતનું વર્ષ પણ આપેલુ હાય છે. સિંહ સંવતની ઉત્પત્તિ વિશે જુદા જુદા વિદ્વાનેએ અલગ અલગ મત રજૂ કર્યાં છે. જેમ્સ ટોડ જેવાએ સૌરાષ્ટ્રમાંના દીવના ગાહિલાએ આ સંવત સ્થાપ્યા એમ જણાવ્યું.૯૮ વલ્લભજી આચાયૅ માંગરેાળના ગોહિલ રાજા સહજિગને આ સ ંવતના રથાપક માન્યા.૯૯ ગૌ. હી. આઝા૧૦૦ જેવાએ સૌરાષ્ટ્રના ભડલેશ્વર શ્રી સિહુને આ સંવતના પ્રવર્તીક માન્યા, પરંતુ પારબંદરના કાઈ પણ લેખમાં શ્રી સિંહના મહામ`ડલેશ્વર તરીકેના ઉલ્લેખ જોવા મળતા નથી. પંડિત ભગવાનલાલ ઈંદ્રજીએ સિંહ સંવતને ગૈાલુકય રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે સાંકળ્યા અને જણાવ્યુ` કે સિદ્ધરાજે સેરઠ અને ખેંગારની જીતની યાદગીરીરૂપે આ સ ંવત શરૂ કર્યાં.૧૦૧ એક રીતે આ મત વધુ સ્વીકાર્ય છે, છતાં એક મુદ્દો ઉપસ્થિત થાય છે કે સિદ્ધરાજ જયસિંહે આ સ ંવત શરૂ કર્યાં હાય તેા પછી સેારઠ પૂરતા જ એને પ્રયાગ મર્યાદિત કેમ રહ્યો. સંભવતઃ આ સંવત સિદ્ધરાજે સેારના વિજયની સ્મૃતિરૂપે શરૂ કર્યો હશે. આ સ ંવત સાર દેશના કાઈ રથાનિક રાજાએ શરૂ કર્યા હાય એ સંભવિત નથી, કારણ કે જો એ રથાનિક રાજાએ શરૂ કર્યાં હોત તેા સૌરાષ્ટ્રના માંડલેશ્વરાએ આ સંવતના ઉપયાગ ચાલુ રાખ્યા હાત. હેમચંદ્રના સંસ્કૃત દ્વાશ્રય કાવ્યમાં૧૦૨ આવતા ઉલ્લેખ મુજખ કુમારપાલને પૃથ્વીને ઋણમુકત કરી નવા સંવત શરૂ કરવાની પ્રેરણા મળી હતી. જયસિંહસરિના મારવામૂવ રિતમાં૧૦૩ પણ મૂલરાજ પહેલાના પૂર્વજ સિંહવિક્રમના સંદર્ભમાં આ હકીકત જણાવવામાં આવી છે. ઉપરના ઉલ્લેખા પરથી જણાય છે કે રાજાએ રાજયને ઋણમુક્ત બનાવી સંવત શરૂ કરવાને રહેતા.૦૪ દ્વાશ્રય કાવ્યમાંના ઉલ્લેખ મુજબ સિદ્ધરાજ જયસિંહે સિદ્ધસ દ્વારા મેળવેલ રવ'સિદ્ધિનાં સાધના દ્વારા પેાતાના રાજ્યને કરમુકત કરેલુ' અને એ રીતે એ સિદ્ધરાજ બન્યા હતા.૧૦૫ આ વિધાનને કુમારપાલને લગતા વિધાન સાથે સાંડળીએ તે। એમાંથી એવું ફલિત થાય છે કે સિદ્ધરાજે રાજ્યને ઋણમુક્ત કરી નવા સંવત પ્રવર્તાયેા હશે. ગમે તેમ, આ સંવત માત્ર સારઠમાં પ્રચલિત રહ્યો એ હકીકત છે, તે સિદ્ધરાજ નવા જીતેલા સેારઠ દેશને જ ઋણમુકત કરી શકયા હશે ? Page #519 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા પ્ર. આ સંવતનાં વર્ષો સાથે આપેલાં વિક્રમ સંવત તથા વલભી સંવતનાં વર્ષો પરથી માલૂમ પડે છે કે સિંહ સંવતને આરંભ વિ. સં. ૧૧૭૦ (વલભી સંવત ૯૫) અર્થાત ઈ.સ. ૧૧૧૩-૧૪ ના અરસામાં થયેલે. આ સંવતની વર્ષગણનાની બાબતમાં વલભી સંવત અને વિક્રમ સંવતની સાથે આપેલી એની મિતિઓના એ સંવતોની મિતિઓ સાથેના તફાવત પરથી માલૂમ પડે છે કે સિંહ સંવતનાં વર્ષ કાર્તિકાદિ નહિ, પણ ચૈત્રાદિ કે આષાઢાદિ હતાં, પરંતુ રૌત્રથી જેષ્ઠ સુધીની કેઈ નિર્ણાયક મિતિ મળી ન હોઈએ બેમાંથી કઈ પદ્ધતિ અનુસરાતી હશે એ નકકી થઈ શકતું નથી. આ સંવતની ચકાસણી" ની મિતિઓ બહુ થોડી ઉપલબ્ધ હોવાથી એના માસ પૂર્ણિમાંત હતા કે અમાંતા 'એ પણ હજુ નિશ્ચિત થઈ શક્યું નથી. ' હાલ સિંહ સંવતનાં વર્ષ ગૌત્રાદિ હોવાનું ગણીએ, તે એની બરાબરનું ઈસ્વી સનનું વર્ષ કાઢવા સિંહ સંવતના વર્ષમાં ચૈત્રથી ડિસેમ્બર સુધીના સમય માટે ૧૧૧૩ અને જાન્યુઆરીથી ફાગણ સુધીના સમય માટે ૧૧૧૪ ઉમેરવા પડે. આ સંવતને ઉપયોગ સોરઠમાં મર્યાદિત રહેશે ત્યાં પણ એને ઉોગ વાઘેલા – સોલંકી કાલના અંત સુધીમાં સદંતર લુપ્ત થયો લાગે છે. ૮, વીરનિર્વાણ સંવત જેનેનાં સાંપ્રદાયિક લખાણોમાં ઘણી વાર વીરનિર્વાણ સંવત’ પણ પ્રયોજાય છે. આ સંવત ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીના નિર્વાણથી શરૂ થયો ગણાય છે. ૦૭ કેટલીક વાર એને “જિનકાલ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંવતને ઉલેખ મહાવીર સ્વામીના નિર્વાણ પછીની પહેલી સહસ્ત્રાબ્દીમાં થયો જણાતો ન હોઈ, એ સંવત એ પછી પ્રચલિત થયો લાગે છે. ૧૦૮ શ્વેતાંબર જૈન કવિ નેમિચંદ્રાચાર્યના “મહાવીરચરિય” (ઈ.સ. ૧૦૮૪)માં જણાવ્યું છે કે વીરનિર્વાણ પછી શક રાજા ૬૦૫ વર્ષ અને ૫ માસે થશે. ૦૯ શ્વેતાંબર મેરૂતુંગસૂરિએ પિતાની, “વિવાળીમાં નોંધ્યું છે કે જિનકાલ વિક્રમની પહેલાં ૪૭૦ વર્ષે શરૂ થયો. ૧૦ દિગંબર સંપ્રદાયના નેમિચંદ્ર રચેલા “તિલેયસાર”(૧૧મી સદીમાં પણ “મહાવીરચરિય”ના જેવો ઉલ્લેખ કરે છે.૧૧૧ દિગંબર જિનસેનસૂરિના હરિવંશપુરાણમાં તથા મેઘનંદિના શ્રાવકાચારમાં પણ વીરનિર્વાણ પછી ૬૦૫ વર્ષે શક રાજા થવાને ઉલ્લેખ છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું ). કાલગણના [૪૦ * આમ શ્વેતાંબર તથા દિગંબર સંપ્રદાયમાં વીરનિર્વાણુ સંવતને આરંભ વિક્રમ સંવતની પૂર્વે ૪૭૦ વર્ષ પહેલાં અને શક સંવતની પૂર્વે ૬૦૫ વર્ષ અને ૫ માસ પહેલાં થયો હેવાની પરંપરા લાંબા કાલથી પ્રચલિત છે. મહાવીર સ્વામીનું નિર્વાણ દિવાળીને દિવસે થયું ગણાતું હોઈ આ સંવત કાર્તિક સુદિ ૧ થી શરૂ થય ગણાય છે, આથી વિક્રમ સંવતના કાર્નિકાદિ વર્ષમાં હમેશાં ૪૭૦ ઉમેરવાથી વીરનિર્વાણ સંવતનું વર્ષ આવે છે, જયારે શક સંવતના વર્ષમાં રૌત્રથી આસો સુધી ૬૦૪ અને કાર્તિકથી ફાગણ સુધી ૬૦૫ ઉમેરવા પડે.૧૧૩ વીર નિર્વાણ સંવતના વર્ષમાંથી કા. સુ. ૧ થી ૩૧ મી ડિસેમ્બર સુધી પર૭ અને ૧ લી જાન્યુઆરીથી ફા. વ. ૩૦ સુધી પરદ બાદ કરવાથી ઈસ્વી સનનું વર્ષ આવે છે.૧૧૪ આ સંવત બહુધા જૈન ગ્રંથમાં અને કવચિત જૈન અભિલેખામાં પ્રયોજાયો છે. ૧૧૫ જૈન પંચાંગમાં વીરનિર્વાણ સંવત તથા વિક્રમ સંવતનાં વર્ષ આપવામાં આવે છે. ૯. હિજરી સન અર્જુનદેવના વેરાવળવાળા લેખમાં આ સંવતને સૌ પ્રથમ પ્રયોગ થયેલે જોવા મળે છે. આ લેખમાં આ સંવતનું નામ વોર રજૂર મહંમદ્ સંવત્ એવું આપવામાં આવ્યું છે. પયગંબર મહંમદની હિજરતથી શરૂ થયેલા આ સંવતને હાલ હિજરીસન તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આ સંવતના પ્રોગવાળો આ સૌથી પ્રથમ લેખ છે. ૧૧૭ આ લેખમાં આ સંવતની સાથે બીજા ત્રણ સંવત–વિક્રમ, વલભી અને સિંહ–નો પણ ઉલ્લેખ થયેલો છે; જોકે આ લેખમાં માસ અને તિથિને નિર્દેશ ભારતીય પ્રણાલી અનુસાર થયો છે. - હિજરી સન મૂળ અરબસ્તાનમાં ઉત્પન્ન થયેલ. “હિજરી' શબ્દ “હિ” ધાતુ પરથી બનેલ છે, જેને અર્થ છૂટા પડવું એ થાય છે. ઈસ્લામના સ્થાપક મહમ્મદ પયગંબરે મક્કાથી મદીના હિજરત કરી ત્યારથી આ સંવતનો આરંભ થયેલ મનાય છે. મહમ્મદ સાહેબે ઈ. સ. ૬૨૨ ની ૨૨ મી સપ્ટેબરે એટલે કે ઈસ્લામના પ્રથમ રબિયા માસના ૯મા દિવસે મકકાથી હજ શરૂ કરેલી, પરંતુ હિજરી સંવતની શરૂઆત ઈ.સ. ૬૨૨ ની ૧૫ મી જુલાઈ ૧૧૮ એટલે કે ઇસ્લામના પહેલા માસ મહોરમના પ્રથમ દિવસથી અર્થાત મહમ્મદ પયગંબરની હજના આરંભના દિવસથી ૬૮ દિવસ વહેલી થયેલી માનવામાં આવે છે. ૧૧૯ Page #521 -------------------------------------------------------------------------- ________________ કહ૪] ઈતિહાસની પૂર્વભૂમિકા મિ. આરંભમાં હિજરી સનનાં વર્ષ ચાં-સૌર હતાં. મહમ્મદ પયગંબરના જીવનના અંતભાગ સુધી અર્થાત હિ. સ. ૧૦ (ઈ.સ. ૬૩૨) સુધી આ સંવતમાં અધિક માસ ઉમેરવામાં આવતું. તિષશાસ્ત્રની દૃષ્ટિએ ૮ વર્ષમાં ૩ વખત અથવા ૧૯ વર્ષમાં ૭ વખત અધિક માસ ઉમેરવામાં આવતા, પરંતુ આ અધિક માસને લીધે અરબ લોકો ગૂંચવણમાં પડવા લાગ્યા અને ધીરે ધીરે અધિક માસ નાબૂદ કરી ૧૨ ચાંદ્ર માસનું હિજરી વર્ષ ગણાવું શરૂ થયું. અરબસ્તાનમાં દિવસે સૂર્યાસ્તથી શરૂ થતા અને બીજા દિવસના સર્યરત સમયે પૂરા થતા. મહિનાને આરંભ પણ ચંદ્રની પહેલી કલાના દર્શનથી થતો. હિજરી સનના માસની લંબાઈ ર૯ દિવસ, ૧૨ કલાક, ૪૪ મિનિટ અને ૨ સેકન્ડ૧૨૦ હેવાથી એના માસ એકાંતરે ૩૦ દિવસના અને ર૯ દિવસના ગણાય છે, પરંતુ ચાંદ્ર માસનું પ્રમાણ ૨૯ દિવસ કરતાં ૪૪ મિનિટ વધારે હોઈ દરેક ૩૦ વર્ષમાંથી ૧૧ વર્ષમાં છેલ્લા મહિનામાં ૧ દિવસ ઉમેરવામાં આવે છે. જે હિજરી સંવતના વર્ષને ૩૦ વડે ભાગતાં શેષ ૨, ૫, ૭, ૧૦, ૧૩, ૧૬, ૧૮, ૨૧, ૨૪, ૨૬ કે ૨૯ રહે તો જ “લુત વર્ષ” ગણાય. એમાં છેલે માસ ૨૯ ને બદલે ૩૦ દિવસને ગણવામાં આવે છે. ૧૨૧ ચાંદ્ર વર્ષ સૌર વર્ષ કરતાં ૧૧ દિવસ ટૂંકું હોઈ સૌર વર્ષનાં માસ અને ઋતુઓ સાથે એનો મેળ મળતો નથી, આથી હિજરી સનનું વર્ષ વિક્રમ સંવતના ચાંદ-સૌર વર્ષ અને ઈસ્વી સનના સૌર વર્ષ કરતાં આગળ જતું જાય છે, આથી વિક્રમ સંવત તથા ઈસવી સન અને હજરી સન વચ્ચેનું અંતર ધટતું જાય છે. હિજરી સનનું પહેલું વર્ષ ઈ. સ. ૬૨૨ માં શરૂ થાય છે, જ્યારે અર્જુનદેવના લેખમાં આવતા હિજરી સન ૪૨૨ અને ઈસ્વી સન વચ્ચેનું અંતર ૬૦૨ રહે છે. એ જ પ્રમાણે હિજરી સનનું ૧ લું વર્ષ વિક્રમ સંવતના ૬૭૭ વર્ષ પછી શરૂ થાય છે, જ્યારે હિજરી સન ૬દર અને વિક્રમ સંવત ૧૩૦ વચ્ચે તફાવત ૬૫૮ નો રહે છે. આમ વિક્રમ સંવત અને હિજરી સન ૨૨ તેમજ ઈવો સન અને હિજરી સન વચ્ચેનો તફાવત એકસરખે રહેતો નથી. હિજરી સન ૬૬ર વાળા લેખમાં આ સનના મહિના અને તારીખને ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ વિક્રમ સંવતની સાથે આ સંવતને પ્રયોગ થયો હોવાથી અને ભારતીય પ્રણાલિનાં માસ, તિથિ અને વારનો ઉલ્લેખ થયો હેઈ વિક્રમ સંવતનાં વર્ષ કાર્નિકાદિ હતાં એમ સાબિત કરવામાં હિજરી સનનું વર્ષ સહાયરૂપ થયું છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૧૩ 3] ૧૦. આર્મેનિયન સવત હતા. ગુજરાતમાં આર્મેનિયન પ્રિતીએ મુધલ કાલમાં વસતા અમદાવાદ, સુરત૧૨૫ વગેરે થળેાએ એમની કબરે આવેલી છે. ૧૨૪ ફાલગના ૪૫ ૧૨૩ આ સંવતને પ્રસાર ક્રરનાર આર્મેનિયન લોકેાનો પ્રદેશ આર્મેનિયા કાળા સમુદ્રની દક્ષિણે તેમજ ઈરાનની ઉત્તરપશ્ચિમે આવેલ છે. આર્મેનિયન લેાકાને સ.વત આર્મેનિયન સ ́વત' તરીકે ઓળખાય છે. આ સંવતના આરંભ ૧૧ મી જુલાઈ, ઈ. સ. ૧૫૨ થી થયેલા મનાય છે. વ્યવહારમાં આર્મેનિયન લેાકેાએ ઇજિપ્તના જૂના સંવતનાં અનિશ્ચિત વર્ષોના પ્રયાગ કર્યાં, પરંતુ ધાર્મિક રીતે તે। જુલિયન કૅલેન્ડરનાં વર્ષા મુજબ તે ગણતરી કરતા. એ અનુસાર દર ચોથું વર્ષ ૩૭૬૬ દિવસનુ હાય છે, આથી તહેવારો બધી જ ઋતુઓમાં અને વ્યવહારમાં એક જ વખતે આવે છે. આર્મેનિયન લેાકા યુરાપિયના સાથેના વ્યવહારમાં આર્મેનિયન સંવત અને જુલિયન કૅલેન્ડરનાં વર્ષાના પ્રયાગ ૧૨૬ કરતા. આ સંવતના મહિના તેમજ દિવસ જુદી રીતે ગણાતા, પરંતુ અહી પ્રયેાજાયેલી મિતિએ તે ઈરવી સનનાં મહિના અને તારીખો પ્રમાણે ગણાતી. ઈરવી સન અને આ સંવત વચ્ચેને તફાવત ૫૫૨ ના રહે છે, એટલે કે આ સંવતના વર્ષોમાં ૫૫ર ઉમેરવાથી ઈરવી સનનેા આંકડા મેળવી શકાય છે. ૧૧. ખ્રિસ્તી સંવત ખ્રિસ્તી સંવત હાલ સમસ્ત પૃથ્વી ઉપર અતિપ્રચલિત છે. એના આરંભ રેશમ શહેરની સ્થાપનાના ૭૫૪ મા વર્ષની પહેલી જાન્યુઆરીથી થયેલા મનાય છે. આ સંવત જેમની સાથે સકળાયેલ છે તે ઈસુ ખ્રિસ્તના જન્મ ત્યારે રેમસ્થાપનાના ૭૫૩ મા વર્ષોંની ૨૫મી ડિસેમ્બરે થયેલા માનવામાં આવેલા. આગળ જતાં સંશોધનના પરિણામે એમના જન્મ વસ્તુતઃ એની પહેલાં ૪ (કે ૮ )વ વહેલા, પ્રાય: ઈ. પૂ. જન ૫ મી એપ્રિલ ને શુક્રવારે થયેલા એમ પ્રતિપાદિત થયું છે. ૧૨૭ આ સંવતના પ્રવક ઇટાલીને શક જાતિને ડિએનિસીસ એસીગસ નામના સાધુ ( લગભગ ઈ. સ. ૪૯ ૬-૫૪૦) હતા. એણે ઈ. સ. ૫૨૫ માં પેપ સેઈન્ટ જોન ૧ લાની વિનંતીથી ઈસ. ૨૮ થી શરૂ થતા એલેકઝાન્ડ્રિયન સંવતમાં સુધારા કરી ઈસુ ખ્રિસ્તના જન્મથી ગણના કરી ખ્રિસ્તી સંવતના આરંભ કર્યાં. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬] ઇતિહાસની પૂર્વભૂમિકા કાલગણકે ઈ. પૂ ૧ લી સદી અને ઈ. સ. ની ૧ લી સદી વચ્ચે શૂન્ય વર્ષને સ્વીકાર કરતા નથી. ૧૨૮ ખ્રિસ્તી સંવતમાં ઇતિહાસ અને કાલગણનાનું સંકલન હોવાથી એ ખૂબ જ પ્રચલિત બને. ઈલેંડમાં એ ૮મી સદીથી અને ફ્રાન્સ, બેજિયમ, જર્મની તેમજ સ્વિઝલેંડમાં ૮ મી સદીથી તથા બીજા ઘણા ખ્રિસ્તી દેશમાં ઈ. સ. ૧૦૦૦ થી પ્રચલિત બને. સ્પેનના ઘણાખરા ભાગમાં ઈ. સ. ની ૧૪ મી સદી થી અને ગ્રીસમાં ૧૫ મી સદી પછીથી આ સંવત પ્રજાવા લાગ્યા. ૨૯ આ સંવતનું વર્ષ ૩૬૫ (બુત વર્ષમાં ૩૬૬) દિવસનું હેઈ સૌર ગણતરીનું છે. એના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ વગેરે બાર મહિના છે. એમાં અમુક માસ ૩૧ દિવસના ૩૦ તો બીજા અમુક માસ ૩૦ દિવસના ૩૧ છે, જ્યારે ફેબ્રુઆરી માસ સામાન્ય રીતે ૨૮ દિવસ હોય છે. આ રીતે વર્ષ ૩૬૫ દિવસનું થાય છે, પરંતુ સૌર વર્ષ લગભગ ૩૬૫ દિવસનું હોઈ દર ચાર વર્ષે ફેબ્રુઆરીમાં ર૯ મે દિવસ ઉમેરવામાં આવે છે. આ વર્ષને સ્કુત વર્ષ (leapyear) કહે છે. જે વર્ષની સંખ્યાને ચારથી ભાગતાં શેષ ન વધે તે વર્ષને લુત વર્ષ ગણવામાં આવે છે, જેમકે ઈ.સ. ૧૯૬૮, ૧૯૭૨, ૧૯૭૬ વગેરે.૧૩૨ તારીખ મધ્યરાત્રિથી મધ્યરાત્રિની ગણાય છે. યુરોપીયના વસવાટ તથા શાસન દ્વારા આ સંવત ધીમે ધીમે ભારતમાં પ્રચલિત થયું. ઈ. સ. ૧૮૧૮ થી શરૂ થતા બ્રિટિશ શાસન દરમ્યાન એ ગુજરાતમાં પણ પ્રચલિત થયો. દેશ સ્વતંત્ર થયા પછી પણ, એનાં શતકના રૂટ ઉપગને લઈને તથા એના આંતરરાષ્ટ્રિય પ્રસારને લઈને, વ્યવહારમાં ઈસ્વી સનનો ઉપયોગ ઘણો વ્યાપક થયેલો છે, આથી ભારતીય ઇતિહાસમાં પણ કાલગણના પ્રાયઃ ઈવી સનમાં આપવામાં આવે છે. ઈસવી સનનાં વર્ષ સૌર હોઈ એમાં ઋતુકાલ બરાબર જળવાય છે, ૧૩૩ પરંતુ એના મહિનાઓના આરંભ- અંત કૃત્રિમ હેઈ એમાં સર્યની સંક્રાંતિ કે ચંદ્રની કક્ષાની વધઘટને ખ્યાલ આવતો નથી. વળી એના મહિનાઓની તારીબેની સંખ્યાને ક્રમ ઘણે અનિયમિત અને અટપટો છે, આથી વિશ્વપંચાંગ(VWorld Calendar )ની સૂચિત જનામાં એના અમુક મહિના સળંગ રીતે ૩૦-૩૦ દિવસના અને બાકીના મહિના સળંગ રીતે ૩૧-૩૧ દિવસના રાખવાની ભલામણ કરવામાં આવી છે, જેથી એની સંખ્યા યાદ રાખવી તે ગણવી સરળ પડે.૧૩ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સુ] કાલગણના ૧૨. રાષ્ટ્રિય પંચાંગ ( National Calendar ) [૯૭ ભારતમાં હાલ કાલગણનાની અનેક જુદી જુદી પદ્ધતિએ ચાલે છે. એ સ પદ્ધતિઓના તુલનાત્મક અભ્યાસ કરી સમગ્ર દેશ માટે એક શુદ્ધ અને એકસરખી પદ્ધતિ સૂચવવા માટે ભારત સરકારે ૧૯૫૨માં અધ્યા. મેધનાદ શહાના પ્રમુખપદે - પંચાંગ–સુધારા સમિતિ ' નીમી હતી. એને અહેવાલ ૧૯૫૪ માં સરકારને સુપરત કરવામાં આવેલ.૧૩૭ આ નવી ચેાજનાના અમલ ૧૯૫૭ ની ૨૨ મી માર્ચ તે શુક્રવારથી થયેલ છે. . આ પંચાંગ–-પદ્ધતિ નીચે મુજબ છેઃ (૧) દેશના જુદા જુદા ભાગેામાં જે જુદા જુદા સવત ચાલે છે તેમાંથી શાલિવાહન શક' તરીકે ઓળખાતા શક સંવતને રાષ્ટ્રિય પોંચાંગ માટે · પસંદ કરવામાં આવ્યા છે. આ સંવત ભારતના ધણા ભાગમાં પ્રચલિત છે અને જ્યાતિષીઓએ એને પહેલેથી અપનાવેલ છે. એમાં ૭૮-૭± ઉમેરવાથી ઈસ્વી સનનું અને ૧૩૪-૧૩૫ ઉમેરવાથી વિક્રમ સંવતનુ` વર્ષ આવે છે. (૨) આ સંવતનાં વર્ષોં સÖની વાર્ષિક ગતિ અનુસાર ગણાય છે. એ વર્ષના આર'ભ સામાન્ય રીતે વસતસ`પાત પછીના દિવસે થાય છે. વસ'તસ`પાત ની સાયન મેષ સંક્રાંતિએ, અર્થાત્ ૨૧ મી માર્ચના ચેાવીસ કલાક દરમ્યાન અધવચ થતા હાય છે, તેથી રાષ્ટ્રિય પંચાંગનુ` વ` સામાન્યતઃ ૨૨ મી માર્ચે શરૂ કરવામાં આવે છે. (૩) સામાન્ય વર્ષ ૩૬૫ દિવસનુ હાય છે, દર ચાર વર્ષે એમાં એક દિવસ ઉમેરવામાં આવે છે. શક સંવતના જે વર્ષોમાં ૭૮ ઉમેરતાં સરવાળાને ( અર્થાત્ એ સમયે ચાલતી ઈસ્વી સનની સંખ્યાને ) ચાર વડે નિઃશેષ ભાગી શકાય તે વર્ષને ‘દ્ભુત વર્ષ' ગણી એમાં એક દિવસ ઉમેરાય છે; દા.ત. શક વર્ષ ૧૮૯૦, ૧૮૯૪, ૧૮૯૮ વગેરે. પરંતુ જ્યારે સરવાળાને ૧૦૦ વડે ભાગ ચાલતા હૈાય ત્યારે એને ૪૦૦ વડે ભાગી શકાતા હોય તેા જ વ્રુત વર્ષ ’ ગણવામાં આવે છે, નહિ તે એ સામાન્ય વર્ષ ગણાય છે; દા.ત. શક વર્ષ ૧૯૨૨, ૨૦૨૨, ૨૧૨૨, ૨૨૨૨, ૨૭૨૨ ઇત્યાદિમાં માત્ર ૧૯૨૨ અને ૨૩૨૨ ‘દ્ભુત વર્ષ' ગણાશે, બાકીનાં સામાન્ય ગણાશે. આ ગણતરી સ્પષ્ટતઃ તે તે શક વર્ષે આવતા ઈસ્વી સનના વર્ષ પ્રમાણે રાખવામાં આવી છે. 6 Page #525 -------------------------------------------------------------------------- ________________ [પ્ર. ૪૮ ]. ઈતિહાસની પૂર્વભૂમિકા (૪) વર્ષના બારે માસ છે, જેના આરંભ-અંત સૂર્યની સંક્રાંતિના દિવસની નજીક આવે છે. એમાં પહેલે માસ સામાન્યતઃ ૩૦ દિવસ ને હુત વર્ષ હોય ત્યારે ૩૧ દિવસને હોય છે. સ્તુત વર્ષ હોય ત્યારે એને આરંભ ૨૨ મી માર્ચને બદલે ૨૧ મી માર્ચે થાય છે. પછીના પાંચ માસ ૩૧-૩૧ દિવસના ને એ પછીના છ માસ ૩૦-૩૦ દિવસના ગણાય છે, આથી દરેક માસ હમેશાં મુકરર તારીખે જ શરૂ થાય છે. આ માસ સાયન વર્ષના હોઈ ઋતુકાલ સાથે એને પૂરો મેળ રહે છે. (૫) આ મહિના સૌર હોવા છતાં એને ચાંદ્ર મહિનાઓનાં નામ આપવામાં આવ્યાં છે, ૧૩૮ પરંતુ આ મહિના ચંદ્રની કલાની વધઘટ દર્શાવતા નથી. (૬) દિવસના આરંભ-અંત મધ્યરાત્રિથી મધ્યરાત્રિના ગણાય છે. રાષ્ટ્રિય પંચાગને ઉપયોગ સરકારે પોતાના પત્રવ્યવહારમાં તથા આકાશવાણીમાં ઈરવી સનની સાથે સાથે કરવા માંડયો છે, આથી કેલેન્ડરો તથા પંચાંગમાં એને સમાવેશ કરવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિ લોકોમાં પ્રચલિત થતી નથી. આખા દેશમાં કાલગણનાની એકસરખી પદ્ધતિ પ્રચલિત થાય એ હેતુ સ્પષ્ટતઃ આવકાર્ય છે ને ભારતીય પરંપરાના ચોકઠામાં રાખી એને ઘણું વૈજ્ઞાનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે, પરંતુ ભારતનાં લગભગ બધાં ધાર્મિક વ્રત તથા તહેવારે ચાંદ્ર માસની તિથિ પ્રમાણે ગણાય છે, આથી એ માટે તો ચાંદ માસવાળા પંચાંગની જરૂર ચાલુ રહે છે. ને લૌકિક વ્યવહારમાં ઈસ્વી સનને ઉપયોગ લાંબા કાલથી ઘણો રૂઢ થયો હોઈ તેમજ વધતા જતા આંતરરાષ્ટ્રિય વ્યવહારને લઈને એને ઉપગ દિનપ્રતિદિન વધતો જતો હોઈ અનેક પ્રદેશોની ભિન્ન ભિન્ન પરંપરાઓના મિશ્રણવાળી આ નવી પદ્ધતિ લેકવ્યવહારમાં ભાગ્યેજ પ્રચલિત થાય એમ છે. પાદટીપે ૧. ખારવેલના લેખમાં આવતા “મુળરા-દા” એવા એક સંભવિત પાઠ પરથી કેટલાકે “મૌર્ય કાલ’ નામે સંવત હોવાનું અનુમાન તારેલું અને એ સંવત ચંદ્રગુપ્ત મૌર્યે શરૂ કરેલો હોવાનું ધારેલું (Pandey, Indian Palaeography, p. 187, p. 1-2). પરંતુ “મુળરાજ” એ પાઠ સંદિગ્ધ જ નહિ, અસ્વીકાર Olta D (Barua, Old Brahmi Inscriptions in the Udayagiri Khandagiri Caves, p. 4). ૨. સાતવાહન રાજાઓના અભિલેખમાં પણ એ જ પદ્ધતિ રહેલી છે. 3. D. C. Şircar, Select Inscriptions, Book II, Nos. 58, 62 Page #526 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું ] કાગના [૪૯૯ ૪. Ghosh, PIHT, 1931, p. 122; Altekar, PIHC , 1950, pp. 39 f; Sudhakar Chattopadhyay, Sakas in India, pp. 43.ff.; K. A. Nilkanta Sastri, Comprehensive History of India, Part II, p. 310 ૫. કનિંગહમે ક્ષહરાત ક્ષત્રપોના અભિલેખમાં પ્રયોજાયેલા સંવતને વિક્રમ સંવત માન્યો (Numismatic Chronicles, 1888, p. 232), જયારે રેસને (JRAઈ 1999, • p. 365), ભાંડારકરે (IA, 1978, pp. 16 f) અને રાયચૌધરીએ (PHAI, pp. 488 f) આ સંવતને શક સંવત માન્યો, ૬. JASB (NS), No. 47, p 95 ૭. જમીનદાર, “ક્ષત્રપકાલીન ગુજરાત ઈતિહાસ અને સંસ્કૃતિ', પૃ. ૧૮૯, પા ટી. ૧૦૦ ci Fergusson, JRAS, Vol. XII, pp. 259 ff.; Oldenburg, IA, Vol X, p. 214; Ranson, CICBM, p. 105, f, n.4; Banerji, IA, Vol. XXXVII, p. 25; Raychaudhuri, PHAI, pp. 296 ff.; Ghosh, IHQ, Vol. V, p 49; J. E. Van Lohuizen De Leeuw, The Scythian Period, Chapters 1 and 7; Sudhakar Chattopadhyay, EHNT, p. 78; Sircar, Indian Epigraphy, pp. 258 ff. 4. Bhau Daji, JBBRAS, Vol. IX, pp. 139 ff; Indraji, BG, Vol. 1, Part 1, pp. 26 f.; Fleet, JRAS, 1913, pp. 966 ff. lo. Cunningham, NC, 1888, p. 232; 1892, p. 44; Dubreuil, AHD, p. 35 11. D. R. Bhandarkar, „BBRAS., Vol. XX, pp. 269 ff. 12 Sten Konow, EI, Vol. XIV, p. 141 ૧૩. રાકૃતિરાડ્યારિસંવત્સર (વર્ષ ૫૦૦), રાકૃતિસંવત્સર (વર્ષ ૫૩૪), ઇ ગૃપાંવ સર(વર્ષ ૭૩૫), અનુવા(વર્ષ ૭૧૬), રાવ સંવત્ (વર્ષ ૮૩૨) (Pandey, Indian Palaeography, p. 191) શક સંવત સાથે શાલિવાહન નામ તો ઘણું મોડું સંકળાયું. આ નામને પ્રયોગ સૌ પ્રથમ કનડ ભાષામાં લખાયેલ સેમરાજની કૃતિ(શક સં. ૧૧૪૪-ઈ. સ. ૧૨૨૨)માં મળે છે. બભિલેખમાં સૌ પ્રથમ પ્રયોગ યાદવ રાજા કૃષ્ણનાં તાસગાંવ દાનપત્રો(શક સં. ૧૧૭૨-ઈ. સ. ૧૨૫૧)માં જોવા મળે છે (Sincar, IE, p. 262). હવે “શ” ને “રા' એ શબદ સંવતના સામાન્ય અર્થમાં પ્રયોજાવા લાગ્યા. ૧૪. IA, Vol. XVII, p. 208 ૧૫. ગત વર્ષોની પદ્ધતિ એટલે વર્ષસંખ્યા આપવામાં વર્તમાન (ચાલુ) વર્ષની નહિ, પણ ગત (વ્યતીત) વર્ષ, અર્થાત્ છેલ્લા પૂરા થયેલ વર્ષની સંખ્યા ગણાય એ પદ્ધતિ; દા. ત. ગત પદ્ધતિએ વર્ષ ૧૮૯૦ = વર્તમાન પદ્ધતિએ વર્ષ ૧૮૯૧. ૧૬. તામિલનાડમાં શક સંવતમાં વર્તમાન વર્ષોની પદ્ધતિ હજુ પણ જળવાઈ રહી છે (Fleet, Cl, Vol. III, p 101). Page #527 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [ . ૧૭. IA, Vol. XVII, p 208 ૮. દા. ત. શક વર્ષ ૧૮૬૦ની બરાબર ઈ. સ. નું વર્ષ કાઢવું હોય તે એ વર્ષના ચૈત્ર સુદિ (૨૯ મી માર્ચ)થી પોષ સુદિ ૧૨ (૩૧ મી ડિસેંબર) સુધી ઈ. સ. ૧૯૬૮ આવે, જ્યારે પોષ સુદ (૧ લી જાન્યુ.)થી ફાગણ વદ ૩૦ (૧૮ મી માર્ચ) 1 સુધી ઈ. સ. ૧૯૬૯ આવે - ૧૯ દા. ત. શક વર્ષ ૧૮૯૦ ના ચૈત્ર સુદિ ૧ થી આસો વદિ ૩૦ સુધી વિ. સં. ૨૦૨૪ અને શક વર્ષ ૧૮૯૦ ના કારતક સુદ ૧ થી ફાગણ વદ ૩૦ સુધી વિ. સં. ૨૦૨૫ આવે. ૨૦. અર્થાત રૌત્ર માસથી શરૂ થતાં. ૨૧. અર્થાત પૂર્ણિમાની તિથિથી પૂરા થતા, ૨૨. અર્થાત અમાવાસ્યાની તિથિથી પૂરા થતા. ૨૨. શોષા, મા૪િ, પૃ. ૧૭૩ ૨૪. લાટના રાષ્ટ્રકૂટ રાજા કક બીજાનાં આંતરેલી-છારેલી તામ્રપત્રોમાં મિતિ શક સંવત ૬૭૯ (ઈ. સ. ઉપક)ની છે (JBBRA, Vol. XVI, pp. 105 ff). ૨૫ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષાવરચવામાØ માં કૃતિના રચનાકાલની મિતિ શક સં. ૫૩૧ (ઈ. સ. ૧૯)ની, જિનદાસગણિ મહત્તરની વન્યસૂત્રí માં શક સં. ૫૯૮ (ઈ. સ. ૧૭૬-૦૭)ની, ઉદ્યતનમનિ કુવરીમાત્રા માં શક વર્ષ ૭૦૦(ઈ. સ. ૭૭૯)ની અને જિનસેનસૂરિના રિવંશપુરા માં શક સં. ૭૦૫(ઈ. સ. ૭૮૩-૮૪)ની જણાવેલ છે. આ સંવતની સાથે “શક” શબ્દ પ્રયોજાયો હોય તેવો સૌ પ્રથમ લેખ ઉત્તર ભારતમાં વરાહમિહિરની “વસિદ્ધાતિ” માં જોવા મળે છે, જ્યારે દક્ષિણ ભારતમાં ચાલુક્ય રાજા પુલકેશી ૧લાના શક સં. ૪૬૫(ઈ. સ. ૫૪૩)ની મિતિવાળા અભિલેખમાં જોવા મળે છે (incar, IE, p. 259, f, n. 2). ૨૭. દખણમાં ચાલુક્ય રાજાઓએ સૌ પ્રથમ શક સંવતનો પ્રયોગ કર્યો હોવાનો ઉલ્લેખ પુલકેશી પહેલાના શક સં. ૪૬૫(ઈ. સ. ૫૪૩)ની મિતિવાળા બાદામીને ખડક લેખ(Sincar, IE, p. 259)માં મળે છે. દખ્ખણના પ્રાચીન ચાલકોએ આ સંવત ગુજરાતમાંથી અપનાવ્યું છે સંભવે છે એવું મિરાશીએ સૂચવ્યું છે (V. V. Mirashi, Studies in Indology, Vol. II, pp. 95 ff.). ૨૮. આમાંના દરેક સંવત્સરને અલગ નામ આપવામાં આવ્યું છે. આ સંવત્સરચકને સામાન્યતઃ “બાહસ્પત્ય સંવત્સરચક્રી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ દક્ષિણ ભારતમાં જે સંવત્સાચક પ્રચલિત છે તે વસ્તુતઃ સાઠ સૌર વર્ષોનું છે, જ્યારે ઉત્તર ભારતમાં સાચા બાર્હસ્પત્ય સંવત્સર પ્રયોજાય છે. બંને પદ્ધતિઓમાં સંવત્સરાનાં નામ સરખાં છે, પરંતુ દક્ષિણ ભારતમાં એને આરંભ પ્રભાવ સંવત્સરથી થાય છે, જ્યારે ઉત્તર ભારતમાં વિજય સંવત્સરથી થાય છે. શક સંવત સાથે વપરાયેલા સંવત્સર દક્ષિણ ભારતની પદ્ધતિના છે. 24. V. B. Ketkar, Indian and Foreign Chronology, p. 42 Page #528 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું કાલગણના [૫૨ ૩૦. તરણેતરનો શિલાલેખ, જે ગાયકવાડના સેનાપતિ વિઠ્ઠલ બાબાજીને લાગતો છે, તેમાં પહેલાં શક વર્ષ અને પછી સંવતનું વર્ષ આપેલું છે. આ લેખ ઈ સ. ૧૮ ને ( Inscriptions of Kathiawad, No. 185 ). રાષ્ટ્રિય પંચાગની પદ્ધતિને પરિચય આ પ્રકરણને અંતે આપવામાં આવે છે. 32. R. N. Mehta and S. N. Chowdhary, “Preliminary Note on the Excavations of the Devninori Stupa,' JOI, Vol. XII, pp. 173 ff. 33. Sircar, 'Thc Reckoning of the Kathika Kings,' JOI, Vol. XIV, p. 337 ૩૪. જુઓ નીચે સંવત નં. ૫. 34. K. V. Soundara Rajan, 'Andhra Ikshvaku Chronology and its Significance for Early History of Gujarat,' JGRS, Vol. XXV, p. 289. 35. K. F. Somfura, 'The Problem of the Kathika Dynasty in Gujarat,' JOI, Vol. XV, pp. 62 ff. 31. Fleet, Corpus Inscriptionum Indicarum, Vol. III, No. 14; Sircar, Select Inscriptions, Vol. I, Book ||, No. 25; ગિ, વ, આચાર્ય, “ગુજરાતના એતિહાસિક લેખે,” નં. ૧૫ 36. Fleet, CII, Vol. III, pp. 29 ff. ૩૯. ગુપ્ત સંવતના આરંભકાલ વિશે કેટલાક વિદ્વાને ભિન્ન ભિન્ન મંતવ્યો ધરાવે છે ને ગુપ્તકાલની મિતિઓની ગણતરી પરથી એને બદલે બીજા જુદા જુદા આરંભકાલ સૂચવે છે. કનિંગહમે ગુપ્ત સંવતના આરંભ માટે ઈસ. ૧૬૬-૬૭નું વર્ષ ગણાવ્યું હતું (48I, Vol. X, pp. ill f; A Book of Indian Eras, pp. 53 ft.), શામ શાસ્ત્રીએ ગુપ્ત-વલભી સંવતના આરંભ માટે ઈ. સ. ૨૦૦-૦૧ નું વર્ષ ૨જ કર્યું હતું (MAD, An. Rep, 1923, pp. 7 f.), જ્યારે ગોવિંદ પાઈએ આ સંવતનો આરંભ ઈ. સ. ૨૭૨-૭૩ માં થયો હોવાનું જણાવ્યું હતું (JIH, Vol. XI, pp. 175 1). કે. જી. શંકરે ગેવિંદ પાઈના મતને સમર્થન આપ્યું અને વલભી સંવત આરંભ પણ એ જ વર્ષમાં થયો હોવાનું સૂચવ્યું (NIA, Vol. IV, pp. 419 ffi). મોટા ભાગના વિદ્વાને ગુપ્ત સંવતનું આરંભ-વર્ષ ઈ. સ. ૩૧૦-૨૦ હોવાને મત ધરાવે છે. - ૪૦. દા. ત. ગુપ્ત સંવત ૧૭૬ ને ચે. સુ. ૧૫ મી માર્ચથી માઘ રુ. ૭ (૩૧ મી | ડિસેંબર) સુધી ઈ. સ. ૪૫૫ અને માધ સુ. ૮(૧ લી જાન્યુઆરી)થી ફા. વ. ૩૦ (૨૧ મી ફેબ્રુઆરી) સુધી ઈ. સ ૪૫૬ આવે. . 81. Fleet, Cli, Vol. III, p. 80 ૪૨. IA, Vol. ||, p 257; EI, Vol. XXVI, pr. 203 f; “ગુજરાત ઇતિહાસ " સંદર્ભ સૂચિ, ખંડ ૨, નં. ૧૭૮, ૧૮૪, ૧૮૬, ૧૯૦, ૧૯૨ ૪૭, JRA, Vol. VII, p. 354 Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨] ઈતિહાસની પૂર્વભૂમિકા tપ્ર. 88. JBBRAS, Vol. VII, p. 30 84. JRAS, Vol. XII, p. 5 Yf. JBBRAS, Vol. VII, p. 115; Vol. VIII, p. 247 89. JRAS (NS), Vol. IV, p. 90 xc. Fleet, CII, Vol. III, Introduction ૪૯. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, પરિશિષ્ટ ૧-૨ 40-41. Sachau, Alberuni's India, Vol. II, p. 7 42. IA, Vol. XI, p. 242 ૫૩. વર્ષ માટે ત્યારે સંવત શબ્દ પ્રયોજાતો, જે વસ્તુત: સવાસર નું સંક્ષિપ્ત રૂપ છે. સંવત ને બદલે સંવ કે તું એવું વધુ સંક્ષિપ્ત રૂપ પણ પ્રજાતું. હાલ જેને સંવત (Era) કહીએ છીએ તે અર્થમાં ત્યારે જ શબ્દ પ્રયોજાતો. ૧૪ ધરસેન બીજાના સં. ૨૫૪ને દાનપત્રમાં વૈશાખ વદ ૧૫ ને દિવસે સૂર્યગ્રહણ જણાવવામાં આવ્યું છે (મૈ. ગુ, પરિ. ૧, નં ૨૯). ૫૫. ધરસેન ચોથાના સં. ૩૩૦ના દાનશાસનમાં દ્વિતીય નાગરિકને મૈ. ગ, પરિ. ૧, નં. ૫૯), શીલાદિત્ય ૩ જાના સં. ૧૩ ના દાનશાસનમાં દ્વિતીય આષાઢને (એજન, નં. ૬૩) અને એ જ રાજાના સં. ૩૫૭ ના દાનશાસનમાં દ્વિતીય પોષને (એજન, ન. ) ઉલ્લેખ આવે છે. પ૬, હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, પૃ. ૭૭ થી જયારે ચાંદ્ર માસ દરમ્યાન સૂર્યની એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રાંતિ ન થાય ત્યારે એ માસને “અધિક માસ” ગણવામાં આવે છે. મધ્યમ માનની સ્થલ પદ્ધતિ પ્રમાણે ચાંદ્ર માસ હંમેશાં સૌર માસ કરતાં કે રહેતો હોવાથી એમાં ગમે તે માસ અધિક હોવો સંભવે છે, પરંતુ સ્પષ્ટ માનની સફલ્મ પદ્ધતિ પ્રમાણે શિયાળામાં ચાંદ્ર માસ કરતાં સૌર માસ કે થતો હોવાથી માગસર અને પોષમાં સૂર્યની સંક્રાતિ ન થાય એવું ભાગ્યેજ સંસવે છે ને એ કારણે એ બે માસમાં અધિક માસ આવે એવું જવલ્લે જ બને છે (હ. ગં. શાસ્ત્રી, મિ. ગુ, પૃ. ૫૭૯, પા. ટી. ૭૩). મેષાદિ પદ્ધતિના પ્રાચીન નિયમને અનુસરતા કાલમાં અધિક માસ હંમેશાં દ્વિતીચ માસ જ ગણાતા ને મૈત્રક રાજ્યનાં દાનશાસનમાં દ્વિતીય માસની જે મિતિઓ આપવામાં આવી છે તે અધિક માસની જ હોવાનું જણાય છે. દાનને મહિમા અધિક માસમાં ગણાતો એ કારણે આ સ્વાભાવિક ગણાય. હાલ ચાંદ્ર માસનું નામ એ માસના આરંભમાં રહેલી સુર્યની રાશિ અનુસાર પાડવામાં આવે છે. એમાં સર્યની મીનાદિ રાશિમાં શરૂ થતો ચાંદ્ર માસ અનુક્રમે ચૈત્રાદિ કહેવાય છે, પરંતુ પ્રાચીન કાળમાં સૂર્યની મીનાદિ રાશિમાં શરૂ થતા ચાંદ્ર માસને બદલે સૂર્યની મેષાદિ રાશિમાં પૂરે થતો ચાંદ્ર માસ અનુકમે ચિત્રાદિ ગણાય એવી પદ્ધતિ પ્રચલિત હતી. માસના આરંભે સૂર્યની મીનાદિ રાશિ હોય ને માસના અંતે એની મેષાદિ રાશિ હોય એ બંને પદ્ધતિ અનુસાર માસનું ચિત્રાદિ નામ પાડવામાં સામાન્ય રીતે કંઈ ફરક પડતો નથી, પરંતુ અધિક માસના નામકરણમાં ફેર પડે છે. દા.ત. મીનાદિ પદ્ધતિએ જે અધિક માસ પ્રથમ ચૈત્ર ગણાય તે મેષાદિ પદ્ધતિએ દ્વિતીય ફાલ્ગન ગણાતો (એજન, પૃ. ૫૮૦, પા, ટી, છ૭). Page #530 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મું કાલગણના ૫૮. મૈત્રક કાલ પછી વ. સં. ૫૦૦ થી ૨૪૫ સુધીની મિતિઓ મળે છે (મૈ. ગુ, પૃ. પ૮૨, ૫. ટી. ૮૦). “ ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ”, ખંડ ૨, નં. ૧૭૪, ૧૮૮, ર૫૮, ર૫૯, ૭૦૩ અને ૩૯૨; D. B. Diskalkar, Inscriptions of Kathiawad, Nos. 5 and 9 ૫૯. અનુ-મૈત્રક કાલથી સંવ7 શબ્દ હાલના અર્થમાં પ્રયોજાવા લાગ્યો હતો. ૬૦. દા. ત. વલભી સંવત ૧૮૩ કા. સુ. ૧(૨૯ મી સપ્ટેમ્બર)થી માઘ સુદિ (૩૧મી ડિસેં.) સુધી ઈ. સ ૧૦૧ અને માઘ સુદિ (૧ લી જાન્યુ.થી આસો વદ ૩૦ (૧૭ મી ઓકટોબર) સુધી ઈ સ. ૫૦૨ આવે. 11. Mirashi, CII, Vol. IV, Nos. 11, 12, 14 to 30; EI, Vol. XXXIV, pp. 117 f; “ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ”, ખંડ ૨, લેખ નં. ૨, ૭૦, ૮૨, ૯૧, ૯૪, ૯, ૧૦૧, ૧૧, ૧૭, ૧૨, ૧૨૨, ૧૨૮, ૧૩૫, ૧૬, ૧૭૯-૧૪૧ 82 Rapson, Catalogue of the Andhra Dynasty, the Western Kshatrapas, the Traikutaka Dynasty etc., pp. 135 ff. ૧૩ ઉ. ત. જુઓ Bhandarkar's List, No. 1232 K. 896), 1233 K. 898), 1239 (K. 910), 1212 (Ch. 919), 1249 (Ch. 983). ૬૪. I.A, Vol. Xill, p. 76 ૬૫. JAOS, Vol. VI, p. 501 ૧૬. ASI, Yol IX, pp. 112 1. ૧૭. IA, Vol XVII, pp. 215 ft. sc. Mirashi, CII, Vol. IV, p. 10 ૬૯. મોક્ષા, મારતીય જ્ઞાન વિષાઢા, પૃ. ૧૭૪ vo. Mirashi, op. cit., pp. 11 ff. ૭૧. ૬. ત. કલચુરિ સંવત ૨૦૭ બરાબર વિક્રમ સંવત ૧૧૨ બાવે ને એના કારતક સુદ ૧ (૨૮ મી સપ્ટેબર)થી માઘ સુ. ૭ (૩૧ મી ડિસેંબર) સુધી ઈ. સ. ૪૫૫ અને માઘ સ. ૮(૧ લી જાન્યુઆરી)થી આસો વદ ૩૦ (૧૫ મી ઓકટોબર) સુધી ઈ. સ. ૪૫૬ આવે. 07. Mirashi, CII, Vol IV, p. 9 63. History of India, p. 30 98-04. Mirashi, CII, Vol. IV, Intro., pp. xxii ff. ૭૧. આ સંવતનું વહેલામાં વહેલું ઉપલબ્ધ વર્ષ પહ૩ નું મળે છે. એ પછી લગભગ ૧૩૧ વર્ષના ગાળા બાદ કલચુરિ સંવત ૭૨૪ થી ૯૬૭ સુધીના વર્ષ મળે છે. ૭. IA, Vol. XII, pp. 155 ft. ૦૮. Eા, Vol. XII, pp. 197 f. ૦૯. અમરેલીના મૃત્પાત્ર-ખંડ લેખમાં સં. ૩૪૪ની મિતિ આપવામાં આવી છે, અને એ રીતે આ વર્ષ વિ. સંનું સૌ પહેલું ઉપલબ્ધ વર્ષ ગણાય (S. P. Rao, Excavations at Amreli, p. 92), પરંતુ ગુજરાતમાં આ સંવત એટલો વહેલો પ્રચલિત થયો હોય એવું ભાગ્યેજ સંભવે છે. પ્રાયઃ આ વર્ષની સંખ્યા ૩૪૪ ને બદલે ૨૪૪ હોય અને એ વર્ષ શક સંવતનું હોય. Page #531 -------------------------------------------------------------------------- ________________ પ૦૪] ઇતિહાસની પૂર્વભૂમિકા ૮૦. વિક્રમ સંવતના નામવાળો પ્રયોગ ચાહમાન રાજા ચંડમહાસેનના વિ. સં. ૮૯૮ (ઈ. સ. ૮૪-૮૪૩ની મિતિવાળા ધૌલપુર શિલાલેખમાં ઉપલબ્ધ થાય છે (Bhandar kar's List, no. 27). ૮૧, JRAઈ, 1870, p. 81 ૮૨. ASI, Vol. 11, p. 68 ૮૩. , Vol. XX, p. 407 cx. Velendai Gopal Ayar, Chronology of Ancient India, pp. 175 ff. 64. Vikrama Volume, p. 119, f. n. 4 ૯૬. JRAઈ, 1954, p. 978; 1915, p. 119 CV. JBBRAS, Vol. XVI, pp. 251 f. cc. Sircar, IE, pp. 254 f. ck. Vikrama Volume, pp. 483 ff. to. R. B. Pandey, Indian Palaeography, pp. 198 ff. ૧. D. C. Sincar, IE, pp. 254 ft. ૯૨. શ. ચુ. મેદી, “પાટણ સ્થાપનાનાં તારીખ વાર તિથિ, “કાન્તમાલા", પૃ. ૧૫૭-૫૮ ૯૩. , વૃક્રયાજીરા, પૃ. ૯૪. સિહર્ષિ, સમિતિમવરૂપથા , પૃ. ૭૭૬ 64. R. K. Trivedi, Fairs and Festivals of Gujarat, p. 48 છે. દા. ત. વિ. સં. ૨૦૨૫ના કારતક સુદ (૨૨ મી ઓકટોબર)થી પોષ સુદ ૧૪ (૩૧ મી ડિસેંબર) સુધી ઈ. સ ૧૮ અને પિષ સુદ ૧૪(1 લી જાન્યુઆરીથી આસો વદ ૦ (૯મી નવેંબર) સુધી ઈ. સ. ૧૯૧૯ આવે. 40. Bhandarkar's List, Nos. 1461, 1463 1465 and 1466 tc. James Tod, Travels in Western India, p. 506, f, n. 1 . ૯૯. BG, Vol. VII, p. 543 100. V. G. Ojha, Bhavnagar Prācina Sodhasangraha, pp. 2 F ૧૦૧, BG, Vol. I, Part 1, p. 176 ૧૦૨, સર્ગ ૨૦, શ્લોક ૧૦૨ ૧૦૩. સર્ગ ૧, શ્લોક ૨૧ જ. . ચુ. મોદી, સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ”, ૫ ૭૫ ૧૦૫. પત્રય જાગ્ય, સ ૧૧, રોજ ૫૦ ૧૦૬. દા. ત. સિહ સંવત ૧૫૧ માં ચિત્ર સુદ ૧(૨૯મી ફેશ)થી પોષ સુદ ૨ (૩૧ મી ડિસેં) સુધી ઈ. સ. ૧ર૬૪ આવે અને પોષ સુદ ૧૩(૧ લી જાન્યુ)થી ફાગણ વલ ૩૦ (૧૮ મી માર્ચ સુધી ઈ. સ. ૧૨૬૫ આવે. મહાવીર સ્વામીના નિર્વાણના ખરા વર્ષ વિશે અર્વાચીન વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે (मुनि कल्याणविजय, वीरनिर्वाण संवत् और जैन कालगणना, पृ. १४९-५०), પરંતુ અહીં આ સંવતને આરંભ વર્તમાન રૂઢ વર્ષથી જ ગણાય છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ કાલગણના t૫૦૫ 216. D. C. Sircar, Indian Epigraphy, p. 322 ૧૯. નૌ. ટી. વોલા, ભારતીય પ્રાચીન વિમાત્રા, પૃ. ૧૬૩, ટી. ૨ ૧૧૦. gઝન, રી ૧. ૧૧૧. ો % ૮૪૮ (ગર, ટી. રૂ) ૧૧૨. ગન, ટી. રૂ. આગળ જતાં કેટલાક દિગંબર જૈન લેખકોએ વીર-નિર્વાણ સંવત શક સંવતને બદલે વિક્રમ સંવતની પૂર્વે ૬૦૫ વર્ષો થયો હોવાની ગેરસમજ કરી છે. બીજા કેટલાક દિગંબર જૈન લેખકોએ વળી શક સંવતથી ૪૬, ૭૭૫ કે : ૧૪૩૯૩ વર્ષ પહેલાં વીરનિર્વાણુ થયાનું લખ્યું છે (કુઝન, પૃ. ૧૬૩).. ૧૧૩ . ત વી નિ સં. ૨૪૫ બરાબર વિ. સં. ૨૦૨૫ આવે, જ્યારે કારતકથી ફાગણ સુધી શેક વર્ષ ૧૮૯૦ અને ચિત્રથી આસો સુધી શેક વર્ષ ૧૮૧ આવે. ૧૧૪. દાત. વીર નિર્વાણ સંવત ૨૪૫ બરાબર કા. સુ. ૧(૨૨ મી ઑકટોબર)થી પો. સુ ૧૨ (૩૧ મી ડિસેંબર) સુધી ઈ. સ. ૧૯૧૮ અને પિા. સુ. ૧૩(૧ લી જાન્યુઆરી)થી આસો વદ ૩૦ (૯મી નવેંબર) સુધી ઈ. સ. ૧૯૬૯ આવે છે. 114. R B. Pandey, Indian Palaeography, Part I, p. 181 ૧૧૬. IA, Vol. XI, p. 241 ૧૧૭. ભારતમાં આ સંવતને પહેલવહેલો પ્રયોગ મહમૂદ ગઝનવીના લાહોરમાંથી બહાર પાડવામાં આવેલા બે બાજુના લખાણવાળા સિક્કાઓમાં જોવા મળે છે, જેમાં હિજરી સન ૪૧૮-૧૯(ઈ. સ. ૧૦૨૭–૨૮)ને હલેખ છે (મોક્ષા, ભારતીય પ્રાચીન જિવિમાઠા,પૃ.૧૧૧). સિક્કા પરના લખાણમાં સંસ્કૃતમાં આ સંવતને તાજીનીયસંવત એટલે તાજિક (આરબ) લોકોને સંવત કહેવામાં આવ્યો છે (D. C. Sincar, Indian Epigraphy, p. 309). ૧૧૮. આ દિવસ વિ. સં. ૬૭૮ની શ્રાવણ શુકલ ને ગુરુવારની બરાબર છે. pse. Encyclopedia Britannica, Vol. VI, p. 317 120. Report of the Calendar Reform Committee, p. 182 ૧૨. Ibid, p. 180 ૧૨૨. ઈ. સ. ૧૯૪૩-૭૬ દરમ્યાન હિજરી સનના બરાબર વર્ષની સંખ્યા ૫૮૦ જેટલી એાછી આવે છે. આમ આ તફાવત સમય જતાં ઉત્તરોત્તર ઘટતો હોવાથી તફાવતને એક નિશ્ચિત આંકડે રહેતું નથી, છતાં હિજરી સનમાંથી ઈસ્વી સન શોધવાની અને ઈસ્વી સનમાંથી હિજરી સન કાઢવાની પદ્ધતિઓ શોધવામાં આવી છે. 123. M. S, Commissariat, History of Gujarat, Vol. 11, p. 337 ૧૨૪ લેડર સ્ટીફનના સમયને (આર્મેનિયન) સંવત ૧૦૭૭(ઈ. સ. ૧૬૨૮-૨૯)ને એક કબર-શિલાલેખ અમદાવાદમાં કાંકરિયા તળાવ પાસે મળેલો છે (E. L, Rapp, * An Armenian Epigraph at Ahmedabad', J. O. I., Vol. XVII, pp. 22 ff. Page #533 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા 224. M. S. Commissariat, op. cit., pp. 377 f. 224 Encyclopedia Britannica, Vol. VI, pp. 316 ff. 220 D. C Sircar, IE., p 279 ૧૨૮-૨૯. Encyclopedia Britannica, Vol. VI, pp. 316 f. ૧૩૦ જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેંબર ૧૩૧. એપ્રિલ, જૂન, સપ્ટેબર, નવેંબર. ૧૨. ખરી રીતે સાયન સૌર વર્ષ ક૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ, સેકન્ડનું હોય છે, એટલે દર ચાર વર્ષે એક દિવસ ઉમેરવાથી વર્ષની સરેરાશ લંબાઈ ૧૧ મિનિટ ૧૧ સેકન્ડ જેટલી વધી જાય, આથી દર ૪૦૦ વર્ષે બાકીનાં ત્રણ વર્ષોને ડુત વર્ષ ન ગણીને એ ફરકને ઘણે ભાગ ઘટાડવામાં આવે છે. શતક વર્ષોમાં જે વર્ષની સંખ્યાને ૪૦૦ વડે ભાગતાં શેષ ન વધે તેને જ “ડુત વર્ષ” ગણવામાં આવે છે, જેમકે ઈ. સ. ૨૦૦૦ને, પણ ૧૯, ૨૦૦, ૨૨૦૦, ૨૩૦૦ ને નહિ. ૧૩. સૌર સંક્રાંતિ પ્રમાણે આવતો અહીંને મકરસંક્રાંતિને તહેવાર આથી દર વર્ષે એક જ તારીખે બાવે છે ૧૩૪. ભારતીય સંવતમાં ૧૨ ચાંદ્ર માસનું વર્ષ હોય છે ને એમાં લગભગ રા વર્ષે એક અધિક માસ ઉમેરીને એને સૌર વર્ષમાન સાથે મેળ મેળવવાનો રહે છે, તેથી ચાંદ્ર મિતિઓ પ્રમાણેના તહેવારના ઋતુકાલમાં થોડા દિવસોને જ ફરક રહે છે. હિજરી સનનાં વર્ષોમાં ચાંદ્ર માસની સાથે એ કંઈ ઉમેરે કરાતો ન હોઈ એમાં તહેવારને તુકાલ હંમેશાં બદલાયા કરે છે. ૧૩૫. ઈરાનનો જરથોસ્ત્રી સંવત, જે અહીંના પારસીઓના ધાર્મિક વ્યવહારમાં પ્રચલિત છે તેમાં બારેય મહિના ૩૦-૩૦ દિવસના ગણીને છેવટે પાંચ ફાલતા દિવસ ઉમેરવામાં આવે છે. એને ગાથાના દિવસ કહે છે. એને લઈને જરાસ્ત્રી સંવતનાં વર્ષ ૩૬૫ દિવસનાં હોય છે. એ સર માનને અનુસરે છે, પણ એમાં ડુત વર્ષને પ્રબંધ ન હોઈ એનું વર્ષ ખરા સૌર વર્ષ કરતાં લગભગ બે દિવસ ટલું ટૂંકું રહે છે. આ સંવતના વર્ષમાં ૩૧ મી ડિસેંબર સુધી ૬૩૦ અને એ પછી ૬૨૯ ઉમેરવાથી ઈસ્વી સનનું વર્ષ આવે છે, ૧૩૦. ભારતના રાષ્ટ્રિય પંચાંગમાં આવી જ પદ્ધતિ અપનાવવામાં આવી છે. 134. Report of the Calendar Reform Committee (Government of India), 1995. વળી જુઓ હ ગં. શાસ્ત્રી “રાષ્ટ્રિય કેલેન્ડરની સકારી યોજના” બુદ્ધિપ્રકાશ”, પુ. ૧૦૪, પૃ. ૬૦-૧૨, ૭૧-૭૯. ૧૩૮, બંગાળામાં સૌર માસ પ્રચલિત છે ને એને નિયન મેષાદિ સંક્રાતિ પ્રમાણે વૈશાખ આદિ ચાંદ્ર માસનાં નામ અપાયેલાં છે. તામિલનાડમાં એ ચિત્ર આદિ નામે ઓળખાય છે, જ્યારે મલબારમાં એને મેષ આદિ સંક્રાંતિઓનાં નામ 2414414i 241241 (Pillai, Indian Chronology, Table II). Page #534 -------------------------------------------------------------------------- ________________ t૫૦૦ વંશાવળીઓ ૧, શાર્યાતો શર્યાતિ .. ૨, ભગુઓ ભૃગુ આનર્ત ઉશના સુકન્યા (૫. ચ્યવન) યુવને (૫. સુકન્યા) રોમાન આમવાન દધીચ રેવત કફદમી સારસ્વત ઔર્વ ૩, હૈહયો ઋચીક કૃતવીર્ય જમદગ્નિ અર્જુન (કાર્તવીર્ય) પરશુરામ ૪. યાદવ સવંત ભીમ સાત્વત લજાન દેવાવૃધ અંધક ભજમાન શમિ કંબલબહિષ આહુક દેવક ઉગ્રસેન હેદીક કેસ, કૃતવર્મા શતધન્વા... Page #535 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] ઈતિહાસની પૂર્વભૂમિકા વૃષ્ણિ સુમિત્ર યુધાજિત દેવમીઢષ અનમિત્ર ' શિનિ : વૃશ્મિ ફક ચિત્રક શર, | વસુદેવ સત્રાજિત પ્રસેન સત્યક અનૂર ... અરિષ્ટનેમિ યુયુધાન (સાત્યકિ) બલરામ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ વજ. Page #536 -------------------------------------------------------------------------- ________________ [૫૦૯ સંદર્ભસૂચિ ૧. સામાન્ય ૧. મૂળ સંદર્ભે (અ) વેદ વેર સંહિતા, માગ ૧-૪ સાયણાચાર્યના ભાષ્ય સાથે Ed. by Max Muller વારાણસી, ૧૯૬૬ तैत्तिरीय संहिता સં. આગાશે કાશીનાથ શાસ્ત્રી પૂના; ૧૦૦૦ मैत्रायणी संहिता સં. શ્રીપાદ દામોદર સાતવળેકર ધ; વિ. સં. ૧૯૯૮ अथर्ववेद संहिता સાયણાચાર્યના ભાષ્ય સાથે મુંબઈ, ૧૮૯૫ एतरेय ब्राह्मण સાયણાચાર્યના ભાષ્ય સાથે પૂના; ૧૮૯૬ शतपथ ब्राह्मण સાયણચાર્યના ભાષ્ય સાથે કલકત્તા; ૧૯૦૫ गोपथ ब्राह्मण સં. રા. લા. મિત્ર અને હ. ચં. વિદ્યા ભૂષણ, કલકત્તા; ૧૮૭૨ पंचविंश ब्राह्मण Eng. trans. by Dr. W. Caland Calcutta; 1931 तैत्तिरीय वारण्यक, भा. १-२ સાયણાચાર્યના ભાષ્ય સાથે પૂના; ૧૮૯૭–૯૮ बृहदाराण्यक उपनिषत् સં. સુરેશ્વરાચાર્ય પૂના; ૧૮૯૨ जैमिनीय उपनिषद् ब्राह्मण સં. પં. રામદેવ લાહેર; ૧૯૨૧ कौशिक सूत्र Ed. by M. Bloomfield New Haven; 1890 'बौधायम धर्मसूत्र Ed. by E. Hultzch Leipzig; 1884 Page #537 -------------------------------------------------------------------------- ________________ 9] ઇતિહાસની પૂર્વભૂમિકા (આ) ઈતિહાસ-પુરાણ महाभारत महाभारत, भीष्मपर्व 'हरिवंश रामायण अग्निपुराण कूर्मपुराण गरुडपुराण देवीभागवत पुराण पद्मपुराण ब्रह्मपुराण ब्रह्माण्डपुराण भविष्यपुराण भागवतपुराण ગ્રંથ ૧ થી ૧૭; પૂના; ૧૯૩૩–૧૯૬૧ સં. કૃષ્ણાચાર્ય અને વ્યાસાચાર્ય કુંભકોણમ; ૧૯૦૭ -સં. રામચંદ્ર શાસ્ત્રી કિંજવડેકર પૂના (ચિત્રશાળા); ૧૯૩૬ -સં. પી. એલ. વૈદ્ય પૂના; ૧૯૬૯ ગ્રંથ –૪; વડેદરા, ૧૯૬૦–૧૯૬૫ પૂન; ૧૯૦૦ મુંબઈ વિ. સં. ૧૯૮૩ મુંબઈ, વિ. સં. ૧૯૬૩ મુંબઈ, ૧૮૮૮ પૂના; ૧૮૯૪ ૫ના; ૧૮૯૫ મુંબઈ વિ. સં. ૧૯૯૨ મુંબઈ ૧૯૫૯ ગોરખપુર; વિ. સં. ૨૦૦૮ (પુનર્મુદ્રણ) વિ.સં. ૨૦૧૦ પૂના; ૧૯૦૭ મુંબઈ, ૧૯૬૭ મુંબઈ, ૧૮૯૪ Eng. trans. by F. E. Pargiter Calcutta; 1904 કલ્યાણ; ૧૯૮૧ મુંબઈવિ. સં. ૧૯૮૦ મુંબઈ વિ. સં. ૧૯૮૬ પૂના; ૧૯૦૫ સં. મુનિલાલ ગુપ્ત; વિ. સં. ૧૯૯૦ મુંબઈ, વિ. સં. ૧૯૬૬-૬૭ मत्स्यपुराण मार्कण्डेय पुराण કુતરાતી-(ર) Markaņdeya Purāņa लिंग पुराण वराह पुराण वामन पुराण वायु पुराण विष्णु पुराण ન્દ્ર ખંડ ૧, ૫, ૭ Page #538 -------------------------------------------------------------------------- ________________ कालिका पुराण गर्ग संहिता પાવાન ભા. ૧-૨ આર્યમન્તુશ્રીનૂપ ભા. ૧-૩ સફશિ ( ૪ ) ૌદ્ધ ગ્રંથા સં. ક્ષેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ; વિ. સ. ૧૯૬૪ મુંબઈ; ૧૯૧૦ अनुयोगद्वार सूत्र - मलधारिहेमचन्द्रसूरिकृत વૃત્તિ સાથે ( ૪ ) જૈન આગમ સં. ભિખ્ખુ જે. કશ્યપ પટણા; ૧૯૫૯ સં. ગણપતિ શાસ્ત્રી ત્રિવેન્દ્રમ; ૧૯૨૦, ૧૯૨૨, ૧૯૨૫ મુંબઈ; ૧૯૨૪ અંત શાંત અને અનુત્તરોપવાતિસૂત્ર ભાવનગર; ( સાનુવાર ) વિ. સં. ૧૯૯૦ વિંકનિયુક્ત્તિ, મયંશિરિષ્કૃત ટીશ સાથે विशेषावश्यकभाष्या जिनभद्रगणि क्षमाश्रमणकृत भा. १-२ આચારાંગ સૂત્ર-નિનવાસાળિમત્તરધ્રુતવૃદ્ધિ સાથે રતલામ; વિ. સં. ૧૯૯૮ आवश्यकसूत्र चूर्णि (પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ) રતલામ [ ૧૧ વલ્પસૂત્ર-શાન્તિલાળરસૂરિષ્કૃત કૌમુવી ટીજા રતલામ; વિ. સં. ૧૯૯૨ ગમ્બૂઢીપપ્રજ્ઞપ્તિ, યાન શાન્તિવન્દ્રદ્યુત ટીન્ના મુંબઈ, વિ. સં. ૧૯૭૬ જ્ઞાતાધર્મજ્યા, મયવસૂરિષ્કૃત વૃત્તિ સાથે મુંબઈ, ૧૯૧૬ જ્ઞાતાધર્મચાસૂત્રા, માગ ૧--૨ (સાનુવાર ) ભાવનગર; વિ. સ. ૧૯૮૬ नंदिसूत्र - जिन दासगणि महत्तरकृत चूर्णि નિશીયસૂત્ર, સ્થૂળ સાથે बृहत्कल्प सूत्र તત્કામ; ૧૯૨૮ અમદાવાદ; ૧૯૫૨ સં. મુનિ ચતુરવિજય અને મુનિ પુણ્યવિજય; ભાવનગર; ૧૯૩૩–૧૯૪૨ અમદાવાદ; વિ. સં. ૧૯૭૪ સં. રાજેન્દ્રવિજયજી અમદાવાદ, વીર સૌં. ૨૪૮૯ Page #539 -------------------------------------------------------------------------- ________________ ५१२] ઈતિહાસની પૂર્વભૂમિકા वृष्णिदशा (निर्यावलिका भां भुक्ति) મહેસાણું; સં. ૧૯૭૮ सूत्रकृताङ्ग चूर्णि, जिनदासगणिमहत्तरकृत २तदान; वि. स. 1eel (8) सासमेत न मया क्षेमेन्द्र औचित्यविचारचर्चा મુંબઈ, ૧૮૯૫ जिनदत्तसूरि गणघर सार्धशतक जन पुस्तक प्रशस्तिसंग्रह, जिनविण्यजी (सं.) भा. १; भुम, वि. स. itke ~~~-विविधगच्छीयपहावलीसंग्रह મુંબઈ, ૧૯૬૧ (a) uो मने था। चन्द्रसूरि मुनिसुव्रतस्वामिचरित्र ( Peterson's Fifth Report, pp. 7f.) Bombay; 1896 जिनप्रभसूरि विविधतीर्थकल्प (सनि विय) શાંતિનિકેતન: ૧૯૩૪ जिनविजय मुनि (सं.) पुरातनप्रबंधसंग्रह सत्ता, १९३१ सत्यपुरीयश्रीमहावीरउत्साह (सं. जिनविजय) "हैन साहित्य सशाय", म सभहावा; सं. १८८४ नाल्ह विसलदेवरासो (सं. सत्यजीवन वर्मा) काशी; बि. सं. १९८१ प्रभाचन्द्र प्रभावकचरित (स'. निविनय मुनि) भुग; १९४० मेरुतुङ्गाचार्य प्रबन्धीचन्तामणि (स'. निविय भुनि) શાંતિનિકેતન, ૧૯૩૩ राजशेखरसूरि प्रबन्धकोश ( चतुर्विशतिप्रबन्ध) સં. જિનવિજય; શાંતિનિકેતન; ૧૯૭૫ धनपाल Page #540 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [૫૧૩ सिदर्षिसूरि हरिषेण अमरसिंह उद्भट भट ટિલ્ય : पाणिनि उपमितिभवप्रपञ्चकथा Bombay; .918 શિયારા ( Ed. by A. N. Upadhye ); Bombay; 1943 (એ) શાસ્ત્રીય છે નાસ્ત્રિજાનુરાસન (રામરારા; ૪ થી આવૃત્તિ, સં. વાસુદેવ લક્ષ્મણ શાસ્ત્રી પણુસીકર, મુંબઈ, ૧૯૧૩ જાવ્યાચારસંઘ; મુંબઈ ૧૯૨૮ અર્થશાસ્ત્ર (ભા. ૧); સં. R. P.Kangle મુંબઈ, ૧૯૬૦ -Eng. Trans, by R. Shamsastry Ed. 7th; Mysore; 1961 ૩રાચાર્ટી (ગ્રંથ ૧-૨), સં. શ્રીશ ચન્દ્રવસુ દિલ્હી; ૧૯૬૨ મૂત્રપાઠ, પાનપાટ સહિત, મુંબઈ, ૧૯૭૦ –ાનનીય શિક્ષા (જુઓ સિદ્ધાન્તચૌમુt). तत्त्वोपप्लवसिंह સં. પંડિત સુખલાલજી અને પ્રે. ૨. છે. પરીખ; વડોદરા૧૯૪૦ રાહ્ય સં. પંડિત કેદારનાથ મુંબઈ, ૧૯૪૩ સિદ્ધાન્ત ચૌમુવી (ટીવ), મુંબઈ ૧૯૩૩ काव्यप्रकाश-सटीक સં. રસિકલાલ છો. પરીખ જયપુર, ૧૯૫૯ #ાવ્યમીમાંસ આવૃત્તિ ૩ જી. સં. Dalal and Sastry વડોદરા: ૧૯૩૪ अयराशि मा . भरत भटोजी दीक्षित ! મમટ राजशेखर Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪] वराहमिहिर वाग्भट વામર (ઉત્તરીન) विनयचन्द्रसूरि ઇતિહાસની પૂર્વભૂમિકા સિદ્ધારિત, લાહેર; ૧૯૩૦ , , - વૃત્સંહિતા, Pts.I-II, સં. સુધાકર દ્વિવેદી Banaras, 1895-1899 #ાવ્યાનુરાસન, મુંબઈ, ૧૮૯૪ રામચંન્નાર, મુંબઈ, ૧૯૩૩ વ્યરક્ષા, સં. હ. ગં. શાસ્ત્રી અમદાવાદ, ૧૯૬૪ पाइअसहमहण्णवो સં. વા. શ. અગ્રવાલ અને માલવણિયા વારાણસી, ૧૯૬૩ हरगोविंददास ही. शेठ (એ) લલિત સાહિત્ય उद्योतनसूरि कालिदास कृष्ण जयसिंहसूरि कुवलयमालाकथा સં. આ. કે. ઉપાધે, મુંબઈ ૧૯૫૯ ઘુવંશ, મુંબઈ, ૧૮૯૮ --વહૂત, મુંબઈ, ૧૯૭૫ નમાઝા, (સં. અને અનુ.) કવિ દલપતરામ ડા, અમદાવાદ, ૧૯૦૩ તુમળા-નારા, સં. મોતીચન્દ્ર તથા વા. શ. અગ્રવાલ, મુંબઈ, ૧૯૫૯ દૃશ્મીરામન નાટ, સં. c. D. Dalal, વડેદરા, ૧૯૨૦ રિવર-પુરાણ (પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ) સં. પંડિત દરબારીલાલ ન્યાયતીર્થ મુંબઈ, ૧૯૩૦ जेसलमेर जैनभाण्डागारीय प्रन्थानां सूचीपत्रम् સં. દલાલ અને ગાંધી, વડોદરા, ૧૯૨૭ दशकुमारचरित સં. ગડબલે અને શર્મા , મુંબઈ ૧૯૩૬ પશ્ચન્ટ મા. ૧-; મુંબઈ, ૧૮૯૧-૯૬ निनसेनमूरि Page #542 -------------------------------------------------------------------------- ________________ વરામ भोजदेव माघ बाणभट्ट बिल्हण સંદર્ભ સૂચિ [પ૧૫ શાકgવંધ, આવૃત્તિ રજી સં. ડાહ્યાભાઈ પી. દેરાસરી અમદાવાદ, ૧૯૨૬ –ગુજ. અનુ. ડાહ્યાભાઈ પી દેરાસરી અમદાવાદ, ૧૯૨૪ प्राचीन गुर्जर काव्यसंग्रह સં. ચિ. ડા. દલાલ, વડોદરા, ૧૯૨૮ સરસ્વતીઝામર, મુંબઈ, ૧૯૨૫ શિશશુપાવધ (સટી), મુંબઈ, ૧૯૦૫ જારી, સં. પી. એલ. વૈદ્ય પૂના; ૧૯૩૫ -ર્ષચરિત (સંજન ૬), મુંબઈ, ૧૯૧૭ विक्रमाङ्कदेवचरित महाकाव्य સં. વિશ્વનાથ શાસ્ત્રી ભારદ્વાજ વારાણસી; ૧૯૫૮-૧૯૬૪ मोहराजपराजय नाटक સં. મુનિ ચતુરવિજ્યજી વડોદરા; ૧૯૧૮ मुद्रितकुमुदचन्द्र प्रकरण બનારસ; વીર સં. ૨૪૩૨ बालरामायण - સં. પંડિત ગોવિંદદેવ શાસ્ત્રી બનારસ, ૧૮૬૯ જામસૂત્ર (સી), (હિન્દી અનુવાદ) વારાણસી; ૧૯૬૪ સાચિન (રટીશ), મુંબઈ, ૧૯૫૧ વસુદેવષ્ટિી (વ8 ૧-૨) સં. ચતુરવિજય અને પુણ્યવિજય ભાવનગર; ૧૯૩૦-૧૯૩૧ કથાસરિત્સાર, મુંબઈ, ૧૯૩૦ –હિંદી અન. ભા. ૧-૨ यशःपाल ચશન राजशेखर बात्स्यायन विश्वनाथ संघदासगणि वाचक सोमदेव भट्ट Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ सोमप्रभाचाय श्व हेमचन्द्र Barua, B M. Diskalkar, D. B. Fleet, J. F. Gadre, A. S. ઇતિહાસની પૂર્વભૂમિકા Mirashi, V. V. અનુ. પ`ડિત કેદારનાથ શર્મા પટણા, ૧૯૬૦-૬૧ મારવા ંપ્રતિોષ, સં. મુનિ જિનવિજય વડાદરા; ૧૯૨૦ Old Brahmi Inscriptions in Udayagiri-Khandagiri Caves Calcutta, 1929 Bhandarkar, D. R. (Ed.) "A List of Inscriptions of Northern India" (EI, Vols. XIX-XXI) Delhi, 1932, 1933, 1934 Inscriptions of Kathiawad Bombay; 1938-41 નીતિ રીમુવી, સ પુણ્યવિજયસરિ મુંબઈ, ૧૯૬૧ - सुरथोत्सव महाकाव्य સ, પૉંડિત અને પરબ, મુંબઈ, ૧૯૦૨ द्वयाश्रय महाकाव्य (संस्कृत), स. अथवटे, મુંબઈ; ૧૯૨૫-૧૯૨૧ ( એ ) અભિલેખા Corpus Inscriptionum Indicarum, Vol. III: Inscriptions of the Early Gupta Kings and Their Successors, Calcutta; 1888 Important Inscriptions from the Baroda State, Vol. I Baroda; 1943 Corpus Inscriptionum Indicarum, Vol. IV: In-f scriptions of the Kalachuri Page #544 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂષ્યિ " [પાછું Chedi Era (2 Parts) Ootacammund; 1955 Sircar, D. C. Select Inscriptions bearing on Indian History and Civilization, Vol. 1 Calcutta; 1942 આચાર્ય, ગિરજાશંકર વલ્લભજી (સં.) ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૧-૩ મુંબઈ, ૧૯૩૭, ૧૯૩૫, ૧૯૪૨ 31, a. tit. (a.) भावनगर प्राचीन शोधसंग्रह Bhavnagar; 1887 उपाध्याय, वासुदेव प्राचीन भारतीय अभिलेखांका अध्ययन दिल्ली; १९६१ (aul) üls-dler McCrindle, J. W. Ancient India as Described by Ptolemy; Calcutta; 1927 The Periplus of the Erythraean Sea Eng. Trans. by Wilfred H. Schoff, Calcutta; 1912 -udy. 24. 04 4341 24141414131; 1650 (5) all Hiuen Tsiang Buddhist Records of the Western World, Eng. Trans. by S. Beal, London, 1906 I-tsing A Record of the Buddhist Religion as practised in India and the Malaya Archipelago, Eng. Trans. by: 1. Takakusu Oxford; 1896 Page #545 -------------------------------------------------------------------------- ________________ 41€) ઇતિહાસની પૂર્વભૂમિકા 2. zafalla ual Agrawala, V. S. India as Known to Pāṇini Lucknow; 1953 Altekar, A. S. A History of Ancient Towns and Cities of Gujarat and Kathiawad, Bombay; 1926 Apte, V. S. Practical Sanskrit-English Dictionary, Pts. 1-III Poona, 1957-1959 Bhagvanlal (Vide Jackson) Bloomfield, M. Hymns of Atharvaveda Oxford; 1897 Campbell, J. M. (Ed.) Gazetteer of the Bombay Presidency, Vols. V, VIII, IX, Pt. 1 Bombay; 1880, 1884 & 1901 Commissariat, M. S. History of Gujarat, Vols. I-II London; 1938; Bombay; 1957 Cowell, E. B. Jātaka Stories, Vol. IV London; 1927 Cunnigham, A. Ancient Geography of India, Calcutta; 1924 Dey, N. L. The Geographical Dictionary of Ancient and Medieval India London; 1927 Elliot and Dowson History of India as told by its own Historians, Vol. I London, 1867 Jackson, A. M, T. Gazetteer of the Bombay Presidency, Vol. I. Part I: History of Gujarat; Early Page #546 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [1496 History prepared from notes by Bhagvanlal, Bombay; 1896 Macdonell, A. A. & Keith, Vedic Index, Vols. 1 & 11 A. B. London; 1912 (Reprint) Varanasi; 1958 Macdonell, A. B. Vedic Mythology Strassburg: 1897 -A Practical Sanskrit Dictionary, Oxford; 1924 Majmudar, M, R. (Ed.). Chronology of Gujarat, Vol. I Baroda; 1960 Majumdar, A. K. Chaulukyas of Gujarat Bombay; 1956 Majumdar, R. C. (Ed.) The History and Culture of the Indian People, Vol. II : Age of Imperial Unity (2nd edition), Bombay; 1953 Mehta, Mohanlal Prakrit Proper Names, Vol. 1 Ahmedabad; 1970 Pandya, P. P. “ Excavation at Prabhas Patan", Indian Archaeology 1956-57 -A Review, New Delhi; 1957 Pargiter, F. E. Tke Puranic Text of the Dynasties of the Kali Age London; 1913 Parikh, R. C. “ Introduction to the History of Gujarat as Background to the Life and Times of Hemachandra”, Kavyānušāsana, Vol. II, Bombay; 1938 Page #547 -------------------------------------------------------------------------- ________________ Rao, S. R. . પર ] ઇતિહાસની પૂર્વભૂમિકા “Excavations at Rangpur," Indian Archaeology 1953-54 --A Review New Delhi, 1954 Sachau, Edward (Ed.) Alberuni's India, Vol. I London; 1914 Sankalia, H. D. Studies in the Historical and Cultural Geography and Ethnography of Gujarat Poona; 1949 - Pre-history and Proto-history in India and Pakistan Bombay; 1962 Woolner, A. C. Asoka Text and Glossary, Parts 1-II, London; 1924 Watters, Th. On Yuan Chuang's Travels in India, Vol. II, London; 1905 જોશી, ઉ. જે. પુરાણોમાં ગુજરાત (ભૌગોલિક ખંડ) અમદાવાદ, ૧૯૪૬ પરીખ, રામલાલ (સં.) ગુજરાત એક પરિચય, ભાવનગર; ૧૯૬૧ દલાલ, સી. ડી. (સં) પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ વડેદરા, ૧૯ર૦ મહેતા, ૨. ના. પુરાવસ્તુવિદ્યા, વડોદરા, ૧૯૬૧ મુનશી, કનૈયાલાલ મા. ગુજરાતની કીર્તિગાથા (બીજી આવૃત્તિ) અમદાવાદ, ૧૯૬૮ વા, બાપાલાલ ગ. નિઘંટુ આર્શ, ગ્રંથ ૧-૨ હસેટ; ૧૯૨–૨૮ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. ગુજરાતને પ્રાચીન ઇતિહાસ અમદાવાદ, ૧૯૬૪ Page #548 -------------------------------------------------------------------------- ________________ સાંકળિયા, હ. ધી. સાંડેસરા, ભા. જ. Desai, B. N. ૨. પ્રકરણવાર [સામાન્ય સોંદર્ભસૂચિમાં જણાવેલા ગ્રંથા સિવાયના ગ્રંથૈાની તથા નિર્દિષ્ટ લેખાતી ] પ્રકરણ ૧ Janki, V. A. Merh, S. S. Oza, H. P. Trivedi, R. K. (Ed.) સદર્ભ સૂચિ જોટ, રત્નમણિરાવ બી. દવે, નર્મદાશ ંકર લા. દેસાઈ ઈશ્વરલાલ છે, રાઠોડ, રામસિંહ. “પ્રાગૈતિહાસિક ગુજરાત,” ગુજરાતની કીર્તિગાથા (બીજી આવૃત્તિ) અમદાવાદ; ૧૯૬૮ જૈન આગમ સાહિત્યમાં ગુજરાત અમદાવાદ; ૧૯૫૨ "" Metereology '', Indian National Congress, 66 th Sessiam, Bhavnagar, Souvenir, A Glimpse of Gujarat (INC.GC) Bhavnagar; 196' ( પ “Physical Features", INC.GG Bhavnagar; 1961 ‘‘Mineral Resources', INC GG Bhavnagar; 1961 k Sea–Coast ', INC. GG Bhavnagar; 1961 Census of India, 1961, Vol. V : Gujarat, Part I-A(i) Delhi; 1965 ખંભાતના ઇતિહાસ અમદાવાદ; .૧૯૩૫ ગુજરાત સર્વસંગ્રહ, મુંબઈ, ૧૮૮૭ સૂરત સેાનાની મૂરત, સૂરત; ૧૯૫૮ । કચ્છનું સંસ્કૃતિદર્શીન અમદાવાદ; ૧૯૫૯ Page #549 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા શાહ, પુ. છ. અને શાહ, ચં . (સં.) ચરોતર સર્વસંગ્રહ, વિભાગ ૧ નડિયાદ, ૧૯૫૪ શાહ, ચંદુલાલ ભૂમિપ્રકારે” ગુજરાત એક પરિચય ભાવનગર; ૧૯૬૧ શુકલ, શિવશંકર પહાડ, નદીઓ અને યાત્રાધામ” ગુજરાત એક પરિચય ભાવનગર; ૧૯૬૧ પ્રકરણ ૨ Merh, S. S. Pigott, Stuart દેરાસરી, ડા. પી. "Geology and Mineral Resources", INC, GG, Bhavnagar; 1961 Prehistoric India (Reprint) Middlesex; 1952 ભૂસ્તર વિજ્ઞાન, ઉત્તરાર્ધ અમદાવાદ, ૧૯૩૨ “સૌરાષ્ટ્રની ભૂસ્તર-રચના", પથિક, વ.૭, અમદાવાદ, ૧૯૬૮ “ગુજરાતની ભૂસ્તરરચના”, ગુજરાતની કીર્તિગાથા (બીજી આવૃત્તિ) અમદાવાદ, ૧૯૬૮ સાંકળિયા, હ. ધી. વડિયા, ડી. એન. પ્રકરણ ૩ Bhandarkar, D. R. Divetia, N. B. Asoka (3rd Ed.) Calcutta; 1955 Gujarati Language and Literature, Vol. 11 Bombay; 1932 Census of India, 1961, Vol. V: Gujarat, Part I-A (i) Trivedi, R. K. (Ed.) Page #550 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂથિ જમીનદાર, રસેશ ચ. ક્ષત્રપકાલીન ગુજરાતઃ ઇતિહાસ અને સંસ્કૃતિ ઃ (અપ્રકટ મહાનિબંધ) અમદાવાદ, ૧૯૬૬ જોશી, ઉમાશંકર પુરાણોમાં ગુજરાત અમદાવાદ, ૧૯૪૬ દેસાઈ ગોવિંદભાઈ હાથીભાઈ ગુજરાતને અર્વાચીન ઈતિહાસ અમદાવાદ, ૧૯૧૮ શાસ્ત્રી, કે. કા. અનુશીલન, વડેદરા, ૧૯૪૮ સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીઓઃ માંગરોળ-સેરઠ, રિબંદર, ૧૯૬૭ – “સંસ્કૃત વાડ્મયમાં ગુજરાતના ભૌગોલિક ઉલેખને આરંભ”, Journal of the Gujarat Research Society, Vol. XI, Bombay શાસ્ત્રી, દુર્ગાશંકર કે. ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ (બીજી આવૃત્તિ). અમદાવાદ, ૧૯૫૩ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૧-૨ અમદાવાદ: ૧૯૫૫ પ્રકરણ ૪-૫ Childe, Gordon Ehrhardt, Sophie and . Kennedy, Kenneth What Happened in History (Reprint), Middlesex; 1957 Excavations at Langhnaj, Port III: The Human Skeletat Remains, Poona; 1965 The Foote Collection of Indian Prehistoric and Protohistoric Antiquities : Catalogue, Raisonne, Madras; 1914 Foote, R. B. Page #551 -------------------------------------------------------------------------- ________________ 4%) Ghosh, A. (Ed.) 11 Heras, S. J. Malinowski Rao, S. R. Sankalia, H. D. ઇતિહાસની પૂર્વભૂમિકા -The Foote Collection of Indian Prehistoric and Protohistoric Antiquities, Notes on their Ages and Distribution, Madras; 1916 "Exploration and Excavation", Indian Archaeology 1957-58 -A Review, New Delhi; 1958 "Pre-history or Proto-history?" JBORAS, Vol. XXVIII Patna; 1942 "Culture", Encyclopaedia of Social Sciences, Vol. IV (Reprint) New York; 1935 "Excavation at Rangpur ", Indian Archaeology 1953-54 -A Review New Delhi; 1954 Investigations into Prehistoric Archaeology of Gujarat Baroda; 1946 -An Introduction to Archaeology, Poona; 1965 -Excavation at Langhnaj: 1944 -63, Part I: Archaeology Poona; 1965 "Prehistory and Early History of Kutch", JGRS, Vol. XXX Bombay; 1968 Page #552 -------------------------------------------------------------------------- ________________ C “ગુજરાતની ભૂસ્તરરચના સાસથિ Soundara Rajan · Middle Stone: Age, Sites from Kaira District in Gujarat," JOI, Vol. X, Baroda; 1960 Subbarao, B. The Personality of India (20ded.), Baroda, 1958 —“ Archaeological Exploration in the Mahi Valley", JĞRS, Vol. 1 Bombay; 1939 જોશી, ઉમાશંકર જે. પુરાણોમાં ગુજરાત (ભૌગોલિક અંશે અમદાવાદ, ૧૯૪૬ "" મહેતા, ૨. ના. પુરાવસ્તુવિઘા, વડોદરા, ૧૯૬૧ , વાડિયા, ડી. એન. ગુજરાતની કીર્તિગાથા (બીજી આવૃત્તિ) અમદાવાદઃ ૧૯૬૮ સાંકળિયા, હ. ધી. “પ્રાગૈતિહાસિક ગુજરાત”, ગુજરાતની કીર્તિગાથા (બીજી આવૃત્તિ) અમદાવાદ, ૧૯૬૮ – સૌરાષ્ટ્રના પાષાણયુગ”, “પથિક” વ. ૭ અમદાવાદ, ૧૯૬૮ –કચ્છમાં આદિ અશ્મયુગ fect પથિક દીપોત્સવી અંક, સં. ૨૦૨૪ અમદાવાદ, ૧૯૬૮ પ્રકરણ-૭ Agrawala, V. S. India as Known to Pāņini Lucknow; 1953 satis Bibby, G. “ Kurul 1966", Antiquity, Vol. XXXII, Cambridge; 1958 Bridget and Raymond, Allchin The Birth of Indian 2011 Civilization, Middlesex; 1968 Page #553 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા Briggs, Buchanan “ A Dated Seal connecting Babylonia with Ancient India”, Archaeology, 20, No. 2 (1967) Chatterjee, B. K. & Anthropology on the March Kumar R. D. Madras; 1963 Childe, V. G. New Light on the Most Ancient East (Last Reprint) London; 1954 Desai, B. N. “ Meteorology", INC. GG Bhavnagar; 1961 Dhaky, M. A. “ The Indian Civilization: Its Origins, Authors, Extent and Chronology'', Indian Prehistory: 1964, Poona; 1965 Dikshit, M. G. " Excavation at Rangpur, ” Bulletin of the Deccan College Research Institute, Vol. XI Poona; 1950 Ghosh, A. (Ed.) “Excavation & Exploration" Indian Archaeology 1954-55 to 1962-63-A Review New Delhi; 1955–1963 Heras, H. Studies in Proto Sudo-Medi terrian Culture, Bombay; 1953 Hrozny, B. Ancient History of Western Asia, India ond Crete New York, 1953 Hunter, A. A. The Script of Harappa and Mohenjo-daro, London;: 1934 Page #554 -------------------------------------------------------------------------- ________________ Kane, P. V. Knorozov and others Kramer, S. N. Lele, V. S. Oppenheim, A. L. Pandya, P. P. સંદર્ભસૂચિ History of Dharmaśāstra, Vol. IV, Poona; 1953 · Proto Indica, Moscow; 1968 “Dilmun : Quest for Paradise”, Antiquity; June, 1963 “Docks at Lothal"; The Journal of the Institution of Engineers, India, Poona Centre “ The Seafaring Merchants of U. S.”, The Journal of American Oriental Society, 1954 "Excavation at Prabhas Patan”, Indian Archaeology 1956-57 -A Review, New Delhi; 1957 Decipherment of the ProtoDravidian Inscriptions of the Indus Civilization Copenhagan; 1969 Prehistoric India (Reprint) Middlesex; 1952 “ The Excavation at Lothal”, Lalit Kala, Nos. 3-4 New Delhi; 1956-57; Illustrated London News London; Feb. 25, 1961 and March 11, 1961 -"A Persian Gulf Seal from Lothal”, Antiquity, Vol. XXXVII, 146 Cambridge, 1963 Parpola Asko & Thers Piggott, Stuart Rao, S. R. Page #555 -------------------------------------------------------------------------- ________________ 1 MORE! ] - ઈતિહાસની પૂર્વભૂમિકા -- "The Indus Civilization : Its/ Origin, Authors, Extent and Chronology".. Indian Prehistory : 1964 ) Poona; 1965 :-“Lothaland Susa”, Summary of Papers, International Congress Orientalists, New Delhi; 1965 _“ Shipping; and Maritime Trade of the Indus People", Expedition, Vol. VII, No. 3 Pennsylvania; 1965 -Presidential Address, Proceedings of Historical Corference on Kelady Dynasty Shimoga; 1969 Roy, S. K Irdus Script Alemorandum, No. 1, New Delhi; 1963 - Indus Script Memorandum. No. 2; New Delhi; 1965 Sankalia, H. D. " Early Man in India”, Journal Asiatic of Bombay Vols. 41-42, Bombay; 1968 Sarkar, S. S. Excavation ut Lothal (in the press) - Ancient Races of Baluchistan, Punjab and Sindh Calcutta; 1964 Sewell Seymour, R. B. “Human Remains ", Mohenjoand Guha, B. S. daro and the Indus Civilization, Vol. II, London; 1931 Page #556 -------------------------------------------------------------------------- ________________ Subbarao, B. Thapar, B. K. સંદર્ભસૂચિ [ vigt “Archaeology and Tradition," The Personality of India Baroda; 1956 Relations of the Indian Chalcolithic Cultures,' Indian Presonality : 1964 Poona; 1965 Early India and Pakistan London; 1959 Wheeler, Sir Mortimer પ્રકરણ ૮- Ansari, z. D. and Mate, M. S. Athavale, V. B. Bhattasali, N. K. . Cowell, E. B. Excavations at Dwarka Poona, 1966 Solution of Dwarka Controversy', Bhartiya Vidya, Vol. VIII Bombay; 1947 Location of Krsna's Capital Dvāravatı', Indian Historical Quarterly, Vol. X, No.3 Calcutta; 1934 Jataka Stories, Vol. IV London; 1957 Historical Value of Pauranik Works,” Journal of Gujarat Research Society, Vol. 1 Bombay; 1939 Encyclopaedia of Philosophy, New York; 1967 A Guide to Historical Method (4th Printing), New York; 1927 Diwanji, P. C. Edwards, Paul (Ed.) Garraghan, G. J. Page #557 -------------------------------------------------------------------------- ________________ 430 ] ઈતિહાસની પૂર્વભૂમિકા Ghosh, A. (Ed) Indian Archaeology 1956-57 -A Review, New Delhi; 1957 Hazra, R. C. Puranic Records on Hindu Rites and Customs Dacca; 1940 Katri, B. K. Mother Goddess Kāmākhyā Munshi, K. M. Early Aryans in Gujarat Bombay; 1941 Munshi, K. M. (Ed.) Glory that was Gurjarades'a. Part I, Bombay; 1943 Pargiter, F. E. Ancient Indian Historical Tradition, Delhi; 1965 Saletore, B. A. " The Submarine Fire in Indian History,” Indian Culture, Vol. U Calcutta; 1936 Sankalia, H. D. Excavations at Maheshwar and Navadatoli, Poona; 1958 -"Dwarka in Archaeology and Tradition”, The Times of India, Bombay; 2nd June, 1963 -"Dwarka in Literature and Archaeology", Journal of Asiatic Society of Bombay (N. S.), Vol. XXXVIII Bombay; 1963 Page #558 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂથિ ( 431 પ્રકરણ ૧૦-૧૧ Altekar, A. S. “Six Saindhava. Copper-plate Giants from Ghumli”, Epigraphia Indica, Vol. XXVI Delhi, 1942 Ansari, Z. D. and Mate M. S. Excavations at Dwarka Poona, 1960 Belvalkar, S. K. Systems of Sanskrit Grammars Poona, 1915 Commissariat, M. S. History of Gujarat, Vol. I London, 1958 Diskalkar, D. B. "Some Copper-plate Grants Recently Discovered JBBRAS (N. S.), Vol. III Bombay, 1928 Divatia, N. B. Gujarati Language and Literature, Vol. 11 Bombay, 1932 Gadre, A. S. "The Viidi Copper-plates of Sam. 297", Proceedings and Transactions of the VII All India Oriental Conference Baroda, 1935. - "The Watson Museum Plates of Dharasena Il”, Indian Historical Quarterly, Vol. XV, Calcutta, 1939 Joshi, Kalyanrai N. "Existing Ancient Sites of Dwarka”. Šāradā-pitha Page #559 -------------------------------------------------------------------------- ________________ 432) ઈતિહાસની પૂર્વભૂમિકા Pradipa, Vol. VIII, No. 2, Dwarka, 1968 Katri, B. K. Mother Goddess Kāmākhyā Khakhkhar, Dalpatram. Report on Architectural and Archaeological Remains in the Province of Kacch, Bombay Kielhorn,, F. "Daultpura Plate of Bhojadeva I of Mahodaya", Epigraphia Indica, Vol. V New Delhi, 1960 Law, B. C. Ancient Indian Tribes Lahore, 1926 - Mountains of India Calcutta, 1944 --- Rivers of India Calcutta, 1944 Majumdar, R. C. "Rise and Fall of the Pratihāra Empire”, Age of Imperial Kanauj, Bombay, 1955 Mankad, D. R. Puranic Chronology Anand, 1951 Mehta, R. N. Excavation at Nagara Baroda, 1968 -“Sculptures at Dholaka” Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, Nos. 6 & 7 Surat, 1960 Motichandra Geographical and Economic Studies in the Mahabharata : Page #560 -------------------------------------------------------------------------- ________________ Munshi, K. M. Pandya, A. V. Pargiter, F. E. Sankalia, H. D. Shah, Umakant P. Shastri, H. G. સંદર્ભસૂચિ (433 Upayana Parva Lucknow, 1945 Glory that was Gurjaradeśa, Part III, Bombay, 1944 New Dynasties of Medieval Gujarat Vallabh Vidyanagar, 1969 Ancient Indian Historical Tradition, Delhi, 1962 Archaeology of Gujarat Bombay, 1941 Akota Bronzes Bombay, 1959 “A Maitraka Copper-plate Grant from Kasindra", Journal of the University of Bombay, Vol. XIX, Part 4 Bombay, 1951 -"Palitana Plates of the Maitraka King Dhruvasena l”, Journal of the Oriental Institute, Vol. XII, No. 1, Baroda, 1962 -- "The Location of the Raivataka Hill near Dwarka", Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, No. 10, Surat, 1963 -“Two Maitraka Copper-edicts from Vadnagar”, JOI, Vol. XVII, Baroda, 1967 Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪] ઇતિહાસની પૂર્વભૂમિકા —“Tarasādi Plates of Amoghavarsa l", JOI, Vol. XX, Baroda, 1970 Shastri, H. G., and “Ambalas Plates of Saindhava Dholakia, P. V. King Ahivarman ", JOI, Vol. XIX, Baroda, 1970 Sircar, D. C. “ Rāstrakūta Charters from Chinchani” and “Three Grants from Chinchani", Epigraphia Indica, Vol. XXXII Delhi, 1959 -“Ghumli Plates of Bāshkaladeva, V. S. 1045", Epigraphia Indica. Vol. XXXI New Delhi, 1960 –“Devali Plates of Govinda, Valabhi 500”, EI, Vol. XXXV New Delhi, 1962 ગકે, અ. શં. “વળાનાં પાંચ તામ્રપત્ર.” “બુદ્ધિપ્રકાશ” વર્ષ ૮૨, અમદાવાદ, ૧૯૩૫ –અણસ્તુનાં બે તામ્રપત્ર”, “બુદ્ધિપ્રકાશ”, વર્ષ ૮૮, અમદાવાદ, ૧૯૪૧ ગાંધી, ન ન. અને મહેતા, “પથદીપ” દી. જે. (સં.) ધોળકા, ૧૯૬૩ ગૌદાની, હરિલાલ, ઢાંકી, મધુસૂદન “મહિસાને નન્દી અને બ્રાહ્મ પ્રતિમાઓ, અને શાસ્ત્રી, હરિશંકર “વાધ્યાય”, વ. ૬, વડોદરા, સં. ૨૦૨૫ જેટ, રત્નમણિરાવ ભી. ગુજરાતનું પાટનગર : અમદાવાદ અમદાવાદ, ૧૯૨૮ –ખંભાતને ઈતિહાસ અમદાવાદ, ૧૯૩૫ Page #562 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ –ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસઃ ઇસ્લામ યુગ, ખંડ ૧, અમદાવાદ, ૧૯૪૫ જોશી, ઉમાશંકર પુરાણોમાં ગુજરાત (ભૌગોલિક ખંડ) અમદાવાદ, ૧૯૪૬ દવે, ક. ભા. “ગુજરાતના સંસ્કૃત સાહિત્યકાર, Journal of the Gujarat Research Society, Vol. XX. Bombay, 1958 દ્વિવેદી, મણિભાઈ પુરાતન દક્ષિણ ગુજરાત નવસારી, ૧૯૪૦ દેશાઈ, શંભુપ્રસાદ હ. શ્રીકૃષ્ણની દ્વારકા”, “જનસત્તા”, તા. ૩૦–૧૧-૭૦ તથા તા. ૩૧-૧૩-૭૦ રાજકોટ, ૧૯૭૦ મુવ, આનંદશંકર બા. દિગ્દર્શન, અમદાવાદ, ૧૯૪૨ ધ્રુવ, હ. હ. કર્ણાવતીના પુરાતન લેખની ખંડિત સંસ્કૃત પ્રત', “બુદ્ધિપ્રકાશ”, પુ. ૨૭ અમદાવાદ, ૧૮૮૦ -નડિયાદની વાવને લેખ” “બુદ્ધિપ્રકાશ, વ. ૩૦, અમદાવાદ, ૧૮૮૩ પાઠક, જગજીવન કાળિદાસ મકરધ્વજવંશી મહીપવાળા, પોરબંદર ભટ્ટ, નર્મદાશંકર ચં. (અનુ.) કુમારિકા ખંડ અથવા તંભતીર્થ માહાઓ, ખંભાત, ૧૯૬૧ મહેતા, દેવશંકર ના. નાગર મહિમા વિસનગર, ૧૯૫૮ મહેતા, માનશંકર પી. નાગરોત્પત્તિ ભાવનગર, ૧૯૨૨ મહેતા, રમણલાલ ના. નાગરખંડ-સમયાંકન”, “રવાધ્યાય”, ૫.૭ વડેદરા, વિ. સં. ૨૦૨૫ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬] માંકડ, ડોલરરાય રં. રાઠોડ, રામસિંહજી વૈદ્ય, બાપાલાલ ગ. શાસ્ત્રી, કે. કા. ઈતિહાસની પૂર્વભૂમિકા સુરાષ્ટ્ર અને આનર્ત”, “સ્વાધ્યાય", પૃ. ૬ વડેદરા, વિ. સં. ૨૦૨૫ કચ્છનું સંસ્કૃતિદર્શન અમદાવાદ, ૧૯૫૦ નિઘંટુ આદર્શ, ગ્રંથ ૨ હાંસેટ, ૧૯૨૮ “રેવતક ગિરિ અને દ્વારકા', “પથિક', વર્ષ ૬, અં. ૨, અમદાવાદ, સં. ૨૦૨૨ – સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરીઓ : માંગરોળ-સેરઠ, રિબંદર, ૧૯૬૭ –પુરાણોમાં ગુજરાતની આદિમ જાતિઓ, “વિદ્યાપીઠ”, વર્ષ ૫ અમદાવાદ, ૧૯૬૭ – અમદાવાદને સંસ્કાર-વારસો “સ્વાધ્યાય, વ. ૯ વડેદરા, વિ. સં. ૨૦૨૬ ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, વિભાગ ૧-૨ (બીજી આવૃત્તિ) અમદાવાદ, ૧૯૫૩ નાગરપુરાવૃત્ત (હસ્તપ્રત) ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૧-૨ અમદાવાદ, ૧૯૫૫ – સંજાણના સ્થાનિક ઇતિહાસ પર પડેલે પ્રકાશ', “ગુજરાતી સાહિત્ય પરિષદ : ૨૧મું સંમેલનઃ હેવાલ કલકત્તા, ૧૯૬૨ -આશાપલ્લી-કર્ણાવતી-અમદાવાદ, “વિદ્યાપીઠ”, વ. ૨, અમદાવાદ, ૧૯૬૪ શાસ્ત્રી, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, વ્રજલાલ કા. શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. Page #564 -------------------------------------------------------------------------- ________________ t૫૩૭ સંદર્ભસૂચિ –“રાષ્ટ્રટ રાજાઓનાં બે અપ્રસિદ્ધ દાનશાસન”, “બુદ્ધિપ્રકાશ', વર્ષ ૧૧૭ અમદાવાદ, ૧૯૭૦ –મહિસાના નંદીના લેખ પર એક દષ્ટિપાતર, “સ્વાધ્યાય”, વર્ષ ૭ વડોદરા, સં. ૨૦૨૫ શાહ, ઉમાકાન્ત છે. “ગુજરાતના કેટલાક પ્રાચીન પંડિત', “બુદ્ધિપ્રકાશ”, વર્ષ ૯૯ અમદાવાદ, ૧૯૫૨ – ગુજરાતમાં બૌદ્ધ ધર્મ, “સ્વાધ્યાય”, પુ. ૧ વડોદરા, વિ. સં. ૨૦૨૦ સડિસરા, ભેગીલાલ જયચંદભાઈ જૈન આગમ સાહિત્યમાં ગુજરાત અમદાવાદ, ૧૯૫૨ સેમેશ્વર કીતિકૌમુદી (ગુજ. અનુ.-વલ્લભજી હરિદત્ત આચાર્ય) અમદાવાદ, ૧૯૦૮ રોણા, રાઇ, ઔર શર્મા, રાય (સં) रास और रासान्वयी कविता-आबूरास वाराणसी, वि. सं. २०१६ રીક્ષિત, સં. વા. भारतीय ज्योतिष, हिंदी अनु.- झारखडी शिवनाथ, प्रयाग, १९५७ પ્રકરણ ૧૨ Bhandarkar, D. R. "Foreign Elements in the Hindu Population”, Indian Antiquary, Vol. XI, Bombay, 1911 "Presidential Address”, Proceedings and Transactions of the All India Oriental Conference, Chatterji; S. K. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ]. ઈતિહાસની પૂર્વભૂમિકા 17th Session Ahmedabad, 1953 Hiralal “The Kalacuris of Tripuri", Annals of the Bhandarkar Oriental Research Institute, Vol.LX, Parts Il-IV, Poona, 1928 Hutton, J. H. Caste in India Bombay, 1951 Kane, P. V. History of Dharmaśāstra, Voll. II. P. I, Poona, 192 Majmudar, M. R. (Ed.) Chronology of Gujarat Baroda, 1960 Majmudar, M. R. Cultural History of Gujarat Bombay, 1965 Majumdar, A. K. Chaulukyas of Gujarat Bombay, 1956 Rapson, E. J. Catalogue of the Coins of Andhra Dynasty, the Western Kshatrapas etc., London, 1908 Tod, James Annals and Antiquities of Rajasthan, Vols. I-III London, 1920 Trivedi, H. R. The Mers of Saurashtra Baroda, 1961 જોર, રત્નમણિરાવ ભી. ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ-ઈસ્લામ યુગ, ખંડ ૧ (આવૃત્તિ ૨ ) અમદાવાદ, ૧૫૯ દવે, નર્મદાશંકર લાલશંકર કાઠિયાવાડ સર્વસંગ્રહ, મુંબઈ, ૧૮૮૬ દેશાઈ, શંભુપ્રસાદ હ. સૌરાષ્ટ્રને ઈતિહાસ, જૂનાગઢ, ૧૯૬૮ Page #566 -------------------------------------------------------------------------- ________________ (૫૩૯ ફાર્બસ એ. કિ. મુનશી, કનૈયાલાલ મા. શાસ્ત્રી, કેશવરામ કા. શાસ્ત્રી, દુર્ગાશંકર કે. સંદર્ભ સૂચિ રાસમાળા, ભા. ૧ (અનુ. રણછોડભાઈ ઉદયરામ), ૩ જી આવૃત્તિ, મુંબઈ, ૧૯૨૨ ચક્રવર્તી ગુર્જ, અમદાવાદ, ૧૯૬૬ પુરાણોમાં ગુજરાતની આદિમ જાતિઓ, “ વિદ્યાપીઠ”, વ. ૫ અમદાવાદ, ૧૯૬૭ ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, વિભાગ-૧-૨ (બીજી આવૃત્તિ) અમદાવાદ, ૧૯૫૩ મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૧-૨ અમદાવાદ, ૧૯૫૫ -ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ અમદાવાદ, ૧૯૬૪ જૈન આગમ સાહિત્યમાં ગુજરાત અમદાવાદ, ૧૯પર राजपूतानेका इतिहास, जिल्द १-२ अजमेर, १९२७, १९३२ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. સાંડેસરા, ભો. જ. યોજ્ઞા, ગૌરીશંકર હીં. પ્રકરણ ૧૩ Aiyar, Valendai Gopal Altekar, A. S. Chronology of Ancient India Madras, 1901 "Six Saindhava Copper-plate Grants from Ghumli', El., Vol. XXVI, Delhi, 1942 _“The Date of Nahapāna", Proceedings of Indian History Congress, Nagpur Session, 1950 Page #567 -------------------------------------------------------------------------- ________________ 480] ઇતિહાસની પૂર્વભૂમિકા Benerji, R. D. “The Scythian Period of Indian History”, Indian Antiquary, Vol XXXVII, Bombay, 1908 Bhandarkar, D. R. "Dekkan of the Satavahana Period”, Indian Antiquary, Vol. XLVII-XLIX Bombay, 1918-1920 Bhandarkar, R. G. "The Morbi Copper-Plate”, IA, Voll. II, Bombay, 1883 Bhattasali, N. K. "Location of Krsna's Capital Dvāravati", Indian Historical Quarterly, Vol. X Calcutta, 1934 Chattopadhyay, Sudhakar Early History of North India Calcutta, 1958 -Sakas in India (Ed. 2nd) Santiniketan. 1967 Cunningham, A. A Book of Indian Eras Calcutta, 1883 _“The Gupta Era”, ASI, Vol. X Calcutta, 1880 Dubernil, G. J. Ancient History of the Deccan Pondicherry, 1920 William, L. R. C. “ Chronology", Encyclopedia Britannica, Vol. VI (11th ed.), Cambridge, 1910 Fleet, J. F. “A Note on the Epoch and Reckoning of the Saka Era, IA, Vol. XVII, Bombay, 1888 Page #568 -------------------------------------------------------------------------- ________________ સંદસૂચિ . [484 Ghosh, H. C. "The Date of Kaniska”, Indian Historical Quarterly, Vol. V, Calcutta, !929 Govind Pai, M. “The Gupta and the Valabhi Eras', Journal of Indian History, Vol. XI, Madras, 1933 Hultzsch, E. “A Grant of Arjunadeva of Gujarat, dated 1264 A. D.” 1A, Vol. XI, Bombay, 1882 Indraji, Pandit Bhagwanlal “A New Gujara Copper-plate Grant”, IA, Vol XIII Bombay, 1884 Jayaswal, K. P. History of India-150 A. D. to 350 A. D., Lahore, 1933 Ketkar, V. B. Indian and Foreign Chronology Bombay, 1923 Kielhorn, F. "The Epoch of the Kalachuri or Chedi Era", IA, Vol. XVII Bombay, 1888 Lahiri, N. C. (Ed.) Report of the Calendar Reform Committee, Government of India, New Delhi, 1955 Mehta, R. N. and . "Preliminary Note on the Chowdhary, S. N. Excavation of the Devnimori Stupa ", JOI, Vol. XII Baroda, 1962 Mirashi, V. V. Studies in Indology, Vol. II Nagpur, 1961 Mookerji, R. K. (Ed.) Vikrama Volume Ujjain, 1948 Page #569 -------------------------------------------------------------------------- ________________ 482 ] ઇતિહાસની પૂર્વભૂમિકા Nilkant Sastri, K. A. (Ed.) Comprehensive History of India, Vol. II, Bombay, 1957 Oldenburg, H. “On The Dates of Ancient Indian Inscriptions and Coins", IA, Vol. X, Bombay, 1881 Pandey, R. B. Indian Paleography (2nd Ed.) Varanasi, 1957 Pillai, L D. Indian Chronology Madras, 1911 Rao, S. R. Excavation at Amreli Baroda, 1966 Rapp, E. L. “An Armenian Epigraph at Ahmedabad”, JOI, Vol. XVII Baroda, 1967 Rapson, E. J. Catalogue of the Indian Coins in the British Museum, Vol. IV London, 1908 Raychaudhuri, H. C. Political History of Ancient India (5th Ed.), Calcutta, 1950 Sachau, E. C. (Ed.) Alberuni's India, Vol. II London, 1910 Sanker, K. G. “ The Epoch of the Gupta Era”, NIA, Vol. II! Bombay, 1941 Sircar, D. C. Indian Epigraphy Delhi, 1965 - Mudgapadra Grant of Yuvarāja Śryāśraya Silāditya", EI, Vol. XXXIV, Delhi, 1961 Page #570 -------------------------------------------------------------------------- ________________ Sompura, K. F. Soundara Rajan, K. V. Tod, James Trivedi, R. K. પરીખ, પ્રવીણચંદ્ર ચિ. (સ.) મેાદી, રા. ચુ. શાસ્ત્રી, હ. ગં. मुनि, कल्याणविजय સદભ`સૂચિ [ ૫૪૩ -"The Reckoning of the Kathika Kings '', JOI, Vol. XIV Baroda, 1964 Van Lohuizen De Leeuw, J. F. The Scythian Period Leiden, 1949 મોક્ષા, ગૌરીરાજ ી. "The Problem of the Kathika Dynasty in Gujarat", J0I, Vol. XV, Baroda, 1965 "Andhra-Ikshvaku Chronology, its Significance for Early History of Gujarat '', JGRS, Vol XXV, Bombay, 1963 Travels in Western India London, 1839 Fairs and Festivals of Gujarat Ahmedabad, 1961 ગુજરાત ઋતિહાસ સંદર્ભ સૂચિ, ખડ ૨, અભિલેખા, અમદાવાદ, ૧૯૬૨ t ' પાટણથાપનાનાં તારીખવાર તિથિ', કાન્તમાલા ”, અમદાવાદ, ૧૯૨૪ —સંસ્કૃત યાશ્રય કાવ્યમાં મધ્યકાલીન સામાજિક સ્થિતિ, અમદાવાદ, ૧૯૪૨ · રાષ્ટ્રીય કૅલેન્ડરની સરકારી યોજના ’, r ‘ શુદ્ધિપ્રકાશ ’”, અમદાવાદ, ૧૯૫૭ वीरनिर्वाण और जैन कालंगणना जालोर, वि. सं. १९८७ भारतीय प्राचीन लिपिमाला (तीसरा संस्करण) વિછી, વિ. સં. ૨૦૧૬ Page #571 -------------------------------------------------------------------------- ________________ અગ્નિવેદી fire altar અજકુલ ibex family પરિભાષા અજીમય azoic અતિવ્યાપ overlap અન્તર્હુિમ inter-glacial અધઃ–આધુનિક sub-recent અનુપચયન de-oxidising અનુશ્રુતિ traditicn અબરખવાળું લાલ મૃત્પાત્ર micacious red ware અભિલેખવિદ્યા epigraphy અૌકિકાપ્યાન myth અવસ્થા phase અશ્મીભૂત અવશેષ-fossil અંત્ય-પાષાણયુગ Late Stone Age અંતરાલ-મણુકા spacer-bead આકુચિત corrugated આદ્ય-ઇતિહાસ proto-history આધુનિક ક - અત્ય૫eligocene અધિકતમ pleistocene અ૫યુગ miocene અરુણાદય eocene આરક્ષિત–લેપન. મૃત્પાત્ર reserved slip ware આડુ' beam આંકડી-કડી loop=ring આંકડીવાળા ગલ barbed fish-hook ઉત્તર હડપ્પીય Late Harappan ઉત્તલ plano-convex ઉત્તરાંગ_bust ઉપરકાટ acropolis ઉપલ pebble ઉપસ્તર mid-rib ઊંધું પકવવાની ક્રિયા inverted firing technique એકશૃંગ unicorn આળસ plumb કમાનદાર vaulted કાણાવાળા શરીરનુ foraminifera કાંગરીવાળું carinated કિનારીને ઉપસાવવાની ક્રિયાપદ્ધતિ crested-ridge guilding કિરણેાત્સર્ગ-૧૪ carbon-14 ક્રિયાપદ્ધતિ technique ક્રીડાપટ, ક્રીડાક્લક game-board કુલપુ" crucible કુંભારકામ ceramic art કેશાકષણ પ્રક્રિયા capillary action કાણુ-કૈš corner-tower ખડંચી ઈંટ brick-on-edge ખાળકૂવાcess-pool, sockage jar ખાંચા, ખેાભણ groove . ગઢી fortress ગાભા cle Page #572 -------------------------------------------------------------------------- ________________ પરિભાષા. [ પણ ગૂંચળાં અને પાંદડાં loops and નિર્ગમ દ્વાર ન fronds Guze 41019 } spill-way ઘડતર fabric ઘડી પરની રકાબી dish-on-stand ઘડી પરનું તાસક bow-on-stand aislaial stemmed ચંદા-ઘાટના truncated bicone 2113 cretaceous ચિત્રલિપિ pictographic writing BallcH45 pictographic 09145 pannier orel-2461El water-tight erd alle fall saddle-quern el trapeze .. . ડુબાઉ ભાત sunken pattern તપાસ-કુંડી inspection-chamber તા-પાષાણ chalcolithic : ge4314414 synchronism : ansiyel header and stretcher ત્રિ-પત્તી trefoil દફન, એકવડું burial, single | બેવડું joint દર્શક સ્વર index vowel દ્વયંશ (ઠયાવર્તક) binary દિપૃષ્ઠ, કિમુખ bifacial. 1989-dock, embankment, wharf ધૂસર મૃત્પાત્ર grey ware નષ્ટ મીણ cire perdue નિકાલબારું flow-channel નિબિડ-ખાદ્યસંગ્રહ ભૂમિકા intensive food-collection stage 18 97474 neozoic -તન પાષાણયુગ neolithic age પતરી blade, cleaver, flake : પર્ણ-રેખાંકન leaf-pattern પાન-ને-કાચલી ઘાટ leaf-and -almond shape 41201 schist પાર્ષદષ્ટ શરીર body in profile પાશ અને પર્ણ ભાત loop-and frond pattern y?lazglasil archaeology પૂર્ણ મૂર્ત કલા art-in-the round પિત fabric પ્રકારવિદ્યા typology પ્રક્ષેપણ-નિર્મિત corbelled પ્રસરણશીલ ઉત્તેજના diffussional stimulus બહિર્ગોળ convex ભાવ motif 641914745 ideographic cladet podium ભ-ગટર sew મધ્ય જીવમય mesozoic મહાશિલાયુગીન megalithic Hindusaej terracotta માણસ–બાકોરું man-hole માતૃદેવી Mother Goddess 7149414d' anthropomorphic માનવવિદ્યા anthropology H244 212/2419molluse ... Page #573 -------------------------------------------------------------------------- ________________ $ ] મુદ્રા-ઉકિરણ seal-engraving મુદ્રાંકન sealing માત્ર ceramic ware, earthen ware, pottery ઇતિહાસની પૂવ ભૂમિકા રૂપક્ષમતા plasticity રેખાંકિત hatched લઘુપાષાણુ microlithic વૃક્ષ wristle વિકર્યું diagonal વૃક્ષ-સમાંકન પદ્ધતિ denda શરીરવિજ્ઞાન anatomy શુવૈદક surgery શૈલીમય stylised મ્રુત્યાત્મક syllabic સકેન્દ્ર concentric સભ્યતા civilization સમતલ horizontal chronology સમતલેાત્તલ plano-convex સમયાંકન chronology સમાંતર દ્વિભુજ ચતુષ્કાણુ trapezoid સમાચ્ચઅ'ધ contour bunding સર્વેક્ષણુ survey સમુખ દૃષ્ટ front view સંસ્કૃતિ culture સાંકેતિક ચિત્રલેખન hieroglyphic સેલખડી steatite સ્તર stratum fal stratigraphy સ્તંભી capital સ્થળતપાસ exploration સ્થાનવિન્યાસplacement હાથ-કુહાડી hand-axe હિમયુગ glacial age હુન્નરક્રિયા હુન્નરપદ્ધતિ } technique Page #574 -------------------------------------------------------------------------- ________________ અ. કુ. મજુમદાર કલેશ્વર ૪૫૨ ૩૨૫, ૩૯૭ અક્રૂર ૨૨૭, ૨૩૦, ૨૩૧ અક્રૂરેશ્વર ૪૮ આ, ૩૯૭ ૩૯૩ અકોટા, કાષ્ટક અકોટા ચાર્યાશી ૩૫૧ અક્ષય RE અગત્ય ૨૯ અગસ્ત્યાશ્રમ ૨૯૪ અગેડ ૧૬૧ અગ્ગ ૨ જો અશ્રુક ૩ જો અગ્નિકુમાર અગ્નિખેટ ૩૫૮, ૩૫૯ ૩૫૭, ૩૫૮ ૨૯૨, ૨૨૩ ૩૩૩ - • અગ્નિપુરાણુ ' ૨૭૭ અગ્રિનગર ૨૭૬ અચલેશ્વર ૨૮૪ અચ્છદં ત અજ ૧ લા ૪૮ અજમેર ૪૭, ૩૩૪, ૩૬૦ ૨૯૨, ૩૫૩ અજયપાલ ૩૬૯ ૨૭૫ અજ ટા અજિત કક્ક ૪૫૪ અજિત વિહાર ૩૩૪ અજજાહેર ૩૩૬, ૩૪૮ અટ્ટાલજ, અટ્ટાલયાજ ૩૭૫ અડાલજ ૩૦૫, ૪૬૪ શબ્દસૂચિ અડાલય, અડાલિયજ, અડાલજ, અડાલિજ અડુક, અડ્ડાણુક ૩૮૩ અણુગાર ૩૪૫ અણુહિલપત્તન ૪૦૨ અણુહિલપાટક ૩૬૮, ૪૦૨, ૪૮૯ અણહિલપુર ૩૦૦, ૩૧, ૩૬૭, ૩૦૮, ૩૮૭, ૩૪, ૪૨ ૩૭૫ અણહિલપુર પાટણ ૩૪૮, ૪૦૨ અણહિલવાડ ૪૦૨, ૪૫, ૪૬૫ અણુહિલવાડ–પારણું ૪૫૫, ૪૬૪ અણહિલ્લ ૩૬૧, ૪૩૪ અણહિલ્સનયર ૪૦૨ અણહિલપાટણું ૩૬, ૪૦૨, ૪૩૪ અણહિલ્લપુર ૨૮૦, ૨૮૧, ૩}}; ૩૬૭ અણહિલપુર પાટણ ૪૦૨ અણુહિલવાડ ૨૭૬ અત્રિ ૨૦૮, ૨૯૪ અથણું ૨૨૦ અથવવેદી ૪૫૩ અદિતિ ૨૩૫ ૩૩૩ અદિતિ વાવ અનહિલપાટક, અનહિલપાટક ૪૦૨ અનાવડા ૩૬૬, ૩૬૮ અનાવલ ૪૬૪ અનાસ ૧૪ અનિરુદ્ધ ૨૨૯, ૨૩૧૬ જે Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ ] ઈતિહાસની પૂર્વભૂમિકા અનુપાશ્વ ૨૫૮ “અનુગારસન્ન’ ૨૬૧ અનુવિંદ ૨૬૬ અનુશાસન પર્વ” ૨૯૩, ૩૨૯, ૩૩૬ અનુપ ૨૩૪, ૨૫૩, ૨૫૪ ૨૬-૨૭૦, ૨૭૨, ૩૩૭ અનેડિયા-કોટ ૬૯ અપભ્રંશ ૨૮૧, ૩૪૮ અપરસુરાષ્ટ્રામંડલ ૨૫૯, ૩૫૭-૩૫૯ અપરાંત ૪૮, ૪૮ અ, ૨૫૩, ૨૫૫, * : ૨૫૮, ૨૫૯, ૨૬૭–૨૭૦, ૨૭૩, ૨૭૪, ૨૮૩, ૩૧૬, ૩૨૬, ૩૩૧, ૪૩૪, ૪૪૩ અપરાંતિકા ૨૭૬ અપાદાન' ૨૬૨ અફઘાનિસ્તાન ૧૬ર અભયદેવસૂરિ ૩૧૬, ૩૭૫, ૩૮૧, - ૩૮૬, ૩૮૯ 'અભલેડ ૩૨૬ અભિનવ સિદ્ધરાજ ૩૭૧, ૩૭૬ અભિનંદનદેવ ૩૧૭ અમદાવાદ ૧૩, ૧૭, ૨૯, ૪૬, ૪૯. ૫૧, ૨, ૮૪, ૧૦૮, ૨૧૧, ૩૨૦, ૩૨૩, ૩૩૩, ૩૩૬, ૩૭૪, ૩૭૫, ૩૭૭, ૩૭૯-૩૮૪, ૩૮૬, ૪૨૧, ૪૩૪, ૪૯૫, ૫૦૫ અમરકંટક ૧૪, ૨૮૯, ૩૧૬ અમરકેશ” રર, ૪૪ર અમરચંદ્ર ૩૪૮ અમરપલિકા ૩૬ અમરાવતી નદી ૧૫ અમરેલી ૧૧, ૪૬, ૪૯, ૮૧, ૩૫૬, ૩૫૭, ૩૬૧, ૩૪, ૫૩ અમલસાડ ૪૦૧ અમેરિકા ૮૮ અમોઘવર્ષ ૧ લે ૩૫૩, ૩૯૮, ૪૦૧ અયોધ્યા ૨૭૦, ૨૯૪ “અયોધ્યાકાંડ' ૨૯૪ “અરણ્યકાંડ ૨૯૪ અરબ ૨૬૩, ૩૪૩, ૪૩૯, ૪૪૦, ૪૪૫, ૪૫૮ અરબસ્તાન ૧૬૮, ૪૯૩, ૪૯૪ અરબી ૨૬૯ અરબી સમુદ્ર ૩, ૪, ૬, ૧૫, ૨૧, ૨૩, ૩૧, ૪૧, ૨૬૧, ૨૭૭ અરવલ્લી ૬, ૭, ૨૮૩, ૨૮૮, ૨૮, ૪૩૯ : અરે ભડા ૨૫ અરિષ્ટનેમિ ર૨૪, ૨૩૨, ૨૮૮, ૨૯૧, ૩૭૩ અરુણા ૨૬૪, ૩૧૪ અર્કલિંગ ૨૮૩ અર્કસ્થલી ૩૭૧ અર્જુન ૨૧૨, ૨૧૩, ૨૨૪, ૨૨૯-૨૩૧, ૨૪૧, ૨૫૪, ૨૫૬, ૨૬૪, ૨૬, ૨૭૪, ૨૮૬, ૨૪૭, ૩૨૩, ૩૨૬, ૩૩૭, ૩૩૯, ૩૪૦, ૪૪૭ અર્જુનદેવ ૨૬૦, ૨૭૨, ૨૭૬, ૩૪૯, ૩૬૫, ૩૮૯, ૪૮૧, ૪૮૨, ૪૯૩, ૪૯૪ Page #576 -------------------------------------------------------------------------- ________________ શખસુચિત ૫૪૯ અર્થશાસ્ત્ર” ૨૫૨, ૨૫૮, ૪૩૯ અશોક ૨૬૧, ૨૬૨, ૪૩, ૪૩૯, અર્બદ ૨૫૫, ૨૬૫, ૨૬૮, ૨૭૩, ૪૪૦, ૪૪૭,૪૭૩ ૨૭૪ અશ્વઘોષ ઉપર અર્થ દક્ષેત્ર ૩૩૪ અશ્વત્થામા ૩૩૭ “અબુંદખંડ” ૩૩૪ અશ્વમેધ ૨૨૮ અબુંદખંડમાહાભ્ય’ ૩૨૭ અશ્વાવબોધતીર્થક૯૫ ૩૧૭, અબુદગિરિ ૩૩૪ ૩૪૨, ૩૪૩ અર્બુદાચલ ૪૫૩ અશ્વિને ૨૧૦, ૨૨૦ . અલકર ૨૭૮, ૩૫૮ અષ્ટકંપ્ર ૩૯૭ અલ–મસઉદી ૫૯ “અષ્ટાધ્યાયી' ૨૫, ૨૫૪, ૨૫૮, અલાઉદીન ૩૪૮, ૩૭૮ - ૨૭૦, ૨૭૯ અલિયાબાડા ૨૦ અસમૌજા ૨૨૫ અલીણા ૧૩ અસલાલી ૩૭૬ અલીરાજપુર ૪૦ અસામલી ૩૨૦ અલેકઝાન્ડિયા ૨૬૯ અસિકાનો ડુંગર ૯ અબીરૂની ૨૭૬, ૨૭૯, ૨૮૦, ૨૮૨, અસિત પર્વત ૨૦૭, ૩૨૨ ૩૪૩, ૩૫ર, ૪૬૩, ૪૮૦, અસ્તકંપ્ર ૩૫૩ ૪૮૧, ૪૮૪ અસ્તિ ૨૨૫ અલમસૂદી ૨૭૭, ૨૮૨. અસ્પૃશ્યવર્ગ-પેટાજ્ઞાતિઓ ૪૬૭ * અલ ૨૭૬ અસ્માર ૧૫૪, ૧૬૦ અબલાદુરી ૨૮૨ અહમદનગર ૪૦ અદલાબંધ ૩૩૦ અહમદશાહ ૩૭૯, ૩૮૦ અલ્લાહજો બંધ ૫ અહમદશાહની મસ્જિદ ૩૮૬ અવર ૨૨૪, ૨૩૬ . અહિચ્છત્ર ૩૬૪, ૪૫, ૪૫૩, ૪૫૪ , અહણદેવી ૪૮૪ અતિવમાં ૩૫૭ : " અવનિજનાશ્રય પુલકેશી ૩૦, ૪૦૦ અંક્લેશ્વર ૧૫, ૧૮, ૨૪, ૪૮ આ, અવનિવમ ૨૬૦, ૩૪૯, ૪૮૮ ૧૯૨, ૩૨૫, ૩૬૩, ૩૯૮ અવંતી ૪૮, ૨૫૩, ૨૫૮, ૨૬૫-૨૬૭, અંકલેશ્વર ૩૯૭ ૨૮૮, ૩૩૪, ૩૪૨, ૪૬૩ અંકોટક-ચતુરશીતિ ૩૫૧, ૦૯૩ 6 અવાર ૪૩૫, ૪૪૮ અકાદક ૭૯૨ ' અશિલાલિકા ૩૭૭ અંગિરસ ૨૦૮ * ૪૪૮ Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ] ઈતિહાસની પૂર્વભૂમિકા અંજાર ૧૨, ૨૭, ૩૩૬, ૩૪૮ આડાવલી –૯, ૧૬, ૩૨, ૩, ૭૪, “અંતકૃદશા” ૨૮૪, ર૦૧, ર૯૨ ૧૦૨, ૨૫, ૨૭, ૨૮૩, અંતરત્રા ૩૪૮ ૨૮૮, ૨૮૯, ૩૧૪, ૩૨૦ અંતર્મદ ૨૭૩ આણંદ ૩૭૦, ૩૮૭, ૪૨ અંતર્નર્મદા વિષય ૨૬૭ આણંદપુર ૯ અંતર્મલી ૩૯૯ આતરસુંબા ૧૩ અંતાળી ૨૬૯ આભવાન ૨૧૨ અંતિમ ૨૬૯ આત્રેય ૪૫૩ અંધક ૨૨૪, ૨૩૦, ૨૩, ૨૩૪, આદિત્યાણું ૨૧ ૨૫૬ આદિનાથ ર૯૧, ૩૪૬, ૭૮૧ અંધક-વૃષ્ણુિઓ ર૨૫, ૨૨૬, ૨૩ર “આદિપર્વ ૨૬૮, ૨૭૩, ૨૮૬, ૨૮૭, અંધો ૪૩૩ ૨૮૯, ૩૨૩, ૩૨૬, ૩૭ અંબરેણુ ૩૬૪ આદ્ય-ઐતિહાસિક કાલ ૪૮ અ, ૨૬૨, અંબષ્ઠ ૩૮૫ ૪૨૯, ૪૩૧ અંબાજી ૭, ૧૦, ૩૩, ૨૮૫, ૩૧૪, આનર્ત ૪૮ અ, ૪૮ આ, ૨૩૩, ૧૫૭ ૨૩૪, ૨૩૭, ૨૪૦, અંબાદેવી ૨૮૫, ૩૫૭, ૪૩૯ ૨૫૩-૨૫૬, ૨૬૧, ૨૬૩, અંબિકા ૨૭૫, ૩૨૪ ૨૬૪, ૨૬૧-૨૬૮, ૨૭૩, અંબિકાતીર્થ ૩૩૪ ૨૭૪, ૨૭૬, ૨૭૮, ૨૮૪, અંબિકા નદી ૧૬, ૨૫, ૭, ૮૦ ૩૩૨, ૩૩૯, ૩૪૪, ૩૭૦, ૪૩૩, ૪૪૯. અંબુચીચ ૩૫૩ આનર્તક ૨૬૮ અંબુચીચનુપપ્રબંધ' ૩૫૩ આનર્તનગર ૨૫૪, ૨૫૫, ૩૨, અંગુલ્લક ૩૪૮ ૩૩૭, ૩૭૦ આકર. ૪૮, ૨૫૩ આનર્તનગરી ૨૬૧ આખજ ૮૨, ૮૯ આનર્તપુર ૪૮ અ, ૨૫૫, ૨૫, “આગમિક વિચારસારપ્રકરણ ૩૭૮ - - ૨૬૧, ૩૩૭, ૩૬, ૩૭૦ આચારાંગસૂત્ર’ ૨૭૦ આનર્તપુરી ૩૭૦ ‘આચારાંગસુત્રચૂર્ણિ” ૨૬૫, ૩૯૦, આનલેશ્વર ૩૭૪ આનંદનગર ૩૬૧ આચારાંગસુત્રવૃત્તિ' ૩૮૫ આનંદપુર ૪૮ અ, ૪૮ આ, ૨૫૫, આટકેટ ૧૦૫, ૧૮૪ . ૨૫૬, ૨૭૧, ૨૭૬, ૩૬૯, ૩૭૧, ૪૫૪, ૪૫૪ - આડબંધ ૩૩૦ Page #578 -------------------------------------------------------------------------- ________________ આન શ ́કર ધ્રુવ ૨૫૬ આનુમ જી ૩૬૩, ૩૬૪ આફ્રિકા ૩૫, ૩૯, ૪૧, ૭૩, ૭૮, ૪૩૧ આખિરિયા ૨૬૫ આયુ ૮, ૧૨, ૪૭, ૨૧૩, ૨૫૩, ૨૦૩, ૨૮૦, ૩૦૭, ૩૩૨, ૩}}, ૪૩૭, ૪૩૯, ૪૫, ૪૫૬, ૪૫૭ ' ‘ આમુરાસ o ૨૮૨ આષુ રા ૪૯, ૩૧૩ રાશિ આભપરા આભીર ૧૦, ૨૪૫, ૨૮૦, ૩૪૧ ૨૬૩૨૬૫, ૨૬૮, ૨૭૧, ૨૭, ૩૨૩, ૪૩૩, ૪૩૪, ૪૪૨, ૪૪૩, ૪૪૯, ૪૫૯ ૨૭૯ આભીરક આભાર દેશ ૪૪૨ આભ્યંતરિકા વિહાર આમ ૩૩૮, ૩૪૯ આમરણ ૩૩૬, ૩૬૪ આમરા ૧૦૭ મૂરાય ૩૧૯ આમ્રકૂટ ૨૮૯ આમ્રભટ ૩૪૩ આયંગર ૪૪. આર. ડી. કુમાર ૧૪૬ " . · આરણ્યક પર્વ ′ ૨૫૪, ૨૫૭, ૨૬૬, ૨૮૭, ૨૮૪, ૨૮૮–૨૯૦, ૨૯૩, ૨૯૪, ૩૧૩, ૩૧, ૩૧૭, ૩૧૯, ૩૨૨, ૩૨૬, ૩૨૯, ૩૩૦, ૩૩૭ આર્મેનિયન પુરુષ આર્મેનિયન સંવત ૪૯૫ ૩૩૪ આમેનાઈડ ૪૩૦, ૪૩૧ આ ખપુરાચાર્ય ૩૪૩ " આ મ’જૂશ્રીમૂલકલ્પ ’ ૨૭૫ ' આ સિદ્ધાંત ′ ૨૭૪ , આર્‘ભસિદ્ધિ ૩૦૯ આરાસુર ૭, ૮, ૧૨ આારિકાકા ૨૭૭ ' આલટ્ટ ૨૭૪ આલમગીરપુર ૧૫૧ આલાબંધ ૩૩૦, ૩૩૨ આલિયા ૨૪ આલેચ ૧૦, ૩૫૮ આલ્પાઈન ૧૪૮ આવલસાઢિ ૪૦૧ ‘આવશ્યક’ ૨૨૪ " ( પત < ‘ આવશ્યકચૂર્ણિ ૨૬૯, ૩૧૬ " આવશ્યસૂત્ર ૩૪૨ , ૪૮ મા, ‘ આવશ્યકસૂત્રસૃષ્ટિ ૩૪૫, ૩૮૬ આવશ્યકસૂત્ર-નિયુ`ક્તિ ’ ૩૫૪ આવત્ય ૩૩૦ • આવત્ય-ખાંડ ′ ૩૩૪ આશાપલ્લી ૩૨૦, ૩૭૭–૩૮૦, ૩૮૯, ૪૦૨, ૪:૪ ૩૮૦, ૪૩૪ આસાવલી ૩૩૩ આશા ભીલ ૪૩૪ આભિલિયા–કાડાગ્રામ ૩૨૬ આસાય વિદ્યાર્ ૩૪૬ આસામ ૮૦,૨૩૫, ૨૯૧, ૩૪૦, ૩૪૧ આસાવધ ૩૨૦, ૩૭૭, ૨૦૮, Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ] ઈતિહાસના પૂર્વભૂમિકા આસાવલ્લી ૩૭૪, ૩૭૮ ઈડર ૮, ૧૭, ૩૩, ૩૪, ૩૯ આસાબિલી ૩૨૦ - - ૪૮ આ, ૫૦, ૨૨૨, ૪૪૭ આઑડિયા (૩૭૭, ૩૮૦ ઈરાન ૧૬૮, ૧૪૮, ૧૪૯, આહાડ ૧૫૬, ૧૭૯, ૧૯૫ ૪૪૧, ૪૯૫ આહીર ૨૫૮, ૨૭૯, ૩૯૦, ૪૩૪, ૪૪૨ ઈરાની ૪૩૯, ૪૪૦, ૪૪૬ આંતર નર્મદ ૪૮ અ, ૨૬૭, ૨૬૮, ૩૧૬ ઈરાની અખાત ૧૩૦, ૧૫૬, ૧૫૭, આંધ્ર ૧૩૩,૨૦૨, ૨૬૧, ૨૬૮, ૪૩૩ ૧૬૧ અધિ-ગૌડ ૪૫ર ઈશ્વરદત્ત ૪૩, ૪૮૫ આંધ–સર ૧૮૨ . ઈશ્વરસેન ૪૪૩, ૪૮૬ આંબળાસ ૩૫૭ ઈસુ ૪૫ આંબા ડુંગર, ૩૨, ઈસ્વી સન ૪૯૦, ૪૯૪, ૪૯૫ બુરિણિ ગ્રામ ૩૩૬ ઈટવા ૩૩૫ ઇક્વાકુ ૨૩૩ ઉગ્નસણગઢ ૩૪૦, ૩૪૬ ઇક્વાકુવંશ ૨૬૬ ઉગ્રણ-ગઢ-દુગુ ૩૪૧ ઈજિત ૪૯૫ ઉગ્રસેન ૨૨૫, ૨૨૬, ૨૩૨, ૩૪૭ ઈટાલી ૪૯૫ ઉગ્રસેનગઢ ૩૪૫-૩૪૭ ઈસિંગ ૨૭૫, ૩૫ર ઉગ્રસેનદુર્ગ ૩૪૦ ઇનામગાંવ ૧૦૦ ઉચ્ચાનગર–પ્રત્યર્ધ ૩૬૯ ઈરાક ૮૭. ઉચાપુરી ૩૬૯ ઇરાવતી ૩૧૯ ઉજન ૪૩, ૪૮, ૨૫૩, ૨૭૫, ઈરિણ, ઇરિન ર૭૧ ર૭૬, ૨૮૦, ૩૩૪, ૩૮૬, ઈલા ૨૨૪, ૩૧૮, ૩૧૯, ૩૨૪ ૪૪૦, ૪૪૯, ૪૮૭, ૪૮૮ ઇલિયટ ૨૬૫ ઉજજયંત ૨૪૨, ૨૫૭, ૨૮૩-૨૮૮, ઈસરોડા ૩૭૪ ૨૯૨, ૩ર૭, ૩૨૯, ૩૩૦, ઇસ્માઇલી ખોજા ૩૬૫ ૩૩૧, ૩૩૫, ૩૩૬, ૩૪૦, ઇસ્લામ, ૪૪૦ : ૩૪૫ * * ઈદ્રપ્રસ્થ ૨૨૮, ૨૩૧, ૨૬, “ઉજજયંતસ્તવ” ૨૯૨ : - :: ૬૪, ૨૭૩ ઉજજયિની ૧૯૩, ૨૬૧, ૨૭૬, ૩૮ દ્વ : રત૭, ૨૮૪, ૨૩૫, ૩૨૧ ઉજિજત ૨૮૪, ૨૮૫ દ્વરાજ ૨૭૫, ૩૮૮, ૩૯૯, ૪૦૧ ઉત્તર કેકણું ૪૪૩ ઇંગ્લેન્ડ ૭૩,૪૯૬ ઉત્તરનર્મદ' ૩૧૬ . Page #580 -------------------------------------------------------------------------- ________________ : શબ્દસૂચિત t૫૫૩ ઉત્તરનાથ ૩૮૬ ઉપસુંદ ૨૮૯ ઉત્તર પ્રદેશ ૨૨૯, ૩૨૩ ઉપાશ્વ-અનુપાવૃધ ૨૫૮ ઉત્તરાપથ ૩૨૩ ઉપલહેટ ૩૮૬ ઉત્તરેશ્વર ૩૮૬ ઉમરગામ ૨૫, ૪૦૧ * * ઉદકેશ્વર ૨૮૭ ઉમરસાડી ૨૫ ઉલ્લટ ૨૭૭ ઉમરા ૩૯૬ ઉદયન મંત્રી ક૬૨, ૩૭૮, ૩૭૯, ૩૮૯ ઉમરેઠ ૩૩૬, ૩૮૭ ઉદયનવિહાર ૩૭૮, ૪૨૧ ઉમાપુર ૩૬૯ ઉદયપ્રભસૂરિ ૩૭૯ ઉમામહેશ્વર ૩૬૭ ઉદયમતી ઉમાશંકર જોશી પર, ૫૩, ૯૩, “ઉદયસુંદરીકથા” ૩૫૩, ૪૫૩, ૪૬૩ ૨૫૬, ૨૬૫, ૨૬૭, ૨૬૮, ઉદયંત ગિરિ ૨૮૫ ૨૭૦, ૨૭૪, ૨૭૮, ૨૮૮, ઉદયાદિત્ય ૪૮૪ ૨૯૦, ૩૨૩, ૩ર૩, ૩૮૮ ઉદ્યોગપર્વ' ૨૬૪, ૩૩૯ ઉર ૧૬૦ - : ઉદ્યોતનસૂરિ ૨૫, ૨૭૭, ૨૮૦, ઉર્જયન્તી ૨૮૪ ઉબણ ૨૦, ૩૨૪, ૩૪૭ ઉલૂખાન ૩૪૮, ૩૭૮ ઉદવાડા ૨૫ ઉલલાટ २७४ ઉર્દુબર ગવર ૩૯૬ ઉવટ ૩૭૦ ઉદેપુર ૧૦૨ ઉષવદાત ૩૧૮, ૩૧૯, ૩૨૪ - ઉધના ૧૯ ઉષા ૩૪૮ ઉન્નતદુર્ગ ૨૨૯, ૨૪૧ ઊકેશવંશ ૩૭૯ - ઉન્નતાયુ ૩૪૮ - ઊના ૩૨૬, ૩૩૬, ૩૪૮, ૨૪૯, ઉન્નાટ ૨૭૪ ૪૬૪,૪૮૯ : ઉપકેશ ગ૭ ક૭૯ ઊભલેડ પથક ૩૨૬ ઉપગિરિ ૩૩૯ - ઊમિયા ૩૯ ઉપમન્યુ ૪૫૩ ઊર્જત ૨૪૨, ૨૮૪, ૨૮૫, ૨૮૭, “ઉપમિતિભવપ્રપંચક્યા” ૪૮૯ ૩૪૪ ઉપરકોટ ૨૪૧, ૨૯૨, ૩૩૬, ૩૪૧, ઊર્જયન્તી ૩૪૭ ૩૪૫, ૧૪૭, ૩૮૧ ઊંછ ૧૪, ૩૯૪ ઉપલેટ ૩૮૬ ઊંઝા ૩૬૯, ૩૭૪ ઉપલેટા ૫૮ ઊંડ ૨૦, ૨૫ Page #581 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસન પૂર્વભૂમિકા ઋક્ષ ૨૪૮, ૨૪૯, ૩૬ ઓખા બંદર ૨૬ ઋક્ષવાન ૨૨૬, ૨૮૮, ૨૮૯ ઓખામઢી ૨૬ ક્ષુ ૩૨૨ ઓખામંડળ ૪૯, ૮૧, ૨૩૮, “ઋગ્વદ” ૨૮૪, ૩૧૪, ૩ર૩, ૩૨૭, ૨૩૯, ૨૪૧, ૨૪૩. ३४७ એડ ૧૦ ઋષભદેવ ૨૯૧, ૩૪૬, ૩૭૪ ઓઝત ૨૦, ૨૬, ૨૬૭ , ઋષભા ૨૮૯ ઓઝા ૪૪૮, ૪૫૦, ૪૫ર ઋષ્યશૃંગ ૨૯૦ ૪૫૫–૪૫૭ એકલવ્ય ૨૮૬ એટલપુર ૮૨ એડ્વર્ટન ૨૬૯ ઓડેદરા ૪૪૬ એન. કે. ભટ્ટસાલી ૨૬૯ એ-તીન-પે-ચિ-લે ૨૭૧ એરણ ૧૭૯, ૧૮૭, ૧૫, ૩૧૭ એપસ્વસ્તિ ૪૫૩ એલમ ૧૩૭ ઓપેનટાઈમ ૧૬૧ એલેકઝાન્દ્રિયન સંવત ૪૯૫ એર ૧૪, ૩૯૪ એશિયા ૩૫, ૧૬૭, ૧૮૮ ઓરસંગ ૭૧, ૭૪, ૭૬, ૭૭, એસ. એસ. સરકાર ૧૪૪, ૧૪૬ ૮૧, ૮૨ એસ. કે. બસુ ૧૪૬ ઓરિસા ૩૯ એસ. કે. રાવ ૧૫૦ એલપાડ ૩૯૭, ૪૦૦ એસ. આર. રાવ ૧૪૩ ઓલ્ડવાઈ ગોર્જ ૭૮. એસ. એસ. કેમર ૧૬૧ ટ્રિક ૨૯૧, ૩૪૧, ૪૩૨ એસીરિયન ૧૬૩ ઓસ્ટ્રેલિયા ૩૯ ઐતરેય બ્રાહ્મણ” ૪૩૩ ઓસ્ટ્રેલૈઈડ ૧૪૬, ૪૩૦, ૪૨૨ એહેલી ૨૮૦ ઔચિત્યવિચારચય' ૨૮૧ ઐહેલી-પ્રશસ્તિ” ૨૭૫ ઓરંગા ૧૬, ૨૫ ઓખા ૨૫, ૨૮, ૪૧ ઔર્વ ૨૧૨ Page #582 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂરિ (૫૫૫ કકુધી રેવત ૨૫૫ કહવેલ આહાર ૩૯૯ કક્ક બીજે ૨૯૮ કણહી ૩૯૯ કક્ક વિહાર ક૭૪ કહેરી ૪૮૪,૪૮૫ ક૭ ૩,૬,૧૧,૧૨,૨૦,૨૧,૨૫,૨૮, કતારગામ ૪૮–આ૩૨૫,૩૯૮ ૩૧,૩૪-૩૬,૩૯,૪૦,૪૨,૪૪ કથાકેશ” ૩૬૨ ૪૬-૪૯,૫૧,૭૦-૭૨,૭૪, “કથાસરિત્સાગર ૩૪૨,૩૫,૩૮૨ છ૭-૮૦,૯૨,૯૩,૧૨,૧૩, કથિક સંવત ૪૭૮ ૧૦૬-૧૦૪,૧૭૨,૧૯૨,૨૫૩- કદંબપદ્રક ૩૬૪ ૨૫૫,૨૬૫–૨૬૭,૨૭૦-૨૭૩, કદંબો ૪૪૬ ૨૭૯,૩૩૨,૩૬૩,૩૬૫,૩૮૪, કનક ૨૬૬ ૫૩,૫૯,૪૬૦,૪૯૦ કનકાવતી ૨૨ -નું રણ ૨૬૪,૨૭૭,ર૭૪,૩૧૪,૭૧૫ કનાન ૧૫૧ ૩૧૮, ૩૨૯ કનિષ્ક ૪૩૭, ૪૭૪, ૪૭૫, ૪૮૭ –નો અખાત ૪,૨૫૭૨૬૧,૩૧૫.૩૯ કનિંગહમ ૨૬૨, ૨૭૧, ૩૧૯, ૪૮૧, કચ્છમંડલ ૨૭૦. ૪૯૮, ૫૦૧ કચ્છ-વાગડ ૨૬૩,૨૬૪,૨૬૯ કનૈયાલાલ મુનશી ૩૯૫ કચ્છી ૨૭૯ કને જ ૩૨૬, ૩૪૯, ૪૪૭, ૪૫ર, કરછીય ૨૫૫,૨૭૧,૨૭૬ ૪૬૫, ૪૬૩, ૪૮૧ કટમ્યુરિ ૨૭૦,૪૪૭,૪૫૩ કનડ ૪૪૭ કટારા ૪૩૪ કપડવણજ ૩૮૫ કઠલાલ ૧૩ કપડવંજ ૧૩, ૧૭, ૮૪, ૩૬, કઠોર ૩૯૭ ૩૬૫, ૩૮૬, ૩૮૭ કડક ૪૭e કપડવણજ ૩૩૩, ૩૫ કડાણું ૧૭ કપિલકેટ ૩૬૫ કડી ૫૦,૮૧,૮૨,૨૮૧,૩૭૭,૭૭૪ કપિલટ્ટ ૩૬૪, ૩૬૫ કડિયાણ ૩૨ કપિલ ૪૫૩ કણજેતર ૧૦૬, ૧૦૭ કપિલા ૩૧૫ કણબીની પેટા જ્ઞાતિઓ ૪૩૬ કÉરમંજરી ૪૬૩ કણવીરિકા ૩૨૩,૩૪૯ કપૂરા ૪૦૦ કણવ ૩૯૯ કબીરવડ ૧૫, ૨૪ કાહવલ ૩૯૯ કમરેલી ૪૦૦ Page #583 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા ४३७ ૩૩૮. : કમ્મણિજ ર૭૫ કમણિજ ૩૯૯ * કમ્મણીય ૩૯૭, ૩૯૮ કમેની ૩૯૭ કરજણ ૧૪, ૧૫, ૭૧, ૭૪, ૭૬, ૭૭ કરબેણું ૩૧૮, ૩૧૯, ૩૨૪ કરલી ૩૫૧ કરાડા કરાંચી ૨૭ કર્ષ ૨૭૯ કક્ક ર જે ૩૫૧ કર્ક સુવર્ણવર્ષ ૨૭૫, ૨૮૦, ૩૫ . કર્ણ ૩૭૮ કર્ણદેવ ૨૮૨, ૩ ૧૭, ૩૭૦, ૩૭૬, ૩૭૮, ૪૦૦, ૪૦૧ કર્ણસાગર ૩૭૭, ૪૨૧ કણુંટ ૩૬૯ કર્ણાટક ૨૭૬, ૭૮, ૪૪૭, ૪૫, ૪૫૭, ૮૫૮ કર્ણાવતી ક૨૦, ૩૭૭, ૩૭૮-૩૮૦, ૩૮૮, ૪૦૨ કણેશ્વર ૩૩૭, ૪૨૧ કર્દમ ૨૬૬ કર્નલ ૧૩૩ કટ ૩૩૩, ૩૮૫ કર્પટવાણિજ્ય ૩૮૫, ૩૮૬ કર્માતપુર ૩૯૭, ૩૯૮ કલકત્તા ૧૪૬ કલયુરિ ૪૪૩, ૪૮૭ કલયુરિચેદિ ૪૪૩ કલચુરિસંવત ૪૭૮, ૪૮૩ ૪૦૫, ૪૮૭ કલિયુગ ૩૨૦, ૩૩૩, ૩૭૦ લેલ ૧૭ , કલ્પસૂત્ર', ૨૨૪, ૨૯૨ કલ્યાણ ૪૦૦ કલ્યાણપર રર . . કલ્યાણરાય ન. જોશી ૩૩ર. કહણ ૧૭૭ કવ િ૩૫૪ કવરિકા ૪૦ કટકેશ્વરી ૩૬૬ કંઠી ૩૩૮ કંઠીને અખાત ૩૩૮ કંડલા ૨૮ કંતારગ્રામ ૧૮-આ ૩૨૫, ૩૯૮ કંબોજ ૨૭૦ - કંસ ૨૨૫ કાકૂ ૩૫૨, ૪૬૨ કાછીક ૨૬૮ કાઠિયાવાડ ૪૬, ૪૮-અ, ૪૦ , કાઠિયાવાડ સર્વસંગ્રહ’ ૪૧૩. કાઠી ૫૩, ૪૫, ૪૬૫, ૪૭૯ કાવશાખા ૪૫૮ - - - કાત્યાયન - ૪૫૮ - કાત્યાયનશ્રૌતસૂત્ર ૪૩૪ કાદંબરી' ૨૮૪ 1, કાનમ ૧૮ : કાન્યકુજ ૨૮૦,૩૮૨ કાન્હ ૩૯૩ : કાન્હડદે પ્રબંધ” ૩૯ Page #584 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ ૫૫૭ કૉપિકા - ૩૯૭ કાપી ૩૨૪ કાપૂર ૩૯૯ કાપૂર આહાર ૪૦૦ કામનાથ ૩૨૯ કામરેજ ૧૫, ૨૭૫, ૩૯૭–૩૯૯, ४१४ કામસૂત્ર ૨૫૨, ૨૬૮, ૨૭૪ * કામ્યક વન ૩૧૩ કાલે ૨૨ કાયવ્ય ૨૭૧ કાયસ્થની પેટા-જ્ઞાતિઓ ૪૬૫ કાયાવતાર ૩૯૩, ૩૯૪ કાયાવરોહણ ૩૯૪ કારણ ૨૭૬, ૩૦૩ કારવાડ ૨૬૮ કારૂષ ૪૩૪ - કારોહણ ૨૭૬, ૩૯૪ કાર્ત ૨૬૬ કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન ૨૨૪, ૨૨૬, * ૨૬૭, ૩૩૭" - કાર્તિકેય ૩૩૩, ૩૭૧ કાર્દમક ૨૫૩,૨૫૮,૩૩૮,૪૪૧,૪૭૪, ૪૭૫ કાય ૩૯૭,૩૯૮ કાયાત ૩૫૭ કાર્યાયાત કુછ ૩૧૭ કાલકસૂરિ ૩૪૩ - કાલકા ૨૮૫ કાલકૂટ ૨૫૪,૩૩૯ કાલનગર ૩૭૧ કાલમહી ૩૧૭ કાલસ્વામી ૩૬૯ કાલંબ ૩૯૧ કાલાપક ૩૬૨ કાલાપક પથક ૩૨૫,૩૬૨ કાલિકા ૩૯૭,૪૩૯ કાલિકાપુરાણું ૩૪૦ કાલિદાસ ૨૫૨,૨૬,૨૬૮,૨૮૯,૪૪૩ કાલિબન્ગન ૮૮,૧૨૬,૧૫૧ કાલિંદી ૩૧૭ કાલેલ ૩૯૨ કાવી ૧૪,૨૪,૩૨૪,૩૯૭,૩૯૭,૪૬૪, ૪૬૫ કાવેરી ૧૫,૧૬,૨૭૬,૩૧,૩૨૪ “કાવ્યમીમાંસા' ૨૫૫,૨૫૯,૨૭૦,૨૭, ૨૮૪,૨૮૫,૨૮૯, ૩૧૫-૩૨૦ ૩૪૨ કાવ્યશિક્ષા ૩૮૭,૪૦૨,૪૦૪ “કાવ્યાલંકાર સંગ્રહ ૨૭૭ કાશકુલ ૩૯૭ કાશUદ ૩૬૬,૩૮૦,૩૮૧ કાસદ્ધહ. ૩૭૩ . કાશાકુલ ૩૯૭ - કાશાકુલ વિષય ૩૯૭ કાશિક ૨૭૯ “કાશિકાવૃત્તિ’ ૪૪૨ કાશી ૩૮૧,૪૬૧ કાશ્મીર ૨૬૫,૨૭૦,૨૭૧,૪૫ર કાશ્યપ ૪૫૩ કાશ્યપરપિતનગર ૩૮૧ કાસબા - ૩૯૭ : Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ] ૩૮૧ કાસહદ કાસી દુરા કાસીંદ્રા ૩૩૬ ૩૮૦,૩૮૧ કાળકા ૧૦ કાળી ૨૨ કાળેગાંવ ૭૯ કાળા સમુદ્ર ૪૫ કાંકરિયા ૪૨૧,૫૦૫ કાંકરેજ ૧૭ કાંચનજ}ર કાંટામેળિયા ૨૯૩ કાંટેલા ૨૫૯,૨૭૬ કાંતારામ ૩૯૮,૪૦૦ ક્રાંતીનગર ૩૨૧ કાંપિયતી ૩૩૫ કાંપિલ્યનગર ૨૬૧ ઇતિહાસની પૂર્વ ભૂમિકા કુકર ૩૫૪ કુક્ષિપુર કુક્ષિમ ત ૨૭૪ કુ–ચે–લા ૨૭૯ ૨૫૮ કિરાડ ૪૬ કિરાત ૨૨૯, ૨૨૬, ૨૭૩, ૩૩૯, ૪૩૨, ૪પર કિલહાન ૪૮૪, ૪૮૭ કિશ ૧૪૬, ૧૬૦ કિષ્કિંધાકાંડ’ ૨૫૮, ૨૬૭, ૨૮૯, ૨૯૦, ૩૧૫, ૩૧૭ ૩૪૦ ફીટ ૨૦૧ કીથ ૨૮૪ કીમ ૧૫, ૧૮, ૨૪, ૨૫, ૮૧, ૧૦૬, ૧૭૨, ૨૬૭ ‘કીર્તિ'કૌમુદી' ૩૧૬, ૩૮૨, ૩૯૧ કીર્તિરાજ ૪૫૧ ઝીલેશ્વર ૩૩૦ કી દ્દુરખેડા ૧૦૬, ૧૦૭, ૩૪૧ ૪૮, ૨૨૪, ૨૩૪, ૨૫૩, ૨૬૭, ૨૬૮ કુટ કુડસદ ૩૯૭ કુડગેશ્વર ૩૭૪, ૩૯૧, ૩૯૨ ૩૮૫ કુણા કુણિ દ ૨૫૪, ૩૩૨૯ ૪૫૮ કૃશ્મિન કુતિયાણા ૧૯, ૩૫૧ કુતુમુદીન ૪૨૧ કુન્તિસુરાષ્ટ્ર ૨૫૭ કુમ્બેરનગર ૨૪૦, ૩૫૭ કુમરસર ૩૪ કુમરિસ ધ૩૬૯ કુમા’ Re કુમારગુપ્ત ૨૭૪, ૧૭૨૯ કુમારદેવી ૩૪૬ કુમારપાલકારિતામારિ પ્રખ'ધ' ૩૪૩ ‘કુમારપાલ દેવ–તી યાત્રા પ્રબંધ’ ૩૬૩ ‘કુમારપાલ–પ્રતિમાધ’૨૮૨ ‘કુમારપાલ–ભૂપાલ–ચરિત' ૪૯૧ કુમારપાળ ૨૫૯, ૨૬૦, ૩૪૭, ૩૫૦, ૩૫૩, ૩૫૭, ૩૬૨, ૩૬૯, ૩૭૧, ૩૦૩, ૩૦૫, ૩૭૬, ૩૮૨, ૩૮૩, ૩૮૭, ૩૮૯, ૪૯૧ કુમારિકા ક્ષેત્ર ૩૩૩ કુમુદચંદ્ર ૩૭૮-૩૮૦ Page #586 -------------------------------------------------------------------------- ________________ કુમુદતી ૨૮૯ ૨૯૧૨૯૩, ૩૩૮, ૩૩૯, કુરુક્ષેત્ર ૨૨૯, ૨૫, ૩૧૩, ૩૧૫, ૩૪૧, ૩૨૩, ૩૭૩, ૪૩૩, ૪૬૧ ૪૫૯ કુલ્લી ૧૨૫ કૃષ્ણ ૨ જે ૩૭૪, ૩૮૦, ૩૮૬, કુવર તળાવ ૧૧૩ ૩૦૭, ૩૯૮ કુવલયમાલા ૨૭૦, ૨૦, ૫૦૦ કૃષ્ણ ૩ જો ૪૦૧ કુશસ્થલી ૪૮-અ, ૨૦૪, ૨૨૫, કૃષ્ણ ૧૮૨. ૧૮૮ ૨૫૫, ર૬૧, ૨૬, ૨૮૬, કેજ્ય ૨૫૮ ૩૩૬, ૩૩૭, ૪૩૨, ૪૩૭ કેકા. શાસ્ત્રી ૪૩૪ કુશહિદ ૩૧ કે. જી. શંકર ૫૦૧ કુશાવતી ૨૬૪, ૩૨૨ કેદારગંગા ૨૨૯ કણેશ્વરનાભયદેવ ક૫ ૩૪૩ ૪૩૫ કુંતલ ૪૪૯ કેન નદી રર૪ કુમી ૨૨૮, ૨૩૪, ૨૫૭ કેનેથ કેનેડી ૮૯ કુંતીજ ૨૨૫, ૨૬ કેરલ ૮૦, ૨૭૬ કુંદપરાંત ૨૬૮ કેરાકોટ ૩૬૫ કુંભકારકર ૯૩ , કેવટ ૪૪૨ કુંભકોણ ક૨૪ કેશવ ૭૭૦, ૩૦૨ કુંવારકા ૧૨ : કેશવારા ૧૪૬ કૂબડા ૫૭ કેશોદ ૭૫૦ ફર્મપુરાણું ૩૧૯ કૈયલ ૮૨ કૃતવતી ૨૦ કોચરબ ૩૭૭, ૮, ૪૨૧ કૃતવીર્ય ૨૧૩, ૨૨૭, ૨૨૯, ૨૦૦, કેચરબા દેવી ૪૨૧ ૨૩૧, ૨૬૬, ૪૪૭ કોછરબા ૩૭૭, ૭૮ કૃત સંવત ૪૮૮ કેરારા ૨૨ કૃતમ્મર ૨૪૩, ૨૮૮, ૨૯૦ કેટડા–પીઠા ૯ કૃષ્ણ ૨૦૦, ૨૨, ૨૨૪, ૨૨૬, કોટડાસાંગાણી ૫૦ ૨૨૭, ૨૪૭, ૨૨૯, ૨૩૨, કેટિનગર ૩૫૬, ૩૭ ૨૩૫-૨૩૭, ૨૪૦, ૨૪૩, કેટિનપુર ૩૯૭ ૨૪૬, ૨૫૪-૨૫૭, ૨૬૩, કેટેશ્વર ૭, ૧૨, ૨૭, ૨૭૩, ૧૪, ૨૫, ૨૮, ૨૪૭, Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ]. ઈતિહાસની પૂર્વભૂમિકા કંઠ ૧૭૨, ૧૭૭, ૧૮૦ કેડીનાર ૨૧, ૧૦૬, ૨૩૯, ૨૪૧, ૨૩, ૨૮૭, ૨૮૮, ૩૩૨, ૩૫૧, ૩૫૬, ૩૫૭, ૩૬૧, ૪૩૯ કોણક ૩૮૫ કેણુક પથક ૩૨૫ કપાલીની ખાડી ૨૩ મિસરિયેત ૩૮૩ કેલે ડુંગર ૨૪૦ કેરિલાપુર ૩૯૪ કેરિલા ૩૯૪ કેરિટકા ૩૬૮ કેરિંટ વન ૨૯૩, ૩૧૭ કરીનાળ ૪, ૫, ૨૨, ૧૨, ૩૩૨ કોલ ૪૩૧ કોલક ૧૬, ૨૫ : કોસંબણું ૨૯૨ . કે સંબા ૨૯ . . કેસીંદરા ૩૮૧ કસુંબારણું ૨૯૨, ૩૫૩ કેકણ ૩, ૬, ૭૫, ૪૮, ૨૧૪, ૨૬૧, ૨૫, ૨૬૮, ૨૯૪, ૩૬૯,૪૦૦, ૪૦૧, ૪૦૬, ૪૮૩ કૌટિલ્ય ૨૨૩, ૨૫૨, ૨૫૮, ૪૩૯ કૌડિન્ય ૪૫૩ કૌથુમી શાખા ૪૫૮ કૌમારિકા ખંડ ૩૮૦, ૩૮૮, ૩૯૧ કૌમુદી-ટીકા” ૨૯૨ કૌલ ૨૬૨, ૪૩૩ કશ ૪૫૮ કૌશલ્યા ૩૭૭ કૌશિક ૨૨૧, ૪૫૩, ૪૫૮ કૌશિકાચાર્ય ૨૫૭ કૌશ્રવસ ૪૫૩ કૌસાંબી ૪૪૨ કસુંબા રન ૨૯૨ કસુંભવન ૨૯૨ કૌસંભારણ્ય ૨૯૨ કૌડિન્યપુર ૩૫૦, ૩૫૧ ૨૦૮ ક્ષહરાત ૩૪૧, ૩૪૨, ૩૬૦, ૪૦૦, ૪૩૫, ૪૪૧, ૪૭૪, ૪૭૫ ક્ષારવહ ૩૨૬ ક્ષિપ્રા ૨૮૯ ક્ષીરજાદેવી તીર્થ ૩૪ ક્ષેમકીર્તિ ૩૭૧ ક્ષેમરાજ ૩૧, ૩૩૭ ક્ષેમેન્દ્ર ૨૮૧ ખજર ४४८ ખઝર ૪૩૫ ખડાલ ૪૬૪ ખડીર ૫, ૨૦૦૨ ખપુટાચાર્ય ૩૯૬ २६४ ખરગ્રહ ૩૫૬, ૩૬૩, ૩૮૦ ખરગ્રહ ૨ જે ૩૬૦, ૩૯૨ ખરતરગચ્છ ૩૭૯ . ખરેરા નદી ૧૬ ખલ્લ ૩૮૯ ખર Page #588 -------------------------------------------------------------------------- ________________ સદસૂચિ [૫૬૧ અષ ખેટક વિષય ૩૮૦ : ખેટકાધાર ૪૦૨ ખેટકાધાર મંડલ ૧૮૫ ખેટકાહાર ૩૭૭, ૩૮૫-૩૮૮, ૨૮, ૪૦૨. ૨૭૯ ખંગારગઢ ૩૩૬, ૪૧, ૩૩, ૩૪૬, ૩૪૭ ખંગારદુર્ગ ૩૫૦ ખંડેરાય–સાંબૂલાક ૩૮૯ ખંભાત ૧૩, ૧૪, ૧૮, ૪૧, ૪૪, ૫૦, ૧૦૩, ૧૦૮, ૧૩૨, ૩૩૩-૩૩૬, ૩૫૫, ૩૮૮- ૩૯૧, ૪૦૨, ૪૦૯, ૪૫૯, ૪૬૧, ૪૬૩, ૪૬૪ ખંભાતનો અખાત ૬, ૧૪, ૧૯, ૪૧, ૨૬૧, ૩૧૫, ૧૮ ૩૨૦, ૩૫૧, ૩૯૭ ખંભાતનો ઈતિહાસ ૩૭ ખંભાતનું રણ ૧૦૯ - ખંભાલીડા ૩૩૫ : ખંભાળિયા ૬૦, ૩૬૨ ખાંડ આંબાને ડુંગર ૮ : ખાનદેશ ૩, ૬, ૧૫, ૩૫, ૪૮૩ ખારવેલ ૪૯૮ ખારાડા ૩૪ ખારા વોકળો ૩૨૬ ખારી ૫, ૧૩, ૨૧, ૨૨ ખારોડ ૨૨ ખાવડા ૫ ખિરસરા ૫૦ ખેટક, ૪૮-અ, ૨૫૪, ૨૭૫, ૩૮૦, ૩૮૪, ૩૮૫, ૪૦૨, ૪૫૩ ખેટકપુર ૩૮૫ ખેટક મંડલ ૨૭૫, ૩૮૪, ૩૮૫ ખેટક વિષય ૩૨૫ ખેડ કક૬, ૩૮૫ ખેડબ્રહ્મા ૮, ૩ર૩, ૩૩૩, ૩૨૪, ૩૮૪ ખેડા ૧૩, ૩૩, ૪૬, ૪૮–આ, ૪૯, ૮૦, ૨૭૧, ૨૭૫, ૨૮, ૩૧૮, ૨૦, ૧૨૧, ૩૩૬, ૩૬૯, ૩ ૩૮૧, ૩૮૪૩૮૮, ૯૧, ૩૯૬, ૭, ૪૦૨, ૪૫૮, ૪૬૪, ૪૬૫, ખેરગઢ ૪૬૧ : ખેરાળુ ૩૭૧, ૪૦૨ : ખેંગાર ૪૯૧ : ખ્રિસ્તી સંવત ૪૯૫, ૪૬ : ગડખોલ ૩૯૬ ગઈ ૨૬ : ગડેદ ૩૯૬ ગઢડા ૮૨ ગણદેવી ૧૬, ૨૫, ૪૦૧ ગણધરસાર્ધ શતક ૨૮૧ “ગણપાઠ ૨૫૪, ૨૫૬, ૨૫૮, ૨૬૬, ૨૭૦, ર૭૪, ૨૭૯, ૨૮૪, ૨૮૬, ૩૧૭, ૩૨૩, ૩૨૩, ૩૩૬, ૩૪૫, ૫૧, ૩૫ર, ૩૮૪ ગતરાડ ૩૮૦ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ પર ] • ઇતિહાસની પૂર્વભૂમિકા ગદ્ર - ૩૬૪ ગિરિનગર ૪૮, ૨૩૯, ૨૪૧, ૨૫e, ગબરને ડુંગર ૭ : ૨૬૨, ૨૭૬, ૨૮૫, ૩૪૪, ગયત્રાડ ૩૮૦ ૩૪૫, ૩૫૧, ૩૩૩, ૪૩૯, ગયાસુર ૪૫૯ ગ્વાલિયર ૪૪૮ ગિરિપત્તન ૩૪૫, ૩૫૪ ગળતી ૧૪ ગિરિપુર ૨૩૪, ૨૫૫, ૨૬૬, ૩૪૪ ગળતીશ્વર ૧૪ ગિરિjજ ૨૮૪ ગંગા ૧૮૩, ૨૧૧, ૩૨૩, ૩૨૩, ૪૪૮ ગિરિપૃષ્ઠ ૪૩૪ ગંગા-યમુના ૧૯૩ ગિરિમાળા ૧૬ ગંધાર ૨૭૦,૪૫૮, ૪૮૮ ગીર ૧૧, ૧૯, ૨૪, ૨૫૧, ૩૧૪. ગંભીરા ૧૪. ૩૧૫, ૩૨૬, ૩૩૮, ૩૫૧ ગંભૂતા ૩૭૧, ૩૭૬, ૪૦૩ ગીર પંથક ૩૪૯, ૩૫૭ ગાડર ૩૧૮ - ગુજરાનવાલા ૪૪૮ ગાતરાડ દેવી ૩૮૦ ગુજજર ૨૮૦ ગાયકવાડી ૩૭૩ ગુજજરના ૨૬૩, ૨૭૯, ૨૮૧ ગારુલક વંશ ૩૩૧, ૩૩૮, ૪૪૪, ૪૪૫ ગુજ ૨૬૩ ગાર્ચે ૪૫૩ ગુજત ૨૬૭, ૨૭૩, ૨૭૯ ૨૮૦ ગાર્ગીય ૪૫૩ ગુડશાસ્ત્ર ૩૯૬ ગાળા ૩૭૬ ગુણમતિ પર ગાંધાર ૨૧૭ ગુણરાજ ૩૮૦ ગાંધીનગર ૪૬, ૪૯, ૭૫ ગુપ્તક્ષેત્ર ૩૪૮ ગાંધીવાડા ૩૮૨ ગુપ્ત સંવત ૩૬૦, ૪૦૬, ૪૭૯ગાંભૂ ૩૭૧, ૩૭૬, ૪૦૩ ગિરનાર ૧૦, ૧૧, ૩૨, ૪૧, ૨૩૮- ગુર્જરગઢ ૪૪૮ ૨૪૨, ૨૪૭, ૨૫૭, ૨૮૪, ગુર્જરત્રા ૨૬૩, ૨૭૩, ૨૭૯, ૩૭૪, ૨૮૬, ૨૯૨, ૩૨૭, ૩૩૦, ૩૩૫, ૩૩૬, ૩૪૪-૩૪૬, ગુર્જરત્રા મંડલ ૨૮૦ ૩૫૭, ૩૬૯, ૩૮૧, ૩૮૩, ગુર્જરત્રા ભૂમિ ૨૮૦ ૩૮૭, ૩૮૯, ૩૯૪, ૪૬૪ ગુર્જર દેશ ૪૮-અ, ૨૭૩, ૨૭ગિરિ ૨૦૬ ૨૮૧, ૩૮૧, ૩૮૨, ૪૫૯, ગિરિકર્ણિકા ૩૨૦ ૪૮૯ ૪૮૧ Page #590 -------------------------------------------------------------------------- ________________ શબસૂચિ - Nિ ગુર્જરધરા ૩૭૮, ૩૮૧, ૩૮૨ ગેપ ૧૦, ૨૦, ૧૦૭, ૨૩૧, ૩૪૦ ગુર્જરધરિત્રી ૩૭૬ ગપગિરિદુર્ગ ૩૭૨ ગુર્જર-નૃપતિવંશ ૨૭૦, ૨૮૦, ૩૨૫ ગોપનાથ ૨૬ ૩૪ર ગોપમંદિર ૩૫૯ ગુર્જરભૂ ૩૬૬ ગોપાલક૭ ૨૬૦ ગુર્જરભૂમિ ૪૮–આ ગોમટા ૩૫૬ ગુર્જરમંડલ ર૭૯, ૨૮૧, ૩૮૧ ગોમતી ૨૬૪, ૩ર૩, ૩૨૩, ૪૬૪ ગુર્જરાટ ૨૭૯ ગેમલ ૩ર૩ ગુર્જરત્ર ર૭૯ ગોમંડલ ૩૫૮, ૪૦૩ ગુરુ૭ ૪૪૫ ગેમંત ૨૪૦ ગુલામશાહ ૪ ગામૂત્રિકા ૩૫૭ ગુહદત્ત ૪૬૦ ગોરખનાથ ૧૦, ૨૮૫ ગુહસેન ૩૬૦, ૩૬ક. ગોરજ ૩૯૩. ગુર્જરત્રા ૪૦૨ ગોરજા ૩૮૩ ગૂર્જરદેશ ૨૮૧ ગારજજાભગ ૩૯૩ ગૂર્જરાત ૨૭૯ ગોર્ડન ચાઈડ ૧૪૮ ગૂંદા ૪૪૩ - ગોલાદરા ૩૯૬ ગૃત્સમદ ૨૦૭ ગેવટ્ટન ૪૫૭, ૫૮ ગૃહગુપ્ત ૩૫૬, ૩૮૫ ગોવર્ધન ૩૧૮ ગેડી ૨૭૨, ૩૬૫ : ગેવા ગોકુળ ૨૨૫ ગેવિંદ ૩૪૨ ગોગનારાયણ ૩૯૨ ગોવિંદ ૪ થે ૩૫૧ ગોદાવરી ૭૨, ૭૯, ૧૮૨, ૧૮૮, ગોવિંદ પાઈ ૫૦૧ ૨૮૯, ૨૩, ૨૪, ૩૧૭ ગોવિંદરાજ-પ્રભૂતવર્ષ ૩૫૪, ૩૮૭ ગદ્રહ ૩૯૧ ગેવિંદસુત્ત ૩૩૭ ગોદ્રહક ૩૨૬, ૩૯૧, ૩૯૨ ગાવિંદસૂરિ ૩૮૫ ગોધર ૩૩૩ ગોવિંદાચાર્ય ૩૭૨ ગોધરા ૧૭, ૪૩, ૪૮-આ, પં૧, ગેજીંગ * ૨૭૩ ૩૧૮, ૩૨૬, ૩૩૩, ૩૯૧, ગોહક વિહાર ૩૪ - ૩૯૨ ગોહરી ૩૪ ગોધા ૩૧૮, ૨૯૧ : ગોહિલવાટિ - ૩૬૩. २१८ Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૪]. ઈતિહાસની પૂર્વભૂમિકા ગોહિલવાડ ૨૦, ૪૯, ૫૦, ૩૫૩, ૩૬૩, ૪૬૦ ગેહદ મંડલ ૩૭૪ ગડવાના કર ગાંડળ ૪૯, ૩૩૫, ૩૫૭, ૩૫૮, ૪૦૩ ગૌડ ૩૫૦, ૪૪૯, ૪૬૧ ગૌતમ ૨૮૮, ૫૮ ગૌતમકુમાર ૨૯૧ ગૌતમબુદ્ધ ૨૦૦, ૨૦૦૨ ગૌતમીપુત્ર શાતકર્ણી ૪૮૮ ગી. હી. ઓઝા ૪૯૧ ગ્રાહરિપુ ૩૨૬, ૩૬૪ ગ્રિફિથ ૨૩૨ | ચિયર્સન ૧૪૮ ગ્રીક ૨૬૧, ૪૪૮ ઘડહડિકા ૩૬૫ ધરાય ૩૯૮ ઘરાય વિષય ૩૨૫, ૩૯૮ ઘલા ૩૯૮ ઘસારી ૩૫૦ ઘાઘર ૧૫૪, ૩૧૩ ઘાસર ૩૫૦ ઘી નદી ૨૦ ઘુડખર ૨૨ ઘૂઘુલ મંડલિક ૩૦૧ ધૂમક. ૩૪ ધૂમલી ૨૫૯, ૩૩૫, ૩૪૧, ૩૫૮– ૩૬૦, ૪૪૫ ઘૂસડી ૩૭૬ ધૃતઘટી ર૨, કંપ ઘેડ ૨૬, ૨૬૭ ઘેઘા ૨૬, ૨૭, ૩૪, ૧૦૬, ૧૧, - ૩૫૪, ૪૬૪ ઘોડાદરા ૩૯૬ ઘડાસર ૧૩ ઘોષ ૪૪૩ ચકુંડ ૨૪૦ ચક્રતીર્થ ૨૪૦ ચક્રપાલિત ૨૫૯, ૩૪૬ ચક્રવાન ૨૯૦ ચતુરશીતિ મહા તીર્થનામસંગ્રહકલ્પ' ૩૪૩ “ચતુરત્તરશત’ ૩૮૭ ચમત્કારપુર ક્ષેત્ર ૩૩૨, ૩૭૦, ૩૭૧ ચમભેદ ૨૫૭, ૩૧૪, ૩૧૫ ચમસન્મજજન ર૫૪, ૨૫૭, ૩૧૪, * ૩૨૬, ૩૨૯ . ચરકસંહિતા” ૪૫ર : ચતર ૧૩, ૧૬, ૧૮, ૨૯, ૩૭, ૩૮૭ : , ચર્મવતી ૨૮૩, ૩૧૭ ચંગદેવ ૩૮૩ ચંડમહાસેન ૫૦૪ ચંદના ૩૨૦. ચંદેલી ૧૦૦, ૧૭૯, ૧૮૨, ૧૮૩ ચંદ્ર ૩૨૬ ચંદ્રગ૭ ૩૬૬ ચંદ્રગુપ્ત ૧ લે ૩૪૫, ૪૭૩, ૨૭૯ , ચંદ્રગુપ્ત ૨ જે ૪૮૮ ચંદ્રચૂડ ૪૫૯ ચંદ્રપ્રભ ૩૨૭, ૩૪૯, ૩૫૦, ૩૫ર Page #592 -------------------------------------------------------------------------- ________________ - શખસુચિ ચંદ્રપ્રભાચરિત” ૩૭૧, ૩૭૯ ચિતપાવન ૪૩૭ . . ચંદ્રભાગા ૨૧૧, ૨૧૨, ૨૬૪, ૩ર૦, ચિતલે ૯૪ ૩૨૨, ૩૨૩ ચિત્રક ૨૨૫ : ચંદ્રલેખા ૩૨૧ ચિત્રકૂટ ૨૯૪ ચંદ્રવલ્લી ૪૩ ચિત્તિ ૨૫૭ : ચંદ્રસૂરિ ૨૮૧ ચિન્તિસુરાષ્ટ્ર ૨૫૭ ચંદ્રાવતી ૧૨, ૪૭ ચિમનલાલ દલાલ ૩૧૯ : ચંપકનગર ૩૮૨ ચિરંદ ૧૦૦ : ચંબલ ૨૨૪, ૨૮૯, ૩૧૭, ૩૧૮ ચિંતામણિ પાર્શ્વનાથ ૩૫૫, ૩૮૯ ચાઈદ ૧૪૬ ચિંતામણિરાવ વવ ૪૪૮ ચાઉડ ૩૬૭ ચીન ૩૯, ૨૭૫ ચાચિગ ૩૭૯ ચીના ૨૬૬, ૩૩૯, ૪૫ર ચાચા ૩૭૯ ચીનાઈ સાહિત્ય ૨૬૧ - ચાડવા ૨૧, ૨૨ ચુલિક પર ચાણક્ય ૨૫૮ ચુંવાળ ૧૭, ૪૩૯ : ચાણસ્મા ૩૬૬, ૩૭૨ ચૂડા ૫૦ - ચાતુર્વિઘ (મોઢ) ૩૩૩ ચેઉલ ૪૪ . ચાહુ–દડે ૧૩૭, ૧૩૯ ચેકિતાન ૨૨૯ , ચાપ ૩૬૨, ૩૮૩, ૪૫૫ ચેદિ ૪૫૯, ૪૮૭ • ચાપોત્કટ ૩૬૭, ૫૫ ચેદિરાજ ૨૨૬. * : ચામુંડરાજ ૩૪૮, ૪૦૧ ચેદિ સંવત ૪૮૪ ચારુતર ૩૭ ચેમૂર ૨૭૭ : : - ચારુષ્ણ ૨૩૦ ચેષીક ૨૬૫ ચાર્લ્સ યુનિવર્સિટી ૧૫૦ ચોખંડાના મહાદેવ ૨૭૧, કપ ચાર્વાક સંપ્રદાય ૩૮૨ ચોટીલા- ૧૦૫૬ રે ચાર્જન ૪૭૪, ૪૮૮ * ચોડ ર૯૪ - - ચાહડ ૩૭૮ બારી ૪૫૬ - ચાંગ ૨૨ એરવાડ ૪૧૪, ૪૬૧ ચહૂ ૩૮૨ ચિયાવાડ ૧૪ ચદિદ-કરનાળી ૧૪ : ચૌયાસી તાલુકે ૩૯૯ ચાંપાનેર ૮, ૫૧, ૦૯૩ ચૌલિ ૩૫૩ : Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] ચૌલિક ૪૫૨ ચ્યવન ઇતિહાસની પૂર્વ ભૂમિકા ૨૦૩, ૨૦૮-૨૧૧, ૨૧૯, ૨૨૦, ૩૨૨ woઈ ४ છાંદાગ્ય ૪૫૩ છિન્નુરાજ ૪૦૧ છેટા ઉદેપુર ૮, ૧૪, ૧૭, ૩૨, ૩૩, ૪, ૫૦, ૫૭ જખૌની ૨૭ જગજીવન કાલિદાસ પાઠક ૨૮૭ જગમલ ૩૫૫ જગમાલ .૩૪૭ જડેશ્વર ૩૯૫ જમાડ ૧૪ જમદગ્નિ ૨૧૩, ૨૧૪, ૨૨૬ જમના ૪૪૮ જમાલપુર ૩૭૭, ૩૮૦ જય ૨૫ર જયચંદ્ર વિદ્યાલંકાર ૪૬૦ જયતલદેવ ૩૪૮ જયદામા ૪૪૧ જયદ્રથ ૩૫૬, ૩૫, ૪૪૫, ૪૪} જયપુર ૨૨૪, ૨૭૯, ૨૮૦, ૩૨૪, ૪૯ જયભટ્ટ ૩ જ ૩૪૫, ૨૯૭–૩૯૫ જયભટ્ટ ૪ થી ૩૯૬ જયવરાહ ૩૬૨ જયશિખરી ૩૬૬ જયસિંહ ૨૮૨, ૩૭૭, ૭૮૨, ૪૧ જયસિંહસૂરિ ૩૧૫, ૪૯૧ જયસેનસૂરિ ૩૬૨ જયસ્વાલ જયંતસિંહ જયંતીદેવી ૨૭૭, ૪૨૧ જરદ્વ ૨૭૪ જરા જરાકુમાર જરાસધ ત્રિકા જર્મની ૪૫, ૪૮૮ જ ખુમાલી જ ખુસર ૩૭૧, ૩૭૬, ૩૮૯ ૨૩૦ ૪૯૬ જલાલપુર ૧૬ જસદણ 'જીરા ૨૯૨ ૨૨૫, ૨૨૮, ૨૮૬, ૩૭૩ ૪૩૫ ૧૯, ૧૦, ૧૦૩ ४७ ૩૨૬, ૩૬૪ ૧૪, ૩૪, ૩૯૬, ૩૯૭, ૪૦, ૪૧૩, ૪૫, ૪૬૪ જ જીવાનક ૩૬૪ જ’ભૂખડ ૨૫૪, ૨૬૮, ૨૭૦ જાઈક ૩૬૦, ૪૮૭ જાઈક ૧ લેા ૪૫ર જાક ૨ જો ૩૫૮ ૧ ‘જાતક સાહિત્ય’ ૨૫૨, ૩૪૨ જાતિસ્મર ૨૯૦ જાફરાબાદ ૪ જાબાલિપુર ૩૭૮ જામક ડેારણા ૩૫૮ જામજોધપુર ૩૫૯ જામનગર ૨૧, ૨૧, ૨૮, ૪, ૪૯, ૭૮, ૧૦૬, ૨૩૨, ૨૬, ૩૨૫, ૩૩૬, ૩૫૯, ૩૬૨, ૩૬૪, ૪૪૫ Page #594 -------------------------------------------------------------------------- ________________ શખચિ [ ૫૩૭ ૨૭૬, ૩૩૬, ૪૪૫-૩૪૮, ૩૫૦, ૩૫૧, ૩૫૬, ૩૫૮, ૩૬૦, ૩૬૧, ૩૬૩, ૩૬૪, ૩૮૦, ૪૩, ૪૫, ૪પ, ૪૭૮ જૂનાગઢ શૈલલેખ ૨૫૩, ૫૮,. ૨૬૭, ૨૬૮, ૨૭૦, ૨૭૨, ૨૭૩, ૨૮૪, ૨૮૫, ૨૮૬, ૩૨૦, ૩૨૪, ૩૪૪ . જૂનાગઢ ૩૪૬ જૂર્ણદુર્ગ ૩૪૬ જેસન ૪૪૮, ૪૫૧ જે. જે. મેદી ૪૦૧ જેતપુર ૧૯, ૨૦, ૩૨૬, ૩૧, ૩૫૭ જાલમપુરા ૮૨ જાદ હ૪, ૨૭૭ જાવડ ૩૫૬ જાવડિ ૩૫૬ જાસોર ૭ જાદુનવી ૩૧૩ જાંબવતી ર૨૬, ૨૭, ૨૬૪, ૩રર જાંબવાન ૨૨૬ જાંબુઘોડા ૩૩, ૩૪ જાંબુડા ૩૬૪ જિતશત્રુ ૩૬૮ જિનકાલ ૪૯૨ જિનદત્તસૂરિ ૨૮૧ જિનદાસગણિ મહત્તર ૫૦૦ જિનપદ્વરિ ૩૭૯ જિનપ્રભસૂરિ ૩૩૬ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૫૦૦ જિનભદ્રસૂરિ ૩૭૯ જિનવિજ્યજી ૨૮૨, ૩૮૩ જિનસેનસૂરિ ર૦૧, ૪૯૨, ૫૦૦ જિનેશ્વર ૪૯૮ જીમૂતવાહન ૩૫ર જીર્ણદુર્ગ ૩૪૭ જીવદામાં ૪૪૧ જુઆં–જુઓ | ૪૩૫, ૪૪૮ જુએ–જુએ ! જુણદુગા ૩૪૧, ૩૪૬, ૩૪૭ જુલિયન ર૭૧, ૪૯૫ જૂનાગઢ ૧૯, ૨૧, ૩૪, ૪૬, ૪૯, ૫, ૭, ૮૨, ૯૭, ૨૭૮-૨૪૨,૬૦, ૨૬૭, ૩૫૮ ૩૯૫ જેતપુર પિઠડિયા ૫૦ - જેતપર ૧૦૧૭ જેતલસર જેમ્સ ટોડ +૯૧ જેસલમેર ૩૬૯ ૪૪૫ . જૈત્રસિંહ જૈન આગમ સાહિત્ય ૨૯૧ ગણિયો ડુંગર ૩૨૪ . ખા ૮૨ જોડવે ૧૭૯, ૧૮૨, ૧૯૫ જોડિયા ૨૫, ૩૬૪ જોધપુર ૪૭, ૨૨૪, ૨૮૦ જેન ૧ લે, સેન્ટ ૪૯૫ જેશભાસા ૩૬૪ જ્ઞાતાધર્મકથા” ૨૬૧, ૨૮૪, ૨૯૨, ૩૪૫, ૪૦૨ Page #595 -------------------------------------------------------------------------- ________________ $૮ ] જ્યેષ્ઠુક પ્રદેશ ૩૫૧, ૩૬૦ જ્યાર્જિયા ૪૪૬ ઝધડિયા ૧૫, ૨૪, ૮૦ ૩૬૪ ૩૬૪ ૪. ૪ ૪૫૯ ઝાલાવાડ ૪૯, ૫૦, ૩૨૫, ૪૬૦ ઝાંઝણુ ઝીણાવાળી ગા૫ ૩૫૯ ૩૭૯ શ્રી ઝુરીઝર ૩૩૫, ૩૬૧ ટંકારી ૨૪ ઝર ર ઝાઠવા ઝારા ઝાલા ટાટા ઈન્સ્ટિટયૂટ ૮૩, ૯૦ ૧૭ ૪૪૮ ૧૦૭ ટુવા ટાડ ટાડિયા ટામસ ૪૮૧ ઇતિહાસની પૂર્વ ભૂમિકા માના ૨૬૭ ઠાસરા ૧૩, ૧૪, ૩૮૬, ૩૮૭ ડાંગાના ડુંગર ૧૦ ઠેપક ૩૫૫ ડભાઈ ૧૬, ૩૯૪, ૪૦૨, ૪૦૩ ડાકાર ૧૩, ૩૮} ડાંગ ૯, ૧૬, ૧૭, ૪૬, ૪૯, ૫૦, ૭૦, ૭૧,૭૪, ૭૬, ૭૭, ૯૨, ૨૫૩, ૨૬૪, ૨૯૩, ૨૯૪ ડાંગરવા ર ડિયેાનિસીસ એકસીગસ ૪૯૧ ડીસા ૧૨, ૩૨, ૪૬૪ ડુમસ ૨૫ ડુંગરપુર ૧૩, ૪૭, ૨૫૩, ૩૦૦, ૩૧૮, ૩૭૪, ૩૭૮, ૪૩૪ ડેડિયાપાડા ૩૯૭ ડેસર ૐંડવાણુક ૨૮૦ ડાલરરાય માંકડ ૨૬૧, ૩૪૦, ૩૬૦ * ૩૩૫, ૩૩૬, ૩૫૮, ૩૬૧ ઢાઢર ૧૪, ૧૮, ૨૪, ૧૦૮ ઢાંક ૩૩૫, ૩૫૮ તલાટ ૧૯૫ ‘તત્ત્વાપપ્લવસિંહ' ૩૮૨ ૩૮૭ તથ—ઉંબરા ૩૯૯ તપાગચ્છ ૩૭૯ તમરિયાં ૨૫ તરણેતર ૫૦૧ તરલસ્વામી ૩૯૫ તરસાડી ૩૯૮ તરુણાદિત્ય ૩૪૯ તલપાટક ૪૦૧ તલભદ્રિકા ૪૦૧ તલવાડા ૪૧ તળાજા ૧૧, ૨૬, ૩૩૫, ૩૫૫, ૪૪૬, ૪૬૦, ૪૧, ૪૬૪ ૩૯૫ ત ુલપક તાજિક ૪૦૦, ૫૦૫ ૪૫૩ તાપસ તાપી ૮, ૯, ૧૪, ૨૩-૨૫, ૩૪, ૮૧, ૯૨, ૧૦૦, ૧૦૮, ૧૮૨, ૧૮૮, ૧૯૨, ૧૯૩, ૨૬૫, ૨૬૬, ૨૮૯, ૨૯૪, ૩૧૬, ૩૧૯, ૩૨૪ તાપી—માહાત્મ્ય' ૩૧૯ Page #596 -------------------------------------------------------------------------- ________________ ' 'શબ્દસૃષિ " - પ૯ તાલુક: ૩૯ : તામ્રકાંસ્ય યુગ ૪૨૯, ૪૩૧ તામ્રલિપ્તિ ૩૮૪, ૩૮૯-૩૯૧ તામિલનાડ ૪૯૮, ૫૦૬ તારકપુર ૩૮૮ તારકાસુર ૩૩૩ તારણગિરિ ૩૩૫ તારંગગિરિ ૩૩૫ તારંગ નાગ ૩૩૫ તારંગા ૮, ૧૨, ૩૩૫ તારા ૧૯૯, ૨૯૦ તારાતંત્ર ૨૬૫ તારાદેવી ૩૩૫ તારાપુર ૩૮૮ તારાપારનો ડુંગર ૯ તાલધ્વજ ૩૫૫ તાંદળજ ૩૯૫ તિગાવી ૪૫૮ તિલકમંજરી' ૩૬૬ તિલેયસાર કર તીથલ ૧૬, ૨૫ તુરુક ૩૧૮, ૩૪૮ તુવંશ() ૨૩૧, ૨૩૨ તુલખેટ ૩૩૩ " તુલશીશ્યામ ૧૧ તુષાર્ફ તુંગભદ્રા ૧૦૦, ૧૮૨ તુંબર २७५ તેજપાલ ૩૪૬, ૩૬૩, ૩૭૬, - ૩૮૧, ૩૮૭, ૩૮૯, ૨૯૪ તેજલપુર ૩૪૫-૩૪૭ તેન; તેન ૩૯૯ : તેરાવાળી ૨૨ તેલદ ૧૦૮ તૈગ્રિસ ૧૫૪, ૧૬૦, ૧૪૭, તોયા ૨૮૯ તેલેમી ૨૬૧, ૨૫, ૨૭૭, ૨૭૮, ૩૧૬, ૩૩૭, ૩૩૮, ૩૪, ૩૫૦, ૪૦૦, ૪૩૪, ૪૪૧ ત્રવણ ૨૫૫ ત્રંબાવતી ૩૮૮ ત્રિકલિંગ, ૪૪૩ ત્રિકૂટ ૪૪૩. ત્રિગત ૩૮૫ ત્રિભુવનપાલ ૩૬૯, ૩૭૪, ૩૭૫ ત્રિલેચનપાલ ૪૫૧ ત્રિવિક્રમપાલ ૩૯૫ ત્રિવેણી સંગમ ૩૧૪, ૩૨૩, ૩૨૪ ત્રિશીર્ષ ૨૯૪ તા ૩૨૦, ૩૩૩ * ત્રેયણ ૩૯૯ વૈવિધ બ્રાહ્મણે ૩૭૫ થરપારકર ૨૫, ૨૫૮, ૨૬૫ થરાદ ૩૬૬ થલતેજ ૩૩૩ થલત્યજ ૩૩૩ થંભણપુર ૩૨૧ થંભણય ૩૪૮ થાણા : ૨૫, ૨૫૬, ૨૭૬, ૨૭૭, - ૨૯૩, ૩૨૪ .. થાણા દેવળી ૫૦ થાન ૧૦, ૨૦, ૨૧. ૩૨૫, ૪૪૦ Page #597 -------------------------------------------------------------------------- ________________ ધ૭૦ ] ઈતિહાણની પૂર્વભૂમિકા થામણું ૧૩, ૩૨૧, ૩૩૬, ૩૮૭, દર્ભાવતી ૩૯૪, ૪૦૨, ૪૦૩ ૪૦૩ દશકુમારચરિત' ૨૬૦, ૩૫૨, ૩૫૬ થારા૫૮ ૩૬૬ દેશપુર ૩૧૮, ૪૫૩ થારાપદ્ર ગ૭ ૩૬૬ દશાહ ૨૨૪, ૨૩૧, ૨૨, ૨૩૪ થાવસ્થા ૩૪૫ દશેરક ૨૫૫ થેરિયમ ૩૩. દસક્રોઈ ૩૩૬, ૩૮૦, ૩૮૧, ૪૨૧ દક્ષિણાપથ ૨૬૧, ૨૮૮, ૨૮૯, ૨૯૩, દસક્રોશી ૧૩ ૨૯૪, ૩ર ૬ દસારે ૨૬૧ દક્ષિણોદધિ ક૨૦ દસ્ય ૪૩૨ દખણ ૧૬૭, ૪૪૭,૪૫૭, ૪૬૦, દહાણુ ૩૨૪ ૪૭૬ દહેજ બંદર ૨૪ દત્તાત્રેય ૧૦, ૨૮૫ દહસેન ૩૯૯ દત્તાત્રેય બા. ૨૯૩, ૨૯૪ ડિસકળકર ૩૪૭ દંડકા ૨૯૩ દ૬ ૨ જે ૨૮૦, ૩૨૫, ૩૫૨, ૩૯૫, દંડકારણ્ય ૨૯૩, ૨૯૪, ૩૧૯ ૩૦૭, ૩૯૯, ૪૮૧ દંડરાજપુર ૪૭ દધિતીથે ૩૧૬ દંડાહી દેશ ૩૭૪ દધિપદ્ર ૩૯૨, ૪૦૩ દંડાહી પથક ૩૭૪, ૪૦૨ દધિપદ્રપતન ૪૦૩ દંડાહી વિષય ૩૭૪' દધિપદ્ર મંડલ ૩૯૨ દંડી ૨૫, ૨૬, ૩૫ર દધિમતી ૩૨૬ દંતિદુર્ગ ૨૮૦ દધીચ ૨૧૧ દાઈમાબાદ ૯૭, ૧૭૯, ૧૯૫ દધીચિ ૨૧૨, ૨૨૦, ૩૨૩, ૩૨૩ દાણમાતા ૩૮૩ દમષ ૨૩૪ દાતાર ડુંગર ૧૦ દમણ ૯, ૨૫, ૫૦, ૫૧, ૩૦૭, દાદ ૧૮૪ ૩૧૮, ૩૧૯, ૩૨૪, ૪૦૨ દાદરા-નગર હવેલી ૩૭ દમણગંગા ૬, ૧૬, ૨૫, ૩ર૪ દાધીચ ૨૧૦ દમન ૪૦૨ દામસેન ૪૪૧ દમયંતી ૩૧૯ દાદર ૨૮૫, ૩૩૮ દરદ ૨૭૧ દામોદર કુંડ ૨૮૭, ૩૨૪, ૩૩૮, દર્ભવતી ૩૯૪, ૪૦૭. ૦૪૫ Page #598 -------------------------------------------------------------------------- ________________ | શબ્દસૂચિ પછી દુર્લભરાજ દુર્વિભાગ દૂધેશ્વર દૂષણ દૃષઢતી દેડિયાપાડા દેલવાડા ૪૦૦ ૨૭૧ ૩૨૦, ૩૮૦. ૨૯૪ . . ૨૬૪, ૩૧૩ ૩૯૬ ૨૬, ૩૪૮, ૩૪૯, દામોદર મંદિર ર૩૨, ૨૪૭, ૩૩૧ દારયસ ४४० દારુક ૨૩૦ દાવું ૨૭૧ દાશાજ્ઞ ૨૩૧ દાહાનુકા ૩૧૮, ૩૧૯, ૩૨૪ દાહોદ ૮, ૨૫૯, ૨૮૧, ૩૨૬, ૩૯૧, ૩૯૨, ૪૦૩, ૪૩૯ દાંડી ૨૫ દાંતા ૭, ૨૪, ૩૪, ૬૯ દિગંબર સંપ્રદાય ૩૬૩, ૩૬૮ દિ. ચં. સરકાર ૪૦૧, ૪૮૮ દિયાલા ૧૬૦ દિયાળ ૧૬૨ દિલમૂન ૧૬૧ દિલ્હી ૩૭૮ ‘દીઘનિકાય' ૩૩૭ દીપવંસ” ૨૭૫ દીપાયન ૨૯૨ દીપિકા ૩૮૨ દીવ ૨૬, ૫૦, ૩૦૭, ૩૫૭, ૪૦૩, ૪૯૧ દુદાવિહાર ૪ કુર્મમા ૨૮૯ દુર્ગતિ ’ કહ૬ દુર્ગા ર૬૨ દુર્ગાચાર્ય ૭૫ દુર્ગાશંકર શાસ્ત્રી પર, ૨૩૮, ૩૮૩ દુર્ગાસપ્તશતી' ૨૬૨ દુર્યોધન રર, રર૯ દેવક ૨૨૫, ૨૨૬ દેવકી ૨૩૦, ૨૪૨ દેવગઢ ૨૬૫ દેવગઢ ડુંગર ૮ દેવગઢબારિયા ૫૦ દેવચંદ્ર ૩૮ દેવચંદ્રસૂરિ ૩૬૬, ૩૮૩ દેવચંદ્રાચાર્ય ૩૭૪ દેવની મોરી ૩૩૫ દેવપટ્ટણ ૩૪૮–૩૫૦ દેવપટ્ટણ-પ્રશસ્તિ' ૨૭૬, ૩૪૯ દેવપત્તન ર૯૦, ૩૪૯, ૩૫૦, ૪૦૩ દેવપાટણ-પ્રશસ્તિ ૩૪૯ દેવયાની રર દેવરક્ષિતપાટક ૨૫ દેવરન રિ ૩૭૮ દેવર્હિગણિ ક્ષમાશ્રમણ ૩૫ર દેવલ ૬૪ . વલવાડઉં, ૪૮, ૭૪૯ દેવલી ૩૫૧, ૩૫૪ દેવશ્રી ૩૮૨ દેસલપર ૧૨, ૧૦, ૧૦૬, ૧૨૬, Page #599 -------------------------------------------------------------------------- ________________ પહ૨] ઈતિહાસના પૂર્વભૂમિકા ૧૩૦, ૧૭૨, ૧૭૭–૧૭૯ દ્વારકાધિપતિ, ૨૪૧, ૩૬ . દેવસભ ૨૫૫ દ્વારવતી ૮અ, ૨૨૫, ૨૨૬, ૨૨૮, દેવસૂરિ ૩૬૯, ૩૭૮ ૨૩૦, ૨૩૨, ૨૩૭–૨૩૯, દેવળિયા ૧૦૭ ૨૪૨, ૨૪૬, ૨૫૪૨૫૮, દેવાચાર્ય ૩૭૮, ૩૭૯ ૨૬, ૨૮૪-૨૮૬, ૧૬, દેવાદિત્ય ૩૮૫, ૩૯૦ ૩૨૯, ૩૩૦, ૩૩૭, ૩૩૯, દેવાત ૩૯૦ ૩૪૦, ૩૪૫, ૩૭૦ દેવાવૃધ ૨૨૪ - દયાશ્રય ૨૮૨, ૩૧૬, ૩૧૭, ૩૨૦, દેવેન્દ્રસૂરિ ૩૭૫ ૩૨૬, ૩૬૪, ૪૦૨, ૪૬૩, દેસેનક ૩૨૪, ૩૫૬ ૪૯૧ દેહમઈ ૩૨૬ ધનપતિ ૩૨૧ દેહત્સર્ગ ૩૧૪ ધનસુરા ૩૭૪, ૩૭૫ દેઆબ ૧૯૩ ધનેશ્વર ૩૪૩ દૌડકીય ૪૫૩ ધરક્કટ ૪૬૨ દ્રવિડ ૨૭૬, ૪૩૨, ૪૩૬ ધરણીવરાહ૩૬૨, ૩૮૩, ૪૫૫ દ્રાવિડ ૨૬૧, ૪૪૯ ધરણુદ્ર ૩૭૩ દ્રુપદ ૪૫૧ ધરમપુર ૧૬, ૪૭, ૫૦, ૫૧, ૨૫૩, દ્રોણસિંહ ૩૫૧, ૩૫૩ ૨૭૪ દ્રોણાયન ૪૫૩ , ધરસેન ૨ જો ૨૫૯, ૩૨૫, ૩૪૮, ઘુતિમા ૨૧૩ ધાપર ૩૨૦, ૩૩૩, ૩૭૦ ૩૫૦, ૩૫૬, ૩૭૦, ૩૭૭, દ્વારકા ૨૬, ૭૫, ૫૩, ૧૦૧, ૩૯૮, પ૦૨ ૧૦૬, ૨૨૬-૨૨૮, ૨૩૦- ધરસેન કે જે ૨૫૯, ૩૨૩, ૩૫૪, ૨૩૨, ૨૩૬-૨૪૩, ૨૪૬, ૩૨, ૩૮૦, ૩૮૫ ૨૫૪, ૨૫૫, ૨૫૭, ૨૬૩, ધરસેન ૪ થે ૨૦, ૩૪૨, ૩૫૪, ૨૬૪, ૨૭૧, ૨૮૫-૨૮૮, ૫૫, ૩૭૦, ૩૮૭, ૩૮૮,. ૨૯૨, ૩૨૩, ૩૨૩, ૩૨૬, ૩૯, ૩૯૬, ૫૨ કર૭૩૨૯, ૩૩૦, ૩૩૨, ધરાસણ ૧૬, ૨૫ ૩૩૬-૩૪૦, ૩૨૩, ૩૬૧, ધરૂડ - ૧૭૭ ૩૭૦, ૪૩૯, ૪૪૭ ધરોઈ ૭૫ દ્વારકાક્ષેત્ર-મહામ્ય” ૨૩૯, ૨૬૪, ૩૨૨, ૩૨૩, ૩૨૭, ૩૩૨ ધર્મગુપ્ત ર૭૫ ૧/૪ * Page #600 -------------------------------------------------------------------------- ________________ ન શમસુચિ [ પાડ્યું ધર્મનેત્ર ૨૬૬ ધર્મપુર ૨૪૦ ધર્માદિત્ય ૩૬૨, ૩૭૦ ધર્મારણ્ય ૩૩૨, ૩૩૩, ૩૭૨, ૩૭૫, ૩૯૨ ધર્મારણ્યમાહાભ્ય’ ૩૬૮, ૩૭૫, ૩૮૫ ધવલ - ૨૮૧, ૩૮૨ ધવલક. ૩૮૧ ધવલકપુર ૩૯૧ ધવલક્કક ૩૬૨, ૩૮૧, ૩૮૨, ૩૮૬, ૩૮૯–૩૯૧, ૩૯૪, ૪૦૨, ૪૦૩ ધવલકકક–તટગ્રામ ૩૮૧ - ધંતુરિયા બેટ ૨૪. ધંધ ૩૮૪ ધંધાદારી વર્ગો પેટા જ્ઞાતિઓ ૪૬૭ , ધંધુક ૩૮૩, ૩૮૪ ધંધુકા ૧૯, ૧૮૦, ૩૭૮, ૩૮૩, ૩૮૪. ધંધુક ૩૮૩, ૩૮૪ ધંધુક્કપુર ૩૮૩ ધંધૂક ૩૮૦. ધંધેશ્વર ૩૮૩, ૩૮૪ ધામોદને ડુંગર ૧૭ ધાર ૧૧ ધારવાડ ૪૦, ૯૮, ૧૯૧૧ ધારા ૨૭૭, ૩૭૪, ૩૭૮૧ ધારાખેટ ૩૬૪ , ને ધારાગઢ ૨૪ : ધારાનગર ૧૪૭, ૩૮૧ ધારી ૩૫૭ ધારુકા ૩૬૪ . ધાર્તરાષ્ટ્ર ૨૨૬, ૨૨૯ ધિણોધર ડુંગર ૧૧ ધિંગેશ્વર ૩૩૫ : ધીણકી ૩૬૦, ૪૮૭ ધુરૂડ થર : ધુવારણ ૧૪, ૧૮ ધૂમરાજ ૪૫૬ ધૂમ્રાયણ ૪૫૩ ધૃતરાષ્ટ્ર ૨૫૪ ધોડ ૭૨ : ધોરાજી ૩૫૮. . લેરા ૧૯, ૨૩, ૨૬. ધૂળકા ૧૩, ૧૯, ૧૦૮, ૧૪૯, ૩૬૩, ૩૮૨, ૩૮૩, ૪૦૨, ૪૦૩, ૪૨૧ : : ધાળા ૩૬૫ , " ધૌમ્ય ૨૫૪, ૨૫૬ ધોલપુર ૫૦૪ ધ્રાંગધ્રા ૧૦, ૩૩, ૨૯, ૪૯,૭૧, ૭૪, ૮૦ . ધ્રુવ ૪૬૨ યુવ૫ટુ ૪૮૧ ધ્રુવસેન ૧ કે ૨૫૯, ૩૫૫, ૩૬, ૩૭૦, ૩૮૬, ૩૮૮, ૩૯૨ ધ્રુવસેન ૨ જે ૨૭૫, ૩૨૫, ૩૪૫. : ૩૫૬, ૨૬૨, ૩૮૦, ૩૮૫, - ૩૮૮, ૩૬, ૪૮ - - - ધ્રુવસેન ૩ જે ૩૮૦, ૩૮૨ Page #601 -------------------------------------------------------------------------- ________________ પt ] ઇતિહાસની પૂર્વભૂમિકા ધ્રોળ ૪૯ નકુલ ૩૮૫ નક્રપુર ૩૫૪ નક્ષિસપુર ૩૪૯ નક્ષિસપુર-ચતુરશીતિ ૩૨૬, ૩૪૯ - નખત્રાણા ૧૧, ૧૨, ૭૫, ૭૫, ૭૮, ૧૦૬ નગર ૩૭૧ નગરક ૩૮૮, ૪૫૩ નગરકપથક ૩૮૮ નગરકોટ ૪૫૪ નગરઠઠ્ઠા ૨૫, ૨૫૮ નગર મહાસ્થાન ૩૮૮ નગરા ૧૩૨, ૩૩૩૩૩૫, ૩૮૮, ૩૯૦, ૪૦૯ નગીનાબાગ ૪૨૧ નટપ ૩૮૬ નટપદ્ર ૩૮૬ નટપિટક, નકપુત્ર ૧૮૬ નડિયાદ ૩૭૫, ૩૮૬ નકૂલ ૪૬ નન્દીસત્ર ૫૦૦ નન્નસૂરિ ૩૭૨, ૩૮૫ નવાહન ૩૪૨ નમ(દે) ૩૬ નમ્મદુલ ૧૬ નયચક્ર' પર નરક ૨૨૭, ૨૨૮, ૨૪૦, ૨૯૧, ૩૪૦ નરકાસુર - ૨૨૭, ૨૨૮, ૨૩૫, ૩૩૭, ૩૪૧, ૩૬૦ નવરાહ ૩૮૨ નરસિંગપુર ૭૨ નર્મદા ૮, ૧૪, ૨૪, ૩૪, ૩૬, ૪૦, ૪૭, ૭૧, ૮૨, ૧૦૦, ૧૦૮, ૧૬૨, ૧૮૨, ૧૯, ૨૦૪, ૨૦૯, ૨૧૧, ૨૧૩, ૨૨૪, ૨૫૩, ૨૬૫–૨૬૭, ૨૬૯, ૨૭૦, ૨૭, ૨૮૯, ૨૯૪, ૩૧૬, ૩૧૭, ૩૧૯, ૩૨૨, ૩૩૭, ૩૪-૩૪૪, ૩૯૪, ૩૯૭, ૪૩૩, ૪૪૮ નર્મદાશંકર ચૅ. ભટ્ટ ૪૦૯ નલ ૩૧૯ નવઘણ ૩૬૨ નવલખી ૨૫. ૨૮ નવસારિકા ૪૮–આ, ૨૭૫, ૪૦૦, ૪૫૩, ૪૫૮ * નવસારી ૧૬, ૧૯, ૨૫, ૪૮-આ, ૫૦, ૮૧, ૨૮, ૨૮૨, ૩૧૯, ૪૦૦, ૪૦૬, ૪૦૩ નવસુરાષ્ટ્રા ૩૫૯ નવાગામ ૧૫ નવાનગર ૩૪, ૪૯, ૫૧ નવીબંદર ૧૯ નહપાન ૩૧૮, ૩૧૯, ૩૨૪, ૩૪૨, ૩૬૦, ૪૦૦, ૪૪૧, ૪૭૪, નળકાંઠા ૬ નળસરોવર ૧૦૯, ૧૫ નંદ ૨૦૧, ૨૨૫ નંદન ૨૮૮ , " : Page #602 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નંદનવન ૨૯૨ નાથકૂવા ૩૩ નંદ૫૮ ૩૯૫ નાથદ્વાર ૩૧૮ નંદપઢીય ૩૯૫ નાનાક ૩૭૧ નંદપુર ૩૯૫ નાયર નંદરબાર ૪૭ નાર ૩૮૮, ૪૦૨ નંદલાલ દે ૩૧૭ નારદ ૨૩૦, ૨૩૮ નંદિગ્રામ ૨૦૪ નારા ૨૨ નંદીકુંડ ૩૨૦ નારાયણ ૨૧૧, ૨૭૯, ૩૭૦ નંદીસર, ૩૨૫ નારાયણ–કવચ ૩૧૬, ૩૩૦ નાઈલ ૧૬૭ નારાયણ–સર ૩૩૧, ૩૩૨ નાગ ૪૩૧ નારાયણ–સ્થાન ૩૩૧ : નાગડસ ૩૫૭ નારાયણશ્રમ ૩૩૧ નાગદા ૧૨૯, ૧૭૯ નારાયણ ૨૨૯ નાગદાસર ૧૨ નામું २८४ નાગદિન્નાનક ૩૫૮ નાલંદા ૩૫ર નાગનહ ૪૪૫ નાવડા ૧૮૮ નાગપતિ ૪૩૩ નાવડાતલી ૧૦૦ નાગપુર ૪૪૮ નાસિક ૩, ૪૭, ૧૭૯, ૧૯૫, નાગમતી ૨૦, ૨૨ ૨૫૮, ૨૬, ૨૯, નાગરખંડ ૩૨૩, ૩૩૨, ૩૬૪ ૦૬૯, ૩૧૮, ૩૧૯, ૩૨૪, ૩૭૧ ૭૬૦, ૪૮૩, ૪૮, નાગરાજ આસ્તીક ૪૩૭ નાસિક્ય ૨૬૯, ૨૯૪ નાગલ ૧૯૨ નાંદીપુર(રી) ૪૮–આ, ૨૭૦, ૨૮, નાગસારિકા ૨૮૨, ૩૯૫, ૪૦૦, ૪૦૩ * ૩૯૩, ૩૯૫, ૩૯૬, નાગાર્જુન ૩૨૩, ૩૨૨, ૩૩૫, ૩૫ર, ૪૫ર, ૪૫૩, ૪૫૮, ૩૫૩, ૩૮૭ ૪૮૧, ૪૮૩ નાગિલ ૩૭૮ નદેદ ૧૫, ૪૮-આ, ૫૧, નાગો ભેદતીર્થ ૨૫૭, ૧૧૪ ૨૮૦, ૩૯૫, ૩૯૬, નાગર ૪૭ ૪૬૪, ૪૬૭, “નાટયશાસ્ત્ર' ૨૫૨, ૨૫૮ નિમિતી ૨૪૦ : ' નાણાવટી ૨૪૧ નિકુંભ-૧૯શક્તિ ૯૯ કે.. Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૭$ '] ૩૨૫ નિકાલની ખાડી નિશ્રિà। ૪૩૧, ૪૩૯ નિસ્પ્રિંટેડ-નિગ્રા ૪૩૧ નિમાડ ૪૦, ૨૫૪, ૨૬૭ નિમ્નકૂપ ૩૬૪ નિરિgક્ષક ૩૯૫ નિરુત ૩૯૬ નિરાળાવાળી ૨૨ નિર્ઝર ૪૦૦ ‘નિર્વાણલીલાવતી કથા’ નિવિજ્યા ૨૮૯ ‘નિશીથચૂર્ણિ’૨૬૧, ૨૯૩ નિષધ ૨૬૬, ૨૭, ૨:૪, ૪૩૪ નિષા ૨૭૪ નિષધાવતી ૨૭૪ નિષાદ ૪૩૧, ૪૩૪ ૪૮, ૨૩૦, ૨૫૩, ૨૫૪, ૨૬, ૨૭૩, ૨૭૪, ૩૧૩, નિષાદભૂમિ ૨૭૩ નિગલ ૧૬૨ નિબ¥પસ્થલી ૩૨૫ નિ`ખવતી ૩૮૫ નિ ખાક કુલ નીમનાલિયા ૩૨૬ ૨૬૬ ૩૮૫ ઇતિહાસની પૂર્વભૂમિકા નીલ નીલક મહાદેવ ૨૪૫ નીલરતન સરકાર મેડીકલ નીવૃત્ ૨૧૩, ૨૬૬ ભૃગરાજા ૩૧૯ તેકપેાલ ૧૮૯ ૩૭૯ કૉલેજ ૧૪૬ નૈમિચંદ્ર ૪૯૨ `મિજિન ૯૮૯ નેમિનાથ ૨૮૪, ૨૮૫, ૨૮૮, ૩૩૫, ૩૩૬, ૩૩૮, ૩૫૪, ૩૫૫, ૩૬૯, ૩૭૧, ૩૭૩, ૩૭૮, ૨૮૧, ૩૮૯ ૩૭૯ –શિવ ૩૩૬ -નેરાછ ૩૨૫ –તેવાસા ૭૯, ૧૩૪, ૧૭:૯, નૈમિષ્યારણ્ય ૪૬૧ ૨૭૩ નૈઋત્ય નૈષધ ૧૮૨, ૧૮૮, ૧૯૫ ૨૨ નૈષધીયચરિત' ૩૮૨ નૌસારિયા ૪૦૦ ૩૧૫ ન્ય ન્ય’કુમતી ૨૪૦ : ન્યૂટન ૪૮૧ પુત્રી ૩૫૮, ૩૫૯ પચ્છમ ૫ પચ્છેગામ ૩૬૪ પચ્ચર ૨૭૩ પડવાણ ४०२ પતંજલિ ૨૫૨, ૨૭૯ પતિયાળા ૩૧૩ પત્તન ૩૨૭, ૩૪૮, ૩૪૯, ૩૫૦, ૩૬૭, ૩૬૮, ૩૮૯; ૩૯૦, ૩૯૩, ૪૦૨ પત્તલીની ૨૬૫ પથર ૨૮૯ Page #604 -------------------------------------------------------------------------- ________________ શબમયિ (૫૭૭ પદ્મકુંડ ૩૨૯ પદ્મગુપ્ત ૪૫૬ પદ્મનાભ ૩૯૦ ‘પદ્મપુરાણ ૨૭૦, ૨૮૦, ૩૧૮, ૨૦ ૩૨૩, ૩૩૩, ૩૮૦, ૩૮૪, ૩૯૧, ૨૯૨ પદ્મવર્ણ ૨૩૪ પાવતી ૭૭૩ પશ્ચિમત્તિ ૩૨૫ પબુમઠ ૧૦૬ પાણી ૨૮૮, ૨૮૯, ૨૯૩,૨૯૪, ૧૬, ૧૯ પરશુરામ ૨૧૩, ૨૧૪, ૨૨૧ પરાશર ૨૬૫ પરાંત ૨૬૮ પરીક્ષિત ૨૦૧ પરીતળાવ ૩૪૬ પરુથ્થી ૨૩૨ પર્ણદત ૪૪૦ પણુંશા ૨૬૪, ૩૧૮ પર્બતી ૩૨૨ પલસાણ ૧૬, ૩૯૯ પલાશિની ૨૮૪, ૨૮૫, ૨૪ પલી ૪૬૨ પવરનયર ૩૪૮ પળાસવા ૨૪ પંચ-કપેટ ૩૮૫ પંચતંત્ર ૨૦૦ પંચનદ ૨૩૧, ૨૬૩–૨૬૫, ૨૮૪ ૩૨૩. પંચનદ તીર્થ ૨૫૪ : પંચમહાલ ૧૦, ૨૦, ૩ર, ૩૩, ૩૮, ૪૦, ૪૬, ૪૯, ૧૧૦, ૨૫૩, ૩૧૮, ૩૮૬, ૨૯૧ ૩૦૩, ૪૦૦ પંચવર્ણ ૨૩૮, ૨૮૬ પંચવટી ૨૯૪ . પંચસિહાનિનકા ૫૦૦ પંચાલ દેશ ૨૬૧ પંચાશ્રય ૩૬૬ પંચાસર ૧૨, ૩, ૩૬૭, ૩૭૨, ૩૭૬ . . પંચાસરા-પાર્શ્વનાથ ૩૬૬ પંચાંગસુધારાસમિતિ ૪૯૭ પંજાબ ૧૪૮, ૨૫, ૨૬૪, ૨૫, ૪૩૧, ૪૩૯ ૪૪૨, ૪૪૮, • ૪૭૯ પાકિસ્તાન ૩, ૪, ૨૭, ૩૩૦, ૩૯૧ પાછતર ૫૮ • • : પાટડી ૪૬૦ : પાટણ ૧૨, ૧૭૫૧, ૧૯૦, ૩૦૭, ૩૧૪, ૧૬, ૧૮, ૩૬૭, ક૬૮, ૭૭૭, ૩૯૩ પાટલનગર ૩૮૦ પાણિનિ ૬૮-અ, ૨૫૧, ૨૫૪, ૨૫૬, ૨૫૮, ૨૬, ૨૭૨, ૨૦૪, ૨૭૯, ૨૮૪,૨૮૬, ૩૧૭, ૩૨૨, ૩૨૩૩૬, ૩૩૬, ૪૫, ૩૫૪, ૩૫ર, ૩૮૪ પાતાલ ૨૬૫ પાદતાડિતક ર. Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ ] પાદરા ૩૯૧ પાદલિપ્તપુર ૩૫૪ પાદલિપ્તાચાર્ય ૩૩૫, ૩૪૩, ૩૫૪, ૩૮૭ પાનમ ૧૪ પાપવતી ૩૮૮ પાર પારડી ૧૬, ૭૧ ૧૬, ૩૯૯ પારદ ૨૦૧ પારનેર ૯ ઇતિહાસની પૂર્વભૂમિકા પાલીતાણા પાલ્લા પારસફૂલ ૩૪૫ પારસીકા ૨૦૬ પારા ૩રર પારાદા ૩૧૮, ૩૧૯, ૩૨૪ પારાશર ૪૫૩, ૪૫૮ પારિયાત્ર ૨૮૮–૨૯૦, ૩૧૭, ૩૧૮, ૩૨૧, ૩૨૨ પાર્જિટર ૨૩૮, ૨૮૮, ૨૮૯, ૩૧૭, ૩૧૯, ૩૨૧, ૩૨૨ પાર્શ્વનાથ ૩૪૬, ૩૪૮, ૩૪૯, ૩૫૨, ૩૬૭, ૩૭૩, ૩૭૫, ૩૮૧, ૩૮૭ પાલ ૧૪ પાલડી ૩૭૭, ૩૭૮, ૪૨૧ પાલણ(ન)પુર ૩૩, ૨૯, ૫૦, ૩૬૩, ૩}} પાલિ ૨૬૨ પાલિત્તયપુર ૫૪ પાલિત્તાયુ ૩૫૩, ૩૫૪ પાલિત્તાનક ૩૫૪ પાલીતાણુક ૧૪ ૧૧, ૪૯, ૩૫૩ ૧૩ પામ્હણપુર ૩}} પાવાગઢ ૭, ૮, ૧૪, ૪૧, ૩૨૩, ૩૯૩ પાશુપત સંપ્રદાય પાંચજન્ય પાંડવા પાંડુ પાંડેય પાંડવ ૨૮૬, ૩૭૩ ૩૨૪, ૪૦૩, ૪૪૫ ૨૨૭–૨૨૯, ૨૩૮, ૨૫૪, ૨૯૧, ૨૯૨, ૩૧૩, ૩૧ ૨૨૫ ૪૫ ૨૯૪ પિતામહર્મુખ ૩૫૪ પિપરિયા ૧૫ પિપળાવ ૩૬૯ ૨૭૯ પિપ્પલાવી ૩૬૯ પિલા-મેલા પિ’ગલવાડા ૧૪ પિ કૂપિકા ૩૨૫ પિંડતારક ૨૪૩, ૩૩૮ ‘પિંડનિયુકિત' ૩૬૮ પિંડારક ૨૩૮, ૨૪૨, ૨૫૪, ૨૫૦, ૩૨૬, ૩૨૯, ૩૩૦ ૨૩૮ પિડારા પીપલુલાતડાગ ૩ ૬૭ પીરમબેટ ७२ પીરાજ પીડારા પીપળનેર ૧૫ પુણ્યજન ૪૩૩ ૪૪ ૨૫, ૭૬, ૭૮, ૨૪૦, ૨૪૨ Page #606 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાક ૩૬૪ પુન્નાટ ૪૫૭ પુરાતનપ્રબંધ-સંગ્રહ’ ૩૧૬, ૭૧૮, ૩૦, ૩૨૩, ૩૨૭, ૨૩૧, ૩૩૫, ૩૪૩, ૩૪૮, ૩૫૦, ૩૫ર-૩૫૪, ૩૫૬-૩૫૮, ૩૬૩, ૩૬૫, ૩૬૬, ૩૬૯ ૩૭૨, ૩૭૫, ૩૭૬, ૩૭૮, ૩૭૯, ૩૮૧-૩૮૩, ૩૮૫, ૩૮૭, ૩૮૯, ૩૯૧, ૩૯૩ પુલકેશી અવનિજનાશ્રય ૨૮૦ પુલકેશી ૧ લે ૫૦૦ પુલકેશી ૨ જે ૨૮૦ પુલસ્ય ૨૦૮ પુલિશ ૨૭૪ પુલિંદયવન ર૭૦,૪૩૩ પુલહ ૨૦૮ પુલેમા ૨૧૯ પુષ્કર ૪૭, ૨૮૪, ૩૩૪ પુષગિરિ ૨૮, ૨૮૪ પુષ્પ વતી ૩૮૨ પુષ્યસાબપુર ૩૬૨ પુસાળકર ૨૩૮ પુળભાવિ ૨૫૮, ૨૬૦ પુંડરીક ૨૯૧ પુંડ્ર ૨૨૯, ૨૭૩ પંડ્રવર્ધન ૪૫૮ પૂના ૧૦૪ - " પૂરણ ૪ પૂર્ણભટ્ટાવિહાર ૩૭૪ પૂર્ણભદ્ર ૨૮૨ પૂણ ૧૫, ૧૯, ૪ પૂર્ણાશા ૧૮ પૂર્વગંગા ૩૨૩ પૃથા ૨૨૫ પૃથિવીસેન ૪૧ “પૃથુરાજરાસો' ૪૫૦, ૪૮૮ પેટલાઉદ્ર ૩૮૬ પેટલાઉદ્રપુર ૩૬૩ પેટલાદ ૩૬૩, ૩૮૭, ૪૦૨ પિટલા૫૮ ૪૦૨ પેઢામલી-૬૯, ૮૨ પેથડશાહ ૩૬૮ પેનસિલ્વેનિયા ૧૫૫ પેરિપ્લસ” ૨૬, ૨૭૦, ૨૭૧, ૨૭, ૩૧૬, ૩૩૭, ૩૩૮, ૩૪, ૩૫૩, ૩૯૭ પેરૂ ૮૮ પેલેસ્ટાઈન ૮૭ ૧૪. પેશાવર ૪૪૮ પૈઠણ ૪૦ રિબંદર ૨૬, ૨૮, ૩૪, ૩૫, ૪૯, ૧૦૬, ૨૪૦, ૨૪૫, ૩૫૧, ૩૬૦ પિર્ટુગીઝ-સીખ્યા ૪૯ પિ–લ-ક-છે-પ ૩૪૩ પૌડૂક વાસુદેવ ૨૯, ૨૬ પીરવ ૨૨૬ પૌરવેલાકુલ ૩૫૧ પૌલોમી ૨૦૮ પ્રકાશ .. ૧૭૯૧૯૫ પ્રચંડ ૭૪ - - - Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૮] ઈતિહાસ પૂર્વભૂમિકા પ્ર. ચં. દીવાનજી ૨૪૦ ૧૯૦, ૧૯૧, ૨૦૦, ૨૪, પ્રતિષ્ઠાન ૪૬૦ ૨૫, ૨૫૭, ૨૬૮, ૨૮૬, પ્રતિષ્ઠાનનગર ૩૬૯ ૨૮૮, ૨૯૦, ૩૧૪-૩૧૬, પ્રતિષ્ઠાનપત્તનકલ્પ” ૩૪૩ ૩૧૮, ૩૨૨, ૨૬, ૨૭, પ્રદ્યુમ્ન ૨૩૦, ૨૩૧ ૩૨૮-૩૩૦, ૩૩૨, ૨૩૫, પ્રદ્યુમ્નસૂરિ ૩૭૮ ૩૩૬, ૨૩૮, ૩૪૯, ૩૫૬પ્રદ્યોત ૩૪૨ ૩૫૮, ૩૬૧, ૩૬૪, ૩૭૯, પ્રબંધાશ” ૩૧૬, ૩૧૮, ૩૩૫, ૩૮૦, ૪૦૭ ૩૪૩, ૩૪૬, ૩૪૮, પ્રભાસક્ષેત્ર ૨૯૦, ૩૨૭, ૩૪૯ ૩૫૦, ૩૨, ૩૫૪, ૩૬૩, -માહામ્ય ૩૧૫ ૩૬૬, ૩૬૯, ૨૭૨, ૩૭૩, “પ્રભાસખંડ ૨૮૫, ૨૯૦, ૭૧૫, ૩૭૬, ૩૮૧, ૩૮૩, ૩૮૫, ૩૨૬, ૩૩૩, ૩૨૪, ૩૩૫, ૩૮૭, ૩૮૯, ૩૯૧ ૩૪૫ - “પ્રબંધચિંતામણિ ૨૮૫, ૨૯૧, પ્રભાસ તીર્થ ૩૧૩, ૩૧૫ ૩૧૬, ૩૧૭, ૨૦-૩૨૨, પ્રભાસત્રિવેણી સંગમ ૨૫૭ ક૨૭, ૩૩૫, ૩૪૩, ૩૪પ, પ્રભૂતવર્ષ ગોવિંદરાજ ૩૯૭ ૩૪૮-૫૦, ૩૫-૩૫૫, પ્રમુદ ૨૭૩ ૩૬૨, ૩૬૫, ૩૬૬, ૩૬૯, પ્રયાગ ૪૬૧ ૩૭૪-૩૮૩, ૩૮૫, ૨૮૭ પ્રવરસેન ૧ લે ૪૮૫ ૩૮૯, ૩૦૩, ૪૬૨ પ્રવરા ૭૨, ૯, ૧૮૮ પ્રભાકરવર્ધન ર૭૫ પ્રશાંતરાગ ૩૯૪, ૩૯૯ પ્રભાચંદ્ર ૩૩૮ પ્રશાંતવર્ષ ૩૪૨ પ્રભાવચરિત’ ૨૮૫, ૨૯૧, ૩૨૧, પ્રશ્નાવડા ૩૬૧, ક૬૪ ૩૨, ૩૫, ૩૩૮, ૩૪, પ્રસન્નપુર ૩૬૩, ૩૬૪ ૩૪૯, ૩૫૨, ૩૫૪, ૩૫૫, પ્રસેન ૨૨૫, ૨૨૬ ૩૫૭, ૩૬૬, ૩૬૮, ૩૭૨, પ્રફલાદન ૩૬૬ ૩૭૭, ૩૭૮, ૩૮૦, ૩૮૧, પ્રલાદનપુર ૩૬૩, ૩૬૬, ૪૦૩, ૪૦૫ ૩૮૩, ૩૮૭, ૩૮૯, ૩૯૦ પ્રભાસ (પ્રભાસ પાટણ) ૧૯, ૮૨, ૯૭, પ્રાતિષ ર૨૮, ૩૪૦, ૩૪૧, ૪૩૩ ૯૯, ૧૦૬, ૧૦૭, ૧૩૩, ૧૫, ૧૦, ૧૮૫-૮, પ્રાયોતિષદુર્ગ ૩૦, ૩૪૦ Page #608 -------------------------------------------------------------------------- ________________ પ્રાગ્ટયાતિષપુર ૨૨૭, ૨૩૫, ૨૪૫, ૨૫૪, ૨૬૬, ૨૯૦, ૨૯૧, ૩૩૬, ૩૩૯, ૩૪૦, ૩૬૦ પ્રાચીતી ૨૫૭, ૩૧૪, ૩૨૯, ૩૩૮ પ્રાચી સરસ્વતી ૨૪૨, ૨૪૩, ૭૧૪, ૩૧૬, ૩૨૭, ૩૩ ૦ પ્રાપ્તિ ૨૨૫ પ્રાતૃષય ૨૬, ૨૭૩ પ્રાંતીજ ૧૩, ૧૬, ૩૭૪ ૫ પ્રાંથડ પ્રિન્સેપ ૪૮૦ પ્લિની ૨૬૨ ફણાદ્રિવંશ ૪૪૭ ફર’ગટા ૩૬૧ ફર્ગ્યુસન ૪૮૧, ૯૮૭ ક્લી ૨૨ ક્કપ્રસવષ્ણુ ૩૩૮, ૩૬૧ ક્રિનિશિયા ૧૫૧ ફુદેડા ૧ ફુલઝર ૨૦ ફૂટ ર ફ્રાન્સ ૨૮, ૪૯૬ લીટ ૨૨૧, ૩૬૯, ૩૯, ૪૮૧ અણુમરા ૩૯ બજાણા ૫૦ મઝાન ૨૭૯ ભઠ્ઠ ૪૦૨ ખદલપુર ૨૩ શબ્દશ | પટેલે અન સકાંઠા ૭, ૮, ૧૨, ૧૭, ૩૨-૩૪, ૩૮, ૪૬, ૪૯,:૫૦, ૨૧, ૨૬૪, ૨૭૩, ૩૧૫, ૩૧૮, ૩૩૬, ૪૩૩ ૩૧૮ અનાસ ૭, ૧૨, ૮૨, ૨૪, ૩૮૯, ૩૧૮ બન્તાસા અની ૨૨ બપ્પપાદીય વિહાર ૩૩૪ ખપટ્ટિસૂરિ ૩૫૮, ૩૭૨ બપ્પલટ્ટિસૂરિચરિત’૩૩૮, ૩૭૨, ૩૮૫ અ ૨૩૦, ૨૩૪ ખરગાસા ૩૪૩ ૨૯૧ અટક ખરડાના ડુંગર ૧૦, ૨૩૮, ૨૪૫, ૨૫૯, ૨૮૭, ૨૯૧, ૩૩૦, ૩૩૧, ૩૩૫, ૩૪૧, ૩૬૦, ૪૪૬ ૩૨૩ ૨૭૧, ૨૭૭, ૩૨૮ અરડિયા ખરાકા ખરાકેના અખાત ૩૩૭ સી ૪૪૩ અરુસ, અરુષ મરીઝ ૩૪૩ · અનેં સ ३७० બાંમ્રા અખર ૯૪૩ ૩૧૮ : ૨૭૯, ૪૫૪,૪૬૧ અર્ક ૪૬૧ બલદેવ ૨૦૭ બલભદ્ર ૩૫૬, ૩૮૫ અલમિત્ર ૪૪૦ બલરામ ૨૨૫–૨૨૭, ૨૨૯, ૨૩૦, ૨૬૨૬. ૨૯૯૨,૪૦૫૩, ૪૪૩ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨] ઈતિહાસની પૂર્વભૂમિકા બલવમાં ૩૨૬, ૩૪૯ બલિ ૩૪૭ બલિતીર્થ, ૩૩૧ બલિરાજા ૩૪ર. બલુચિસ્તાન ૪૪૭ બહલ ૧૯૫ બહાદરપુર ૮૨ બહિર્ભડલી ૩૯૯ બહેરામપુર ૩૭૭ બહુચરાજી ૧૭, ૪૩૯ બહેરીને ૧૫૪, ૧૫૫, ૧૫૭, ૧૬૦, ૧૬૧, ૧૬૮ બળેજ ૪૧૪ , બંગાળ ૩, ૯, ૩૮૧, ૩૯૦, ૩૯૧, ૪૩૯, ૪૫૪ બંટિયા ૩૫૧ બંડરિજિદિ ૪૨૧ બંડરિજિદિપક ૩૭૭ બંધુવમાં ૨૭૪, ૪૪૪ બાગલાણ ૪૭ : બાણ ૨૨૯, ૨૫, ૨૭૯, ૨૮૨, ૨૯૪, ૪૪૭ બાણાસુર ૩૭૩ બાદામી ૪૫૧, ૪૫૮, ૫૦૦ બાપાક ૪૪૩ બાબરાટ ૧૦૭ : બાબરા ૪૧ બાબરિયાવાડ ૫૦, ૪૩૧ બાબીવંશ ૨૬૦ બ્રાહ્મણગામ ૧૪ બાલી ૨૯૯ બારમાસી ૨૮ બાવન ૩૬૪ બારિગાઝા ૨૭૦, ૨૭૭, ૧૬, ૩૪૩ બારિયા ૩૨, ૫૦ બારેજડી ૪૨૧ બારેજા ક૭૭, ૪૨૧ બાસા ૩૧૯ બાહે સ્પત્ય સંવત્સર ૪૭૭, ૯૦, ૫૦૦ બાલકાંડ' ૨૫૮ બાલમુકુંદ ૨૮૪ બાલરામાયણ ૨૭૬ બાલહંસસૂરિ ૩૩ બાલારામ ૭ બાલેરા ૨૮૧ બાહીક ૨૬૩ બાવનક ૩૬૪ બાષ્કલદેવ ૩૫૧ બાહડ ૩૭૮ બાહિરિકા ૩૯૯ બાહુલેડનગર ૩૮૨, ૩૮૩ બાલીક ૩૪૦ બિયાસ ૨૬૪ બિલિમેરા ૧૯, ૨૫, ૩૨૪ બિલ્વખાત ૩૩૧, ૩૬૪ બિસલી ૧૩૯, ૧૪૦ બિહરજ ૨૭૬, ૩૪૩ બિહાર ૨૯ બિલણ ૨૫૨, ૨૮૧ બિંબિસાર ૫૯, ૨૨ બી. કે કત્રી ૩૪૧. ' Page #610 -------------------------------------------------------------------------- ________________ It ૫૮ બી. કે. ચેટરજી ૧૪૬ બી. બી. લાલ ૧૩૮ બીલ ૨૭૧ બીલખા ૫૦, ૩૩૧, ૩૬૪ બીલેશ્વર ૩૩૦ બી. સી. લો ૨૮૮, ૧૩, ૩૧૯ બુધગુપ્ત ૩૧૭ બુદ્ધદાસવિહાર ૪૩૪ બુદ્ધવમાં ૩૯૩ બુદ્ધિસાગરજી ૩૭૯ બુશ ૬૬ બૃહત્કથા ૩૪૨, ૪૮૯ બૃહત્કથાકેશ ૪૫૭ બૃહત્કલ્પસૂત્ર' ૩૭ બૃહત્સંહિતા ૨૫, ૨૫૬, ૨૫૯, ૨૬૫ ૨૬૮, ૨૬, ૨૭૪, ૨૮૪, ૨૮૫ બૃહગચ્છ ૩૬૯ બૅકટ્રિયન ગ્રી ૪૩૫, ૪૪૨, ૪૫ર બેટ ૨૫ બેટ દ્વારકા ૪૪પ બેટવા ર૨૪, ૨૩૫, ૨૧ બેડી ૨૫, ૨૮ બેબિલેનિયા ૧૬૭ બેલાવાકર, ડે. ૨૬૮ બેલા ૫ બેલારી ૧૬૭. બેજિયમ ૫૬. બેહરીન ૧૨૯ બચી ૨૨ . બેટાદ ૫૮ , બેડેલી ૮૨ બોધિવંશ ૪૪૦ બેબે ગેઝેટિયર૨૬ર, ૨૮૨, ૭૦, ૪૩૫, ૪૫, ૪૬૫ , બેરસદ ૩૮૧, ૩૮૮,૫૮, ૪૬૪ બરિયાસ્તૂપ ૩૫ ખૂલર ૩૭૦, ૧૯૫ બ્રહ્મ ૨૮૩ બ્રહ્મક્ષેત્ર–માહાસ્ય ૩૫. બ્રહ્મખેટક ક્ષેત્ર ૩૦૩ બ્રહ્મખેડ ૩૮૪ બ્રહ્મગુપ્ત ૨૭૪ બ્રહ્મપુર ૩૩૩ બ્રહ્મપુરાણું ૩૧૭, ૩૧૮, ૩૩ બ્રહ્મસર ૩૧૪ બ્રહ્મસિદ્ધાંત’ ૪૭૭, ૪૦૦ બ્રહ્મા ૩૧૪, ૩૧૬, ૩૮૪, ૪૫૧ બ્રહ્માની ખેડ ૩૩૩, ૩૮૪ - બ્રહ્મા-મંદિર ૩૩૪ બ્રહ્મા–સાવિત્રી ૩૮૨ બ્રહ્માંડ પુરાણું ૨૫૯, ૨૭૩, ૨૮૯, ૨૬૭, ૨૬૯, ૧૭, ૩૧૯, બાક ૧૬૦ બ્રાહ્મખંડ ૩૩ બ્રાહ્મણ પેટાજ્ઞાતિઓ ૬૫ બ્રાહ્મણવાહ ૨૫૫ બ્રાહ્મી ૩૧૬ બ્રિટિશ ૪૮-અ, ૪૮, ૪૭૭, ૪૯૦ મુસ ફૂટ ૯૧ Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪]. ઈતિહાસની પૂર્વભૂમિકા ભરૂચ ૩૪૩, ૩૯૦, ૩૨૩, ૩૯, ૪૩૨, ૪૮૩ ૧૬, ૧૮, ૨૪, ૨, ૩૪, ૩૫, ૪૦, ૪૧, ૪૩, ૪, ૪૮ , ૪૯, ૫૧, ૮૦, ૧૦૧, ૧૯૨, ૧૯૩, ૨૦૮, ૨૨૧, ૨૬૯, ૨૭૬, ૨૭૭, ૨૯૩, ૩૬૬, ૩૧૭, ૩૧૯, ૩૩૬, ૩૮૬, ૩૮૯, ૩૯૫૩૦૭, ૪૩૭, ૪૪૪, ૪૫૦, ૪૫૩, ૪૫૭, ૪૬૪, ૪૬૫, બ્રુસ, રોબટ ૮૧ ભગદત્ત ૨૩૫, ૨૫૪, ૩૩૯, ૩૪૦ ભગવદાય ૨૩૯ ભગવા ર૫ ભગવાનલાલ ઈદ્રજી ૨૭૬, ૨૮૨, ૩૯૫, ૪૪૫, ૪૪૮, ૪૫૧, ૪૮૪, ૪૮૫ ભચાઉ ૧૧ ભટાર્ક ૩૫૧ ભટાર્કવિહાર ૩૩૪ ભકપત્ર(ક) ૩૫૦, ૫૧ ભટ્ટસાળી ૨૪૦ ભદિ ૨૫૨, ૩૫૨ ભટ્ટી ૪૪ ભદ્ર ૩૮૬ ભદ્રપાન ૩૫૬ ભપાટક ૩૫૬ ભદ્રશ્ય ૨૬૬ ભદ્રા ૨૩૦, ૩૨૬, ૩૩૧ ભદ્રાણુક-મચ્છપિકા ૨૬ ભદ્રેશ્વર ૨૭, ૨૭૧, ૩૬૫ ભદ્રેશ્વરવેલાકુલ ૨૭૨ ભરત ૨૫૨, ૨૫૮, ૨૯૪ ભરત ચક્રવતી' ૨૭૧ ભરતવન ૧૦, ૨૯૨ ભરાજ ૪૫૧ ભરાણું ૨૬૦ ભરું ૩૪૩ ભરૂઅ૭ ૩૧૭, ૧૪૭, ૪૦૩ ભરુકચ્છ ૨૬૯, ૨૦, ૨૭૪, ૨૯૩, ૩૧૭, ૩૧૮, ૩૩૬, ૩૪૧, ભદામા ૪૪૧ ભવઢ ૪૮૭, ૪૮૮ ભર્તુહરિ ૪૪૩ ભત્રીશ્વર તાવહ ૩૨૫ ભલ્લાટ ૨૭૪ ભવનાથ ૨૮૫, ૩૨૪, ૩૪૫ ભવિષ્યપર્વ” ૨૯૦, ૩૪૦. ભવિષ્યપુરાણું ૨૭૦, ૨૮૦ ભંભેરી ૩૬૯ ભાઉદાજી : ૧૮૧ ‘ભાગવતપુરાણું ૨૩૭, ૨૩૯, ૨૪૨, ૨૬૩, ૨૭૭, ૨૮૭, ૩૧૬, ૩૨૧, ૩૨૮-૩૧, ૩૩૭, ૩૪૨ ભાગવત-માહામ્ય ૨૮૦ ભાગાતળાવ ૧૦૮, ૧૭૭ ભાડલ ભાણ જેઠવો ૩૬૦ ભાણવડ ૩૫૯ Page #612 -------------------------------------------------------------------------- ________________ શકાભાઇ . [૫૮૫ ભાતગામ ૩૮૧ ભાદર ૧૦, ૧૪, ૧૯, ૨૬, ૭૧, ૭૪, ૭૭, ૮૦, ૧૦૦, ૧૦૩, ૧૮૦, ૧૮૧, ૨૬૭, ૩૨૬, ૩૩૧, ૩૫૧, ૩૫૭ . ભાદરોડ ૩૫૬ ભાનુ ૩૦, ૩૬૮ ભાનુભટ્ટ ૩૫૧, ૩૯૩ ભાનુમિત્ર ૪૪૦ ભાયાવદર ૩૪ ભારત-ઇરાની ૧૫૧ ભારત-કાસ્પિયન ૧૪૭ ભારતયુદ્ધ ૨૨૯, ૨૪૧, ૨૪૨, ૩૩૮ ભારતવિજય ૩૩૯ ભારતીય વન ૪૪૦, ૪૭૩ ભારદ્વાજ ૪૫૩, ૪૫૮ ભારુક૭ ૪૮/અ, ૪૮/આ, ૨૦૯, ૨૬૭, ૨૬૮, ૨૭૩, ૩૪૧, ૩૪૪ ભાર્ગવ ૨૨૧, ૨૬૮, ૨૭૩, ૪૩૨, ૪૩૩, ૪૫૩ ભાલ ૧૬, ૩૦, ૧૯, ૩૮૭, ૩૮૪ ભાલ-નળકાંઠા ૬, ૧૦૫ ભાલિયા ૪૦૨ ભાલેજ ૪૦૨ : ભાવડ ૭૫૬ . . ભાવનગર ૨૬, ૨૮, ૪૧, ૪૬, ૪૮, ૧૦૬, ૧૬, ૨૯૨, ૩૫૪ ૩૫૬, ૩૬૪ ભાસ્કર ૩૭૬ છે . ભાં. એ. ઇન્સ્ટિટયૂટ ૨૬ ભાંડારકર ૪૦૬, ૪૪૧, ૪૪૪, ૪૮, ૪૫૦-૪૫, ૪૫૪ ભિલોડા ૮, ૧૩ ભિલ ૨૭૮, ૪૩૨, ૪૩૪ ભિલ્લમાલ ૪૮આ, ૨૭૫, ર૭૯, ૨૮૦, ૪૦૧ ભીનમાલ ૨૭૯, ૨૮૦, ૧૪૯, ૪૫૫ ભીમ ર૭૫ ભીમદેવ ૧લે ૨૬૦, ૩૧૮, ૩૪૧, ૩૪૯, ૩૭૪-૩૭૧, ૩૯૪, ૪૬૧ ભીમરથી ૩૧૯ ભીમ સાવંત ૨૨૪, ૨૩૪ ભીમસિંહ ૩૬૫ ભીમસેન ર૭૦ ભીમા ૭૨ ભીલસા ૪૭, ૪૮ ભીષ્મક ૨૨૬ ભીષ્મપર્વ ૨૫૪, ૨૬૮, ૨૭૦, ૨૭૩, ૨૮૮, ૧૩, ૩૧૭–૧૯, ૩૨૨, ૩૨૪ : ભુજગંદ્ર ૪૭૭ ભુજવર્મા ૨૭૦ ભૂગડ ૩૬૭ ભૂખી ૧૪, ૨૨, ૭૪, ૭૫, ૭૦, ૭૮ ભૂજ ૫, ૧૧, ૯, ૧૦૧, ૧૭૦, ૩૬૫ . ભૂતાંબિંલિકા ૨૫૯, ૩૪૧, ૩૫૯ ભૂતાંબિલી ૩૪૧, ૩૫૦, , ભભત્પલ્લી ૩૬૦ Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ] ઈતિહાસની પૂર્વભૂમિકા ભૂમક ૩૪૧, ૩૬, ૪૭૫ ભૂમકપલિકા ૬૦ ભૂમધ્યસમુદ્ર ૨૯, ૮૯, ૪૭૧, ૪૩ર ભૂમલિકા ૩૫૯ ૩૬૦ ભૂમલી ૩૪, ૬૦ ભૂમિપાલ ૨૮૧ ભૂમિલિકા ૩૫૯, ૩૬૦ ભૃગુ ૨૦૮, ૨૧૩, ૨૧૮, ૩૨૨, ૩૪૨, ૩૪૩ ભૃગુઋષિ ૩૪ર ભૃગુકચ્છ ર૫૫, ૨૭૦, ૨૭૬, ૨૮, ૩૩૬, ૩૪૨, ૩૪૩, ૪૦૩, ૪૩૨, ૪૪૦ ભૃગુકુલ ૩૪૨ ભૃગુક્ષેત્ર ૩૪૩. ભૃગુતીર્થ ૩૪૩ ભૃગુપત્તન ૩૩૬ ભૃગુપુર ૩૧૭, ૧૪૩, ૧૪૭, ૩૯૪, : ૪૩૪ મેટડિયા ભાણ ૮૩ ભેંસલે ૧૧, ૨૪૨, ૨૪૭, ૨૮૫, ૨૮૭, ૩૨૪, ૩૩૫ ભેંસાણ ૧૯ તૈમરથી ૩૧૯ મે ૨૩૪ . . ભૈરવજપ ૨૯ ભૈરવી દેવી ૨૭૭ ભેગપુર ૪૦૨ ભગવતી ૩૮૮, ૪૦૨ ભેગા ૧૦, ૧૦૮, ૧૦૯ ભોગીલાલ જ. સાંડેસરા ૨૬, ર૩ર ભોજ ૨૨૫, ૨૨૮, ર૭, ૨૭૭, ૩૭૨ ભોજદેવ ૨૮૧ ભે જરાજ ૩૪૭ ભોજરાજો ૨૮૬, ૨૮૭ ભોજ વૃષ્ણિ ૨૩૨ ભો. જે. વિદ્યાભવન ૪૨૧ ભેજે ર૨૪, ૨૨૯, ૨૩૦, ૨૩૨, ૨૦૪ ભોપાળ ૩૨૧ ભોમપલિઆ ૩૪૧ ભોળાદ ૩૮૩ ભેડાનક ૩૬૩ ભૌમપત્રિકા ૩૪૧, ૩૬૧ ભૌમાસુર ૩૩૯, ૩૪, ૩૬૦ ભૌમ ૩૩૪ મકરધ્વજ ૪૪૬ મક્કન ૧૬૧ મક્કા ૪૯૩ મક્કા પાસગાર ૭૭ મગ ૪૫૦. મગદલ્લા ૨૫ મગધ ૨૨૫, ૨૬, ૪૭૯ ભગધરાજ ૫૯ મગન ૧૫૫, ૧૬૧ મચ્છુ ૨૦, ૫૦ મચ્છુંદરી ૩૪૮ મજેવડી ૩૬૩, ૩૬૪, મણિભાઈ દ્વિવેદી ૩૯૭, ૩૯૯ મતિકલા ૩૭૮ Page #614 -------------------------------------------------------------------------- ________________ શાસષિ મસ્યપુરાણ ૨૫૨, ૨૫, ૨૬૭, મરૂપ્રદેશ ૨૫૭ ૨૬૯, ૨૭૦, ૨૭, ૨૮૯, ભરૂભૂમિ ૨૬૫ ૨૯૦, ૩૧૬, ૩૧૯, ૩૪૦, મરુમંડલ ૪૬૨ ૩૪૨, ૪૩, ૪૪૬, ૪૫ર મરુસ્થલી ૩૭૮ મથુરા ૨૨૪-૨૨૬, ૨૪૧, ૨૬૫, ભરેડી ૩૧૮ ૨૮૬, ૨૯૨. ૪૩૩ ભરેલી ૨૫ ભદસર મહુવા ૩૮૫ ભદાવી ૩૨૫ મલક ૨૮૩ મદિરા ૨૩૦ મલધારી ચંદ્રસૂરિ ૩૭૯ મદ્રો ૪૩૫ મલબાર ૧૧૬, ૫૦૬ . મધુ ર૨૪, ૨૩૩, ૨૩૪, ૨૬૬ ભલયગિરિ-ટીકા ૩૬૮ મધુ દાનવ ૨૫૫ મલાવ તળાવ ૩૮૨ મધુ દૈત્ય ૩૪૪ મલિવાપીવહ ૩૨૫ મધુમત ૨૭૦ ભલવાદિપ્રબંધ ૩૮૫ મધુમતી ૨૩૩, ૨૩૪, ૩૨૫, ૩૫૬, મલવાદિસરિ ૩૪૩, ૩૫ર, ૩૮૬ ૩૮૫, ૪૦૬, ૪૦૩ મલલાટ ૨૭૪ મધુમતીધાર ૩૨૫ મલ્લિનાથચરિત’ ૩૭૧ મધુસૂદન ૪૦૧ મસ્કત ૧૬૨ મધ્ય એશિયા ર૭૫, ૪૪૧, ૪૪૬ મહતી ૩૧૭ મધ્યપ્રદેશ ૩, ૬, ૧૫, ૪૭, ૧૪૭, મહમૂદ ગજની (ગઝનવી) ૩૪૮, ૫૦૫ ૨૨૫, ૨૯૦, ૩૧૭, ૩૧૮ મહમ્મદ ૪૦૧, ૯૪ ૩૩૬. “મહર્ષિચરિત–પ્રશસ્તિ' ૨૮૨ મનું ૨૧૧, ૨૫૫, ૪૩૨ મહંમદ ૪૯૩ મનુપુત્ર ૨૦૩ . " . મહાકાલ ર૭૬, ૨૩૪ “મનુસ્મૃતિ ૪૪૨, ૪૪૪ મહાકાલી ૩૮૨ :.. * મમ્મટ ૨૭૭ | મહાગૌરી ૨e : મયણલ્લદેવી ૩૮૨ : મહાદુર્ગાધિકરણ ક૬૦ :: મરીચિ ૨૦૮ મહાભારત” ૨૦૯ ૨૨, ૨૩૭, ૨૩૮ ભરુ ૪૮, ૨૫૩, ૨૫૪, ૨૬૭, ૨૭૨, ૨૪, ૨૪૨,૨૪૩, ૧૪૭, ૩૯૧ . . ૨૫૨, ૨૫૪૨૫૭, ૨૬, ભર-ધન્વા ૨૬, ૩૧૩ ૨૬૫-૨૬૭, ૨૬૭૧, Page #615 -------------------------------------------------------------------------- ________________ પહેટ ] ઇતિહાસની પૂર્વભૂમિકા ૨૭૩, ર૭૪, ૨૭૯, ૨૮૨ મહીસા ૧૩, ૩૮૬ - ૨૮૪, ૨૮–૨૯૦, ૨૯૩, મહીસાગરસંગમ ક્ષેત્ર ૭૩૩, ૩૮૮ ૩૧૩, ૩૨૪, ૩૧૬, ૩૧૭- મહીષ ૩૫૫ ૩૧૯, ૩૨૩, ૩૨૩, ૩૨૪, મહુવા ૧૫, ૩૨૫, ૩૫૬, ૩૬૪, ૩૨૬, ૩૨૭, ૩૨-૩૩૧, ૩૭૬, ૩૮૦, ૩૮૫, ૪૦૩ ૩૩૫-૩૩૭, ૩૩૯, ૩૪૨, મહેગામ ૧૦૮, ૧૬૨ ૩૪૪, ૩૭૦, ૩૮૫, ૪૧૩, મહેન્દ્ર ૨૮૮ ૪૩૨, ૪૪, ૪૦૬, ૪૪૨ મહેન્દ્રપાલ ૩૨૬, ૩૪૯, ૪૬૩ “મહાભાષ્ય” ૨૭૯ મહેન્દ્રસૂરિ ૩૪૩ મહારાષ્ટ્ર ૩, ૬, ૪૬, ૪૭, ૭૧, મહેમદાવાદ ૧૭, ૩૮૫, ૩૯૧ ૭૨, ૭૯, ૨૬૧, ૨૭૬, મહેર ૩૫૫ ૨૯૪, ૩૬૯,૪૪૨, ૪૪૩, મહેશ્વર ૧૦૦, ૩૩૭, ૪૪૩ ૪૪૬, ૪૫, ૪૫૭, ૪૮૬ મહેસાણું ૮, ૧૭, ૩૪, ૪૬, ૪૯, “મહાવંસ ૨૭૫ ૮૨, ૧૯૦, ૨૭૭, ૩૬૮, મહાવીર ૧૯, ૨૦૦, ૨૦૨, ૩૫૪, ૨૬૯, ૩૧-૩૭૪, ૪૦૦, ૩૭૨, ૩૭૩, ૩૮૧, ૩૮૫, ૪૦૨ ૪૯૨, ૪૯, ૫૦૪ મહેર ૧૩ “મહાવીરચરિય’ ૪૯૨ મંકણિકા ૩૯૫ મહિતા ૩૧૭ મંગલપુર ૩૫૦, ૩૫૧ મહિષ્માન ૨૬૬ મંગલાનક ૨૮૦ . મહિસાણા ૩૭૪ મંજુમ ૩૨૨ મહી ૬, ૧૩, ૧૪, ૧૭, ૧૮, ૨૩, મંડપદુર્ગ ૩૭૯ ૨૪, ૨૯, ૪૪, ૭૦, ૭૧; ૭૪, મંડલિકા ૩૪૮ ૭૫, ૮૨, ૨૫, ૨૬૮, ૨૭૬, મંડલી ૭૫૬, ૩૬૪, ૩૭૫, ૩૭૬, ર૭૮, ૩૧૫, ૧૭, ૩૧૮, ૩૨૧, ૪૦૭. ૩૨૪, ૩૭૫, ૨૯૧,૦૨, ૪૫ મંડલીગ ૩૫૬, ૩૭૬ મહીકાંઠા ૪૬/અ, ૫૦, ૨૬૮, ૨૬, મંડુકેશ્વર ૩૧૬ : - : ૩૧૮, ૪૦૨ મંદસોર ૪૭, ૪૪૪ - - મહીધર ૨૫૬, ૪૩૪ મંદેલી ૧૯૫ . .: મહાનગર, ૧૨, ૩૮૮ માધ ૨૫૨, ૨૮૫ , “મહીપાલરાસ ૩૭૯ માઝુમ ૧૩, ૮૪, ૨ - Page #616 -------------------------------------------------------------------------- ________________ શબ્દસથિ [૫૮ ભાઠર ૪૫૩, ૫૮ માડાગાસ્કર ૨૯, ૪૧ માણઈજિજકા ૩૨૫ માણાવદર ૨૬, ૫૦, ૩૫૮ માણિજ્યસૂરિ ૩૮૯ માતર ૧૩, ૨૦, ૪૦૨ માધુરી વાચના” ૩૫૨ માધવ ૨૩૪, ૩૭૮ માધવદેવ ૩૩૮ માધવપુર ૨૬, ૨૪૦, ૨૪૩, ૩૩૮ માધવમંદિર, ૩૩૮ માનવગાત્ર ૫૩ માનવ્ય ૪૫૧ માનસર ૩૬૪ માન્યખેટ ૩૦૬ : " ભાયસાર ૧૩૩ મારવ ૩૬૯ ભારવાડ ૩, ૬, ૩૫, ૨૫૩, ૨૬૩, ૨૭૫, ૨૭૭ ર૭૯-૨૮૧, ૨૮૩, ૩૫૨, ૪૩૦, ૪૪૭, ૪૫૬, ૪૬૫, ૪૬૫, ૪૬૫ મારીચ ર૯૪ માર્કડેયપુરાણ ૨૬૨, ૨૬૭, ૨૬૯, ૨૭૩, ૨૮૩, ૨૮૮-૨૯૦, ૩૧૬-૩૧૯, ૪૩, ૪૪૩, પર માર્ટિન, સેં. ૨૭૧ માર્તિકાવત ૨૩૧, ૨૩૬ માર્શલ ૧૩૬, ૪૮૮ માલણ ૨૨ ભાલન ૩૨૫ : માલવ ૨૫૩, ૨૬૧, ૨૬૫, ૨૭૫, ૨૭૬, ૨૮૦, ૩૬૯, ૩૭૮, ૩૮૫, ૩૮૮, ૪૪૨, ૪૪૯, ४८८ માલવક ૪૮/આ, ૨૫ માલે ૨૭૮ માલ્ય ૨૮૮ માહિક ૨૬૯ . માહિષક ૨૬૮ માહિષ્મતી ૨૦૨, ૨૬૭, ૨૬૭, ૨૮૯, ૨૯૪, ૩૧૬, ૩૩૬, ૩૩૭ માહિસક ૩૮૬ મા હિસતિ ૩૩૬ માહેય ૪૮/અ, ૨૬૮, ૨૭, ૩૧૭ માળવા ૬, ૧૩–૧૫, ૭૫, ૪૭, ૧૮, - ૪૮/આ, ૧૪૮, ૨૮૮, ૨૮૯, ૩૧૭, ૩૨૩, ૩૨૪, ૧૫, ૪૩૯, ૫૩ : ..* માળિયા ૨૧, ૫૦ : માંકણી ૩૯૫ માંગરોળ ૯, ૧૦, ૨, ૩૪, ૫, ૨૫, ૨૬૦, ૨૯, ૩૦, ૩૪૭, ૩૫૦, ૬૭, ૩૮૦, ૩૯૯, ૪૩૧, ૪૯ માંડલ ૨૬૧, ૧૬, ૭૫૬, ૩૭૫, ૩૭૬, ૪૦૩, ૪૬૪ માંડલા ૧૪ માંગ્લી ૩૭૬ માંડવ ડુંગર ૧૦ માંડવા ૧૫ માંડવી ૨૨ Page #617 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસઉ પૂર્વભૂમિકા માંધાતા ૩૩૬ મિત્રવિંદા કાલિંદી ર૨૭, મિથિલા રર૭ - મિયાણી ૨૬, ૨૪૦ મિરાશી ૨૬૪, ૨૬૫, ૩૦, ૪૦૦, ૪૪, ૪૪૩, ૪૮૫, ૪૮૬, ૫૦૦ : - મિસર ૮૭, ૧૨૪, ૧૨૫, ૧૨૯ મિહિર ૪૩૫–૪૩૭, ૪૪૪ મિહિર કુલ ૪૩૭: મિહિરભજ ૨૮૦, ૨૮૨ મીઠાપુર ૨૬ મીનનગર ૧૩૨ મીનલસર ૩૮૨ મીંઢોળા ૧૫, ૨૫, ૩૨૫, ૩૩૫ મુઘલ ૪૭, ૪૯, ૪૭૭, ૪૯૫ મુચકુંદ ૨૩૪ : મુઝફરશાહ ૦૦૭ મુહેરા ૭૭૨ મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણું ૩૮૦ મુનશી ૨૨૧, ૪૪૮, ૪૫૬, ૪૫૭ મુનિ સુવ્રત ૩૪૩. મુનિસુવ્રત-સ્વામિચરિત’ ૨૮૧, ૩૭૯ મુનિસુદ ૨૨૮ મુડાસય ૩૭૪, ૩૭૮ મુંજ ૨૮૧, ૩૭૪, ૩૮૧, ૪૫૬ મુંડા ૨૬ર મુંદ્રા ૨૭, ૧૩૦, ૩૬૫ મુંબઈ ૪૬, ૪૭, ૪૯, ૯૨, ૧૧૪, - ૧૦૫, ૧૧૭ મૂર ક૨૩ મૂલનાથ દેવ ૩૭૬ મૂલરાજ ર૩, ૨૮૦, ૨૮૧, ૩૨૬, ૩૬૪, ૩૬૫, ૪૬૮, ૩૦૧, ૩૭૨, ૩૭૫, ૩૭૬, ૪૬૧, ૪૬૨, ૪૮૯, ૪૯૧ મલવાસર ૩૩૮ મૂલસણ ૮૨ મૂલુક ગૃહિલ ૨૬૦, ૩૪૭, ૩૫૦૪૬૧ મૂલેશ્વર ૩૭૫, ૩૭૬ મૂળદ્વારકા ૨૩૯, ૨૪૦, ૨૪૩, ૨૪૫, ૨૮૭, ૨૮૮, ૩૩૧, ૨૩ર, ૩૫૬, ૩૬૧, ૪૩૯ મૂળી ૫૦, ૪૫૬ મેઉ ૮૨ મેકોનલ ૨૮૪ મેલ પર્વત ૧૪ મેઘદૂત ૨૮૯, ૩૨૧ મેઘનંદિ ૪૨ . મેઘનાદ શાહ ૪૯૭ મેડ ૪૪૬ મેડિયા ૪૪૬ મેલા ૩૭૦ “મેદિનીકાશ ૨૫૬ મેરુ ૨૦૫, ૪૪૩ મેરતુંગાચાર્ય ૩૪૫, ૩૬૨, ૪૯૨ મેલુહા ૧૫૫, ૧૬૧ મેવાડ ૩, ૬, ૩૫, ૪૭, ૫૧, ૧૮૩, ૨૮૯, ૩૧૮, ૩૨૦, ૪૬૦ મેવાસ ૫૦ મેશ્વો ૧૩, ૩૨૫ મેસરી ૧૪ Page #618 -------------------------------------------------------------------------- ________________ મેસોપોટેમિયા ૧૨૯, ૧૫૪, ૧૫૫, ૧૬૮. મનાક પર્વત ૩૨૨ મૈમૂર ૧૬૨, ૧૯૧, ૨૬૯ મેખડીધાર ૧૫ મજદીન ૩૮૯ મોટી બોર ૩૮૩ મોડાસા ૧૩, ૩૭૪, ૩૭૮, ૪૦૨ મોઢેર ૩૬૬, ૩૭૨ મેહેરમાં ૩૭૨ મોઢેરક ૩૭૧ મોઢેરકીય અધખમ ૩૭૨ મોઢેરગ ૩૭૨ મોઢેરા ૩૩૨, ૩૩૩, ૩૩૬, ૭૨, મહેશ્વરી ૩૩૩, ૩૭૨ મેનેડીસ ૨૬૨ મોગ્લોસન ૩૫૦ મેરધાર ૧૧, મોરબી ૧૦, ૨૧, ૪૯, ૩૬૪, ૪૪૫, મૌલિસ્તાન ૩૯૧ મૌસલપર્વ ૨૩૭, ર૩૯, ૨૬૭, ૨૮૭, ૩૨૩, ૩૩૭ મૌસલયુદ્ધ ૨૨૮ યક્ષશર વિહાર ૩૩૪ યજુર્વેદ ૩૭૦, ૪૫, ૪૫૮ , યદુ ૨૩૨, ૨૩૪ યમુના ૨૬૪, ૩૧૩, ૩૧૯, ૩૨૧, ૩૨૩ યયાતિ ૨૨૪, ૨૩૪ યશપાલ ૨૮૨ યશોદામા ૩૭૯ યશોદેવસૂરિ ૩૪૮ : યશોધર ૩૪૮ યશોધર્મા ૪૮૮ ; યાદવાસ્થળી ૨૬૪ યાયાત યદુ ૩૩૪ . યાસ્ક ૭૯૬ - યુઅનશ્વાગ ૪૮ીઆ, ર૧, ૨૭૫, ૨૭૯, ૨૮૫, ૩૪, ૫ર, ૩૭૦, ૩૮૪, ૪૪૭, ૪૪૯, ૪૮૧ . . યુએચી ૪૩૫ યુયેન ૮૮ યુધિષ્ઠિર ૨૨૮, ૨૫૪, ૨૫૭, ૨૭૯, ૩૩૯ , . યુક્રેતિસ-તૈગ્રિસ ૧૫૪, ૧૬૦, ૧૬૭ યુયુધાન ૨૨૯ યુરો૫ ૩૫, ૪૨, ૮૮, ૯૪ યુલ ૨૭૬ ચેત ૪૩૫ મિશ ૪ મેહડવાસ ૪૦૨ મોહડવાસક ૩૭૪ મહારાજય’ ૨૮૨ મહેરક ૩૩૩, ૩૭૨ મોહેં–જો–દડે ૧૧૩, ૧૧૮, ૧૨૦, ૧૨૫, ૧૩૦, ૧૩૫, ૧૩૭, ૧૩૯, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૫૫, ૧૫૭, ૪૭૧, ૪૩ર મેકિગાઈડ ૪૭૧, ૪૨૨ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ] ચેલ્સી ૪૫૨ યેાગરાજ ૩૬૭ યોગત ૪૫૮ સામેાતિક ૩૬૦ ‘ધ્રુવ શ’ ૨. ય. મજુમદાર ૪૮૫ રજપુતાના ૪૬૫ ૨૬ કર ઠિક ર૬ર રણજિતસાગર ૨૩૨ રણુÈાજી મંદિર - ૨૪૫ રણુÈાડપુરા ૮૨ રણછોડરાયજી ૨૩ ૪૪} રણધીરજી રણસિંહ ૩૧ ૨૬૭, ૨૬૨ ઇતિહાસની ખૂબ ભૂમિકા રતનપુર ૪૧, ૮૪ રતનમાળ ડુંગર ૮, ૯ રત્નમણિરાવ ભીમરાવ ૨૦, ૨૭૮, ૩૧૫, ૩૨૩, ૩૯૦, ૪૪૮ }} ૩૫૬ વાળ’ રત્નવતી રત્નશેખર સૂરિ ૩૭૯ રત્નાદિત્ય ૩૬૭ રમણલાલ ના. મહેતા ૩૨૦, ૩૩૨, ૩૦૧ વાય ૩૬૫ રવિકીતિ ૨૦૫ રવેચી ૨૦૨, ૩૬૫ રસિકલાલ છે!. પરીખ ૩૮૩ ૨૪૩૮૧ રંગપુર ૮૨, ૯૭, ૧૦૧, ૧૦૪, ૧૦૫, ૧૨૬, ૧૨૯, ૧૩૮, ૧૩૯, ૧૪૯, ૧૫૧, ૧૭૨, ૧૦૫– ૧૭૭, ૧૭૯, ૧૮, ૧૮૨, ૧૮૩, ૧૮૫–૧૮૭, ૪૩૦ રંગમતી ૨૦ રાધમ ૩૨૫ રાજકાટ ૯, ૧૦, ૪૬, ૪૯, ૭૧, ૯૮, ૩૫૭, ૩૫૮, ૩૬૨, ૩૭૩ રાજગૃહ ‘રાજતર’ગિણી’ ૪૩૭ રાજપીપળા ૮, ૯, ૧૫, ૩૩, ૩૪, ૪૧, ૫૦, ૭૪, ૮૪, ૧૬૨, ૩૯૫ રાજપૂતા-પેટાજ્ઞાતિઓ ૪૩૫ રાજશેખર ૨૫૨, ૨૫૫, ૨૫૯, ૨૦૦, ૨૭૧, ૨૯૬, ૨૭૮, ૨૮૪, ૨૮૫, ૨૮, ૨૮૯, ૨૯૪, ૩૧૫, ૩૧૬, ૩૧૮-૩૨૧, ૩૨૩, ૩૪૨ રાજશેખરસૂરિ ૩૧૮ રાજય ૨૨૮, ૨૩૯, ૩૩૯, ૩૪૦, ૩૪૨ ૩, }, ૭, ૪૦, ૪, ૪૮,૪૮–આ, ૪૯, ૧૨૬, ૧૫૨, ૧૭૮, ૧૮૨, ૧૯૦, ૨૧૩, ૨૨૪, ૨૫૩, ૨૮૯, ૩૧૩, ૩૧૮, ૪૩૯, ૪૪૨, ૪૬૨,૪૬૩, ૪૭૧, ૪૮૯, ૨૮૦ રાજિ રાજિમતી ૨૩૨ રાજસ્થાન Page #620 -------------------------------------------------------------------------- ________________ રાજીમતી છિંપિકા ૩૭૮ રાજુલા ૨૧, ૩૫૬ રાહિ ૪૪૭ રાણક ૩૫૮, ૩૫૯ રાણકદેવી ૨૮૫ રાણુપુર ૧૮૦, ૩૩૫ રાણા ખેમાજી ૨૮૭ રાણીની વાવ ૩૬૮ રાણીપ ૩૨૩ રાધનપુર ૧૨, ૫૦, ૨૧, ૩૭૫ રાપર ૧૧, ૩૬૫ રાબડાલ ૩૨૬ રામ ૨૧૩, ૨૧૪, ૨૨૧, ૨૫૮, ૨૬૩, ૨૭૬, ૨૯૩, ૨૯૪, ૩૬૮, ૩૦૫, ૩૯૨ રામકૃષ્ણ ગા. ભાંડારકર ૩૭૦ રામતીર્થ ૨૯૩ રામદેવ ૩૮૯ શબ્દસૂચિ રામનગર ૪૭, ૫૧ રામભદ્ર ૨૭૬ રામલાલ ચુ. માદી ૩૮૩ ૩૭ રામસિંહ રાંઠેડ ‘રામાયણ’ ૨૫૨, ૨૫૮, ૨૬૭, ૨૮૯, ૨૯૦, ૨૯૩, ૨૯૪, ૩૧૫, ૩૧૭, ૩૧૯, ૩૪૦, ૩૪૪, ૪૩૨ રામે।પાખ્યાન' ૨૯૪ રાયકા ૪૬૪ રાયખડ ૩૭૭, ૩૮૦ રાયપુર ૧૯૮ રાયચૌધરી ૪૯૮ રાયપુર ૧૩૩ રાવ ૪૩૧ ૨૯૪ રાવણ ‘રાવણવધ’૩૫૨ રાવલ ૩૬૦ રાવી ૨૩૨ રાષ્ટ્રિક ૪૦૩, ૪૩૪, ૪૪૭ રાષ્ટ્રિય પંચાંગ ૪૯૬ ‘રાસમાળા’ ૪૫૬ રાંદેર ૧૫ રિષ્ટિક ૨૬૨ રિહનસૂર ૨૭૬ રુકમતી ૨૧, ૨૨ રુમિણી-૨૨૬, ૨૨૭, ૨૩૨, ૨૪૦ રુમી ૨૨૬, ૨૫૫ રુદ્ર ૨૨૭ રુદ્રદામા પર, ૫૭, ૨૫૩, ૨૫૮, ૨૬, ૨૬૮, ૨૭૦, ૨૧, ૨૭૩, ૨૮૪, ૩૨૦, ૩૩૪, ૩૪૫, ૪૪૧ રુદ્રભૂતિ ૪૪૭ રુદ્ર મહાકાલ પ્રાસાદ ૩૬૮ રુદ્રમાતા ૨૨ રુદ્રમાળ ૩૮ રુદ્રસિદ્ધ ૪૪૧, ૪૪૩ રુદ્રસેન ૩૨૮, ૪૪૧, ૪૬૮ રુદ્રસેનવિહાર ૩૩૫ ર્ખલ ૩૯૬ રૂપડ ૧૫૧ રૂપારેલ ૨૦ રૂપેણુ [ va ૧૨, ૧૬ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪] ઇતિહાસની પૂર્વભૂમિકા રૂંઢ ૧૫ રેણકી ૫૮ રેણુકા ૨૧૩ રેણિયા બેટ ૨૭ રેસન ૪૪૩, ૪૯૮ રેબાર્ટ બ્રુસ ૬૯ રેવ ૨૦૫, ૨૫૫ રેમ ૨૪૬, ૨૬૯ રેવત ૨૩૪ રમક ર૭૧ રેવતધાર ૨૮૭ રોમા ૨૬૯, ૩૪૨ “રેવંતગિરિ રાસ ૨૮૨,૨૮૫, ૨૯૨, રોહા ૧૨ ૩૪૧, ૩૪૬ રોહાણક ૩૫૮ રેવતી ૨૦૬ રોહિણી ૨૨૫-૨૨૭, ૨૭૦, ૨૩૨ રેવા ૧૪, ૨૬૭, ૩૧૬, ૩૪૨ રોહિણી જાંબવતી ૨૨૭ રેવાકાંઠા ૪૦, ૪૭, ૫૦, ૪૩૨ - રહીશાળા ૩૫૮ રેવાખંડ ૩૧૬ લકુલીશ ૩૯૪, ૪૪૫ રૈવત ૨૧૬, ૨૩૭–૨૩૯, ૨૪૨, ૨૮૩, ૨૮૬, ૨૮૭, ૨૯૦, લક્ષારામ ૨૯૨ ૩૬૫, ૪૩૩ લક્ષ્મણ ૨૭, ૨૮૪, ૪૫૩, ૪૫૮ રૈવતક ૨૨૮, ૨૩૬, ૨૩૯-૨૪૩, લક્ષ્મણ ૨૨૭, ૨૬૪, ૩૨૨ ૨૫૬, ૨૬૮, ર૭૪, ૨૮૪- લક્ષ્મીસાગરસૂરિ ૩૭૯ ૨૮૮, ૨૯૨, ૩૨૪, ૩૩૧, લખતર ૪૫૦ ૩૩૬, ૩૫૭, ૩૬૮ લખપત ૪, ૧૧, ૧૨, ૨૭, ૩૩૨ રૈવત કકુવી ૪૩૩ લખારામ ૩૬૬ રૈવતકક્ષેત્ર ૩૩૧ લગાશ ૧૬૦ રૈવતક ગિરનાર ૨૪૦ લઘુ પાષાણયુગ ૪૩૦ રૈવતકગિરિ ૨૩૮, ૨૮૪, ૩૨૬, ૩૩૭, લટ્ટો ૨૭૮ ૩૪૭ લલિતા દેવી ૩૫૪ રૈવત ગિરિ, રૈવત વન ૨૯૨ લલિતા માતા ૩૮૦ રોચમાન ૨૦૫ લવણપ્રસાદ ૨૮૨, ૩૭૬, ૩૮૨ રેજડી ૯૯, ૧૦૫, ૧૦૬, ૧૫૧, લસુંદ્રા ૧૩, ૧૭ ૧૫૮, ૧૫૯, ૧૭૫, ૧૭૯, લંપર્ક પર ૧૮૩–૧૮૫ લાક્ષાગૃહ ૨૨૭ ઝડી ૭૪, ૮૦ લાયાક્ષ ૪૫૮ રાણી ટપુ ૨૫ લાખાક ૩૬૫ Page #622 -------------------------------------------------------------------------- ________________ શબ્દસયિ લાખા ટાપુ ૨૯૨ લાખાપર ૧૦૬ લાખા ફૂલઉત્ર ૩૬૫ લાખાબાવળ ૧૦૬, ૧૦૭ લાટ ૪૮/આ, ૨૫૫, ૨૫૬, ૨૭૪– ૨૮૦, ૩૧૭, ૩૬૯, ૩૮૪, ૩૯૧ ૩૯૪, ૪૦૦, ૪૦૨, ૪૩૩, ૪૪૪ ૪૪૮, ૪૭૪, ૪૮૩, ૪૮૮ લાટદેશ મંડલ ૪૦૨ લાદેશ્ય ૨૭૬ લાટ મંડલ ૪૮/આ લાટાવન ૨૭૮ લાટિયા ૨૭૭ લાટી ૨૭૭, ૨૭૮ લોટેશ્વર મંડલ ર૭પ લાવ્યાયન ૨૭૮ લાઠી ૫૦, ૩૬૪ લાડ ૨૭૬ લાણાસરી ૫ લાવાણું ૪૫૮ લાર ૨૭૭ લારખાના ૨૭૭ લાર દેશ ૩૪૩ લારિકા ૨૭૪, ૨૭૭, ૨૭૮, ૭૫૦ લાર્તા ૧૬૨ લાષાક ૩૬૫ લાસન ૩૫૦ લાખ ૨૭૫, ૩૫૫ લાંઘણજ ૭૦, ૮૨, ૮૭, ૮૭, - ૮૯-૯૧, ૯૭, ૧૦૩ લિપ્તિખંડ ૩૬ લીમડી ૪૯ લીંબડી ૧૦૭, ૧૦૪ લીંબડા ૩૬૪ લુવિગ ૨૮૪ લુણાવાડા ૫૦, ૩ર૩, ૩૨૬ લૂણપસાય ૩૭૬ લૂણું ૧૦૬ લૂણ ૪, ૧૩, ૨૬૪ લેશે, વી. એસ. ૧૧૭ લોથલ ૮૨, ૭, ૧૦૧-૧૦૩, ૧૦૫, ૧૦૭, ૧૧૧-૧૧૭, ૧૧૫-૧૨૨, ૧૨૪-૧૨૬, ૧૨૯-૧૨, ૧૩૫, ૧૩૮-૧૫૦, ૧૫-૧૬૨, ૧૬૫, ૧૬૮, ૧૬, ૧૭૧, ૧૭૩, ૧૭૫, -૧૭૮, ૧૮૦–૧૮૨, ૧૮૪,૧૮૧, ૧૮૯, ૧૯૦, ૪૩૦-૪૩૨ લેલ ૨૭૫ લેલિયાણક ૩૪૮ ૩૯૧ લેહાર ૫૦૫ લેહારી ૩૯૧ હાસુર ૩૭૩ હિંગકક્ષ ૩૯૬ વકમાત ૩૯૦ વચ્ચડ દેશ ૩૭૪, ૧૭૮ વજ ૨૩૧ વજ, આર્ય ૨૬૫ વગણ - ૪૫૩ વજુદત ૨૦૫, ૩૨૯ વજસ્વામિપ્રબંધ ૩૩૫ વજવાની ૩૫૬ લહાણું Page #623 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની પૂર્વભૂમિકા વટપત્ર વટપુર વજિણી ૩૧૫ વટનગર ૩૬૩, ૩૬૪ ૩૬૩ વટપદ્ર ૩૯૩ વટપદ્રક ૩૫૧, ૩૯૨, ૩૯૩, ૪૦૩ વટપલિકા ૭૬૪ ૩૯૩ વડનગર ૪૮-અ, ૫૩, ૨૦૫, ૨૫૫, ૩૭૨, ૩૬૪, ૩૬૯-૩૭૧, ૩૮૮,૪૬૪, ૪૬૫ વડનગરપ્રશસ્તિ' ૩૭૧ * વડ(ટ)પદ્રક ૩૯૩ વડલી, વડાલી ૪૮–આ, ૩૬૪ વડિયા ૫૦ વડીયાર ૩૭૬ વડેલી ૮૨ વડેદરા ૧૪, ૧૬, ૧૮, ૩૦, ૩૨, ૩૩, ૩૪, ૪૧, ૪૩, ૪૬, ૪૯, ૫૧, ૮૧, ૨૭૬, ૩૨૨, ૩૩૩, ૩૬૪, ૩૮૧, ૩૯ર- ૩૯૫, ૪૦૦, ૪૦, ૪૫૭, ૪૫૮, ૪૬૪, ૪૮૩ વમુખ ૪૫૮ વઢવાણ ૧૦, ૩૯, ૪૦, ૪૩, ૪, ૭૧, ૩૬૨, ૩૬૩, ૩૮૩, ૪૫૫–૪૫૭ વઢિયાર ૧૭ વઢીયાર ૩૬૩, ૩૭૬ વણાકબોરી ૧૭ વલ્સ ૫૦, ૪૫, ૫૮, વસંગમ ૨૬૮ વસવહક ૩૨૫ વદરસિદ્ધિ ૩૮૭, ૩૮૮ વધૂસરા ૨૧૯ વનરાજ ૩૬૬, ૩૬૭, ૩૭૨,૪૩૪, ૪૮૯ વનરાજવિહાર ૩૬૬ વનસ્થલિકા, વનસ્થલી ૩૪૭ વનેડા ૧૪ વાઈકા ૩૨૫ વરદાનક્ષેત્ર ૩૨૯-૩૩૧ વરંડા ૩૨૫ વરાહ ૨૯૦, ૨૯૧, ૩૪૦ વરાહદાસ રજે ૧૩૮, ૩૬૧ વરાહમિહિર ૨૫, ૨૫૯, ૨૬૮, ૨૭૪, ૨૮૫, ૫૦૦ વરાહમંદિર ૩૮૨ વરસી ૧૩ વરિઅવિ ૩૮૮ વરિયાવ ૧૫, ૩૯૮ વરુણ ૨૦૭, ૨૦૮, ૨૧૪ વર્ણાશા ૩૧૮ વણું ૨૭૦ વર્ધમાન ભુક્તિ ૩૨, ૩૬૩ વહિંપથક ૩૭૧, ૩૭૫, ૩૭૬ વદ્ધિવિષય ૩૭૬ વર્ધમાન મહાવીર ૩૫૨, ૩૬૨, ૩૬૩ વર્ધમાનપુર ૩૬૩, ૪૫૭ વર્ધમાનસૂરિ ૩૭૨ વલઈજ ૪૧૪ Page #624 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [ ૫૯૭ વલભી ૨૬, ૩૫, ૪૮-અ, ૨૫૫, ૨૫૯, ૨૬૦, ૨૭૫, ૩૭૬, ૩૪૯, ૩૫૧ -૩૩, ૩૫૬, ૩૫૭, ૩૬૨, ૩૬૪, ૩૬૭, ૩૭૦, ૩૭૨, ૩૭૩, ૩૮૧, ૩૮૪, ૩૮૫, ૪૩૨, ૪૫૩ -૪૫૫, ૪૫૮, ૪૬૦, ૪૬૫, ૪૮૧, ૪૮૩, ૪૯૧ વલભીનાથ ૩૭૩, ૩૮૧ “વલભીભંગપ્રબંધ’ ૩૫૦ વલભી વિદ્યાપીઠ ૩૫ર વલભી સંવત ૪૭૯-૪૮૨, ૪૮૮, ૪૯૨ ૪૯૩ વલસાડ ૧૬, ૧૯, ૨૫, ૪૩, ૪૬, ૪૯, ૭૦, ૩૨૪, ૪૦૦, ૪૦૧ વલાસણ ૭૫ વલ્કલિની ૩૨૨ વલ્મીક ૩૫૩ વલ્લભજી હ. આચાર્ય ૪૧૩, ૪૯૧ વલ્લભવિદ્યાનગર ૪૦૯ વલ્લેઈસ ૧૪૮ વવણથલી ૩૮૩ વસઈ ૪૭. વસિષ ૨૦૮, ૨૬૨, ૨૮૩, ૩૨૪, ૨૦ , ૪૫૦, ૪૫૩ વસિષ્ઠ આશ્રમ ૩૭૪ વસુ ૨૩૪ વસુદેવ ૨૨૫, ૨૨૬, ૨૭૦, ૨૩૨, ૨૩૪ વસ્તુપાલ ૩૧૮, ૨૭, ૩૩૧, ૩૪૩, ૩૪૮, ૩૫૦, ૩૫૪, ૩૬૩, ૩૭૨, ૩૭૬, ૩૮૧, ૩૮૨, ૩૮૭, ૩૮૯, ૩૯૦, ૩૯૪, ४१३ વસ્તુપાલતેજપાલપ્રબંધ' ૩૪૩ વસ્ત્રાપથક્ષેત્ર ૩૨૬, ૩૩૦, ૩૩૧, ૩૩૫, ૩૪૫, ૩૪૭ , વસ્ત્રાપથક્ષેત્ર-મહાભ્ય ૨૮૫, ૨૬, ૩૨૭ * વહર-વસર ૩૯૯ વહાર ૯૯ વહેરા ખાડી ૧૪, ૨૩ વળા ૫૦, ૮૧, ૩૫૭, ૩૭૦, ૪૬૦ વંથળી ૨૦, ૩૩૧, ૩૪૫, ૩૪૭, ૩૪૮, ૩૫૧, ૩૬૦, ૩૬૪, ૩૭૦, ૪૧૪, ૪૫ . વંદ-ખરી ૩૨૫ . . વંશકટ ૩૨૫ વંશટિકા ૩૨૫ વાકળ ૧૮ “વાકયપદીય’ ૪૪૩ વાગડ ૫, ૧૪, ૨૨, ૨૭, ૨૫૩, ૨૬૭, ૨૬૪, ૨૨,.૩૦૭, ૩૬૫, ૩૭૪, ૪૩૪ વાગરા ૩૯૬ વાભટ ૩૪૩ વાભટ, વૃદ્ધ ૨૭૭ “વાટાલંકાર ૨૭૭ વાઘરા ૩૭૮ વાઘેશ્વરી મંદિર ૨૮૫, ૩૩૧ વાઘડિયા ૧૪, ૩૮૩ , વાજસનેયી યજુસંહિતા' ૪૧૪, ૪૫૩ વાટધાન ૨૬૩ વાટપદ્રક વિષય ૩૯૪, ૨૫ : Page #625 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસન પૂર્વભૂમિકા વાડજ ૩૨૩, ૩૮૦ વાર્ણય ૪૫૮ વાડવનગર ૩૮૦ વાલક્ક ૩૫૩, ૩૫૪ વાડાસિનોર ૧૪, ૧૭, ૩૪, ૪૦, ૫૦ વલભી વાચના ૩૫ર વાડિયા ૯૩. વાલમ ૧૨ વાણિયા-પેટાજ્ઞાતિઓ ૪૬૫ વાલાક ૩૫-૩૫૫ વાતાપિ ૪૫૧ વા. શિ. આણે ૨૭૮ વાત્રક ૧૩, ૧૪, ૮૧, ૨૭૫, વાલ્મમ ૩૫૩, ૩૮૪ ૩૧૫, ૩૨૩, ૩૮૪, ૩૯૨ વાલ્હીક ૨૫૮, ૨૬૩ વાસ્યાયન ૨૫, ૨૬૮, ૨૭૪, ૪૫૮ વાસદ ૧૪, ૨૩, ૭૫, ૮૨ વાદસ્થલ ૩૭૯ વાસિષ્ઠીપુત્ર ૨૫૮, ૨૬૦ વાદિદેવસરિ ૩૪, ૧૭૯ વાસુકિનાગ ૩૩૫ વાપી ક૨૪ વાસુદેવ ૨૦૬, ૨૨૪, ૩૪૬ વામણથલી ૩૪૮ વાસુદેવ વિષ્ણુ મિરાશી ૨૬૩ વામન ર૭, ૨૮, ૨૮૯, ૩૩૬, વાહીક ૨૬૩ ૩૪૭ વાંકાનેર ૧૦, ૪૯ વામનનગર, વામનપુર ૩૩૧, ૩૪૫, વાંકી નદી ૧૬ ३४७ વાંસદા ૧૬, ૫૦, ૨૫૩, ૨૭૪ “વામન પુરાણ ૨૫૯, ૨૬૯, ૩૧૬, વાંસવાડા ૧૩, ૪૭, ૨૫૭, ૩૦૭, ૩૧૭, ૪૩૪ ૩૧૮, ૩૭૪ વામનસ્થલી ૩૪૫, ૩૪૬, ૩૪૮, ૩૬૩, વિકિલિએ ૩૨૫ ૩૭૮, ૩૭૯, ૩૮૩, ૪૧૪ વિક્રમ ૩૬૦, ૪૮૮, ૪૯૧ વાયડ ૨૩૬ વિક્રમ સંવત ૪૮૧, ૪૮૨, ૪૮૫, વાયુ ૨૮, ૨૮૯ ૪૮૭–૪૯૦, ૪૦-૪૯૪, “વાયુપુરાણ ૨૫૫, ૨૫૯, ૨૬૫, ૨૬૭, ४५७ ૨૬૯, ૨૭, ૨૮૪, ૩૧૮, વિક્રમાદિત્ય ૩૭૪, ૩૯૦, ૩૯૨, ૩૧૯, ૪૩૪, ૪૫ર ૪૮૭, ૪૮૮ વારણુંવત ૨૭ વિક્રમાંકદેવચરિત’ ૨૮૧ વારાણસી ૩૨૭, ૩૫૪ “વિચારશ્રેણી ૪૯૨ વાર્તધી ૭૧૫, ૩૧૮, ૩૨૧ વિજય ૩૮૬ વાર્બધી ૨૧ વિજયનગર ૮, ૫૦ વાશી--સામતસંગમતીર્થ ૩૨૧ વિજ્યપુર ૪૦૦, ૪૦૧ Page #626 -------------------------------------------------------------------------- ________________ શખસુચિ [૫૯૮ વિજયરાજ ૩૦૩, ૩૯૭, ૪૦૦ “વિવિધતીર્થકલ્પ' ૨૮૫, ૨૮૬, રહે. વિજયસાગર ૨૨ ૨૯૨, ૩૧૬, ૩૨૩, ૩૨૫, વિજયસિંહરિચરિત' ૩૪૩, ૩૬૬, ૩૨૭, ૩૩૫, ૩૩૬, ૩૩૮, ૩૪૦, ૩૪૩, ૩૪૬, ૩૪૮, વિજયસેન ૪૪૧ , ૩૪૯. ૩૫ર-૩૫૭, ૩૬૭, વિજયાનંદ ૩૬૦ ૩૭૨–૩૭૪, ૩૭૬, ૩૭૮, વિજાપુર ૬૯, ૨, ૪૦૦ ૩૮૧, ૩૮૫, ૩૮૭, ૩૮૯, વિજજ રાણક ૪૦૧ ૩૯૧ વિજલદેવ ૪૦૦, ૪૦૧ વિવિયન દ સેન્ટ માટે ૭૦ : વિઠ્ઠલ બાલાજી ૫૦૧ વિશાખાપટ્ટનમ ૧૧૭, વિતસ્તા ૩૧૯ વિશેષાવશ્યકભાષ્ય” ૫૦૦ વિદર્ભ ૨૨૪, ૨૨૬, ૩૧૯ વિશ્વગર્ભ ૨૩૪ વિદર્ભરાજ ૩૧૯ વિશ્વનાથ ૨૭૭ , વિદર્ભ ૩૧૯ વિશ્વમાલા ૨૮૯ વિદારુણ ૯૨ વિશ્વસિહ ૪૪૧ વિદુર ૩૫૩ વિશ્વસેન ૪૪૧ વિદ્યાપુર ૨૬૩ વિશ્વામિત્ર ૨૭, ૨૨૧,૨૩૦, ૩૧૪, વિઘુપુર ૪૦૩ ૩૨૦ વિનયચંદ્ર ૭૮૭, ૪૦૨ વિશ્વામિત્રા : ૧૪, ૨૦૯, ૦૨૨વિનશન ૨૬8. વિશ્વામિત્રી | વિનશન-કુરુક્ષેત્ર ૩૧૩ વિષ્ણુ ૩૮૨ વિન્સેન્ટ સ્મિથ ૪૪૮ વિષ્ણુગયા ૨૪૦ વિમલગિરિ ૩૩૬ વિષ્ણુગુપ્ત ૨૫૮ વિમલગુપ્ત વિહાર ૩૬૪ “વિષ્ણુપુરાણ ૨૧૬, ૨૩૭, ૨૫૯, વિમલનાથ ૨૫૫ ૨૬૫, ૨૮૭, ૩૨૯, વિમલમંત્રી ૩૭૧ ૩૩૭, ૪ વિમલાદિ ૩૫૪ વિષ્ણુપ્રયાગ ૨૪૦ વિરાટ ૨૬૨ વિસનગર ૪૬૪ વિરાધ ૨૯૪ વિસાવાડા ૨૪૫, ૨૮૭, ૩૩ વિલાસિની ૨૮૫, ૨૪ વિંદ ૨૬૬ Page #627 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ . ઇતિહાસની પૂર્વભૂમિકા વિંધ્ય ૬, ૭, ૧૩, ૧૩, ૨૫૩, ૨૬૭, વૃદ્ધનગર ૩૭૦ ૨૭૪, ૨૭૬, ૨૮૩, ૨૮૮, વૃદ્ધવાદિસૂરિ ૩૪૩ ૨૮૯, ૭૧૬, ૩૧૯, ૨૨૨, વૃદ્ધિનગર ૩૩૨ ૪૩૪ વૃષ્ણિ રર૪, ૨૨૬, ૨૮-૩૦, વીજાપુર–વિજાપુર પત્તન ૩૨ ૩, ૪૦૩ ૨૫૬ વિી. બી. આઠવલે ૨૪૦, ૩૪૦ : વૃષ્ણિ-અંધકે ૨૩૧, ૨૪૦ વીમ કેફીસીસ ૪૭૪ “વૃષ્ણિદશા” ૨૨૪, ૨૯૨ વીરદામા ૪૪૧ વેકમષ્ઠલ ૨૭૨ વિરધવલ ક૨૦, ૩૩૫, ૩૪૭, ૩૪૮, વેકમી ૩૨૨ ૩૬૬, ૩૮૧, ૩૮૨, ૩૮૭- વેટેલિન ૧૪૬ ૩૮૯, ૨૯૧ - વેડ્રોઈડ ૧૪૬ વિરના શેઠ ૩૪૩ વેણું ૨૬૫, ૨૮૯ વિરનારાયણપ્રાસાદ ૪૨૧ વેણાસા ૩૧૮ વીરનિર્વાણુ સંવત ૪૯૨, ૪૯૩ વેણું ૨૮૭, ૨૪૧ વીરપુર ૫૦, ૭૫૭ વેણુમંત ૨૩૮ વિરમ ૩૬૩, ૩૭૬, ૩૮૭ વેણુમાન ૨૮, ૨૮૭ વિરમગામ ૧૬, ૨૬૧, ૩૭૫, ૩૭૬, વેણુ-વેશ્યા ૩૧૮, ૩૧૯ : ૪૩૯ વેત્રવતી ૩૨૧, ૩૯૨ વિરમેશ્વર ૩૭૬ વેદગર્ભ રાશિ ૩૭૫ વિરવર્મતટાવહ ૩૨૫ વેદભવન ૩૩૨, ૩૩૩ વીરસેન ૨૬૨ વેરાવળ ૨૬, ૨૮, ૩૫, ૯૭, ૧૦૬, વીરસવામી ૭૭૨ ૩૪૯, ૪૪૪, ૪૮૨, ૪૩ વિસલદેવ ર૭૬, ૩૬૦, ૩૬૩, વેંગી ૪૫૧, ૪૫૮ ૩૬૬, ૩૭૧, ૩૭૫-૩૭૭, વૈજયંતીકેશ ૪૪૪ ૩૭૯, ૩૮૬, ૭૮૭, ૩૯૪, વૈડૂર્ય ૩૧૬, ૩૧૯, ૩૨૨ વૈદર્ભ ૨૨૭ વીસલ પંડિત ૩૪૮ વૈદિકી સરસ્વતી ૩૧૪, ૩૧૫, ૩૨૩ વૃક ૨૮૩ વૈદ્યનાથપ્રશસ્તિ ૩૯૪, ૪૦૩ વૃત્ર ૩૨૧ વૈદ્યનાથ મહાદેવ ૩૯૪, ૪૦૩ ઘaધી ' ૩૨૧ વૈચમક ર૭૧ હકિટ : ૩૯૬ વૈરસિંહ ૬૬ ४०३ Page #628 -------------------------------------------------------------------------- ________________ વૈવસ્વત ૨૫૫, ૪૩૨ વૈશ્વામિત્રી નદી ૩૯૩, ૩૯૫ વાકળા ૧૭૭ વૉટસ ૨૦૧ વેનેાનસ ૪૭૪, ૪૮૮ વૌઠા ૧૩, ૩૨૧ ‘વ્યાકરણ-મહાભાષ્ય’૨૫ર વ્યાસ વ્રતની વ્હીલર ૨૬૪, ૩૯૯, ૪૦૦, ૪૬૩ ૩૨૧ ૧૫૪ શબ્દસૂચિ શક સંવત ૪૭૪, ૪૨૦, ૪૮૧ શકારિ વિક્રમાદિત્ય ૪૮૮ શકુનિકા વિહાર ૩૨૭, ૩૩૬, ૩૪૨, ૩૪૩ - શક્તિદેવી ૪૬ ૦ શતનું ૩૨૩ શતધન્વા ૨૨૭, ૨૩૦ શત્રુંજય ૨૯૧, ૩૩૬, ૩૫૪-૩૫૬, ૩૬૫, ૩૦૩, ૩૮૧ શતલ બાગ ૧૫૧ શખર ૨૭૦, ૪૩૪ શર્ભ’ગ ૨૯૪ શરભ’ગાશ્રમ ૨૩, ૨૯૪ શર્યાતિ ૨૦૩, ૨૦૯, ૨૫૫, ૨૫૬, ૪૩૨, ૪૩૩ ‘શલ્યપર્વ' ૨૬૩, ૩૩૪, ૩૨૭, ૩૨૯ બિંદુ ૨૨૪ શહેરિયા ૪૫૮ શકર ૪૫૫ શ કરગણુ ૩૯૫ શ'કરાચાય ૨૪૧, ૩૩૮ શંખ ૩૪૩, ૩૮૯ શંખકૂપ, શંખપુર ૩૭૩ શ'ખેશ્વર, શુ'ખેસર ૩૭૨, ૩૭૩, ૩૦૫ શખાદ્વાર ૨૫, ૩૪૦, ૨૪૨, ૩૩૮ શંભુપ્રસાદ હ. દેશાઈ ૩૩૫, ૩૬૧ શાકલ ૩૩૯ શાણ્ડિલ્ય ૪૫૮ શાતવાહન ૩૨૧ શામશાસ્ત્રી ૫૦૧ શામળાજી ૩૩૫, ૩૭૫ શારદાપીઠ ૩૩૮ શાર્ક રાક્ષિ ૪૫૩ શાર્યાત ૪૮-અ, ૨૦૪, ૨૦૫, ૨૩૬, ૩૩૭, ૪૩૨, ૪૩૩ શાલિવાહન ૪૬૦, ૪૯૭ શાવ [ ૬૦૧ ૨૨૮, ૨૩૬, ૨૪૦, ૨૫૪, ૨૫૬ શાવદેશ ૨૧૩ શાહ પૂનઃ ૩૪૬ શાંખાયન ૨૦૮ શાંડિલ્ય ૪૫૩ શાંતિ' ૨૮૮ શાંતિલ ૩૯૫ શાંતિસાગરસૂરિ ૨૯૨ શાંતિસૂરિ ૩૬ ‘શિક્ષા’ શિખિ ૨૩૫૮ ૩૮૫ શિનખટક ૩૬૪ શિયાણકાટ ૩૩૯ શિરવાણિયા ૩૪ Page #629 -------------------------------------------------------------------------- ________________ F°૨ ] શિાહી શિયા શિલાહાર ૪૦૧, ૪૦૧ શિવ ઇતિહાસની પૂર્વ ભૂમિકા ૩૩, ૪૦, ૩૦૭ ૨૮૯ ૩૩૫, ૩૮૨, ૩૯૪ શિવપદ્રક ૩૪૮ શિવપત્તન ૩૫૦ શિવભાગ પુર ૪૮- આ, ૩૯૨, ૧૯૩ શિવરાજપુર ૮, ૩૨, ૪૮–આ શિવા ૨૩૨ શિવાદ્વૈત ૩૮૧ શિવેાભેદ ૩૧૪, ૩૧૫ શિશુપાલ ૨૨૬, ૨૨૮, ૨૫૫, ૨૮૬, ૨૮૭, ૨૩૯ ૨૬ ‘શિશુપાલવધ' ૨૮૫ શિહાર ૧૧, ૩૫૩ શિદે ૪૪૭ શીલ શીલગુણસૂરિ, શીલાચા ૩૬૬, ૩૬૭, ૩૨ શીલાદિત્ય ૧લા ૫૩, ૨૭૫, ૩૫૦, ૩૫૬, ૩૬૨, ૩૬૩, ૩૭૦, ૪૫ જો ૩૬૨ ૩જો ૨૭૦, ૩૨૫, ૩૪૫, ૩૫૪-૩૫૦, ૨૨૨, ૩૮૧, ૩૮૮, ૩૯૬, ૧૦૨ ૫મા ૨૫૯, ૩૬૨, ૩૬૩, ૩૬૯ ૬ઠ્ઠો ૩૫, ૩૯૧, ૩૯૨ ૭મા ૩૮૬, ૪૬૦, ૪૮૧ શીલાદિત્ય વિહાર ૩૦૧ શીલાંદેવ ૩૫૪, ૩૭૨ શુક્તિમાન ૨૮૮ શુકલતીર્થં ૧૫, ૨૪, ૩૮૩ શુલિક ૪૫૨ શુગ ૨૦૨ દ્રાભીર ૨૬૩–૨૬૫ २५२ ૨૨૫, ૨૬૫, ૨૦૧ શૂરસેન ૨૨૪ શરાભીર ૨૫૮, ૨૬૩, ૨૬૪, ૩૪૦ શૂર્પણખા ૨૯૪ શર્પારક શેઢી શેણુવી શેત્રુજી શેરથા ૨૫૭, ૨૯૩, ૨૯૪ ૧૩, ૩૨૧ ૪૩૭ ૧૧, ૧૨, ૩૫૫ ૧૭ શેષાવન ૧૦ શૈનેય શૈલક ૩૪૧ શૈલકપુર ૩૪૫ શૈથુનાગ ૨૦૧ २३० શાણુ ૨૧૧, ૩૧૭ શાણિતપુર ૨૨૯ શાર્પાર્ગ ૩૧૮ શૌરિપુર ૩૫૪ શૌરિયપુર ૨૩૨ શ્યામસરાવર ૩૩૫ શ્રદ્દિકા ૩૯૩ શ્રાવકાચાર’૪૯૨ શ્રાવસ્તી ૨૦૨ શ્રાવાયણ ૪૫૩ શ્રીહોત્ર ૩૪૨, ૩૬૮ Page #630 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ શ્રીધર ૩૪૯ શ્રીનગર ૨૪૦ શ્રીનાથગઢ ૭૪, ૮૦, ૮, ૯, ૧૦૩, ૧૦૫, ૧૦૭ શ્રીપતિ ૨૭૦ શ્રીપાદ કૃષ્ણ બેલવેલકર ૨૬૪ શ્રીપાલકવિ ૩૬૮ શ્રીમાલ ર૭૫, ૪૬૨ શ્રીમાલનગર ૩૭૧ શ્રીમાલપુર ૩૫૨, ૩૭૨, ૩૮૧ શ્રીસ્થલ ૩૩૬, ૩૬૮, ૩૬૯ શ્રેયસ ૩૫૪ શ્રૌતસૂત્રો' ૨૭૮ શ્યાશ્રય શીલાદિત્ય ૨૯૮-૪૦૦ ફક ૨૨૫ શ્વ ૪૮, ૪૮-અ, ૨૫૩, ૨૫૪, ૨૬૭, ૨૭૨, ૩૨૦ શ્વભ્રવતી ૨૭૨, ૩૧૫, ૩૧૮, ૩૨૦, ૩૨૧ પડીર દેશ ૨૭૨ સકલદીપ ૩૩૯ સગતિપ ૪૦૧ સગમતી ૭૧૭ સચીન ૨૫, ૫૦ સજોદ ૪૬૪ સતલજ ૨૬૪ સતિયાદેવ ૯ સત્યક ૨૨૫ સત્યદામાં ૪૪૧ સત્યપુર ૫૧, ૨૮૧ સત્યપુરક૯૫ ૩૪૮ “સત્યપુરતીર્થકલ્પ ૩૬૩ સત્યપુર મંડન મહાવીર ઉત્સાહ ૩૪૮ સત્યપુર મંડલ ૨૮૦ સત્યભામા ૨૨૭ ૨૩૦ સત્યમંદિર ૩૩૨ સત્યવતી ૨૧૩, ૨૨૧ સત્યા નાગ્નજિતી રર૭ સત્રાજિત ૨૨૫-૨૨૭, ર૩૦ સવંત ૨૩૪ સનાળા ૩૫૮ સપ્તગોદાતીર્થ ૨૯૩ સપ્તગોદાવરી ૨૭૬ સપ્તદ્વીપ ૨૫૪ સપ્તર્ષિને આરો ૩૭૮ સફદરજંગ મ્યુઝિયમ ૧૨૫ “સભાપર્વ ૨૩૭, ર૩૯, ૨૫૫, ૨૬, ૨૬૫, ૨૬૬, ૨૬૮-ર૭૧, ૨૭૩, ૨૪, ૨૮૬, ૨૮૭, ૨૯૩, ૯, ૩૪૦, ૩૪૨, ૩૮૫ સમાદરા ૧૩ સમાધિ ૨૬૨ સમિત આર્ય ૨૬૫ સમી ૩૭૩ સમુદ્રવિજય ૨૩૨, ૨૬૧ સરકાર, . ૧૪૪–૧૪૮ સરખેજ ૩૬૮ સરસ્વતી ૪, ૭, ૧૨,૪૮-અ, ૧૯૦, ૨૩૧, ૨૪, ૨૫૬, ૨૫૭, ૨૬૩-૨૬૫, ૨૯૦, ૩૧૩૧૮, ૩૨૦, ૩૨૧, ૩૨૩, ૩૨૯, ૧૦૦, ૪૦૪ Page #631 -------------------------------------------------------------------------- ________________ }°૪ ] સરસ્વતી—અરુણા સંગમ ૩૧૪ ‘સરસ્વતીક’ઠાભરણુ’ ૨૦૬, ૨૭, ૨૮૧ ‘સરસ્વતીપુરાણુ’ ૩૧૫ સરસ્વતીસાગરસંગમ ૰૧૪, ૩૧૫, ૩૨૭, ૩૨૯ ૩૮૧ ઇતિહાસની પૂર્વ ભૂમિકા સંપ્રતિ સયાન સવ`દેવ સલાયા ૨૫ સસાઈ ૨૦ સહજિંગ ૪૬૧, ૪૯૧ સહજિંગેશ્વર ૪૬૧ સહદેવ ૨૫૭, ૨૬, ૨૬૯, ૨૭૩, ૩૪૨ સહસ્રલિંગસર ૩૧૬, ૩૧૮ સહસ્રામવન ૨૯૨ સહસ્ત્રાર્જુન }} સઘગિરિ—સહ્યાદ્રિ ૬, ૯, ૧૬, ૪૧, ૨૬૮, ૨૮૮, ૨૮૯ સ`ખર્–સખપુર ૩૭૩ સખેડા ૧૪, ૧૬, ૧૮, ૩૩, ૧૮/આ, ૫૦, ૩૮૧, ૩૯૪, ૩૯૫ સંગપુરી ૩૫૩ સંગમખેટક ૪૮/આ, ૩૯૪ સંગમસિંહ ૨૬૭, ૩૪૨, ૪૮૩ સધામા ૪૪૧ સંધવી ૪૨ સજય - ૨૫૪ સંજાણુ–સ’જાન ૩૫૩, ૪૦૦, ૪૦૧, ૪૫૯ સ'તરામપુર ૧૭ ૨૧ ૪૧ સયાનપત્તન ૪૦૧ સયાનમલ ૪૦૧ ૧૧ સાકરલા સાખડ ૩૬૭ સાગરાપ ૨૬૬, ૩૩૯ સાઠોદ ૪૬૪ સાણંદ ૩૩૩ સાણા ૧૧, ૩૩૫ સાતપૂડા ૮, ૧૪, ૧૬, ૪૧, ૨૦૪, ૨૦૯, ૨૨૮, ૨૮૯, ૩૨૨, ૪૪૩ સાત્યકિ ૨૨૯-૨૩૧ સાવ્રત ૨૨૪, ૨૩૧ સાદાલિયા ૬૯ સાધી ૩૯૩ સાનદીયા ૩૩૩ સાબરકાંઠા ૮, ૧૭, ૩૩, ૩૪, ૩૮, ૪, ૪, ૪૫, ૪૮, ૧૧૦, ૧૬૨, ૨૫૩, ૨૭૨, ૨૭૪, ૩૨૦, ૩૨૧, ૩૩૩૩૩૫, ૩૭૪, ૩૮૪, ૪૩૪ સાબરમતી ૧૨, ૧૩, ૧૪, ૨૩, ૨૪, ૨૯, ૪૪, ૬-૭૧, ૭૪૭૭, ૭૯, ૮૧, ૮૪, ૯૩, ૧૦૦=૧૦૨, ૧૦૫, ૧૦૯, ૧૯૦, ૨૧૧, ૨૭૨, ૨૭૩, ૩૧૪, ૩૨૦-૩૨૩, ૩૭૭, ૩૮૦ સાભ્રમતી ૩૨૦, ૩૨૩ Page #632 -------------------------------------------------------------------------- ________________ સદસૃષ્ટિ' [ ૬૫ સાભ્રમતી–માહાત્મ” ક૨૦, ૩ર૧, ૩૩૩, ૩૮૦ સામવેદ ૪૫૩, ૪૫૮ સામંતસિંહ ૩૬૭, ૩૭૬ સામેત્રા ૪૪૭ સામેર ૩૬૨ સાયલા ૫૦ સારણ ૨૨, ૨૩૦ સારસ ૨૩૪ સારસ્વત ૪૮/એ, પ૧, ૨૬૮, ૨૭૩ સારસ્વત મંડલ ૨૮૦, ૨૮૧, સારંગદેવ વાઘેલા ૨૭૨, ૩૨૬, ૩૪૭, ૩૪૯, ૩૬૦, ૩૬૬, '૩૭૭ સાર્ગોન ૧૫૭, ૧૬૧ સાર્ગોનિડ ૧૫૫ સાલિગલસહિકા પ્રાસાદ ૩૮૯ સાલેરમુલેર ૯ સાવ ર૭૦, ૨૭૪ સાવનો ટીંબો ૨૯૦ “સાહિત્યદર્પણ ૨૭૭ સાહંજ ૨૬૬ સગણું ૩૪૮ સાચાર ૨૮૧ સાંબ ૨૨૬, ૨૩૦, ૨૯૨ સબકા ૩૭૪ સાંભર ૪૭ સિકંદર ૩૬ સિક્કા ૨૫, ૨૮ સિક્તા ૨૮૫, ૩૨૪, ૩૨૫ સિથિયા ૨૬૫ સિદ્ધફૂટ ૨૯૧ સિદ્ધપુર ૧૨, ૮૨, ૩૪-૩૧૬, ૩૩૬, ૩૬૮, ૩૬૯, ૪૦, ૪૬૧, ४६४ સિદ્ધરાજ જયસિંહ ૨૫૯, ૨૭૧, ૨૮૧, ૨૮૨, ૩૧૬, ૩૨૦, ૩૨૬, ૩૫૦, ૩૫૫, ૩૬૨, ૩૬૫, ૨૬૮, ૩૬૯, ૩૭૮, ૩૭૯, ૩૮૨, ૩૮૮, ૩૯૨, ૪૬૪ : સિદ્ધસેન દિવાકર ૩૭૨, ૩૭૪ સિદ્ધિક્ષેત્ર ૩૩૬ સિદ્ધિગિરિ ૩૩૬ સિમલા ૩૧૩ સિયાલક ૧૪૮, ૧૪૯ સિરમુર ૩૧૩ ' સિરાવાતાનક ૩૬૪ સિરાષ્ટ્ર ૩૫૦ સિલેન ૮૯, ૪૩ સિહોડા ૩૮૭ સિહોર ૩૭૬, ૩૨૩, ૩૫૫, ૪૬૧, સિંગનપલ્લી ૧૮૨ | સિંધ ૩, ૪, ૫, ૫,૯૨, ૧૦૨, ૧૦૫, ૧૦૬, ૧૩૪, ૧૪૮, ૨૫૩, ૨૫૮, ૨૫, ૨૭૦, ૨૭૭, ૨૭૮, ૪૩૧, ૪૫૬, ૪૫૯, ૪૮૦ સિંધલ ૩૮૧ સિંધુ ૪, ૫, ૬, ૪,૪૮, ૯૦, ૯૫, ૧૦૪, ૧૧૩, ૧૧૮, Page #633 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની પૂર્વભૂમિકા ૧૪૮ ૧૧૯, ૧૨૫, ૧૨૬, ૧૨૯- સિંહ સંવત ૪૯૦-૪૯૩ ૧૧, ૧૩૫, ૧૩૬, ૧૩૯, સિંહાદિત્ય ૩૬૧ ૧૪૯, ૧૫૧, ૧૫૩, ૧૫૪, સીતા ૨૫૮, ૨૬૩, ૨૮, ૨૯૩, ૧૬૧-૧૫, ૧૬૭, ૧૭૧, ૧૭૨, ૧૦૪-૧૮૧, ૧૩- . સીયક ૩૭૧, ૩૭૪, ૩૮૪, ૪૬૧ ૧૮૬, ૧૯૭, ૧૯૪, ૨૫૩, સીરિયા ૧૬૨, ૨૬૯ ૨૫૬, ૨૫૮, ૨૩, ૨૬૫, સીંહાડ ૩૧૮ ૨૬૮, ૨૭૦, ૨૭૨, ૨૭૫, સુઅર ૨૬૨ ૨૭૭, ૨૮૫, ૩૧૫, ૩૧૭, સુઅરિ ૨૬૨ ૩૨૩, ૩૨૯, ૩૩૧, ૩૩૨, સુકન્યા ૨૫૫ ૩૬૯, ૩૦, ૪૮ સુકભાદર ૩૮૪ –ખીણ ૧૦૩, ૧૦૪, ૧૦૭, ૧૪૭, સુગ્રીવ ૨૫૮, ૨૬૭, ૨૮, ૨૯૦ સુજનીપુર ૧૯૦ – તીર્થ ૧૩, ૧૪ સુતીક્ષણ ૨૯૪ –ીપ ૨૭૦ સુત્રાપાડા ૨૬ –દેશ ૪૪૫ સુદત્તા શૈલ્યા ૨૨૭ –નગરો ૧૧૦, ૧૧૫ સુદર્શન ૨૮૪, ૩૨૪ –મુદ્રા ૧૬૦ સુદર્શન તાક ૩૫ ––સંસ્કૃતિ ૪૩૦, ૪૩૧ સુદાણું ૨૭૩ સિંધુસમુદ્રસંગમતીર્થ કર૯, ૩૦ સુનર્મદ ૩૧૬ સિંધુરાજ ૨૮૬ સુનીતિકુમાર ચેટરજી, ડે. ૪૦૧ સિંધવ ર૭૦ સુપ્રભા ૨૩૪ સિંહ ૩૬, ૪૯૧ સુબત ૪૦૧ સિંહણુ નદી ૨૦ સુબારા ૨૭૭ સિંહપલિકા ૩૮૭ સુભગા સિંહપુર ૨૭૫, ૩૨૦, ૩૩૬, ૩૫૩- સુભદ્રા ૨૨૯, ૨૪૧, ૨૮૬, ૨૮૭, ૩૫૫, ૪૫૩ ૩૨૬, ૩૩૭ સિંહપુરી ૩૫૪ સુભાક્ષ ૨૩૪ સિંહબાહુ ૩૫૫ સુમતિસ્વામી ૩૨૬ સિંહલ-સંસ્કૃતિ ૩૫૫ સુમેર ૧૩૭, ૧૫૫, ૧૬૧ સિંહવિક્રમ ૪૧ સુમેરી ૧૬૨ ૩૮૫ Page #634 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૃષિ [ , સુમંત્ર ૨૫૮ સુરેન્દ્રનગર ૪૬, ૪૯, ૨, ૩૬૩ સુરકોટડા ૧૦૬ સુરેલી ૩૯૨ સુરઠ ૪૮-અ, ૨૫૮, ૨૬૦-૨૬૨ સુ-લચ ૨૬૧ સુરા ૪૦૨ સુલતાનપુર ૧૮૪ સુરત ૯, ૧૩, ૩૩, ૪૧, ૪૬, સુલથિક ૨૬૨ ૪૮-અ, ૪૯-૫૧, ૮૨, સુલવાડ ૪૭, ૨૮૨ ૩૧૯, ૨૯૭–૪૦૦, ૪પ૭, સુલેમાન ૪૭, ૨૮૨ ૪૯૫ સુવણરેહા ૩૨૫ સુરથ ૨૬૨ સુવર્ણમંજરી ૩૫૮, ૩૫૯ “સુરત્સવ ૨૮૨ સુવર્ણરેખા ૩૨૪, ૩૨૫, ૩૪૫, સુરપાણ ૧૫ ૩૪૬ સુરપાણેશ્વર ૧૫ . સુવર્ણવર્ષ કર્કરાજ ૯૦ સુરપ્રિય ૨૯૨ સુવર્ણસિક્તા ૨૮૪, ૨૪ સુરાષ્ટ્ર ૪૮-અ, ૪૮–આ, ૨૫૩- સુવિશાખ ૪૪૦ ૨૫૭, ૨૫-૨૨, ૨૫- સુશીલા માદ્રી ર૨૭ ૨૬૮, ૨૭૦, ૨૭-૨૭૪, સુષેણ ૨૩૪, ૨૯૦ ૨૭૬, ૨૮૪૨૮૫, ૨૯૦, સુંદ ૨૮૯ ૨૯૨, ૩૧૪, ૩૨૭, ૩૪૦, “સૂત્રકૃતાંગચૂર્ણિ” ૨૬૧ ૩૪૧, ૩૪૪, ૩૪૫, ૫૦, “સૂત્રકૃતાંગ સૂત્ર ૩૪૫, ૩૫૪, ૭૨ ૩૫, ૩૫૬, ૩૫૮, ૪૨, સૂનલ ૨૮૫ ૪૪૯, ૪૫૪, ૪૮૨ સમલેશ્વર ૩૭૬ સુરાષ્ટ્રક ૨૬૮ સૂર્ય દેવ ૨૨૬ સુરાષ્ટ્રપુર ૨૬૨ સૂર્યપાલિકા ૩૯૨ સુરાષ્ટ્ર મંડલ ૨૫૯, ૨૬૦, ૧૪૭, " સૂર્યાપુર ૪૮–આ, ૩૨૫, ૩૯૨ ૩૬૦ સૂર્યાપુર વિષય ૦૯૨ સુરાષ્ટ્રા ૨૫૯, ૨૦, ૨૬૨, ૨૬૩, સંથ ૪૭, ૫૦ ૪૮ ૨ સેગમતી ૩૧૭ સુરાષ્ટ્રીન ૨૬૫ સેજક ૪૬૦, ૪૬૧ સુરિઅસ ૪૩૪ સેટિકા ૩૨૧, ૩૮૭ સુરિલા ૪૦૦ સેટી ૨૧ - સુરૂપ ૩૬૮ સેડી, સેઢી ૩૨૧ , Page #635 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] ઇતિહાસની પૂર્વભૂમિકા સોમેશ્વર પાન ૩૩૮, ૩૪, ૩૫૭ સોમેસસ ૩૪૯ સોરઠ ૧૦, ૩૪, ૩૫, ૪૮-અ, ૪૯, ૫૧, ૨૫-૨૬૧, ૨૬૭, ૩૨૯, ૩૪૮, ૩૫૦, ૩૬૪, ૩૭૦, ૩૭૮, ૪૯૦, સેરીસક, સેરીસય, ૩૭૫ સેલ્યુકસ ૨૬૯ સેવાલિયા ૧૮ સેસાવન ૨૯૨ સને ૨૨૪ સૈમૂર ૨૭૭ સૈયદ ૩૪૩ સેયિન ૪૫૨ સેઢળી–વાવ ૩૪૭, ૩૫૦ સેનગઢ ૯, ૧૫, ૩૩ સેનપુર ૩૫૮ સેનરેખ ક૨૪, ૩૨૫, ૩૪૬ સોનવડિયા ૩૫૯ સોપારા ૨૭૭, ૨૭૮, ૨૯૩, ૪૪૦ સોફી એરહાર્ડ ૮૯ સેમ ૩૨૦ સોમચંદ્ર ૩૮૯ સમજી ઋષિ ૩૭૮ એમનાથ ૫૧, ૨૪૦, ૨૮૫, ૩૭૮, ૩૮૩ સેમિનાથ પાટણ ૩૪૯, ૩૫૦, ૩૮૨, ૪૩૯, ૪૬૪ સેમપ્રભ ૨૮૨ સમભટ્ટ ૫૭ સેમરાજ ૩૪, ૪૯૯ સોમલબ્ધિ ૩૦૯ સામાયિ ૩૪૮ સેમેશ્વર ૨૫, ૨૮૨, ૨૮૫, ૩૧૪, ૩૧૬, ૩૨૭, ૩૪૯, ૫૦, ૩૫૮, ૩૮૧, ૨૮૨, ૩૯૧, ૪૨૧ . સોલી ૪૦૦ સૌન્દાન ૪૫૮ સૌપ્તિકપર્વ ૨૩૭, ૩૩૭ સૌભ ૨૩૬ સૌભનગર ૨૨૮ સૌરાષ્ટ્ર ૩, ૪, ૬, ૯, ૧૧, ૧૯, ૨૮, ૩૦, ૩૨-૩૫, ૩૯૪૨, ૪૫, ૪૬, ૪૮, ૪૮અ, ૪, ૫, ૫૩, ૭૦૭૨, ૭૪, ૭૮-૮૧, ૯૦, ૯૨, ૯૭, ૧૦૧-૧૦૩, ૧૦૫–૧૦૭, ૧૧૦, ૧૩૧, ૧૪૮, ૧૪૯, ૧૫૪, ૧૧, ૧૬૪, ૧૬૭, ૧૭૨, ૧૭૫, ૧૭૯, ૧૮૨, ૧૮૩, ૧૮, ૧૮૯, ૧૯૧, ૧૯૨, ૨૦૪, ૨૨૪, ૨૫૧, ૨૫-૨૬૧, ૨૬૮, ૨૭૯, ૨૮૪, ૨૯૦, ૩૨૫, ૩૨૬, ૩૩૪, ૩૬૯, ૪૫૨, ૪૫૩, ૪૬૦. સૌરાષ્ટ્રિકા નારી ૨૫૮ સૈવીર ૪૮, ૨૫૩, ૨૫૮, ૨૬૨, ૨૬૭, ૨૬૫, ૨૬૭, ૨૬૮ કસ્માદિત્ય ૨૯૦ Page #636 -------------------------------------------------------------------------- ________________ [૧૦૯ હરાવ ૩૨૨, ૩૩૪ હરપ્રસાદ શાસ્ત્રી : ૨૮૯ , હરપાલ ૪૬૦ હરસિદ્ધ માતા ૩૪૯ , હરસેલ ક૭૪, ૩૮૪, ૪૦૨, ૪૫૬, - ૪૬૪ સ્કંદગુપ્ત ૨૫૯, ૨૮૭, ૩૨૪, ૪૭૯ સ્કંદપુર ૩૭૧ સ્કંદપુરાણું ૨૪૨, ૨૬૭, ૨૭૦, ૨૭૬, ૨૮૩, ૨૮૫, ૨૮૭, ૨૯૦, ૩૧૫, ૩૧૬, ૩૧૯, ૨૨°, ૩૨૨, ૩૨૩, ૩૨૬, ૩૩૦, ૩૩૨-૩૩૫, ૩૪૨, ૩૪૫, ૩૪૭, ૩૬૪, ૩૬૯, ૩૭૧, ૩૭૨, ૩૭૫, ૩૮૦, ૩૮૫, ૩૮૮, ૩૯૧, ૩૯૪, ૪૦૪ સ્ટિવન્સન ૩૬૦ સ્ટીફન, લોર્ડ ૫૦૫ સ્તંભતીર્થ ૩૩૩, ૩૩૬, ૩૪૪, ૩૮૭–૩૯૧, ૩૯૪, ૪૦૩, ૪૬૩ સ્તંભન ૩૨૧, ૩૮૭ રતંભનક ૩૩૬, ૩૪૮, ૩૮૭, ૦૯૪, ૪૦૩ તંભપુર ૩૮૮, ૩૯૦ સ્તંભેશ્વર ૩૩૩, ૩૮૮ બો ૨૬૧, ૩૪૩ સ્થાપરપલિકા ૩૯૭ સ્થિરમતિ ૫ર સ્યમંતક ૨૨૬, ૨૨૭ રિવઝર્લેન્ડ ૪૯૬ હજીરા ૨૫. હડપ્પા ૧૧૮, ૧૨૧, ૧૨૪, ૧૨૬, ૧૨૯- ૩૧, ૧૩૪, ૧૩૭, ૧૩૮, ૧૪૩, ૧૪૮, ૧૫૧, ૨૫૧, ૪૩૧, ૪૩૨ હડાળા ૩૮૩ છે : હનુમાન ૪૪૬ " " હમ્મીર ૩૭૪, ૩૭૮ હમ્મીરમદમર્દન’ ૩૧૫, ૩૩Y હરાસણી ૩૫૫ હરાહ ૪૫ર હરિજન આશ્રય ૨૦, ૩ર૩ હરિણું ૩૧૫, ૩૨૨ હરિણી-સરસ્વતી સંગમ ૩૨૭. હરિત ૨૩૪ હરિપ્રસાદ શાસ્ત્રી ૫૨, ૫, ૬૮, ૨૪૨, ૨૬૭, ૨૬૭, ૨૬૯, ૨૯૧, ૩૪૭, ૩૫૧ ૩૫૮, ૩૫૯, ૩૬૬, ૩૨૩, ૩૬૪, ૩૯૫, ૩૯-૪૦૧, ૪૪૫ હરિભદ્રસૂરિ ૨૫૨, ૩૭૧, ૩બ્દ “હરિવંશ ૧૯૫, ૨૦૩, ૨૨૩, ૨૩૭, ૨૩૮, ૨૫૧, ૨૫૫, ૨૫૬, ૨૬૧, ૨૬૬, ૨૬૭, ૨૮૬, ૨૮૭, ૨૯૦, ૨૯૧, ૩૨૯, ૨૪૦૩૪, ૩૬, ૪૩૨, ૪૪૨, ૪૫, ૪૯૨, ૫૦૦ હરિશ્ચંદ્ર ૪૫છ હરિષણ ૨૭૫, ૩૬૨, ૪૮૯ હરિસઉલ ૩૭૪ હરિહર ૩૫૦, ૩૮૧ હર્નલ - ૪૪૮ , હજ ૪૬૪ હર્યાશ્વ ૨૩૩, ૨૫૫, ૨૬૬, ૩૪૪ હર્ષ ૩૮૧, ૪૮૭ હર્ષચરિત ૨૭૫, ૨૭૯, ૪૪૭, ૪૪૯ Page #637 -------------------------------------------------------------------------- ________________ [૧૧૦ ઈતિહાસની પૂર્વભૂમિકા હર્ષપદ્ર, હર્ષ પુર ૩૭૪ ૮૦, ૪૨ હિડિંબા ૩૧૫ હર્ષવર્ધન ર૭૯, ૪૮૧ હિરાઈત ૧૫૦ હલ્વર ૧૯૧ હિપેટસ ૧૪૭ હસમુખ ધી. સાંકળિયા, ડે. ૯૨, ૯, હિમાવાન ૨૮૩ ૨૨૧, ૨૪૧, ૪, ૫૦, હિમાલય ૩૯, ૪૨, ૨૧૬, ૨૬, ૪૫૪, ૪૨, ૪૬૭. ૨૭૪, ૨૮૯, ૩૨૩, ૩ર૩, હસ્તવમ ૨૯૨, ૩૫૩ ૪૪૮ હસ્તપ્રાહરણ ૩૮૬ હિરણ્યપુર ૩૩૩ હસ્તિકલ્પ ૨૯૨, ૫, ૫૪ હિરણ્યમયી ૩૨૨ હસ્તિક૫પુર ૩૫ હિરણ્યા ૧૯, ૩૭૪ હસ્તિકુંડી ૨૮૧ હિસર ૧૩૯ હસ્તિનાપુર ૧૯૨, ૨૦૨, ૨૨૫, ૨૨૬, હિંદનો પ્રવાસ’ ૨૮૦ ૨૭૦, ૨૩૧, ૨૪૧ હિંમતનગર ૧૩, ૩૩ હસ્તિમતી ૩૨૦, ૩૨૧ હીરણ ૧૪, ૧૯, ૮૧, ૨, ૨૯૦, હળધરવાસ ૧૪. ૩૧૪, ૩૨૨ હળવદ ૪૬૦ હીરપુર ૮૨, ૮૩, ૮૯ હજમન ૪૦૧ હીરાનંદ શાસ્ત્રી ૨૩૯ હંસ્થલ ૨૫, ૨૮ હીરાલાલ, રા. બ. ૪૪૩ હાટકેશ્વર ૩૩ર, ૩૬૯, ૩૦૧ હીરુયાણ ૪૦૨ હાથબ ૧૦૭, ૨૯૨, ૩૫૩, ૨૯૭ હદિક ૨૨૫ હાથમતી ૧૩, ૭૨૦, ૩૨૧ હેમચંદ્ર ૨૫૨, ૨૮૨, ૩૨૩, ૩૧૭, હાથીપગા ૩૨૪ ૩૨૬, ૩૨૩, ૩૪૯, ૩૫૦, ૩૫૨, ૩૫૭, ૩૬૪, ૩૬૮, હાથીભાઈ શાત્રી ૨૩૯, ૨૪૦ ૩૬૯, ૩૦૮, ૩૭૯, ૩૮૩, હારીજ ૩૭૩, ૩૮૧ ૩૮૯, ૪૯૧ હારીત ૪૫૩ “હેમસૂરિપ્રબંધ ૩૧૬, ૩૬૩. હારીતી ૪૫૧ હેમહંસગણિ ૩૭૯ હાલાર ૪૯, ૫૦, ૪૯૦ હેરાન ૩૯૭ હાલ ૩૯૨, ૩૯૩ હેરોલ ૪૫૯, ૪૬ હાફેશ્વર ૧૫ હેજે કુતુબ ૪૨૧ હાંસોટ ૩૯૬ હેલ ૪૮૪ હિજરી સન ૪૩૯, ૪૪૪ હોશંગાબાદ ૭૨ Page #638 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાન S: ની, / ‘ક - ૧ ક-છcો અ ત ') ” . . 1 weખ ખેં, - Pોકે 7 - કે • * કે * * અમલી પપ મતે . - સંકુરુકો 8 - - માનનો * " અને 5 ગુજરાત-ભૂરચના The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line. Page #639 -------------------------------------------------------------------------- ________________ 63.12.2 TT T T TT TT TT TT T . 2121 bici : 2 2 1 અને પાકિસ્તાન બનાસ કાંઠા મિડ રાજરાત રાજ્ય લપુર મહેસાણા A&Banda? - સાબરકાંઠા Reem : m y કચ્છખ્ય અર્થ અમદાવાદ સુરેન્દ્રનગર ( અમદાવાદg પંચમહાલ સુરેનદનગર vist ૦િ એAખેડા છે કa – વડોદરા 1 જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભાવનગર અ અ ૨ ખંભાતનો ' ' સુરત સુત બી વલસાડ, જ સ : મુ દ. The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line. Page #640 -------------------------------------------------------------------------- ________________ - 1 1 - - -sy- - - - - - - - આંધ અને મધ્ય પાષાણયુગનાં સ્થળ ઓઈ વલાસ યત) | - - - - - - - - - - - - દશ્વર ' ' કચ્છનો અને fiscal મર, _ શ્ન : ૨ Baat ૪૨ પી બીટ - અનાજનો અ* / 2 દ - * * * ** . The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles.. measured, from the appropriate båse line... Page #641 -------------------------------------------------------------------------- ________________ કફ થઇ ; ખાનપા sley Jછે tu તેમ પુર . બાંદની, M કમ એ ખાન ' જ 11 અંત્ય પાષાણ યુગનાં સ્થાળ The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line. Page #642 -------------------------------------------------------------------------- ________________ સિંધુ સામ્રાજવ અને એનો દરિયાપાળો વેપાર કાસ્પિયન સમુદ્ર " આ મ* ૦ 0 1 . .. ભૂમધ્ય સમુદકે 5 185 ift:16 કાગવા 'સર કરવા સમાર - અસમાર ઈરાન 5:41 ઉર ફિઘાનિસ્તાન .'/'. કાલી બંગડકર આલમીપુરે ટૅલકા - મોહેંજો-દડો સડઝા કોલાદ, ભારત આ સમાત ! જોતો તકુગેન -દો કરાંચી છે અરબસ્તાન સોમનાઘે રંગપુરા હ હાથલ . ભકત... 4 ખુદ ખંભાતનો અખાત કરી મુંબઈ 2બી સમુદ્ર • પ્રાચીન સ્થળો અર્વાચીન શહેરો TALZA સિંધુ સાન્નાથ Fરાસુર The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line. Page #643 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનો છDયે સ્થળે | - I * અંત્વ હગીય આ હડપ્પીય - | ણા - પબ ફેરાસા હિંસલપર - સૂક્કોટડા 1 લાખાપરા રડિયા -ડાનું શરુ નવીનાળ સુજીપુર છે સાબમતી. છનો અખા * - 'મહી નદી પ્રદેશ પ દે શ કોટા ગોપ વિસઈ અડચ લોથલ ઝામ (સખાબાવળ ૨પ૦૦ બા૨ફેટે •લ્યાણપુર આટકોટ ધાિઠી કીંજ ખેડા રોજડી (શ્રીનાથ) ( મહેગામ નણયાવદ૨૦ થM , મોટા માચિયાળા તેલોદ મા તળાવ * Aવ - પ્રભાસ કણત પ્રભાતનો અખાત | / 5 - ષ્ટ્ર K ભ હા ૨ * નકશો ? Page #644 -------------------------------------------------------------------------- ________________ मद पणा नदी सा 1 ७ . ०१. muvis मणहिलपाटफ आजए आनती हस्तिमती -47 मण्यम पृनयरी माटरक ca हपुर वातीला करवाणिज्य काराद चलकुका न SNot Avad PAL पर्यमाल Teror शिवनागपुर . कपास्चला . भारक Panta ४८मरकच्छलमेल •नांदीपुर बार गरिनजर हस्तधन MAA आ न्सरन अपर सुराब ऊर्जयत मंगलपुर.y 4 MIG मक्ष सती मधमला. Weलना कामेणेय •कन्साराम धमारिका दंडकारण्य | ગુજરાતનાં પ્રાચીન સ્થળ. The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line. Page #645 -------------------------------------------------------------------------- ________________ (દ્વારકા પીડારા / કોયલ બિમારી હિમાવાઇ શ્રીનગર ગિ૨ના૨ નાગઢ પ્રાચી કોડીનાર મૂળ કઠો: ૦માં -3 પ્રમાણમા નકશે ૮. દ્વારકાને દા કરતાં સ્થળ Page #646 -------------------------------------------------------------------------- ________________ આદ્ય ઐતિફાસિક ભારત સૌરાષ્ટ્ર નર્મદા : તાપી ગોદાવરી કૃષ્ણા - તુંગભદા ખીણ | ખીણ | " મીણ રંગપુ૨ શ્રી નાથia| |[ભાગ14 ખાપર ખેડા સનય લોથલ માચિયાળ: જાજડીયુજનીપુ૨ |દેસલપ૨, મહેગામ પ્રકાશ ચિંડોળી, ડચી સtણી મસ્જી ! સમય મોટા પ્રભાત | રાજપ૨ | માલધાર પલ્લી ૧૦ o o { ૧૦૦૦ કાળાં અને લાલ વાસણા ---- લોખંડ miાલ ૧૧૦૦ લોખંડ ૧૧ ૦o | નાંખલ | માલવામાં ખરેચકા ૧૨00 , ૧૨૦૦ મચયાદા મોટા પ્રભાસ ૨-ઈ પ્રભાસ ચંડોળી, જો૨વે માળવાને ચળકતાં લાલ વાસાએ ૧૩oo - અવાત ચળકત લાલ વાગડ,માની ઋi૫ -નર જડી-૨ - - - - i રંગપુ૨ હસનપુર ચિકnો લાલ વારાણoil પ્રકોણ નૂતન પાષાણ સંસ્કૃતિ ૧૫૦૦ હાથે ઘડેલાં લાલ વાસ, અંત્ય છણીને ખગો ૧૬(I પ્રકાશ ૬- અ રોજ-૧ ઈ. તિબક્કો ગપુર |પ્રભાસ -- ૫ | ૨ છે ૧- આ રૉજડી ૧ ) સાવલંડાકા સાથે વાસમ | ૧૩oo મહેગામ માલવણ કાલ - આ અંત્ય હડપ્પા સંસ્કૃતિ ૧૦૦ ભાગા તળાવ ખાપ૨ ખેડા ૧-અ ય હરપ્પા જ વાસણો ભાગાતળાપ: ૧-એ સાવાડા વાસણ ગપુર જડી તબક્કો રેપર ૨ અL. , હડપ્પા સંકૃતિ - ૧૯૦૦ ૨૦ oo પ્રમાણ ૧- ૨હo. Fબક્ષ ૧-ચ મe. Je --- + ૨૨૦૦ - + ૨૩ ૦૦ ૨૪ ૦૦ તબક્કે ૨૪oo + ૨પ૦૦ અબરખિયાં લાલ વાસણ ૨૫૦૦ કાટ-દીજી વાસણ પ્રમુ-રડul + ૨૯ ૦e uડપ્પા) ૨૬eo આલેખ નં. ૯ Page #647 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧ P 93 ૨ h 3 ૧૦ આકૃતિ ૧ થી ૧૬. લઘુપાષાણુ હથિયાર Emma nadi bad.1 ૧૧. Page #648 -------------------------------------------------------------------------- ________________ 5 ° ° ° °મીટર – ૫ ૫૦ મીટર = કાચી ઈટોની દીવાલ વિડીની દીવાલ મત - IAL. assesPage #649 -------------------------------------------------------------------------- ________________ પ૧ 7 [ KT7 (9 -- -- G ૫૫ SE પ. SN. T bદ 6મ. આકૃતિ ૧૯ થી ૭૪. માટીનાં વાસણ, લોથલ Page #650 -------------------------------------------------------------------------- ________________ ર ઉક જો છે ૭૫ " WAY જminut ) atthias All I in:/PSI TIP" છે , ParlouthAS . ૦૭ illusiી * કે * Ilil IIIIII . ૦િ૦ HAITINIDility આકતિ ૭૫ થી ૭૮. ચિત્રિત વાસણો, લેવલ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫ - : * FASSA) || - 0 M II દ clipe et le આકૃતિ ૭૮ થી ૮૭. મુદ્રાઓ, લેથલ Page #652 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૦૬ 6 ૧૦૬ wo ooo ૧૦૧ 22 : ujethe : Page #653 -------------------------------------------------------------------------- ________________ 8 a ૮ + g S & s 2 – 2 w ૧૧૦ અ. આકૃતિ ૧૦૯ નદીનું દશ્ય (હીરપુરા પાસે) Page #654 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ૧૧૨. પતરી આકૃતિ ૧૧૩. હાથ-કુહાડી આકૃતિ ૧૧૪. હાથ-કુહાડી Page #655 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૯ આકૃતિ ૧૧૫-૧૧૬. પતરી અને હાથ-કુહાડી કરજણ, રા આકૃતિ ૧૧૭–૧૧૮. પતરી અને હાથ-કુહાડી, રોઝડી Page #656 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૦ આકૃતિ مر ع م ه ه ه આકૃતિ ૧૧૯-૧૨૦. મધ્ય પાષાણ યુગનાં હથિયાર આકૃતિ ૧૨૨, એકમુખ હાથ-કુહાડી આકૃતિ ૧૨૩. સ્ટેપર, કચ્છ Page #657 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૧ આકૃતિ ૧૨૪. ગેંડાના ખભાનું હાડકું, લાંઘણજ આકૃતિ ૧૨ ૫. સ્ત્રીનું હાડપિંજર, લાંધણજ Page #658 -------------------------------------------------------------------------- ________________ પિટ્ટ ૧૨ Page #659 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૩ આકૃતિ ૧૨૭. ગટર' અને ખાળ-કોઠી લોથલ Page #660 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ૧૨૮. ખાનગી મેારીએ અને જાહેર ગટર, લાથલ પટ્ટે ૧૪ Page #661 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૫ આકૃતિ ૧૨૯ બજારનાં રસ્તા લોથલ Page #662 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૬ આ ૧૩૦, Page #663 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૧૭ આકૃતિ ૧૩૧. નિમ-માગ, ધક્કો, લોથલ Page #664 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ૧૩૨. મણકાની ભઠ્ઠી, લેાથલ ૫૯ ૧૮ આકૃતિ ૧૩૩. ચિત્રિત વાસણ, લેાથલ Page #665 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૧૯ આકૃતિ ૧૩૪. Page #666 -------------------------------------------------------------------------- ________________ આતિ ૧૩૫. માટીને પકવેલા વૃષભ, લોથલ આકૃતિ ૧૩૬. ઇરાની અખાતની મુદ્રા Page #667 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૧ થ) | (ST) આકૃતિ ૧૩૭. મુકા, લેથલ આકૃતિ ૧૩૮. મુદ્રા, લોથલ આકૃતિ ૧૩૯. મુદ્રા, લોથલ આકૃતિ ૧૪૦, મુદ્રા, લેથલ આકૃતિ ૧૪૧. મુદ્રાંક, લોથલ આકૃતિ ૧૪૨. મુદ્રાંક, લોથલ Page #668 -------------------------------------------------------------------------- ________________ 1 આકૃતિ ૧૪૩. સાનાના દાગીના, લેાથલ ૫૩ ૨૨ Page #669 -------------------------------------------------------------------------- ________________ કે ૨૩ આકૃતિ ૧૪૬. મણકા, લોથલ Page #670 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ૧૪૫. =≈ર દ૬-૪૪ લ O આકૃતિ ૧૪૬. તાંબાનાં એજારા અને હથિયારા, લાથલ ૫૩ ૨૪ Page #671 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૨૫ 1 આકૃતિ ૧૪૭. સાગટાં, લોથલ Page #672 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૨ આકૃતિ ૧૪૮. વ ૩ ન લેાથલ Page #673 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૭ આકૃતિ ૧૪૯. એકવડું અને બેવડું દફન, લેથલ Page #674 -------------------------------------------------------------------------- ________________ ? * આકૃતિ ૧૫૦./ પ્રણીતા સાથેની વેદી, લોથલ આકૃતિ ૧૫૧. વેદીમાં મળેલા અવશેષ, લોથલ Page #675 -------------------------------------------------------------------------- ________________ • k : ' - } a ક છ આ જ ૪ ૧૫ર. આકૃતિ Page #676 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ ૩૦ આકૃતિ ૧૫૩, ચળકતાં લાલ મૃતપાત્ર, રંગપુર Page #677 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૧ આકૃતિ ૧૫૪. પ્રભાસ મૃત્પાત્ર, સામનાથ Page #678 -------------------------------------------------------------------------- _