________________
ઇતિહાસન પૂર્વભૂમિકા
t. અનૂપ(જલપ્રદેશ)થી ઘેરાયેલું હતું. રાષ્ટ્રનું નામ આનત હતું અને રાજધાની ગિરિપુર હતી.
પ્રક્ષિપ્ત ભાગમાં યાદવવંશાવળી વિશે નવી વિગતો મળે છે. હચશ્વ અને મધુ દૈત્યની પુત્રી મધુમતીના પુત્ર ચંદુ થયા. આ યદુમાંથી નીકળેલો વંશ યાચાત યદુ(યયાતિના પુત્ર યદુ)ના વંશમાં ભળી ગયો. હર્યશ્વના ચદના વંશજો સાત કુળના થયા:ભૌમ કે ભૈ, કુકરે, ભેજે, અંધકા, ચાદ, દશાર્યો અને વૃષ્ણિએ. યદુના પાંચ પુત્રોમાંથી એક પુત્ર માધવે આનર્ત પર રાજય કર્યું. એના વંશજો ને આનર્તના રાજાઓની વંશાવળી નીચે પ્રમાણે છે:
હNશ્વ એવાક
| મા
ધન
સુદ
પાવણ
માધવ
સારસ
સવંત
ભીમ સાત
અધક
રેવત
કક્ષ (રેવત)
વિશ્વગભ
પણ
બબુ
સુપણ
સભા
- વસુદેવ
કુંતી (પાંડુ રનની પની)
સુઝણા (વેદિરાજ મોષની પત્ની)