________________
૨૫૬ 1
ઇતિહાસની પૂર્વભૂમિકા
[*
બધ એસી રહે છે. સાલકી કાલમાં હવે આનર્તપુર' મળતું નથી, ‘આન ૬પુર’ વ્યાપક છે, જે યથાસ્થાન આ પછી બતાવવામાં આવશે.
'
• આન' નામ હરિવંશના નિર્દેશ પ્રમાણે શર્યાતિના પુત્ર આનર્તના સંબધે વ્યવહારમાં આવેલું સમજાય, પરંતુ મહાભારત એ વિશે મૌન સેવે છે. શ્રાદિપર્વમાં કૃષ્ણ અને અર્જુન પ્રભાસસાં યથેષ્ટ વિહાર કર્યા પછી મહીધર રૈવતક ઉપર નિવાસ કરવા ગયા ત્યાં અર્જુને કૃષ્ણની સાથે રહી નટ—નકાના ખેલ જોયાનુ` કહ્યુ` છે.૨૨ આરણ્યકપમાં શાવના અચાનક થવા સંભવિત આક્રમણુથી બચવા વૃષ્ણુિ, અંધક અને આનર્તાને સાવધાન કર્યા અને ધનભડારાના રક્ષકાએ ના-નકા અને ગાયકાને દ્વારવતીની બહાર રહેવા માકલી આપ્યાનું લખ્યું છે.૨૩ ઉમાશ’કર જોશી નટ-નક-ગાયકાનુ` · આનત` ' વિશેષણ હોવાના અથ કરે છે, પણ ‘આનર્ત 'ના શ્લોકમાં સબંધ ‘ વૃષ્ણુિ-અધકા'ની સાથે છે. આ ઉપરથી, બેશક, એટલુ' અનુમાન કરી શકાય કે આનત પ્રદેશમાં નટનક-ગાયકાનું સૂચક પ્રકારનુ` પ્રાધાન્ય હશે. વળી એ સૂચક છે કે મેદિનીકાશમાં • આન' 'ના એક અર્થ · નૃત્યશાળા' પણ થાય છે.૨૪ એ ધ્યાનમાં લઈ એ તા આ શબ્દના સંબંધ જ્ઞ + તૃત ધાતુ સાથે બંધ બેસે એમ છે. આન ંદશંકર ધ્રુવે તા એવી સભાવના કરી છે કે ઋત કહેતાં બ્રાહ્મણાના યજ્ઞધ તેને ન પાળનાર દસ્યુએ-અનાર્યાં જ્યાં વસે છે તે આન.' એમનું ધારવું એવું છે કે અમૃત ઉપરથી નતે થયા છે.૨૫
.
‘આન' ઉત્તર ગુજરાત સુધી વ્યાપક હતા તે છેવટે એ ઉત્તર ગુજરાતમાં સીમિત થયે, જ્યાં નર–નકાની વસ્તી, વિશિષ્ટ રીતે, આજ દિવસ સુધી સચવાઈ રહી છે. આ ઉપરથી શર્યાતિના પુત્ર આનર્ત–વાળી અનુશ્રુતિને માત્ર અનુશ્રુતિ ગણીને દેશનામને લા+મૃત ધાતુથી વ્યુત્પન્ન સ્વીકારીએ તે। એ વધુ સ્વાભાવિક બની રહેશે. બૃહત્સ`હિતા પ્રમાણે સિ' અને સરસ્વતીના પ્રદેશ અને · સુરાષ્ટ્ર 'ના પ્રદેશમાં નટ—ન કાનુ... પ્રાધાન્ય કહેવામાં આવ્યું જ છે.’૨૬. ઉમાશ'કર જોશીએ એક સ'ભાવના કરી છે કે આ નક તે જ નટ્ટણ નાદ-હાટ તે નહિ ?’૨૭ અહી' એટલું સુધારી લઈએ કે આનર્ત-બનટ્ટ-નિદનદ-નાટ-જાય. પછી ‘લાટ ’ તળ−ગુજરાતની થાણા જિલ્લાની સરહદ સુધીના દેશવિભાગને માટે વિક્સી આવ્યા.
સુરાષ્ટ્ર : ‘આન''ના સ્થાનવિસ્તારમાં વધધટ જોવા મળે છે, પરંતુ ‘સુશષ્ટ્રના વિષયમાં ઢાઈ નોંધપાત્ર ગરમ નથી, પાણિનિના ગણપાઠમાં