________________
૯ મું] યા
રી ' દ્વારકામાં રહેલાં સ્ત્રી-બાળકોએ પિતાની માલમત્તા સાથે અર્જુનના રક્ષણ નીચે દ્વારકા છોડી, ને તરત જ સમુદ્ર દ્વારકાને ડુબાડી દીધી. રસ્તામાં આભીરેએ પંચનદના પ્રદેશમાં અર્જુનને લૂં, અનેક યાદવસ્ત્રીઓનું હરણ થયું. હસ્તિનાપુર પહોંચી અજુને કૃષ્ણના પ્રપૌત્ર વજને અભિષેક ઇન્દ્રપ્રસ્થની ગાદી પર કર્યો. કૃતવર્માના પુત્રને માર્તિકાવત અને સાત્યકિના પુત્રને સરસ્વતી પ્રદેશના રાજા બનાવ્યા.
ગુજરાતમાં યાદવોને સર્વનાશ થયો. એમના અગ્રગણ્ય નેતા કૃષ્ણ વાસુદેવ સદીઓ વીતતાં ભાગવતધર્મમાં અવતારી પુરુષ તરીકે સ્થાન પામ્યા.
યાદવાસ્થળી, શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ અને દ્વારવતી–પ્રલયની ઘટના પછીની સૈકાઓ સુધીની ગુજરાતની આઘ–ઐતિહાસિક અનુશ્રુતિઓ ઉપલબ્ધ નથી.
પાદટીપે
૧. વાયુપુરાણ, ૨. ૨૪-૧૬; ત્રાપુરાગ રૂ, ૬૬-૦૧; બ્રહ્મપુરાણ, મ. ૧ર-૧૬ મહાપુરાન, . જરૂ–૪૬; વિષ્ણુપુરા ૪. ૧૧-૧૫; માવતપુરાણ ૧. ૨૩-૨૪; પપુરા ૬. ૧૨-૧૩; ફૂપુરાણ ૧. ૨૨-૨૪; નિપુરાળ ૧. ૬૮–; જફરપુરા ૧. ૧૩; અગ્નિપુરા, ૩, ૨૭૪
ફલિંકામાં ૩. ૨૨-૨૬માં
૨. ૪૬ ૧. રૂ. ૧૮; ૫૪, ૬, ૪, ૩૦, ૧૭; ૧, ૨૧, ૮, ૬, ૪૫, ૧; ૮, ૪, ૭; ૭, ૧૮; ૧, ૬૧, ૨, ૧૦, ૮, ૮. વગેરે. તુર્વસુઓની સાથે યદુઓને ઉલ્લેખ છે. દ(૭. ૧૧. ૮; ૧. ૬૧. ૨)ના હલ્લેખ પરથી લાગે છે કે ચદુઓએ કદાચ દ સમયના પ્રસિદ્ધ “દાશરાજ્ઞ” યુદ્ધમાં ભાગ લીધો હતો. ખેતરેય બ્રાહ્મણ (૮. ૧૪. રૂ) અને રાતપથ બ્રાહ્નણ (૧૩, ૫, ૪, ૨૧) સાત્વતોની ખેંધ લે છે.
. પાણિનિની સૃષ્ટાધ્યાયી (૬, ૨, ૩, ૪, ૨, ૩૪) વૃષ્ણિ-અંધકે અને એમના નેતા કૃષ્ણ-અકૂરના પક્ષોને નિર્દેશ કરે છે: દશાહે અને સાત્વને આયુધજીવી સંઘ તરીકે ઉલ્લેખ (ઉ. . ૧૧૭) છે.
૪. દૌટિલ્ય અર્થશાત્ર (૧. ૬. ૧૦) વૃષ્ણિ-સંધને નિર્દેશ આપે છે. ૫. મામાશ્વ ( રૂ. ૨૬રૂ. ૧. ૨૬) વાસુદેવની પૂન વિશે કહે છે.