Book Title: Dainik Bhaktikram
Author(s): Satshrutseva Sadhna Kendra
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001296/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દૈનિક ભાલિકની મીમી ચ આર કે કો Vain Education International For hyte & Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ આધ્યાત્મિક #mahe સાધના 1!}://.. ક. O Littl ચાંગ તિ સંગીત ફોU- ૩૮૨૦૦e) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર પો. કોબા - ૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ: પ્રત ૧૦૦૦ સં. ૨૦૪૮, અષાઢ સુદ પુનમ વીર નિર્વાણ સં. ૨૫૧૮, તા. ૧૪-૭૯૨ દ્વિતીય આવૃત્તિ: પ્રત ૨૦OO સં. ૨૦૫૧, વૈશાખ સુદ દશમ વીર નિવણ સં. ૨૫૨૧, તા. ૯-૫-૯૫ તૃતિય આવૃત્તિઃ પ્રત ૧૫00 સં. ૨૦૫૮, ચૈત્ર સુદ તેરસ વીર નિર્વાણ સં. ૨પ૨૮, તા. ૨૫-૪-૨૦૦૨ કિંમતઃ Rs 20 પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર) - ટે. નં. (૦૭૯) ૩૨૭૬૨૧૯, ૩૨૭૬૪૮૩-૮૪-૮૬ ફેક્સ : (૦૭૯) ૩૨૭૬ ૧૪૨ ટાઇપસેટિંગ: શારા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન: પ૩૫૯૮૬ ૬ મુદ્રક: ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૧૬૭૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચન્દ્ર Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિએ બે બોલ.. જીવનની પવિત્રતા વધારીને સમતાની સાધના દ્વારા જેઓ આત્મકલ્યાણ માટે દિનપ્રતિદિન પ્રામાણિક પુરુષાર્થ કરી રહ્યાં છે તેવા સાધનારત મુમુક્ષુ ભાઈ-બહેનોના પવિત્ર કરકમલોમાં દૈનિક ભક્તિક્રમ નામની આ પુસ્તિકા અર્પણ કરતાં અમો વિશિષ્ટ આનંદની લાગણી અનુભવીએ છીએ. આપણા આશ્રમમાં સંતશ્રી આત્માનંદજીના સાન્નિધ્યમાં સાધકો પ્રાત:કાળ અને સાયંકાળની નિત્યભક્તિ આદિ વિધવિધ સાધના આત્મકલ્યાણાર્થે ઉલ્લસિત ભાવથી કરે છે. આ દૈનિક ભક્તિક્રમમાં મંગળાચરણ, ગુરુભક્તિ, પ્રભુભક્તિ, વૈરાગ્યભક્તિ, આત્મભક્તિ, ધૂન, મંત્ર-જાપ, મૌન-ચિંતન, વંદના, પ્રણિપાત - સ્તુતિ અને વિશ્વમંગલની ભાવના એમ સામાન્યક્રમ ગોઠવેલ છે. અનેક આચાર્યો અને મહાજ્ઞાની પુરુષોની આ ઉત્તમ રચનાઓને અઠવાડિયાના દરેક વાર પ્રમાણે જો એક જ પુસ્તકમાં વ્યવસ્થિતપણે અને યથાયોગ્ય અનુક્રમથી ગોઠવી હોય તો સમૂહભક્તિ કરતી વખતે બોલાવનારે પૃષ્ઠસંખ્યા ન બોલવી પડે અને ઝીલનારે પાના ઉથલાવવા ન પડે અને ભક્તિ દરમ્યાન સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે અને ચિત્તવૃત્તિ વિશેષ એકાગ્ર તેમજ નિર્મળ બને. આવા આશયથી પ્રસ્તુત સંગ્રહમાં ઉપરોક્ત રીતે ક્રમવાર જ સવાર-સાંજનો સમગ્ર ભક્તિક્રમ અને શાસ્ત્ર- પારાયણાદિ સર્વ પાથેય ગોઠવવાનો પ્રયત્ન કરેલ છે. આશા For Private & Zersonal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ છે કે આવા આયોજનથી સૌને ભક્તિક્રમ આરાધવામાં સરળતા પડશે. આ સમગ્ર કાર્યકલાપમાં આશ્રમના સાધક-સેવા પ્રેમી સર્વશ્રી મથુરભાઈ બારાઈ, હરનીશભાઈ શાહ, રમણીકભાઈ શેઠ, બહેનશ્રી કાંતાબહેનનો પ્રેમ પરિશ્રમ તથા સર્વશ્રી ભાનુભાઈ હિરલાલ દેસાઈ, વસનજીભાઈ, શશીબેન બગડિયા અને રજનીભાઈનો અર્થસહયોગ પ્રાપ્ત થયો છે. આ પ્રશંસનીય અને સ્વપર-હિતકારી સત્કાર્ય માટે તેઓ સૌ ખરેખર ધન્યવાદને પાત્ર છે, અને આ પુસ્તિકાનું સર્વાંગસુંદર છાપકામ સમયસર કરી આપનાર શારદા મુદ્રણાલયનો પણ અમે આભાર માનીએ છીએ. આ પુસ્તિકાના પ્રકાશનમાં કોઈપણ પ્રકારની ત્રુટિઓ રહી ગઈ હોય તો પાઠકગણ ઉદારદિલ રાખી ક્ષમ્ય ગણશો અને આપનાં કોઈ સૂચનો હોય તો સંસ્થા ઉ૫૨ લખશોજી, જેથી ભાવિ આવૃત્તિમાં તેને યથાયોગ્ય સ્થાન આપી શકાય. ભક્ત-સાધકો અને જિજ્ઞાસુઓને આ પુસ્તિકા પોતાના ભાવોની શુદ્ધિ સાધવામાં ઉપયોગી અવલંબન બનો એ ભાવના સહિત. ગુરુપૂર્ણિમા, વિ.સં.૨૦૪૮ તા. ૧૪-૧-૯૨ લિ. વિનીત, સત્ક્રુત પ્રકાશન સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવૃત્તિ પ્રસંગે દૈનિક ભક્તિક્રમની આ બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમો સાત્ત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ. વિદ્યા-ભક્તિ-આનંદ-ધામની મંગળ-પ્રતિષ્ઠા નિમિત્તે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ બહાર પડી હતી. તે વેળા સમયની ખેંચને લીધે અનેક ત્રુટિઓ તેના પ્રકાશનમાં રહી ગઈ હતી. આમ છતાં સમસ્ત ભારતમાંથી અને વિદેશમાંથી મુમુક્ષ-સાધક-વૃન્દોએ તેનો ઘણો સારો લાભ લીધો છે. છેલ્લા છ મહિનાથી તે ઉપલબ્ધ નહોતી અને માંગ સતત રહેતી, જેથી તેની આ નવીન અને અનેક સુધારાવધારા સાથેની આવૃત્તિ બહાર પાડેલ છે. શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબામાં, અઠવાડિયાના સાતેય દિવસ દરમ્યાન, આ પુસ્તકમાં નિર્દિષ્ટ કરેલ ભક્તિ-ભાવના-પારાયણ-ધૂનનો કાર્યક્રમ નિયમિતપણે અને ઉલ્લાસભાવથી સવાર-સાંજ આરાધવામાં આવે છે. આ ઉપરાંત ભારત અને વિદેશના પણ અનેક મુમુક્ષુઓએ તે પ્રમાણેની આરાધનાનો રૂડો પ્રારંભ કરેલ છે, જેથી પુસ્તકની સતત માગણી રહ્યા કરે છે. - આ આવૃત્તિમાં નિત્ય ભક્તિક્રમ ઉપરાંત પ્રસિદ્ધ સંત-ભક્તજ્ઞાનીજનોએ રચેલાં લગભગ ૬૦ જેટલાં પદો ઉમેરીને આ પુસ્તક સામાન્ય ભક્તિના કાર્યક્રમોમાં પણ ઉપયોગી થઈ શકે તેવો પ્રયત્ન Page #9 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવેલ છે. મોટા ભાગનાં પદોનો રાગ-તાલ-તર્જ તેની ઉપર જણાવેલ છે, જેથી ગાયકવૃન્દને પદ્ધતિસર ગાવા-ગવરાવવામાં સહાયક થશે એમ માનીએ છીએ. આ પુસ્તકને તેના આ નવીન, સુઘડ અને સર્વોપયોગી રૂપમાં પ્રગટ કરવામાં અનેક ભાઈ-બહેનોએ વિશિષ્ટ પ્રેમ-પરિશ્રમ કર્યો છે, તે સૌનો અમે આભાર માનીએ છીએ. વિશેષ કરીને નીચેના મુમુક્ષુ ભાઈ-બહેનોના અમો વિશેષ આભારી છીએ: શ્રી મથુરભાઈ બારાઈ, શ્રી હર્ષદભાઈ પંચાલ, સુશ્રી મુક્તાબેન મહેતા, સુશ્રી રીનાબેન એ. શાહ, સુશ્રી જયાબેન એસ. ધ્રુવ અને માનનીય શ્રી અરુણભાઈ ભાવસાર સ્વ. શ્રી ધનસુખભાઈ પી. દેસાઈના સહાધ્યાયી સ્વ. શ્રી નવીનચંદ્ર પૂનમચંદ જસવા સાન્તાક્રુઝ-વેસ્ટ)ના પરિવાર તરફથી અને તેમના ધર્મપત્ની બહેનશ્રી રસીલાબેનની પ્રેરણાથી સ્વર્ગસ્થ શ્રીના આત્મશ્રેયાર્થે આ પ્રકાશનમાં વિશિષ્ટ અર્થસહયોગ પ્રાપ્ત થયો છે, જે બદલ તેમને સૌને ધન્યવાદ ઘટે છે. આ ભક્તિ-પદ-સંગ્રહનો ગુજરાતી જનતા સદુપયોગ કરશે, અને તે નિમિત્તના અવલંબન દ્વારા પરમાત્મા-સદ્ગુરુ-સંતો અને ધર્મ પ્રત્યેની ભક્તિની અભિવૃદ્ધિ કરી આત્મશ્રેય સાધશે એવી ભાવના ભાવીએ છીએ. ૐ શાંતિઃ વૈશાખ સુદ દશમ, વિ.સં.૨૦૫૧, સાહિત્ય પ્રકાશન સમિતિ ભ. મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક વતી પ્રકાશ ડી. શાહ તા. ૯ મે, ૧૯૯૫ માનદ્ સંપાદક “દિવ્યધ્વનિ']. કોબા ૩૮૨૦૦૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ તૃતીય આવૃત્તિ સાધકોની સાધનામાં નિયમિત રૂપે ઉપયોગી થાય તે હેતુથી આ દૈનિક ભક્તિકમની પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૨માં પ્રકાશિત થયા પછી, તે તુર્ત જ ખલાસ થઈ જતા, માત્ર ત્રણ વર્ષમાં જ બીજી આવૃત્તિ સુધારાવધારા સાથે ડબલ પ્રત સંખ્યાની બહાર પાડેલ. તેમાં મુખ્યપણે, ૬૦ જેટલા પ્રકીર્ણ પદો અંતમાં ઉમેરેલ, કે જે ભક્તિ માટે ઘણા ઉપયોગી અને સર્વપરિચિત હતા. કેટલાક સમયથી આ બીજી આવૃત્તિની પ્રતો પણ ખલાસ થઈ જતા, સાધકોની સતત માંગને પહોંચી વળવા આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરતા અમો પ્રસન્નતા અનુભવીએ છીએ. આ આવૃત્તિમાં અગાઉની બંને આવૃત્તિની ભૂલો સુધારવા ઉપરાંત, ૪૦ જેટલા વધારાના પ્રેરણાદાયી અને ગેય પદો અંતમાં આવેલ પ્રકીર્ણપદ વિભાગમાં ઉમેરેલ છે. વળી, આગળની અનુક્રમણિકામાં સાતેયવારના સવાર-સાંજના નિત્યક્રમને વિસ્તારીને પદોના નામ પણ લખેલ છે, જેથી સાધકોને અનુસંધાનમાં સરળતા રહે. તે જ આશયથી, પદોની કક્કાવારી પણ પુસ્તકના અંતે આપેલ છે. મુફ તપાસતી વેળાએ શક્ય હોય ત્યાં સુધી મૂળ સ્રોત સાથે સરખાવીને સુધારેલ છે, જેથી પહેલાની રહી ગયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય. For Private Gersonal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આ ત્રીજી આવૃત્તિ તૈયાર કરવામાં, પ્રૂફ તપાસવાથી માંડીને સમુચ્ચય આયોજનમાં, સ્વયંભૂ રુચિથી પ્રેરાઈને પ્રેમપરિશ્રમ કરનાર આપણા સીનીયર મુમુક્ષુ ભાઈશ્રી મહેન્દ્રભાઈ કે. બંધારને, સમિતિ અનેકશ: ધન્યવાદ પાઠવીને તેમનો આભાર માને છે. વળી આ કાર્યમાં અન્ય સાધકો - મુમુક્ષુઓએ પણ તન-મન-ધન-સમય-ભાવથી પોતાનો સહકાર આપેલ છે તે સૌનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને અર્થસહયોગી દાતાઓની શુભનામાવલિ આભાર સહિત પુસ્તકમાં અન્યત્ર પ્રગટ કરેલ છે. શક્ય તેટલી તમામ કાળજી લેવા છતાં મતિમંદતાને લીધે ક્ષતિઓ રહી ગઈ હોય તે તથા અન્ય સૂચનો સુજ્ઞ વાંચકો ક્ષમા કરવા સાથે જણાવશે તો હવે પછીની આવૃત્તિમાં આવરી લેવાશે. અંતમાં, સૌ જિજ્ઞાસુ-મુમુક્ષુઓને આ નિત્યક્રમ તેમની સાધનામાં વધુ ને વધુ ઉપયોગી થાય અને ભાવવિશુદ્ધિ પ્રાપ્ત કરીને સૌ આત્મકલ્યાણના માર્ગે આગળ વધે તેવી સંભાવના સાથે, ચૈત્ર સુદી ૧૩, ૨૦૧૮ ભગવાન મહાવીરનું ૨૬૦૦મું જન્મકલ્યાણક તા. ૨૧-૪-૨૦૦૨ વિનીત સાહિત્ય પ્રકાશન સમિતિ, સત્કૃત સેવા સાધના કેન્દ્ર કોબા-૩૮૨OO૯ For Private Dersonal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ જ ન • • • • • . . . . . . . જ છે અનુક્રમણિકા દૈનિક ભક્તિમ પાન નં. ૧. મંગલભાવના (અરિહા શરણે સિદ્ધા શરણે) ........ ૧ ૨. મંગલાચરણ (અહો શ્રી સત્પુરુષકે વચનામૃતમ્) ...... ૩. જિનેશ્વરની વાણી (અનંત અનંત ભાવ ભેદથી) ...... ૪. શ્રી સદ્દગુરુભક્તિ રહસ્ય (ભક્તિના વીશ દોહરા) .... ૨ ૫. શું સાધન બાકી રહ્યું યમ નિયમ સંજમ) ....... ૬. પ્રાત:કાળની સ્તુતિ .......... ૭. ક્ષમાપના ............ ૮. વીતરાગનો કહેલો ધર્મ..... ૯. દુર્લભ એવો મનુષ્યદેહ..... ૧૦. અહો ! અહો ! શ્રી સદ્દગુરુ. ૧૧. પ્રણિપાત સ્તુતિ હે પરમકૃપાળુ દેવ !) ......... ૧૨. ત્રણ મંત્રની માળા...... ૧૩. પ્રકીર્ણ અંતમંગલ............ ૧૪. સાયંકાળની સ્તુતિ . રવિવાર - પ્રાત:કાળ ૧૫. જડ-ચેતન વિવેક....... ૧૬. જય જગત્રાતા ૧૭. હે નાથ ગ્રહી અમ હાથ ૧૮. અરિહંત નમો................. ૧૯. દશલક્ષણી ધર્મ સ્વરૂપ ........ ૨૦. શાંતિદાયક ધૂન (દર્શન જ્ઞાન રમણ એકતાન)..... - માળા, ક્ષમાપના, આદિ. ........ ક્ષમાપના, આદિ. . . . . . . . . . . . . . . . . ૨૪-૨૮ For Private Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ • . . . . . . . . . - • •. . . . . . રવિવાર - સાયંકાળ ૨૧. (૩) વૈરાગ્ય પારાયણ. ૨૨. (૧) વૈરાગ્ય પારાયણ ૨૩. ) ભક્તિ પારાયણ ...... ૨૪. ૭) અધ્યાત્મ પારાયણ . – ક્ષમાપના, આદિ. સોમવાર - પ્રાતઃકાળ ૨૫. શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા. ૨૬. ભક્તિનો ઉપદેશ .. ૨૭. શ્રી મહાવીરસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત)... ૨૮. મેરી ભાવના ........... ૨૯. અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. ........ ૩૦. ૩% પરમાત્મા–આરતી ...... ૩૧. શાંતિદાયક ધૂન (દેવ અમારા શ્રી અરિહંત) ........ - માળા, ક્ષમાપના, આદિ ........ ૮૨-૮૭ સોમવાર - સાયંકાળ ૩૨. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તુતિ • • • • •... ૮૮ ૩૩. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ... ........ ૮૮ ૩૪. ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ..................... ૧૦૩ - માળા, ક્ષમાપના, આદિ........... ૧૦૩-૧૦૭ મંગળવાર - પ્રાતઃકાળ ૩૫. દર્શન સ્તુતિ (શ્રી દૌલતરામજી કૃત) ............ ૧૦૮ ૩૬. તુમ તરણ તારણ (સ્તુતિ) ..................... ૩૭. શ્રી શીતલજિન સ્તવન (શ્રી યશોવિજયજી કૃત). ... ... ... ૧૧૨ ૩૮. જ્ઞાની એનું નામ......... ૧ ) • • • • • •. ૧૧૩ For Private 29ersonal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩૯. આપ સ્વભાવમેં હૈ અબધુ ૪૦. આત્મરમણ ધૂન મેં દર્શનજ્ઞાનસ્વરૂપી હું) માળા, ક્ષમાપના, આદિ... મંગળવાર - સાયંકાળ ૧૨૦ ૪૧. પરમપદપ્રાપ્તિની ભાવના (અપૂર્વ અવસ૨) ૪૨. મૂળમાર્ગ રહસ્ય (મૂળમારગ સાંભળો) ૪૩, રાત્રે રોજ વિચારો આજ કમાયા.. ૧૨૪ ૧૨૫ ૪૪. ભક્તિના છંદો (સહજાત્મસ્વરૂપ, ટાળો ભવકૂપ).... ૧૨૫ ક્ષમાપના, આદિ.. બુધવાર - પ્રાતઃકાળ ૧૨૭-૧૩૦ ૪૫. પ્રભુ પ્રાર્થના (જળહળ જ્યોતિ સ્વરૂપ) ૪૬. મુનિને પ્રણામ. . ૪૭. અનિત્યાદિ ભાવના . 1 ૪૮. દોહરા (જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય) ૪૯. છ પદનો પત્ર .. - ૫૦. શાંતિજિન સ્તવન (શ્રી ઉદયરત્નકૃત) ૧૪૦ ૫૧. આત્મકીર્તન ધૂન (હૂં સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ)..... ૧૪૧ માળા, ક્ષમાપના, આદિ ૧૪૨-૧૪૬ બુધવાર - સાયંકાળ (૧) - ૫૨. શ્રી અમિતગતિ સામાયિક ૫૩. પ્રભુનું નામ રસાયણ સેવે . ૫૪. આટલું તો આપજે ભગવાન. ક્ષમાપના, આદિ.. બુધવાર - સાયંકાળ (૨) ૫૫. રત્નાકર પચ્ચીથી ૧૧૩ ૧૧૪ ૧૧૧-૧૧૯ For Private Personal Use Only ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૫ ૧૩૬ ૧૪૭ ૧૫૩ ૧૫૪ ૧૫૪-૧૫૮ ૧૫૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૫૬. ખલક સબ રૈન કા સપના ૫૭. હે પ્રભો આનંદદાતા . . . ક્ષમાપના, આદિ - ગુરુવાર - પ્રાતઃકાળ ૫૮. અમૂલ્ય તત્વવિચાર (બહુ પુણ્ય કેરા પુંજથી) ૫૯. શ્રી ભક્તામર સ્તોત્રનો વિનયપાઠ આજ્ઞાપાઠ ૬૦. શ્રી ભક્તામર સ્તોત્ર ૬૧. શાંતિદાયક ધૂન (સહજાનંદી, શુદ્ધસ્વરૂપી) . માળા, ક્ષમાપના, આદિ. ગુરુવાર - સાયંકાળ ૬૨. શ્રી ગુરુમાહાત્મ્ય . ૬૩. ક્રોધની સજ્ઝાય ૬૪. માનની સજ્ઝાય . ૬૫. માયાની સજ્ઝાય ૬૬. લોભની સાય ૬૭. તે ગુરુ મેરે મન બો ક્ષમાપના, આદિ.. - - શુક્રવાર - પ્રાતઃકાળ ૭૨. અધ્યાત્મ ગાથાઓ ૭૩. શાંતિદાયક ધૂન (હું છું આતમા,,,, માળા, ક્ષમાપના, આદિ ૧૬૩ ૧૬૪ ૧૬૪-૧૬૮ ૬૮. બિના નયન પાવે નહીં ... ૨૦૦ ૬૯. શ્રી ધર્મના સ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત) ... ૨૦૦ ૭૦. તારાં દર્શન માત્રથી દેવ ૨૦૧ ૭૧. અલખનિરંજન આતમ જ્યોતિ.. ૨૦૨ ૨૦૩ ૨૦૫ ૨૦૬-૨૧૦ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૮૦ ૧૮૦૧૮૪ ૧૮૫ ૧૯૧ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૯૫-૧૯૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ શુક્રવાર - સાયંકાળ ૭૪. શ્રી સમાધિશતક (સમાધિતંત્ર). . . . . . . . . • • • • . . . . ૨૧૧ - ક્ષમાપના, આદિ..................... ૨૨૧-૨૨૪ શનિવાર - પ્રાતઃકાળ ૭૫. આલોચના પાઠ ... • . . . . . . . . . ૨૨૫ ૭૬. સામાયિક પાઠ (છ આવશ્યક કર્મ)............ ૧૨૮ ૭૭. ગુરુ મહારાજને વિનંતી (સદ્દગુરૂ મુક્ત થવાનો)...... ૨૩૪ ૭૮. શાંતિદાયક ધૂન (અજર અમર અવિનાશી) ......... ૨૩૪ - માળા, ક્ષમાપના, આદિ............... ૨૩૫-૨૩૯ શનિવાર - સાયંકાળ ૭૯. આઠ દૃષ્ટિની સઝાય (શ્રી યશોવિજયજીકૃત) ...... ૨૪૦ – ક્ષમાપના, આદિ.. . ૨૪૦-૨૫૨ આરતી દીવો ૮૦. ૐ પરમાત્મા-આરતી...... ૮૧. મંગલ દીવો .. ૮૨. ક્ષમાપના પાઠનું પદ્ય ... 'ક લવ • • • • • • • • • • • • • . . . . . . . . . ૨૫૪ ૮૩. શ્રી બૃહદ આલોચના (શ્રી લાલાજી રણજિતસિંહજી કૃત). ૨૫૬ પ્રકીર્ણ પદો ૧. જ્યાં લગી આતમાતત્ત્વ . ........ ૨૭૮ ૨. અખિલ બ્રહ્માંડમાં એક તું . ૨૭૯ ૩. ધ્યાન ધર હરિતણું... ૨૮૦ ૪. સમરને શ્રી હરિ........... ૨૮૧ ૫. વૈષ્ણવ જન તો તેને કહીએ. ૨૮૧ ૬. ઊઠ રે ઉડાડ ઊંઘ...... •••••••••••••••...... ૨૮૨ ૭. ધાર તરવારની સોહલી (શ્રી આનંદઘનજી કૃત)..... ૨૮૩ ૨૫૩ • . . ૨૫૩ For Private 9 Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ૨૮૫ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૮૭ ૨૮૮ ૨૮૯ ૨૮૯ ૨૯૦ ૨૯૧ ૮. પ્રભુજીને પડદામાં રાખ મા .. ૯. નૈયા ઝુકાવી મેં તો..... ૧૦. રાત રહે જાહરે ......... ૧૧. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ૧૨. એક જ અરમાન .......... ૧૩. નારાયણનું નામ જ લેતાં.... ૧૪. તમે ભાવે ભજી લ્યો...... ૧૫. સત્સંગી બનો............ ૧૬. જૂઠી ઝાકળની પિછોડી ..... ૧૭. સબ ચલો ગુરુ કે દેશ .. ૧૮. પ્રભુજી ! તુમ ચંદન ....... ૧૯. આ જિંદગીના ચોપડામાં . ૨૦. શામળિયાની સાથે.. ૨૧. પગ મને ધોવા દ્યો રઘુરાય.... ૨૨. માનવનો જન્મ મળ્યો ૨૩. અંક પ્રભુજી મારે .......... ૨૪. મેરુ તો ડગે .......... ૨૫. અબ તો મેરે રામ નામ ૨૬. એ મારગડા જુદા. ૨૭. કાજળ કેરી કોટડી ૨૮. મહાવીર કેવળ જેનોના નહિ.. ૨૯. આ મહાવીરનું શાસન......... ૩૦. મા-બાપને ભૂલશો નહિ. ૩૧. ધર્મ અમારો એક માત્ર... ૩૨. વિનતિ માહરી ........ ૨૯૧ ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૫ ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૦ ૩૦૧ ૩૦૨ For Private e personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ૩૦૪ ૩૦૫ ૧૦૫ ૩૦૬ ૩૩. સરોવર કાંઠે શબરી બેઠી ................... ૩૪. શું રે કરું રે .......... ૩૫. અવધૂ રામ રામ ................... ૩૬. જીવન તો ત્યારે થાયે બેસ્ટ’.. ૩૭. જીવનની આ પળ અણમોલ........ ૩૮. આજે સૌને જયશ્રીકૃષ્ણ . ૩૯. પ્રેમળ જ્યોતિ તારો દાખવી ... ૪૦. ધર્મ વિષે “કવિત’ સાહ્યબી સુખદ હોય). ૪૧. તું તો રામ રટણ કર ..... ૪૨. સર્વ ધર્મ પ્રાર્થના (3ૐ તત્સ) .. ૪૩. ચાલ તું વિચારી ચિત્ત....... ૩૦૮ ૩૦૯ ૩૧૧ ૩૧૨ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ડે . ચિત્રક ૨૫ રિવા© • • • • • • • • • • • • • • • ૩૧૬ ૪૫. જાગી જો ને જીવલડા... ૪૬. સિકંદર શહેનશાહનાં ફરમાનો . ૪૭. રામસભામાં અમે રમવાને ગ્યાં'તાં....... ૪૮. વીર હાક ...... ૪૯. નવકારમંત્રનો મહિમા (સમરો મંત્ર ભલો). ૫૦. જેના ઘરમાં ભક્તિગાન... ૫૧. આંખ મારી ઊઘડે ત્યાં ....... પર. આવ્યું આવ્યું અનુપમ નાવ . પ૩. અહો જ્ઞાનાવતાર ગુરુરાજ .. ૫૪. પ્રભુ જીવનમાં એક “તાલ'... ૫૫. મહાવીરાક પ૬. સંગત સંતનકી કરલે... ૫૭. દુઃખ દોહગ દૂરે ટળ્યા રે.... ૩૧૭ ૩૧૮ ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૧ ૩૨૨ ૩૨૨ ૩૨૪ . ૩૨૪ For Private Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫૮. પાયોજી મૈને રામ રતન. ૫૯. ગુરૂ મારા અંતરની આંખ ૬૦. ઇસ તન ધનકી કોન બડાઈ ૬૧. પરમકૃપાળુ દીનદયાળુ . ૬૨. રામ કો રહેમાન કહો. ૬૩. આતમ દરશન વિરલા પાવે . ૬૪. કૌન ઉતારે પાર, પ્રભુ બિન.. ૬૫. સત્સંગનો રસ ચાખ . ૬૬. ચદરિયા ઝીની રે ૬૭. મોહે લાગી લટક ગુરુ. ૬૮. આશા ઔરનકી .. ૬૯. ગુરુવ૨ તેરે ચરણોંકી. ૭૦. રાજ હૃદયમાં રમજો નિરંતર.. ૭૧. સેવો વિયાં વિમલ જિજ્ઞેસ૨ . ૭૨. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહો રે. ૭૩. જિન ચરણે ચિત્ત, મનાજી ૭૪. પરકમ્મા કરીને લાગું પાય. ૭૫. હૃદય મંદિર બનાવું.. ૭૬. સંત કૃપાથી છૂટે માયા ૭૭. હળવે હળવે હળવે પ્રભુજી. ૭૮. હિર આમ છેટા છેટા ન રહીએ . ૭૯. મને રિગુણ ગાવાની ટેવ ૮૦. પહેલા ઋષભનાથ જિનજિને તંદુ. ૮૧. સંતોની ઝૂંપડી કબૂલ રે. . ૮૨. આત્મશક્તિસે ઓતપ્રોત કર For Privateer Personal Use Only ૩૨૫ ૩૨૬ ૩૨૬ ૩૨૭ ૩૨૭ ૩૨૮ ૩૨૮ ૩૨૯ ૩૨૯ ૩૩૦ ૩૩૦ ૩૩૧ ૩૩૧ ૩૩૨ ૩૩૩ ૩૩૪ ૩૩૪ ૩૩૫ ૩૩૬ ૩૩૭ ૩૩૭ ૩૩૮ ૩૩૮ ૩૩૯ ૩૪૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ૩૪૨ ૩૪૩ ૩૪૫ ૩૪૬ ૮૩. ગુરુ તમારા સંગમાં..... ૩૪૧ ૮૪. શ્રીગુરુ સ્વાગતું......... ૮૫. સાચા આ સંતને હો ૮૬. સંકલ્પ હૈ હમારા...... ૮૭. ગુરુ ઐસી વિનય દે દે... ૩૪૪ ૮૮. પ્રભુ! મોરે અવગુણ ..... ૩૪૫ ૮૯. સંત પરમ હિતકારી ... ૯૦. ઓથ અમારે તે ગુરૂ...... ૯૧. મનમાં શું મલકાય . ..... ૩૪૬ ૯૨. ઉપકાર કર્યા મુજ પર..... ૩૪૭ ૯૩. તમ કને શું માંગવું............. ૩૪૮ ૯૪. જીતવા નીકળ્યો છું પણ .......... ૯૫. શ્રી ઋષભ જિન સ્તવન (યશોવિજયજી)..... ૯૬. ચાર દિવસના ચાંદરણા પર..... ૯૭. અવગુણ કોઈના જોશો નહી ........ ....... ૩૫૧ ૯૮. પ્રકીર્ણ ધૂનો . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩પરથી ૩પ૪ કક્કાવારી...... .. ... ૩૫૫થી ૩૬૫ ૩૪૮ ૩૪૯ ૩૫૧ For Private Gersonal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાની મુખ્ય ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ • ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્યમૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન કરવું. • શિષ્ટ, સંસ્કાર પ્રેરક અને આધ્યાત્મિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યનું તેમજ સંસ્થાના આધ્યાત્મિક મુખપત્ર “દિવ્યધ્વનિ'નું નિયમિતપણે પ્રકાશન કરવું. • અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન સંશોધન-અનુશન કરવું. ભક્તિસંગીતની સાધના તેમજ સત્સંગ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન કરવું. દેશ-વિદેશમાં વૈવિધ્યપૂર્ણ જીવનવિકાસલક્ષી શિબિરો તેમજ | તીર્થયાત્રાઓના આયોજન દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન કરવું. • સંસ્કાર સિંચક આ પ્રવૃત્તિઓ દ્વારા લોકમાનસમાં જીવનના ઉચમૂલ્યો પ્રત્યે અભિરૂચિ કેળવવી અને આશ્રમ જીવન જીવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. • રક્તદાન તથા વિવિધ પ્રકારનાં આરોગ્ય ચિકિત્સા કેમ્પોનું અવાર-નવાર પ્રસંગોપાત) નિઃશુલ્ક આયોજન કરીને સમાજના સામાન્યવર્ગના લોકોની સેવા કરવી. ઉs Page #22 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ onai Page #23 -------------------------------------------------------------------------- ________________ નાભિનંદનનાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવબંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. - શ્રીમદ્ રાજચંદ્ર ર૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ દૈનિક ભક્તિક્રમ ૧. મંગલ ભાવના અરિહા શરણે સિદ્ધા શરણં, સાહૂ શરણે વરીએ રે; ધમો શરણ પામી વિનય, જિન આણા શિર ધરીએ રે. ૧ અરિહા શરણં મુજને હોજો, આતમ સિદ્ધિ કરવા રે; સિદ્ધા શરણં મુજને હોજો, રાગદ્વેષને હણવા રે...... ૨ સાહૂ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા રે; ધમો શરણં મુજને હોજો, ભવોદધિથી તરવા રે.. ... ૩ મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે રે; આ સેવકની ડૂબતી નૈયા, ભવજળ પાર ઉતારે રે.... ૪ 1. ૨. મંગલાચરણ. અહો શ્રી સત્પુરુષકે વચનામૃતમ્ જગહિતકરમ્, મુદ્રા અરુ સત્સમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્.... ૧ ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસેં નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક સકલ સગુણ કોષ હૈ. ..... ૨ સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણ.... ........ ૩ અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનાર હૈ ... ૪ સહજાત્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ..... ૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ગુરુભક્તિસે હો તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ.... ૬ એસ પ્રણમી શ્રીગુરુરાજ કે પદ આપ-પરહિતકારણમ્, જયવંત શ્રી જિનરાજ-વાણી કરું તાસ ઉચ્ચારણમ્..... ૭ ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે ૮ ૩. જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; ......... ૧ સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; ....... અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ....... ૪ (ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.) ૪. શ્રી સદગુરભક્તિ રહસ્ય ભક્તિના વીશ દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. • • શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ?...... ૨ G કરી શકશ Page #26 -------------------------------------------------------------------------- ________________ જ દૈનિક - ભક્તિક્રમા નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાં હિં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. જોગ નથી સત્સંગનો, નથી સવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ....... ૪ હું પામર શું કરી શકું?’ એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ..... ૫ અચિંત્ય તુજ માહાસ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ...... ૬ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ....... ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન..... ૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ........ ૯ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ........ ૧૦ તુજ વિયોગ સ્ફરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. .... ૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ધર્મની કાંઈ....... ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; Jain નહીં એક સદ્દગુણ પણ, મુખ બતાવું શુંય ? . .. • • ૧૩bay.00 Page #27 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. . . . . . . ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. .... ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક...... ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? . ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? ... ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ... ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્દગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ..... ૨૦ - શ્રીમદ્ રાજચંદ્ર ( ૫. શું સાધન બાકી રહ્યું (તોટક છંદ) યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પધ લગાય દિયો. Jain Education Internatio Page #28 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ મન પોન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબપે. સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યોં ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસેં? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલમેં, જબ સદ્દગુરુચર્થ સુપ્રેમ બસેં. તનસેં, મનમેં, ધનમેં, સબમેં, ગુરુદેવની આન સ્વ-આત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દૃગસે મિલહે; Page #29 -------------------------------------------------------------------------- ________________ જિક દૈનિક - ભક્તિકમ રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે. – શ્રીમદ્ રાજચંદ્ર ૬. પ્રાતઃકાળની સ્તુતિ , મહાદેવ્યા: કુક્ષિરત્ન, શબ્દજીતરવાત્મજમ્, રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયકમ્. જય ગુરુદેવ !........ ••• . . . . . . . . . . . . . . . . . ૧ સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. ૐકાર બિંદુસંયુક્ત નિત્યે ધ્યાયન્તિ યોગિનઃ કામદ મોક્ષદ શૈવ, કારાય નમોનમઃ..... મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ....... ૩ વિશ્વભાવ વ્યાપી તદપિ, એક વિમલ ચિતૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ... મહત્તત્ત્વ મહનીય મહા મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ............ ૫ તીન ભુવન ચૂડારતન, • સમ શ્રી જિનકે પાય; Jain :નમત પાઈએ આપ પદ સબ વિધિ બંધ નશાય. : : : ૬ નમત છે For Private & Personal Use * Page #30 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ નમું ભક્તિભાવે, ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે, સકલ મુજ આપો સુમતિને...... ૭ અહંતો ભગવંત ઇંદ્રમહિતાઃ સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવરા: રત્નત્રયારાધકાઃ પંચે તે પરમેષ્ઠિન પ્રતિદિન કુર્વન્ત વો મંગલમ્..... ૮ ભક્તામર પ્રણતમૌલિમણિપ્રભાણા મુદ્યોતક દલિતપાપમોવિતાનમ્ સમ્યફપ્રણમ્ય જિનપાદયુગે યુગાદા વાલંબનું ભવજલે પતતાં જનાનામ્. યઃ સંસ્તુતઃ સકલવાડ્મયતત્ત્વબોધા દુભૂતબુદ્ધિપટુભિઃ સુરલોકનાર્થ: સ્તોત્રેર્જગત્રિત ચિત્તહરેરુદારે સ્તોષે કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્...... દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ્; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્... દર્શનાર્દુ દુરિતધ્વંસી વંદનાદું વાંચ્છિતપ્રદઃ પૂજનાત્ પૂરક શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરદ્ગમઃ...... ૧૨ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનર્સે પામિએ, સકલ મનોરથ-સિદ્ધિ. . . . . . . ૧૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે કોય......... ૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; (ત્યમ)જ્ઞાને બાંધ્યું મન રહે, (સ૬) ગુરુ વિણ જ્ઞાન ન હોય. ૧૫ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, રડવડિઆ સંસાર. .......... ૧૬ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મરોગ પાતિક ઝરે, નિરખત સદ્દગુરુ મુખ. ...... ૧૭ દરખતમેં ફળ ગિર પડ્યા, બૂઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ... ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.......... ૧૯ – માતા – પિતા જૈવ, ત્વે ગુરુત્વે બાંધવઃ ત્વમેક: શરણં સ્વામિનું, જીવિત જીવિતેશ્વર:........ ૨૦ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૨૧ યસ્વર્ગાવતોરોત્સવે પદભવજ્જન્માભિષેકોત્સવે, દીક્ષાગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે; યત્રિર્વાણગમોત્સવે જિનપતેઃ પૂજાદુભુત તદ્દભવૈઃ સંગીતસ્તુતિમંગલે પ્રસરતાં મે સુપ્રભાતોત્સવઃ..... ૨૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૭. માપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચા૨થી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ – શ્રીમદ્ રાજચેંદ્રy.org Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દૈનિક - ભક્તિક્રમ ૮. વીતરાગનો કહેલો ધર્મ ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. શ્રીમદ્ રાજચંદ્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૯. દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. ૧૧ સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિર્પ્રથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. - - શ્રીમદ્ રાજચંદ્ર Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દૈનિક - ભક્તિક્રમ ૧૦. અહો! અહો! શ્રી સદ્ગુરુ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કરે ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. આ દેહહિંદ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૧. પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ!) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદ્દે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના કરું છું. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દૈનિક - ભક્તિક્રમ આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ કે h, ૧૨. ત્રણ મંત્રની માળા ૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ. ૨. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. કરી છે. ' ' ક. - :: : : : ૧૩. પ્રકીર્ણ અંત મંગલ ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી મેં સવભૂએસુ, વેરે મઝું ન કેણઈ. ....... ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.......૨ અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ ! લઈ જા, તું, હીણો હું છું તો તુજ દરશનનાં દાન દઈ જા.... ૩ સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તધ્યાન મહીં, પરશાન્તિ અનંત સુધામય જે, Jain પ્રણમું પદ તે વર તે જય તે.. For Private Personal use only!!! www.janelibrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમાં ચત્તારિ શરણે પવન્જામિ-અરિહંત શરણે પવન્જામિ, સિદ્ધ શરણે પવન્જામિ, સાહૂ શરણે પવન્જામિ, કેવલિપષ્ણત ધમ્મ શરણે પવન્જામિ. ........... ૫ શિવમસ્તુ સર્વગત: પરહિતનિરતા ભવતુ ભૂતગણા દોષાઃ પ્રયાતુ નાશ, સર્વત્ર સુખી ભવંતુ લોકા..... ૬ માં ૧૪. સાયંકાળની સ્તુતિ મહાદેવ્યા. કુક્ષિરત્ન, શબ્દજીતરવાત્મજમ્; રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયક.... ..... .... ૧ જય ગુરુદેવ! સહજત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી. 3ૐકાર બિંદુસંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિન કામદ મોક્ષદ શૈવ, 3ૐકારાય નમોનમઃ..... મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ....... ૩ વિશ્વભાવ વ્યાપી તદપિ, એક વિમલ ચિકૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. મહત્તત્ત્વ મહનીય મહ: મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ..... તીન ભુવન ચૂડારતન,-સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ... ૬ દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ્; Jain Eદર્શને સ્વર્ગસોપાન, દર્શને મોક્ષસાધનમુ.. . . . . . . . . ૭ •• .. ૨ , ' ' , , Page #38 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ દર્શનાર્દૂ દુરિતધ્વસિ વંદનાદું વાંછિતપ્રદ પૂજનાત્ પૂરક શ્રીણી, જિન સાક્ષાત્ સુરદ્યુમ. ..... પ્રભુદર્શન સુખસંપદા, પ્રદર્શન નવનિધિ; પ્રભુદર્શનર્સે પામિએ, સકલ મનોરથ-સિદ્ધિ. ........ ૯ બ્રહ્માનંદ પરમસુખદ કેવલ જ્ઞાનમૂર્તિમ્, દ્વન્દાતીત ગગનસદૃશં તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ્; એક નિત્ય વિમલચલ સર્વદા સાક્ષીભૂતમ્, ભાવાતીત ત્રિગુણરહિત સગુરુ તે નમામિ........ ૧૦ આનંદમાનંદકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્, યોગીન્દ્રમીä ભવરોગવૈદ્ય શ્રીમદ ગુરુ નિત્યમહં નમામિ. ૧૧ શ્રીમદ્ પરબ્રહ્મગુરુ વદામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ, શ્રીમદ્દપરબ્રહ્મગુરે ભજામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨ ગુરુર્બહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમ:....... ૧૩ ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદમ્; મંત્રમૂલે ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. . . . અખંડમંડલાકાર વ્યાપ્ત યેન ચરાચરમ્, તત્પદ દર્શિતં યેન તમે શ્રી ગુરવે નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાક્યા, ચક્ષુરુન્મીલિત યેન તસ્મ શ્રી ગુરવે નમઃ. ....... ૧૬ ધ્યાનધૂપ મનઃપુષ્પ પંચેન્દ્રિય હુતાશનમ્, Jai ક્ષમા જાપ સંતોષપૂજા પૂજ્યો વો નિરંજન. . . . . . wine10.org Page #39 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ દેવેષ દેવોડસ્તુ નિરંજનો મે, ગુરુર્ગધ્વસ્ત દમી શમી મે; ધર્મેષ ધર્મોડસ્તુ દયાપરો મે, 2àવન નિ ભવે ભવે મે. ૧૮ પરાત્પર ગુરવે નમ: પરંપરાચાર્ય ગુરવે નમ: પરમ ગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્દગુરવે નમો નમ: ૧૯ અહો! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. . ૨૦ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ........ ૨૧ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.... .... ૨૨ ષટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ....... જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.. ... .. ૨૪ નમસ્કાર જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી અંતરજામી ભગવાન ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ. પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. . . . . . ૨૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિકમ નમસ્કાર જય જય ગુરુદેવ !.મFણ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત........ ૨૬ નમસ્કાર જય જય ગુરુદેવ !...મFણ વંદામિ. નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણે, શરણે, શરણે, ત્રિકાલ શરણે, ભવોભવ શરણે, સદ્દગુરુ શરણે, સદા સર્વદા ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનયવંદન હો, સમયાત્મક વંદન હો; ૐ નમોડસ્તુ જય ગુરુદેવ શાંતિ; પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, મા હણો, મા હણો’ શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હૃદયકમલમેં અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે; સન્દુરુષોકા સસ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટ પર ટંકોત્કીર્ણવતું સદોદિત, જયવંત રહે, જયવંત રહે. આનંદમાનન્દકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્; યોગીન્દ્રમીત્રે ભવરોગવૈદ્ય શ્રીમદ્ ગુરુ નિત્યમહં નમામિ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દૈનિક - ભક્તિક્રમ રવિવાર: પ્રાતકાળ - ૧૫, જડ-ચેતન વિવેક ૧. જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. ૨. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. – શ્રીમદ્ રાજચંદ્ર ( ૧૬. જય જગતગાતા જય જગત્રાતા, જગતભ્રાતા, જન્મ હર જગદીશ્વરા; સુખ સર્વ કારણ, ધર્મધારણ, ધીર વીર મહેશ્વરા; Page #42 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ અતિ કર્મ કંદન, ચિત્ત ચંદન, ચરણકમળે ચિત્ત ધરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું.. સહજા૰૧ આનંદસાગર-ચંદ્ર, નાગર-વૃંદ શ્રી સુખકંદ છો; ભવફંદહારક, છંદધારક, સર્વ સદ્ગુણ ચંદ્ર છો; સુખકાર છો, ભવપાર નહીં કંઈ સાર ચિત્તમાં હું ધરું. સહજા૦૨ વિકરાળ આ કળિકાળ કેરી, ફાળથી ભય પામતો; ગુરુ ચરણ કેરા શરણ આવ્યો, ચિત્તમાં વિશ્રામતો; ગુરુ પૂરણપ્રેમી ક૨ ધરે શિર, એમ આશા આચરું. સહજા૩ કરી કોપ ચાર કષાય બાંધે, બંધ આશા પાશનો; અતિ માર મારે માર તેમાં, કામની અભિલાષનો; છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરું, સહજા૰૪ નિજ ધામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી; હિત મિત્ર ને સુકલત્ર ચંચળ, જાય શું મુખથી કથી; સ્થિર એક સદ્ગુરુ દેવ છો, એ ટેક અંતર આદરું. સહજા૰પ ભવ મંડપે કરી પ્રીત, માયાસેજ સુંદર પાથરી; ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા, મોહની અતિ આચરી; જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે, બોધદાન કર્યું શરૂ.. સહજા૰૬ જયકાર શ્રી ગુરુદેવનો, જન જગતમાંહી ગજાવજો; શુભ ભક્તના જે ધર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવો; ગુરુ ધર્મધારક, કર્મવાક, ધ્યાનમાં નિત્યે ધરું.. સહજા૦૭ ૧૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દૈનિક - ભક્તિક્રમ ૧૭. હે નાથ ગ્રહી અમ હાથ (હિરગીત અથવા ભૈરવીની ઢબ) હે નાથ ! ગ્રહી અમ હાથ રહીને સાથ માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ અસત્ આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય પાપ અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. . ૧ બગડે ન બુદ્ધિ કુટિલ કાર્યે બોધ એહ બતાવજો, વિભુ ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજો; સહુ દૂષિત વ્યવહારો થકી દીનબંધુ દૂર રખાવજો, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો.... ૨ પ્રભુ ! સત્ય-ન્યાય-દયા-વિનય-જળ હૃદયમાં વ૨સાવજો, બદનામ કામ હરામ થાય ન એહ ટેક રખાવજો; હે દેવના પણ દેવ ! અમ ઉ૨ પ્રેમ પૂર વહાવજો, પાપાચરણની પાપવૃત્તિ હૈ દયાળ ! હઠાવજો. . . . . સુખ-સંપ-સજ્જનતા-વિનય-યશ ૨સ અધિક વિસ્તારજો, સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિષે ઉભરાવજો; શુભ ‘સંતશિષ્ય’ સધાય શ્રેયો એ વિવેક વધારજો, આનંદ-મંગળ અર્પવાની અરજને અવધારજો...... ૧૮. અરિહંત નમો અરિહંત નમો ભગવંત ૧મો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીધ્યાં સઘળાં કાજ નમો. અ૰૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; Jain અજરઅમર અદ્ભુત અતિશયનિધિ, પ્રવચનજલધિમયંક નમો. અ૰૨e ૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૧ તિહુયણ ભવિયણ જન મન વંછિય, પૂરણ દેવ૨સાલ નમો; લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો. અ૦૩ સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ૦૪ તું તીર્થંકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિને હિતવત્સલ, તેહિ કૃપા૨સ સિંધુ નમો. અ૦૫ કેવળજ્ઞાનાદર્શે દર્શિત, લોકાલોક સ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અ૦૬ જગચિંતામણિ જગગુરુ, જગહિતકારક જગજનનાથ નમો; ઘોર અપાર મહોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અ૦૭ અશરણ શરણ નિરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમો; બોધ દિયો અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ’ નમો. અ૮ ૧૯. દશલક્ષણી ધર્મ સ્વરૂપ (રાગ : ઝિંઝોટી – તાલ કેરવા) વિજન ભાવ ધરીને જિનદશા આરાધીએ રે. ધર્મના અંગ વિચારી તે સમભાવે સાધીએ રે.... ભ ૧ પ્રથમ અંગ ક્ષમા કહ્યું, ધર્મતણું મહામૂલ; શાંત સુધારસ સેવીએ, ક્રોધ કરી નિર્મૂળ; ભલે કોઈ ક્રોધ કરી મરણાંત ઉપસર્ગ કરે રે, છતાં સમભાવે રહી સાધક તે ૫૨ કરુણા ધરે રે. ભ ૨ બીજું અંગ માર્દવ કહ્યું, ધર્મતણો આધાર; નમ્રપણાને સાધીએ, ત્યાગી માન વિકાર; Page #45 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ભલે કોઈ ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર આવી નમે રે, છતાં થઈ સ્થિર સ્વભાવે સાધકસ્વાતમમાં શમે રે. ભ૦ ૩ ત્રીજું અંગ આર્જવ કહ્યું, ધરીએ તે નિજભાવ; ત્યાગી માયાશલ્યને, કરીએ શુદ્ધ સ્વભાવ; કિંચિત દોષ થતાં સ્વાતમ નિંદી તે શોચીએ રે, ગુર્નાદિક કને વળી સ્પષ્ટ કરી આલોચીએ રે.... ભ૦ ૪ ચોથું અંગ નિર્લોભતા, શુદ્ધ હૃદયથી ધાર; તૃષ્ણા પુગલ ભાવની, ત્યાગી સર્વ પ્રકાર; ભલે મહાચક્રવર્તીની રિદ્ધિ કે હોય દીનતા રે, છતાં ત્યાં ભાવ વિષે સાધકને હોય સમાનતા રે.. ભ૦ ૫ પંચમ તે સત્યને કહ્યું, ધર્મતણું મૂળ અંગ; તજીએ નહીં તે ટેકને, દુઃખનો હોય પ્રસંગ; ભલે મહાસાગર કે કદી જાય ડગી મેરુગિરિ રે, તથાપિ સત્ય ન ચૂકે સાધક દેહ જતાં જરી રે... ભ. ૬ શૌચ અંગ છઠ્ઠ કહ્યું, ચિત્ત વિષે તે ધાર; શુદ્ધિ મનની સાધવા, કરીએ તત્ત્વ વિચાર; દર્શન મોહ જતાં ત્યાં મિથ્યાભાવ ટળી જશે રે, ક્ષય થઈ ભાવ શુભાશુભત્યાં મનની શુદ્ધિ થશે રે. ભ. ૭ સપ્તમ તે સંયમને કહ્યું, ધર્મ અંગ સુખરૂપ; તે સત્તર ભેદે સેવીએ, લક્ષી જિન સ્વરૂપ; અંતર્મુખ ઉપયોગે રહી તે પદ આરાધીએ રે, અપ્રતિબદ્ધ વિહારી થઈ સ્વરૂપને સાધીએ રે. ... ભ. ૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૩ અષ્ટમ તે તપને કહ્યું, ધર્મઅંગ સુખ સાજ; તે દ્વાદશ ભેદે સેવીએ, ચેતન શુદ્ધિ કાજ; કરી શેય ભાવ પ્રત્યેના ભોગતણી નિલભતા રે, આવે ઘોર પરિષહ પણ નહિ મનને ક્ષોભતા રે. . ભ. ૯ નવમું બ્રહ્મચર્યને કહ્યું, ધર્મ અંગ બળવાન; વિયોગે તે સેવીએ, રાખી નિજ પદ ભાન; ભલે કોઈ દેવસુંદરી મોહવશ થઈ આવી છળે રે, છતાં ત્યાં દેહ છતાં પણ સાધક મનથી નહીં ચળે રે. ભ. ૧૦ દસમું આકિંચન કહ્યું, ધર્મ અંગ નિજભાવ; તત્ત્વમય દૃષ્ટિ કરી, કરીએ શુદ્ધ સ્વભાવ; છું હું સહજસ્વરૂપી દેહથકી ભિન્ન આતમા રે, રહી તે લક્ષ સેવે સાધક પદ પરમાત્મા રે..... ભ. ૧૧ અંગ કહ્યાં દસ ધર્મનાં, જિન વચન પરમાણ; તે સમભાવે સેવતા, પામે પદ નિર્વાણ; સ્વાતમ કરુણા લાવી તે સૌ જન વિચારીએ રે, નિજપદ અર્થે તે કહે ધ્યાનવિજય સ્વીકારીએ રે. ભ. ૧૨ ૨૦. શાંતિદાયક ધૂન દર્શન જ્ઞાન રમણ એકતાન, કરતાં પ્રગટે અનુભવજ્ઞાન; દેહ આત્મા જેમ ખગને મ્યાન, ટળે ભ્રાંતિ અવિરતિ અજ્ઞાન. ૧ જ્ઞાતા દ્રષ્ટા શાશ્વત ધામ, સચ્ચિદાનંદ છું આતમરામ; ધ્યાતા, ધ્યાન, ધ્યેય ગતકામ, હું સેવક ને હું છું સ્વામ. ૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ત્રણ મંત્રની માળા દૈનિક - ભક્તિક્રમ ૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ. ૨. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. સમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મિલન છું. હે ૫૨માત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હુંવે તમારું, તમારા ધર્મનું 'ને તમારા મુનિનું શરણ ગ્રહું છું. ાા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. Jain Eication International Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨પ * * દૈનિક - ભક્તિક્રમ એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ – શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજાં કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ ! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દૈનિક - ભક્તિક્રમ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હૈ વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? ૫૨મ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે. તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય Jain Eઆશ્રય રહnal Page #50 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૭ હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. શ્રીમદ્ રાજચંદ્ર ( અહો! અહો! શ્રી સદ્ગુરુ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવા૨વત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ!) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ ''w.ja Harv.org Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દૈનિક - ભક્તિક્રમ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ see: . અંત મંગલ ખામેમિ સવ જીવે, સત્વે જીવા ખમંતુ મે; મિત્તી મે સત્વભૂએસુ, વેરે મઝું ન કેણઈ. ......... ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો....... રા; Page #52 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૯ રવિવારઃ સાયંકાળ ૨૧. () વૈરાગ્ય પારાયણ (ક્ષાર્કાપ સન્તનસંતરા, મતિ મળવત્તરણે નૌષ્ઠા... એ દેશી) ચિંતવ પદ પરમાતમ પ્યારે, યોગીજનો જે પદ ઉ૨ ધારે; જહાજ બની ભવજળથી તારે, કેવલ બોધ સુધારસ ધારે. ૧ તજ તૃષ્ણા ધન આદિક કેરી, મૂક મમતા ટળશે ભવ ફેરી; ધરી ચારિત્ર સદા શીલ પાળે, શિવરમણી સુખ તો તું ભાળે. ૨ વિચાર વિનાશી શરીર સગાઈ, માત, પિતા, સ્ત્રી, ધન, સુત, ભાઈ; વાંછે છે જીવ અતિશય આને, મૂઢ મરણદેખે નહિ શાને ? ૩ બાળ વયે ક્રીડામાં રાચે, યૌવનમાં રમણીશું માચે; ઘડપણમાં પણ ધનની આશા, હે જીવ જો તુજ દુષ્ટ તમાસા. ૪ યૌવનની શી કરવી માયા? જળ પરપોટા જેવી કાયા; જાવું પડશે નરકે મરીને ! આવી ધનની આશા કરીને. ૫ ભવ ત૨વા ઇચ્છે જો ભાઈ, સંતશિખામણ સુણ સુખદાઈ; કામ ક્રોધ ને મોહ તજી દે, સમ્યગ્નાન સમાધિ સજી લે. ૬ જીવ એકલો નરકે જાશે, શુભ-વિવેકે સુરગતિ થાશે; રાજા, ધનપતિ થાય એકલો, દાસ એકલો વિનય ભૂલેલો. ૭ રોગી એકલો, શોક ભરેલો, દુઃખરહિત, દુઃખમાંહિ વસેલો; વળી વેપારી, દરિદ્ર એકલો, નીચ એકલો, ભમે ભૂલેલો. ૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ વિષય-ભૂતનો મોહ મૂકી દે, કષાય ચારે નિર્મૂળ કરી લે; કામ, માનનો કૂચો કરી દે, ઇન્દ્રિય ચોરો પાંચ દમી લે. ૯ શરીર ઝૂંપડી કૂડો કૂથો, માંસ-ચામડી મોહે ચૂંથો; દ્વાર નવે ગંદાં મળ ગળતાં, શું સુખ એ કચરામાં કળતાં ? ૧૦ ભવસાગરમાં કાળ અનંતો, વસ્યો વાસના નીચ કરતો; આજ સુધી વિષયોમાં રાો, મૂઢ વિરાગ સજી લે સાચો. ૧૧ મા કર યૌવન-ધન-ગૃહ-ગર્વ, કાળ હરી લેશે એ સર્વ; ઇન્દ્રજાલ સમ નિષ્ફળ સહુ તજ, મોક્ષપદે મન રાખી પ્રભુ ભજ. ૧૨ મૂક પરિગ્રહ-મમતા ભાઈ ! પાળ સુચારિત્ર સત્સુખ-ઈ; કામ-ક્રોધને તજવા કાજે, જ્ઞાન, ધ્યાન વિચારે આજે.. ૧૩ ત્યાગ તણી મર્યાદા કરી જે, શુદ્ધ મને નિયમ અનુસ૨ તે; ઉદાસીનતા, સમતા ભજે, આશા-દાસી-સંગત ત. ૧૪ ૨૦ સ્મર નિજ દેહ વિષે વસનારો, નહિ તો ભવ ભમવાનો વારો; મૂર્ખ શિરોમણિ સદા મનાશે, વીર્યવિહીન અજ્ઞાની ગણાશે. ૧૫ ન ૨મ ન ૨મ બાહ્યાદિ પદાર્થે, રમ રમ મોક્ષ-પદે જ હિતાર્થે; આત્મ કાર્ય જો તૂર્ત કરીશ, તો તું કેવલજ્ઞાન વરીશ. ૧૬ મૂક મૂક વિષય-માંસના ભોગ, છોડ છોડ નિજ તૃષ્ણા રોગ; કર કર વશ મન-ગજ જે ગાંડો, અંતરાત્મ પરમાત્મ જોડો. ૧૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૧ દૈનિક - ભક્તિમ (હરિગીત) (બહુ પુણ્ય કેરા પુંજથી... એ ઢાળ) બહિરાત્મભાવે હે પ્રભુ થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણું, ઇન્દ્રિય ખાડીમાં ખૂઓ જળ ડહોળું જ્યાં વિષયોતણું; કાદવ કષાય ગળા સુધી – કંટાળતાં પણ ના ટળે, સ્વચ્છેદ સાથી મોહનો પુરુષાર્થ-પ્રેરક પણ કળે...... સંસાર દરિયો દુ:ખનો પણ મોહ ભૂલવી રીઝવે, કારણ ઉપાસે દુઃખનાં તો દુઃખ આખર મૂંઝવે; સંસાર શોભા ઝેર તોયે જીવ અમૃત જો ગણે, ઇચ્છા કરી ઊપાસતાં પરિણામ પામે વિષપણે..... ૨ જે રીત પવને ઉછળતા મોજાં અનિત્ય સમુદ્રમાં, તે રીત માનું ક્ષણિક આ સર્વે પ્રસંગો વિશ્વના; તેથી ઉદાસીન થઈ અતિ સારવર્ધક કાર્યથી, શરણ ગ્રહું પ્રભુ! આપનું જે પૂરિત શુદ્ધાનંદથી. .... ૩ શુચિ રાખજો વ્રત શુદ્ધિથી ધીરજ વિપદમાં ધારજો, માયા મૂકી નિર્દભ થઈ વૈરાગ્ય ધરી મન વારજો; સંસાર દાવાનલ વિષે સૌ દાઝતા જન ધારજો, તન, ધન, જુવાની, સ્ત્રી, સગાં-સૌ નાશવંત વિચારજો. ૪ સંસાર ભોગ શરીરથી ચિત્તે ઉદાસીનતા ઝરે, સમ્યફ ગુરુ જો તત્ત્વજ્ઞાની, માર્ગદર્શક શિર પરે; અનુભવ નિરંતર પામી હિત, સાધે સુદૃઢ નિશ્ચય બળે, તેને મળે છે મોક્ષ સિદ્ધિ અન્યને કદી ના મળે...... ૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ દૈનિક - ભક્તિક્રમ નિજ આત્મમાં લીનતારૂપી સમતા ધરે જે હૃદયમાં, તેને જણાયે શબ સમાં શરીર સુરૂપ નરનારીનાં; ને વિષયભોગ જણાય વિષ-શા ધન અનર્થક ધારતા, વિષ એક ભવમાં દુ:ખ દે પણ વિષયભોગ અનાદિના. ૬ માનવપણું દુર્લભ અતિ છે દીર્ઘકાળે પ્રાણીને, દૃષ્ટાંત દેશના ન્યાયથી બહુ કર્મમાં કચડાઈને; અતિ ગહન ને સ્થિત ગાઢ છે કર્મો તણા વિપાકની, પ્રમાદ ના કર સમય પણ વી૨ ઉચ્ચરે ગૌતમ ભણી.. ૭ સ્થિત દર્ભ કેરા અગ્રભાગે બિંદુ જ્યમ ઝાકળ તણું, ક્ષણમાત્ર રહ્યું કે ના રહ્યું ને અવિન પર આવી જતું; ક્ષણ ક્ષણ વહી આયુસ્થિતિ, ત્યમ વિણસે ન૨ દેહની, પ્રમાદ ના કર સમય પણ વીર ઉચ્ચરે ગૌતમ ભણી.. ૮ ન૨ દેહમાં પણ ચોર આદિ મ્લેચ્છ જાતિ જો લહી, અવિવેક ને અનઆર્યતાથી અફળતા અવતારની; આર્યત્વ સહ નર દેહની સંપ્રાપ્તિ છે અતિ આકરી, પ્રમાદ ના કર સમય પણ વી૨ ઉચ્ચરે ગૌતમ ભણી.. ૯ મિત્રો અને પરિવારને સંપતિ સર્વે ત્યાગીને, મા શોધ તું સંસારના સ્નેહાદિ સંબંધો હવે; પ્રીતિ તણા પ્રતિબંધ તોડી પ્રવજ્યા પંક્તિ મહીં, પ્રમાદ ના કર સત્રય પણ વીર ઉચ્ચરે ગૌતમ ભણી. ૧૮ ગંભીર ને અગાધ આ ભવસિંધુ તટને પામીને, તું કિં પુનઃ અટકી રહે છીછ૨ે તીર આવીને ? Page #56 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ શીઘ્રતાથી પાર ઊતરી ધાર ગતિ તું શિવ પ્રતિ, પ્રમાદ ના કર સમય પણ વીર ઉચ્ચરે ગૌતમ ભણી. ૧૧ વન ગામમાં કે નગરમાં હે ! સંયમી ને બુદ્ધ તું, વિહર પરિનિવૃત્ત થઈ સમ્યક ચરિયા ધારી તું; કર વૃદ્ધિ વ૨ ઉપદેશથી વીતરાગ શાંતિ માર્ગની, પ્રમાદ ના કર સમય પણ વી૨ ઉચ્ચરે ગૌતમ ભણી. ૧૨ વિષ-વેદના-હત જીવ એક જ વાર મરી જન્મે ભવે, પણ વિષય-વિષથી હણાયલા તો ફરી ફરી ભમતા ભવે. ૧૩ અધ્રુવ ને અશરણ વળી એકત્વ ને અન્યત્વ ને, સંસાર ને લોકાનુપ્રેક્ષા અશુચિ ને આશ્રવ અને; સંવ૨ અને નિર્જરા, દુર્લભ ધર્મ બોધિ બાર આ, વૈરાગ્યની જનની સદા, ભવનાશિની સૌ ભાવના.... ૧૪ પ્રિય દેહ ને સ્નેહીજનો, સામ્રાજ્ય મોટાં આદિ ને, ધન, રૂપ, બળ ને પુણ્ય વિભૂતિ યોગ સૌ અધ્રુવ છે; વિભિન્ન સૌથી શાશ્વતો નિજ એક આત્મા શ્રેષ્ઠ છે, ભવભીત ભવિ તો એમ ભાવેઃ ભાવના અવ એ. . ૧૫ ૩૩ નિર્જીવ, જીવ કે મિશ્રભૂતિ કે હિ૨ ચક્રીતણું, મરણસમ બહુ કષ્ટ કાળે શરણ ના કાંઈ કામનું; ૫૨મ ગુરુ કે રત્નત્રયરૂપ ધર્મ સાચું શરણ છે, ભવભીત ભિવ તો એમ ભાવેઃ ભાવના અશરણ એ. ૧૬ પોતે જ વેદે સ્વર્ગ નરકે એકલો નિજ કર્મને, ના કોઈ સહચ૨ તુજ સાટે ભોગવે તુજ કૃત જે; Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દૈનિક - ભક્તિક્રમ ત્રણ રત્નમય તું એક નિર્મમ શુદ્ધ ઉપાદેય છે, ભવભીત ભિવ તો એમ ભાવે : ભાવના એકત્વ એ. ૧૭ માતા પિતા સ્નેહીજનો ને કાય પણ તારી નહીં, નવ કોઈ કોનું કોઈ કાળે સ્વાર્થી છે સૌ જગમહીં; સૌ સાથથી છે અન્ય આત્મા સુજ્ઞાન દર્શન રૂપ તે, ભવભીત ભિવ તો એમ ભાવે : ભાવના અન્યત્વ એ. ૧૮ ભ્રમતો સદા આ પંચવિધ ભવ સાગરે કૃત કર્મથી, કવ મુક્તિને પામીશ હું? દુઃખમૂળ આ ભવ ચક્રથી; મુક્તિમયી અતિ શુદ્ધ હું ના મુજ કદી સંસાર તે, ભવભીત ભિવ તો એમ ભાવે : ભાવના સંસાર એ. ૧૯ ષટ્ દ્રવ્યનો સમવાય ને ત્રણ ભેદથી આ લોક છે, અશુભે નરક તિર્યંચની ગતિ શુભથી ન૨ દેવ બે; સિદ્ધિ લહે નિજ શુદ્ધ ભાવે રૂપ ક્રમ એ લોકનાં, ભવભીત ભિવ તો એમ ભાવે : લોકસ્વરૂપી ભાવના. ૨૦ વ્યાધિ ભર્યો દુઃખવારિધિ મલ મૂત્ર ને કૃમિવાસ છે, શુચિ વસ્તુ પણ વિણસાડતો નિત વિણસતો આ દેહ છે; વ્યતિરિકત તનથી કર્મ વિણ સુખસદ્મ તે શુચિ આત્મ છે, ભવભીત ભવિ તો એમ ભાવે ઃ ભાવના અશુચિત્વ એ. ૨૧ અવ્રત, યોગ, કષાય ને પ્રમાદ ને મિથ્યાત્વની, પરભાવની એ પરિણતિથી કર્મનો આસ્રવ કરી; ભવમાં ડૂબે પણ ના લહે નિરાસવી નિજ રૂપને, ભવભીત ભિવ તું હેય જાણી: છાંડ આસવ ભાવને. ૨૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ સુદૃષ્ટિ વિરતી જ્ઞાનથી સૌ પાત રોધી સંવરે, શુભથી અશુભનો, શુદ્ધ ભાવે શુભનો નિરોધ છે; ના કર્મ ત્યાં સંવર કહાં ! ૫૨માર્થથી એક શુદ્ધ છે, ભવભીત ભિવ તો એમ ભાવેઃ ભાવ સંવ૨ વૃત્તિને. . ૨૩ ૩૫ કર્મ અણુના સ્ખલન રૂપને હોય સંવ૨ હેતુથી, ને નિર્જરાના ભેદ બે સ્વકાળ ને તપ વૃત્તથી; સજ્ઞાનક્રિયાથી ફળે જે નિર્જરા તે શ્રેષ્ઠ છે, ભવભીત ભિવ તો એમ ભાવે : નિર્જરાના ભાવને... ૨૪ અધર્મમય સંસારમાં લવ પુણ્ય છે તે ધર્મથી, શિવધર્મ દેશક ગુરુ ને સદ્ધર્મ તે દુર્લભ અતિ; અસંગ ને સ્વભાવામી આત્મ નિશ્ચય ધર્મ તે, ભવભીત ભિવ તો એમ ભાવે ઃ ધર્મ દુર્લભ ભાવને. ૨૫ મોહાધીને દુષ્પ્રાપ્ય છે સાન દૃષ્ટિ બોધિ ને, સૌ વિરતિરૂપ નિજ ભાવનું અતિ આકરું ચારિત્ર તે; ત્રણ રત્ન પ્રાપ્તિ બોધિ તે સ્થિરતા સમાધિ ભાવ છે, ભવભત ભિવ તો એમ ભાવે ઃ બોધિ દુર્લભ ભાવને. ૨૬ પ્રગટાવ આતમજ્ઞાન સદ્ગુરુ શાસ્ત્ર ધર્મી સુસંગથી; તેનું જ અવલંબન કરી સ્થિર થા છૂટી પરસંગથી; પરદ્રવ્ય નાશ અવશ્ય પામે, ત્યાં શું સંશય છે ખરો ? તેના વિનાશે શોક તેથી સુજ્ઞ કદીયે ના ધરો...... ૨૭ શાસન અનાદિનું પ્રવર્તે કર્મનું જીવ ઉપરે, તેથી ભવોભવ દુઃખ દરિયે જીવ હા ! ડૂબ્યા કરે ! Page #59 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ શાસન પ્રવર્તે આત્મનું તો કર્મ મુક્ત થતાં ખરે, સહજાત્મરૂપી સિદ્ધપદને પામી આત્મા ભવ તરે.... ૨૮ જે શરણ માને, શરણ નહિ તે બધુ બન્ધનમૂળ જ્યાં, ચિરપરિચિત નારી વિપત્તિધામ દ્વાર સમૂળ ત્યાં; વળી જો વિચારી પુત્ર શત્રુ થાય તે અંતર દહે, તજી સર્વ એ ભજ ધર્મ નિર્મળ, શાંતિ સુખ જો તું ચહે. ૨૯ જીવ ! ધન બને ઇંધન સમું આશાગ્નિને ઉત્તેજના, વળી બંધુ સંબંધોથી શું? તે દુર્ગતિપ્રદ જાણવા; દર મોહ સર્પનું દેહ આ વળી ગેહ તેમજ દુઃખદ એ, સુખકાજ આશા સૌ શમાવી તજ સમસ્ત પ્રમાદને... ૩૦ દારુણ પાપરૂપી ઘણી મધમાખી ના ડસતી તને ? ચિરકાળથી દુઃખ અગ્નિજ્વાલા બાળતી ના શરીરને ? ભયકારી શબ્દો ગર્જતા યમના શું તું સુણતો નથી ? રે ! જેથી તું આ મોહનિદ્રા દુઃખદ હજુ તજતો નથી? ૩૧ નેત્રાદિ સ્વામી મનથી પ્રેરિત ક્લેશયુત વિષયો ચહે, થઈ દાસ દુષ્કર્મો કરી થઈ ખિન્ન અઘ બહુ સંગ્રહે; કર દાસ ઇન્દ્રિયગણ હવે તજી ક્લેશ પરિગ્રહ રહિત હો ! હરી કર્મગજ સતસુખી નિજવશ સદાચારે મુક્ત હો! ૩૨ તું બાળકાળે વિકલ અંગે હિતાહિત ન જાણતો, ત્યમ યૌવને કામાંધ કામિની તરુવનમાં રઝળતો; વય મધ્યમાં ધનની તૃષાથી ખિન્ન પશુ! કૃષ્પાદિથી, વૃદ્ધત્વમાં તું અર્ધમૃત ! ક્યાં ભવસફળતા ધર્મથી?. ૩૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૭ જ્યાં દુઃખ ઘણાં તે અશુચિતનમાં અજ્ઞ વસતાં ત્યાં અરે ! વૈરાગ્ય પામે નહિ જરાપણ પ્રીતિ અધિકી ત્યાં કરે ! આ દેખતાં પણ ત્યાંથી પ્રીતિ દૂર કરવા મુનિ મથે, ઉત્કૃષ્ટ ઉપદેશ કરી જો અંત પરહિત રતિ કથે.... ૩૪ તન આમ કે તન તેમ એવું બહુ કહ્યાથી શું હવે ! તેં સ્વયં તેને ભોગવ્યું ને છોડ્યું છે હા ! ભવભવે; આ સાર અત્ર સમસ્ત સંક્ષેપે કહ્યો સંગ્રહ કરી, આ દેહ સૌ આપત્તિનું છે ધામ જીવને જો જરી!.. ૩૫ તું શુદ્ધ સહેજે જાણનારો સર્વ વિષયસમૂહનો, અરૂપી છતાં આત્મન્ તને અપવિત્ર અતિ દેહે કર્યો; એ રૂપી પોતે અશુચિ અતિશય ચેતનાગુણ રહિત એ, એ મલિન કરતો અન્ય સહુને તેથી ધિગૂ ધિગૂ દેહ એ ! ૩૬ વિરતિ વિષયમાં, ત્યાગ પરિગ્રહ, કષાયો જે જીતતા, શમ યમ દમન સહ તત્ત્વચિંતન તપ વિશે ઉદ્યત થતા; નિયમિત મન, જિનભક્તિ, ઉરમાં દયા આદિ ગુણ વસે, સંસારસાગર તીર પામ્યા ભાગ્યશાળી એ દીસે... ... ૩૭ જે દાસ ભૂપતિ વિષયના આત્મા પરાધીન જેમનો, ગુણ દોષનો ન વિચાર જેને હાનિ તેને શી ગણો? ભય તો તને, તું રત્નત્રય ત્રણ ભુવન-દ્યોતક સંગ્રહે, ચોમેર ઇન્દ્રિય ચોર ભમતા સાવધાન સદા રહે. ... ૩૮ ભવમાં નિબિડ બંધન થયાં રે! બાહ્ય જે જે પામીને, પૂર્વે અદ્વિતીય પ્રીતિથી, પણ હવે પ્રજ્ઞા જાગી છે; Page #61 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૮ તે બંધનાશાર્થે બને સાધન વિરાગ-પ્રબુદ્ધને, ક્યાં અનુપ જ્ઞાનીની કુશળતા? ક્યાં અહા ! દુર્બોધ એ ? ૩૯ તનથી થયો અતિ નષ્ટ તું આ જ્ઞાન તારું સત્ય છે, તું ત્યાગ કર તેનો હવે સાહસ ખરું કર્તવ્ય એ; સંસાર જેના ગ્રહણથી, ને મુક્તિ જે ત્યાગે બને, તે દેહ એક જ ત્યાજ્ય ત્યાં ૫૨ કલ્પનાથી શું તને? ૪૦ યમ પ્રાપ્ત ક્યારે ક્યાંથી ક્યાં કે કઈ રીતે નહિ જ્ઞાત એ, નિશ્ચિંત તો કાં? સુજ્ઞ, સત્વર શ્રેય સાધો ભ્રાત હે ! ભીષણ નરક તિર્યંચ ને, કુદેવ-માનવ ગતિ મહીં; જીવ ! તીવ્ર દુઃખ પામ્યો હવે તું ભાવ જિન ભાવન અહીં. ૪૧ (અનુષ્ટુપ) નથી રોગોથી ઘેરાયો, જરા પીડે ન જ્યાં સુધી; નથી મૃત્યુ મુખે પેઠો, સાધ કલ્યાણ ત્યાં સુધી.... ૪૨ અહિંસા સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અસંગતા; જાવજીવ વ્રતો પાંચ, યમ આ યોગી ભાષતા. ૪૩ શૌચ, સંતોષ ને તપ, સ્વાધ્યાય દેવની સ્મૃતિ; નિયમ પંચ જાણો આ, કરણ-આસન સ્થિતિ. ... ૨૨. (૧) વૈરાગ્ય પારાયણ (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે - એ દેશી) જલબુદબુદ સમ છે તનુ લક્ષ્મી ઇન્દ્રધનુષ જેવી જાણો, તીવ્રપવનહત મેઘપટલસમ ધન કાન્તા સુત ૫૨માણો; મત્તમાનિની-કટાક્ષ જેવું વિષયસુખ છે ચપળ સદા, તેથી તેની હાનિ પ્રાપ્તિમાં શોકથી શું કે શું મુદા ? .. ૧ ૪૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩ કાયા જનની દુઃખ-મરણની થયો યોગ જો તેનાથી, તો પછી શોક ન શાણા ! કરીએ મૃત્યુ કે દુઃખ આવ્યાથી; આત્મસ્વરૂપને સ્મરો-વિચારો સદા તજીને આકુલતા, જેથી કદાપિ થાય નહીં ફરી દેહ-જન્મ કે દુ:ખલતા. . . ૨ ઇષ્ટવિયોગ અનિષ્ટયોગ આ જે જગમાં બનતા દીસે. પૂર્વ પાપનાં ફળ એ બન્ને ચેતન ! માનો ઉ૨ વિષે; શોક કર્યો શો હેતુ સરશે ? ફોગટ રોવું મૂકી દે, પાપ નાશ કર જેથી તું તે ઇષ્ટ વિયોગાદિ છેદે. . મોહતિમિરે વ્યાપ્ત જગતવન જ્યાં દુઃખ વ્યાલ વિચરે છે, દુર્ગતિ ધામ સહાય કુપથમાં જ્યાં બહુ પ્રાણી રઝળે છે; ત્યાં અતિ નિર્મળ જ્ઞાનપ્રકાશક દીપકરૂપી ગુરુવચનો, જે દીપકથી દેખી સુપથને, સુખપદ પામે બુદ્ધ જનો... ૪ સુણી ગત જીવોને યમગોચ૨ જોઈ ઘણાંને પણ જાતાં, દેહતણી સ્થિરતા માને જે તે જન મોહી કહેવાતા; વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયે પણ જે નહિ ધર્મ ઉરે લાવે, અધિકાધિક તે પુત્રાદિકથી નિજ આત્માને બંધાવે. ... ૫ ૩૯ શું આવી છે વાઈ તને હા ! કે શું ભૂત તને વળગ્યું ? થયો ચિત્તભ્રમ અથવા તુજને કે શું પાગલપણ લાગ્યું ? જેથી જીવનાદિક વિદ્યુત સમ ચપળ સદા દેખે જાણે, શ્રવણે સુણે ફરી ફરી તોયે ચિત્ત સ્વકાર્યે ના આણે !. ૬ નિશદિન મનમાં લોક ચિંતવે સુખ આ કે તે આવી મળે, ભાવિ પ્રમાણે આવી મળે સૌ ચિંતાથી તો કંઈ ન વળે; Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ દૈનિક - ભક્તિક્રમ તીવ્ર મોહથી ઊઠતા એવા સર્વ વિકલ્પોને ત્યાગી, રાગ-દ્વેષ વિષવર્જિત એવા સંતો સાચા સુખભાગી.... ૭ ભવિજન ! આ ઘર નારી સુતતન જીવન આદિકને જાણો, પવન પ્રકંપિત ધ્વજવસ્ત્રસમ અતિ ચંચળ સૌને માનો; છોડ ધનાદિક મિત્રોમાં આ મોહ મહા જે દુ:ખદાયી, યુગલ ધર્મમાં પ્રીતિ કરી હવે બહુ કહેવાથી શું ભાઈ? ૮ ભમતાં ભૂરિ ભીષણ ભયાનક આ ભવમાં જીવ નિર્ભય હે ! કાયા સંગે તીવ્ર વેદના, કેટલી વેદી તે તું કહે; વેદનીમૂળ છે સૌ વિષયો એ જાણે છતાં તું મૂઢ મતિ, શાને પ્રતિદિન વિષયસુખમાં રાખે છે અભિમાન અતિ. ૯ ભવ મમતાં પ્રાણીઓએ લક્ષ્મી લાખો વાર લહી, સુખ વિષયોનાં સુરસ્ત્રીસંગે અનુભવ્યાં આવેશ સહી; શાંત થઈ જો ઊં વિચારી હતું ન હતું જે થઈ જાયે, તેને શું સુખ સાચુ કહિયે? દુઃખ સમજુને સમજાયે. ૧૦ મોહતિમિરદળ અભરાય હા! તુજ મતિ ઉપર પથરાયાં, ઇન્દ્રિય ધૂર્તો તુજ ઓથે નિત પોષે નિજ હિત મન માન્યાં; પણ મૂઢ એકાદી જઈને તું સહેશે નિશે નરક ગતિ, છેદન ભેદન આદિ અનંતી વાણી અગોચર પીડા અતિ. ૧૧ રવિ શશિ પવન ને પક્ષી આદિ ઊંચે ગગન વિષે વિચરે, ગાડી ઘોડા આદિ સ્થલચર ભૂમિ માર્ગે ગમન કરે; મીન મગર જલમાં ચાલે પણ યમ તો ચાલે સર્વ સ્થળે, તેથી બચવા મુક્તિ વિના નહિ સ્થાન જગતમાં અન્ય મળે. ૧૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૧ દૈનિક - ભક્તિમ સાગરાંત ભોગવી ભૂમિને વાંછિત લક્ષ્મી આવી મળી, દેવોને પણ દુર્લભ એવાં વિષયો સેવ્યા રમ્ય વળી; પણ પછી મૃત્યુ આવે નક્કી તેથી દિલમાં વિચારો, વિષમિશ્રિત ભોજન સમ ધિક્ તે મુક્તિમાર્ગને અવધારો. ૧૩ કાલ-વિપાકથી તેજસ્વી થયો કર્મવ્યાધ્ર જે બલધારી, તેણે આવી પકડ્યો અશરણ ભવનમાં જન અવિચારી; મારી ભાર્યા, મારા ધન ઘર મારા પુત્ર પરિવારો', અજ-સૂત સમ “મે મે’ કરતો તે, મરી જાય છે બિચારો. ૧૪ ઇન્દ્ર ચંદ્ર આદિ પણ નિશ્ચય, પ્રલય કાળથી જો પામે, નિર્બળ જન અલ્પાયુ કીટ સમનું બળ શું તેની સામે ? આથી સ્વજન મરણ પર ભવિજન ! મોહ વૃથા તો મા કરજો, કાલ ન નિજતન લૂટે ત્યાં લગ આત્મજ્ઞાન ઝટ મેળવજો. ૧૫ કર્મવશે રાજા પણ જગમાં નિશ્ચય રંક બને ક્ષણમાં, સર્વ વ્યાધિથી મુક્ત તરુણ પણ વિનાશ પામે પલભરમાં; સારરૂપ ધન-જીવન બેની જગમાં છે સ્થિતિ આજ જ્યાં, ત્યાં પછી બીજાનું શું કહેવું? મદ કરવાનું સ્થાન જ ક્યાં? ૧૬ જાણે નહિ તું કે સુણે નહિ કે શું પ્રત્યક્ષ નહિ દેખે, ઇન્દ્રજાલ કે કદલીવતુ આ જગત નિઃસાર નિઃશેષે? શોક કરે શું મનુષપશુ રે! સ્મરી પરભવગત નિજ જનને, જેથી નિત્ય પરમ સુખ પામે એવું કંઈ તું ઝટ કરને. ૧૭ માનવભવ ઉત્તમ કુળ લક્ષ્મી બુદ્ધિ કૃતજ્ઞપણુંય કહ્યું, તોપણ જો વિવેક ન લહ્યો તો સર્વ મળ્યું તે વ્યર્થકહ્યું... Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ દૈનિક - ભક્તિક્રમ મૂર્ખ જનોને આ સંસારે કંઈક સુખ કંઈ દુઃખ દીસે, સુવિવેકીને સર્વ જણાયે દુઃખ સદા સંસાર વિષે..... ૧૮ (શું કહું નાથ ? તમે જાણો સઘળું, ગર્વ કરીને ગોથાં ખાધાં – એ દેશી) સંગ તજી, રાગ તજી, સમતા સજી, પ્રભુ કર્મોનો નાશ કરીને; જ્ઞાતા, દ્રષ્ટા થયા વિશ્વ સકળના, સુખ વીર્ય અનંત વીને; સંસાર ત્યાગ કર્યો આવા ક્રમે તમે, શુદ્ધ સ્વભાવી બનીને; તેથી તવ ચરણકમળની સેવા, સંતોએ પ્રિય ગણી છે. ૧૯ ત્રિલોકનાથ ! તુમ સેવાથી નિશ્ચે, નિશ્વળ સ્થિતિ અમારી; બળવાન સંસારશત્રુ હવે કેમ, જીતે ? – અમે બ્રહ્મચારી; શીતળ જળ-અમી વરસે ફુવારા-ગ્રીષ્મગૃહે રહે કોઈ, તો તહીં તાપ મધ્યાહ્ન તણો શો, ખરા ઉનાળાની માંહી? ૨૦ સંસાર તો બહુ દુ:ખદાયી નક્કી, સુખદાયી શિવપદ સાચું; મોક્ષ માટે ઘરબાર તજી સૌ, વને વસું, નહીં યાચું; દુષ્કર વ્રતો પણ વિધિથી પાળું, સંશય સર્વે ટાળું; તોય પીંપળ-પાન સમ મન ચંચળ, તેથીન સિદ્ધિ ભાળું. ૨૧ વાયુથી જલધિના જલમાં ઊછળતાં, ક્ષણભંગુર મોજાં પ્રમાણે; ક્ષણભંગુર આ વિશ્વ સદાયે, સર્વત્ર મુજ મન માને; સંસાર-વર્ધક સર્વ પ્રવૃત્તિથી, ઉદાસ થઈ મન ઇચ્છે; વિકારવિણ પરમાનંદ બ્રહ્મમાં, રહેવા આપ સમીપે... ૨૨ હે! શુદ્ધ આત્મા, શું કામ તારે, લોક કે દ્રવ્ય આશ્રયનું; ઇન્દ્રિય, પ્રાણ કે વાણી કાયાનું, વિકલ્પ પુદ્દગલમયનું ? અરે ! એ પુદ્ગલ ભિન્ન તારાથી, ભૂલીને મારાં માને; આશ્રય અતિશય કરી પરનો દૃઢ, વ્યર્થ બંધાય તું શાને? ૨૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ (દોહા) જીવ ક૨મ ભિન્ન ભિન્ન કરો, મનુષ્ય જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યસેં, ધીરજ ધ્યાન જગાય.. રાગ-દ્વેષ દો બીજસેં, કર્મબંધકી વ્યાધ; આત્મજ્ઞાન વૈરાગ્યોં, પાવે મુક્તિ સમાધ... માયાકા સુખ ચાર દિન, ચાહે કહા ગમાર ? સુપને પાયા રાધન, જાત ન લાગે બાર. ઊંચ-નીચ અવતા૨મેં, વિષય કોટિ વિધિ કીન્હ; કહે પ્રીતમ વૈરાગ્ય વિણ, રહ્યા દીનકા દીન....... જૈન ધર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય-કષાય; એહ અચંબા હો રહ્યા, જલમેં લાગી લાય.. એક કનક અરુ કામિની, દો મોટી ત૨વા૨; ઊઠ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર. દામ બિના નિર્ધન દુ:ખી, તૃષ્ણાવશ ધનવાન; કહું ન સુખ સંસારમેં, સબ જગ દેખ્યો છાન....... જહાં દેહ અપની નહીં, તહાં ન અપના કોય; ઘર સંપત્તિ પર પ્રગટ યે, ૫૨ હૈ પરિજન લોય. .... ધન-કન-કંચન-રાજસુખ, સબહિ સુલભકર જાન; દુર્લભ હૈ સંસારમેં, એક યથારથ જ્ઞાન. ... ૪૩ ૧ ૨ નિર્મલ અપની આતમા, દેહ અપાવન ગેહ; જાનિ ભવ્ય નિજ ભાવકો, યાસોં તો સનેહ....... ૮ ૪ ૬ ૯ ૧૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ જ દૈનિક - ભક્તિક્રમ જપ-તપ-સંયમ દોહિલા, ઔષધ કડવી જાન; સુખકારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. ...... ૧૧ મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈઘરાજ ગુરુ શરણથી, ઔષધ-જ્ઞાન-વિરાગ.......... ૧૨ કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. .. ..... ૧૩ કામ ભોગ પ્યારા લગે, ફલ કિપાક સમાન; મીઠી ખાજખુજાવતાં, પીછે દુઃખકી ખાન. બકા માન. ... . . . . . ૧૪ ડાભ અણી જલ બિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખ જલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. .. ૧૫ ચઢ ઉત્તમ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે, સો ભુખ ભી દુ:ખરૂપ. ૧૬ પોષત હૈ જો દેહકો, જોગ ત્રિવિધિ કે લાય; સો તોક છિન એકમેં, દયા દેય ખિર જાય........ ૧૭ લચ્છી સાથ ન અનુસરે, દેહ ચલે નહિ સંગ; કાઢ કાઢ સુજનહિ કરે, દેખ જગતકે રંગ. . . . . . . . ૧૮ જા લચ્છીકે કાજ તૂ, ખોવત હૈ નિજધર્મ, સો લચ્છી સંગ ના ચલે, કાહ ભૂલત ભર્મ....... ૧૯ ચેતન કર્મ ઉપાધિ તજ, રાગ દ્વેષકો સંગ; જ્યાં પ્રગટે પરમાત્મા, શિવ સુખ હોય અભંગ..... ૨૦ જો દેખે ઇહિ નૈનસોં, સો સબવિનસ્યો જાય; Jain Ed તાસો જો અપનો કહે સો મૂરખ શિરરાય. . . . . . ૨૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ફિર નરભવ મિલિબો નહીં, કિયે હું કોટ ઉપાય; તાતેં બેગહિ ચૈત હૂ, અહો જગત કે રાય. . . . . સુખ નહીં સંસારમાં, રાજા-પ્રજા ને શંક; કહે પ્રીતમ વૈરાગ્ય વિણ, નર નહીં હોય નિઃશંક.... ૨૩ ૪૫ રક્ત-માંસનું પૂતળું, શરીર સળગે દેખ; પતંગ સમ ના ભૂલ તું, હે! મન તજ અવિવેક.... ૨૪ ૨૨ મોહ-મદ્ય પી મત્ત જન, કરે અરે ! વિશ્વાસ; જગત-દેહનો તેમને, હો ધિક્કાર જ ખાસ........ ૨૫ શરીર-વિશ્વાસે વસે, તેને પડતો મા૨; માન, અપમાન, લાભના, નીચ વિચાર અપાર. વિનયયુક્ત, સત્સંગ સહ, દયાદિ ગુણની ખાણ; યૌવન દુર્લભ આ જગે, નંદનવન ઉદ્યાન. . . . અજ્ઞાને અભિમાનવશ, યૌવન સમજે સાર; અલ્પકાળમાં તે કરે, પસ્તાવો નિર્ધાર. સ્ત્રી-લાલચથી ના ચળે, ગર્વે નહિ છલકાય; આપદમાં નિ:ખેદ તે, દુર્લભ સંત સદાય. .... ૨૬ પૃથક્કરણ કરતાં મળે, વાળ, રુધિર ને ચર્મ; ઘૃણાયોગ્ય સૌ સ્ત્રી-તને, હૈ ! મન, ભૂલ ન ધર્મ.... ૨૯ સ્ત્રીવાળાને ભોગની, ઇચ્છા રહે સદાય; તેથી તેના ત્યાગથી, ભવત્યાગ, સુખ થાય.. વિષય-જાળ પિંજર સમો, બંધનકા૨ક દેહ; તેમાં વિશ્વાસે વસે, કેમ વિવેકી જેહ ? ૨૭ ૨૮ ૩૦ ૩૧ ૩૨ www.jainebrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ શરીર-સુખ ધન-લાલચે, ધર્મ ધકેલે જાય; પ્રવૃત્તિમાં ભવ ગાળતાં, કેમ શાંત મન થાય ?. .... ૩૩ . વિવેકથી ભવદુઃખનો, કરી વિચાર, વૈરાગ્ય; પામે તેને માનવો, ઉત્તમ ને સદ્ભાગ............ ૩૪ ભવે સુખ તૃણ માત્ર નહીં, સહો દુઃખો અનંત, દુઃખદ સુખમાં દૃષ્ટિ ના, દ્યો કદીય અમતિમંત. .... ૩૫ મનોવાસના બંધ છે, નિર્મોહી મન મોક્ષ; વિવેક ને વૈરાગ્યથી, ટાળ વાસના-દોષ............ ૩૬ અભાગિયો જીવ અજ્ઞ જે, વિષયોમાં હરખાય; વિષ-મિશ્રિત ખોરાક સમ, અંતે દુઃખી થાય. . . . . . . ૩૭ શાસ્ત્ર-બોધથી સુનિર્મળ, કરી બુદ્ધિ હે! ભવ્ય; જ્ઞાની ગુરુ સાથે સતત, નિજ વિચાર કર્તવ્ય....... ૩૮ તીક્ષ્ણ બને પ્રજ્ઞા મહા, સવિચારને યોગ; તૂર્ત પરમપદ તે ગ્રહે, ટળે દીર્ધ ભવરોગ. ....... હા. (શાર્દૂલવિક્રીડિત) જાગી જો જીવ તું વિચાર કરી જો, શું સાર સંસારમાં? જીિવો સર્વ દુઃખી, બળી રહ્યા, રાગાદિ અંગારમાં; આધિ વ્યાધિ ઉપાધિ આદિ, દુ:ખનો સંતાપ જ્યાં સર્વદા; મૃત્યુ જન્મ જરાદિ દુઃખ દરિયો, ત્યાં સૌખ્ય શું જો કદા? ૪૦ છોડીને ભવજાલ, અંતર-રિપુ, મોહાદિને જે કરે; દીક્ષા મોક્ષ પમાડનારી લઈને, જ્ઞાની સમીપે વસે; Page #70 -------------------------------------------------------------------------- ________________ 1 થી દૈનિક - ભક્તિક્રમ આત્મજ્ઞાન વિષે થઈ સ્થિર પછી, કૈવલ્ય પામી મહા; પામે મુક્તિ તણું અનંત સુખ તે, બાળી ક્રમે કર્મ હા !૪૧ ( ૩ ) ભક્તિ પારાયણ (હરિગીત) સૌ કર્મબંધન ક્ષય કરીને સર્વદર્શી જે થતા, સર્વત્ર વસ્તુ સમસ્ત જ્ઞાયક બોધતેજે દીપતા; સર્વત્ર પ્રગટિત ઉત્તરોત્તર સદાનંદે સુખી પૂરા, નિશળ નિરાકુળ સિદ્ધ તે શિવ-સૌખ્ય દ્યો અમને જરા. ૧ છે તે જ સુગતિ તે જ સુખ તે જ્ઞાન દર્શન સિદ્ધનાં, જે સ્વરૂપ સિદ્ધનું તે વિના નહિ પ્રિય મુજને અન્યનાં; તે સિદ્ધ મેં ચિત્ત ધર્યા નિત્યે સુદૃઢ શ્રદ્ધા કરી, દેજો પરમ પદ પ્રાપ્તિ મુજને ભીષણ ભવ મનથી હરી. ૨ ઘનઘાતિકર્મ વિહીન ને યોત્રીશ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુ યુક્ત શ્રી અરિહંત છે..... ૩ છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમ ને લોક-અગ્ર, વિરાજમાન શ્રી સિદ્ધ છે. ૪ પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણગંભીર છે, પંચેન્દ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ....... ૫ રત્નત્રયે સંયુક્ત ને નિકાંક્ષભાવથી યુક્ત છે, જિનવરકથિત અથપદેશે શૂર શ્રી ઉવઝાય છે. ..... નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે.... ૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ કદી સાંભળ્યા, પૂજ્યા ખરેખર, આપને નિરખ્યા હશે, પણ પ્રીતિથી ભક્તિ વડે નહિ હૃદયમાં ધાર્યા હશે; જનબંધુ ! તેથી દુઃખપાત્ર થયેલ છું ભવને વિષે, કારણ ક્રિયા ભાવરહિત નહિ આપતી ફળ કાંઈએ.... ૮ સુખકારી શરણાગત-પ્રભુ હિતકારી જન દુખિયા તણા, હે યોગીઓમાં શ્રેષ્ઠ ! નિધિ કરુણા અને પુણ્યો તણા; ભક્તિ થકી નમતા મને મહા ઇશ ! મારા ઉપરે, તત્પર થશો દુઃખ અંકુરોને ટાળવા કરુણા વડે. . . . . . ૯ મૈં હાથ જોડ નમાય મસ્તક વીનઉં તુવ ચરનજી સર્વોત્કૃષ્ટ ત્રિલોકપતિ જિન સુનહુ તારન તરન જી. . ૧૦ જાચું નહીં સુરવાસ પુનિ ન૨ાજ પરિજન સાથજી, બુધ જાચહૂં તુવ ભક્તિ ભવ ભવ દીયેિ શિવનાથજી. ૧૧ અબ હોહુ ભવ ભવ સ્વામી મેરે કૈ સદા સેવક રહીં, કર જોડ યહ વરદાન માંગ્ મોક્ષફલ જાવત લહૌ... ૧૨ જિનવ૨ ચરણ કમળે નમે જે પરમ ભક્તિ રાગથી, તે જન્મવેલી મૂળ છેદે ભાવ ઉત્તમ શસ્ત્રથી ... ... ... ... ૧૩ ભવભીતિ ભંજન, દુઃખ નિકંદન, પાપમંજન શુચિકરું, સહજાત્મમગ્ન, કર્મભગ્ન, મુક્તિલગ્ન, શિવકરું, અમૃતવચન, શાંતચિંકત, ધ્યાન૨ત્ત, શમધરું, ચૈતન્યવ્યક્ત, મોત્યકત, સિદ્ધિસક્ત, સુખકરું...... ૧૪ બોધિ સમાધિ નિધાન અદ્દભુત વિશ્વશાંતિ સુખકરું, તુજ ચરણ શ૨ણે ૨મણ વા૨ણ મરણ વ્યાધિ ભયહર; ૪૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ તન મન વચન આત્મા સમર્પણ ચરણકજ હો ભવહર, સહજાત્મરામી, દુઃખવિરામી, શાંતિધામી શિવકરું. . . . ૧૫ આ મોહ ને અજ્ઞાનથી, મુકાવનારા આપ છો, કરુણા કરી સદ્બોધ ખડગે, શત્રુ-શિરો કાપજો; અમૃતવાણી આપની પીધા કરું એ યાચના, વળી આપના ચરણે વસીને ઉચ્ચરું આલોચના. .... ૧૬ (શું કહું નાથ ? તમે જાણો છો સઘળું, ગર્વ કરીને ગોથાં ખાધાં-એ દેશી) કેવળજ્ઞાનીએ કહ્યું ચારિત્ર, મુક્તિ પમાડે જ તેવું; આ કળિકાળે મારા જેવાથી, દુષ્કર પળવું એવું; પૂર્વ પુણ્યના પુંજથી પામ્યો, ભક્તિ આ ભવમાં તારી; સંસાર-સાગર-તારક બનશે, નાવ એ શ્રદ્ધા અમારી; હે ! ગુરુરાજ. (૨) ૧૭ આનંદસાગર પ્રભુ, આપ અનુપમ, તત્ત્વસ્વરૂપ તમારું; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રે, ચિત્ત વહે જો અમારું; આપના નામની સ્મૃતિરૂપી જે, મંત્ર અનંત પ્રભાવી; હોયે સજ્જનના વિમલ હૈયે તો વિઘ્ન શકે કેમ આવી ? હૈ ! ગુરુરાજ. (૨) ૧૮ નિર્મળ બુદ્ધિથી ઊંડું વિચારે, સાર અસાર જો કોય; તો ત્રણ જગના સર્વ પદાર્થમાં, સારરૂપે પ્રભુ હોય; તેમ તમારા આશ્રયે અમને, લાગ્ય સંસાર અકારો; શાંતિ મહા મળી આપના શરણે, અમને નાથ ઉદ્ધારો ! હે ! ગુરુરાજ. (૨) ૧૯ ૪૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ દૈનિક - ભક્તિક્રમ માનું તને એક જગનાથ સ્વામી, સૌ કર્મ-અરિ હણનારો; માત્ર તને નમું, હૃદયે ધરું નિત્ય, તુજ સેવા સ્તુતિ કરનારો; તારું એક જ શરણું ગ્રહી રહું છું, હવે કહું શું બહુ હું ? તુજ વિણ કોઈની સાથે પ્રયોજન, ભવનાં ન હોશો એ યાચું. હે ! ગુરુરાજ. (૨) ૨૦ પાપ કરાવ્યું, કર્યું, ભલું માન્યું, મન-વચને વળી કાય; વર્તમાન, ભૂત, ભાવી કાળે મેં, એવા ભેદો નવ થાય; હે જિનરાજ ! હું પામર, પાપી, આત્મનિંદા કરું આજે; આપ સમક્ષ ઊભો ઊભો યાચું સૌ, પાપ અફળ થવા કાજે. હે ! ગુરુરાજ. (૨) ૨૧ હે જિનરાજ ! તું જાણે છે સઘળું, ત્રિકાળનું એક કાળે; અનંત ભેદે લોક અલોકના, પર્યાય સર્વ નિહાળે; તો તમે નાથ, શું જાણો નહિ કંઈ, આ ભવના મુજ પાપો! તો પણ કહું તુમ આગળ તે શુદ્ધ, થવા સપશ્ચાત્તાપો. હે! ગુરુરાજ. (૨) ૨૨ સંગ તજી, સદ્ભુત-સાર ગ્રહીને, શાંત બનીને એકાંતે; બાહ્ય પદાર્થથી મુક્ત કરી મન, ઇન્દ્રિય ને ઈચ્છાને; વિધિથી સમ્યક જ્ઞાનમૂર્તિ નિત્ય, આપની ઉરે ધરે છે; તે ભવ્ય તુજ સહવાસ લહે છે, ધન્ય ધન્ય તે નિક્ષે છે. હે! ગુરુરાજ. (૨) ૨૩ ચૈતન્યની ઉન્નતિ-ક્ષય કરતો, શાશ્વત્ શત્રુ તો કર્મ, નિષ્કર્મ નાથ, અવસ્થા આપની, એક જ જે શુદ્ધ ધર્મ, Page #74 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ કર્મ દુષ્ટ બિનકારણ વૈરી, ભેદી કરો દૂર છેદી; સંતની રક્ષા ને દુષ્ટ-શિક્ષા-ધર્મ, ન્યાયી પ્રભુનો અનાદિ. હે ! ગુરુરાજ. (૨) ૨૪ ૫૧ સ્થળ પર તરફડે માછલી તેમ જ, ભવ-દાવાનળ બાળે; ત્રિવિધ તાપનો દાહ સહુ હું, નાથ સદા સંસારે; સુખી પ૨મ રહું જ્યાં લગી લીન છે, હૃદય સમર્પિત મારું; કરુણા-જલના સંગે શીતળ, પદપંકજ જ્યાં તમારું. હે! ગુરુરાજ. (૨) ૨૫ (દોહરા) જળહળ જ્યોતિસ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન...... ૧ નિત્ય નિરંજન નિત્ય છો, રંજન ગંજ ગુમાન; અભિનંદન, અભિવંદના, ભયભંજન ભગવાન ધર્મધ૨ણ તા૨ણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન...... ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર, અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. . ૫ આનંદી અપવર્ગી તું, અકળગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ ૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન.......... ૭ શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન, ..... ૮ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન...... ૯ દયા, શાંતિ, ઔદાર્યતા, ધર્મ મમ મનધ્યાન; સંપ જંપ વણકંપ દે, ભયભંજન ભગવાન. ..... ૧૦ નમો દેવ સર્વજ્ઞકો, વીતરાગ જસ નામ; મન-વચનશીશ નવાઈકે, કરું ત્રિવિધ પરણામ. ... ૧૧ મંગલમય પરમાતમા, શુદ્ધભાવ અવિકાર; નમું પાય પાઉં સ્વપદ, જાચું કહૈ કરાર. ...... ૧૨ અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય; સાધુ સકળકે ચરનકું, વંદુ શીશ નમાય. ...... ૧૩ શ્રી જિનયુગપદકમળમે, મુજ મન ભ્રમર વસાય; કબ ઉગે વો દિનકરું, શ્રીમુખ દરિશન પાય..... ૧૪ કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુઝ છેદ; મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ....... ૧૫ છૂટું પિછલાં પાપર્સે, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવપ્રસાદસેં, સંલ મનોરથ હોઈ...... ૧૬ કબીર યહ તને જાતા હૈ, સકે તો ઠોર લગાય; - Jain Educકૈn સેવા કરે સંતકી, કૈ પ્રભુ કે ગુણ ગાય.... wwwjai ૧૭ary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ જબ જાગે તબ રામ જપ, સોવત રામ સંભાર; ઊઠત-બેઠત આતમા ! ચાલત રામ ચિતાર. ..... ૧૮ સુમરન સિદ્ધિ યોં કરો, જેસે દામ કંગાલ; કહે કબીર બિસરે નહીં, પલ પલ લેત સંભાળ. . ૧૯ ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ; નરભવ સફલો જો કરે, દાન શીલ તપ ભાવ. .. ૨૦ સંતનકી સેવા કિયાં, પ્રભુ રીઝત હૈ આપ; જાકા બાલ ખિલાઈએ, તાકા રીઝત બાપ...... ૨૧ ભવસાગર સંસારમેં, દીપા શ્રી જિનરાજ; ઉદ્યમ કરી હોંચે તીરે, બેઠી ધર્મ જહાજ. ..... ૨૨ એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનપે ભાવ; જિનમેં ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ.... ૨૩ સુખ દેના દુઃખ મેટના, યહી તુમ્હારી વાન; મો ગરીબકી વિનતી, સુન લીજ્યો ભગવાન..... ૨૪ નાથ તિહારે નામલૈં, અઘ છિન માંહિ પલાય; જ્યાં દિનકર પરકાશર્તે, અંધકાર વિનાશાય..... ૨૫ તુમ બિન મેં વ્યાકુલ ભયો, જેસે જલ બિન મીન; જન્મ જરા મેરી હરો, કરો મોહિ સ્વાધીન...... ૨૬ અશરણકે તુમ શરણ હો, નિરાધાર આધાર; મેં ડૂબત ભવસિંધુમેં, ખેય લગાઓ પાર....... તુમરી નેક સુદૃષ્ટિ સૌ, જગ ઊતરત હૈ પાર; - Jain Edહાઈn હા! ડૂળ્યો જાત હો, નેક નિહાર નિકાર. છww elbrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ દૈનિક - ભક્તિક્રમ જબ લગ નાતા જગતકા, તબ લગ ભગત ન હોય; નાતા તોડે હરિ ભજે, ભગત કહાર્વે સોય...... ૨૯ ભક્તિ બિગાડી કામિયા, ઇન્દ્રિય કરે સ્વાદ; જન્મ ગંવાયા ખાદમેં, હીરા ખોયા હાથ.......... ૩૦ સકામી સુમરિન કરે, પાવૈ ઉત્તમ ધામ; નિષ્કામી સુમરિન કરે, પાવૈ અવિચલ ધામ .... ૩૧ શ્રવણ કીર્તન ચિતવન, વંદન સેવન ધ્યાન; લઘુતા સમતા એકતા, નવધા ભક્તિ પ્રમાણ. ... ૩૨ (ચોપાઈ) પ્રથમહિ પકરે દૃઢ વૈરાગા, પ્રહ વિશ્વાસ કરે સબ ત્યાગા; જિતેન્દ્રિય અરુ હૃદૈ ઉદાસી, અથવા ગૃહ અથવા વનવાસી. ૧ માયા મોહ કરે નહિ કાહૂ, રહૈ સબનસાં બેપરવા; કનક કામિની છાંડે સંગા, આશાતૃષ્ણા ધરે ન અંગા.. ૨ શીલ, સંતોષ, ક્ષમા ઉર ધારે, ધીરજ સહન દયા પ્રતિપારે; દીન ગરીબી રામૈ પાસા, દેખે નિપંખ ભયા તમાસા. . ૩ માન મહાતમ કછુ ન ચાહૈ, એકે દશા સદા નિરવાહૈ; રાવ રંકકી શંક ન આનૈ, કીરી કુંજર સમ કરિ જાનૈ. ૪ આતમદૃષ્ટિ સકલ સંસારા, સંતનકો રાખે અધિકારા; વૈરભાવ કાહુ નહિ કરઈ, સદ્દગુરુ શબ્દ હૃદયમેં ધરઈ. ૫ જ્ઞાનદીપ આરતી ઉતારે, ઘંટા અનહદ શબ્દ વિચારે; તનમન સકલ સમર્પણ કરી, દીન હોઈ પુનિ પાયન પરઈ. ૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૫ દૈનિક - ભક્તિક્રમ મગન હોઈ નાચૈ અરુ ગાવૈ, ગદ્ગદ રોમાંચિત હોઈ આવે; સેવકભાવ કદી નહિ છોરે, દિનદિન પ્રીતિ અધિકી જો. ૭ મમ ગુન ગાવત પુલક સરીરા, ગદ્ગદ ગિરા નયન બહૂ નીરા; કામ આદિ મદ દંભ ન જાકે, તાત નિરંતર બસë તાકે. ૮ જો તુમ ચરણકમલ તિહુંકાલ, સેવહિં તજ માયા જંજાલ; ભાવ-ભક્તિ મન હરષ અપાર, ધન્ય ધન્ય જગ તિન અવતા૨. ૯ કર્મનિકંદન, મહિમાસાર, અશરણશરણ સુજસ-વિસતાર; નહિ સેયે પ્રભુ તુમરે પાય, તો મુજ જન્મ અકા૨થ જાય. ૧૦ મૈં તુમ ચરણકમલ ગુણ ગાય, બહુવિધિ ભક્તિ કરી મન લાય; જનમ જનમ પ્રભુ પાઉં તોહિ, યહ સેવાલ દીજે મોહિ. ૧૧ કૃપા તિહારી ઐસી હોય, જામન મરન મિટાવો મોય; બાર બાર મૈં વિનંતી કરું, તુમ સેયે ભવસાગર તરું. ૧૨ નામ લેત સબ દુઃખ મિટ જાય, તુમદર્શન દેખ્યા પ્રભુ આય; તુમ હો પ્રભુ દેવનકા દેવ, મૈ તો કરું ચરણ તવ સેવ.૧૩ (પાર) જય વીતરાગ વિજ્ઞાનપૂર, ય મોહતિમિકો હનસુ૨; જ્ય જ્ઞાન અનંતાનંત ધાર, દૃગસુખ વી૨જમંડિત અપા૨. ૧ જ્ય પરમશાંત મુદ્રા સમેત, ભવિજનકો નિજઅનુભૂતિ હેત; ભવિભાગનવચ જોગે વશાય, તુમ ધુનિ હૈ સુનિ વિભ્રમ નસાય. ૨ તુમગુણ ચિંતત નિજપરવિવેક, પ્રગટે વિઘટે આપદ અનેક; Jain Eતુમ જગભૂષણ દૂષણ વિયુક્ત, સબ મહિમાયુક્તવિકલ્પમુક્ત. ૩ www.airtelibrary.org Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૬ દૈનિક - ભક્તિક્રમ અવિરુદ્ધ શુદ્ધ ચેતનસ્વરૂપ, પરમાત્મ પરમ પાવન અનૂપ; શુભઅશુભ વિભાવ અભાવ કીન, સ્વાભાવિક પરિણતિમય અછીન. ૪ અષ્ટાદશદોષવિમુક્ત ધીર, સુચતુમય રાજત ગંભીર; મુનિગણધરાદિ સેવત મહંત, નવકેવલલબ્ધિ ૨મા ધરંત. પ તુમ શાસન સેય અમેય જીવ, શિવ ગયે જાંહિ જૈૐ સદીવઃ ભવસાગરમેં દુઃખ છાર વારિ, તા૨નકો અવ૨ ન આપ દિર. ૬ તુમકો બિન જાને જો ક્લેશ, પાયે સો તુમ જાનત જિનેશ; પશુના૨કનર સુરગતિ મઁઝાર, ભવ ધર ધર મર્યો અનંત બાર. ૭ અબ કાલલબ્ધિબલÖ દયાલ, તુમ દર્શન પાય ભયો ખુશાલ; મન શાંત ભયો મિટિ સકલ દ્વંદ્વ, ચાખ્યો સ્વાતમ૨સ દુઃખનિકંદ. ૮ તાતેં અબ ઐસી કરહુ નાથ, બિષ્ઠુરૈ ન કભી તુવ ચરણ સાથ; તુમ ગુણગણકો નહિ છેવ દેવ, જગ તારનકો તુવિવરદ એવ. ૯ આતમકે અહિત વિષય કષાય, ઇનમેં મેરી પરિણતિ ન જાય; મૈં રહ્યું આપમેં આપ લીન, સો કરહુ હોઉં જ્યોં નિજાધીન. ૧૦ મેરે ન ચાહ કછુ ઔર ઇશ, રત્નત્રયનિધિ દીજે મુનીશ; મુઝ કારજકે કા૨ણ સુ આપ, શિવ કરહું, હરહુ મમ મોહતાપ: ૧૧ શશિ શાંતિકરન તપહરન હૈત, સ્વયમેવ તથા તુવ કુશલ દેત. પીવત પીયૂષ જ્યોં રોગ જાય, ત્યોં તમ અનુભવä ભવ નસાય. ૧૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ Jain દૈનિક - ભક્તિક્રમ ત્રિભૂવનતિહુઁકાલ મઁઝાર કોય, નહિ તુમ બિન નિજ સુખદાય હોય; મો ઉ૨ યહ નિશ્વય ભયો આજ, ૫૭ દુઃખજલધિ ઉતારન તુમ જિહાજ. ૧૩ (એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ના ચઢે બીજે ભામે રે - એ રાગ) તારાં દર્શનથી જિનરાજ રે, સાઁ સર્યાં મારાં સહુ કાજ રે; ભમ્યો અંધ બની ભવ માંહી રે, કાળ અનંત પામ્યો ન કાંઈ રે. ૧ તારાં દર્શનથી જિનરાજ રે, મારાં નયન સફળ થયાં આજ રે; શીઘ્ર શીતળ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે. ૨ તારાં દર્શનથી જિનરાજ રે, ટળ્યાં મોહ-પડળ મુજ આજ રે; વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મેં અનૂપ રે. ૩ તારાં દર્શનથી જિનરાજ રે, ઉ૨ આનંદ આજ ન માય રે; હવે આત્મા ન ઇચ્છે કાંઈ રે, જાણે મુક્ત થયો તે આંહી રે. ૪ તારાં દર્શનથી જિનરાજ રે, મારાં મહા પાપોય પળાય રે; રવિ ઊગ્ય ન લાગે વાર રે, જાય રાત્રિ તણો અંધકાર રે. ૫ તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્ય ઉદય મને થાય રે; જેથી આ ભવમાં રિદ્ધિ પામી રે, થાય પરભવમાં સિદ્ધિ સ્વામી રે. ૬ તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્યલાભ મને થાય રે; જેથી થશે અનુપમ સુખ રે, અક્ષય મોક્ષથી ટળશે દુઃખ રે. ૭ har wies/w.jaine brary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ દૈનિક - ભક્તિક્રમ તારાં દર્શનથી જિનરાય રે, સંતોષ ૫૨મ મને થાય રે; ઇન્દ્રવૈભવ પણ તૃણ લાગે રે, લેશ તૃષ્ણા નહિ ઉરે જાગે રે. ૮ તારાં દર્શન તો ભગવંત રે, નિર્વિકાર ને ઉપશમવંત રે; તેથી ઉલ્લાસ જેને ન થાય રે, તેનાં જન્મમરણ નહિ જાય રે. ૯ તારાં દર્શન કરી જિનરાય રે, બીજાં કામે મારું મન જાય રે; તે તો પૂર્વકર્મોનો દોષ રે, રહે ઉ૨ અતિશય રોષ રે. ૧૦ તારાં દર્શનથી જિનરાય રે, મોક્ષ દુર્લભ તોયે થાય રે; મનનો મિથ્યાત્વમળ જો જાય રે, તો તો મોક્ષ સમીપ ભળાય રે. ૧૧ તારા દર્શનથી જિનભૂપ રે, અહો ! કેવળજ્ઞાન સ્વરૂપ રે; હવે દર્શન-શુદ્ધિ પામી રે, માનું ૫૨નો નહિ હું સ્વામી રે. ૧૨ (મંદાક્રાંતા) થાઓ માાં નમન તમને દુઃખને કાપનારા, થાઓ મારાં નમન તમને ભૂમિ શોભાવનારા; થાઓ મારાં નમન તમને આપ દેવાધિદેવા, થાઓ મારાં નમન તમને સંસ્કૃતિ કાળ જેવા.. . . . . એમાં કાંઈ નથી નવીનતા, નાથ ! દેવાધિદેવ ! ભક્તો સર્વે પદ પ્રભુતણું પામતા નિત્યમેવ; લોકો સેવે કદી ધનીકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય. ..... મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે, તેજસ્વી છો રવિસમ અને દૂર અજ્ઞાનથીયે; ૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદી બીજો માનજો માર્ગ આથી. ... ૩ દેવે પૂજ્યા વિમળ મતિથી છો ખરા બુદ્ધ આપ, ત્રિલોકીને સુખ દીધું તમે તો મહાદેવ આપ; મુક્તિ કરી વિધિ કરી તમે છો વિધાતા જ આપ, ખુલ્લું છે એ પ્રભુજી ! સઘળા ગુણથી કૃષ્ણ આપ.... ૪ શાસ્ત્રોંકા હો પઠન સુખદા લાભ સત્સંગતિકા, સવૃત્તોંકા સુજસ કહેકે દોષ ઢાંકું સભીકા; બોલું પ્યારે વચન હિતકે આપકા રૂપ ધ્યાઉં, તૌલોં સેઊં ચરણ જિનકે મોક્ષ જોંલો ન પાઊં...... ૫ - ર૪. () શધ્યાત્મપારાયણ ا م આદિમંગળ (દોહરા). નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય; થયા સિદ્ધ પરમાત્મા, વંદું તે ભગવાન. નમું સિદ્ધ પરમાત્મા, અક્ષય બોધસ્વરૂપ; જેણે આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ.. સિદ્ધ શ્રી પરમાત્મા, અરિગંજન અરિહંત; ઇષ્ટ દેવ વંદું સદા, ભય ભંજન ભગવંત.......... ૩ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ..... ه ه • • , ه Page #83 -------------------------------------------------------------------------- ________________ ૯૦ દૈનિક - ભક્તિકમ અસ્થિર અણુસમૂહ છે, સમ-આકાર શરીર; સ્થિતિભ્રમથી મૂરખજનો, તે જ ગણે છે જીવ....... ૫ હું ગોરો, કૃશ સ્થૂળ ના, એ સૌ દેહસ્વભાવ; એમ ગણો ધારો સદા, આત્મા જ્ઞાનસ્વભાવ....... ૬ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય............. ૭ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ. ....... પર તો પર છે દુઃખરૂપ, આત્માથી સુખ થાય; મહાપુરુષો ઉદ્યમ કરે, આત્માર્થે મન લાય......... ૯ વિરમી પરવ્યવહારથી, જે આતમરસ લીન; પામે યોગીશ્રી અહો ! પરમાનંદ નવીન .......... ૧૦ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ.. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર-શોધ.. .......... ૧૨ સ્વચ્છેદ મત આગ્રહ ત્યજી, વર્તે સદ્દગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. . . . . .. ૧૩ રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ........ ૧૪ જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; Jain Ecતે કારણ છેદક દશ, મોક્ષપંથ ભવઅંત........... Lઇરોસિ. . . . . . . . . ૧૧ .. Page #84 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિકમ જે સિદ્ધયા ને સિદ્ધશે, સિદ્ધ થતાં ભગવાન; તે આત્મદર્શન થકી, એમ જાણ નિમ્રત. અવંતિ-જન વ્રતને ગ્રહે, વતી જ્ઞાન-રત થાય; પરમ-જ્ઞાનને પામીને, સ્વયં પરમ થઈ જાય...... ૧૭ દેહે આતમભાવના, દેહાન્તર ગતિ-બીજ; આત્મામાં નિજ-ભાવના દેહ મુક્તિનું બીજ........ ૧૮ ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ; ક્ષણભર જોતાં જ દીસે, તે પરમાત્મસ્વરૂ૫. ...... ૧૯ જો જીવ તું છે એકલો, તો તજ સૌ પરભાવ; આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીધ્ર મોક્ષસુખ થાય...... ૨૦ પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ........ ૨૧ કરી અભાવ ભવભાવ સબ, સહજભાવ નિજ પાય; જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય. .... ૨૨ આસ્રવ ભાવ અભાવતું, ભયે સ્વભાવ સ્વરૂપ; નમો સહજ આનંદમય, અચલિત અમલ અનૂપ. ... ૨૩ (અનુષુપ છંદ) સાતે ધાતુ વિનાનો છે, જ્ઞાન રૂપે નિરંજનો; આત્માને કર્મથી ભિન્ન, મુમુક્ષુ જન ચિંતતો........ ૨૪ સંતોષામૃતથી પૂર્ણ, શત્રુ-મિત્ર ન માનતો; સુખ-દુઃખો નહીં કહ્યું, રાગ દ્વેષ ન ધારતો....... ૨૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૨ દૈનિક - ભક્તિક્રમ આત્મજ્ઞાન ખરો ધર્મ, સર્વ ધર્માધિકારીનો; સર્વ વિદ્યા વિષે શ્રેષ્ઠ, મોક્ષદાયક તે ગણો. . . . તપો ઘોર તપો તોયે, આકરાં વ્રત આદો; આત્મજ્ઞાન વિના મોક્ષ, પામે કોઈ ન પાધરો. . ૨૬ ૨૭ એમ જાણી વિવેકી હો ! અવિદ્યા દૂરથી તો; આત્મ કલ્યાણ ઇચ્છો તો, અવિદ્યા નહિ સુણજો.... ૨૮ હિરગીત છંદ (બહુ પુણ્ય કેરા પુંજથી....એ દેશી) છે જીવ ચેતયિતા પ્રભુ ઉપયોગચિહ્ન અમૂર્ત છે, કર્તા અને ભોક્તા, શરીર-પ્રમાણ કર્મે યુક્ત છે. . . . . . ૧ જે ચાર પ્રાણે જીવતો, પૂર્વે જીવે છે જીવશે, તે જીવ છે ને પ્રાણ, ઇન્દ્રિય-આયુ-બળ-ઉચ્છ્વાસ છે. . ૨ જે શરીરમાત્ર નિજાનુભવથી વ્યક્ત ને અવિનાશી છે, જીવ પૂર્ણ-સુખ-ભરપૂર, જાણે લોક તેમ અલોકને ૩ ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપને, આસવ સંવર, નિર્જરા, બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે.... ૪ ! આપ્ત-આગમ તત્ત્વની શ્રદ્ધાથી સકિત હોય છે. નિઃશેષ દોષવિહીન જે, ગુણસકળમય તે આપ્ત છે. . . ૫ જે ન્યૂન તેમ અધિક છે નહીં સંશયોથી રહિત છે, વિપરીત વિણ, યથાર્થ જે, તે જ્ઞાન સમ્યગ્ જિન કહે.. ૬ છે આત્મા ઉપયોગરૂપ ઉપયોગ દર્શન-જ્ઞાન છે, Jan ઉપયોગ તે આત્મા તણો શુભ વા અશુભરૂપ હોય છે. ૭ Page #86 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ઉપયોગ જો શુભ હોય સંચય થાય પુણ્યતણો તહીં, ને પાપસંચય અશુભથી જ્યાં ઉભય નહીં, સંચય નહીં. ૮ છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપા સહિત પરિણામ છે, મનમાં નહીં કાલુષ્ય છે ત્યાં પુણ્ય આસ્રવ હોય છે.. . ૯: અદ્વૈત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં, ગુરુઓ તણું અનુગમન એ પરિણામ રાગ પ્રશસ્તના. ૧૦ દુ:ખિત, તૃષિત વા ક્ષુધિત દેખી, દુઃખ પામી મન વિષે, કરુણાથી વર્તે જેહ અનુકંપા સહિત તે જીવ છે.. . . . ૧૧ મદ-ક્રોધ અથવા લોભ-માયા ચિત્ત આશ્રય પામીને, જીવને કરે જે ક્ષોભ તેને કલુષતા જ્ઞાની કહે. . . . . ૧૨ ચર્ચા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે; પરિતાપ ને અપવાદ પરના પાપ આસવને કરે..... ૧૩ ૬૩ સંજ્ઞા, ત્રિલેશ્યા, ઇન્દ્રિવંશતા, આર્ત-રૌદ્ર ધ્યાન બે, વળી મોહ ને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપતણું કરે. . . . ૧૪ મારો સુશાશ્વત એક દર્શનશાનલક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. . . ૧૫ મુજ જ્ઞાનમાં આત્મા ખરે દર્શન ચિતમાં આતમા, પચખાણમાં આત્મા જ સંવર-યોગમાં પણ આતમા. . ૧૬ હું દેહ નહીં, મન વાણી નહીં હું તેમનું કારણ નહીં, કર્તા ન કારિયતા ન, અનુમંતા હું કર્તાનો નહીં.... ૧૭ લક્ષ્મી શ૨ી૨ સુખ દુઃખ અથવા શત્રુ-મિત્ર જનો અરે ! 1 જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ આત્મક જીવ છે. ૧૮ary.org 0 ate Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪ દૈનિક - ભક્તિમ આ રીત દર્શન જ્ઞાન છે ઈન્દ્રિય અતીત મહાર્થ છે, માનું છું આલંબન રહિત જીવ શુદ્ધ, નિશ્ચળ, ધ્રુવ છે. ૧૯ નારક નહીં, તિર્યંચ-માનવ-દેવ-પર્યય હું નહીં, કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં.... ૨૦ હું માર્ગણાસ્થાનો નહીં, ગુણસ્થાન જીવસ્થાનો નહીં, કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં..... ૨૧ હું બાળ-વૃદ્ધયુવાન નહીં, હું તેમનું કારણ નહિ. કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં.... ૨૨ હું ક્રોધ નહિ, નહિ માન, તેમ જ લોભ-માયા છું નહીં, કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં..... ૨૩ આત્માતણું જે જ્ઞાન તે દાતાર છે શિવધ્યાનનું કિર્તવ્ય છે મહાયત્ન તે અર્થે સદાય મુમુક્ષુનું........ ૨૪ સૌ કર્મમળથી મુક્ત આત્મા, પામીને લોકાગ્રને, સર્વજ્ઞદર્શી તે અનંત અતિન્દ્રિ, સુખને અનુભવે..... ૨૫ એ આત્મજ્યોતિ અચિંત્ય મનથી વચનથી ગતિ ત્યાં નહીં, વળી શરીરથી છે ભિન્ન કેવળ રૂપ પણ એનું નહીં . ૨૬ ચિદૂરૂપ અનુભવગમ્ય કેવલ કોઈ વિરલા વિજ્ઞને, સહજાત્મરૂપી સેવ્ય પદ એ રક્ષજો અમ અજ્ઞને.... ૨૭ અગ્નિ તણો ગુણ ઉષ્ણતા ત્યમ જ્ઞાન ગુણ આત્માતણો, તેથી પ્રકાશે જ્ઞાન નિજનું જ્ઞાન સમ્યક્ તે ગણો. ... ૨૮ તેની પ્રતીતિ અચળ વર્તે શુદ્ધ દર્શન તે કહો, Jain Eસજ્ઞાન-દર્શન-સહ સ્વરૂપે સ્થિરતા ચારિત્ર હો. બાઇક, નંain૨૯y.org નિ , Page #88 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ સૌ પ્રાણી આ સંસારના સન્મિત્ર મુજ વ્હાલાં થજો, સદ્ગુણમાં આનંદ માનું મિત્ર કે વેરી હજો. ૬૫ ૩૦ દુઃખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામો હ્રદયમાં સ્થિરતા. ૩૧ હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે ! . ૩૨ આ ભવાવર્તે પૂર્વમાં જે ભાવના ભાવી નહીં, ભવનાશ અર્થે ભાવું એ, જે ભાવી તે ભાવું નહીં... ૩૩ સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વે૨ મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની ૩૪ મધ્યસ્થ ૫૨ દ્રવ્યે થતો અશુભોપયોગે રહિત જો, શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજઆત્મને જ્ઞાનાત્મને. ૩૫ હું પરતણો નહીં, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું; જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને. ... ૩૬ જે મોહમળ કરી નષ્ટ વિષયવિરક્ત થઈ, મન રોકીને; આત્મસ્વભાવે સ્થિત છે, તે આત્મને ધ્યાના૨ છે. .. ૩૭ છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ પણ પરિગ્રહ નથી મારો ખરે.૩૮ આ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને, પરિવજું છું હું મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. ૩૯ નિજ ભાવને છોડે નહીં, પરભાવ કંઈપણ નવ ગ્રહે, Jain =જાણે જુએ જે તે જ હું છું એમ જ્ઞાની ચિંતવે. www.jaiff Öary.org a Page #89 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. . ૪૧ જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ..... ૪૨ જીવ બંધ બન્ને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે.... ૪૩ જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. . . ૪૪ જીવરાજ આ રીત જાણવો વળી શ્રદ્ધવો પણ આ રીતે, પછી યત્નથી અનુસરણ કરવું તેહનું મોક્ષાર્થીએ.... ૪૫ ચિતૂપ આત્મા, જડ શરીર એ, બેય ભિન્ન પિછાણતાં; જ્ઞાનાદિ નિજ, રાગાદિ પરરૂપ, ભેદ અંતર જાગતાં; શુચિ ભેદજ્ઞાન પ્રકાશ થાયે, સંત પરથી છૂટતા; લહી શુદ્ધ જ્ઞાન નિધાન નિજ, આનંદ આસ્વાદો સદા. ૪૬ ભ્રાંતિ તજી જે ભેદજ્ઞાની ભિન્ન એ આત્મા જુવે, તે પુરુષ વિશે શુદ્ધનય સ્થિત, કર્મમલ સંચય ધુવે; જે કોઈ ભવમુક્તિ વર્યા તે ભેદજ્ઞાન બળે ખરે, ભવબંધને જે જે ફસ્યા, તે ભેદજ્ઞાન વિના અરે!... ૪૭ જન કનકમાંથી કંકણાદિ કનકમય સૌ પામતા, ને લોહમાંથી સર્વ પાત્રો લોહમય ઉપજાવતાં; ત્યમ શુદ્ધ નિજપદ ધ્યાન કરતા સ્વરૂપ શુદ્ધિ પામતા, ધ્યાતા અશુદ્ધ સ્વરૂપ નિચ્ચે અશુદ્ધિ જ વધારતા.... ૪૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૪૯ આત્મારૂપી ભૂમિ વિષે જ્યાં કર્મ બીજ ઊગે અહો, મનરૂપ વૃક્ષ વિશાળ ત્યાં ભવદુઃખ ફળ તેનાં ગ્રહો; જન્માદિ દુ:ખળો થકી, મુક્તિ મુમુક્ષુ જો ચહો, મનવૃક્ષને તો ભેદ-જ્ઞાનાગ્નિ વડે સત્વર દહો. . . . . અર્હત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત થયા નમું તેમને. . ૫૦ શ્રમણો, જિનો, તીર્થંકરો આ રીત સેવી માર્ગને; સિદ્ધિ વર્યાં, નમું તેમને, નિર્વાણના તે માર્ગને ૫૧ તું સ્થાપ નિજને મોક્ષપંથે ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહા૨ ક૨, નહિ વિહર પરદ્રવ્યો વિષે. પર આમાં સદા પ્રીતિદ્વંત બન આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્તતુજને સુખઅહો ! ઉત્તમ થશે. ૫૩ બહુ લોક જ્ઞાન-ગુણે રહિત આ પદ નહીં પામી શકે, રે ! ગ્રહણ કર તું નિયત આ જો કર્મમોક્ષેચ્છા તને.. ૫૪ ..... જીતે ક્ષમાથી ક્રોધને નિજ માર્દવથી માનને, આર્જવ થકી માયા ખરે સંતોષ દ્વારા લોભને ... ..... ૬૭ રે ! જ્ઞાન આત્મસ્વભાવ છે તે પ્રાપ્તિને મુક્તિ કહો, તો ભાવના નિજજ્ઞાનની ભાવો યદિ મુક્તિ ચહો; ચૈતન્યજ્યોતિ તે સમે, ભાસે અનુપમ ત્યાં અહો ! ૫૫ વિસ્તારી શાન ફરી ફરી ભાવો યથાર્થ નિહાળતા, તજી રાગદ્વેષ સ્વરૂપજ્ઞાની ધ્યાન ઉત્તમ ધ્યાવતા. ... ૫૬ તે એક, સર્વોત્કૃષ્ટ, જગમાં, સર્વદા યવંત હો. . . . . ૫૭ & Use Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ દૈનિક - ભક્તિક્રમ સંપૂર્ણ આતમ જ્ઞાનનું ચિંતન અને સ્થિરતા કરો, સર્વત્ર આગળ રાખી આગમ આત્મપંથ અનુસરો; સર્વથા કુવિકલ્પ તજજો, સ્વચ્છંદને ઉચ્છેદજો, વૃદ્ધ પુરુષ પરંપરાને, અનુસરીને વર્તજો. . સાક્ષાત્કાર સ્વરૂપનો કરવો ગુરુગમ સાધવી, આત્માતણા આનંદની પુષ્ટિ પુરી આરાધવી; જ્ઞાનશાળીને અનુભવથી, જણાવા યોગ્ય જે, સંક્ષેપથી કહી વાત તે હિતકારી મંગળ માર્ગ છે.... ૫૯ ૫૮ સર્વ સ્થળે જન સર્વ મથતા નિત્ય દુઃખો ટાળવા, વળી જંપતા નથી દિન ભરમાં શ્રમ કરે સુખ ભાળવા; તોયે દુઃખો ના દૂર થાયે સુખ ના સ્થિર કોઈનાં, દુઃખનાશ ને સુખપ્રાપ્તિ ફળ તો પૂર્વના સુકૃતનાં.... ૬૦ સંસારમાં સૌ જન્મમરણાદિ દુઃખોને દુઃખ કહે, પણ સુજ્ઞ જન તો વિષયસુખ પણ દુઃખ જાણી દૂર રહે; મુક્તિ વિષે છે સૌખ્ય સાચું યત્ન તે માટે કરે, દુઃસાધ્ય છે એ મુક્તિ નિશ્ચે વિરલા મોક્ષાર્થી વરે. . . ૬૧ પરયુક્ત બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે: જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ, એ રીતે દુઃખ જ ખરે. ૬૨ વિષયો વિષે રતિ જેમને દુ:ખ છે સ્વભાવિક તેમને, જો તે નહોયસ્વભાવ તો વ્યાપાર નહિ વિષયો વિષે. ૬૩ ઇન્દ્રિયસમાશ્રિત ઇષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી, જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપથાય,દેહ થતો નથી.. ૬૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ એકાંતથી સ્વર્ગીય દેહ કરે નહિ સુખ દેહીને, પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ ના દુઃખ થાય છે. ૬૫ જો દૃષ્ટિ પ્રાણીની તિમિરહર, તો કાર્ય છે નહિ દીપથી, જ્યાં જીવ સ્વયં સુખ પરિણમે વિષયો કરે છે શું તહીં? ૬૬ સુર-અસુર-નરપતિ પીડિત વર્તે સહજ ઇંદ્રિયો વડે, નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષયોમાં રમે... ૬૭ અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનૂપ, અનંત ને, વિચ્છેદહીન છે સુખ અહો ! શુદ્ધોપયોગ પ્રસિદ્ધને... ૬૮ આત્મસુખની સ્વસ્થતાનો સ્વાદ હજી નથી ચાખીઓ, ત્યાં સુધી ઈચ્છા ભોગની વિષયાદિ સુખે સુખીઓ; .... જો સ્વસ્થતાના સુખનો લવ એક મનમાં વાસીઓ, તો રાજ્ય પણ ત્રણ લોકનું ઇચ્છે નહિ જો ઋષિઓ. ૬૯ (કવિત) સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું ! Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦ દૈનિક - ભક્તિમ (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા... એ દેશી) અતિ મતિમાન સુર-ગુરુ સરખા જાણે પણ નહિ કહી શકે, કહ્યું કદાપિ વિશાળ ગગનથી જનમનમાં ન સમાઈ શકે; સ્વાનુભવી પણ વિરલા પામે ચિરકાળે જે પૂર્ણ કદા, આત્મતત્ત્વ આશ્ચર્યકારી તે મોક્ષમૂલ જયવંત સદા.... ૧ આત્મા હું છું ભિન્ન અને એ મુજ અનુયાયી કર્મ જુદાં, જીવ કર્મ સંબંધે થાતાં સૌ વિકાર પણ ભિન્ન સદા; કાલ ક્ષેત્ર ઇત્યાદિ જે છે તે મુજથી વિભિન્ન બધાં, નિજ નિજ ગુણ પર્યાયે શોભિત ભિન્ન ભિન્ન હું તેથી સદા. ૨ આત્મતત્ત્વ અભ્યાસ કરે જે ફરિ ફરિ ચિત્તે એ જ ચહે, એ જ કથન, સુવિચાર, ભાવના, અનુભવ તત્પર નિત્ય રહે; અનંત દર્શન જ્ઞાનપ્રમુખ નવ કેવલલબ્ધિથી તે માતા, અક્ષય, અખૂટ, અનંત, સુખમય, સિદ્ધિ પ્રતિ સત્ત્વર જાતા. ૩ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! - તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં,000 Jain Education international Page #94 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૭૧ પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચા૨થી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્પજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવા૨ ચિંતવન કરવું. Page #95 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! ૭૨ હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે Page #96 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. ૭૩ સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. Jain Education international શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મનીary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૭૪ અંત મગલ ખામેમિ સવ્વ જીવે, સત્વે જીવા ખરંતુ મે; પત્તી મે સભૂએસુ, વેરું મખ્ખું ન કેણઈ. પૂર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો... 2 Page #98 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૭૫ સોમવાર : પ્રાતઃકાળ می به ب ه ( ૨૫. શ્રી સદગુર ઉપકાર-મહિમા પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. તે કારણ ગુરુરાજને, પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર. પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યા માહરા, ભવ્ય જીવ હિતકાર. અહો ! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. ૪ અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ. અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્નભંડાર ૭ તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યવંત; નહીં બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. બાહ્યાચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ; અંતર ચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ ફ દૈનિક - ભક્તિક્રમ ની ૨૬. ભક્તિનો ઉપદેશ (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જો; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહી એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. ૪ કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહોપ - શ્રીમદ્ રાજચંદ્ર આ ૨૭. શ્રી મહાવીરસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત) (રાગ ધનાશ્રી) વીરજીને ચરણે લાગું, વીરપણું તે મારું રે; મિથ્યા મોહતિમિર ભય ભાગ્યે, જીત નગારું વાગ્યું રે. વી. ૧ છઉમથ્ય વીર્ય લેયા સંગે, અભિસંધિજ મતિ અંગે રે; સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે... વી. ૨ અસંખ્ય પ્રદેશ વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે; પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વી. ૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૭ દૈનિક - ભક્તિક્રમ ઉત્કૃષ્ટ વીર્યનિવેસે, યોગ ક્રિયા નવિ પેસે રે; યોગ તણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે. વી. ૪ કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અયોગી રે. વી. ૫ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણે રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે. વી. ૬ આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, “આનંદઘન પ્રભુ જાગે રે. વી. ૭ ૨૮. મેરી ભાવના જિસને રાગદ્વેષ કામાદિક જીતે, સબ જગ જાન લિયા, સબ જીવકો મોક્ષમાર્ગકા નિસ્પૃહ હો, ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો યહ, ચિત્ત ઉસીમેં લીન રહો. ૧ વિષયોંકી આશા નહિ જિનકે, સામ્યભાવ ધન રખતે હૈં, નિજ પરકે હિત સાધનમેં જો, નિશદિન તત્પર રહતે હૈ, સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ જગતકે, દુઃખસમૂહકો હરતે હૈ. ... ૨ રહે સદા સત્સંગ ઉન્હીંકા, ધ્યાન ઉન્હીંકા નિત્ય રહે, ઉનહી જેસી ચર્યામેં યહ, ચિત્ત સદા અનુરક્ત રહે; નહીં સતાઊં કિસી જીવકો, ઝૂઠ કભી નહિ કહા કરું, પરધન વનિતા પર ન લુભાઊં, સંતોષામૃત પિયા કરું. ૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ દૈનિક - ભક્તિક્રમ અહંકારકા ભાવ ન રખૂં, નહીં કિસી પર ક્રોધ કરું, દેખ દૂસરોંકી બઢતીકો, કભી ન ઈષ-ભાવ ધરું; રહે ભાવના ઐસી મેરી, સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાં તક ઇસ જીવનમેં, ઔરોંકા ઉપકાર કરું. .. ૪ મૈત્રીભાવ જગતમેં મેરા, સબ જીવોંસે નિત્ય રહે, દીન દુઃખી જીવ પર મેરે, ઉરસે કરુણાસ્રોત બહે; દુર્જન-ક્રૂર-કુમાર્ગરતોં પર, ક્ષોભ નહીં મુઝકો આવે, સામ્યભાવ રખૂં મેં ઉનું પર, ઐસી પરિણતિ હો જાવે. ૫ ગુણીજનોંકો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાં તક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે; હોઊં નહીં કૃતબ કભી મેં, દ્રોહ ન મેરે ઉર આવે, ગુણ-ગ્રહણકા ભાવ રહે નિત, દૃષ્ટિ ન દોષોં પર જાવે. ૬ કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખો વર્ષો તક જીઊં યા, મૃત્યુ આજ હી આ જાવે; અથવા કોઈ કૈસા હી ભય, યા લાલચ દેને આવે, તો ભી ન્યાયમાર્ગસે મેરા, કભી ન પગ ડિગને પાવે.. ૭ હોકર સુખમેં મગ્ન ન ફૂલે, દુઃખમેં કભી ન ઘબરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક, અટવીસે નહીં ભય ખાવે; રહે અડોલ અકંપ નિરંતર, યહ મન દૃઢતર બન જાવે, ઇષ્ટવિયોગ-અનિષ્ટયોગમેં, સહનશીલતા દિખલાવે. .. ૮ સુખી રહે સબ જીવ ગતકે, કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે; Page #102 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ઘર ઘર ચર્ચા રહે ધર્મકી, દુષ્કૃત દુષ્કર હો જાવે, જ્ઞાનચિરત ઉન્નત કર અપના, મનુજ જન્મલ સબ પાવે. ૯ ઇતિ-ભીતિ વ્યાપે નહિ જગમેં, વૃષ્ટિ સમય૫૨ હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા ભી, ન્યાય પ્રજાકા કિયા કરે; રોગ-મરી-દુર્ભિક્ષ ન ફૈલે, પ્રજા શાંતિસે જિયા કરે, ૫૨મ અહિંસા ધર્મ જગતમેં, ફૈલ સર્વ હિત કિયા કરે. ૧૦ ફૈલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂરી ૫૨ રહ્યા કરે, અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં, કોઈ મુખસે કહા કરે; બનકર સબ યુગ-વીર' હૃદયસે, દેશોન્નતિરત રહા કરે; વસ્તુસ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુઃખ-સંકટ સહા કરે. ૧૧ - જુગલકિશોર મુખ્તાર ૨૯. અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે ૭૯ અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. હે પરમેશ્વર ! શુદ્ધાત્મા ! મારા હ્રદયને દયાથી ભરપૂર કર. હે સત્ય ! મારા હૃદયમાં આવ. હે શીલના સ્વામી ! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ ૫૨ નજ૨ ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાહું. તું નિષ્પાપ, પૂર્ણપવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભ૨. મને પાપરહિત કર. જ્ઞાન, ધૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારા પવિત્ર વચનથી મારાં પાપ ધો. હે આનંદ ! મને આનંદથી ભરપૂર કર. મને તારી ત૨ફ Jain Edun International Page #103 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ હે દેવ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે? પાપમાં બૂડી રહ્યો છું. હરઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારું કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ, તું મારામાં રહે. જે તારી કૃપાનજર થઈ તે પૂરી કર. તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝિલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ. તું આનંદ છે, તે પ્રેમ છે, તું દયા છે, તે સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક શુદ્ધ અને નિત્ય છે, તું અબાધિત છે; તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર ક૨. દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારા સર્વે વિઘ્નો દૂર કર, જેથી સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું. મારી સર્વે શુભેચ્છા તારા વચનપસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર. મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધિર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ.00 ચીવ. Boor Private & Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૧ કલાક સહકાક જિક દૈનિક - ભક્તિક્રમ તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વ શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ. તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં; માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશાં બચાવ. 5 શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૦. 3) પરમાત્મા-આરતી . ઉઠ જય જય અવિકારી, સ્વામી જય જય અવિકારી; હિતકારી ભયહારી (૨) શાશ્વત સ્વવિહારી. ૐ જય જય૦ ૧ કામ ક્રોધ મદ લોભ ન માયા, સમરસ સુખધારી, સ્વામી સમરસ સુખધારી; ધ્યાન તુમ્હારા પાવન (૨) સકલ ક્લશહારી................. ૐ જય જય૦ ૨ હે સ્વભાવમય જિન તુમી ચીના, ભવસંતતિ ટારી, સ્વામી ભવસંતતિ ટારી; તુવ ભુલત ભવ ભટકત (૨) સહત વિપત ભારી... ............ ... જય જય૦ ૩ પર સંબંધ બંધ દુખકારણ, કરત અહિત ભારી, સ્વામી કરત અહિત ભારી; પરમ બ્રહ્મકા દર્શન (૨) Jain Eવચહુંગતિ દુખહારી... Pre Peshકા થડ થા૩ૐ જય જય ૐy.org Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જ્ઞાનમૂર્તિ હે સત્ય સનાતન, મુનિમન સંચારી, સ્વામી મુનિમન સંચારી; નિર્વિકલ્પ શિવનાયક (૨) શુચિગુણ ભંડારી... ૩૧. શાંતિદાયક ધૂન બસો બસો હે સહજ જ્ઞાનઘન, સહજ શાંતિચારી, સ્વામી સહજ શાંતિચારી; ટલે લૈ સબ પાતક (૨) પરબલ બલધારી... દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. ૐ દૈનિક - ભક્તિક્રમ ત્રણ મંત્રની માળા ૐ જ્ય જ્ય૦ ૫ જ્ય જ્ય૦ ૬ ૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ. ૨. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. તમામના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં Page #106 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ઓળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩ શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા www.jahelibrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ દૈનિક - ભક્તિક્રમ સત્પરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ. - શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ એવો મનુષ્યદેહ . દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, Page #108 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૮૫ તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આ ગ્રય જ જીવ જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે હાથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધ આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભાવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. - શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. – શ્રીમદ્ રાજચંદ્ર ( અહો! અહો ! શ્રી સદગુરુ અહો ! અહો ! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષષ્ટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. દૈનિક - ભક્તિક્રમ પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ!) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની ૫૨મ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #110 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ [ અંત મંગલ ખામેમિ સવ જીવે, સવે જીવા ખમંતુ મે; મિત્તી મે સત્વભૂએસુ, વેરે મઝે ન કેણઈ. ....... ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. LLઠત વિસ્તરી.. . . . . . . ૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ સોમવાર : સાયકાળ કડકડક ડાકા . ૩૨. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્રની સ્તુતિ (ઝૂલણા છંદ) પતિત જન પાવની સુરસરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ; જન્મ જન્માંતરો જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી. ભક્તભગીરથ સમા ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતિથી; ચારુતર ભૂમિના નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી. ( ૩૩. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત... વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લો, વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ....... કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ... બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. .......... ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; Jai વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આ PORI Dersonal use only.... wew.jaineitary.org Jain Education international Page #112 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ: અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય..... પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ..... ૧૧ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, Jain Education Internationa ૮૯ બમણો થાય. ૬ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ. ... ૧૨ ८ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ... ૧૩ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.. રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ..... ... ૯ ૧૦ ૧૪ ૧૫ ૧૬ ' www.jainebrary.org Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ દૈનિક - ભક્તિક્રમ સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ...... માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય....... ૧૮ જે સંગર ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. . . . . . ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય....... ૨૦ અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી......... ૨૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર..... હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ......... ૨૩ મતાર્થી–લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ....... ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ........ ૨૫ પ્રત્યક્ષ સગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય......... ૨૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ..... ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યુ વ્રત અભિમાન; રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.... અથવા નિશ્ચય નય રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય.......... ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી..... એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ... નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય...... ૩૨ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ..... ૩૩ આત્માર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય....... ૩૪ પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. .......... ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. .......... ૩૬ Page #115 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૯૨ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ... દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ... આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.... ઊપજે તે સુવિચા૨ણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષટ્પદ આંહી. ......... ૪૨ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ષપદનામકથન આત્મા છે’, તે નિત્ય છે”, “છે કર્તા નિજકર્મ', છે ભોક્તા’, વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષઉપાય સુધર્મ’. . ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્દર્શન પણ તેહ; સમજાવા ૫રમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૧. શંકા - શિષ્ય ઉવાચ : (આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કરે છે ઃ—) નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ ૪૪ ૪૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ . ૪૯ દૈનિક - ભક્તિક્રમ અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ.......... ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ..... ૪૭ માટે છે નહિ આતમાં, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય.......... ૪૮ ૧. સમાધાન - સદ્દગુરુ ઉવાચ: (આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:-) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ ને બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન....... જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ....... ૫૧ છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન પાંચ ઇન્દીના વિષયનું, પણ આત્માને ભાન ...... પર દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવતે જાણ....... સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.. .. ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; Jain Educજાણનારા તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? ....... incપપy.org • • •. ૫૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ દૈનિક - ભક્તિક્રમ પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ...... પ૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવે; એકપણે પામે નહીં, ત્રણે કાળ દ્વભાવ. ........ પ૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર, તે અચરજ એહ અમાપ. ........ ૫૮ ૨. શંકા- શિષ્ય ઉવાચઃ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે :-) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર........ ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ........... ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ... ૬૧ ૨. સમાધાન - સદ્દગુરુ ઉવાચ: (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? .... ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના થાય ન કેમે ભાન......... ૬૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દૃશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ... જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.. કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ....... ૬૬ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય... અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. .... ૬૯ ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ. ....... ૭૦ ૩. શેકા - શિષ્ય ઉવાચ: (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે :-) કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ અથવા સહજ સ્વભાવ કો, કર્મ જીવનો ધર્મ. ..... ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. . માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; - કર્મતણું કર્તાપણું, કાં નહિ કાં નહિ જાય. . . . . .:: ૭૩ *: • • • • ૭૨ Jain Education international For Private & Personal use inly Page #119 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩. સમાધાન - સદ્ગુરુ વાચ: (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે - સદ્ગુરુ સમાધાન કરે છે:-) હોય ને ચેતન પ્રેરણા, કોણ રહે તો કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ..... ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ ... ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ......... ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ...... ૭૭ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ......... ૭૮ ૪. શંકા- શિષ્ય ઉવાચ: (તે કર્મનું ભોક્તાપણું જીવને નહિ હોય ? એમ શિષ્ય કહે છે –). જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ..... ૭૯ ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોક્તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરત શું, ઈશ્વરપણું જ જાય. ... ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિ કોય..... ૮૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૪. સમાધાન - સદ્ગુરુ ઉવાચ : (જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :—) ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જડધૂપ. ઝે૨ સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. . ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂ૨; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર.. તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૫. શંકા - શિષ્ય ઉવાચ : ૯૭ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય..... ૮૪ (જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે :~~) કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ....... ૮૨ ૮૩ ૮૫ ૮૬ ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદ ગતિ માંય; અશુભ કરે નકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય .... ૮૮ ૫. સમાધાન - સદ્ગુરુ ઉવાચ : (તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :—) જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફ્ળતા, માટે મોક્ષ સુજાણ. . ૮૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૬. શંકા - શિષ્ય ઉવાચ : (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે :—) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. દૈનિક - ભક્તિક્રમ ... ૬. સમાધાન - સદ્ગુરુ ઉવાચ : મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :—) પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. . કઈ જાતિમાં મોક્ષ છે, ક્યા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ........ ૯૪ અંધકાર અજ્ઞાન સમ, કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિવાસ; નાશે. જ્ઞાનપ્રકાશ. Por Private & Personal Use Only તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય: " જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ..... ૯૫ Jain Education international ૯૦ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ... ૯૬ ૯૧ ૯૨ ... ૯૩ ૯૭ ૯૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત......... ૯૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ....... ૧૦૦ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત... કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ...... ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ ...... ૧૦૩ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ...... ૧૦૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ..... ૧૦૫ પદનાં ષટ્યશ્ન તેં, પૂક્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.......... ૧૦૬ જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય..... ... કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞા મ. ..... ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગરબોધ; lain Eવ તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. shi • • • • • ૧૦૯rary.org Page #123 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૦૦ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ.. .. વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, ૫રમાર્થે સમકિત. વર્ધમાન સકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ... છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ ... ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બોજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ ..... ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. ..... ૧૧૮ શિષ્ય બોધબીજપ્રાપ્તિ કથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ભાસ્ય નિરવરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ... કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ..... ૧૨૧ અથવા નિજપરિણામ જે, યુદ્ધ ચેતના પ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ......... ૧૨૨ મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે ધ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ....... ૧૨૩ અહો ! અહો ! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ....... ૧૨૫ આ દેહાદિ આજથી, વત પ્રભુ આધીન, દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ...... ૧૨૬ ષટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ..... ૧૨૭ ઉપસંહાર દર્શન પટે સમાય છે, આ ષટ્ સ્થાનક માહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ........ ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.... ૧૨૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દૈનિક - ભક્તિમ જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. . ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ....... ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.. ...... ૧૩ર ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય....... સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સક્રુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય........ ૧૩પ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ...... ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતરૂ છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. . . દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. . . . . . ૧૩૮ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ બ્રાંત. ...... ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; ૧૪) .. For Private & Personal use Page #126 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ, . . . . . . . . ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત... નિડયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨ word ૧૦૩ ૩૪. ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું; રહે ચરણકમળમાં ધ્યાન, પ્રભુ એવું માગું છું..... તારું મુખડું પ્રભુજી હું જોયા કરું, રાત દહાડો ભજન તારાં બોલ્યા કરું; રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. ૨ મારી આશા નિરાશા કરજે નહિ, મારા અવગુણ હૈયામાં ધરજે નહિ; શ્વાસે શ્વાસે ૨હે તારું નામ, પ્રભુ એવું માગું છું. . ૧૪૨ શ્રીમદ્ રાજચંદ્ર મેં વિચાર કર્યો નહીં. Jain Education international ૧ મારાં પાપ ને તાપ શમાવી દેજે, તારા ભક્તોને શરણમાં રાખી લેજે: આવી દેજે દરશન દાન, પ્રભુ એવું માગું છું. સમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો ૩ ૪ તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ દૈનિક - ભક્તિમ નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો ' હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને વૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ onal Use Only – શ્રીમદ્ રાજચંદ્ર Page #128 -------------------------------------------------------------------------- ________________ દૈનિક ભક્તિક્રમ · વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો ૫૨મ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! ૧૦૫ હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? ૫૨મ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. ― – શ્રીમદ્ રાજચંદ્ર Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દૈનિક - ભક્તિક્રમ દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધ આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. - શ્રીમદ્ રાજચંદ્ર Page #130 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૦૭ ક આ પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમતુ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માનું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આ અંત મંગલ ખામેમિ સવ્ય જીવે, સવે જીવા ખમંતુ મે; મિત્તી મે સવભૂએસુ, વેરે મઝું ન કેણઈ. ........ ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો....... ૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ દૈનિક - ભક્તિક્રમ મંગળવાર : પ્રાતઃકાળ ૩૫. દર્શન સ્તુતિ (શ્રી દોલતરામજી કૃત) સકલ શેયજ્ઞાયક તદપિ, નિજાનંદ રસલીન; સો જિનેન્દ્ર જયવંત નિત, અરિરરહસ વિહીન...... ૧ જય વીતરાગ વિજ્ઞાનપૂર, જય મોહતિમિરકો હરન સૂર; જય જ્ઞાન અનંતાનંત ધાર, દંગસુખ વીરજમંડિત અપાર. ૨ જય પરમશાંત મુદ્રા સમેત, ભવિજનકો નિજ અનુભૂતિ હેત; ભવિ ભાગન વચ જોગવશાય, તુમ ધુનિ હૈ સુનિ વિભ્રમ નશાય. ૩ તુમ ગુણ ચિંતત નિજમ્પર વિવેક, પ્રગટે વિૉર્ટે આપદ અનેક; તુમ ગભૂષણ દૂષણવિયુક્ત, સબ મહિમાયુક્ત વિકલ્પમુક્ત. ૪ અવિરુદ્ધ શુદ્ધ ચેતન સ્વરૂપ, પરમાત્મ પરમ પાવન અનૂપ; શુભ અશુભ વિભાવ અભાવ કીન, સ્વાભાવિક પરિણતિમય અછીન. ૫ અાદશ દોષ વિમુક્ત ધીર, સુચતુમય રાજત ગંભીર; મુનિ ગણધરાદિ સેવત મહંત, નવ કેવલલબ્ધિરમા ધરત. ૬ તુમ શાસન સેય અમેય જીવ, શિવ ગયે, જાહિં, જૈહૈ સદીવ; ભવસાગરમેં દુઃખ છાર વારિ, તારનકી ઔર ન આપ તારી. ૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ દૈનિક - ભક્તિક્રમ યહ લખિ નિજ દુખગદહરણ કાજ, તુમ હી નિમિત્ત કારણ ઇલાજ; જાને તાતેં મેં શરણ આય, ઉચરો નિજદુઃખ જો ચિર લહાય. ૮ મેં ભ્રમ્પો અપનપો વિસરિ આપ, અપનાયે વિધિફલ પુણ્ય પાપ; નિજકો પરકો કરતા પિછાન, પરમેં અનિષ્ટતા ઈષ્ટ ઠાન. ૯ આકુલિત ભયો અજ્ઞાન ધારિ, જ્યાં મૃગ મૃગતૃષ્ણા જાનિ વારિ; તન પરણતિમેં આપો ચિતાર, કબહું ન અનુભવો સ્વપદ સાર. ૧૦ તુમકો બિન જાને જો ક્લેશ, પાયે સો તુમ જાનત જિનેશ; પશુ નારકનર સુરગતિ મંઝાર, ભવ ધર ધર માર્યો અનંતવાર. ૧૧ અબ કાલલબ્ધિબલૌં દયાલ, તુમ દર્શન પાય ભયો ખુશાલ; મન શાંત ભયો મિટિ સકલ કંદ, ચાખ્યો સ્વાતમરસ દુઃખ નિકંદ, ૧૨ તાતેં અબ ઐસી કરહુ નાથ, વિરે ન કભી તુવ ચરણ સાથ; તુમ ગુણગણકો નહિં છેવ દેવ, જગ તારનકો તુવ વિરદ એવ. ૧૩ આતમકે અહિત વિષય કષાય, ઇનમેં મેરી પરિણતિ ન જાય; મેં રહૂ આપમેં આપ લીન, સો કરો હોઊં જ્યોં નિજાધીન. ૧૪ મેરે ન ચાહ કછુ ઔર ઈશ, રત્નત્રયનિધિ દીજે મુનીશ; મુઝ કારજકે કારણ સુ આપ, શિવકરહુ હરહુ મમ મોહતાપ. ૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ દૈનિક - ભક્તિક્રમ શશિ શાંતિકરણ તપહરન હેત, સ્વયમેવ તથા તુમ કુશલ દેત; પીવત પીયૂષ જ્યાં રોગ જાય, ત્યોં તુમ અનુભવર્તે ભવ નસાય. ૧૬ ત્રિભુવન તિહું કાલ મંઝાર કોય, નહિં તુમ બિન નિજ સુખદાય હોય; મો ઉર યહ નિશ્ચય ભયો આન, દુઃખ જલધિ ઉતારન તુમ જિહાજ. ૧૭ . (દોહા) તુમ ગુણગણમણિ ગણપતિ, ગણતા ન પાવહિ પાર; દોલ સ્વલ્પમતિ કિમ કહૈ, નમ્ ત્રિયોગ સંભાર. . . ૧૮ ૩૬. તુમ તરણ તારણ (સ્તુતિ) ( (હરિગીત) તુમ તરણ તારણ ભવનિવારણ ભવિકમન આનંદનો, શ્રી નાભિનંદન ગતવંદન, આદિનાથ નિરંજનો - હો પ્રભુ આદિનાથ. ૧ તુમ આદિનાથ અનાદિ સેવું સેય પદ પૂજા કરું, કૈલાસગિરિ પર ઋષભ જિનવર, પદકમલ હિરદે ઘરું – હો પ્રભુ પદકમલ. ૨ તુમ અજિતનાથ અજિત જીતે, અષ્ટકર્મ મહાબલી, ઈહ વિરદ સુનકર સરન આયો, કૃપા કીજ્યો નાથજી - હો પ્રભુ કૃપા. ૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૧૧ તુમ ચંદ્રવદન સુચંદ લંછન ચંદ્રપુરી પરમેશ્વરી, મહાસેન નંદન જગતવંદન, ચંદ્રનાથ જિનેશ્વરી – હો પ્રભુ ચંદ્રનાથ. ૪ તુમ શાંતિ પાંચ કલ્યાણ પૂજો શુદ્ધ મન વચન કાય જૂ, દુર્ભિક્ષ ચોરી પાપનાશન, વિઘન જાય પલાય જૂ – હો પ્રભુ વિઘન. ૫ તુમ બાલબ્રહ્મ વિવેકસાગર ભવ્યકમલ વિકાસનો, શ્રીનેમિનાથ પવિત્રદિનકર, પાપતિમિર વિનાશનો - હો પ્રભુ પાપ તિમિર. ૬ જિન તજી રાજુલ રાજકન્યા કામસેના વશ કરી, ચારિત્રરથ ચઢી હોય દૂલહા, જાય શિવરમણી વરી – હો પ્રભુ જાય. ૭ કંદર્પ દર્પ સુસર્પ લંછન કમઠ સઠ નિર્મદ કિયો, અશ્વસેનનંદન જગતવંદન, સકલસંઘ મંગલ કિયો – હો પ્રભુ સકલ. ૮ જિન ધરી બાલકપણે દીક્ષા કમઠમાન વિદાય કે, * શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રકે પદ, મેં નમો શિરધાર કે – હો પ્રભુ મેં નમો. ૯ તુમ કર્મઘાતા મોક્ષદાતા દીન જાનિ દયા કરો, - સિદ્ધાર્થનંદન જગતવંદન, મહાવીર જિનેશ્વરી – હો પ્રભુ મહાવીર. ૧૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ દૈનિક - ભક્તિક્રમ છત્ર તીન સોહૈ, સુરનર મોહૈં, વિનતી અવધારિયે, ક૨ જોડી સેવક વીનવૈ પ્રભુ, આવાગમન નિવારિયે. હો પ્રભુ આવાગમન. ૧૧ 1 અબ હોઉં ભવભવ સ્વામી મેરે મૈં સદા સેવક રહૌં, ક૨ જોડી યો વરદાન માંગું, મોક્ષલ જાવત લહીં હો પ્રભુ મોક્ષફ્ટ. ૧૨ જો એકમાંહી એક રાજત એકમાંહિ અનેકનો, ઇક અનેકકી નહીં સંખ્યા, નમૂ સિદ્ધ નિરંજનો - હો પ્રભુ નમૂ. ૧૩ ૩૭. શ્રી શીતલ જિન સ્તવન (શ્રી યશોવિજયજી કૃત) (રાગ મિશ્ર ખમાજ-તાલ રૂપક) શ્રી શીતલજિન ભેટિયે, કરી ભક્તે ચોખ્ખું ચિત્ત હો; તેહથી છાનું કહો કિશ્યું, જેને સોંપ્યાં તન મન વિત્તહો. શ્રી. ૧ દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો; તે બહુ ખજવાર તગતગે, તું દિનકર તેજસ્વરૂપ હો. શ્રી ૨ મોટો જાણી આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો; તું કરુણાવંત શિરોમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત હો. શ્રી ૩ અંતરજામી સિવ લહો, અમ મનની જે છે વાત હો; મા આગળ મોસાળના, શા વરણવવા અવદાત હો. શ્રી ૪ જાણો તો તાણો કિશ્યું ? સેવા ફળ દીજે દેવ હો; વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ. હો. શ્રી ૫ ૧ સાગર, ૨ આગિયા Page #136 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૮. જ્ઞાની એનું નામ (રાગ માઢ-તાલ દાદરા) જ્ઞાની એનું નામ, જેનો મોહ ગયો છે તમામ; ૧૧૩ ભાઈ જ્ઞાની એનું નામ... ટેક. ૧ કંચનને તો કાદવ જાણે, રાજવૈભવ અસાર; સ્નેહ મરણ સમાન છે જેને, મોટાઈ લીંપણગાર. ભાઈ ૨ ચમત્કાર છે ઝેર સરીખા, રિદ્વિ અશાતા સમાન; જગમાંહી પૂજ્યતા પામવી, જાણે અનર્થની ખાણ. ભાઈ ૩ ભોગવિલાસ છે જાળ સમાન, અરુ કાયાને જાણે રાખ; ઘરવાસ જેને ભાલા જેવો, કુટુંબ કાર્ય છે જાળ. ભાઈ ૪ લોકો માંહીં લાજ વધા૨વી, જેને મુખની લાળ; કીર્તિ ઇચ્છા મેલ જેવી, પુણ્ય છે વિષ્ટા સમાન. ભાઈ ૫ દેહ છતાં જેની દશા છે, વર્તે દેહાતીત; બનારસી એવા જ્ઞાની ચરણે, કરે વંદન અગણિત. ભાઈ ૬ ૩૯, આપ સ્વભાવમેં રે અબધુ ૨ આપ સ્વભાવમેં રે, અબધુ સદા મગન મેં રહેના; જગત જીવ હૈ કર્માંધીના, અચરજ કહ્યુઅ ન લીના. આપ૦ ૧ તુમ નહીં કેરા, કોઈ નહીં તેરા, કયા કરે મેરા મેરા; તેરા હૈ સો તેરી પાસમેં, અવર સૌ અનેરા. . આપ૦ ૨ વપુ વિનાશી, તું અવિનાશી, અબ હૈ ઉનકો વિલાસી; વપુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આપ૦ ૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દૈનિક - ભક્તિક્રમ રાગ ને રીસા, દોય ખવીસ, યે તુમ દુઃખ કા દીસા; જબ તુમ ઉનકું દૂર કરીશા, તબ તુમ જગકા ઈશા. આપ૦ ૪ પરકી આશ સદા નિરાશા, યે હૈ જગ જન ફાસા; તે કાટકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા. આપ. ૫ કબહીક કાજી, કબીક પાજી, કબીક હુઆ અપભ્રાજી; કબહીક જગમેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલકી બાજી. આપ શુદ્ધ ઉપયોગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મનોહારી; કર્મ કલંકકુ દૂર નિવારી, જીવ વરે શિવનારી. . આપ. ૭ ( ૪૦. આત્મ-રમણ ધૂન મેં દર્શનજ્ઞાનસ્વરૂપી હું, મેં સહજાનન્દસ્વરૂપી હું – ટેક હું જ્ઞાનમાત્ર પરભાવશૂન્ય, હું સહજ જ્ઞાનઘન સ્વયં પૂર્ણ; હું સત્ય સહજ આનંદધામ, મેં સહજાનંદસ્વરૂપી હૂં. મેં દર્શન ૧ હું ખુદકા હી ક ભોક્તા, પરમેં મેરા કુછ કામ નહીં; પરકા ન પ્રવેશ નકાર્ય યહાં, મેં સહજાનંદસ્વરૂપી હું. મેં દર્શન૨ આઊં ઊતરું રમ હું નિજમેં, નિજકી નિજમેં દુવિધા હી ક્યા; નિજ અનુભવ રાસે સહજ તૃપ્ત, મેં સહજાનંદસ્વરૂપી હૂં. મેં દર્શન. ૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૧૫ દર ત્રણ મંત્રની માળા ૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ. ૨. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ દૈનિક - ભક્તિમ એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ – શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. - આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા ! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ હવે તારે સત્યરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ e & reso nal USC Page #140 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૧૭ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ. – શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધ આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. - શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. Page #141 -------------------------------------------------------------------------- ________________ એક રિ &: ૧૧૮ દૈનિક - ભક્તિક્રમ હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. - શ્રીમદ્ રાજચંદ્ર 1 અહો ! અહો ! શ્રી સદગુર' અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વત્ ચરણાધીન. આ દેહાદિ આજથી, વત પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ Page #142 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૧૧૯ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અંત મંગલ કે ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી મે સવભૂએસુ, વેરે મઝું ન કેણઈ. ....... ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો........ ૨ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દૈનિક - ભક્તિમાં મંગળવાર : સાર્યકાળ કાકા: RE ૪૧. પરમપદપ્રાપ્તિની ભાવના (અપૂર્વ અવસર) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું ક્વ મહત્પરુષને પંથ જો?.... અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. ...... અપૂર્વ ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. ...... ... અપૂર્વ. ૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. .... અપૂર્વ ૪ સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; Page #144 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.. . . . ૧૨૧ અપૂર્વ પ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; અપૂર્વ ૬ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. . બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. .... અપૂર્વ ૮ અપૂર્વ ૭ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધોવન આદિ ૫૨મ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો........ અપૂર્વ ૯ જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. . . . . અપૂર્વ ૧૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ દૈનિક - ભક્તિક્રમ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો... ... . અપૂર્વ ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અત્રે નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો...... અપૂર્વ ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષેપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો... અપૂર્વ ૧૩ મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો....... અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજાણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. ..... અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; Page #146 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૧૨૩ તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. ...... અપૂર્વ ૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો... ... અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો....... અપૂર્વક ૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો... ... અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...... અપૂર્વ ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો....... અપૂર્વ ૨૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દૈનિક - ભક્તિક્રમ ૪૨. મૂળમાર્ગ રહસ્ય મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ નોય પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ. મૂ૦૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત; મૂળ માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂ૦૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ; મૂe જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; મૂe પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ, મૂ૦૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ,. મૂ. તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂ૫ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂe૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂ૦૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂe તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂ૦૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂત્ર તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂ૦૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ;મૂo ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂ.૧૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ 'તું ? ; ; RI દૈનિક - ભક્તિકમ ૧૨૫ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂo ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ; મૂ૦૧૧ - શ્રીમદ્ રાજચંદ્ર ૪૩. રાત્રે રોજ વિચારો આજ કમાયા (રાગ દેશ) રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે; શાંત પળે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે. રાત્રે ૧ કરવાનાં શાં કાર્યો કીધાં, નહીં કરવાનાં કયા ત્યજી દીધાં; લાભ ખોટમાં વધેલ બાજી છે કઈ રે...... રાત્રે ૨ જે જે આજે નિશ્ચય કરિયા, અમલ વિષે કેવા તે ધરિયા; સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે...... રાત્રે ૩ લેવાનું શું શું મેં લીધું, ત્યજવાનું શું શું તજી દીધું, કઈ બાજુથી મારી ભૂલ હજી રહી રે....... રાત્રે ૪ કરું કરું કરતાં નથી કંઈ કરતો, ધ્યાન પ્રભુનું હજીનથી ધરતી; વાતો કરતાં શુભ વેળા જાયે વહી રે....... રાત્રે. ૫ જન્મ ધર્યો છે જેને માટે, મન હજુ કર્યું ન તેને માટે; “સંતશિષ્ય' શો જવાબ આપીશ ત્યાં જઈ રે. રાત્રે ૬ ૪૪. ભક્તિના છંદો સહજાત્મસ્વરૂપ, ટાળો ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી; પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે સ્વામી સહજા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ દૈનિક - ભક્તિક્રમ જય જય જિનેન્દ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચન્દ્ર હે દેવા; હું શરણ તમારે, આવ્યો દ્વારે, ચઢજો વ્હારે કશું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી. સહજા. ૧ જય મંગલકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ; અભય પદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ; આ લક્ષચોરાસી, ખાણજ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી. સહજા. ૨ નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમતિ કાપી હે ભ્રાતા; મુક્તિપદદાતા, પ્રમુખ મનાતા, સન્મતિદાતા હે ત્રાતા: કૃતિઓ નવ જોશો અતિશય દોષો સઘળા ખોશો હે સ્વામી. સહજા૩ હું પામર પ્રાણીનું દુઃખ જાણી, અંતર આણીને તારો; ઘર ધંધાધાણી શિર લઈ તાણી, ભટક્યો ખાણી ભવ ખારો; મને રસ્તે ચડાવો, કદી ન ડગાવો, ચિત્ત રખાવો દુઃખવામી. સહજા. ૪ ઉત્તમ ગતિ આપો, સદૂધર્મ સ્થાપો, કિલ્પિષ કાપો હાથ ગ્રહી; પ્રકાશે પ્રતાપો, અખિલ અમાપો, ભવદુઃખ કાપો નાથ સહી; અવનીમાં તમારો સૌથી સારો જે શુભ ધારો સુખધામી. સહજા. ૫ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૨૭ આ કામમની હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરોગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ For Private- & Personal Use Only - Allhelgeisry.org Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ દૈનિક - ભક્તિક્રમ વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. શ્રીમદ્ રાજચંદ્ર Page #152 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૨૯ દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. - શ્રીમદ્ રાજચંદ્ર Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ!) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદ્દે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની ૫૨મ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દૈનિક - ભક્તિક્રમ અંત મંગલ ખામેમિ સવ્વ જીવે, સર્વો જીવા ખમંતુ મે; મિત્તી મે સભૂએસ, વે૨ મખ્ખું ન કેણઈ. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.. ૧ ૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ બુધવારઃ પ્રાતઃકાળ ૪૫. પ્રભુ પ્રાર્થના (દોહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન... નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન; અભિવંદન અભિવંદના, ભયભંજન ભગવાન. ધર્મધરણ તા૨ણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનક૨ણ, ભયભંજન ભગવાન.. ભદ્ર ભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન... ૧૩૧ સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૧ - અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન..... ૫ આનંદી અપવર્ગી તુ, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન ............ .. § નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ८ સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. .... ૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરશે, ભયભંજન ભગવાન. કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન.. તન મન ધન ને અત્રનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું ક૨ ભલું, ભયભંજન ભગવાન વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૪૬. મુનિને પ્રણામ (મનહર છંદ) શાંતિ સાગર અર, નીતિકે નાગર નેક, દયાકે આગર શાન, ધ્યાનકે નિધાન હો; શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મકે ઉદ્યાન હો. Jain Education international દૈનિક - ભક્તિક્રમ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ રાગદ્વેષસે રહિત, પરમ પુનિત નિત્ય, ગુનસે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ ધૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધકાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો. (શ.ર્દૂલવિક્રીડિત) માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધૈર્યે ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટિ કરું વંદના. ૪૦. અનિત્યાદિ ભાવના અનિત્યભાવના (ઉપજાતિ) ૧૩૩ વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ-રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ! અશરણભાવના (ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશÉ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિનાકોઈ ન બાંહ્ય સ્વાશે. એકત્વભાવના (ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. 19 Jain Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ દૈનિક - ભક્તિક્રમ (શાર્દૂલવિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂડ્યો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઈન્દ્રથી દૂઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. અન્યત્વભાવના (શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના; રે! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. (૧) દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા; જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા. .. (૨) અશુચિભાવના (ગીતિવૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. નિવૃત્તિબોધ (નારાચ છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! Page #158 -------------------------------------------------------------------------- ________________ - ૦ 0 દૈનિક - ભક્તિક્રમ ૧૩પ. ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું, નિવૃતિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. ( ૪૮. દોહરા જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર. ... . . . . ૧ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય.............. ૨ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણહેતુ. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. ......... ૫ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. ............... ૬ સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા..... . . . . . . . . . ૭ શુદ્ધતા વિચારે ધ્યાવૈ, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતામેં થિર હૈ, અમૃતધારા બરસે ............ ૮ એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે; ૦ ૨ ૧ ( Page #159 -------------------------------------------------------------------------- ________________ ગઈ છે ૧૩૬ દૈનિક - ભક્તિમ હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો, જીવનદોરી અમારી રે. ૯ અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતા કોડ; જે મુનિવર મુક્ત ગયા, વંદુ બે કર જોડ......... ૧૦ ૪૯. છ પદનો પત્ર અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્દગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદઃ “આત્મા છે. જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપપ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદઃ “આત્મા નિત્ય છે.” ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આવા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. Jain Educatત્રીજું પદ : “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થઝિયાસંપન્ન Page #160 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૩૭ છે. કંઈ ને કંઈ પરિણામક્રિયાસહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; ૫૨માર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચિરત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગ૨ આદિનો કર્તા છે. ચોથું પદઃ ‘આત્મા ભોક્તા છે.’ જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્યાં હોવાથી ભોક્તા છે. પાંચમું પદ : મોક્ષપદ છે.’ જે અનુપરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ દૈનિક - ભક્તિક્રમ છઠું પદ: તે “મોક્ષનો ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભજ્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને Jai અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ Page #162 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૧૩૯ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ- અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણે પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સપુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છડ્યા વિના, માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પરુષ તેને અત્યંત For Private & Personal Use Ong Page #163 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૪૦ ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ઘાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !! — શ્રીમદ્ રાજચંદ્ર ૫૦. શાંતિજિનસ્તવન (શ્રી ઉદયરત્નકૃત) (રાગ આશા-તાલ દીપચંદી) સુણો શાંતિ જિણંદ સોભાગી, હું તો થયો છું તુજગુણાગી; તુમે નીરાગી ભગવંત, જોતાં કેમ મલશે તંત. .. સુણો. ૧ હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો; Jain Edહું તો અન્નાને આરિયો, તું તો કેવલ કમલા વિરયો. www.jamibrary.org Page #164 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૪૧ હું તો વિષયારસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી; હું તો કર્મને ભારે ભાર્યો, તેં તો પ્રભુ ભાર ઉતાર્યો. . ૩ હું તો મોહ તણે વસ પડિયો, તું તો સઘળા મોહને નડિયો; હું તો ભવ સમુદ્રમાં ખૂતો, તું તો શીવ મંદિરે પહોતો. ૪ મારે જન્મમરણનો જોરો, તેં તો તોડ્યો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. ૫ મુને માયાએ મૂક્યો પાશી, તું તો નિરબંધન અવિનાશી; હું તો સમકિતથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો.. ૬. મારે છો તું હિ પ્રભુ એક, તારે મુજ સરીખા અનેક; હું તો મનથી ન મૂકું માન, તું તો માનરહિત ભગવાન. ૭ મારું કીધું તે શું થાય, તું તો રંકને કરે રાય; એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. . ૮ એક વાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમ સરીખો; જો સેવક તમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. . ૯ ભવોભવ તુજ ચરણની સેવા, હું તો માગું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી. ૧૦ સામું જુઓને સેવક જાણી, એવી ભક્તજનોની વાણી.... 'પ૧. આત્મકીર્તન (રાગ મિશ્ર - પીલુ તાલ કેરવા) હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આતમરામ. . ટેક મેં વહ હૂં જો હૈ ભગવાન, જો મેં હું વહ હૈ ભગવાન; Jain : અંતર વહી ઊપરી જાન વે વિરાગ યહ રાગ વિતાન ૧ દીકરી જ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ દૈનિક - ભક્તિક્રમ મમ સ્વરૂપ હૈ સિદ્ધસમાન, અમિત-શક્તિ સુખ-જ્ઞાન નિધાન; કિંતુ આશવશ ખોયા જ્ઞાન, બના ભિખારી નિપટ અજાન. ૨ સુખ દુઃખ દાતા કોઈ ન આન,મોહ રાગ રુષ દુઃખકી ખાન; નિજકો નિજ પરકોપર જાન, ફિરદુઃખકા નહિ લેશ નિદાન. ૩ જિન શિવ ઈશ્વર બ્રહ્મા રામ, વિષ્ણુ બુદ્ધ હરિ જિસકે નામ; રાગ ત્યાગ પહુંચું નિજધામ, આકુલતાકા ફિર કયા કામ. ૪ હોતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા ક્યા કામ; . દૂર હટો પરકૃત પરિણામ, સહજાનંદ રહું અભિરામ. . ૫ ત્રણ મંત્રની માળા ૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ. ૨. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. - ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી Jain Education 9ernational För Private & Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૪૩ અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચા૨થી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગનો કહેલો ધર્મની વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ ૫૨મ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને તિષે પ્રકાશ કરો, અનેy.org Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દૈનિક - ભક્તિકમ જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ. – શ્રીમદ્ રાજચંદ્ર | દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો Jain Ecનારા કરી શકે, કેમકે તે થાસંભવ ઉપાય છે. પ્રાપ island Page #168 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૪૫ સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિર્પ્રથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. - – શ્રીમદ્ રાજચંદ્ર ( અહો! અહો! શ્રી સદ્ગુરુ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર ૫૨ પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. આ દેહાદ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ દૈનિક - ભક્તિક્રમ પરમ પુરુષ પ્રભુ સગુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અંત મંગલ ખામેમિ સવ જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી મે સવભૂએસુ, વેરે મઝે ન કેણઈ. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો........ ૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૪૭ બુધવારઃ સાયંકાળ ૫૨. શ્રી અમિતગતિ સામાયિક (હરગીત છંદ) સૌ પ્રાણી આ સંસારનાં સન્મિત્ર મુજ વ્હાલાં થજો, સગુણમાં આનંદ માનું મિત્ર કે વેરી હજો; દુ:ખીઆ પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામો હૃદયમાં સ્થિરતા.. ૧ અતિ જ્ઞાનવંત અનંત શક્તિ દોષહીન આ આત્મ છે, એ મ્યાનથી તરવાર પેઠે શરીરથી વિભિન્ન છે; હું શ૨ી૨થી જુદો ગણું એ જ્ઞાનબળ મુજને મળો, ને ભીષણ જે અજ્ઞાન મારું નાથ ! તે સત્વ૨ ટળો.... ૨ સુખદુઃખમાં અરિમિત્રમાં સંયોગ કે વિયોગમાં, રખડું વને વા રાજભુવને રાચતો સુખભોગમાં; મમ સર્વકાળે સર્વ જીવમાં આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મોહ કાપી આ દશા કરુણાનિધિ. તુજ ચરણ કમળનો દીવડો રૂડો હ્રદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો; તદ્રૂપ થઈ તે દીવડે, હું સ્થિર થઈ ચિત્ત બાંધતો, તુજ ચરણયુગ્મની રજમહીં હું પ્રેમથી નિત્ય ડૂબતો. . . ૪ પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતાં પ્રભુ અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને હણતાં કદી ડરતો નહીં; ૩ છંદી વિભેદી દુ:ખ દઈ મેં ત્રાસ આપ્યો તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક નાથ વીનવું આપને. ૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ દૈનિક - ભક્તિક્રમ કષાયને પરવશ થઈ બહુ વિષયસુખ મેં ભોગવ્યાં, ચારિત્રના જે ભંગ વિભુ, મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા; કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત્ આચરણ મેં આદર્યું, કરજો ક્ષમા સૌ પાપ તે મુજ રંકનું જે જે થયું... . . . . ૬ મન વચન કાયા કષાયથી કીધાં પ્રભુ મેં પાપ બહુ, સંસારનાં દુઃખબીજ સૌ વાવ્યાં અને હું શું કહું? તે પાપને આલોચના નિંદા અને ધિક્કારથી, હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. .... ૭ મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી; કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુક્તિ પામવા માગું ક્ષમા હું હૃદયથી.. . . . . ૮ મુજ મલિન મન જો થાય તો તે દોષ અતિક્રમ જાણતો, વળી સદાચારે ભંગ બનતાં દોષ વ્યતિક્રમ માનતો; તે અતિચારી સમજવો જે વિષયસુખમાં હાલતો, અતિ વિષયસુખ આસક્તને હું અનાચારી ધારતો. ... ૯ મુજ વચન વાણી ઉચ્ચારમાં તલભાર વિનિમય થાય તો, જે અર્થ માત્રા પદ મહીં, લવલેશ વધઘટ હોય તો; યથાર્થ વાણી ભંગનો, દોષિત પ્રભુ હું આપનો, આપી ક્ષમા મુજને બનાવો, પાત્ર કેવળ બોધનો. ... ૧૦ પ્રભુવાણી! તું મંગલમયી મુજ શારદા હું સમજતો, વળી ઈષ્ટ વસ્તુ દાનમાં ચિંતામણિ હું ધારતો; Page #172 -------------------------------------------------------------------------- ________________ દૈનિક ભક્તિક્રમ ·· ૧૪૯ સુબોધ, ને પરિણામશુદ્ધિ સંયમને વરસાવતી, તું સ્વર્ગનાં દિવ્ય ગીત સુણાવી મોક્ષ લક્ષ્મી અર્પતી. ૧૧ સ્મરણ કરે યોગીજનો જેનું ઘણા સન્માનથી, વળી ઇન્દ્ર નર ને દેવ પણ સ્તુતિ કરે જેની અતિ; એ વેદ ને પુરાણ જેનાં ગાય ગીતો હર્ષમાં, તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હૃદયમાં.... ૧૨ જેનું સ્વરૂપ સમજાય છે સાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે અચળ છે વિકારથી; ૫રમાત્મની સંજ્ઞા થકી ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હૃદયમાં.... ૧૩ જે કઠિન કો કાપતા ક્ષણવારમાં સંસારનાં, નિહાળતા જે સૃષ્ટિને જેમ બોરને નિજ હસ્તમાં; યોગીજનોને ભાસતા જે સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હૃદયમાં.... ૧૪ જન્મ મરણનાં દુઃખને નહિ જાણતા કદી જે પ્રભુ, જે મોક્ષપથ દાતાર છે ત્રિલોકને જોતા વિભુ; કલંકહીન દિવ્યરૂપ જે રહેતું નહિ પણ ચંદ્રમાં, તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હૃદયમાં.... ૧૫ આ વિશ્વનાં સૌ પ્રાણી ૫૨ શુદ્ધ પ્રેમ નિસ્પૃહ રાખતા, નહિ રાગ કે નહિ દ્વેષ જેને અસંગ ભાવે વર્તતા; વિશુદ્ધ ઇન્દ્રિય શૂન્ય જેવા જ્ઞાનમય છે રૂપમાં; તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હ્રદયમાં.... ૧૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ દૈનિક - ભક્તિક્રમ ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે સિદ્ધ ને વિબુદ્ધ જે, નહિ કર્મ કેરા બંધ જેને ધૂર્ત સમ ધૂતી શકે; વિકાર સૌ સળગી જતા મન મસ્ત થાતાં ધ્યાનમાં, તે દેવના પણ દેવ વ્હાલા સિદ્ધ વસજો હૃદયમાં.... ૧૭ સ્પર્શ તલભાર તિમિર કેરો થાય નહિ જ્યમ સૂર્યને, ત્યમ દુષ્કલંકો કર્મનાં અડકી શકે નહિ આપને; જે એક ને બહુરૂપ થઈ વ્યાપી બધે વિરાજતો, તેવા સુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો....... ૧૮ રવિ તેજ વિણ પ્રકાશ જે ત્રણ ભુવનને અજવાળતો, તે જ્ઞાનદીપ પ્રકાશ તારા આત્મમાં શું દીપતો; જે દેવ મંગળ બોધ મીઠા મનુજને નિત્ય આપતો, તેવા સુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો....... ૧૯ જો થાય દર્શન સિદ્ધનાં તો વિશ્વદર્શન થાય છે, જ્યમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે; અનંત અનાદિ દેવ જે અજ્ઞાન તિમિર ટાળતો, તેવા સુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો.. . . . . . ૨૦ જેણે હણ્યા નિજ બળવડે મન્મથ અને વળી માનને, જેણે હણ્યા આ લોકના ભય શોક ચિંતા મોહને; વિષાદ ને નિદ્રા હણ્યાં જ્યમ અગ્નિ વૃક્ષો બાળતો, તેવા સુદેવ સમર્થનું સાચું શરણ હું માગતો....... ૨૧ હું માગતો નહિ કોઈ આસન દર્ભ પથ્થર કાષ્ઠનું મુજ આત્માના નિર્વાણ કાજે યોગ્ય આસન આત્મનું; Page #174 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ આ આત્મ જો વિશુદ્ધ ને કષાય દુશ્મન વીણ જો, અણમૂલ આસન થાય છે ઝટ સાધવા સુસમાધિ તો. ૨૨ મેળા બધા મુજ સંઘના નહિ લોકપૂજા કામની, જગબાહ્યની નહિ એક વસ્તુ કામની મુજ ધ્યાનની; સંસારની સૌ વાસનાને છોડ વ્હાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા યોગબળ લે હોંશથી. . . . . ૨૩ .... ૧૫૧ આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓનો સ્વાર્થ મુજમાં છે નહીં; આ તત્ત્વને સમજી ભલા તું મોહ ઘરનો છોડજે, શુભ મોક્ષનાં ફળચાખવા નિજ આત્મમાં સ્થિર તું થજે. ૨૪ જે જ્ઞાનમય સહજ આત્મ, તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા સ્થિરતા વળી નિજ આપાં, સંપૂર્ણ સુખને સાધવા તું આત્મથી જો આત્મમાં.... ૨૫ આ આત્મ મારો એક ને શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં ૨મી રહ્યો છે નિત્ય તે; વિશ્વની સહુ વસ્તુનો નિજ કર્મ ઉદ્ભવ થાય છે, નિજકર્મથી વળી વસ્તુનો વિનાશ વિનિમય થાય છે.. ૨૬ જો આત્મ જોડે એકતા આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે સ્ત્રી પુત્ર મિત્રો સાથની ? જો થાય જુદી ચામડી આ શરીરથી ઉતારતાં, તો રોમ સુંદર દેહ પર પામે પછી શું સ્થિરતા ?. . . ૨૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ દૈનિક - ભક્તિક્રમ આ વિશ્વની કો વસ્તુમાં જો સ્નેહબંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે; મુજ મન, વચન ને કાયનો સંયોગ પ૨નો છોડવો, શુભ મોક્ષની અભિલાષનો આ માર્ગ સાચો જાણવો. ૨૮ સંસારરૂપી સાગરે જે અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા તોડ સંયમ જોરથી; વળી બાહ્યથી આત્મા છે જુદો ભેદ મોટો જાણવો, તલ્લીન થઈ ભગવાનમાં ભવપંથ વિકટ કાપવો. ... ૨૯ કર્મો કર્યાં જે આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં; પરનું કરેલું કર્મ જો પરિણામ આપે મુજને, તો મુજ કરેલાં કર્મનો સમજાય નહિ કંઈ અર્થને.... ૩૦ સંસારના સૌ પ્રાણીઓ ફળ ભોગવે નિજ કર્મનું, નિજ કર્મના પરિપાકનો ભોક્તા નહિ કો આપણું; લઈ શકે છે અન્ય તેને છોડ એ ભ્રમણા બૂરી, પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થા તુજ આત્મનો આશ્રય કરી. ૩૧ શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી ગુણ અસીમ છે આપના, આ દાસ તારો હૃદયથી ગુણ ગાય તુજ સામર્થ્યનાં; પ્રગટતા જો ગુણ બધા મુજ આત્મમાં સદ્ભાવથી, શુભ મોક્ષને વરવા પછી પ્રભુ વાર ક્યાંથી લાગતી ? ૩૨ (દોહરો) ત્રિસ ચરણનું આ બન્યું, મંગળ સુંદર કાવ્ય; Jain અનુભવતાં એક ધ્યાનથી, મોક્ષગતિ જીત જાય. Page #176 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૫૩ ( ૫૩. પ્રભુનું નામ રસાયણ સેવે છે (રાગ : લાવણી) પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ; તો તેનું ફળ લેશ ન પામે, ભવ રોગો કદી જાય નહિ. ટેક પહેલું પથ્ય અસત્ય ન વધવું, નિંદા કોઈની થાય નહિ; નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. ૧ જીવ સકલ આતમ સમ જાણી, દિલ કોઈનું દૂભવાય નહિ; પરધન પથ્થરસમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. ર દંભ દર્પ કે દુર્જનતાથી, અંતર અભડાવાય નહિ; પરનારી માતા સમ લેખી, કદી કુષ્ટિ કરાય નહિ. .. ૩ હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ; જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ. ૪ શક્તિ છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ; સ્વાર્થ તણા પણ કામ વિષે, કદી અધર્મને અચરાય નહિ. ૫ કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ; હું મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ. ૬ નામતણા અતુલિત મહિમાને, વ્યર્થ વખાણ મનાય નહિ; કપટ દગા છળ પ્રપંચ માયા, અંત સુધી અદરાય નહિ. ૭ જનસેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ; ઊંચ નીચનો ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ. ... ૮ નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકી કદી કાય નહિ; Jain cએ પથ્થોનું પાલન કરતાં મરતાં સુધી ડગાય નહિ. હા, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ દૈનિક - ભક્તિક્રમ પથ્ય રસાયણ બન્ને સેવે, માયામાં લલચાય નહિ; તો ‘હિરદાસ’ તણા સ્વામીને, મળતાં વાર જરાયનહિ. ૧૦ ૫૪. આટલું તો આપજે ભગવન્! (રાગ-વાઘેશ્રી, ભૈરવી-દૂર કાં પ્રભુ !-એ ઢબ) આટલું તો આપજે ભગવન્ ! મને છેલ્લી ઘડી; ના રહે માયા, તણાં બંધન મને છેલ્લી ઘડી. નહીં; .... આ જિંદગી મોંઘી મળી, પણ જીવનમાં જાગ્યો અંત સમય મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી. . . . . ૨ જ્યારે મરણશય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી; શુદ્ધ ભાવના પિરણામ હો, ત્યારે મને છેલ્લી ઘડી. .. ૩ હાથપગ નિર્બળ બને ને, શ્વાસ છેલ્લો સંચરે; ઓ દયાળુ ! આપજે, દર્શન મને છેલ્લી ઘડી. . ..... હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાન્તિભરી; નિદ્રા મને છેલ્લી ઘડી. . . . . . ૫ અગણિત અધર્મો મેં કર્યાં, તન-મન-વચન યોગે કરી; હે ક્ષમાસાગર ! ક્ષમા, મને આપજે છેલ્લી ઘડી. ... અંત સમયે આવી મુજને, ના ક્રમે ષટ દુશ્મનો; જાગ્રતપણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી..... ૭ .... દુ સમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું Page #178 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૫૫ નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - શ્રીમદ્ રાજચંદ્ર Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ દૈનિક - ભક્તિક્રમ વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અધિકારીપણાને લીધે તથા સપુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા રોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. - શ્રીમદ્ રાજચંદ્ર lal Page #180 -------------------------------------------------------------------------- ________________ જ કાર - . . . દૈનિક - ભક્તિક્રમ ૧૫૭ થી દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રય આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. – શ્રીમદ્ રાજચંદ્ર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દૈનિક - ભક્તિક્રમ સ E પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ I અંત મંગલ ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી એ સવ્વભૂએસુ, વેરે મઝે ન કેણઈ. ....... ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો........ ૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૫૯ 'બુધવાર : સાયંકાળ (૨) હ પપ. નાર પચ્ચીશી મંદિર છો મુક્તિતણા માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇંદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ; સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, જય પામ તું ! જય પામ તું! ભંડાર જ્ઞાનકળા તણા. ૧ ત્રણ જગતના આધારને અવતાર હો કરુણા તણા, વળી વૈદ્ય હો દુર આ સંસારના દુઃખો તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. ૨ શું બાળકો મા-બાપ પાસે બાળક્રીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ? તેમજ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. ....... ૩ મેં દાન તો દીધું નહીં ને શિયળ પણ પાળ્યું નહીં, તપથી દમી કાયા નહીં શુભ ભાવ પણ ભાવ્યો નહીં; એ ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું, મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું... ૪ હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડસ્પો મને, ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને; મન મારું માયાજાળમાં મોહન મહા મૂંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે... ૫ | Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મેં પરભવે કે આ ભવે હિત કાંઈ પણ કીધું નહીં, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં; જન્મો અમારા જિનજી ભવપૂર્ણ ક૨વાને થયા, દૈનિક - ભક્તિક્રમ આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા...... ૬ અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ વિભુ ! ભીંજાય નહીં મુજ મન રે રે! શું કરું હું તો પ્રભુ ! પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ! ક્યાંથી દ્રવે ! મર્કટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. . . ૭ ભમતા મહા ભવસાગરે પામ્યો પસાયે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં; તે પણ ગયાં પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પોકા૨ જઈને હું કરું. .... ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. ...... ૯ મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યાં પરનારીમાં લપટાઈને; ८ વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું, હે નાથ ! મારું શું થશે ? ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦ કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, ને વિષયમાં બની અંધ હું વિટંબણા પામ્યો ઘણી; Page #184 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૧૬૧ તે પણ પ્રકાશ્ય લાજ લાવી આજ આપ તણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. . . . ૧૧ નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રનાં વાક્યો વડે, હણી આગમોની વાણીને; કુદેવની સંગત થકી, કર્મો નકામાં આચર્યા, મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ ટુકડા મેં ગ્રહ્યા.૧૨ આવેલ દૃષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢ ધીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્રંબાણો ને પયોધર, નાભિ ને સુંદર કટિ, શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ. ૧૩ મૃગનયણીસમ નારી તણા મુખચંદ્રને નીરખવા વતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અલ્પ પણ ગૂઢો અતિ; તે મૃતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી... ૧૪ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળા તણો દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તોપણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યાં કરું. .. ૧૫ આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાનાં ઘર ચણું. ૧૬ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર દૈનિક - ભક્તિક્રમ આત્મા નથી પરભવ નથી, વળી પાપ પુણ્ય કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તોપણ અરે, દીવો લઈ કૂવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે!. ૧૭ મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા ચહી, ને સાધુઓ કે શ્રાવકોનો ધર્મ પણ પાળ્યો નહીં; પામ્યો પ્રભુ નરભવ છતાં, રણમાં રડ્યા જેવું થયું, ધોબીતણા કુત્તા સમું, મમ જીવન સહુ એળે ગયું. ૧૮ હું કામધેનું કલ્પતરુ, ચિંતામણિના પ્યારમાં, ખોટાં છતાં ઝંખો ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ મેં સેવ્યો નહીં, મુજ મૂર્ખ ભાવોને નિહાળી, નાથ કર કરુણા કંઈ. ૧૯ મેં ભોગ સારા ચિંતવ્યા તે, રોગ સમ ચિત્યા નહીં, આગમન ઇચ્છયું ધન તણું પણ મૃત્યુને પ્રોડ્યું નહીં; નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશામહીં, ભયમાત્ર હું ભૂલી ગયો. . ૨૦ હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે ! આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા. ૨૧ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહીં અને, દુર્જન તણાં વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને ? Page #186 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ તરું કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહીં જરી, તૂટેલ તળિયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી. .. મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી? ભૂત-ભાવિ ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. . અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય ! આ ચારિત્ર મુજ પોતાતણું; જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરું શું માત્ર આ, જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં પાઈની તો વાત ક્યાં ? ૨૪ (શાર્દૂલવિક્રીડિત) તારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ ! મુક્તિમંગળ સ્થાન તોય મુજને ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યક્ રત્ન શ્યામજીવને, તો તૃપ્તિ થાયે ઘણી. ૨૫ ૫૬ ખલક સબ રેનકા સપના ખલક સ ૧૬૩ ભૂલો મત દેખ તન ગોરા, જગતમેં જીવના થોરા; તજો મદ લોભ ૨૨ (ગઝલ) ખલક સબ રૈનકા સપના, સમઝ મન કોઈ નહીં અપના; કઠણ હૈ લોભકી ધારા, બહત સબ જાત સંસારા.... ૧ ચતુરાઈ, રહો નિઃશંક જગમાંહી... ૨૩ ઘડા જો નીકા ફૂટા, પત્તા જો ડા૨સે ટૂટા; ઐસી ન૨ જાન જિંદગાની, સમઝ મન ચેત અભિમાની ૨ ૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ દૈનિક - ભક્તિક્રમ કુટુંબ પિરવાર સુત દારા, ઉસી દિન હો ગયા ન્યારા; નિકલ જબ પ્રાન જાવેગા, કોઈ નહીં કામ આવેગા .. ૪ સદા મત જાનો યહ દેહા, લગાવો રામસે નેહા; કટેગી જમકી તબ ફાંસી, કહે કબીર અવિનાશી ......... ૫ ૫૭. હે પ્રભો આનંદદાતા (રાગ : મિશ્ર જ્યજ્યવંતી-તાલ કેરવા) હે પ્રભો આનંદદાતા, જ્ઞાન હમકો દીયેિ; શીઘ્ર સારે દુર્ગુણોંકો, દૂર હમસે કીજિયે; લીયેિ હમકો શરણમેં, હમ સદાચારી બને; બ્રહ્મચારી, ધર્મરક્ષક વી૨ વ્રતધારી બને . . . ૧...હે પ્રભો પ્રેમસે હમ ગુરુજનોકી, નિત્ય હી સેવા કરે; સત્ય બોલેં, જૂઠ ત્યાગે મેલ આપસમેં કરે; નિંદા કિસીકી હમ કિસીસે, ભૂલ કર ભી ના કરે; દિવ્ય જીવન હો હમારા, તેરે યશ ગાયા કરે ૨...હે પ્રભો સમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારું અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે ૫૨માત્મા ! Page #188 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૬૫ તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું . મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગનો કહેલો ધર્મ છે વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજાં કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, જર, કે કોણ છે કે * એવું વારંવાર ચિતવને કરકPersonal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ દૈનિક - ભક્તિક્રમ આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા! હે મોહ! હે મોહદયા ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ. - શ્રીમદ્ રાજચંદ્ર આ દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિકમ ૧૬૭ જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધ આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. ' - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિપાત સ્વતિ (હે પરમકોપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ દૈનિક - ભક્તિમ એટલું માગું છું તે સફળ થાઓ. 38 શાંતિઃ શાંતિઃ શાંતિઃ અંત મંગલ ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી મે સવ્વભૂએસુ, વેરે મ ન કેણઈ. ........ ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો........ ૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૬૯ ગુરુવાર: પ્રાતઃકાળ ૫૮. અમુલ્ય તત્ત્વવિચાર (રિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમ૨ણે કાં અહો રાચી રહો ! . ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પિરવા૨થી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું ન૨ દેહને હારી જવો, ૨ એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદુઃખ તે સુખ નહીં. . . . ૩ હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. . . . ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ' જેણે અનુભવ્યું; Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દૈનિક - ભક્તિમ રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. . . ૫ - શ્રીમદ્ રાજચન્દ્ર પ૯. શ્રી ભકત્તામર સ્તોત્રનો વિનય પાઠ - આજ્ઞાપાક આ અવસર્પિણી કાળમાં સ્થાયી, નિત્ય, શાશ્વત, એવા પૂર્ણ સુખની સૌ પ્રથમ ખોજ કરનાર અને એ અક્ષય અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ હેતુ મોક્ષમાર્ગનો ઉદ્યોત કરનાર વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ એવા શ્રી ઋષભદેવ પ્રભુને અમો અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. હે નાથ ! આપના ગુણગ્રામ કરતાં અનંત કર્મોની ક્રોડો ખપે છે અને મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે. અનાદિના પરિભ્રમણમાં જન્મોજન્મના ઉપાર્જિત કરેલ પાપકર્મો આપની સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. હે દેવાધિદેવ ! દ્વાદશાંગીના અદૂભૂત રહસ્યોને જાણવાથી જેઓની બુદ્ધિ વિબુધ અર્થાત અતિશયવાળી બનેલ છે એવા સો સો ઇન્દ્રોની વાણી પણ આપના ગુણોનું વર્ણન કરવા સમર્થ નથી એ અપેક્ષાએ હે નાથ ! સાવ મતિહીન, શક્તિહીન અને વાણીથી અધૂરાં એવા અમો આજે આપની સ્તુતિ કરવા પ્રવૃત થયેલ છીએ, તેમાં હે જિનેશ્વર, આપના પ્રત્યેની અવિચળ શ્રદ્ધા, અતિશય ભક્તિ અને અનન્ય પ્રેમ જ એક માત્ર બળવાન કારણ છે. - આપની મંગળ સ્તુતિના સ્તોત્ર પાઠ (શ્રી ભક્તામર Jain Sતોત્ર) reમાટે અમો આપની આજ્ઞાણેમજ આદેશ માંગીએrg Page #194 -------------------------------------------------------------------------- ________________ - ક દૈનિક - ભક્તિક્રમ ૧૭૧ છીએ, અને મન, વચન, કાયા આત્મભાવે અર્પણ કરીએ છીએ. હે નાથ ! યથાયોગ્યતા વિનાની અમારી આ બાળચેષ્ટાને આપની અનુગ્રહ પૂર્વકની અનુપમ કૃપાદ્રષ્ટિથી નિભાવી લેશો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ( ૬૦. શ્રી ભક્તામર સ્તોત્ર (શ્રી માનતુંગ આચાર્ય વિરચીત) મંદાક્રાંતા) દિપાવે જે મુગટમણિના તેજને દેવતાના, સંહારે જે અઘતિમિરને માનવોના સદાના; જે છે ટેકારૂપ ભવમહીં ડૂબતા પ્રાણીઓને, એવા આદિ જિનચરણને વંદીને રૂડી રીતે. ........ ૧ જેની બુદ્ધિ અતિશય બની શાસ્ત્રનું તત્ત્વ જાણી, તે ઇંદ્રોએ સ્તુતિ પ્રભુ તણી રે કરી ભાવ આણી; ત્રિલોકીના જનમન હરે સ્તોત્ર માંહે અધીશ, તે શ્રી આદિ જિનવરતણી હું સ્તુતિને કરીશ. ...... ૨ દેવો સર્વે મળી કરે પૂજના આપ કેરી, મૂકી લજ્જા મતિહીન છતાં ભક્તિ મારી અનેરી; જોઈ ઇચ્છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિશે એવી હઠ નહિ કરે બાળ વિના સહેજે. ...... ૩ સદ્ગુણોથી ભરપૂર તમે ચંદ્રવત્ શોભનારા, દેવોના યે ગુરુ નવ શકે ગુણ ગાઈ તમારા; જે સિધુમાં પ્રલય સમયે ઊછળે પ્રાણીઓ રે, તેને ક્યારે પણ તરી શકે કોણ રે બાહુ જોરે? ..... ૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર દૈનિક - ભક્તિક્રમ એવો હું છું ગરીબજન તો યે પ્રભુભક્તિ કાજે, શક્તિ જોકે મુજમહીં નથી ગુણ ગાઈશ આજે, શક્તિ જોકે નિજમહીં નથી તો ય શું મૃગલીએ, રક્ષા માટે શિશુ તણી નથી સિંહ સામે જતી એ? ... ૫ જો કે હું છું મતિહીન ખરે લાગું છું પંડિતોને, તોયે ભક્તિવશ થકી પ્રભુ! હું સ્તવું છું તમોને; કોકિલાઓ ટુહુર્હુ કરે ચૈત્રમાંહીં જ કેમ? માનું આવે પ્રતિદિન અહા ! આમનો મોર જેમ.. . . . . ૬ જન્મોનાં જે બહુ બહુ કર્યો પાપ તે દૂર થાય, ભક્તો કેરી પ્રભુગુણમહીં ચિત્તવૃત્તિ ગૂંથાય; વીંટાયું જે તિમિર સઘળું રાત્રિએ વિશ્વમાંય, નાસે છે રે ! સૂરજ ઊગતાં સત્વરે તે સદાય....... ૭ એવું માની સ્તવન કરવાનો થયો આજ ભાવ, તેમાં માનું મનમહિં ખરે આપનો છે પ્રભાવ; મોતી જેવું કમળ પરનું વારિબિંદુ જ જે છે, એવી સ્તુતિ મનહર અહા ! સજ્જનોને ગમે છે. .... ૮ દૂર રાખો સ્તવન કરવાં આપનાં એકધારાં, પાપો નાસે જગ જન તણાં નામ માત્ર તમારાં; જો કે દૂરે રવિ રહી અને કિરણોને પ્રસારે, તોયે ખીલે કમળદળ તે કિરણોથી વધારે.......... ૯ એમાં કાંઈ નથી નવીનતા નાથ ! દેવાધિદેવ ! ભક્તો સર્વે પદ પ્રભુતણું પામતા નિત્યમેવ; Page #196 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ લોકો સેવે કદી ધનિકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય. .... ૧૦ જોવા જેવા ગમહીં કદી હોય તો આપ એક, બીજા સર્વે સકળ પ્રભુથી ઊતરે છે જ છેક; પીધું હોયે ઊજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનું, ખારાં ખારાં ઉદધિજળને કો પીએ કેમ માનું? .... ૧૧ જે જે ઊંચા અણુ જગતમાં ઠામ ઠામે પડ્યા છે, તે તે સર્વે ગ્રહી ગ્રહી અહા ! આપમાંહી જડ્યા છે; આ પૃથ્વીમાં પરમ અણુઓ તેટલા માત્ર દીસે, તે હેતુથી પ્રભુ તુજ સમું રૂપ ના અન્ય કો છે..... ૧૨ જેણે જીતી ત્રિભુવનતણી ઉપમા સર્વ રીતે, દેવોના જે ગગણતણા ચિત્તને ખેંચતી તે; થાતો ઝાંખો શશિ પણ પ્રભુ! આપના મુખ પાસે, મેલા જેવો દિનમહીં અને છેક પીળો જ દીસે.... ૧૩ વ્યાપ્યા ગુણો ત્રિભુવન મહીં હે પ્રભુ! શુભ્ર એવા, શોભે સર્વે સકળ કળના પૂર્ણિમા ચંદ્ર જેવા; તારા જેવા જિનવરતણા આશરે તે રહે છે, સ્વેચ્છાથી તો અહીં-તહીં જતાં કોણ રોકી શકે છે.. ૧૪ ઇંદ્રાણીઓ ચલિત કરવા આદરે જે પ્રકારો, તોયે થતા કદી નહિ અહા! આપને રે વિકારો; ડોલે જો કે સકળ મહીધરો કલ્પના વાયરાથી, ડોલે તોયે કદી નવ અહા ! મેરુ એ વાયરાથી. .... ૧૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ દૈનિક - ભક્તિમ ક્યારે હોતાં કદી નથી અહા ! ધૂમ્ર કે વાટ જેમાં, એકી સાથે ત્રિભુવન દીપે એ ખૂબી છે જ તેમાં; ના ઓલાયે કદી પવનથી હો કદીયે નમેરો, એવો કોઈ અજબ પ્રભુજી દીવડો આપ કેરો. ..... ૧૬ જેને રાહુ કદી નવ પ્રસે અસ્ત થાતો નથી જે, આપ સૌને પ્રભુરૂપ રવિ તેજ લોકો મહીં જે; જેની કાન્તિ કદી નવ હણે વાદળાંઓ સમીપે, એવો કોઈ અભિનવ રવિ આપનો નાથ દીપે...... ૧૭ શોભે રૂડું મુખ પ્રભુતણું મોહ જેનાથી થાકે, જેને રાહુ પણ નવ ગ્રસે વાદળાંઓ ન ઢાંકે; શોભે એવો મુખશશિ અહા ! હે પ્રભુ! આપ કેરો, જે દીપાવે જગત સઘળું ચંદ્ર જાણે અનેરો....... ૧૮ અંધારાને પ્રભુમુખરૂપી ચંદ્રમા જો નસાડે, રાત્રે ચાંદો દિનમહિં રવિ માનવા તો જ આડે; જે ક્યારામાં શુભ રીત વડે શાલિ પાકી અતિશે, તેમાં ક્યારે પણ નવ અહા ! મેઘનું કામ દીસે..... ૧૯ જેવું ઊંચું પ્રભુમહીં રહ્યું જ્ઞાન ગાંભીર્યવાળું, બીજા દેવો મહીં નવ દીસે જ્ઞાન એવું રૂપાળું, જેવી કાંતિ મણિમહીં અહા ! તેજના પુંજ માપી, તેવી કાંતિ કદી નવ દીસે કાચની રે ! કદાપિ...... ૨૦ જોયા દેવો પ્રભુજી સઘળા તે થયું ઠીક માનું, જોયા તેથી તુજમહીં અહા ! ચિત્ત તો સ્થિર થાતું; Page #198 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ જોયા તેથી મુજ મનમહીં ભાવના એ ઠરે છે, બીજો કોઈ તુજ વિણ નહીં ચિત્ત મારું હરે છે. . . . . ૨૧ ૧૭૫ સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે, તારા જેવા અનુપમ નહીં પુત્રને જન્મ આપે; નક્ષત્રોને વિધવિધ દિશા ધારતી રે અનેક, કિંતુ ધારે રવિ–કિરણને પૂર્વ દિશા જ એક. મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે, તેજસ્વી છો રવિસમ અને દૂર અજ્ઞાનથીયે; સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદી બીજો માનજો માર્ગ આથી, .. ૨૩ સંતો માને પ્રભુજી તમને આદિ ને અવ્યયી તો, બ્રહ્મા જેવા અનવધિ પ્રભુ ! કામકેતુ સમા છો; યોગીઓના પણ પ્રભુ! બહુ એકરૂપે રહ્યા છો, જ્ઞાનીરૂપે વળી વિમળતા પૂર્ણ તત્ત્વ ભર્યાં છો...... ૨૪ ૨૨ દેવે પૂજ્યા વિમળ મતિથી છો ખરા બુદ્ધ આપ, ત્રિલોકીને સુખ દીધું તમે તો મહાદેવ આપ; મુક્તિ કેરી વિધિ કરી તમે છો વિધાતા જ આપ, ખુલ્લું છે એ પ્રભુજી ! સઘળા ગુણથી કૃષ્ણ આપ... ૨૫ થાઓ મારાં નમન તમને દુઃખને કાપનારા, થાઓ મારાં નમન તમને ભૂમિ શોભાવનારા; થાઓ મારાં નમન તમને આપ દેવાધિદેવા, થાઓ મારાં નમન તમને સંસ્કૃતિ કાળ જેવા....... ૨૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ . ૧૭૬ દૈનિક - ભક્તિક્રમ સર્વે ઊંચા ગુણ પ્રભુ અહો ! આપમાંહી સમાયા, તેમાં કાંઈ નથી નવીનતા ધારીને છત્રછાયા; દોષો સર્વે અહીં-તહીં ફરે દૂર ને દૂર જાય, જોયા દોષે કદી નવ પ્રભુ ! આપને સ્વપ્નમાંય ઊંચા એવા તરુવર અશોકે પ્રભુ અંગ શોભે, જાણે આજે રિવરૂપ ખરું દીપતું છેક મોભે; અંધારાને દૂર કરી રહ્યું સૂર્યનું બિંબ હોય, નિશ્ચે પાસે ફરી ફરી વળ્યાં વાદળાં રૂપ તોય...... ૨૮ રત્નો કેરાં કિરણ સમૂહે ચિત્ર વિચિત્ર છાજે, એવા સિંહાસન ૫૨ પ્રભુ ! આપનો દેહ રાજે; વિસ્તારે છે રૂપ ગગનની મધ્યમાં જેમ ભાનુ, ઊંચા ઊંચા ઉદયગિરિના શિખરે તેમ માનું. શોભે રૂડું શરીર પ્રભુજી સ્વર્ણ જેવું મજાનું, વીંઝે જેને વિબુધ જનતા ચામરો એમ માનું; દીસે છે જે વિમળ ઝરણું ચંદ્ર જેવું જ હોય, મેરુ કેરા શિખર સરખું સ્વર્ણરૂપે ન હોય ? . . . . . . ૩૦ શોભે છત્રો પ્રભુ ઉ૫૨ તો ઊજળા ચંદ્ર જેવા, થંભાવે તે વિ-કરણનાં તેજને દેવદેવા; મોતીઓથી મનહર દીસે છત્રશોભા અનેરી, દેખાડે છે ત્રણ ભુવનની સ્વામિતા આપ કેરી પૂર્યા ભાગો સકળ દિશના ઉચ્ચ ગંભીર શબ્દ, આ આદર્શો ત્રિજગ જનને સૌખ્યસંપત્તિ આપે; ૨૭ ૨૯ ૩૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ R ૧૭૭ કીધા જેણે બહુ જ વિજ્યો રાજ સદ્ધર્મના ત્યાં, એ દુંદુભિ યશનભમહીં ઘોષણાથી જ ગાજે. . . . . . . ૩૨ મંદારાદિ સુરતરુતણા પુષ્પ સુપારિજાત, વૃષ્ટિ તેની પ્રભુ ૫ર થતાં દિવ્ય ધારા થતી જે; એ ધારામાં શીતળ જળનો વાયુ સુગંધી આપે, જાણે લાગે જિનવચનની રમ્ય માળા પડે છે. કાંતિ તારી અતિ સુખ ભરી તેજવાળી વિશેષે, ઝાંખા પાડે ત્રણ જગતના દ્રવ્યનાં તેજને યે: જો કે ભાસે વિસમૂહની ઉગ્રતાથી ય ઉગ્ર, તો યે લાગે શીતળ બહુ એ ચંદ્રની ઠંડીથી ય. . . . . ૩૪ પદ્મીદાતા કુશળ અતિશે મોક્ષ ને સ્વર્ગ બંને, સાચો ધર્મી ત્રિજગભરમાં શુદ્ધ તત્ત્વે પ્રવીણ; એવો તારો વિશદ્ ધ્વનિ ભાવાર્થ ગૂઢ ભરેલો, ભાષા ગુણે સકળ પરિણામે સ્વભાવે રહેલો. . . સોના જેવાં નવીન કમળો રૂપ શોભા ધરી છે, એવી જેના નખસમૂહની કાંતિ શોભી રહી છે; જ્યાં જ્યાં વિશ્વે પ્રભુજી ! પગલાં આપ કેરા ઠરે છે, ત્યાં ત્યાં દેવો કમળદળની સ્થાપનાને કરે છે. ..... ૩૬ દીસે એવી પ્રભુજી વિભૂતિ આપ કેરા ખજાને, દેતાં જ્યારે જગતભરમાં ધર્મની દેશનાને; ૩૩ ૩૫ જેવી કાંતિ તિમિર હતી સૂર્ય કેરી દીસે છે, તેવી ક્યાંથી ગ્રહગણતણી કાંતિ વાસો વસે છે ? ... ૩૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ દૈનિક - ભક્તિક્રમ જે કોપ્યો છે ભ્રમરગણના ગુંજવાથી અતિશે, જેનું માથું મદઝરણથી છેક ભીનું જ દીસે; એવો ગાંડો ગજપતિ કદી આવતો હોય સામે, તોયે કાંઈ ભય નવ રહે હે પ્રભુ ! આપ નામે. . . . . ૩૮ જે હાથીનાં શિરમહીં રહ્યાં રક્તથી યુક્ત છે ને, મોતીઓથી વિભૂષિત કર્યાં ભૂમિના ભાગ જેણે; એવો સામે મૃગપતિ કદી આવતો જો રહે છે, ના'વે પાસે શરણ પ્રભુજી ! આપનું જે ગ્રહે છે.. . . . ૩૯ કલ્પો કેરા સમય પરના વાયરાથી અતિશે, ઊડે જેમાં વિવિધ તણખા અગ્નિકેરા ય મિષે; એવો અગ્નિ સમીપ કદીએ આવતો હોય પોતે, તારા નામ-સ્મરણ-જળથી થાય છે શાંત તો તે..... ૪૦ કાળો કાળો અતિશય બની લાલ આંખો કરેલી, ક્રોધે પૂરો બહુવિધ વળી ઊછળે ફેણ જેની; એવો મોટો ણિધર કદી આવતો હોય સામે, નિશ્ચે થંભે તુરત અહીં તે હે પ્રભુ ! આપ નામે . . . ૪૧ અશ્વો કૂદે ગજગણ કરે ભીમનાદો અતિશે, એવી સેના સમરભૂમિમાં રાજતી જીતમિષે; ભેદાયે તે તુરત પ્રભુજી ! આપના કીર્તનોથી, જાણે નાસે તિમિર સઘળાં સૂર્યનાં કિરણોથી. . . ભોંકાત જ્યાં કિરિ શરીરમાં લોહીધારા વહે છે, તેમાં હાલ અહીં તહીં અહા ! સૈનિકો તો રહે છે; ૪૨ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દૈનિક - ભક્તિમ ૧૭૯ એ સંગ્રામે નવ રહી કદી જીત કેરી નિશાની, લીધું જેણે શરણ તુજ તો હાર હોય જ શાની ? ... ૪૩ જ્યાં-ત્યાં કૂદાકૂદ કરી રહ્યા નક્ર ચક્રો ફરે છે, જેમાં મોજાં અહીં-તહીં બહુ જોરથી ઊછળે છે; એવા અબ્ધિમહીં કદી અહા ! યાત્રિકો જો ફસાય, સંભારે જો પ્રભુજી ! તમને ભીતિ તો દૂર થાય. ... ૪૪ અંગો જેનાં અતિશય વળ્યાં પેટના વ્યાધિઓથી, જેણે છોડી જીવન જીવવા સર્વથા આશ તેથી; એવા પ્રાણી શરણ પ્રભુજી ! આપનું જો ધરે છે, તેઓ નિશ્ચે જગતભરમાં દેવરૂપે ફરે છે....... ૪૫ જે કેદીના પગમહીં અરે! બેડીઓ તો પડી છે, માથાથી તે જકડી લઈને જાંઘ સુધી જડી છે; એવા કેદી મનુજ પ્રભુજી ! આપને જો સ્મરે છે, સર્વે બંધો ઝટપટ છૂટી, છૂટથી તે ફરે છે. ....... ૪૬ ગાંડા હાથી, સિંહ, દવ અને સર્પ યુદ્ધ થયેલી, અબ્ધિ કેરી ઉદર-દરદ બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તો હરે છે, જેઓ તારું સ્તવન પ્રભુજી પ્રેમથી રે કરે છે....... ૪૭ જેણે ગૂંથી ગુણગણરૂપે વર્ણફૂલે રમૂજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી ! તેને જેઓ નિશદિન અહા! કિંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખથી જગમાં માનતંગી વરે છે. .... ૪૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ જ ૧૮૦ દૈનિક - ભક્તિક્રમ ૬૧. શાંતિદાયક ધૂન સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ. દેહ વિનાશી, હું અવિનાશી આનંદઘન હું આતમાં. દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ માહ. ત્રણ મંત્રની માળા ૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ. ૨. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિથ સર્વજ્ઞદેવ. - ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો For Private & Personal use only Page #204 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૮૧ ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - શ્રીમદ્ રાજચંદ્ર ( વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજાં કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ ! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા ! Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ દૈનિક - ભક્તિક્રમ નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હૈ સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? ૫૨મ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજ૨ામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ દૈનિક - ભક્તિક્રમ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. - શ્રીમદ્ રાજચંદ્ર . અહો! અહો ! શ્રી સદગુરુ અહો ! અહો ! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ દૈનિક - ભક્તિક્રમ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. | પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમતું કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અંત મંગલ ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મેં; મિત્તી મે સવભૂસુ, વેરે મઝે ન કેણઈ. ... સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.......... ૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૮૫ ગવાર: સાયકાળ ( ૬૨. શ્રી ગુરમાહાભ્ય નમ્ર નિવેદન શ્રી પરમાત્મને નમઃ શ્રી સદ્ગુરુદેવાય નમઃ ભારતીય સંસ્કૃતિમાં સદ્દગુરુનું માહાભ્ય કેટલું છે તે ભારતની ધર્મપ્રિય જનતાને જણાવવાની જરૂર નથી. બધા જ ધર્મના મહાપુરુષોએ સદ્દગુરુની આવશ્યકતા એક અવાજે સ્વીકારી છે. પોતે પણ તે ગુરુપદને સેવીને પોતાનું કલ્યાણ કર્યું છે અને તેવા આત્મનિષ્ઠ ગુરુની આજ્ઞાને સમજવાનો, શ્રદ્ધવાનો અને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ કરી તેવો જ બોધ આપ્યો છે. જેવી રીતે બગીચાને માળીની જરૂર છે, જેવી રીતે ખેતરને રખેવાળની જરૂર છે, જેવી રીતે બાળકને મા-બાપની જરૂર છે, તેવી જ બલ્ક, તેથી અનેકગણી જરૂરત મુમુક્ષુને સદ્દગુરુની છે. ખરેખર વિચારીએ તો મુમુક્ષતા ઉત્પન્ન થવામાં અર્થાત્ પરમાર્થ માર્ગ પ્રત્યે પ્રેમ પ્રગટ થવામાં પણ મનુષ્યને ઘણુંખરું કોઈ સપુરુષનો સમાગમ જ નિમિત્તભૂત બને છે. આમ મુમુક્ષતા ઉત્પન્ન થવામાં, તેનું સંરક્ષણ થવામાં અને તે વર્ધમાન થવામાં શ્રીગુરુનો સમાગમ પરમ ઉપકારી છે. મોક્ષમાર્ગમાં આ પ્રકારે જેમનો અપરંપાર ઉપકાર છે તેવા શ્રીગુરુનું માહાસ્ય દર્શાવનારાં અનેક સુંદર શ્લોકો, ગાથાઓ, પદો વગેરે સમસ્ત ભારતીય વાલ્મમાં દૃષ્ટિગોચર થાય છે. For Private & Personal Use On Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ દૈનિક - ભક્તિક્રમ આવા સમુદ્ર સમાન વિશાળ અને વિશદ પદ્યમય સત્સાહિત્યમાંથી પારાયણને યોગ્ય માત્ર થોડા જ સુંદર ભાવવાહી અને ઉપયોગી છતાં સરળ અને અસરકારક પદોનું સંકલન કરીને તેને “શ્રીગુરુ માહાસ્ય' એ નામથી અત્રે પ્રગટ કરીએ છીએ. જે મહાન આચાર્યો, યોગીશ્વરો, સંતો અને મહાત્માઓએ ગુરુભક્તિનાં આ પદોની રચના કરી છે અને જેમની કૃતિઓનું અહીં સંકલન કર્યું છે તે સૌને પરોક્ષ પ્રણામ કરી તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. ૐ શાંતિઃ સર્વમાન્ય ગુરુભક્તિ ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ.......... ૧ અખંડમંડલકારે વ્યાપ્ત યેન ચરાચરમ્, તત્પદ દર્શિતં યેન તમે શ્રી ગુરવે નમઃ .......... ૨ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાક્યા ચક્ષુ ઉન્મીલિતં યેન તસ્મ શ્રી ગુરવે નમઃ......... ૩ ધ્યાનમૂલ ગુરોમૂર્તિ પૂજામૂલં ગુરોપદમ્ મંત્રમૂલે ગુરોર્વાક્ય મોક્ષમૂલ ગુરોઃ કૃપા............ ૪ પમાડવા અવિનાશી પદ સદ્દગુરુ વિણ કોઈ સમર્થ નથી, ભવનો લવ જો અંત ચહો તો એવો સદ્દગુરુ તનમનથી. ૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૮૭ શ્રી ગુરુમહાભ્ય આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.. શુદ્ધાચરણ સહિત જે, પાત્રસ્નેહી ઉપકારી; ધર્મકર્મમાં દૃઢ ગુરુ, ભવછેદકે નિર્માની. પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ... ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. .... તનકર, મનકર, વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મરોગ પાતિક ઝરે, નિરખત સગુરુ મુખ. . . . . . . . ૫ આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય.. . . . . . . ૬ યહ તન વિષકી વેલડી, ગુરુ અમૃતકી ખાન; શીશ દિયે જો ગુરુ મિલે, તો ભી સસ્તા જાન. . . . . ૭ ગુરુ ગોવિન્દ દોનોં ખડે, કિસકો લાગું પાય; બલિહારી ગુરુદેવકી, જિન ગોવિન્દ દિયો બતાય. ... પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. . . . . . . . ૯ સેવે સગરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ......... ૧૦ Page #211 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૮૮ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્દગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્. ૧૧ જપ તપ ઔર વ્રતાદિસબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહીં સંતકી, પાઈ કૃપા અનૂપ..... પાયાકી યહ બાત હૈ, નિજ છંદનકો છોડ; પીછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ. . . . જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.... માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતા સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન... ૧૬ પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, રિયે કોણ ઉપાય ? . . . . ૧૭ ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, રડવડિયા સંસાર. ગુરુકો ધ્યાન જે કો ધરે, બોલે ગુરુમુખ વાણ; પ્રીતમ સંત સમાજમેં, સકલ શિરોમણિ જાણ. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૮ ભુવન જન-હિતકર સદા, કૃપાળુ કૃપાનિધાન; પાવન કરતા પતિતને, સ્થિર ગુણનું દઈ દાન. . . . . ૧૯ સદ્ગુરુ પદમેં સમાત હૈ, અરિહંતાદિ પદ સર્વ; તાતેં સદ્ગુરુ ચરણકો, ઉપાસો તજી ગર્વ... ૨૦ ૨૧ Page #212 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જ્ય ય જ્ય ગુરુદેવ. .. ૨૨ આત્મા ઔર પરમાત્મા, અલગ રહે બહુકાલ; સુંદર મેલા કર દિયા, સદ્ગુરુ મિલા દલાલ. . . . . . . ૨૩ તીરથ નાહે એક ફ્લુ, સંત મિલે ફ્લ ચાર; સદ્ગુરુ મિલે અનેક ફલ, કહત કબીર વિચાર. .... ૨૪ સંતનકી સેવા કિયા, પ્રભુ રીઝત હૈ આપ; જાકા બાલ ખિલાઈયે, તાકા રીઝત બાપ.. ભવભ્રમણ સંસાર દુ:ખી, તાકા વાર ન પાર; નિર્લોભી સદ્ગુરુ બિના, કવણ ઉતારે પાર.... જ્ઞાન ગરીબી, ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા, શીલ, સંતોષ ... પુરા સદ્ગુરુ સેવતા, અંતર પ્રગટે આપ; મનસા-વાચા-કર્મણા, મિટે જનમકે તાપ. ૧૮૯ ...... ૨૫ ૨૬ ૨૭ ૨૮ બલિહારી ગુરુ આપકી, પલપલમેં કઈ બાર; પશુ મેટ હરિજન કિયે, કલૂ ન લાગી બાર. સમદૃષ્ટિ સદ્ગુરુ કિયા, મેટા ભરમ વિકાર; જહું દેખો તહં એક હી, સાહિબકા દીદાર..... વિષયોંકી આશા નહીં જિનકે, સામ્યભાવ ધન રખતે હૈં; નિજપરકે હિત સાધનમેં જો, નિશદિન તત્પર રહતે હૈં.૩૧ સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈં; ૩૦ ઐસે જ્ઞાની સાધુ જગતકે, દુઃખસમૂહકો હરતે હૈં. .. ૩૨ ૨૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ દૈનિક - ભક્તિક્રમ આગમ વિષે કૌશલ્ય છે ને મોહદૃષ્ટિ વિનષ્ટ છે, વીતરાગ ચિરતારૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે.... ૩૩ દયાળુતા દાક્ષિણ્ય વિનય ને પરોપકારીપણું જ્યાં છે, હિત-મિત પ્રિય ભાષણ આ સર્વે લક્ષણ શ્રી સદ્ગુરુનાં છે. ૩૪ જ્યાં શંકા. ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહીં શંકા નહીં સ્થાપ; પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૩૫ તનસે મનસે ધનસે સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે; તબ કા૨જ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમઘનો. ૩૬ ઇશ સમ જાન ગુરુદેવા, લગા તનમન કરો સેવા; બ્રહ્માનંદ મોક્ષપદ મેવા, મિલે ભવ બંધ કટ જાઈ; અગર હૈ જ્ઞાનકો પાના, તો ગુરુકી જા શરણ ભાઈ. (૨) ૩૭ નિશ્ચય ગુરુનું સ્વરૂપ અંતરજામી ગુરુ આતમા, સબ ઘટ કરે પ્રકાશ; કહે પ્રીતમ ચ૨-અચ૨માં, ગુરુ નિરંતર વાસ ...... ૩૮ જીવ જ પોતાને કરે, જન્મ તથા નિર્વાણ; તેથી નિગુરુ નિશ્ચયે, જીવ જ અન્ય ન જાણ. કબીર હદકા ગુરુ મિલે, બેહદકા ગુરુ નાહિં; બેહદ આપે ઊપજે, અનુભવકે ઘ૨ માંહિ. .... ૩૯ ૪૦ અંતમંગળ આનંદમાનંદકરે પ્રસન્ત્ર, જ્ઞાનસ્વરૂપે નિજબોધરૂપે; યોગીન્દ્રમીä ભવરોગવૈદ્ય શ્રીમદ્ ગુરુ નિત્યમહં નમામિ. ૪૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૧૯૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણીત......... ૪૨ | ૬૩. ક્રોધની સજઝાય ( * છે. ફક કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે. .... કડવાં. ૧ ક્રોધે ક્રોડપૂરવતણું, સંજમ ફલ જાય; કોધ સહિત જે તપ કરે, તે તો લેખે ન થાય. કડવાં. ૨ સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકૌશિઓ નાગ... કડવાં૩ આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જલનો જોગ જો નવિ મળે, તો પાસેનું પરજાળે. કડવાં. ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળનાણી; હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી. .. કડવાં. પણ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગલે સાહી; કાયા કરજો નિર્મલી, ઉપશમ રસ નાહી. . . .. કડવાં. ૬ ( ૬૪. માનની સજઝાય રે જીવ માન ન કીજિયે, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પારે.રે જીવ. ૧ સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહિયેજુક્તિ રે. રે જીવ. ૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ દૈનિક - ભક્તિક્રમ વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જો જો વિચારી રે.રે જીવ. ૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાય રે. .... રે જીવ. ૪ સૂકાં લાકડાં સારીખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે. .... રે જીવ૫ ( ૬૫. માયાની સજઝાય સમકિતનું મૂલ જાણિયેજી, સત્ય વચન સાક્ષાત્, સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત રે, પ્રાણી, ન કરીશ માયા લગાર. .. મુખ મીઠો જૂઠો મને જી, કૂડકપટનો રે કોટ; જીભે તો જીજી કરે છે, ચિત્તમાંહે તાકે ચોટ રે. પ્રાણી- ૨ આપ ગરજે આધો પડે છે, પણ ન ધરે વિશ્વાસ; મનશું રાખે આંતરો છે, એ માયાનો પાસ રે. પ્રાણી. ૩ જેહશું બાંધે પ્રીતડી જી, તેહશું રહે પ્રતિકૂલ; મેલ ન છંડે મન તણો છે, એ માયાનું મૂલ રે. પ્રાણી, ૪ તપ કીધું માયા કરી છે, મિત્ર શું રાખ્યો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજો જી, તો પામ્યાત્રી વેદ રે. પ્રાણી ૫ ઉદયરત્ન કહે સાંભળો જી, મેલો માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવા તણો , એ મારગ છે શુદ્ધરે. પ્રાણી. ૬ Page #216 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૬૬. લોભની સજઝાય તુમે લક્ષણ જોજો લોભનાં રે, લોભે મુનિજન પામે ક્ષોભ ના રે; લોભે ડાહ્યા મન ડોલ્યા કરે રે, લોભે દુર્ઘટ પંથે સંચરે ... તુમે ૧ તજે લોભ તેનાં લેઉં ભામણાં રે, વળી પાયે નમીને કરું ખામણાં રે; લોભે મર્યાદા ન રહે કેહની રે, તુમે સંગત મેલો તેહની રે.. ... તુમે ૨ લોભે ઘ૨ મેલી રણમાં મરે રે, લોભે ઊંચ તે નીચું આચરે રે; લોભે પાપ ભણી પગલાં ભરે રે, લોભે અકાર્ય કરતાં ન ઓસરે રે. તુમે૰ ૩ લોભે મનડું ન રહે નિર્મલું રે, લોભે સગપણ નાસે વેગળું રે; લોભે ન રહે પ્રીતિ ને પાવઠું રે, ૧૯૩ લોભે ધન મેલે બહુ એકઠું રે... તુમે ૪ લોભે પુત્ર પ્રત્યે પિતા હણે રે, લોભે હત્યા પાતક નવિ ગણે રે; તે તો દામતણે લોભે કરી રે, ઉપર મણિધર થાયે તે મરી રે.. તુમે જોતાં લોભનો થોભ દીસે નહિ રે, એવું સૂત્ર સિદ્ધાંત્તે કહ્યું સહી રે; sor se Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ દૈનિક - ભક્તિક્રમ લોભે ચક્રી સુભૂમ નામે જુઓ રે, તે તો સમુદ્ર માંહે ડૂબી મૂઓ રે. તુમે. ૬ એમ જાણીને લોભને છંડજો રે, એક ધર્મશું મમતા મંડજો રે; કવિ ઉદયરતન ભાખે મુદા રે, વંદુ લોભ તજે તેહને સદા રે... તમે ૭ ૬૭. તે ગુરુ મેરે મન બસો (રાગ ભરથરી-દોહા) તે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ: આપ તિરહિં પર તારહીં, ઐસે શ્રી ઋષિરાજ.તે ગુરુ. ૧ મોહમહારિપ જાનમેં, છાંડ્યો સબ ઘરબાર; હોય દિગમ્બર વન બસે, આતમ શુદ્ધ વિચારતે ગુરુ. ૨ રોગ-ઉરગ-વિલ વપુ ગિયો, ભોગ ભુજંગ સમાન; કદલીતરુ સંસાર હૈ, ત્યાગ્યો સબ યહ જાનતે ગુરુ. ૩ રત્નત્રયનિધિ ઉર ધરે, અરુ નિગ્રંથ ત્રિકાલ; માર્યો કામ ખવીસકો, સ્વામી પરમ દયાલ. તે ગુરુ. ૪ પંચમહાવ્રત આદ, પાંચ સમિતિ સમેત; તીન ગુપતિ પાર્લે સદા, અજર અમર પદ હેત. તે ગુરુ પ ધર્મ ધરે દશલક્ષની, ભાર્યે ભાવન બાર; સë પરીષહ બીસ, ચારિત-રતનભંડાર... તે ગુરુ. ૬ જેઠ તપે રવિ આકરો, સૂખે સરવર નીર; શલ શિખર મુનિ તપ તર્પ, દાૐ નગન શરીર. તે ગુરુ૦ ૭ Page #218 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ પાવસ ચૈન ડરાવની, વરસે જલધ૨ ધાર; તતલ નિવä તબ યતી, બારૈ ઝંઝા વ્યાર. તે ગુરુ ૮ ૧૯૫ શીત પહૈ પિ મદ ગૌ, દાહૈ સબ વનરાય; તાલ તરંગનિકે તČ, ઠાૐ ધ્યાન લગાય. .. તે ગુરુ ૯ ઇહિ વિધિ દૂદ્ધ્રતપ તપૈ, તીનોં કાલ મંઝા૨; લાગે સહજ સ્વરૂપમૈ, તનસોં મમત નિવાર.તે ગુરુ ૧૦ પૂરવ ભોગ ન ચિંતૐ, આગમ બાંછે નાહિં; ચડુંગતિકે દુખસોં ડહૈં, સુરતિ લગી શિવમાંહિ. તે ગુરુ૰ ૧૧ રંગમહલમેં પૌઢતે, કોમલ સેજ બિછાય; તે પચ્છિમ નિશિ ભૂમિમેં, સોનેં સંવિર કાય.તે ગુરુ૦ ૧૨ ગજ ચિઢ ચલતે ગરવોં, સેના જિ ચતુરંગ; નિરખિ નિરખિ પગ વે ધરે, પાર્ટી કરુણા અંગ. તે ગુરુ૰ ૧૩ વે ગુરુ ચરણ જહાં ધરે, જગમેં તીરથ તેહ; સો ૨જ મમ મસ્તક ચઢો, ‘ભૂધ૨’ માંગે એહ. તે ગુરુ૰ ૧૪ સમાના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ દૈનિક - ભક્તિક્રમ તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી. અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી ૫૨માત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચા૨થી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજાં કોઈ પર્ણ હિતકારી ઔષધ નથી. Jain Education intentational For Private Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૧૯૭ એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્યરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? ” પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. - શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે રિક Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ દૈનિક - ભક્તિક્રમ આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે. તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ!) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની ૫૨મ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની For Private & Personal Use O Page #222 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૧૯૯ ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અંત મંગલ ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી મે સવભૂએસુ, વેરે મઝે ન કેણઈ. ........ ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો........ ૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ દૈનિક - ભક્તિક્રમ શુક્રવારઃ પ્રાતઃકાળ ૬૮. બિના નયન પાવે નહીં બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્. બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત ... એહી નહિ હૈ કલ્પના, એહી નહિ વિભંગ; કઈ ન૨ પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ.. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબનેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ. . . ૧ ૩ ૪ ૫ – શ્રીમદ્ રાજચંદ્ર ૬૯. શ્રી ધર્મનાથસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજીકૃત) (રાગ-ગાડી સારંગ, દેશી રસિયાની) ધર્મ જિનેસ૨ ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત; જિનેસ૨ બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિ. ધ. ૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૦૧ ધરમ ધરમ કરતો જગ સહુફિરે, ધરમ ન જાણે હો મર્મ, જિ. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિ. ધ. ૨ પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન; જિ. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. જિ. ધ. ૩ દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ; જિ. પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિ. ધ. ૪ એકપખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ; જિ. હું રાગિ હું મોહે હૃદિયો, તું નીરાગી નિરબંધ. જિ. ધ. ૫ પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય; જિ. જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય. જિ. ધ. ૬ નિર્મલ ગુણ મણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ; જિ. ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતપિતા કુલવંશ, જિ. ધ. ૭ મન મધુકર વર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિ. ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ. જિ. ધ. ૮ 13 છે ( ૭૦. તારાં દર્શન માત્રથી દેવ (રાગ : ધનાશ્રી) તારાં દર્શન માત્રથી દેવ, ભ્રમણા ભાગી રે; મેં તો લોક લાજની કુટેવ, સરવે ત્યાગી રે. ...... ૧ સહજાત નીરખી સ્વરૂપ, ઠરે છે નેણાં રે; રૂડાં લાગે છે રસકૂપ, વહાલાં તારાં નેણાં રે. ... .... ૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ દૈનિક - ભક્તિમ મેં તો પ્રીતિ કરી પ્રભુ સાથ, બીજેથી તોડી રે; હવે શ્રી સદ્ગુરુ સંગાથ, બની છે જોડી રે. ....... ૩ મેં તો પરિહર્યા પટ આઠ, નથી કંઈ છાનો રે; મેં તો મેલ્યો સર્વ ઉચાટ, માનો કે ન માનો રે..... ૪ મેં તો હૃદય રડાવી લોક, રાખ્યા હતા રાજી રે; હવે એમ ન બનશે ફોક, બદલી ગઈ બાજી રે. ... ૫ તોડો દાસની આશનો પાશ, પૂરો આશા રે; મને તો તમારા સુખરાશ, છે દૃઢ વિશ્વાસા રે...... જોઈ હૃદયનેત્ર વનક્ષેત્ર, પધારો પ્રીતે રે; તારા રત્નત્રયની સાથ, રહો રસ રીતે રે......... ( ૭૧. અલખનિરંજન આતમ જ્યોતિ (રાગ : મિશ્ર પહાડી-તાલ કરવા) અલખ નિરંજન આતમ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો; આ રે કાયા ઘર આતમ હીરો ભૂલી ગયા ભવમાંહી ફીરો... અલખ. ૧ ધ્યાન ધારણા આતમ પદની, કરતાં ભ્રમણા મિટ જાવે; આત્મ તત્ત્વની શ્રદ્ધા હોવ તો, અનહદ આનંદ ઉર આવે. અલખ૦ ૨ વિષયારસ વિષ સરખો લાગે, ચેન પડે નહિ સંસારે; જીવન મરણ પણ સરખું લાગે, આતમપદ ચીન્ડે ત્યારે.. અલખ૦ ૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૦૩ હલકો નહિ ભારે એ આતમ, કેવળજ્ઞાન તણો દરિયો; બુદ્ધિસાગર પામતા તે, ભવસાગર ક્ષણમાં તરિયો... અલખ૦ ૪ . અધ્યાત્મ ગાથાઓ સૌ પ્રાણી આ સંસારનાં સન્મિત્ર મુજ વ્હાલાં થજો, સદ્ગણમાં આનંદ માનું મિત્ર કે વેરી હજો; દુઃખિયા પ્રતિ કરુણા અને દુશમન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામો હૃદયમાં સ્થિરતા. ૧ ઘનઘાતિ કર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અહત છે. .... ૨ છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમ ને લોકઅગ્ર-બિરાજમાન શ્રી સિદ્ધ છે. ૩ પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રિ ગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે...... રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષ ભાવથી યુક્ત છે, જિનવર કથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. ... નિગ્રંથ છે નિમહ છે વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉ વિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે.. ૬ આત્મા અને આસ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહિ, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. . ૭ જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. . . . . . ૮ છે જ દ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ દૈનિક - ભક્તિક્રમ ૯ ૧૦ જીવ બંધ બન્ને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતાં બંને જુદા પડી જાય છે. . . જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને જીવ ગ્રહણ કરવો શુદ્ધને... એ જીવ કેમ ગ્રહાય ? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૧૧ પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે દેખનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી ૫૨ જાણવું. . ૧૨ જે જાણતો અર્હતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. .. ૧૩ હું દેહ નહીં, વાણી ન, મન નહીં, તેમનું કા૨ણ નહીં, કર્યાં ન, કારિયતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. . . . ૧૪ હું બાળ-વૃદ્ધ-યુવાન નહિ હું તેમનું કારણ નહીં, કર્તા ન, કાયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૧૫ હું ક્રોધ નહિ, નહિ માન તેમજ લોભ-માયા છું નહીં, કર્તા ન, કારિયતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. . .. ૧૬ હું ૫૨ તણો નહીં, ૫૨ ન મારા જ્ઞાન કેવળ એક હું, -જે એમ ધ્યાવે ધ્યાનકાળે - જીવ તે ધ્યાતા બને. .. ૧૭ સૌ ભૂતમાં સમતા મને કો' સાથ વે૨ મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની ૧૮ મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, - બાકી બધાં સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. sne૧૯.org Page #228 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી ૫૨માણુમાત્ર નથી અરે ! . . ૨૦ છું એક, શુદ્ધ, મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત, લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું. ૨૧ અર્હત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી નિવૃત્ત થયા નમું તેમને. . ૨૨ ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જ્યવંત હો. . . . . ૨૩ શ્રમણો, જિનો, તીર્થંકરો, આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમું તેમને નિર્વાણના તે માર્ગને તું સ્થાપ નિજને મોક્ષપંથે ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર નહિ વિહર ૫દ્રવ્યો વિષે. ૨૫ સુખધામ અનંત સુસંત ચહિ, દિન રાત્ર રહે તદ્દધ્યાન મહીં; ૫૨ શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૨૬ ૭૩. શાંતિદાયક ધૂન મારો જન્મ નહિ, મારું મૃત્યુ નહિ; અજન્મી શાશ્વત સુખી આતમા . . ૨૦૫ હું છું આતમા, (સમ) ૫૨માતમા, હું તો આનંદનું આનંદનું આનંદનું ધામ . . . . . . . હું છું... દેહ મારો નહિ, હું પણ દેહનો નહિ; અશરીરી આનંદઘન આતમા હું છું... હું છું... ૨૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કોણ કહે હું શ૨ી૨વર્તી, ના...ના...ના, અવિનાશી, શિવસુખવાસી, શુદ્ધાત્મા . ત્રણ મંત્રની માળા દૈનિક - ભક્તિક્રમ હું છું... ૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ. ૨. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે ૫૨માત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, Page #230 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૨૦૭ સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - શ્રીમદ્ રાજચંદ્ર શું વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ દૈનિક - ભક્તિક્રમ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હૈ મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. – શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. યોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. Jain Education Iહું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ elibrary.org Page #232 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૦૯ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. - શ્રીમદ્ રાજચંદ્ર અહો ! અહો! શ્રી સદગુર અહો ! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ દૈનિક - ભક્તિક્રમ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની ૫૨મ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અંત મંગલ ખામેમિ સવ્વ જીવે, સત્વે જીવા ખરંતુ મે; મિત્તી મે સત્વભૂએસુ, વેરું મખ્ખું ન કેણઈ. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો... ૧ ૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ શુક્રવારઃ સાયંકાળ ૭૪, શ્રી સમાધિશતક (સમાધિતત્ર) (શ્રી પૂજ્યપાદસ્વામિ વિરચિત) (દોહરા) નમું સિદ્ધ પરમાત્મને, અક્ષય બોધસ્વરૂપ; જેણે આત્મા આત્મરૂપ, ૫૨ જાણ્યું પરરૂપ.. બોલ્યા વિણ પણ ભારતી-ઋદ્ધિ જ્યાં જ્યાંત; ઇચ્છા વિણ પણ જેહ છે, તીર્થંકર ભગવંત; તે સકલાત્મને, શ્રી તીર્થેશ જિનેશ; સુગત તથા જે વિષ્ણુ છે, બ્રહ્મા તેમ મહેશ..... આગમથી ને લિંગથી, આત્મશક્તિ અનુરૂપ; હૃદયતણા ઐકાગ્રંથી, સમ્યક્ વેદી સ્વરૂપ; મુક્તિસુખ-અભિલાષીને, કહીશ આતમરૂપ; પરથી, કર્મકલંકથી, જેહ વિવિક્ત સ્વરૂપ. આત્મ ત્રિધા સૌ દેહીમાં-બાહ્યાંત૨-૫૨માત્મ; મધ્યોપાયે પરમને, ગ્રહો તજો બહિરાત્મ. ૨૧૧ નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ, વિવિક્ત, પરાત્મ; ઈશ્વર, પરમેષ્ઠી અને, અવ્યય તે ૫રમાત્મ ઇન્દ્રિય દ્વારા વિષયમાં, બહાર ભમે બહિરાત્મ આત્મજ્ઞાનવિમુખ તે, માને દેહ નિજાત્મ.. Jain Education Internationa ૨ ૩ આત્મભ્રાન્તિ દેહાદિમાં, કરે તેહ બહિરાત્મ’; આન્તર’ વિભ્રમરહિત છે, અતિનિર્મળ પરમાત્મ’... ૫ ૬ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ દૈનિક - ભક્તિક્રમ નરદેહે સ્થિત આત્મને, નર માને છે મૂઢ; પશુદેહે સ્થિતને પશુ, સુરદેહે સ્થિત સુર.......... ૮ નરકતને નારક ગણે, પરમાર્થે નથી એમ; અનંત ધી-શક્તિમયી, અચળરૂપ નિવેદ્ય. ...... ૯ નિજ શરીર સમ દેખીને, પરજીવયુક્ત શરીર; માને તેને આતમા, બહિરાતમ મૂઢ જીવ. . વિભ્રમ પુત્ર-રમાદિગત, આત્મ-અજ્ઞને થાય; દેહોમાં છે જેહને, આતમ-અધ્યવસાય. . . . . આ ભ્રમથી અજ્ઞાનમય, દૃઢ જામે સંસ્કાર; અન્ય ભવે પણ દેહને, આત્મા ગણે ગમાર...... દેહબુદ્ધિ જન આત્મને, કરે દેહસંયુક્ત; આત્મબુદ્ધિ, જન આત્મને, તનથી કરે વિમુક્ત ... ૧૩ દેહે આતમબુદ્ધિથી, સુત-દારા કલ્પાય; તે સૌ નિજ સંપત ગણી, હા ! આ જગત હણાય.. ૧૪ ભવદુઃખોનું મૂલ છે, દેહાતમધી જેહ, છેડી, રુદ્ધેન્દ્રિય બની, અંતરમાંહી પ્રવેશ. . . . . . . ૧૫ અનાદિય્યત નિજરૂપથી, રહ્યો હું વિષયાસક્ત; ઇન્દ્રિયવિષયો અનુસરી, જાણ્યું નહિ હું તત્ત્વ..... ૧૬ બહિર્વચનને છોડીને, અંતર્વચ સૌ છોડ; સંક્ષેપે પરમાત્મનો, દ્યોતક છે આ યોગ. ........ ૧૭ રૂપ મને દેખાય છે, સમજે નહિ કંઈ વાત; Jain સમજે તે દેખાય નહિ બોલું કોની સાથ ? . . . in૧૮, Private Personal use only .. Page #236 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ બીજા ઉપદેશે મને, હું ઉપદેશું અન્ય; એ સૌ મુજ ઉન્મત્તતા, હું તો છું અવિકલ્પ. . . . . . ૧૯ ગ્રહે નહીં અગ્રાહ્યને, છોડે નહીં ગ્રહેલ; જાણે સૌને સર્વથા, તે હું છું નિજવેદ્ય.. સ્થાણુ વિષે ન૨ ભ્રાન્તિથી, થાય વિચેષ્ટા જેમ; આત્મભ્રમે દેહાદિમાં, વર્તન હતું મુજ તેમ. . સ્થાણુ વિષે વિભ્રમ જતાં, થાય સુચેષ્ટા જેમ; ભ્રાન્તિ જતાં દેહાદિમાં, થયું પ્રવર્તન તેમ.... જે રૂપે હું અનુભવું, નિજ નિજથી નિજમાંહી; તે હું, ન૨-સ્ત્રી-ઇતર નહિ, એક-બહુ-દ્વિક નાહિ . . . નહિ પામ્યું નિદ્રિત હતો, પામ્યે નિદ્રામુક્ત; તે નિવેદ્ય, અતીન્દ્રિ ને અવાચ્ય છે મુજ રૂપ. . . . જ્ઞાનાત્મક મુજ આત્મ જ્યાં, ૫૨માર્થે વેદાય; ત્યાં રાગદિ વિનાશથી, નહિ અરિ-મિત્ર જણાય. . . દેખે નહિ મુજને નો, તો નહિ મુજ અરિ-મિત્ર; દેખે જો મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર. . . . એમ તજી બહિરાત્મને, થઈ મધ્યાત્મસ્વરૂપ; સૌ સંકલ્પવિમુક્ત થઈ, ભાવો ૫૨મસ્વરૂપ તે ભાગ્યે ‘સોહમ્’ તણા, જામે છે સંસ્કાર; તગત દૃઢ સંસ્કારથી, આત્મનિમગ્ન થવાય.. મૂઢ જહીં વિશ્વસ્ત છે, તત્સમ નહિ ભયસ્થાન; જેથી ડરે તેના સમું, કોઈ ન નિર્ભય ધામ.. ૨૧૩ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ २.८ www.jainedy.org Page #237 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૧૪ ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરૂપ; ક્ષણભર જોતાં જે દીસે, તે ૫૨માત્મસ્વરૂપ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ; હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. વિષયમુક્ત થઈ મુજ થકી, જ્ઞાનાત્મક મુજસ્થિત; મુજને હું અવલંબુ છું, પરમાનંદ રચિત. . . . એમ ન જાણે દેહથી, ભિન્ન જીવ અવિનાશ; તે તપતાં તપ ઘોર પણ, પામે નહિ શિવવાસ. ... આતમ-દેહવિભાગથી, ઊપજ્યો જ્યાં આહ્લાદ; તપથી દુષ્કૃત ઘોરને, વેદે પણ નહિ તાપ. રાગાદિક-કલ્લોલથી, મન-જળ લોલ ન થાય; તે દેખે ચિદૂતત્ત્વને, અન્ય જને ન જણાય. અવિક્ષિપ્ત મન તત્ત્વ નિજ, ભ્રમ છે મન વિક્ષિપ્ત; અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત. અજ્ઞાનજ સંસ્કારથી, મન વિક્ષેપિત થાય; જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્ત્વ વિષે સ્થિર થાય. અપમાનાદિક તેહને, જસ મનને વિક્ષેપ; અપમાનાદિક ન તેહને, જસ મન નહિ વિક્ષેપ. .. યોગીજનને મોહથી, રાગદ્વેષ જો થાય; સ્વસ્થ નિજાત્મા ભાવવો, ક્ષણભરમાં શમી જાય... તનમાં મુનિને પ્રેમ જો, ત્યાંથી કરી વિયુક્ત; પ્રેમથી મુક્ત. શ્રેષ્ઠ તને જીવ Jain Education international ... ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ www.jaineliary.org Page #238 -------------------------------------------------------------------------- ________________ Jain દૈનિક - ભક્તિક્રમ આત્મભમોદ્ભવ દુઃખ તો, આત્મજ્ઞાનથી જાય; તંત્ર યત્ન વિણ, ઘોર તપ, તપતાં પણ ન મુકાય. . દેહાતમધી અભિલષે, દિવ્ય વિષય, શુભ કાય; તત્ત્વજ્ઞાની તે સર્વથી, ઇચ્છે મુક્તિ સદાય. પરમાં નિજમતિ નિયમથી, સ્વચ્યુત થઈ બંધાય; નિજમાં નિજમતિ જ્ઞાનીજન, ૫રચ્યુત થઈ મુકાય. . . ૨૧૫ ૪૧ ૪૨ ૪૩ નિજ આત્મા ત્રણ લિંગમય, માને જીવ વિમૂઢ; સ્વાત્મા વચનાતીત ને, સ્વસિદ્ધ માને બુધ... યદ્યપિ આત્મ જણાય ને, ભિન્નપણે વેદાય; પૂર્વભ્રાન્તિ-સંસ્કા૨થી, પુનરપિ વિભ્રમ થાય.. દૃશ્યમાન આ જડ બધાં, ચેતન છે નહિ દૃષ્ટ; રોષ કરું ક્યાં ? તોષ ક્યાં ! ધરું ભાવ મધ્યસ્થ. . . મૂઢ બહિર્ ત્યાગે-ગ્રહે, જ્ઞાની અંત૨માંય; નિષ્ઠિતાત્મને ગ્રહણ કે, ત્યાગ ન અંતર્બાહ્ય... . જોડે મન સહ આત્મને, વચ-તનથી કરી મુક્ત; વચ-તનકૃત વ્યવહારને, છોડે મનથી સુજ્ઞ. દેહાતમધી જગતમાં, કરે રતિ વિશ્વાસ; નિજમાં આતમદ્રષ્ટિને, ક્યમ રતિ ? ક્યમ વિશ્વાસ ? આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ, મનમાં ચિર નહિ હોયઃ કારણવશ કંઈ પણ કરે, ત્યાં બુધ તત્પર નોય. . . ઇન્દ્રિદૃશ્ય તે મુજ નહીં, ઇન્દ્રિય કરી નિરુદ્ધ; અંતર જોતાં સૌખ્યમય, શ્રેષ્ઠ જ્યોતિ મુજ રૂપ, jainel૫૧g ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ દૈનિક - ભક્તિકમાં પ્રારંભે સુખ બાહ્યમાં, દુખ ભાસે નિજમાંય; ભાવિતાત્મને દુખ બહિરુ, સુખનિજ આતમમાંય.. .. પર તત્પર થઈ તે ઇચ્છવું, કથન-પૃચ્છના એ જ; જેથી અવિદ્યા નષ્ટ થઈ, પ્રગટે વિદ્યાdજ. . . . . . .. પ૩ વચ-કાયે જીવ માનતો, વચનતનમાં જે ભ્રાન્ત; તત્ત્વ પૃથફ છે તેમનું-જાણે જીવ નિર્કાન્ત. ...... ૫૪ ઇન્દ્રિયવિષયે જીવને, કાંઈ ન ક્ષેમસ્વરૂપ; છતાં અવિદ્યા ભાવથી, રમણ કરે ત્યાં મૂઢ. ...... પપ મૂઢ કયોનિમહીં સૂતાં, તમોગ્રસ્ત ચિરકાળ; જાગી તન-ભાર્યાદિમાં, કરે “હું-મુજ” અધ્યાસ. .... પ૬ ચાત્મતત્ત્વમાં સ્થિર થઈ, નિત્ય દેખવું એમ; મુજ તન તે મુજ આત્મ નહિ, પર તનનું પણ તેમ. પ૭ મૂઢાત્મા જાણે નહીં, વણબોમ્બે જ્યમ તત્ત્વ; બોમ્બે પણ જાણે નહીં, ફોગટ બોધન-કષ્ટ,...... ૫૮ જે ઇચ્છું છું બોધવા, તે તો નહિ “તત્ત્વ; “” છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ ? .... ૫૯ અંતર્જ્ઞાન ન જેહને, મૂઢ બાહ્યમાં તુષ્ટ; કૌતુક જસ નહિ બાહ્યમાં, બુધ અંતઃસંતુષ્ટ. . . . . . ૬૦ તન સુખ-દુખ જાણે નહીં, તથાપિએ તનમાંય; નિગ્રહ ને અનુગ્રહ તણી, બુદ્ધિ અબુધને થાય. ... ૬૧ જ્યાં લગી મન-વચ-કાયને, આતમરૂપ મનાય; ત્યાં લગી છે સંસાર ને, ભેદથકી શિવ થાય. ..... ૬૨. Jain Education international F or Private & Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિકમ પૂલ વસ્ત્રથી જે રીતે, સ્થૂલ ગણે ન શરીર; પુષ્ટ દેહથી જ્ઞાનીજન, પુષ્ટ ન માને જીવ. ........ ૬૩ જીર્ણ વસ્ત્રથી જે રીતે, જીર્ણ ગણે ન શરીર; જીર્ણ દેહથી જ્ઞાનીજન, જીર્ણ ન માને જીવ....... ૬૪ વસ્ત્રનાશથી જે રીતે, નષ્ટ ન ગણે શરીર; દેહનાશથી જ્ઞાનીજન, નષ્ટ ન માને જીવ... ... ... ૬૫ રક્ત વસ્ત્રથી જે રીતે, રક્ત ગણે ન શરીર; રક્ત દેહથી જ્ઞાનીજન, રક્ત ન માને જીવ.... સક્રિય જગ જેને દીસે, જડ અક્રિય અણભોગ; તે જ લહે છે પ્રશમને, અન્ય નહિ તદ્યોગ........ તનકંચુકથી જેહનું, સંવૃત જ્ઞાનશરીર; તે જાણે નહિ આત્મને, ભવમાં ભમે સુચિર...... ૬૮ અસ્થિર અણુનો બૂહ છે, સમ-આકાર શરીર; સ્થિતિભ્રમથી મૂરખજનો, તે જ ગણે છે જીવ..... ૬૯ હું ગોરો કૃશ સ્કૂલ ના, એ સૌ છે તનભાવ; એમ ગણો, ધારો સદા, આત્મા જ્ઞાનસ્વભાવ. . . . . ૭૦ જો નિશ્ચળ ધૃતિ ચિત્તમાં, મુક્તિ નિયમથી હોય; ચિત્તે નહિ નિશ્ચળ ધૃતિ, મુક્તિ નિયમથી નોય. . ૭૧ જનસંગે વચસંગ ને, તેથી મનનો સ્પંદ; તેથી મન બહુવિધ ભમે, યોગી તજો જનસંગ. ... ૭૨ -અનાત્મદર્શી ગામ વા, વનમાં કરે નિવાસ; Main નિશ્ચળ શુદ્ધાત્મામહીં, આત્મદનો વાસ. . . . . , Maine૭૩.org Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ દૈનિક - ભક્તિક્રમ દેહે આતમ-ભાવના, દેહાન્તરગતિ-બીજ; આત્મામાં નિજ-ભાવના, દેહમુક્તિનું બીજ. ....... ૭૪ જીવ જ પોતાને કરે, જન્મ તથા નિર્વાણ; તેથી નિજ ગુરુ નિશ્ચયે, જીવ જ અન્ય ન જાણ. . . ૭૫ દેખી લય પોતાતણો, વળી મિત્રાદિવિયોગ; દૃઢ દેહાતમબુદ્ધિને, મરણભીતિ બહુ હોય. ...... ૭૬ નિજમાં નિજધી આત્મથી, માને તન-ગતિ ભિન્ન; અભય રહે, જ્યમ વસ્ત્રને, છોડી ગ્રહે નવીન..... ૭૭ સૂતો જે વ્યવહારમાં, તે જાગે નિજમાંય; જાગ્રત જે વ્યવહારમાં, સુષુપ્ત આત્મામાંય... .. અંદર દેખી આત્મને, દેહાદિકને બાહ્ય; ભેદજ્ઞાન-અભ્યાસથી, શિવપદ-પ્રાપ્તિ થાય. ...... સ્વાત્મદર્શીને પ્રથમ તો, જગ ઉન્મત્ત જણાય; દ્દઢ અભ્યાસ પછી જગતુ, કાષ્ટ-દ્રુષડવત્ થાય. . . . ૮૦ બહુ સૂણે ભાખે ભલે, દેહભિન્નની વાત; પણ તેને નહિ અનુભવે, ત્યાં લગી નહિ શિવલાભ. ૮૧ નિજને તનથી વાળીને, અનુભવવો નિજમાંય; જેથી તે સ્વપ્નેય પણ, તનમાં નહિ જોડાય. ..... ૮૨ પુણ્ય પ્રતે, અઘ અવ્રત, મોક્ષ ઉભયનો નાશ; અવ્રત જેમ વ્રતો તણો, કરે શિવાર્થી ત્યાગ. ..... ૮૩ અવ્રતને પરિત્યાગીને, વ્રતમાં રહે સુનિષ્ઠ; Jai વ્રતને પણ પછી પરિહરે, લહી પરમ પદ નિજ. કામve jainel .org Page #242 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ અંતર્જઘે યુક્ત જે, વિકલ્પ કેરી જાળ; તે દુખમૂળ, તસ નાશથી, ઇષ્ટ-૫૨મ-પદ લાભ. . . . અતિ-જન વ્રતને ગ્રહે, વ્રતી જ્ઞાનરત થાય; પરમ-જ્ઞાનને પામીને, સ્વયં ‘૫૨મ’ થઈ જાય. . . . તનને આશ્રિત લિંગ છે, તન જીવનો સંસાર; તેથી લિંગાગ્રહી તણો, છૂટે નહિ સંસાર.. . . તનને આશ્રિત જાતિ છે, તન જીવનો સંસાર; તેથી જાત્યાગ્રહી તણો, છૂટે નહિ સંસાર. . જાતિ-લિંગ-વિકલ્પથી, આગમ-આગ્રહ હોય; તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહિ હોય....... જે તજવા, જે પામવા, હઠે ભોગથી જીવ; ત્યાં પ્રીતિ, ત્યાં દ્વેષને, મોહી ધરે ફરીય. અજ્ઞ પંગુની દૃષ્ટિને, માને અંધામાંય; અભેદશ જીવદૃષ્ટિને, માને છે તનમાંય. વિશ ન માને પંગુની, દૃષ્ટિ અંધામાંય; નિજજ્ઞ ત્યમ માને નહીં જીવદૃષ્ટિ તનમાંય. . માત્ર મત્ત નિદ્રિત દશા, વિભ્રમ જાણે અજ્ઞ; દોષિતની સર્વે દ, વિભ્રમ ગણે નિજજ્ઞ તનદૃષ્ટિ સર્વાંગમી, જાગ્રત પણ ન મુકાય; આત્મદૃષ્ટિ ઉન્મત્ત કે, નિદ્રિત પણ મુકાય. ...... જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત; Jain થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન. ૨૧૯ ૮૫ ८६ ૮૭ ८८ ૮૯ ८० ૯૧ ૯૨ ૯૩ ૯૪ *ww.jainee૫.org Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૨૨૦ દૈનિક - ભક્તિક્રમ જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત; જેની ન હોય પ્રતીત ત્યાં, કેમ થાય મન લીન? . . ૯૬ ભિન્ન પરાત્મા સેવીને, તત્સમ પરમ થવાય; ભિન્ન દીપને સેવીને, બત્તી દીપક થાય. ........ ૯૭ અથવા નિજને સેવીને, જીવ પરમ થઈ જાય; જેમ વૃક્ષ નિજને મથી, પોતે પાવક થાય. ... ..... ૯૮ એમ નિરંતર ભાવવું, પદ આ વચનાતીત; પમાય જે નિજથી જ ને, પુનરાગમન રહિત...... ૯૯ ચેતન ભૂતજ હોય તો, મુક્તિ અયત્ન જ હોય; નહિ તો મુક્તિ યોગથી, યોગીને દુઃખ નોય. ... સ્વપ્ન દૃષ્ટ વિનષ્ટ હો, પણ જીવનો નહિ નાશ; જાગૃતિમાં પણ તેમ છે, ભ્રમ ઉભયત્ર સમાન. .. ૧૦૧ અદુઃખભાવિત જ્ઞાન તો, દુઃખ આવ્યું ક્ષય થાય; દુઃખ સહિત ભાવે સ્વને, યથાશક્તિ મુનિરાય.... ૧૦૨ ઈચ્છાદિજ નિજ યત્નથી, વાયુનો સંચાર; તેનાથી તનયંત્ર સૌ, વર્તે નિજ વ્યાપાર. ........ ૧૦૩ જડ નિજમાં તનયંત્રને, આરોપી દુખી થાય; સુજ્ઞ તજી આરોપને, લહે પરમપદ-લાભ. . જાણી સમાધિતંત્ર આત્મજ્ઞાનાનંદ-ઉપાય; જીવ તજે બુદ્ધિને, દેહાદિક પરમાંય; છોડી એ ભવજનનીને, થઈ પરમાતમલીન; જ્યોતિર્મય સુખને લહે, ધરે નું જન્મ નવીન.. . . ૧૦૫ જન્મ Private & Personal Use Only ૧૦પ Jain Education internati dal Page #244 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૨૧ ૬ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું . ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #245 -------------------------------------------------------------------------- ________________ જો કે કે જે ૨૨૨ દૈનિક - ભક્તિક્રમ વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજાં કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ. - શ્રીમદ્ રાજચંદ્ર Page #246 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્ર આ દેહ છૂટે એ જ સાર્થક છે. ૨૨૩ જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ અશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયન પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિર્પ્રથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. શ્રીમદ્ રાજચંદ્ર Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ દૈનિક - ભક્તિમ પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું તે સફળ થાઓ શાંતિઃ શાંતિઃ શાંતિઃ . અંત મંગલ ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી મે સવભૂએસુ, વેરે મઝે ન કેણઈ. ....... ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો........ ૨ www.jainelik Page #248 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૨૨૫ શનિવાર: પ્રાતઃકાળ ૭૫. આલોચના પાઠ વંદો પાંચો પરમગુરુ, ચૌવીસૌ જિનરાજ; કહું શુદ્ધ આલોચના, શુદ્ધિ કરનકે કાજ. (સાખી છંદ-૧૪ માત્રા) સુનિયે જિન અરજ હમારી, હમ દોષ કિયે અતિ ભારી; તિનકી અબ નિવૃત્તિ કાજા, તુમ શરન લહી જિનરાજા. ૨ ઈક બે તે ચઉ ઇન્દ્રી વા, મન-રહિત-સહિત જે જીવા; તિનકી નહીં કરુના ધારી, નિરદઈ હૈ ઘાત વિચારી. . ૩ સમારંભ સમારંભ આરંભ, મન વચ તન કીને પ્રારંભ; કૃત કારિત મોદન કરિશ્કે, ક્રોધાદિ ચતુષ્ટ ધરિકે. ... ૪ શત આઠ જુ દમ ભેદનă, અઘ કીને પર છેદનતૈ; તિનકી કહું કોલૌ કહાની, તુમ જાનત કેવલજ્ઞાની. ... ૫ વિપરીત એકાંત વિનયકે, સંશય અજ્ઞાન કુનયકે; વશ હોય ઘોર અઘ કીને, વચૌં નહીં જાત કહીને... ૬ કુ-ગુરુનકી સેવ જી કીની, કેવલ અદયાકર ભીની; યા વિધિ મિથ્યાત ભૂમાયો, ચહું ગતિમધિ દોષ ઉપાયો. ૭ હિંસા પુનિ જૂઠ જુ ચોરી, પરવનિતાસોં દૃગ જોરી; આરંભ પરિગ્રહ ભીનો, પનપાપ જુ યા વિધિ કીનો... ૮ સપરસ રસના ઘાનનકો, ચખ કાન વિષય સેવનકો; બહુ કરમ કિયે મનમાને, કછુ ન્યાય અન્યાય ન જાને. ૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ દૈનિક - ભક્તિમ લ પંચ ઉદંબર ખાયે, મધુ માંસ મદ્ય ચિત્ત ચાહે; નહીં અષ્ટ મૂલગુણ ધારી, વિસન જુ સેયે દુઃખકારી. ૧૦ દુઈબીસ અભખ જિન ગાયે, સો ભી નિશદિન ભુંજાયે; કછુ ભેદભેદ ન પાયો, જ્યાં ત્યાં કર ઉદર ભરાયો. ૧૧ અનંતાન જ બંધી જાનો, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાનો; સંજવલન ચૌકરી ગુનિયે, સબ ભેદ જુ ષોડશ મુનિયે. ૧૨ પરિહાસ અરતિ રતિ શોગ, ભય ગ્લાનિ તિવેદ સંજોગ; પનવીસ જુ ભેદ ભયે ઇમ, ઇનકે વશ પાપ કિયે હમ.૧૩ નિદ્રાવશ શયન કરાઈ, સુપને મધિ દોષ લગાઈ; ફિરજાગિ વિષય-વન ધાયો, નાન વિધ વિષલ ખાયો. ૧૪ કિયે આહાર નિહાર વિહાર, ઇનમેં નહિ જતન વિચારા; બિન દેખી ધરી ઉઠાઈ, બિન શોધી ભોજન ખાઈ... ૧૫ તબ હી પરમાદ સતાયો, બહુવિધિ વિકલપ ઉપજાયો; કછુ સુધિ બુધિ નાંહિ રહી હૈ, મિથ્યાતિ છાય ગઈ હૈ. ૧૬ મરજાદા તુમ ઢિગ લીની, તાડૂમેં દોષ જુ કીની; ભિન્નભિન્ન અબ કૈસે કહિયે, તુમ જ્ઞાનવિષે સબ ઈયે. ૧૭ હા ! હા! દુઠ અપરાધી, ત્રસ જીવનરાશિ વિરાધી; થાવરકી જતન ન કીની, ઉરમેં કરુણા નહિ લીની... ૧૮ પૃથિવી બહુ ખોદ કરાઈ, મહલાદિક જાગાં ચિનાઈ; બિનગાલ્યો પુનિ જલ ઢોલ્યો, પંખાતેં પવન વિલોલ્યો. ૧૯ હા ! હામેં અદયાચારી, બહુ હરિત જુ કાય વિદારી; છે. Lob. Page #250 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૨૭ હા! મેં પરમાદ બસાઈ, બિન દેખે અગનિ જલાઈ; તા મધ્ય જીવ જે આયે, તે હૂ પરલોક સિધાયે.... ૨૧ વિંધો અન્ન રાતિ પિસાયો, ઇંધન બિન શોધિ લાયો; ઝાડૂ લે જાગાં બુહારી, ચીંટી આદિક જીવ વિદારી. . ૨૨ જ છાનિ જીવાની કીની, સો હૂ પુનિ ડારિ જુ દીની; નહિં જલ-થાનક પહુંચાઈ, કિરિયા બિન પાપ ઉપાઈ. ૨૩ જલ મલ મોરિનમેં ગિરાયો, કૃમિકલ બહુ ઘાત કરાયો; નદિયનિ બિચ ચીર ધુવાયે, કોસનકે જીવ મરાયે.... ૨૪ અત્રાદિક શોધ કરાઈ, તામેં જુ જીવ નિસરાઈ; તિનકા નહિ જતન કરાયા, ગરિયારે ધૂપ ડરાયા.... ૨૫ પુનિ દ્રવ્ય કમાવન કાજે, બહુ આરંભ હિંસા સાજે; કીયે તિસનાવશ ભારી, કરુણા નહિ રંચ વિચારી. .. ૨૬ ઇત્યાદિક પાપ અનંતા, હમ કીને શ્રી ભગવંતા; સંતતિ ચિરકાલ ઉપાઈ, વાનીનેં કહિય ન જાઈ. ... ૨૭ તાકો જુ ઉદય અબ આયો, નાનાવિધ મોહિ સતાયો: લ ભુંજત જિય દુઃખ પાવે, વચર્તિ કૈસે કરિ ગાવે. . ૨૮ તુમ જાનત કેવલજ્ઞાની, દુઃખ દૂર કરો શિવથાની; હમ તો તુમ શરન લહી હૈ, જિન તારન બિરુદ સહી હૈ. ૨૯ જો ગાંવપતિ ઈક હોવૈ, સો ભી દુખિયા દુઃખ ખોવૈ; તુમ તીન ભુવનકે સ્વામી, દુઃખ મેટો અંતરજામી. .. ૩૦ દ્રૌપદીકો ચીર બઢાયો, સીતા પ્રતિ કમલ રચાયો; in અંજનસે કિયે અકામી, દુઃખ મેટો અંતરજામી....: ૩૧, FOTPriete & Personal Use Only ૩૧. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ દૈનિક - ભક્તિમ મેરે અવગુણ ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારો; સબ દોષરહિત કરિ સ્વામી, દુઃખ મેટહુ અંતરજામી. ૩૨ ઈન્દ્રાદિક પદવી ન ચાહું, વિષયનિમેં નાંહિ લુભાઊં; ચગાદિક દોષ હરીજે, પરમાતમ નિજપદ દીજે..... ૩૩ (દોહા) દોષરહિત જિનદેવજી, નિજ પદ દીજ્યો મોય; સબ જીવનકે સુખ બઢે, આનંદ મંગલ હોય........ ૩૪ અનુભવમાણિક પારખી, જૌહરિ આપ જિનંદ; યે હી વર મોહિ દીજિયે, ચરન-શરન આનંદ ..... ૩૫ (૭૬, સામાયિક પાઠ (છ આવશ્યક કર્મ) ૧. પ્રતિક્રમણ કર્મ કાલ અનંત ભ્રામ્યો જગમેં સહિયે દુ:ખ ભારી, જન્મ મરણ નિત કિયે પાપકો હૈ અધિકારી; કોડિ ભવાંતર માંહિ મિલન દુર્લભ સામાયિક, ધન્ય આજ મેં ભયો જોગ મિલિયો સુખદાયક. ..... ૧ હે સર્વજ્ઞ જિનેશ ! કિયે જે પાપ જુ મેં અબ, તે સબ મન વચ કાય યોગકી ગુપ્તિ બિના લભ; આપ સમીપ હજૂરમાંહિ મેં ખડો ખડો સબ, ઘેષ કહું તો સુનો કરો નઠ દુઃખ દેહિ જબ. ........ ૨ ક્રોધ માન મદ લોભમોહ માયાવશ પ્રાની, દુઃખસહિત જે કિયે દયા તિનકી નહિં આની; Page #252 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૨૯ બિના પ્રયોજન એકઇન્દ્રિ બિતિ ચઉ પંચેન્દ્રિય, આપ પ્રસાદહિં મિટે દોષ જો લગ્યો મોહિ જિય..... ૩ આપસમેં ઇક ઠૌર થાપિ કરિ જે દુઃખ દીને, પલિ દિયે પગલે દાબિ કરિ પ્રાણ હરીને; આપ જગતકે જીવ જિતે તિન સબકે નાયક, અરજ કરું મેં સુનો દોષ મેટો દુઃખદાયક......... ૪ અંજન આદિક ચોર મહા ઘનઘોર પાપમય, તિનકે જે અપરાધ ભયે તે ક્ષમા ક્ષમા કિય; મેરે જે અબ દોષ ભયે તે ક્ષમહુ દયાનિધિ, યહ પડિકોણો કિયો આદિ ષટ્કર્મમાંહિ વિધિ....... ૫ ૨. પ્રત્યાખાન કર્મ જો પ્રમાદ વશ હોય વિરાધ જીવ ઘનેરે, તિનકો જો અપરાધ ભયો મેરે અઘ ઢેરે; સો સબ જૂઠો હોહુ જગતપતિકે પરસાદે, જા પ્રસાદર્તિ મિલે સર્વ સુખ દુ:ખ ન લાધે. ....... ૬ મેં પાપી નિર્લજ્જ દયાકરિ હીન મહાશઠ; કિયે પાપ અતિ ઘોર પાપમતિ હોય ચિત્ત દુઠ; નિંદું હું મેં બારબાર નિજ જિયકો ગરહું, સબ વિધિ ધર્મ ઉપાય પાય ફિરિ પાપહિ કરહું. ..... ૭ દુર્લભ હૈ નરજન્મ તથા શ્રાવકકુલ ભારી, સત્સંગતિ-સંયોગ ધર્મ જિન શ્રદ્ધા ધારી; જિન વચનામૃત ધાર સમાવર્તી જિનવાની, આ તોહૂ જીવ સંહારે ધિક્ ધિક્ ધિક હમ જાની. . . . . . Page #253 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ઇન્દ્રિયલંપટ હોય ખોય નિજ જ્ઞાનજમા સબ, અજ્ઞાની જિમ કરે તિસી વિધિ હિંસક હૈ અબ; ગમનાગમન કરતો જીવ વિરાધે ભોલે, તે સબ દોષ કિયે નિર્દૂ અબ મનવચતોલે. . . . . . . . . આલોચનવિધિથકી દોષ લાગે જુ ઘનેરે, ૯ તે સબ દોષ વિનાશ હોઉ તુમã જિન મેરે; બારબાર ઇસ ભાંતિ મોહ મદ દોષ કુટિલતા, ઇર્ષાદિકã ભયે નિંદિયે જે ભયભીતા. ૨૩૦ ૩. સામાયિક કર્મ સબ જીવનમેં મેરે સમતાભાવ જગ્યો હૈ, સબ યિ મો સમ સમતા રાખો ભાવ લગ્યો હૈ; આર્ટ રોદ્ર દ્વય ધ્યાન છાંડિ કરિહૂં સામાયિક, સંયમ મો કબ શુદ્ધ હોય યહ ભાવ બધાયિક. પૃથિવી જલ અરુ અગ્નિ વાયુ ચઉ કાય વનસ્પતિ, પંચહિ થાવરમાંહિ તથા ત્રસજીવ બã જિત; બે ઇન્દ્રિય તિય ચઉ પંચેન્દ્રિયમાંહિ જીવ સબ, તિનસે ક્ષમા કરાઊં મુઝ પર ક્ષમા કરો અબ. ઇસ અવસરમેં મેરે સબ સમ કંચન અરુ તૃણ, મહલ મસાન સમાન શત્રુ અરુ મિત્રહુ સમ ગણ; જન્મ મ૨ન સમાન જાન હમ સમતા કીની, સામાયિકકા કાલ જિતૈ યહ ભાવ નવીની. મેરો હૈ ઇક આતમ તામેં મમત જુ કીનો, ઔર સબૈ મમ ભિન્ન જાનિ સમતારસ ભીનો; ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #254 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૩૧ માત પિતા સુત બંધુ મિત્ર તિય આદિ સર્જે યહ, મોતેં ત્યારે જાનિ યથારથ રૂપ કર્યો ગહ ........ ૧૪ મેં અનાદિ ગજાલમાંહિ ફેસિ રૂપ ન જાણ્યો, એકેંદ્રિય કે આદિ જંતુકો પ્રાણ હરામ્યો; તે અબ જીવસમૂહ સુનો મેરી યહ અરજી, ભવભવકો અપરાધ ક્ષમા કીજ્યો કરિ મરજી.. . . . . ૧૫ ૪. સ્તવન કર્મ નમ રિષભ જિનદેવ અજિત જિન જીતિ કર્મકો, સંભવ ભવદુઃખહરન કરન અભિનંદ શર્મકો; સુમતિ સુમતિદાતાર તાર ભવસિંધુ પાર કર, પદ્મપ્રભ પદ્માભ ભાનિ ભવભીતિપ્રીતિ ધર. ....... ૧૬ શ્રી સુપાર્શ્વ કૃતપાશ નાશ ભવ જાસ શુદ્ધકર, શ્રી ચંદ્રપ્રભ ચંદ્રકાન્તિસમ દેહ કાન્તિધર; પુષ્પદંત દમિ દોષ કોષ ભવિ પોષ રોષહર, શીતલ શીતલ કરન હરન ભવતાપ દોષહર.. . . . . . ૧૭ શ્રેયરૂપ જિન શ્રેય ધેય નિત સેય ભવ્યજન, વાસુપૂજ્ય શત પૂજ્ય વાસવાદિક ભવભય હન; વિમલ વિમલમતિ દેન અંતગત હૈ અનંત જિન, ધર્મ શર્મ શિવકરન શાંતિજિન શાંતિ વિધાયિન..... ૧૮ કુંથ કુંથુમુખ જીવપાલ અરનાથ જાલહર, મલ્લિ મલ્લરામ મોહમલ્લ મારના પ્રચારધાર; મુનિસુવ્રત વ્રત કરન નમત સુરસંઘહિ નમિ જિન, નેમિનાથ જિન નેમિ ધર્મરથમાંહિ જ્ઞાનઘન. . . . . . . . ૧૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ દૈનિક - ભક્તિક્રમ પાર્શ્વનાથ જિન પાર્શ્વઉપલ સમ મોક્ષરમાપતિ, વદ્ધમાન જિન નમૌ વમૌ ભવદુઃખ કર્મકૃત; યા વિધિ મેં જિનસંઘરૂપ ચકવીસ સંખ્યધર, સ્તઊ નમૂ હું બારબાર શિવસુખકર. • • • • • • • • ૫. વંદના કર્મ વંદું મેં જિનવીર ધીર મહાવીર સુસન્મતિ, વિદ્ધમાન અતિવીર વંદિહીં મનવચતનકૃત; ત્રિશલાતનુજ મહેશ ધશ વિદ્યાપતિવંદું, વંદું નિતપ્રતિ કનકરૂપતનું પાપ નિકંદું.............. ૨૧ સિદ્ધારથ નૃપનંદ કંદ દુઃખ દોષ મિટાવન, દુરિત દવાનલ જ્વલિત જ્વાલ જગજીવ ઉદ્ધારન; કુંડલપુર કરિ જન્મ જગતજિય આનંદકારન, વર્ષ બહત્તરિ આયુ પાય સબહી દુઃખ-દારન. . . . . . . ૨૨ સપ્ત હસ્ત તનુ તુંગ ભંગકૃત જન્મમરનભય, બાલ બ્રહ્મમય શેય હેય આદેય જ્ઞાનમય; દે ઉપદેશ ઉદ્ધારિ તારિ ભવસિંધુ જીવઘન, આપ બસે શિવ માંહિ તાહિ વંદ મનવચતન. . . . . . ૨૩ જાકે વંદન થકી દોષ દુઃખ દૂરહિ જાવે, જાકે વંદન થકી મુક્તિતિય સન્મુખ આવે; જાકે વંદનથકી વંદ્ય હોવે સુરગનકે, ઐસે વીર જિનેશ વંદિહોં ક્રમયુગ તિનકે. . . . . . . . . ૨૪ સામાયિક ષટ્કર્મમાંહિ વંદન યહ પંચમ, વંદે વીર જિનેન્દ્ર ઇન્દ્રશતવંદ્ય વંદ્ય મમ; Page #256 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ જન્મમરણ ભય હરો કરી અઘશાંતિ શાંતિમય, મૈં અઘકોશ સુપોષ દોષકો દોષ વિનાશય. ૬. કાયોત્સર્ગ કર્મ કાયોત્સર્ગવિધાન કરું અંતિમ સુખદાઈ, કાય ત્યજનમય હોય કાય સબકો દુઃખદાઈ; પૂરત દક્ષિણ નમું દિશા પશ્ચિમ ઉત્તર મૈં, જિનગૃહ વંદન કરું હરું ભવ પાપતિમિર મેં. ... શિરોનતી મૈં કરું નમું મસ્તક કર ધરિકે, આવર્તાદિક ક્રિયા કરું મનવચ મદ હિ૨૩; તીનલોક જિનભવનમાંહિ જિન હૈ જુ અકૃત્રિમ, કૃત્રિમ હૈં હ્રયઅદ્વંદ્વીપમાંહિ વંદો જિમ. .. આઠકોપરિ છપ્પન લાખ જુ સહસ સત્યાણું, આારિ શતક પર અસી એક જિનમંદિર જાણું; અંત૨ જ્યોતિષિમાંહિં સંખ્યરહિતે જિનમંદિર, જિનગૃહ વંદન કરું હરહુ મમ પાપ સંઘકર. સામાયિક સમ નાહિં ઔર કોઉ વૈ૨ મિટાયક, સામાયિક સમ નાહિં ઔર કોઉ મૈત્રીદાયક: જે ભિવ આતમકાજકરન ઉદ્યમકે ધારી, તે સબ કાજ વિહાય કરો સામાયિક સારી; રાગ દોષ મદ મોહ ક્રોધ લોભાદિક જે સબ, તાતેં કીજ્યો અબ. બધ મહાચંદ્ર’ બિલાય જાય તાતે કાજ્યા ૨૩૩ ૨૫ ૨૬ ૨૭ શ્રાવક અણુવ્રત આદિ અંત સપ્તમ ગુણથાનક, યહ આવશ્યક કિયે હોય નિશ્ચય દુ:ખહાનક....... ૨૯ ૨૮ ૩૦ www.jafnelibrary.org Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ દૈનિક - ભક્તિક્રમ ૭૭. ગુરુ મહારાજને વિનંતી (રાગ-દેશ. ઢબ-વિમળા નવ કરશો ઉચાટ) સદ્ગુરુ મુક્ત થવાનો, અપૂર્વ માર્ગ બતાવજો રે; બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે. (ટેક) ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો; લાયકાત ગુરુ નાલાયકમાં લાવજો રે.. . . . સદ્ગુરુ ૧ તિમિર તમામ સ્થળે છવરાયું, હિત-અહિત જરા ન જણાયું; અંધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. .... સદૂગુરુ ૨ દર્દીના છે અનેક દોષો, જડતા સામું કદી નવ જોશો; વિશાળ દૃષ્ટિ કરીને અમી વરસાવજો રે. . સદ્ગુરુ ૩ ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિઘ્નો આવી નડે છે; આ અગવડની સરસ દવા સમજાવજો રે. સદ્ગુરુ ૪ અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદાય ન્યારી; દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે. . . સદ્ગુરુ પ અંજન નેત્રે અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો; શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે.. સદ્ગુરુ ૬ જન્મ-મ૨ણ જાયે ગુરુ મારાં, નીકળીને દોષો રહે ન્યારા; ‘સંતશિષ્ય’ને એવું સ્વરૂપ સમજાવજો રે. . સદ્ગુરુ ૭ ૭૮. શાંતિદાયક ધૂન અજર અમર અવિનાશી આનંદધન, શુદ્ધસ્વરૂપી મૈં આત્મા હૂં.. For Fate & Personal Use Only અજર Page #258 -------------------------------------------------------------------------- ________________ 8: 0: 30 છે. જો : કે દૈનિક - ભક્તિક્રમ ૨૩૫ સદ્દગુરુ ! તેરે ચરણકમલમેં, શાશ્વત સુખનો પાયા હૂં... અજર જો પદ તાકો વો પદ માકો, પદપ્રાપ્તિકો આયા હું... અજર૦ ત્રણ મંત્રની માળા ૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ. ૨. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. ક્ષમાપના | હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય .. વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ દૈનિક - ભક્તિક્રમ સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ – શ્રીમદ્ રાજચંદ્ર જ વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્યરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. 8ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ! Page #260 -------------------------------------------------------------------------- ________________ જો; દૈનિક - ભક્તિક્રમ ૨૩૭ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. - શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. Page #261 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાદ્વેષનો ક્ષય થાય. ૨૩૮ - Jain શ્રીમદ્ રાજચંદ્ર અહો! અહો! શ્રી સદગુરુ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ!) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ Page #262 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૩૯ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મનો ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અંત મંગલ ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી મે સત્વભૂએસ, વે૨ે મખ્ખું ન કેણઈ. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.... ૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ દૈનિક - ભક્તિમ 'શનિવાર : સાયંકાળા 5.ઇe's Sાં ૭૯, આઠ દષ્ટિની સજઝાય (શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત) પ્રથમ મિત્રા દૃષ્ટિ (ચતુર સનેહી મોહનાએ દેશી) શિવ સુખ કારણ ઉપદિશી, યોગતણી અડ દિઠ્ઠી રે; તે ગુણ થણી જિનવરનો, કરશું ધર્મની પુઠ્ઠી રે. વીર જિનેસર દેશના. ૧ સઘન અઘન દિન રયણીમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જુજુઆ, તેમ ઓઘ નજરના ફેરા રે. વીર. ૨ દર્શન જે થયાં જુજુઓ, તે ઓઘ નજરને ફેર રે; ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હરે રે. . વીર. ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિત કરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. વીર. ૪ દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાજે રે; રયણી નયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે. વીર. ૫ એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બોધ જે, તે તૃણ અગનિસો લહીએ રે. વીર. ૬ વ્રત પણ યમ ઇહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે. વીર. ૭ Page #264 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૪૧ યોગનાં બીજ ઇહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભવ-ઉદ્વેગ સુઠામો રે..... વીર. ૮ દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે; આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર. ૯ લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદ્રગ્રહો રે; ભાવ વિસ્તાર સઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. વીર. ૧૦ બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હુવે દેહ રે; એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહ રે. વીર. ૧૧ સદ્દગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જેહો રે; યોગ ક્રિયા ફળ ભેદથી, ત્રિવિધ અવંચક એહો રે. વીર. ૧૨ ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે; તેમ ભવિ સહજગુણે હોયે,ઉત્તમ નિમિત્ત સંયોગી રે. વીર. ૧૩ એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તે રે; સાધુને સિદ્ધ દશાસણું, બીજનું ચિત્ત પ્રવર્તે રે. વીર. ૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્યપણે તે ઇહાં હોયે, સુયશ વિલાસનું ટાણું રે. વીર. ૧૫ બીજી તારા દૃષ્ટિ મનમોહન મેરે-એ દેશી) દર્શન તારા દૃષ્ટિમાં, મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન; મ. શૌચ સંતોષ ને તપ ભલું, મ, જઝાય ઈશ્વર ધ્યાન. મ. ૧ નિયમ પંચ ઇહાં સંપજે, મનહીં કિરિયા ઉદ્વેગ; મ જિજ્ઞાસા ગુણતત્ત્વની, મ, પણ નહીં નિજ હઠ ટેગ. મ. ૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ દૈનિક - ભક્તિક્રમ એહ દૃષ્ટિ હોય વરતતાં, મ૰ યોગકથા બહુ પ્રેમ; મ અનુચિત તેહ ન આચરે, મ૰ વાળ્યો વળે જેમ હેમ. મ૦ ૩ વિનય અધિક ગુણીનો કરે, મ૰ દેખે નિગુણ હાણ; મ ત્રાસ ધરે ભવભય થકી, મ૰ ભવ માને દુ:ખખાણ. મ૦ ૪ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મ૰ શિષ્ટ કહે તે પ્રમાણ; મ સુયશ લહે એ ભાવથી, મ૰ ન કરે જૂઠ ડાણ. . મ ૫ ત્રીજી બલા. દૃષ્ટિ પ્રથમ ગોવાલ તણે ભવે જી રે - એ દેશી) ત્રીજી દૃષ્ટિ બલા કહી જી, કાષ્ઠઅગ્નિ સમ બોધ; ક્ષેપ નહીં આસન સધે જી, શ્રવણ સમીહા શોધ રે. જિનજી, ધન ધન તુજ ઉપદેશ. . . તરુણ સુખી સ્ત્રી પરિવર્યો જી, જેમ ચાહે સુરગીત; સાંભળવા તેમ તત્ત્વને જી, એ દૃષ્ટિ સુવિનીત રે.. જિ ૨ સરી એ બોધ પ્રવાહની જી, એ વિણ શ્રુત થલકૂપ; શ્રવણ સમીહા તે કિસી જી, ૧ શિયત સુણે જેમ ભૂપ રે. જિૐ મન રીઝે તન ઉલ્લસે જી, રીઝે બૂઝે એક તાન; તે ઇચ્છા વિણ ગુણકથા જી, બહેરા આગળ ગાન રે. જિ ૪ વિઘન ઇહાં પ્રાયે નહીં જી, ધર્મ હેતુમાં કોય; અનાચાર પરિહારથી જી, સુયશ મહોદય હોય છે. જિ ૫ Page #266 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૪૩ ચોથી દીપ્તા દૃષ્ટિ (ઝાંઝરિયા મુનિવર ધન ધન તુમ અવતાર-એ દેશી) યોગ દૃષ્ટિ ચોથી કહી જી, દીપ્તા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથી જી, દીપપ્રભા સમ જ્ઞાન. મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ. બાહ્ય ભાવ રેચક ઈહાં જી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી જી, પ્રાણાયામ સ્વભાવ. મન, ૨ ધર્મ અરથે ઇહાં પ્રાણને જી, –છાંડે, પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે છે, જુઓ એ દૃષ્ટિનો મર્મ. મન૩ તત્ત્વ શ્રવણ મધુરોદકે જી, ઈહાં હોયે બીજ પ્રરોહ; ખાર ઉદક સમ ભવ ત્યજે જી, ગુરુભક્તિ અદ્રોહ.મન. ૪ સૂક્ષ્મબોધ તો પણ ઇહાં જી, સમકિત વિણ નવિ હોય; વેદ્ય સંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેદ્ય જોય... મન ૫ વેદ્ય બંધ શિવ હેતુ છે જી, સંવેદન તસ નાણ; નયનિક્ષેપે અતિ ભલું જી, વેદ્ય સંવેદ્ય પ્રમાણ. . મન૬ તે પદ ગ્રંથિ વિભેદથી જી, છેહલી પાપ પ્રવૃત્તિ; તખલોહ પદ ધૃતિ સમી જી, તિહાં હોય અંતે નિવૃત્તિ. મન. ૭ એહ થકી વિપરીત છે જી, પદ તે અવેદ્ય સંવેદ્ય; ભવાભિનંદી જીવને જી, તે હોય વજ અભેદ્ય... મન, ૮ લોભી કૃપણ દયામણો જી, માથી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યોજી, અલ આરંભ અયાણ મન. ૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ દૈનિક - ભક્તિક્રમ એવા અવગુણવંતનું જી, પદ છે અવેદ્ય કઠો૨; સાધુ સંગ આગમતણો જી, તે જીત્યો ધુરંધો૨. મન ૧૦ તે જીતે સહેજે ટળે જી, વિષમ કુતર્ક પ્રકાર; દૂર નિકટ હાથી હણે જી, જેમ એ બઠર વિચાર.મન૰૧૧ હું પામ્યો સંશય નહીં જી, મુરખ કરે એ વિચાર; આળસુઆ ગુરુ શિષ્યનો જ, તે તો વચન પ્રકાર.મન૰ ૧૨ ધીજે તે પતિઆવવું જી, આપ મતે અનુમાન; આગમ ને અનુમાનથી જી, સાચું લહે સુજ્ઞાન.. મન ૧૩ નહીં સર્વજ્ઞ જુજુઆ જી, તેહના જે વળી દાસ; ભક્તિ દેવની પણ કહી જી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મન ૧૪ દેવ સંસારી અનેક છે જી, તેહની ભક્તિ વિચિત્ર એક રાગ પર દ્વેષથી જી, એક મુક્તિની અચિત્ર. મન૰ ૧૫ ઇંદ્રિયાર્થગત બુદ્ધિ છે જી, જ્ઞાન છે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુણે જી, તેણે ફલ ભેદ સંકેત. મન૰ ૧૬ અદ૨ કિરિયા રતિ ઘણી જી, વિઘન ટળે મિલે લચ્છિ; જિજ્ઞાસા બુદ્ધ સેવના જી, શુભકૃતિ ચિહ્ન પ્રત્યચ્છિ. મન૰ ૧૭ બુદ્ધિ ક્રિયા ભવલ દીએજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમહ કિરિઆ દીએ જી, શીઘ્ર મુક્તિલ ચંગ. મન ૧૮ પુદ્ગલ રચના કારમી જી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવતણો જી, ભેદ લહે જગદીન. મન ૧૯ શિષ્ય ભણી જિન દેશના જી, કહે જન પરિણતિ ભિન્ન; કહે મુનિની નય દેશના જી, પરમાર્થથી અભિન્ન. મન ૨૦y.org Page #268 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ શબ્દ ભેદ ઝઘડો કસ્યો જી, પરમાર્થ જો એક; કહો ગંગા કહો સુરનદી જી, વસ્તુ ફરે નહીં છેક. મન૰ ૨૧ ધર્મ ક્ષમાદિક પણ મટે જી, પ્રગટે ધર્મ સંન્યાસ; તો ઝઘડા મોટા તણો જી, મુનિને કવણ અભ્યાસ. મન૦ ૨૨ અભિનિવેશ સઘળો ત્યજી જી, ચા૨ લહી જેણે દૃષ્ટિ; તે લેશે હવે પંચમી જી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ. મન૰ ૨૩ પાંચમી સ્થિરા દૃષ્ટિ (ધન ધન સંપ્રતિ સાચો રાજા-એ દેશી) દૃષ્ટિ થિરામાંહે દર્શન નિત્યે, રત્નપ્રભા સમ જાણો રે; ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણો રે. ૧ એ ગુણ વીર (રાજ) તણો ન વિસારું, સંભારું દિનરાત રે; પશુ ટાળી સુરૂપ કરે જે, સમિતને અવદાત રે. એ ૨ ૨૪૫ બાલ ધૂલિ ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા ઇહાં ભાસે રે; રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહા સિદ્ધિ પાસે રે. એ ૩ વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે; કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ ૪ શીતલ ચંદનથી પણ ઊપન્યો, અગ્નિ દહે જેમ વનને રે; ધર્મનિત પણ ભોગ ઇહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ૫ અંશે હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશી રે. એ ૬ www.jainebrary.org Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ દૈનિક - ભક્તિક્રમ છઠ્ઠી કાંતા દૃષ્ટિ (ભોલીડા હંસા રે વિષય ન રાચીએ - એ દેશી) અચપલ રોગરહિત નિષ્ઠુર નહિ, અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ. ધન ધન શાસન શ્રી જિનવરતણું. ૧ ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિકયુત ચિત્ત; લાભ ઇષ્ટનો રે દ્વંદ્વ અધૃષ્ટતા, જન પ્રિયતા હોય નિત્ય. ધન. ૨ નાશ દોષનો રે તૃપ્તિ ૫૨મ લહે, સમતા ઉચિત સંયોગ; નાશ વૈરનો રે બુદ્ધિ શતંભરા, એ નિષ્પન્નહ યોગ.ધન. ૩ ચિહ્ન યોગનાં ૨ે જે પરગ્રંથમાં, યોગાચારય દિઠ; પંચમ દૃષ્ટિ થકી સવિ જોડીએ, એહવા તેહ ગરિષ્ઠ. ધન ૪ છઠ્ઠી દિદ્ધિ રે હવે કાન્તા કહું, તિહાં તારાભ્ર પ્રકાશ; તત્ત્વમીમાંસા રે દૃઢ હોયે ધારણા, નહિ અન્ય શ્રુતવાસ. ધન પ મન મહિલાનું ૨ે વાહલા ઉપરે, બીજાં કામ કર્યંત; તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. .. ધન ૬ એહવે શાને રે વિઘન નિવારણે, ભોગ નહિ ભવહેત; નવિ ગુણદોષ ન વિષયસ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત. ધન ૭ માયા પાણી રે જાણી તેહને, લેંઘી જાય અડોલ: સાચું જાણી રે તે બીતો રહે, ન ચલે ડામાડોલ. ધન૦ ૮ ભોગતત્ત્વને રે એમ ભય વિ ટળે, જૂઠા જાણે રે ભોગ; તે એ દૃષ્ટિ રે ભવસાયર તરે, લહેવળી સુયશ સંયોગ. ધન૦ ૯ Jain Education international Page #270 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ સાતમી પ્રભા દૃષ્ટિ (એ છિંડી કિહાં રાખી - એ દેશી) ૨૪૭ અર્કપ્રભા સમ બોધપ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠ્ઠી; તત્ત્વ તણી પ્રતિપત્તિ ઇહાં વળી, રોગ નહીં સુખપુટ્ટી રે. વિકા, વી૨ વચન ચિત્ત ધરીએ. ૧ સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દૃષ્ટ આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે! ભ૰ ૨ નાગરસુખ પામર નહિ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવવિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી ?? ભ૦ ૩ એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોય સાચું; દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રત્ન તે દીપે જાચું રે. ભ૰ ૪ વિષભાગ ક્ષય, શાંતવાહિતા, શિવ મારગ ધ્રુવનામ; કહે અસંગ ક્રિયા ઇહાં યોગી, વિમલ સુયશ પરિણામ રે. ભ૰ ૫ આઠમી પરા દૃષ્ટિ (તુજ સાથે નહિ બોલું મારા વહાલા-એ દેશી) દૃષ્ટિ આઠમી સા૨ સમાધિ, નામ પરા તસ જાણું જી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિસમ બોધ વખાણું જી; નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહીં અતિચારી જી; આરોહે આરૂઢે ગિરિને, તેમ એહની ગતિ ન્યારી જી. . ૧ ચંદન ગંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેષે જી; આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજગુણ લેખે જી;y.org Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ દૈનિક - ભક્તિક્રમ ૩ શિક્ષાથી જેમ રતન નિયોજન, દૃષ્ટિ ભિન્ન તેમ એહો જી; તાસ નિયોગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ ગેહો જી ૨ ક્ષીણ દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ લ ભોગી જી; પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગ અયોગી જી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીહા જી; સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહા જી. ઉપસંહાર એ અદિઠ્ઠી કહી સંક્ષેપે, યોગ શાસ્ત્ર સંકેતે જી; કુલયોગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતે જી; યોગી કુલે જાયા તસ ધર્મે, અનુગત તે કુલયોગી જી; અદ્વેષી ગુરુ-દેવ-દ્વિજ-પ્રિય, દયાવંત ઉપયોગીજી ... ૪ શુશ્રુષાદિક (અડ) ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહિયે જી; યમદ્રય લાભી પદુગ અર્થી, આદ્ય અવંચક લહિયે જી; ચા૨ અહિંસાદિક યમ ઇચ્છા, પ્રવૃત્તિ થિ૨ સિદ્ધિનામે જી; શુદ્ધ રુચેં પાત્યે અતિચારહ, ટાળે ફળ પરિણામે જી... ૫ કુલયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધિ પક્ષપાત જી; યોગદૃષ્ટિ ગ્રંથે હેત હોવે, તેણે કહી એ વાત જી; શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહુમાં અંત૨ કેતો જી; જલહલતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેતો જી. . ગુહ્ય ભાવ એ તેહને કહીએ, જેહતું અંતર ભાંજે જી; જેહસું ચિત્ત પટંતર હોવે, તેહસું ગુહ્ય ન છાજે જી; યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, ક૨શે મોટી વાતો જી; ખમશે તે પંડિત પરિષદમાં, મષ્ટિપ્રહાર ને લાતો જી. For Private &ersonal Use Only 'www.aihelibrary.org Page #272 -------------------------------------------------------------------------- ________________ Jain દૈનિક - ભક્તિક્રમ સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્ર દીસે જી; તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશે જી; લોક પૂરજો નિજ નિજ ઇચ્છા, યોગ ભાવ ગુણરયણે જી; શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે જી.૮ ૨૪૯ સમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારું અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પ૨માત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ દૈનિક - ભક્તિક્રમ કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું . ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગનો કહેલો ધર્મ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજાં કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવહવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! Jain Educaહે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! Private & Pe rsonal Page #274 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૫૧ હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. – શ્રીમદ્ રાજચંદ્ર | દુર્લભ એવો મનુષ્યદેહ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨પર દૈનિક - ભક્તિક્રમ પ્રણિપાત સ્તુતિ (હે પરમકૃપાળુ દેવ !) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ . અંત મંગલ ખામેમિ સવ્ય જીવે, સવે જીવા ખમંતુ મેં; મિત્તી એ સવ્વભૂએસુ, વેરે મઝું ન કેણઈ. ........ ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો........ ૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૫૩ કરી રહી છે | ૮૦, જી પરમાત્મ-આરતી જેકી 35 જય જય અવિકારી, સ્વામી જય જય અવિકારી; હિતકારી ભયહારી (૨) શાશ્વત સ્વવિહારી. ૩ૐ જય જય કામ ક્રોધ મદ લોભ ન માયા, સમરસ સુખધારી, સ્વામી સમરસ સુખધારી; ધ્યાન તુમ્હારા પાવન (૨) સકલ ક્લેશહારી.ૐ જય જય. (૧) હે સ્વભાવમય જિન તુમી ચીના, ભવસંતતિ ટારી, સ્વામી ભવસંતતિ ટારી; તુવ ભૂલત ભવ ભટકત (૨) સહત વિપતભારી. ૐ જય જય (૨) પર સંબંધ બંધ દુખકારણ, કરત અહિત ભારી, સ્વામી કરત અહિત ભારી; પરમ બ્રહ્મક દર્શન (૨) ચહુંગતિ દુખહારી... જય જય૦ (૩) જ્ઞાનમૂર્તિ હે સત્ય સનાતન, મુનિમન સંચારી, સ્વામી મુનિમન સંચારી; નિર્વિકલ્પ શિવનાયક (૨) શુચિગુણ ભંડારી...ૐ જય જય (૪) બસો બસો હે સહજ જ્ઞાનઘન, સહજ શાંતિચારી, સ્વામી સહજ શાંતિચારી; ટર્સે ટલૈ સબ પાતક (૨) પરબલ બલધારી...જય જય, (૫) ( ૮૧. મંગલ દીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, જ્ઞાન દીવો પ્રભુ તુજ ચિરંજીવો.. . . . . . દીવો ૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ 0 = ટ ન ૨૫૪ દૈનિક - ભક્તિક્રમ નિશ્ચય દીવે પ્રગટે દીવો, પ્રગટાવો ભવિ દિલમાં દીવો.......... દીવો ૨ પ્રગટ દીવો જ્ઞાની પરમાત્મા, તેને અર્પણ હો નિજ આત્મા. ........ દીવો૩ બહિરાતમતા તજી પ્રભુ શરણે, બનો અંતરાત્મા પ્રભુ સ્મરણ. . . . . . . દીવો. ૪ પરમાતમતા નિશદિન ભાવે. આતમ અર્પણતા તો થાવે....... ... દીવો. ૫ આત્મભાવના સતત અભ્યાસે, નિજ સહજત્મસ્વરૂપ પ્રકાશે.. .. . . . . દીવો- આત્મદ્રષ્ટિ દીવો ઝલહલતો, પ્રગટ્યો ઉરમાં જન્મ સફલ તો....... દીવો ૭ શ્રીમદ્ સદ્ગુરુ રાજ કૃપાથી, સ્વરૂપ સિદ્ધિ સાધે મોક્ષાર્થી .......... દીવો. ૮ ૮૨. ક્ષમાપનાપાઠનું પધ હે નાથ ! ભૂલી હું ભવસાગરમાં ભટક્યો, નહિ અધમ કામ કરતાં હું કદી પણ અટકયો. ..... ૧ તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીધાં, નહિ તત્ત્વવિચારથી, કહ્યાં તમારાં કીધાં .......... ૨ સેવ્યું નહિ ઉત્તમ શીલ પ્રણીત તમારું, તજી યાદી આપની મેં જ બગાડ્યું મારે. .. . . . . . . ૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ પ્રભુ દયા શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી, વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. ............. ૪ હું ભૂલ્યો, આથડ્યો અને રખડ્યો ભારી, આ સંસારે વિભુ વિટંબના થઈ મારી. ..... હું પાપી મદોન્મત્ત મલિન કર્મની રજથી, વિણ તત્ત્વ મોક્ષ મેળવાય નહિ, પ્રભુ, મુજથી. . . . . . . હે પરમાત્મા, હું પ્રપંચમાંહી પડ્યો છું, હું મૂઢ, નિરાશ્રિત મહા ખુવાર બન્યો છું... . . . . . . . ૭ બની અંધ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભાત, નથી નિશ્ચય મુજમાં નાથ વિવેકની શક્તિ. ......... ઓ રાગરહિત પ્રભુ ! મુજને જાણી અનાથ, આ દીન દાસનો ગ્રહો હેતથી હાથ. ..... હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું, તુમ ધર્મ સાથ તુમ મુનિનું શરણ સ્વીકારું......... હું માનું છું પ્રભુ મુજ અપરાધની માફી, કરી દીઓ પાપથી મુક્ત કહું પછી કાંહી. એ અભિલાષા અવિનાશી પૂરણ કરજો, મુજ દોષ દયાનિધિ, દેવ, દિલે નવિ ધરજો. હું પાપનો પશ્ચાત્તાપ હવે કરું છું, વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું....... ૧૩ તુમ તત્ત્વચમત્કૃતિ, નજરે તુર્ત તરે છે, Jain એ મુજ સ્વરૂપનો, વિકાસના કરે છેonly . . L Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ દૈનિક - ભક્તિક્રમ છો આપ નીરાગી અનંત ને અવિકારી, વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી. ........... ૧૫ છો સહજાનંદી અનંતદર્શી જ્ઞાની, રૈલોક્યપ્રકાશક નાથ શું આપું નિશાની? . મુજ હિત અર્થે દઉં સાક્ષી માત્ર તમારી, હું ક્ષમા ચાહુ મતિ સદા આપજો સારી. તુમ પ્રણીત તત્ત્વમાં શંકાશીલ ન થાઉં, જે આપ બતાવો, માર્ગ ત્યાં જ હું જાઉં. . મુજ આકાંક્ષા ને વૃત્તિ એવી નિત્ય થાજો, લઈ શકું જેથી હું મહદ્ મુક્તિનો લહાવો... હે સર્વજ્ઞ પ્રભુ! શું વિશેષ કહું હું તમને, નથી લેશ અજાણ્યે આપથી નિશ્ચય મુજને.. હું કેવળ પશ્ચાત્તાપથી દિલ કહું છું, મુજ કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું........ ૐ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ; ગુરુ રાજચંદ્ર જિન વચન હરો મમ ભ્રાંતિ ૮૩. શ્રી બૃહદ્ આલોચના (શ્રી લાલજી રણજિતસિંહજી કૃત) (દોહા) સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઇષ્ટ દેવ વંદું સદા, ભયભંજન ભગવંત. Page #280 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવજ્ઝાય; સાધુ સકળકે ચરનકું, વંદું શીષ નમાય. . . શાસનનાયક સમિયે, ભગવંત વી૨ જિનંદ; અલિય વિઘન દૂરે હરે, આપે પરમાનંદ.... અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર.. શ્રી ગુરુદેવ પ્રસાદસેં, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ લનકી વૃદ્ધ... પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન; કર્મ અરિ ભાજે સબી, હોવે ૫૨મ કલ્યાન, . . શ્રી જિનયુગપદકમળયેં, મુજ મન ભ્રમર વસાય; કબ ઊગે વો દિનકરુ, શ્રીમુખ દરસન પાય. પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરી અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત.. આરંભ વિષય કષાય વશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાસી યોનિસેં, અબ તારો ભગવંત.... દેવ ગુરુ ધર્મ સૂત્રમેં, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા, મિથ્યા દુષ્કૃત મોય. ૨૫૭ જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; Jain પ્રભુ તુમારી સાખસે, વારંવાર ધિક્કાર. or ૨ m ૫ ૬ ८ ૯ ૧૦ મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષધ જ્ઞાન વિરાગ...... ૧૧ રૂ www.jaineliba.org Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ દૈનિક - ભક્તિક્રમ બુરા બુરા સબકો કહે, બુરા ન દીસે કોઈ; જો ઘટ શોધે આપનો, મોસું બુરા ન કોઈ........ ૧૩ કહેવામાં આવે નહીં, અવગુણ ભર્યા અનંત, લિખવામાં કયું કર લિખું, જાણો શ્રી ભગવંત...... ૧૪ કરુણાનિધિ કૃપા કરી, કર્મ કઠિન મુજ છે; મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. . . . . . ૧૫ પતિતઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર............ ૧૬ માફ કરો સબ માહરા, આજ તલકના દોષ; દીનદયાળુ દો મુઝે, શ્રદ્ધા શીલ સંતોષ. .......... આતમનિંદા શુદ્ધ ભની, ગુનવંત વંદન ભાવ; રાગદ્વેષ પતલા કરી, સબસે ખીમત ખીમાવ....... ૧૮ છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધું કોઈ, શ્રી ગુરુદેવપ્રસાદસે, સલ મનોરથ હોઈ. ........ પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર.......... તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ધa. . . . . . . અરિહા દેવ, નિગ્રંથ ગુરુ, સંવર નિર્ભર ધર્મ, આગમ શ્રી કેવલિ કથિત, એહિ જેન મત મર્મ..... ૨૨ આરંભ વિષય કષાય તજ, શુદ્ધ સમકિત વ્રત ધાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. . . . . . . ૨૩ Page #282 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૫૯ ક્ષણ નિકમો રહનો નહીં, કરનો આતમ કામ; ભણનો ગુણનો શીખનો, રમનો જ્ઞાનારામ. ....... ૨૪ અરિહા સિદ્ધ સબ સાધુજી, જિનાજ્ઞા ધર્મસાર; મંગલિક ઉત્તમ સદા, નિશ્ચય શરણાં ચાર. . . . . ૨૫ ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ; નરભવ સફલો, જો કરે, દાન શીલ તપ ભાવ. .... ૨૬ (દોહા) સિદ્ધ જેસો જીવ હૈ, જીવ સોઈ સિદ્ધ હોય; કર્મ મેલકા અંતરા, બૂઝે વિરલા કોય. . .... ૧ કર્મ પુદ્ગલ રૂપ હૈ, જીવરૂપ હૈ જ્ઞાન; દો મિલકર બહુ રૂપ હૈ, વિછચાં પદ નિરવાન. ..... ૨ જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યમેં, ધીરજ ધ્યાન જગાય......... ૩ દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહે સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. .......... ૪ ગર્ભિત પુદ્ગલ પિંડમેં, અલખ અમૂરતિ દેવ; ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. . . . . . . . . ૫ ફૂલ અત્તર, ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; યું ચેતન જડ કરમ સંગ, બંધ્યો મમતા પાય....... જો જો પુદ્ગલકી દશા, તે નિજ માને હંસ; વાહી ભરમ વિભાવતે, બઢે કરમકો વંશ.......... ૭ w a in o Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ દૈનિક - ભક્તિક્રમ રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહિ; સિંહ પિંજરામેં દિયો, જોર ચલે કછુ નહિ..... ... ૮ જયું બંદર મદિરા પિયા, વિછુ ડંકિત ગાત; ભૂત લગ્યો કૌતુક કરે, કર્મોકા ઉત્પાત. ........... ૯ કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. .......... ૧૦ શુદ્ધ ચેતન ઉજ્વલ દરવ, રહ્યો કર્મ મલ છાય; તપ સંયમસેં ધોવતાં, જ્ઞાનજ્યોતિ બઢ જાય....... ૧૧ જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ; ચારિત્રથી આવત રુકે, તપસ્યા ક્ષપન સરૂપ........ કર્મ રૂપ મલકે શુધ, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયા, કેવળજ્ઞાન અનૂપ....... મૂસી પાવક સોહગી, ફૂંકાંતનો ઉપાય; રામચરણ ચારુ મિલ્યા, મૈલ કનકકો જાય........ ૧૪ કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ....... ૧૫ રાગ દ્વેષ દો બીજસે, કર્મબંધની વ્યાધ; આત્મજ્ઞાન વૈરાગ્યમેં, પાવે મુક્તિ સમાધ... . . . . . . ૧૬ અવસર વીત્યો જાત હૈ, અપને વશ કછુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપકજ્યોત....... ૧૭ કલ્પવૃક્ષ, ચિંતામણિ, ઇન ભવમ્ સુખકાર; | Jain Eાનવૃદ્ધિ ઈનસે અધિક, ભવદુઃખ ભંજનહાર. .wજપા તાંeelib૧૮org Page #284 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ . રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ ૫૨થમ ધ્યાન. . . . . ૧૯ દૂજા કુછ ભી ન ચિંતીએ, કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાંહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ ૨૬૧ ૨૦ અહો ! સમદૃષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યું) ધાવ ખિલાવે બાળ... ૨૨ સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાનીકે ઘટમાંહી; ગિરિ સર દીસે મુકરમેં, ભાર ભીંજવો નાંહિ. ..... ૨૩ જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા સમતા ભાવસ, કર્મ બંધ-ક્ષય હોય... ૨૧ Education international બાંધ્યાં સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફ્લુ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ..... ૨૫ બાંધ્યાં બિન ભગતે નહીં, બિન ભુગત્યાં ન છુટાય; આપહી કરતા ભોગતા, આપહી દૂર કરાય. . ૨૪ પથ કુપથ ઘટવધ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય પાપ કિરિયા કરી, સુખ દુઃખ જગમેં પાય. ... ૨૭ ૨૬ સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધાં દુ:ખ હોય; આપ હણે નહિ અવ૨કું, (તો) અપને હણે ન કોય. . ૨૮ જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; Jain ૨૯ * Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ દૈનિક - ભક્તિક્રમ સત્ મત છોડો હો ! નરા, લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુઃખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય.. . . . . . . ૩૦ ગોધન ગજધન રતનધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષધન, સબ ધન ધૂળ સમાન. . . . . ૩૧ શીલ રતન હોટો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલમેં આન.... શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. ..... ૩૩ શીલ રતનકે પારખું, મીઠા બોલે બેન; સબ જગસે ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. .... ૩૪ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, દેખત વાકા મુખ. ........... ૩૫ પાન ખરંતાં ઇમ કહે, સુન તરુવર વનરાય; અબકે વિઠ્ઠરે કબ મિલે, દૂર પડેંગે જાય......... ૩૬ તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર એક બાત; ઈસ ઘર એસી રીત હૈ, એક આવત એક જાત.... ૩૭ વરસદિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય. ...... ૩૮ (સોરઠો) પવન તણો વિશ્વાસ, કિસ કારણ તે દૃઢ કિયો? ઇનકી એહી રીત, આવે કે આવે નહીં. Page #286 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૬૩ (દોહા) કરજ બિરાના કાઢકે, ખરચ કિયા બહુ નામ; જબ મુદત પૂરી હુવે, દેનાં પડશે દામ. . . . . . . . . . . ૧ બિનું દિયા છૂટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસકે કયું ખરચીએ, દામ બિરાના જાન..... .. ૨ જીવ હિંસા કરતાં થકાં, લાગે મિષ્ટ અજ્ઞાન; જ્ઞાની ઈમ જાને સહી, વિષ મિલિયો પકવાન . . . . . ૩ કામ ભોગ પ્યારા લગે, ફલ કિપાક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુઃખકી ખાન. . જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખ કારન પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. . ડાભઅણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ; ભવસાગર દુઃખજલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. . . . . ૬ ચઢ ઉત્તગ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે, સો સુખ ભી દુ:ખરૂપ... ૭ જબ લગ જિનકે પુણ્યકા, પહોંચે નહીં કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. . . . . . ૮ પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ............. ૯ પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રુઈ લપેટી આગ............... ૧૦ • . . ૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ દૈનિક - ભક્તિક્રમ બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર.. . . . ૧૧ ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર......... ૧૨ રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈ, પાન; પત્થર ઠોકર ખાત હૈ, કરડાઈકે તાન. ............ ૧૩ અવગુન ઉર ધરીએ નહીં, જો હુવે વિરખ બબૂલ; ગુન લીજે કાલુ કહે, નહિ છાયામેં સૂલ...... ... ૧૪ જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી કે દિખલાય; વાકા બુરા ન માનીએ, કહાં લેને વો જાય?. ..... ૧૫ ગુરુ કારીગર સારિખા, ટાંકી વચન વિચાર; પત્થરસે પ્રતિમા કરે, પૂજા લહે અપાર.. સંતનકી સેવા કિયાં, પ્રભુ રીઝત હૈ આપ; જાકા બાલ ખિલાઈએ, તાકા રીઝત બાપ. ભવસાગર સંસારમેં. દીપા શ્રી જિનરાજ; ઉદ્યમ કરી પહોંચે તીરે, બેઠી ધર્મ જહાજ. નિજ આતમકું દમન કર, પર આતમકું ચીન; પરમાતમકું ભજન કર, સોઈ મત પરવીન ........ ૧૯ સમજુ શકે પાપસે, અણસમજુ હરખંત; વે લૂખાં વે ચીકણાં, ઇણ વિધ કર્મ બધંત......૨૦ સમજ સાર સંસારમેં, સમજૂ ટાળે દોષ; Jain Eસમજાત સમજા કરી જીવન હી ગયાઅનંતા મોક્ષwww jaineliborg Page #288 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેકસેં, મિટે કર્મ દુઃખરોગ.. રોગ મિટે સમતા વધે, સમકિત વ્રત આરાધ; નિર્દેરી સબ જીવસે, પાવે મુક્તિ સમાધ. ઇતિ ભૂલચૂક મિચ્છામિ દુક્કડં, * શ્રી પંચપરમેષ્ઠિભગવદ્ભ્યો નમઃ (દોહા) અનંત ચૌવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સર્વે, કેવલી દો નવ ક્રોડ. ગણધરાદિ સબ સાધુજી, સમકિત વ્રત ગુણધાર; યથાયોગ્ય વંદન કરૂં, જિનઆજ્ઞા અનુસાર. ૨૬૫ ૨૨ ૨૩ એક નવકાર ગણવો પ્રણમી પદપંકજ ભની, અરિગંજન અરિહંત; કથન કરું હવે જીવનું, કિંચિત્ મુજ વિરતંત. (અંજનાની દેશી) હું અપરાધી અનાદિકો, જનમ જનમ ગુના કિયા ભરપૂર કે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કન્નુર કે. આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુધર્મની સહણા, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છામિ દુક્કડં. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ દૈનિક - ભક્તિક્રમ અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છામિ દુક્કડં. - શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવલજ્ઞાની મહારાજની, શ્રી ગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની અને શ્રી સાધુ-સાધ્વીની, શ્રાવક-શ્રાવિકાની, સમદ્રષ્ટિ સાધર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રસૂત્રપાઠની, અર્થ પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, આશાતનાદિક કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી સમ્યક પ્રકારે વિનય, ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો, ક્ષમા કરો; હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. (દોહા) અપરાધી ગુરુ દેવકો, તીન ભુવનકો ચોર; ઠગું વિરાણા માલમેં, હા હા કર્મ કઠોર. કામી કપટી લાલચી, અપછંદા અવિનીત; અવિવેકી કોધી કઠિન, મહાપાપી ભયભીત. જે મેં જીવ વિરાધિયા, સેવ્યા પાપ અઢાર; નાથ તુમારી સાખર્સે, વારંવાર ધિક્કાર. . Page #290 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ પહેલું પાપ પ્રાણાતિપાત ઃ છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરિંદ્રિય, પંચેંદ્રિય, સંશી, અસંશી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂર્તિમ આદિ ત્રસ-સ્થાવ૨ જીવોની વિરાધના કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી, ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં, ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતા, દેતાં, વર્તતા, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુઃપ્રમાર્જના સંબંધી, અધિકી, ઓછી, વિપરીત પુંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાના પ્રકારનાં ઘણાં ઘણાં કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટ્યા, તે સર્વ જીવોનો હું પાપી અપરાધી છું, નિશ્ચય કરી બદલાનો દેણદા૨ છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ અપરાધ સર્વે માફ કરો. દેવસીય રાઈય, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંધી વારંવાર મિચ્છામિ દુક્કડં. વારંવાર ક્ષમાવું છું. તમે સર્વે ક્ષમજો. ખામેમિ સવ્વજીવે, સવ્વ જીવા ખરંતુ મે; મિત્તી મે સત્વ ભૂએસુ, વેરું મખ્ખું ન કેણઈ. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું યે કાયના જીવોના વૈ૨ બદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચોરાસી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ૨૬૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ દૈનિક - ભક્તિક્રમ બીજું પાપ મૃષાવાદ: ક્રોધવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્ય કરી, ભયવશે ઇત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિંદા-વિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઇત્યાદિક અનેક પ્રકારે મૃષા, જૂઠું બોલ્યો, બોલાવ્યું, બોલતા પ્રત્યે અનુમોડ્યું તે સર્વે મનવચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ત્રીજું પાપ અદત્તાદાનઃ અણદીધી વસ્તુ ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, પરસ્ત્રી, પરધન હરણ કર્યો તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની, તથા અલ્પ ચોરી તે ઘર સંબંધી નાના પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદો, મન-વચન-કાયાએ કરી; તથા ધર્મ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે. ચોથું પાપ અબ્રહ્મઃ મૈથુન સેવવામાં મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહિ; નવ વાડમાં અશુદ્ધપણે આ પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે FØP Private & Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૬૯ ભલું જાણ્યું, તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવ વાડ સહિત બ્રહ્મચર્ય-શીલરત્ન આરાધીશ, સર્વથા પ્રકારે કામ વિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. પાંચમું પરિગ્રહ પાપસ્થાનકઃ - સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, મણિ, પથ્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ છે. તેની મમતા, મૂછ, પોતાપણું કર્યું, ક્ષેત્ર, ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરાવ્યો, ધરતા પ્રત્યે અનુમોદ્યો; તથા રાત્રિભોજન, અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપદોષ સેવ્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. છઠ્ઠ ક્રોધ પાપસ્થાનક: ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તપ્તાયમાન કર્યા, દુઃખિત કર્યા, કષાયી કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. સાતમું માન પાપસ્થાનક : માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ અને આઠ મદ આદિ કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ દૈનિક - ભક્તિકમાં આઠમું માયા પાપસ્થાનકઃ સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. નવમું લોભ પાપસ્થાનકઃ મૂછભાવ કર્યો, આશા, તૃષ્ણા, વાંછાદિક કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. દશમું રાગ પાપસ્થાનકઃ મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. અગિયારમું દ્વેષ પાપસ્થાનકઃ અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. બારમું કલહ પાપસ્થાનકઃ અપ્રશસ્ત વચન બોલી ફ્લેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક: અછતાં આળ દીધાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. ચૌદમું પૈશુન્ય પાપસ્થાનકઃ પરની ચુગલી, ચાડી કરી, તે મને ધિક્કાર, ધિક્કાર. વારંવાર મિચ્છામિ દુક્કડં. Por Private & Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૭૧ પંદરમું પરપરિવાદ પાપાનકઃ બીજાના અવગુણ, અવર્ણવાદ બોલ્યો, બોલાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. સોળમું રતિ-અરતિ પાપસ્થાનકઃ પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયો. ર૪) વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ , સંયમ, તપ આદિમાં અરતિ કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડ. સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનકઃ કપટસહિત જૂઠું બોલ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનકઃ શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. એવું અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; અર્થે, અનર્થે, ધર્મ અર્થે, મોહવશે, કામવશે, સ્વવશે, પરવશે કર્યા; દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ દૈનિક - ભક્તિક્રમ અક્ષણ પર્યત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ, પ્રમાદાદિક પૌગલિક પ્રપંચ, પરગુણપર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પ કરી ભૂલ કરી; જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના કરી, દેશચરિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી; શુદ્ધ શ્રદ્ધા, શીલ, સંતોષ, ક્ષમાદિક નિજસ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચ્ચખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના આદિક મન, વચન અને કાયાએ કરી નહીં, કરાવી નહીં, અનુમોદી નહીં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડ. છયે આવશ્યક સમ્યક પ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યા નહીં, પાળ્યા નહીં, સ્પશ્ય નહીં, વિધિ-ઉપયોગ રહિત-નિરાદરપણે કર્યા, પરંતુ આદર-સત્કાર, ભાવ-ભક્તિ સહિત નહીં કર્યા; જ્ઞાનના ચૌદ, સમકિતના પાંચ, બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંલેખનાના પાંચ, એવે નવાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મધ્યે તથા સાધુના ૧૨૫ અતિચાર મધ્યે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, જાણતાં, અજાણતાં, મન, વચન કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. મેં જીવને અજીવ સહ્યા, પ્રરૂપ્યા; અજીવને જીવ સહ્યા, પ્રરૂપ્યા; ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સક્હ્યા, પ્રરૂપ્યા; સાધુને અસાધુ અને અસાધુને સાધુ સહ્યા, પ્રરૂપ્યા, તથા Jain educanSn Internationas For Private Personal se Only Page #296 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૭૩ ઉત્તમ પુરુષ, સાધુ, મુનિરાજ, સાધ્વીજીની સેવા ભક્તિ યથાવિધિ માનતાદિ નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી; તથા અસાધુઓની સેવા ભક્તિ આદિ માનતા, પક્ષ કર્યો; મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ યાવત્ પચીસ મિથ્યાત્વમાંનાં મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં, મને કરી, વચને કરી, કાયાએ કરી; પચીસ કષાય સંબંધી, પચીસ ક્રિયા સંબંધી, તેત્રીસ આશાતના સંબંધી, ધ્યાનના ઓગણીસ દોષ, વંદનાના બત્રીસ દોષ, સામાયિકના બત્રીસ દોષ અને પોષહના અઢાર દોષ સંબંધી મને, વચને, કાયાએ કરી જે કાંઈ પાપ દોષ લાગ્યા, લગાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. મહામોહનીય કર્મબંધના ત્રીસ સ્થાનકને મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યા; શીલની નવ વાડ, આઠ પ્રવચન માતાની વિરાધનાદિક તથા શ્રાવકના એકવીસ ગુણ અને બાર વ્રતની વિરાધનાદિ મન, વચન અને કાયાએ કરી, કરાવી, અનુમોદી; તથા ત્રણ અશુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની સેવના કરી અને ત્રણ શુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની વિરાધના કરી; ચર્ચા, વાર્તા વ્યાખ્યાનમાં શ્રી જિનેશ્વર દેવનો માર્ગ લોપ્યો, ગોપવ્યો, નહીં માન્યો, અછતાની સ્થાપના કરી-પ્રવર્તાવ્યો, છતાની સ્થાપના કરી નહીં અને અછતાની નિષેધના કરી નહીં, છતાની સ્થાપના અને અછતાનો નિષેધ કરવાનો નિયમ કર્યો નહીં, કલુષતા કરી તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બોલ તેમ જ છ પ્રકારના દર્શનાવરણીય બંધના બોલ યાવત્ આઠ કર્મની અશુભ પ્રકૃતિ બંધના પંચાવન Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ દૈનિક - ભક્તિક્રમ કા૨ણે કરી, બ્યાસી પ્રકૃતિ પાપોની બાંધી, બંધાવી, અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. એક એક બોલથી માંડી કોડાકોડી યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત બોલ પર્યંત મેં જાણવા યોગ્ય બોલને સમ્યક્ પ્રકારે જાણ્યા નહીં, સદ્ભા-પ્રરૂપ્યા નહીં તથા વિપરીતપણે શ્રદ્ધાન આદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર વારંવાર મિચ્છામિ દુક્કડં. એક એક બોલથી માંડી યાવત્ અનંતા બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંટ્યા નહીં અને તે મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. એક એક બોલથી માંડી યાવતુ અનંતાનંત બોલમાં આદરવા યોગ્ય બોલ આદર્યાં નહીં, આરાધ્યા-પાળ્યા-સ્પર્ધ્યા નહીં, વિરાધના ખંડનાદિક કરી, કરાવી અનુમોદી, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. હૈ જિનેશ્વર વીતરાગ ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, સમ્યક્ પ્રકારે ઉદ્યમ નહીં કર્યો, નહીં કરાવ્યો, નહીં અનુમોદ્યો; મન, વચન, કાયાએ કરી અથવા અનાજ્ઞા વિષે ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો; એક અક્ષરના અનંતમાં ભાગ માત્ર-કોઈ સ્વપ્નમાત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન-અધિક, વિપરીતપણે પ્રવર્તો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છામિ દુક્કડં. Page #298 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૭૫ તે મારો દિવસ ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં સર્વથા પ્રકારે સમ્યક્ષણે પ્રવર્તીશ. (દોહા) શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા, કરી ફરસના સોય; અનજાને પક્ષપાતમેં, મિચ્છા દુક્કડ મોય. સૂત્ર અર્થ જાનું નહિ, અલ્પબુદ્ધિ અનજાન; જિનભાષિત સબ શાસ્ત્રકા, અર્થ પાઠ પરમાન. હું મગસેલીઓ હો રહ્યો, નહીં જ્ઞાન રસભીંજ; ગુરુસેવા ન કરી શકું, કમ મુજ કારજ સીઝ. જાને દેખે જે સુને, દેવે સેવે મોય; અપરાધી ઉન સબનકો, બદલા દેશું સોય. જૈન ધર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય કષાય; એહ અચંબા હો રહ્યા, જલમેં લાગી લાય.. એક કનક અરુ કામિની, દો મોટી ત૨વા૨; ઊઠ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર. (સવૈયા) દેવગુરુ ધર્મ સૂત્રકું, નવ તત્ત્વાદિક જોય; અધિકા ઓછા જે કહ્યા, મિચ્છા દુક્કડ મોય. ...... ૩ સંસાર છાર તજી ફરી, છારનો વેપાર કરું, વ્હેલાંનો લાગેલો કીચ, ધોઈ કીચ બીચ ફરું; તેમ મહાપાપી હું તો, માનું સુખ વિષયથી, કરી છે ફકીરી એવી, અમીરીના આશયથી. ... ૧ ૨ ... ૫ ૬ ૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ દૈનિક - ભક્તિક્રમ (દોહા) ત્યાગ ન કર સંગ્રહ કરું, વિષય વચન જિમ આહાર; તુલસી એ મુજ પતિતકું, વારંવાર ધિક્કાર. .......... ૯ કામી કપટી લાલચી, કઠણ લોકો દામ; તુમ પારસ પરસંગથી, સુવરન થાશું સ્વામ. ...... ૧૦ જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; કરુણાનિધિ કૃપાળુ હે! શરણ રાખ, હું દીન. . . . . . ૧૧ નહિ વિદ્યા, નહિ વચન બળ, નહિ ધીરજ ગુણ જ્ઞાન; તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન ....... ૧૨ આઠ કર્મ પ્રબળ કરી, ભમીઓ જીવ અનાદિ; આઠ કર્મ છેદન કરી, પાવે મુક્તિ સમાધિ......... ૧૩ સુસા જેસે અવિવેક હું, આંખ મીચ અંધિયાર; મકડી જાલ બિછાયકે, ફસું આપ ધિક્કાર. ........ ૧૪ સબ ભક્ષી જિમ અગ્નિ હું, તપિયો વિષય કષાય; અવછંદા અવિનીત મેં, ધર્મ ઠગ દુઃખદાય........ ૧૫ કહા ભયો ઘર છાંડકે, તજ્યો ન માયા સંગ; નાગ ત્યજી જિમ કાંચલી, વિષ નહિ તજિયો અંગ.. ૧૬ પુત્ર કુપાત્ર જ મેં હુઓ, અવગુણ ભર્યો અનંત, યાહિત વૃદ્ધ વિચારકે, માફ કરો ભગવંત......... ૧૭ શાસનપતિ વર્ધમાનજી, તુમ લગ મેરી દોડ; જેસે સમુદ્ર જહાજ વિણ, સૂઝત ઔર ન ઠોર. .... ૧૮ ગ. Page #300 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૭ દૈનિક - ભક્તિક્રમ ભવભ્રમણ સંસાર દુઃખ, તાકા વાર ન પાર; નિર્લોભી રાગુરુ બિના, કવણ ઉતારે પાર........ ૧૯ શ્રી પંચપરમેષ્ઠી ભગવંત ગુરુદેવ મહારાજ, આપની સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મુક્તિમાર્ગ યથાશક્તિએ શુદ્ધ ઉપયોગ સહિત આરાધન, પાલન, સ્પર્શન કરવાની આજ્ઞા છે. વારંવાર શુભ ઉપયોગ સંબંધી સક્ઝાય, ધ્યાનાદિક અભિગ્રહ-નિયમ પચ્ચખાણાદિ કરવા-કરાવવાની સમિતિ-ગુપ્તિ આદિ સર્વ પ્રકારે આજ્ઞા છે. નિએ ચિત શુદ્ધ મુખ પઢત, તીન યોગ થિર થાય; દુર્લભ દીસે કાયરા, હલુ કર્મી ચિત ભાય અક્ષર પદ હીણો અધિક, ભૂલચૂક કહી હોય; અરિહા સિદ્ધ નિજ સાખર્સ, મિચ્છા દુક્કડ મોય ઇતિ ભૂલચૂક મિચ્છામિ દુક્કડ (બૃહદ્ આલોચના સમાપ્ત) www.jainelibre Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ દૈનિક - ભક્તિક્રમ (પ્રકીર્ણ પદો (૧) જ્યાં લગી આતમાતત્ત્વ (રાગ - પ્રભાત) જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી..ધ્રુવ) શું થયું સ્નાન, સેવા ને પૂજા થકી ? શું થયું ઘેર રહી દાન દીધે? શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે ? શું થયું વાળ લોચન કીધે? ..૧ શું થયું તપ ને તીર્થ કીધા થકી ? શું થયું માળ ગ્રહી નામ લીધે ? શું થયું તિલકને તુલસી ધાર્યા થકી ? શું થયું ગંગજળ પાન કીધે? .૨ શું થયું વેદ વ્યાકરણ વાણી વદે? શું થયું રાગ ને રંગ જાણે? શું થયું ષર્ દર્શન સેવા થકી? થયું વરણના ભેદ આ ? ...૩ એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈયો કે તત્ત્વદર્શન વિના, For Diwત્નચિંતામણિ જન્મ ખોયો 5,000 Page #302 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ (૨) અખિલ બ્રહ્માંડમાં એક તું (રાગ - ૫૨) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હિર, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, પવન તું, પાણી તું, ભૂમિ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ...(ધ્રુવ) વિવિધ રચના કરી, અનેક રસ લેવાને, ભૂધરા, વૃક્ષ થઈ ી રહ્યો આકાશે; વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે, શિવ થકી જીવ થયો એ જ આશે. ...૧ કનક કુંડલ વિષે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, ગ્રંથ ગડબડ કરી, વાત ન કરી ખરી, અંતે તો હેમનું હેમ હોયે. .. ...૨ જેહને જે ગમે તે જ પૂજે; મન કર્મ વચનથી, આપ માની લહે, ૨૭૯ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, સત્ય છે એ જ મન એમ સૂઝે ...૩ જોઉં પટંતરો એ જ પાસે; ભણે નરસૈયો’ એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. ..:૪ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ (૩) ધ્યાન ધર હરિત (રાગ - પ્રભાત) ધ્યાન ધ૨ હરિતણું, અલ્પમતિ, આળસુ, અવ૨ ધંધો કરે, અરથ કઈ નવ સરે, જે થકી જન્મનાં દુઃખ જાયે; સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં, માયા દેખાડીને મૃત્યુ વહાયે. (ધ્રુવ) અવર વેપાર તું, મેલ મિથ્યા કરી, શરણ આવે સુખ પાર હોયે; પટક માયા પરી, અટક ચ૨ણે હિર, કૃષ્ણનું નામ તું રાખ મોંએ. ....૧ આશનું ભવન, આકાશ સુધી રચ્યું, વટકમાં વાત સુણતાં જ સાચી; અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, દૈનિક - ભક્તિક્રમ મૂઢ એ મૂળથી ભીંત કાચી. . ચેત રે ચેત દિન ચાર છે લાભના, તોય નથી લેતો શ્રી કૃષ્ણ કહેવું; સરસ ગુણ હિરતણાં, જે જનો અનુસર્યાં, લીંબુ લહેકાવતાં રાજ લેવું......૩ નરસૈયા’ રંકને, પ્રીત પ્રભુ શું ઘણી, ...2 તે તણા સુજસ તો જગત બોલે; ૧. વટકમાં - મનમાં શંકા ન કરવી અવર વેપાર નહિ ભજન તોલે..... Page #304 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ (૪) સમરને શ્રી હિર (રાગ - ૫૨૪) સમરને શ્રી હિર, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો ? વગર સમજે કહે મારું મારું....(ધ્રુવ) દેહ તારી નથી, જો તું જુગતે કરી, રાખતાં નવ રહે નિશ્ચે જાયે; દેહ સંબંધ તજે નવનવા બહુ થાશે, ૨૮૧ પુત્ર કલ્લત્ર પરિવાર વહાયે. ...૧ ધન તણું ધ્યાન તું, અહોનિશ આદરે, એ જ તારે અંતરાય મોટી; પાસે છે પિયુ અલ્યા, કેમ ગયો વીસરી, હાથથી બાજી ગઈ થયો રે ખોટી...૨ ભર નિદ્રા ભર્યો, રૂંધી ઘેર્યો ઘણો, સંતના શબ્દ સુણી કાં ન જાગે ? ન જાગતાં નરસૈયો' લાજ છે અતિ ગણી, જનમોજનમ તારી ખાંત ભાંગે....૩ (૫) વૈષ્ણવ જન તો તેને કહીએ (રાગ - પ્રભાતિ) વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે; ૫રદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ...(ધ્રુવ) Jain E ૧. વહાયે છેતરે Page #305 -------------------------------------------------------------------------- ________________ જ ૨૮૨ દૈનિક - ભક્તિક્રમ સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે. -૧ સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે; જીહ્વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે..૨ મોહ-માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે; રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે. ....૩ વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યા રે......૪ (૬) ઊઠ રે ઉડાડ ઊંઘ (રાગ - રામગ્રી) ઊઠ રે ઉડાડ ઊંઘ તાહરી, અવધિનો દિન આવ્યો; નયન ઉઘાડી નિહાળ તું, દિનકર જો આ દેખાયો. (ધ્રુવ) પરહર શય્યા પ્રમાદની, આળસ તજ અભિમાની; મોહ મમત્ત્વને મેલ તું, મુનિવરનું કહ્યું માની. ........૧ નાહિંમત નિર્બળ તને, કુમતિ તારી કહાવે; ઊલટું-સુલટું સમજાવીને, હિંમત તારી હરાવે...... સૂતો રે બહુ સંસારમાં, યુગના યુગો અનંત; અવસર ગયો અજ્ઞાનમાં, શોધ તું સમરથ સંત. .... ..૩. અજર-અમર લે ઓળખી, સાચા જેહ સખાય; શરણું લે સત્યરુષનું, અવળા તજીને ઉપાય. ...... ....૪ નિર્ભય નાથ નિરામયી, ભજ ભયહર ભગવંત; સંતશિષ્ય' પ્રભુ નામથી, આવે દુઃખડાનો અંત......૫ Jain Education Thternational Page #306 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૮૩ (૭) ધાર તરવારની સોહલી (રાગ - પ્રભાત) ધાર તરવારની સોહલી, દોહલી, ચૌદમાં જિનતણી શારણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર ન રહે દેવા....(ધ્રુવ) એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માંહિ લેખે. ૧ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, - તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર-ભરણાદિ નિજ કાજ કરતા થકાં, મોહ નડિયા કલિકાલ રાજે. ....૨ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચો.. ૩ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, આ છારપર લીપણું તેહ જાણો. . ૪ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પાપ નહીં કોઈ ઉત્સૂત્રભાષણ જિશ્યો, સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સિરખો; એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખો... ...૫ તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, જે ના ચિત્તમે નિત્ય ધ્યાવે; પ્રભુજીને પડદામાં રાખ મા, નિયત ‘આનંદધન' રાજ પાવે...૬ (૮) પ્રભુજીને પડદામાં રાખ મા (રાગ - ઝીંઝોટી) પૂજારી તારા આતમને ઓઝલમાં રાખ મા. ...(ધ્રુવ) વાયુ વીંઝાશેને દીવડો બુઝાશે’ એવી ભીતિ વંટોળિયાની વાટમાં, દૈનિક - ભક્તિક્રમ આડે ઊભો તારો દેહ અડીખમ, (બાપુ) ભળી જાસે એ રાખમાં. . .. પૂજારી...૧ ઊડી ઊડી પંખી આવ્યા હેમાળેથી, થાક ભરેલો એની પાંખમાં; સાત સમુંદર પાર કર્યાં એનું, નથી રે ગુમાન એની આંખમાં . . . પૂજારી...૨ લાખના રતન તારા છોને ચોરાય, છોને, હીરા લૂંટાય તારા લાખના; હૈયાનો હીરો તારો કોઈથી લૂંટાયના, ખોટા હીરાને ખેંચી રાખમાં ' પુજારી...૩ www.jainerary.org Page #308 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૮૫ ૯) નૈયા ઝુકાવી મેં તો (રાગ - ઝીંઝોટી) નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, - ઝાંખો ઝાંખો દીવો મારો, જો જે એ બુઝાય ના ...(ધ્રુવ) સ્વારથનું સંગીત ચારે કોર બાજે, કોઈ નથી કોઈનું દુનિયામાં આજે; તનનો તંબુરો તારો બેસૂરો થાય ના...નૈયા.... ૧ પાપ અને પુણ્યના ભેદ રે ભુલાતા, રાગ ને દ્વેષ આજે, ઘટ ઘટ ઘુંટાતા; જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના..નૈયા.. ૨ શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે, - નિશદિન સ્નેહ કેરું તેલ તેમાં પૂરજે; મનને મંદિરે જોજે અંધારું થાય ના..નૈયા...૩ (૧) રાત રહે જાહરે , (રાગ - પ્રભાત) રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી, - સાધુ પુરુષને સૂઈ ન રહેવું; નિદ્રાને પરહરિ, સમરવા શ્રી હરિ, એક તું, એક તું એમ કહેવું. ધુવ) જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવાં; વેદિયા હોય તેણે વેદ વિચારવા, Forવૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. ૧, Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ દૈનિક - ભક્તિમ કવિ હોય તેણે સગ્રંથ બાંધવા, દાતાર હોય તેણે દાન દેવાં; પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે તો ચિત્ત ધરવું. .... ૨ આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી; નરસૈયા'ના સ્વામીને, સ્નેહથી સમરતાં, ફરી નવ અવતરે નર ને નારી.. ૩ (૧૧) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું રાગ - ભૈરવી) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે....(ધ્રુવ) ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્ધ્વ રહે... ૧ દીન, કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કિરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. .. ૨ માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું..... ૩ ચંદ્રપ્રભુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે; વેરઝેરના પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે....... ૪ Page #310 -------------------------------------------------------------------------- ________________ કકકકકકક કક દૈનિક - ભક્તિમ ૨૮૭ C (૧૨) એક જ અરમાન એક જ અરમાન છે મને, કે મારું જીવન સુગંધી બને. ...(ધ્રુવ) ફૂલડું બન્યું કે ભલે ધૂપસળી થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં; ભલે આ કાયા આ રાખ થઈ શમે..મારું જીવન..... ૧ તડકા-છાયા કે વા વર્ષોના વાયા, તોયે કુસુમો કદી ના કરમાયા; કે ઘાવ ખાતાં ખાતાં એ ખમે મારું જીવન. ....... ૨ ગની ખારાશ બધી ઉરમાં સમાવે, તોયે સાગર મીઠી વર્ષા વરસાવે; કે સદા ભરતી ને ઓટમાં રમે..મારું જીવન........ ૩ વાતાવરણમાં સુગંધ ના સપાતી, જેમ જેમ સુખડ ઓરસિયે ઘસાતી; કે પ્રભુ કાર્યો ઘસાવું ગમે....મારું જીવન.............. ૪ (૧૩) નારાયણનું નામ જ લેતાં (રાગ - ખમાજી નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીએ રે; મનસા, વાચા, કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીએ રે. ધ્રુવ કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ મા ને બાપ રે; ભગિની, સુત, દારાને તજીએ, જેમ તજે કંચુકી સાપ રે. ...૧ પ્રથમ પિતા પ્રહલાદે તજિયા, નવ તજિયું હરિ નામ રે; ભરત, શત્રુદ્ધ તજી જનેતા, નવ તજિયા શ્રી રામ રે. ...૨ Jain Education Interational Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ દૈનિક - ભક્તિમ ઋષિ-પત્નીએ શ્રી હરિને કાજે, કજિયા નિજ ભરથાર રે; તેમાં તેનું કંઈએ ન ગયું, પામી પદારથ ચાર રે.... ૩ વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે; ભણે નરસૈયો’ વૃંદાવનમાં, મોહન વરશું હાલી રે... ૪ (૧૪) તમે ભાવે ભજી લ્યો (રાગ - આશાવરી) તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું; કિંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું... (ધ્રુવ) એને દીધેલ કોલ તમે ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં શું ઘેલા થયા? ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન...જીવન.... બાળપણ ને જુવાનીમાં અડધું ગયું, નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું હવે બાકી છે એમાં દ્યો ધ્યાન...જીવન.. .......... ૨ પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ને ધનને તજાશે નહીં; છેકે થોડા દિવસના મહેમાન..જીવન.............. ૩ આમ આળસમાં દિન બધા વીતી જાશે, પછી ઓચિંતું જમડાનું તેડું થાશે; નહીં ચાલે તમારું તોફાન..જીવન. . . . . . . . . . . . . . . ૪ એમ કેવું ‘અમર'નું દિલમાં ધરો, ચિત્ત રાખી પ્રભુજીનું સ્મરણ કરો; ઝાલો ઝાલો ભક્તિનું સુકાન...જીવન..... Page #312 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૮૯ (૧૫) સત્સંગી બનો (રાગ - ભીમપલાસ) સત્સંગી બનો, સત્સંગી બનો, નિઃસંગી થવા સત્સંગી બનો. ..(ધ્રુવ) જીવ અનાદિ કર્મનો સંગી છે, ને વિષયા રસનો રંગી છે; આત્માનંદે ઉમંગી બનો સત્સંગી................ ૧ જીવ પુગલ ભાવનો પ્યાસી છે, સંસારી સુખનો આશી છે; હવે વિરતિવિલાનાં વાસી બનો સત્સંગી .......... ૨ જીવ કંચન કીર્તિનો કામી છે, જડ ભાવે ચેતના જામી છે; હવે શિવસદનના સ્વામી બનો સત્સંગી .......... ૩ જીવ સદ્ગુરુ સંગે જાગે છે, મોહ ભાવની મૂછ ત્યાગે છે હવે સેવક સતનાં રાગી બનો સત્સંગી........... ૪ ( (૧૬) જૂદી ઝાકળની પિછોડી જૂઠી ઝાકળની પીછોડી, મનવાજી મારા, શીદને જાણીને તમે ઓઢી; સોડ રે તાણીને મનવા, સૂવા જાશો ત્યાં તો, શ્વાસને સેજ રે જાશે ઊડી મનવાજી . (ધ્રુવ) બળતા બપોર કેરાં, અરાંપરાં ઝાંઝવામાં; તરસ્યા હાંફે રે દોડી દોડી; મનના મરગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ દ્યોને જોડી. મનવાજી. ૨ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સાચા દેખાય તે તો કાચા મનવાજી મારા, જૂઠા રે જાગર્તિના મોતી; શમણાને ક્યારે મોરે, સાચાં મોતી મોગરાજી, દૈનિક - ભક્તિક્રમ ચૂની ચૂની લેજો એને ગોતી . મનવાજી ૩ એવું રે ઓઢો મનવા, એવું રે પોઢો મનવા, સ્થિર રે દીવાની જેમ જ્યોતિ: ઉઘાડી આંખે વીરા, એવાં જી ઊંઘતાં કે, કોઈ ના શકે રે સુરતા તોડી. મનવાજી ૪ (૧૭) સબ ચલો ગુરુ કે દેશ [રાગ - શિવરંજની] સબ ચલો ગુરુ કે દેશ, પ્રેમીવેશમેં મંડળ સારા; વહાં બસે અમૃતધારા .. (ધ્રુવ) વહાં કામક્રોધકી ગંધ નહીં, ઔર જન્માદિક દુઃખ દ્વંદ્વ નહીં; કહે નૈતિ નેતિ શ્રુતિને ઉસે પુકારા . વહાં. ૧ વહાં જાત-પાતકી ચાલ નહીં, કોઈ રાજા યા કંગાલ નહિં; સમદૃષ્ટિએઁ હૈ સબ હી એકાકારા .. વહીં. ૨ ત્રિતાપોંકી જો જ્વાલા હૈ, સદ્ગુરુ બુઝાનેવાલા હૈ; વહાં નિત્ય-સુખસાગર હૈ અપરંપારા વહીં. ૩ જો ભૂલે-ભટકે આતે હૈં, વો સીધી રાહ પે જાતે હૈ; વહાં સોહં શબ્દકા બજતા હૈ નગારા. . .વહાં ૪ સદ્ગુરુજી શાંતિદાતા હૈ, વો ત્રિલોકીકે ત્રાતા હૈ; હૈ ભૃગુપુરમેં શિવાનંદ ગુરુદ્વારા . . . વહતું. ૫ Page #314 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૨૯૧ [ (૧૮) પ્રભુજી ! તુમ ચંદન પ્રભુજી, તુમ ચંદન, હમ પાની, જાકી અંગ અંગ બાસ સમાની. (ધ્રુવ) પ્રભુજી, તુમ ઘન બન, હમ મોરા, જૈસે ચિત્તવત ચંદ્ર ચકોરા..... ૧ પ્રભુજી, તુમ દીપક, હમ બાતી, જાકી જ્યોતિ બરે દિન રાતી.. ૨ પ્રભુજી, તુમ મોતી, હમ ધાગા, જેસે સોનહિ મિલત સુહાગા... ૩ પ્રભુજી, તુમ સ્વામી, હમ દાસા, ઐસી ભક્તિ કરે રૈદાસા...... ૪ (૧આ જિંદગીના ચોપડામાં આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો...આ જિંદગીના (ધ્રુવ) આજ સુધી જીવ્યા તો કેવું ને કેટલું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું; કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો..આ જિંદગીના... ૧ કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી; પ્રભુ પંથ પામવાને પાટો બદલાવજો....આ જિંદગીના.. ૨ * કરી Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, માળાના મણકામાં માધવને માપ્યા; તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો . . . . આ જિંદગીના ૩ જમા, ઉધાર કેરો કાઢજો તફાવત, પ્રભુના નામે કરી કેટલી બનાવટ; એક એક પાનું ચિંતનથી ચકાસજો . . . આ જિંદગીના ૪ આગમની વાત કહો કેટલી પચાવી, ... કેટલી કુટેવો કાઢી કેટલી બચાવી. સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો .. આ જિંદગીના ૫ જ્ઞાન અને ભક્તિમાં મસ્ત બની રાચજો, ધર્મના સંસ્કાર સૌ વર્તનમાં લાવજો; કામ કરી સેવાનાં જીવન દીપાવજો ... આ જિંદગીના ૬ (૨૦) શામળિયાની સાથે શામળિયાની સાથે રે, સુરતા તો લહેરો લે છે તરવેણીના ઘાટે રે, અનુભવની વાતો કહે છે, નવી દૃષ્ટિ, નતિ સૃષ્ટિ, ત્રીજું લોચન ખોલે રે. સુરતા (ધ્રુવ) બેહદમાંથી આવે વાણી, થોથાં પોથાં ભરે પાણી; પ્રકાશ ઊભી વાટે રે. સુરતા. . . ૧ દૈનિક - ભક્તિક્રમ અનહદ દરિયે પાકે મોતી, હંસા મોતી લાવે ગોતી; સુધા દુઃખો કાપે રે. સુરતા. . . . ૨ અજા મટી સિંહ થયો, પોતે પોતાને લહ્યો. For શક્તિના સપાટે રે. સુરતા jainlibre3.org Page #316 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨૯૩ વૈરાગી' સગુરુ સાચા, હવે કેમ પડીએ પાછા; ન્યારા રહીને ખેલે રે. સુરતા... ૪ ઈ (૨૧) પગ મને ધોવા દ્યો રઘુરાય. (રાગ - માંઢ) પગ મને ધોવા દ્યો રઘુરાય, આજ મને શક પડ્યો મનમાંય. ધુવ) રામ, લક્ષ્મણ, જાનકીજી, તીર ગંગાને જાયજી, નાવ માંગી પાર ઊતરવા (૨) ગુહ બોલ્યો ગમ ખાઈ. . પગ મને. ૧ રજ તમારી કામણગારી, મારી નાવડી નારી થઈ જાયજી; તો તો અમ રંક જનની (૨) આજીવિકા ટળી જાય.. પગ મને. ૨ જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકીજી મુકરાયજી; અભણ કેવું યાદ રાખે (૨) ભણેલા ભૂલી જાય. પગ મને. ૩ આ જગતમાં દીનદયાળ, ગરજ કેવી ગણાયજી; ઊભા રાખી આપને પછી (૨) પગ પખાળી જાય.. પગ મને. ૪ નાવડીમાંથી બાવડી ઝાલી, તીર પહોંચાડ્યા રઘુરાયજી; હળવે રહીને રામ બોલ્યા (૨) શું લેશો ઉતરાઈજી... પગ મને. ૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ દૈનિક - ભક્તિમ હાથ જોડીને ભીલ કહે છે, આપણો એક વેપારજી; હું ઉતારું પાર ગંગા (૨) આપ ઉતારો ભવપાર. . .પગ મને. ૬ લેવું દેવું કાંઈ નહિ પ્રભુ, આપણે ધંધા ભાઈ; કાગ' કહે ખારવો ખારવાની (૨) માગે નહિ ઉતરાઈ . પગ મને. ૭ (રર) માનવનો જન્મ મળ્યો માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો આવો સંયોગ, નહિ આવે ફરી વાર; (૨) સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ ચડ્યો...આવો સંયોગ.(ધ્રુવ) માનવનો જન્મ છે, મુક્તિનું બારણું મહાવીરનો ધર્મ છે, મુક્તિનું પારણું, સુંદર આ દેહ મળ્યો, ગુરુવરનો સ્નેહ ભળ્યો...આવો સંયોગ...૧ માનવના જન્મને દેવતાઓ ઝંખતા, સ્વર્ગના વિલાસ એને ઘણી વાર ડંખતા; ઉરનો ઉલ્લાસ મળ્યો, પ્રેમનો પ્રકાશ મળ્યો...આવો સંયોગ ...૨ જન્મને ઉજાળવો છે, માનવીના હાથમાં; ધર્મનો પ્રકાશ છે, માનવીની સાથમાં; રૂડો અવતાર મળ્યો, જીવન આધાર મળ્યો. આવો સંયોગ ...૩ Page #318 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ (૨૩) એક પ્રભુજી મારે અંક પ્રભુજી મારે નથી થાવું ને, મીંડું થાવું ગમતું રે; જ્યારે જુઓ ત્યારે છુટું ને છુટું (૨) આદિ નહિ ને અંત નહિ એને, મધ્યે શૂન્યાકાર રે; નાનકડું ને હળવું બહુએ (૨) બંધનમાં ના પડતું રે...અંક ...(ધ્રુવ) જ્યાં લગાડો ત્યાં લાગી જાતું, ચાહે ઉડાવો છેદ ૨; માન અને અપમાન સૌ સરખાં (૨) ના થાય જગનો ભાર રે...અંક ... ૧ આગળ બને નિર્ગુણ થઈને, પાછળ ગુણાકાર રે; ઓછું કોઈને કરે નહિને (૨) રાખે નહિ કાંઈ ભેદ રે...અંક...૨ ૨૯૫ કોઈનાથી નહિ ખાર રે...અંક...૩ ‘પુનિત’ પ્રભુજી આ નિર્લેપતા, મીંડું બનતાં મળતી રે; ખેંચાખેંચી સારા જગતની (૨) સદાને માટે ટળતી રે...અંક . . ...૪ (૨૪) મેરુ તો ડગે (રાગ - કલાવતી) મેરુ તો ડગે પણ જેનાં મન ન ડગે, ભલે ને ભાંગી રે પડે બ્રહ્માંડ રે. વિપદ પડે પણ વણસે નહિ, સો ઈ હિરજનનાં પરમાણ રે...મેરું...(ધ્રુવ) www.ainelibrary.org Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ દૈનિક - ભક્તિક્રમ હરખ ને શોકની ના'વે જેને હેડકી ને, શીશ તો કર્યો કુરબાન રે; સદ્દગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, જેણે મેલ્યાં અંતર કેરા માન રે મેરુ ...૧ ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, ન કરે કોઈ આશ રે; દાન દેવે પણ રહે અજાચી, રાખે વચનમાં વિશ્વાસ રે...મેરુ.... ૨ તન, મન, ધન, જેણે ગુરુને સમરપ્યા રે, એવા નિજારી નરને નારજી; એકાંતે બેસીને માંડે આરાધના તો, અલખ પધારે એને દ્વાર રે..મેરુ... ૩ નિત્ય રહેવું સત્સંગમાં ને, જેને આઠે પહોર આનંદ રે; સંકલ્પ-વિકલ્પ એકે ઉરમાં નહિ, જેણે તોડી નાખ્યો માયા કેરા ફંદ રે..મેરુ...૪ ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ, રાખી વચનમાં વિશ્વાસ રે; ગંગા સતી તો એમ જ બોલિયા, તમે થાજો સદ્દગુરુજીના દાસ રે...મેરુ -૫ ૨૫) અબ તો મેરે રામ નામ.. (રાગ – ઝીંઝોટી) અબ તો મેરે રામ નામ, દૂસરા ન કોઈ (૨) ... ...(ધ્રુવ) માતા છોડી, પિતા છોડે, છોડે સગા ભાઈ; સાધુ સંગ બેઠ, બેઠ, લોક લાજ ખોઈ...અબ તો ... ૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ સંત દેખી દોડ આઈ, જગત દેખ રોઈ; પ્રેમ આંસુ ડાર, ડાર, અમરવેલ બોઈ...અબ તો ... ...૨ મારગમેં તારણ મિલે, સંતરામ દોઈ; સંત સદા શીશ ઉ૫૨, રામ હ્રદય હોઈ...અબ તો .. ...૩ ૨૯૭ અંતમેં સે તંત કાઢ્યો, પીછે રહી સોઈ; રાણે મેલ્યા બીખકા પ્યાલા, પીવત મસ્ત હોઈ...અબ તો ...૪ અબ તો બાત ફૈલ ગઈ, જાણે સબ કોઈ; દાસી ‘મીરાં' લાલ ગિરધર, હોની’તી સો હોઈ...અબ તો ...૫ (૨૬) એ મારગડા જુદા સાખી ઃ રાજા ચારણ ને વાણિયો, અને ચોથી નાની નાર; એ ચારેને ભક્તિ ઊપજે નહિં, ઊપજે તો બેડો પાર. રામને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા; પ્રભુને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા (ધ્રુવ) એક એક ભગત દો દો ભગત, ભગત અઢાર લાખ હુવા; આદિ ભજનની ખબર ન પાઈ (૨) એ તો તંબુરા તોડી તોડી મુવા...કબીર . . ૧ એક એક પંડિત, દો દો પંડિત, પંડિત અઢાર લાખ હુવા; આદિ પુરુષની ખબર ન પાઈ (૨) એ તો પોથીયું ફાડી ફાડી મૂવા...કબીર . . ૨ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ દૈનિક - ભક્તિક્રમ એક એક ભૂવા, દો દો ભૂવા, ભૂવા અઢાર લાખ હુવા; આદિ માતાની ખબર ન પાઈ (૨) એ તો ડાકલા ફોડી ફોડી મૂવા...કબીર . . ૩ એક એક મુલ્લા, દો દો મુલ્લા, મુલ્લા અઢાર લાખ હુવા; આદિ પીરમકી ખબર ન પાઈ (૨) એ તો અલ્લા અલ્લા કરી કરી મૂવા...કબી૨. . ૪ હિન્દુ કહે રામ હમારા, મુસલમાન કહે ખુદા; કહત ‘કબીરા’ સૂનો ભાઈ સાધો, હવે પકડ લે એક મુદ્દા...કબી૨ (૨૭) કાજળ કેરી કોટડી (૨૭) કાજ જળ કરી (રાગ • મારવા) .... કાજળ કેરી કોટડી અને વસવું એની માંય, ડાઘ લાગે જો જીવને તો જીવતર એળે જાય; પ્રભુ મારા સાથી રે, ભવોભવ તારજે હો જી. . . કામિની કેરા સંગે મારુ નાચતું અંગેઅંગ, કંચન કેરા સંગે મારો પડતો ભજનમાં ભંગ; મહાલય મોટા રે, હવે બળતા દીસતા હોજી..પ્રભુ . . . ૧ જ્યાં જુઓ ત્યાં વાડા બાંધી, બેઠા છે સૌ લોક, ખબર નથી કે ક્યારે કોની, કોણ મૂકશે પોક; સંતો ના ફસાતા રે, મોહ તણા મારણે હોજી..પ્રભુ .. ૨ ઘરબાર જુદા, ભોજન જુદા, જુદા રે પહેરવેશ, આ તો નાટક જગ જૂનું, સહુ ભજવે સૌનો વેશ; તારું તું સંભાળીને રે, સત્ય Jain Education international હો જી..પ્રભુ (ધ્રુવ) Por Private & Personal Use Only www.jehelibrary.org Page #322 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૨૯૯ ઘર ભૂલ્યાં ઘરબાર ભૂલ્યા, ભૂલ્યા દેશવિદેશ, દેહ ભૂલે ત્યારે જાણજે આતમ, હવે નથી બીજો કોઈ વેશ; પ્રભુપદ સાચું રે, જ્ઞાની ચરણે વસ્યું હો જી.પ્રભુ . . ...૪ શોધ કરે જો સત્યની તો અસત્ય અળગું થાય, દેખી શકે એ દિવસડો, તો અંધારાં દૂર થાય; કરણી તું કરજે સાચી રે, જુઠ્ઠાની ચિંતા ટળે હો જી.પ્રભુ ૫ [ (૨૮) મહાવીર કેવળ જૈનોના નહિ (રાગ - ભૈરવી) સૂર્ય, ચંદ્ર, આકાશ પવનને વર્ષો જેમ બધાના છે, મહાવીર કેવળ જૈનોના નહિ, પણ આખી દુનિયાના છે. ..(ધ્રુવ) જન્મ ભલે એણે અહીં લીધો, પણ જ્યોત બધે ફેલાવી, સૂર્ય ભલેને અહીં ઊગ્યો, પણ પ્રકાશ છે જગ વ્યાપી; પ્રાણી માત્રના પ્યારા એવા, પૈગમ્બર માનવતાના છે....મહાવીર .... ૧ સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, ભાવ છે મંગલકારી, અનેકાન્તની વિચારધારા, સર્વ સમન્વય કારી; પતીતને પાવન કરનારા, પાણી જેમ ગંગાના છે.મહાવીર...૨ વિરાટ એવા વિશ્વ પુરુષને, વામન અમે કર્યો છે, વિરાટ એના વિશ્વધર્મને વાડા મહીં પૂર્યો છે; જીવનના જ્યોતિ ધર એતો જગના જ્ઞાન ખજાના છેમહાવીર. ૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ (૨૯) આ મહાવીરનું શાસન આ મહાવી૨નું શાસન છે, દૈનિક - ભક્તિક્રમ જ્યાં સૌના સરીખા આસન છે (ધ્રુવ) વીતરાગનું શાસન મોટું, મૂરતી માનવતાની; સત્યનું મંગલ ગીત પ્રકાશે, આરતી અહિંસાની; સમતાને સમભાવ તણો જ્યાં, નિશદિન સંકેત છે...આ મહાવીરનું . ૧ ઊંચ-નીચના ભેદ નહિ ત્યાં, નહિ કુળનાં અભિમાન, બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્રનાં, એક સીખાં સ્થાન; ઇન્દ્રભૂતિ ગૌતમ બ્રાહ્મણ છે, મેતા૨જ હિરજન છે...આ મહાવી૨નું. ૨ મહાવીરે દુનિયાને દીધી, અનેકાંતની દૃષ્ટિ, જેના શબ્દે-શબ્દે શાતા, પામે સારી સૃષ્ટિ; સર્વોદયનું શિક્ષણ દેતું, જીવનનું દર્શન છે...આ મહાવીરનું. ૩ (૩૦) મા-બાપને ભૂલશો નહિ રાગ - દરબારી કાન્હડા) ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ; અગણિત છે ઉપકાર એના, એહ વીસરશો નહિ. (ધ્રુવ) પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તવ મુખડું; એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહિ. . ૧ કાઢી મુખેથી કોળિયા, મ્હોમાં દઈ મોટા કર્યાં; Jain :અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહિ. Inf Page #324 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા; એ કોડના પૂરનારના, કોડ પૂરા કરવા ભૂલશો નહિ. . ૩ લાખો કમાતા હો ભલે, મા-બાપ જેથી ના ઠર્યાં; એ લાખ નહિ પણ ખાખ છે, એ માનવું ભૂલશો નહિ. ૪ સંતાનની સેવા ચહો, સંતાન છો સેવા કરો; સેવા કરે મેવા મળે, એ ભાવના ભૂલશો નહિ. ભીને સૂઈ પોતે અને, સૂકે સુવાડ્યા આપને; એ અમિયલ આંખોને, કદી ભૂલથી ભીંજવશો નહિ... ૬ ૩૦૧ પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર; એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ. .... ધન ખરચતાં મળશે બધુ, માતા-પિતા મળશે નહિ; પલ પલ પુનિત’ એ ચરણની, ચાહના ભૂલશો નહિ . ૮ ૫ (૩૧) ધર્મ અમાસે એક માત્ર (રાગ - ભૈરવી) ધર્મ અમારો એક માત્ર એ, સર્વ ધર્મ સેવા કરવી, ધ્યેય અમારું છે વત્સલતા, વિશ્વ મહીં એને ભરવી. ૧ સકળ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું, એ જ ભાવનાના અનુયાયી, બનવાનું સહુને તેડું ૨ નાત જાતના ભેદ અમોને, લેશ નથી કંઈ આભડતા, દેશ વેશના શિષ્ટાચારો, વિકાસ માટે નહિ નડતા.... ૩ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ દૈનિક - ભક્તિમ નિર્ભય બનીને જાનમાલની, પરવા કદીએ નવ કરીએ, આપમાલિકીની વસ્તુનો મૂઢ, સ્વાર્થ પણ પરિહરીએ... ૪ બ્રહ્મચર્યની જ્યોત જગાવી, સત્ય પ્રભુને મંદિરીએ, જગસેવાને આંચ ન આવે, એ વ્યવસાયો આચરીએ.. ૫ સગુણ સ્તુતિ કરીએ સહુની, નિંદાથી ન્યારા રહીએ, વ્યસનો તજીએ સગુણ સજીએ, ટાપટીપ ખોટી તજીએ. ૬, ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, જાગવું ને વેદવું, સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં, પાપ-વિકારોથી ડરવું. . . . ૭ છતાં થાય ગફલત જે કંઈ તે, ક્ષમા માગી હળવા થઈએ. સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ, આત્મભાન નવ વીસરાએ. ૮ (૩ર) વિનતિ મારી (રાગ - પ્રભાત) વિનતિ માહરી, આજ પ્રભાતની, નાથ અંતરમહીં આપ ધરજો, આજની જિંદગી, રાત સૂતાં લગી, - ચિત્તડે ચરણની પ્રીત ભરજો. (ધ્રુવ) રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની જેમ રાખો, પાળું મુજ ધર્મને, કરું સૌ કર્મને, ફળ તણી આશથી દૂર રાખો.વિનતિ ૧ સુખી રહું સુખમાં, સુખી રહું દુઃખમાં, સુખ અને દુઃખના ભેદ ટાળો, Page #326 -------------------------------------------------------------------------- ________________ . દૈનિક - ભક્તિક્રમ ૩૦૩ પાંખમાં રાખીને, દુઃખડાં કાપીને, જાણ અજાણના પાપ બાળો...વિનતિ...૨ હાઉં સત્સંગમાં, રાચું એ રંગમાં, અંગમાં ભક્તિનાં પૂર ભરજો, ઇચ્છું કલ્યાણ હું, મિત્ર-દુશ્મનતણું, ગતનું નાથ કલ્યાણ કરજો...વિનંતી...૩ આંખ છે આંધળી, તુજનું ના ઢળી, તે છતાં હે હરિ લક્ષ લેજો, દોડતા આવીને “પુનિત’ સંભારીને, અંતમાં દરશને બાપ રહેજો...વિનંત... ૪ - (૩૩) સરોવર કાંઠે શબરી બેઠી (રાગ - મારવા) સરોવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ, એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ...શબરી.(ધ્રુવ) વડલા નીચે ઝૂંપડી એની, માત-પિતા નહિં બંધવ બેની, એકલી એક જ ધ્યાને બેઠી, ગાંડી કહે છે ગામ...શબરી...૧ ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર બહુ નજરો નાંખી, ફળ ફૂલ લાવે, ભોગ ધરાવે, કરતી એનું કામ શબરી. . ૨ રાત દિવસને વરસો ગયાં, શબરીબાઈ તો ઘરડાં થયા; ઝગમગે છે એક આશા જ્યોતિ, સુકાયાં હાડને ચામ..શબરી ... ૩ આજે વનમાં વેણું વાગે, વસંત સેના નીકળી લાગે; શીતળ, મંદ, સુગંધી વાયુ, વાતો ઠામઠામ....શબરી ....... ૪ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ દૈનિક - ભક્તિક્રમ આજ પધાર્યા શબરીના સ્વામી, ધન્યતા ભીલડી ખૂબ જ પામી; શ્રદ્ધા વેલી પાંગરી આજે, વૃત્તિઓ પામી વિરામ...શબરી ...૫ સજળ નયને પ્રભુ રૂપ નિહાળે, પ્રભુ મળ્યા છે લાંબે ગાળે; ગદ્ગદ્ કંઠે રોમાંચ થયોને, શરીર થયું સૂમસામ...શબરી ...૬ શબરીને પ્રભુએ સ્વસ્થ જ કીધી, લક્ષ્મણે ભક્તિ જોઈ જ લીધી; જલપાન માગી પ્રભુજી બોલ્યા, ભોજનની છે હામ...શબરી ...૭ છાબ ભરીને બોરાં લાવી, ચાખી ચાખીને આપતી આવી; ભાવ ધરી આરોગ્યાં પ્રભુએ, લીધો ઘડી વિશ્રામ...શબરી ...૮ ચંપાપુરની ભીલડી આ તો, જગમાં જેની અમર વાતો; રામ સિધાવ્યા રાવણ હણવા, શબરી પધારી સ્વધામ...શબરી ...૯ (૩૪) શું રે કરું રે શું રે કરું રે વિષ પીધે ના મરું, હો રાણા શું રે કરું ? મારું મનડું વીંધાણું રાણા, ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?...(ધ્રુવ) નિંદા કરે છે તારી, નગરીના લોક રાણા, તારી શિખામણ રાણા મારે મન ફોક, રાણા શું રે કરું ?..મારું મનડું .. ૧ ભરી બજારમાંથી, હાથીડો હાલ્યો જાયે, શ્વાન ભસે છે તેમાં, મારું શું રે જાયે, રાણા શું રે કરું ?...મારું મનડું . . . . Page #328 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૦૫ ભૂલી રે ભૂલી હું તો, ઘરનાં રે કામ રાણા, ભોજન ના ભાવે, નયણે નિંદરા હરામ, રાણા રે કરું ?...મારું મનડું ..... ૩ બાઈ મીરાં કહે છે પ્રભુ, ગિરધર નાગર વાલા, પ્રભુને ભજીને હું તો, થઈ ગઈ ન્યાલ, રાણા શું રે કરું?...મારું મનડું..... ૪ . (૩૫) અવધુ રામ રામ (રાગ - ઝાંઝોટી) અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે (ધ્રુવ) મતવાલા તો મનમેં માતા, મઠવાલા મઠરાતાં; જય જયઘર, પટા પટાધર, છતા છતાધર તાતા..અવધૂ...૧ આગમ પઢિ આગમધર થાકે, માયાધારી છાકે; દુનિયાદાર દુનીં? લાગે, દાસા સબ આશાકે..અવધૂ.. ૨ બહિરાતમ મૂઢા જગ જેતા, માયા કે ફંદ રહેતા; ઘટ અંતર પરમાતમ ભાવે, દુર્લભ પ્રાણી તેતા..અવધૂ ૩ ખગપદ ગગન, મીનપદ જલમેં, જો ખોજે સૌ બૌરા; ચિત્ત પંકજ ખોજે સો ચિન્હ, રમતા આનંદ ભૌરા...અવધૂ.. ૪ (૩૬) જીવન તો ત્યારે થાયે બેસ્ટ (રાગ - ભૈરવી) જીવન તો ત્યારે થાયે “બેસ્ટ', જ્યારે સમય ન જાયે ‘વેસ્ટ' - (ટેક) સવારના આંખો ખોલીને, બનવા પશુથી “શ્રેષ્ઠ'; ચિંતન-મનન કર્યા પછી, શરૂ કરો ટુથપેસ્ટ’.જીવન.ધ્રુવ). Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ દૈનિક - ભક્તિક્રમ સ્નાનાદિથી પરવારીને, બનવાને ઓનેસ્ટ’; પ્રભુ પ્રાર્થના કરવા બેસો, એ જ ખરું ઇન્વેસ્ટ’...જીવન...૧ કામ કાજ કરવામાં સાચો, મેળવવાને ટેસ્ટ’; સ્મૃતિ રાખો પરમાત્માની, સહુથી જે નીય૨ેસ્ટ’...જીવન ૨ જીવન એવું જીવવા લાગો, જાણે જાગ્રત ‘ગેસ્ટ’; ઘર માલિકને ગમતા થાઓ, મળશે સાચી ‘ગ્રેસ’...જીવન. . .૩ આતમતાની મસ્તી માટે, આગમ છે ‘હાઈએસ્ટ’; સિદ્ધાંતમાંનું ધ્યેય ધરો તો, ગજ ગજ ફૂલશે ‘ચેસ્ટ’...જીવન. . .૪ વીતરાગ થઈ પ્રેરે છે મુનિઓ, સ૨ ક૨વા ‘એવરેસ્ટ’, સૌ તે માટે કમર કસો, જરા ન લેતા ‘રેસ્ટ’...જીવન. . .૫ પ્રે૨ક થઈ મથે છે ગુરુજી, પમાડવા એ બેસ્ટ’; જીવન સમર્પણ ક૨વા દોડો, પૂરણ કરવા ‘ક્વેસ્ટ’...જીવન. . .૬ (૩૭) જીવનની આ પળ અણમોલ જીવનની આ પળ અણમોલ, તારા અંત૨૫ટને ખોલ; એક વા૨ તો પ્રેમેથી બોલ, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ (૨) શાસ્ત્ર કહે છે વગાડી ઢોલ, મરતા પહેલા બાંધી તોડ...એક વાર ...(ધ્રુવ) ઈશ્વર કેરી આ માયાને, તું પોતાની માને છે, તારા દિલમાં જામેલી એ ભ્રાંતિ તુજને બાંધે છે. ભલે કમાઈ લે લાખ કરોડ, ખોટી તારી દોડા દોડ...એક વાર ... ૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિકમ ૩૦૭ ઘર મારાથી ના છૂટે, ખોટું તારું બહાનું છે; બાપ દાદા જ્યાં વસી ગયા તે, એક મુસાફિરખાનું છે. રાગ-દ્વેષનાં બંધન છોડ, પુણ્ય તણું નાતું આ જોડ....એક વાર ૨ ભૂલ થયેલી સુધારી લે, એ જ ખરો આદિ માનવ છે; હારી બાજી જીતીલે એમાં તારું ડૂહાપણ છે. આપી આવ્યો પ્રભુને કોલ, ભક્તિ રસમાં થઈ ઝબોળ...એક વાર...૩ સતુ-સંગના સંગીત મહીં તું, હરિનાં ગુણલા ગાતો જા; અવસર આવો ફરી ન આવે, સાચો માનવ થાતો જા...એક વાર . . ૪ (૩૮) આજે સૌને જયશ્રીકૃષ્ણ આજે સૌને જયશ્રીકૃષ્ણ કાલે વહેલા આવજો; હરિગુણ ગાવા હરરિસ પીવા, આવે તેને લાવજો આજે...(ધ્રુવ) મન મંદિરનાં ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો; અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો...આજે ....૧ વ્યવહારે પૂરા જ રહીને, સત્સંગમાં આવી બેસજો; હરતાંફરતાં કામો કરતાં, હૈયે હરિને રાખજો...આજે. ૨ હૈયે હૈયાં ખૂબ મિલાવી, હરિનું નામ દીપાવજો; “ માન, બડાઈ છેટાં મેલી, ઈર્ષા કાઢી નાખજો......આજે . ...૩ ભક્તિ કરું અમૃત પીને, બીજાને પિવડાવજો; Jain સહુમાં એક જ પ્રભુ બિરાજે, સમજી પ્રીતિ રાખજો.. આજે.૪ ગજા; Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ દૈનિક - ભક્તિક્રમ વલ્લભની શીખ હૈયે ધરજો, પ્રીતેથી સુરતા સાધજો; ફરી મિલાવો, ફરી મિલાવો, લેવા હરિનાં નામ જો. આજે.૫ છે; ફોન : ( (૩૯) પ્રેમળ જ્યોતિ તારો દાખવી . (રાગ - બિલાવલ) પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ....(ધ્રુવ) દૂર પડ્યો નિજ ધામથી હું ને, ઘેરે ઘન અંધાર; માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ; મારો જીવન પંથ ઉજાળ....... ૧ ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય; દૂર માર્ગે જોવા થોભ લગીર ના, એક ડગલું બસ થાય; મારે એક ડગલું બસ થાય. .. .૨ આજ લગી રહ્યો ગર્વમાં હું ને, માગી મદદ ન લગાર; આપ બળે માર્ગે જોઈને ચાલવા, હામ ધરી મૂઢ બાળ; હવે માગું તું જ આધાર. ..... ૩ ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ; વિયાં વર્ષોને લોપ સ્મરણથી, અલન થયાં જે સર્વ; મારે આજ થકી નવું પર્વ. .... ૪ તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમભેર; નિશે મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડ્યો ઘેર; દાખવી પ્રેમળ જ્યોતિની સેર. . . ૫ Page #332 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૩૦૯ કર્દમ ભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ; ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ; મને પહોંચાડશે નિજ દ્વાર.... ૬ રજની જશે ને પ્રભાત ઊઘડશે, ને સ્મિત કરશે પ્રેમાળ; દિવ્ય ગણોના વદન મનોહર માટે, હૃદય વસ્યાં ચિરકાળ; જે મેં ખોયા હતા ક્ષણવાર. .... ૭ (10) ધર્મ વિષે કવિત’ સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનું; વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું!. ..... ..૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફેદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકળ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધરો, ખરેખરી ખાંતથી. .. Page #333 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૧૦ દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભત્ત્તર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ચતુરો ચોંપેથી ચાહી, ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે, પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને, સુધાનો સાગ૨ કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્માના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વેમથી.’ ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કશું જન કામનું; ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નૈક નહીં, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું; ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહિ, જીત્યું કોના કામનું ? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. . m ܡ ૫ Page #334 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૧૧ ધર્મ વિના ધનધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં, ધિક્કતા ધરાય છે; ધર્મ વિના ધીમંતની, ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું પૈર્ય, ધુમ્ર થઈ ધમાય છે. ધર્મ વિના ધરાધર, ધુતાશે, ન ધામધુમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગઢંગે ધાય છે; ધારો, ધારો ધવળ, સુધર્મની ધુરંધરતા, ધન્ય! ધન્ય ! ધામે ધામે, ધર્મથી ધરાય છે.......૬ (૪૧) તું તો રામ રટણ કરો (રાગ-ભીમપલાસ) તું તો રામ રટણ કર રંગમાં, હવે રાખ હરિ સાથે હેત, અવસર આવો નહિ મળે. ....... (ધ્રુવ) વિષયાભુતે તે તુજને ભાવિયો, ક્ષણે એક બેઠો, નહિ ઠરી ઠામ.અવસર. ૧ ખોટા ખેલમાં શુંરે ખેંચી રહ્યો, ઊઠ આળસ મેલ અચેત..અવસર. . . . . ૨ પ્રાણી પરપંચમાં શું પચી રહ્યો, માની સ્વપ્ન તણું સુખ સાર...અવસર .. ૩ કાળ ખાશે જે કે'શે કહ્યું નહિ નથી માનતો ગાફલ ગમાર...અવસર... ૪ અંતે રંગ પતંગ જાશે ઊતરી, કાચી કાયા નહિ આવી કસે કામ...અવસર. - ૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ દૈનિક - ભક્તિમ તું તો સ્મરણ કરજે શુદ્ધ ભાવશું, ટાળી તન મન કેરા વિકાર...અવસર... ૬ ભજો પ્રીતમ બ્રહ્મસ્વરૂપને, જેનો મહિમા છે અગમ અપાર...અવસર...૭ (૪૨) સર્વ ધર્મ પ્રાર્થના. (રાગ - ખમાજી ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું, સિદ્ધ, બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું.. (ધ્રુવ) બ્રહ્મ મજદ તું, યક્ષ શક્તિ તું, ઈશુ-પિતા પ્રભુ તું. રુદ્ર- વિષ્ણુ તું, રામ કૃષ્ણ તું, રહીમતાઓ તું ..... ૧ વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું, અદ્વિતીય તું, અકાલ, નિર્ભય, આત્મલિંગ શિવ તું.... ૨ (૪૩) ચાલ તું વિચારી ચિત્ત (રાગ - ઝીંઝોટી) ચાલ તું વિચારી ચિત્ત, ચાલ તું વિચારી, હોય તે હિતોપદેશ અંતરે ઉતારી ............ (ધ્રુવ) પાપના પ્રપંચને સદૈવ તું નિવારી, ધર્મ કર્મ માંહી ધ્યાન, શુદ્ધિ ધારી ધારી..ચાલ તું ... ૧ દેહ તો મટુકી એક, ફટક ફૂટનારી; જીવનની દોરી તેમ, તટક તૂટનારી. ચાલ તું . . . : +ney.org Page #336 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ સદાચાર તણી ચાલ, સાવ તું વિસારી; જોરમાં ન વો’૨ મૂર્ખ, ખંતથી ખુવારી...ચાલ તું ..... ૩ છોડી દે છકેલ મોહ, વૃત્તિને નઠારી; નીતિ રીતિ સદૈવ, કરી પ્રીતિ સારી...ચાલ તું કામ ક્રોધ લોભ મોહ, લોહની કટારી; સર્વે પ્રાણીને સદૈવ, ઠાર મારનારી...ચાલ તું પુણ્યના પ્રતાપથી જ, સદ્ગતિ થનારી; પુણ્યના પ્રતાપથી જ, દુગર્તિ જનારી...ચાલ તું ... (૪૪) ચિદાનંદ રૂપ: શિવોહમ મનોબુદ્ધયહંકારચિતાનિ નાહ, સત્તકૃતિ સદાય કરી, કીર્તિને વધારી; જેમ આ તરી જવાય ભવસાગર ભારી...ચાલ તું . . . . ૭ .... ન ચ વ્યોમભૂમિનૅ તેજો ન વાયુઃ ન ચ શ્રોત જીવહે ન ચ ઘ્રાણ નેત્ર | ન ચ પ્રાણસંશો ન હૈ પંચવાયુ, ન વા સપ્તધાતુનૢ વા પંચકોશઃ ॥ ન વાકું પાણિપાદો ન ચોપસ્થપાપ, ૩૧૩ ચિદાનન્દરૂપ: શિવોહમ્ શિવોહમ્ ...૧ ન મે દ્વેષરાગૌ ન મે લોભમોહૌ, ૫ ૬ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવઃ ॥ ચિદાનન્દરૂપઃ શિવોડહમ્ શિવોહમ્ ...૨ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ દૈનિક - ભક્તિક્રમ ન ધર્મો ન ચ અર્થો ન કામો ન મોક્ષ ચિદાનન્દરૂપઃ શિવોSહમ્ શિવોSહમ્...૩ ન પુણ્ય ન પાપ ન સુખો ન દુઃખ ન મંત્રો ન તીર્થો ન વેદા ન યજ્ઞો: અહં ભોજન નૈવ ભોજ્ય ન ભોક્તા, ચિદાનન્દરૂપઃ શિવોડહમ્ શિવોડહમ્. ૪ ન મે મૃત્યુશંકા ન મે જાતિભેદઃ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ | ન બંધુર્ન મિત્ર ગુરુનૈવ શિષ્યઃ ચિદાનન્દરૂપઃ શિવોડહમ્ શિવોહમ્ ૫ અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો, વિભર્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્; સદા મે સમત્વ ન મુક્તિરૂ ન બન્દા ચિદાનન્દરૂપઃ શિવોડહમ્ શિવોડહમ્ ૬ : BE ક (૪૫) જાગી જો ને જીવલડી જાગી જો ને જીવલડા તું, એકલો આવ્યો ને એકલો જાવું, શું લઈ આવ્યો લઈ જાવું શું...એકલો... ........ ૧ મારું મારું કહીને મરતો, ન્યાય નીતિમાં ડગ નવ ભરતો; પાપતણું કાં ભાથું ભરતો એકલો. .. . . . . . . . . . . ૨ મનસૂબાના ચણે મિનારા, મૃગજળ સમ એ લાગે પ્યારા; ચાર દિનના એ ચમકારા.એકલો...... Page #338 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ફૂડકપટની બાજી ખેલી, દેશો દેશે ચણી હવેલી; અંત સમયે જાવું મેલી...એકલો. ૩૧૫ ઊગ્યો તે તો અસ્ત થવાનો, જન્મ્યો તે તો જરૂર જવાનો; અમર થયું ના, કોઈ થવાનો...એકલો. ૫ ક્ષણિક સુખમાં શું હરખાવું, એક દિન અહીંથી અળગા થાવું; પંખી પેઠે ઊડી જાવું...એકલો. ૬ શ્વાસ લખ્યા તે જગમાં લેવા, પૂરા થતાં ના મળશે રે'વા; દેવ દરબારે હિસાબ દેવો..એકલો. (૪૬) સિકંદર શહેનશાહનાં ફરમાનો મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો. મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો. . જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતાં એ સિકંદર ના બચ્યો. .. ૧ ૨ ૨ 3 મારું મરણ થાતાં બધાં હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો. . . . . . આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને નહિ કાળથી છોડાવી શક્યું. . . ૪ મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો, મારી નનામી એ જ વૈદ્યોને ખભે ઉપડાવજો. ...... ૫ દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે ? દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે ? . . . . . ૬ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ દૈનિક - ભક્તિક્રમ બાંધી મૂઠીને રાખતાં જીવો જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતના જીવો સહુ ચાલ્યા જતા. ..૭ યૌવન ફના, જીવન ફના, જર ને જગત પણ છે ફના; પરલોકમાં પરિણામ ફળશે પુછ્યું કે પાપો તણાં. ... ...૮ - , (૪૭) રામસભામાં અમે રમવાને ગ્યાં'તાં રામસભામાં અમે રમવાને ગ્યાં'તાં, પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો .. ૧ પહેલો પ્યાલો મારા સદ્દગુરુએ પાયો, બીજે પિયાલ રંગની રેલી હરિનો રસ.... ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પિયાલે થઈ છું ઘેલી...હરિનો રસ.... રસબસ એક રૂપ થઈ રસિયાની સંગે, વાત ન સૂઝે બીજી વાટે..હરિનો રસ. .... મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે, તે મારા મંદિરિયામાં હાલે....હરિનો રસ... અખંડ હેવાતણ મારા સદ્દગુરુએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં....હરિનો રસ......... ભલે મળ્યાં રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી હરિનો રસ......... જ દ ન mational Page #340 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૧૭ (૪૮) વીર હોક વારસ અહો ! મહાવીરના શૂરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઈ દિ કષ્ટો સદા કંપાવજો; રે! સિંહનાં સંતાનને શિયાળ શું કરનાર છે? મરણાંત સંકટમાં ટકે તે ટેકના ધરનાર છે.......... ૧ કાયા તણી દરકાર શી? જો શત્રુવટ સમજાય તો, કુળવંત કુળવટ ના તજે શું સિંહ તરણાં ખાય જો ? સર્વજ્ઞની સમજણ ગ્રહે તે મરણને શાને ગણે? ક્ષત્રિય જો વીર હાક સુણે તો ચઢે ઝટ તે રણે. .... ૨ બંધક મુનિના શિષ્ય સૌ ઘાણી વિષે પિલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમપદ ભાઈ તે ! નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણા, એ મોક્ષમાર્ગી સપુરુષના ચરણમાં હો વંદના !..... ૩ સંગ્રામ આ શૂરવીરને આવ્યો અપૂર્વ દીપાવજો, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ-મરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુચરણમાં... ૪ કેવળ અસંગ દશા વરો પ્રતિબંધ સર્વે ટાળજો. સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે સર્વમાં પ્રભુ ભાળજો; દુશમન પ્રમાદ હણી હવે જાગ્રત રહો, જાગ્રત રહો સદ્દગુરુ-શરણે હૃદય રાખી, અભય આનંદિત હો ! ... ૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ દૈનિક - ભક્તિક્રમ (૪૯) નવકારમંત્રનો મહિમા સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર; એના મહિમાનો નહિ પા૨, એનો અર્થ અનંત અપાર. સુખમાં સમરો, દુઃખમાં સમો, સમો દિવસ ને રાત; જીવતાં, સમો મરતાં સમરો, સમો સૌ સંગાથ. જોગી સમરે, ભોગી સમરે, સમરે રાજા રંક; દેવો સમરે, દાનવ સમરે, સમરે સૌ નિઃશંક અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડિસદ્ધિ દાતાર.. ... ૧ નવ પદ એનાં નનિધિ આપે, ભવોભવનાં દુ:ખ કાપે; વીર વચનથી હૃદયે વ્યાપે, ૫૨માતમ પદ આપે. . . . . ૫ (૫૦) જેના ઘરમાં ભક્તિગાન જેના ઘરમાં ભક્તિગાન, એ ઘર આવે છે ભગવાન; જ્યાં છે સંત તણાં સન્માન, એ ઘર આવે છે ભગવાન. ૧ ઘરનાં સૌએ સંપી રહેતાં, એકબીજાને દોષ ન દેતાં; નાનાંમોટાં સૌએ સમાન, એ ઘર આવે છે ભગવાન. . ૨ એકબીજાનું હિત વિચારી, મીઠી વાણીને ઉચ્ચરવી; રાખી સ્વધર્મ કેરું ભાન, એ ઘર આવે છે ભગવાન. . ૩ માપિતાના એ સંસ્કારો, ઊતરે બાળકમાં આચારો; વિકસે કુટુંબનું ઉદ્યાન, એ ઘર આવે છે ભગવાન. . . . ૪ Page #342 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૧૯ એની સુવાસ વિષે વ્યાપે, દેવો આવી થાણું થાપે; ગોવિંદ એ ઘર સ્વર્ગસમાન, એ ઘર આવે છે ભગવાન. ૫ (૫૧) આંખ મારી ઊઘડે ત્યાં આંખ મારી ઊઘડે ત્યાં રાજપ્રભુ દેખું, (૨) ધન્ય મારું જીવન કૃપા એની લેખું. ............. (ધુ ) રાજપ્રભુ રાજપ્રભુ રસના ઉચ્ચારે, (૨) ભક્તિનો આનંદ મારે અંતર આવે.............. આંખ. રાજના ભક્તો મારા સગા ને સંબંધી, (૨) છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી........... આંખ. રાજના વિચારો મારું અઢળક નાણું, (૨) ગાવું મારે નિશદિન એમનું જ ગાણું........... આંખ. “વચનામૃત-આત્મસિદ્ધિ' મારી અંતર આંખો, (૨) રાજપ્રભુએ આપી મને ઊડવાને પાંખો. ........ આંખ. રાજ ભક્તિ વધો મારી પૂર્ણિમા જેવી, (૨) સંતો દેજો અમને આશિષ એવી. ........... આંખ. જેણે રે શ્રી રાજ ચરણ રસ ચાખ્યો, (૨) એણે તો સંસારિયાને મિથ્યા કરી નાખ્યો.......... આંખ. એ રસ સૌભાગ્યભાઈ ને અંબાલાલે ચાખ્યો, (૨) એ રસને પ્રભુશ્રીજીએ હૃદયમાં રાખ્યો. ......... આંખ. એ રસને જાણે છે કોઈ વિરલા જોગી, (૨) કંઈક જાણે છે સાચા મુમુક્ષુઓ ભોગી. ..... આંખ. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ દૈનિક - ભક્તિક્રમ (૫૨) આવ્યું આવ્યું અનુપમ નાવ છે આવ્યું આવ્યું અનુપમ નાવ, ભવજલ તરવાને; તૈયાર ભવિક જન થાવ, શિવસુખ વરવાને....... (ધ્રુવ) મુક્તિપુરીના સર્વ પ્રવાસી, આનંદ ઉર ઊભરાય રે; ભવ દરિયો બહુ દુઃખથી ભરિયો, તારક સદ્ગુરુ રાય. શિવ. ૧ દેવદિવાળી દિન જ્યકારી, ભવિજન આનંદકારી રે; પૂર્ણચંદ્ર સમ રાજચંદ્ર પ્રભુ, પ્રગટ્યા કવિ સુખકારી. શિવ. ૨ સત્ય સનાતન માર્ગ મોક્ષનો, કરવા જગ ઉદ્ધાર રે; તત્ત્વજ્ઞાની જનમ્યા કળિકાળે, શાસનના શણગાર. શિવ. ૩ શ્રુતસાગરના મર્મ પ્રકાશ્યા, ગચ્છમત તિમિર વિદારી રે; વાણી શાંત સુધારસ ઝરતી, સૌ જનને હિતકારી. શિવ. ૪ આત્મશક્તિ ઉજ્વળ તુજ ભાળી, મંદમતિ મદ જાય રે; આત્મશ્રેય સાધક સુવિચક્ષણ, સેવે શરણ સદાય. શિવ. ૫ અંતરદૃષ્ટિથી રાજ નિહાળો, બાહ્યદૃષ્ટિ દુઃખદાય રે; સ્વરૂપાચરણ, રમણ નિજપદમાં, જગ જયવંત ગણાય. શિવ. ૬ યુગપ્રધાન સમતારસ સાગર, સહજ સ્વરૂપસ્થિતિ ધારી રે; જહાજ બની પ્રભુ પંચમ કાળે, તાર્યા બહુ નર નારી. શિવ. ૭ ચતુર્થકાળમાં પણ દુર્લભ છે, તેવો જોગ જણાય રે; ભાગ્યવંતથી પ્રતીત કરીને, આશ્રય ગ્રહી તરાય. શિવ. ૮ મુદ્રા શાંત સદા અવિકારી, સ્મરણ સહજ સુખધામ રે; વાણી મૃત સંજીવન કરતી, ભવિજન મન વિશ્રામ. શિવ. ૯ Page #344 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ પરમ કૃપાળુ દશા તમારી, પામરથી શું કળાય રે ! આત્માકાર અવસ્થા સ્વામી, મહાભાગ્યે પરખાય.શિવ. ૧૦ સમીપ મુક્તિગામી જે પામ્યા, તુજ પદમાં વિશ્રામ રે; શ્રદ્ધા ભક્તિ સહિત તુજ આશ્રય, નિશ્ચય ગુણ આરામ. શિવ. ૧૧ તુજ આજ્ઞા આરાધન કરતાં, લહીશું નિજ પદ રાજ રે; રાજવચન જીવન મુક્તિપ્રદ, શુદ્ધિ સિદ્ધિ સુખસાજ. શિવ. ૧૨ (૫૩) અહો જ્ઞાનાવતાર ગુરુરાજ ૩૨૧ અહો જ્ઞાનાવતાર ગુરુરાજના હો લાલ, સહુ કેડ કસી સજ્જ થાવ રે, આત્મસ્વરૂપ આરાધવા ...૧ હાં રે આ જડ સ્વરૂપ સંસારમાં હો લાલ, કેમ અટકી રહ્યા છો આપ રે, આત્મસ્વરૂપ આરાધવા.૨ હાં રે આ કાળે કાંટાળા માર્ગને હો લાલ, કર્યું સ્વચ્છ કૃપાળુ રાજ રે, આત્મસ્વરૂપ આરાધવા .. ૩ હાં રે ચાલી ચિહ્નો કર્યાં સંકેતનાં હો લાલ, મહાભાગ્યે મળ્યો આ દાવ રે, આત્મસ્વરૂપ આરાધવા ..૪ હાં રે છો બીજા ઉન્માર્ગે ચાલતા હો લાલ, અને માને સન્માર્ગ સ્વભાવ રે, આત્મસ્વરૂપ આરાધવા...પ હાં રે તેથી ડગીએ નહિ રાજમાર્ગથી હો લાલ, ચાલો ચાલો મહાનુભાવ રે, આત્મસ્વરૂપ આરાધવા .. ૬ હાં રે છે મોક્ષ ને મોક્ષનો ઉપાય રે હો લાલ, આ કાળે એ શ્રદ્ધા જમાવ રે, આત્મસ્વરૂપ આરાધવા. ૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ દૈનિક - ભક્તિક્રમ હાં રે એકનિષ્ઠાથી એ પથ ચાલતાં ચાલતા હો લાલ, શ્રદ્ધે સહજાનંદ સ્વભાવ છે, આત્મસ્વરૂપ આરાધવા . ...૮ અહો જ્ઞાનાવતા૨ ગુરુરાજના હો લાલ, સહુ કેડ કસી સજ્જ થાવ હૈ, આત્મસ્વરૂપ આરાધવા ...૯ ૐ (૫૪) પ્રભુ જીવનમાં એક ‘તાલ’ (૨)...મારા જીવન૦ પ્રભુ ! જીવનમાં એક ‘તાલ' તું હિ તું હો ! પ્રભુ ! મંદિરમાં એક ‘તાન’ તું હિ તું હો !! નાથ ! અંત૨માં એક ‘તાર’ તું હિ તું હો !!! એક તું હિ તું હો...બીજું કોઈ ન હો. પ્રભુ ! આનંદનું એક ધામ તું હિ તું હો ! પ્રભુ ! મંગળનું એક ધામ તું હિ તું હો !! નાથ ! ઇષ્ટનું સંકેત ધામ તું હિ તું હો !!! એક તું હિ તું હો...બીજું કોઈ ન હો. (૨)...મારા આનંદ૦ પ્રભુ ! દેહને દીપાવનાર તું હિ તું હો ! પ્રભુ ! પ્રાણને પ્રકાશનાર તું હિ તું હો !! નાથ ! મનને મળી જના૨ તું હિ તું હો !!! એક તું હિ તું હો...બીજું કોઈ ન હો. (૨)...મારા દેહને૦ (૫૫) મહાવીરાષ્ટ્રક (શિખરણી છંદ) સમગ્રે સંસારે ચ૨-અચર-ભાવો પ્રગટતાં, જુએ છે જે તત્ત્વે સહજ વ્યય-ઉત્પાદ-ધ્રુવતા; Page #346 -------------------------------------------------------------------------- ________________ *. ૧ દૈનિક - ભક્તિક્રમ ૩૨૩ પર સાક્ષી જેઓ ગતજનના છે રવિ સમા, મહાવીર સ્વામી નયનપથગામી જિનવરા. .... ખરે જેના ચક્ષુ વિષય-વિષાલી રહિત જ્યાં, ક્ષમા દૃષ્ટિમાં છે પરમ ગુણ વાત્સલ્યભર ત્યાં; સદા અંગો જેનાં પ્રશમ રસભાવે તરી રહ્યાં, મહાવીર સ્વામી પરમ પથનેતા પ્રભુવરા. ....... ૨ નમે જ્યારે ઇંદ્રો, મણિમુગટધારી ચરણમાં, મણિરત્નો દીપે પુનિત પદ તેને પ્રભુતણાં; ભવજ્વાળા-તાપો સ્મરણ-જળથી જ્યાં ઠરી જતાં, મહાવીર સ્વામી શિવપદ વિધાતા જગતના........ ૩ પ્રભુ પૂજા-ભાવે મુદિત મને મંડૂક બનતાં, મળી રિદ્ધિ-સિદ્ધિ સુરપદતણી માત્ર ક્ષણમાં; પ્રભુભક્તિ આપે શિવ-સુખ સદા ભક્તજનને, મહાવીર સ્વામી સહજ સુખ દેતા જગતને......... ૪ પ્રભાવાળી પ્રજ્ઞા અતિશયપણે જ્યાં પ્રગટતી, સદા શાંતિ આપે પ્રણત-જન કલ્પદ્રુમ સમી; ભવાંકુરો ભાંગી અચળ સુખમાં જે સ્થિત થયા, મહાવીર સ્વામી અમરપદ-દાતા ભવિતણા. ........ ૫ વહે વાણી-ગંગા વિવિધ નયથી પૂર્ણ વિમળા, પ્રમાણે પ્રખ્યાતા સકળ જનને પાવનકરા; ખરી શાંતિ પામ્યા વિબુદ્ધ જન જેના ૨પણથી, મહાવીર સ્વામી નિકટ પથનેતા સ્મરણથી. . . . . . . . . ૬ ain , પ્રસન્નચિત્ત, દેડકો (નંદમણિ શ્રાવકનો જીવ), ૩, કલ્પવૃક્ષ Page #347 -------------------------------------------------------------------------- ________________ :: ૪ ૩૨૪ દૈનિક - ભક્તિક્રમ ખરે! જીત્યા જેણે ત્રિભુવનયી કામ-સુભટો, કુમારાવસ્થામાં બહુ બહુ ગણાતાં બળવતો; ફુરે નિત્યાનંદો અચળપદ લબ્ધિ પ્રગટતાં, મહાવીર સ્વામી ચિરસુખ-વિધાતા મનુજના............ ૭ મહા મોહે-રોગે સુખકર સમા વૈદ્ય ગના, વિનાપેક્ષા બંધુ અશરણ ભયાકુળ જનના; ખરું સાધુનું છે ભવશરણ જે ઉત્તમ ગુણે, મહાવીર સ્વામી અચળ સુખદાતા પ્રતિપળે......... ૮ () સંગત સંતન કી કરલે છે સંગત સંતનકી કરલે, જનમ કા સાર્થક કછુ કર લે. ઉત્તમ દેહી નર પાયા પ્રાણી, ઇસકા હિત કછુ કરલે; સદ્દગુરુ શરણે જાકે બાબા, જનમમરણ દૂર કર લે. સંગત. કહાંસે આવે કહાકું જાવે, યે કુછ માલૂમ કર લે; દો દિન કી જિંદગાની બંદે, હુંશિયાર હોકર ચલ લે. સંગત. કૌન કિસીકે જોરુ લડકે, કૌન કિસીકે સાલે; જબ લગ પલ્લોં મેં પૈસા ભાઈ, તબ લગ મીઠા બોલે. સંગત. કહત કબીરા સૂનો ભાઈ સાધો, બારબાર નહીં આના; અપના હિત કછુ કર લે ભૈયા, આખર અકેલા જાના. સંગત. (૫૭) દુખ દોહગ દૂરે ટળ્યા રે દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ; ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન, દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ. . . રજક : • • • • • •. . વિ. ૧ For Private & Personal Us : Page #348 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૨૫ ચરણ-કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ. . વિ. ૨ મુજ મન તુજ પદપંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદરધરા રે, ઇંદ ચંદ નાગિંદ....... વિ. ૩ સાહિબ! સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મન-વિશરામી વાલહો રે, આતમચો આધાર...... વિ. ૪ દરિશણ દીઠે જિનતણુંરે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસતાં રે, અંધકાર પ્રતિષેધ... વિ. ૫ અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. ૬ એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ. ૭ (૫૮) પાયોજી મૈને રામ રતન પાયોજી મૈને રામ-રતન-ધન પાયો. (ટેક) વસ્તુ અમોલિક દી મેરે સદ્દગુરુ, કિરપા કર અપનાયો...૧ જનમ જનમકી પૂંજી પાઈ, ગમેં સભી ખોવાયો.... ૨ ખર ન ખૂટે, વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો...૩ સતકી નાવ, ખેવટીયા સદ્દગુરુ, ભવસાગર તર આયો. ૪ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ-હરખ જસ ગાયો. . ૫ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ દૈનિક - ભક્તિક્રમ ૫૯. ગુરુ મારા અંતરની આંખ ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો, શરણે આવ્યો સ્વામિ સ્નેહના સાગર, જીવન પંથ ઉજાળો રે ...ગુરુ ચરમ ચક્ષુ તો ય સદાય અંધાપો, પ્રભુનો પંથ અજાણ્યો, પળે પળે અને ગદ ગદ કંઠે, પ્રેમથી કરું પોકારો રે ...ગુરુ આખી અવિનના તીરથોમાં ભટક્યો, નદીએ નદીએ ન્હાયો, મંદિરે મંદિરે દીપ જલાવ્યો, લાગ્યો ન સામો કિનારો રે...ગુરુ જ્ઞાનના ગ્રંથો મેં સેવ્યા નિરંતર, યોગનો યોગ મેં તાર્યો, ભક્તિના ભાવમાં ભાન ભૂલ્યો તો યે, વીત્યા ન મનના વિકારો રે ...ગુરુ મૂંગો શું બોલુ ને મૂરખો શું માંગુ, પાપી કહું છું કે તારો, કૃપાળુ કરુણા ન દીધી મને તો, ગુરુ કૃપાનો સહારો રે.ગુરૂ (૬૦) ઇસ તન ધનકી કોન બડાઈ ઇસ તન ધન કી કોન બડાઈ દેખત નયનોમેં મિટ્ટી મિલાઈ.. અપને ખાતર મહેલ બનાયા, આપ હી જાકર જંગલ સોયા.. Page #350 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ હાડ જલે જૈસે લકડીકી મોલી, બાલ જલે જૈસે ઘાસકી પોલી.. કહત કબીરા સુનો મેરે ગુનિયા, આપ મૂએ પીછે ડૂબ ગઈ દુનિયા.. (૬૧) પરમકૃપાળુ દીનદયાળુ પરમકૃપાળુ દીનદયાળુ, જીવનના આધાર પ્રભુજી; સચરાચર જગદીશ્વર ઈશ્વર, ઘટઘટમાં વસનાર પ્રભુજી. ૧ ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાંગે મારી; માયાનું આ ઝેર ઉતારો, અમૃતના સિંચનાર પ્રભુજી. ૨ અંધારું અંતર ઓરડીએ, પલપલમાંહી પાપે પડીએ; ભક્તિની જ્યોતિ પ્રગટાવો, પ્રકાશના કરનાર પ્રભુજી. ૩ જોગીશ્વર નવ જાણે ભેદો, ગુણલા ગાતાં થાકે વેદો; પામર ક્યાંથી જાણે પુનિતને, ૩૨૭ ગુણગુણના ભંડા૨ પ્રભુજી, ૪ (૬૨) રામ કહો. રહેમાન કહો હો રહેમાન કહો રામ કહો રહેમાન કહો કોઉ, કાન કહો મહાદેવી; પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી. રામ...૧ ભાજન ભેદ કહાવત નાના, એક સ્મૃતિકા રૂપરી; તૈસેં ખંડ કલ્પના રોપિત, આપ અખંડ સરૂપરી. રામ...૨ નિજપદ ૨મે રામ સો કહિયેં, રહિમ કરે રહેમાનરી; Jain Education international કરશે કરમ કાન સો કહિયેં, મહાદેવ નિર્વાણી. રામ...૩ www.jiherbrary.org Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ દૈનિક - ભક્તિક્રમ પરસે રૂપ પારસ સો કહિયેં, બ્રહ્મ ચિન્હ સો બ્રહ્મરી; ઇહ વિધ સાધો આપ આનંદઘન ચેતનમય નિઃકર્મ. રામ...૪ (૬૩) આતમ દરશન વિરલા પાવે આતમ દરશન વીરલા પાવે, દિવ્યપ્રેમ વીરલા પ્રગટાવે; એ મારગ સમજે જન વીરલા, વીરલાને એમાં રસ આવે..આ.૧ સદ્ગુરુ સંગ કરે કોઈ વીરલા, અમૃતફળ કોઈ વીરલા ખાવે; અંતરમાં જાગે જન વીરલા, કર્મદળોને વીરલા હઠાવે ..આ.૨ ત્યજવાનું ત્યાગે કોઈ વીરલા, જ્ઞાન નદીમાં વીરલા નહાવે; આતમ રમણ કરે કોઈ વીરલા, અમર બુદ્ધિ વીરલા અજમાવે ....આ.૩ સમજે આત્મ સમા સહુ વીરલા, ધ્યાન પ્રભુનું વીરલા ધ્યાવે; અર્પી દે પ્રભુ અર્થે વીરલા, “સંતશીષ્ય” વીરલા સમજીને ..આ.૪ (૬૪) કૌન ઉતારે પાર, પ્રભુ બિન ' કૌન ઉતારે પાર, પ્રભુ બિન કૌન ઉતારે પાર, ભવોદધિ અગમ અપાર, પ્રભુ બિન કૌન ઉતારે પાર...પ્રભુ કૃપા તિહારી તે હમ પાયો, નામ મંત્ર આધાર પ્રભુ છે : 'ક Page #352 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ નિકો તુમ ઉપદેશ દિયો હૈ, સબ સા૨નકો સાર હલકે હૈ ચાલે સે નિકસે, બૂડે જે શિરભા૨ ઉપકારીકો નહી વિસરીએ, યેહી ધર્મ અધિકાર ધર્મપાલ, પ્રભુ, તુ મેરે તારક, ક્યું ભૂલું ઉપકાર ૩૨૯ ...પ્રભુ ..... .....પ્રભુ .....H (૬૫) સત્સંગનો રસ ચાખ સત્સંગનો રસ ચાખ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. (ટેક) પ્રથમ લાગશે કડવો ને તીખો, હસ્તિ ને ઘોડા માલ-ખજાના, પછી આંબા કેરી સાખ. પ્રાણી તું. સત્સંગથી દો ઘડીમાં મુક્તિ, શાસ્ત્ર પૂરે એની સાખ. પ્રાણી તું. આ રે કાયાનો ગર્વ ન કીજે, અંતે થવાની છે રાખ. પ્રાણી તું. કોઈ ન આવે તારી સાથ. પ્રાણી તું. કાચી રે કાયા કોટડી જેવી, ઢળતાં ન લાગે વાર. પ્રાણી તું. કાચો રે કૂંપો જળે ભર્યો રે, ગળતાં ફૂટી જાય પાર. પ્રાણી તું. કહત કબીરા સૂનો ભાઈ સાધુ, એ છે મુક્તિનો દ્વાર. પ્રાણી તું. (૬૬) ચદરિયા ઝીની રે ચદરિયા ઝીની રે બીની, કે રામ નામ રસભીની. અષ્ટકમલકા ચરખા બનાયા, પાંચ તત્ત્વકી પૂની; નવ-દસ માસ બુનનકો લાગે, મૂરખ મૈલી કીની. ચરિયા. ૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ કિજ ૩૩૦ દૈનિક - ભક્તિક્રમ જબ મોરી ચાદર બન ઘર આઈ, રંગરેજ કો દીની; ઐસા રંગ રંગ રંગરેઝને, લાલો લાલ કર દીની. ચદરિયા. ૨ ચાદર ઓઢ શંકા મત કરીઓ, દો દિન તુમકો દીની; મૂરખ લોગ ભેદ નહીં જાને, દિન દિન મૈલી કીની. ચદરિયા. ૩ ધ્રુવ પ્રલાદ સુદામાને ઓઢી, શુકદેવને નિર્મલ કીની; દાસ કબીરને ઐસી ઓઢી, પૂં કિ – ઘર દીની. ચદરિયા. ૪ (૬૭) મોહે લાગી લટક ગુરુ મોહે લાગી લટક ગુરુ-ચરનન કી. ચરન બિના મુઝે કછુ નહિ ભાવે, જૂઠી માયા સબ સપનન કી. ભવસાગર સબ સૂખ ગયા હે, ફિકર નહીં મુઝે તરનન કી. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ઊલટ ભઈ મોરે નયનન કી. (૬૮) આશા ઔરનકી આશા ઔરન કી ક્યા કીજે, જ્ઞાનસુધારસ પીજે. આશા. ભટકે દ્વાર-દ્વાર લોકન કે, કૂકર આશા ધારી; આતમ અનુભવ રસ કે રસિયા, ઉતરે ન કબહુ ખુમારી. આશા. ૧ આશા દાસી કે જે જાયા, તે જન જગ કે દાસા; આશા દાસી કરે જે નાયક, - લાયક અનુભવ પ્યાસા. આશા. ૨ SITE For Private & Person Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ...૧ દૈનિક - ભક્તિક્રમ ૩૩૧ મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પિયે કસ, જાગે અનુભવ લાલી. આશા. ૩ અગમ પિયાલા પિયો મતવાલા, ચિન્હી અધ્યાતમ વાતા; આનંદઘન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાસા. આશા. ૪ | (૬) ગુરુવર તેરે ચરણોંકી ગુરુવર તેરે ચરણોંકી, મુઝે ધૂલ જો મિલ જાએ, ચરણોંકી રજ પાકર, તકદીર બદલ જાએ મેરા મન બડા ચંચલ હૈ, ઉસે કૈસે મેં સમજાઉં, ઉસે જીતના હી સમજાઉં, ઉતના હી મચલ જાએ....૨ મેરી નાવ ભંવરમેં હૈ, ઉસે પાર લગા દેના; તેરે એક ઇશારે સે, મેરી નાવ ઉભર જાએ ૩ નજરોં સે ગિરાના ના, ચાહે જીતની સજા દેના; નજરોં સે જો ગિર જાએ, વહ કૈસે સંભલ પાએ ૪ મેરી એક તમન્ના હૈ, તુમ સામને હો મેરે; તુમ સામને હો મેરે, ઔર પ્રાણ નિકલ જાએ | (9) રાજ હૃદયમાં રમજો નિરંતર રાજ હૃદયમાં રમજો નિરંતર, રાજ હૃદયમાં રમજો પરમકૃપાળુ તુમે, પરમેશ્વર, અવિનય મુજ દૂર કરજો રે. ગુરુ-રાજ આ દિલ દાસ તણું દીન જાણી, પદપંકજ ત્યાં ધરજો રે. ગુરુ-રાજ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આપ અમાપ અહો કરુણાકર, શરણાગત બાળકને તારી, મુજ મનને વશ કરજો રે... ગુરુ-રાજ દૈનિક - ભક્તિક્રમ સમતાપદમાં ધરજો રે... ગુરુ-રાજ કાળ અનાદિથી કાંઈ કર્યું નથી, પામરતા મુજ હરજો રે.. ગુરુ-રાજ સંતકૃપાથી સન્મુખ આવી, વાત નિરંતર કરજો રે..ગુરુ-રાજ (૭૧) સેવો ભવિયાં વિમલ જિજ્ઞેસર સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજ્જન-સંગાજી; એવા પ્રભુનું શિણ લેવું, તે આળસમાં ગંગાજી. સે. ૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી, સે. ૨ ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સે. ૩ તત્ત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલોકે આંજીજી; લોયણ ગુરુ પરમાત્ર દિયે તવ, ભ્રમ નાંખે સતિ ભાંજીજી. સે. ૪ ભ્રમ ભાગ્યો તવ પ્રભુશું પ્રેમે, વાત કરું મન ખોલીજી; સરલતણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી. સે. પ શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચકયશ કહે સાચુંજી; www.jamelissary.o (.brg Page #356 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ કોડિકપટ જો કોઈ દિખાવે, તોહિ પ્રભુ વિણ નવિ રાચુંજી. સે. ૬ (૭૨) રૂષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે ડરો રે ૩૩૩ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝ્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ.૧ પ્રીત સગાઈ ૨ે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. ઋષભ. ૨ કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય. ઋષભ. ૩ કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નિવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ. ઋષભ. ૪ કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને રે લીલા વિ ઘટે રે, લીલા દોષવિલાસ. ઋષભ. ૫ ચિત્તપ્રસશે રે પૂજનલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અપણા રે, આનંદઘન પદ રેહ. ઋષભ. ૬ Page #357 -------------------------------------------------------------------------- ________________ · ૩૩૪ દૈનિક - ભક્તિક્રમ (૭૩) જિન ચરણે ચિત્ત મનાજી મનાજી તું તો જિનચ૨ણે ચિત્ત લાગ તેરો અવસર બીત્યો જાય (૨) ઉદર ભરન કે કારને ૨ે ગૌઆ વન મેં જાય... ચારો ચરે ચૌ દિશી ફીરે એનું ચિતડું વાછરડાં માય ...મનાજી તું તો ચાર પાંચ સાહેલી મળીને હીલ મીલ પાણી જાય તાલી દીયે ખડખડ હસે એનું ચિતડું ગાગરડા માય... ...મનાજી તું તો નટવો નાચે ચૉકમાં ને લખ આવે લખ જાય વાંસ ચડે નાટક કરે એનું ચિતડું દોરડીયા માંય.... ...મનાજી તું તો સોની સોનાના ઘાટ ઘડે વળી ઘડે રૂપાના ઘાટ ઘાટ ઘડે મન રીઝવે એનું ચિત્તડું સોનૈયા માય..... ...મનાજી તું તો જુગટીયા મન જુગટું ને કામીને મન કામ આનંદઘન એમ રીઝવે તમે ધરો પ્રભુકા ધ્યાન ...મનાજી તું તો (૭૪) પરકમ્મા કરીને લાગું પાય પરકમ્મા કરીને લાગું પાય રે, સગુરુજી મારા. તમો મળ્યાથી મહાસુખ થાય રે, વિષંભર વા'લા. ...૧ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫. દૈનિક - ભક્તિકમ ભટકી-ભટકીને આવ્યો શરણે રે, સગુરુજી મારા. રાખો તમારે ચરણે રે, વિશ્વેભર વાલા. દીનબંધુ દીનપ્રતિપાલ રે, સદ્ગુરુજી મારા. હું છું અજ્ઞાની નાનું બાળ રે, વિશ્વભર વાલા. નજરો કરો તો લીલા નીરખું રે, સદ્દગુરુજી મારા. હૃદયકમળમાં ઘણું હરખું રે, વિશ્વભર વાલા. ૪ માયાના બંધથી છોડાવો રે, સદ્દગુરુજી મારા. ભક્તિના ભેદ બતાવો રે, વિશ્વભર વા'લા. ૫ ત્રિવિધ તાપ શમાવો રે, સદ્દગુરુજી મારા. ભવસાગર પાર ઉતારો રે, વિશ્વભર વાલા. ૬ (૭૫) હૃદય મંદિર બનાવું પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું મંદિર કહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું હૃદય ઝરૂખે અસ્મિતાના દિવડા હું પ્રગટાવું, આતમના અજવાળે અંતર અંધારા હટાવું, જગતને જોવાનું મન થાય.. એવું થાક્યાને વિસામો હૈયે હૂંફ ધરી હરખાઉં, મન માધવમાં લીન બનાવું ભક્તિથી ભીંજાવું, ગૌરવ ગીતોમાં ગવાય... એવું.. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું, તવ વિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનનો ધપાવું, અંતર અર્જુન સમ મલકાય. એવું... Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ દૈનિક - ભક્તિક્રમ મૂર્તિ તારી મુજ હૃદયના મંદિરમાં પધરાવું, જીવન-પુષ્પ કરી મઘમઘતું તવ ચરણે ધરાવું, મને તું મારામાં દેખાય એવું.. ( (૭૬) સંત કૃપાથી છૂટે માયા (રાગ ખમાજ - તાલ ઘુમાલી) સંત-કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને; શ્વાસોચ્છુવાસે સ્મરણ કરતાં, પાંચે પાતક જાય જોને. સંતકૃપાથી છૂટે માયા (૧) કેસરી કેરે નાદે નાસે, કોટી કુંજર-જૂથ જોને; હિંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સૂથ જોને. સંતકૃપાથી છૂટે માયા (૨) અગ્નિને ઉધઈ ના લાગે, મહામણિને મેલ જોને; અપાર સિંધુ મહાજલ ઊંડાં, મરમીને મન સહેલ જોને. સંતકૃપાથી છૂટે માયા (૩ બાજીગરની બાજી તે તો, જંબૂરો સૌ જાણે જોને; Page #360 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૩૩૭ હરિની માયા બહુ બલવંતી, સંત નજરમાં નાણે જોને. સંતકૃપાથી છૂટે માયા (૪) સંત સેવતાં સુકૃત વાધે, સહેજે સીજે કાજ જોને; પ્રીતમના સ્વામીને ભજતાં, આવે અખંડ રાજ જોને. સંતકૃપાથી છૂટે માયા (૫) (૭૭) હળવે હળવે હળવે પ્રભુજી હળવે હળવે હળવે પ્રભુજી, મારે મંદિર આવ્યા રે, થોકે થોકે થોકે મેં તો, મોતીડે વધાવ્યા રે કીધું કીધું કીધૂ મુજને, કાંઈક કામણ કીધૂ રે, લીધૂ લીધૂ લીધૂ મારું, ચિતડું ચોરી લીધું રે .૨ જાગી જાગી જાગી હું તો, હરિમુખ જોવા જાગી રે, ભાંગી ભાંગી ભાંગી મારા, ભવની ભાવટ ભાંગી રે ...૩ ફૂલી ફૂલી ફૂલી હું તો, હરિમુખ જોઈને ફૂલી રે, ભૂલી ભૂલી ભૂલી મારા, ઘરનો વહીવટ ભૂલી રે ..૪ પામી પામી પામી હું તો, મહા પદવીને પામી રે, મળિયો મળિયો મળિયો મહેતા નરસૈયાનો સ્વામી રે ...૫ (૭૮) હરિ આમ છેટા છેટા ન રહીએ હરિ આમ છેટા છેટા ન રહીએ, કો'ક દી તો ભક્તોના થોડા થઈએ. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ નયણાં દીધાં પણ દર્શન ન દીધાં, ઊંચે રે ગગનને ખોરડે બેસી બેસણાં રે કીધાં, સમજુને ઝાઝું શું કહીએ ? હિર.. મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું, આંસુનાં ફૂલડાંનું બિછાનું બિછાવ્યું; તનનો તંબૂરો ઘૂંટી ગાઉં રે. (૭૯) મને હરિગુણ ગાવાની ટેવ મને હિરગુણ ગાવાની ટેવ પડી મારા નાથને મૂકું ના એક ઘડી એ વિણ અન્ય હવે નવ રુચે ચિંતામણિ મુજ હાથે ચડી દૈનિક - ભક્તિક્રમ વીંધાયું મન મુજ ના રહે અળગું પ્રભુની સંગાથે મારી પ્રીત જડી ભણે નરસૈયો પ્રભુ ભજતાં એમ ભવભય ભ્રમણા સઘળી ટળી (૮૦) પહેલા રીષભનાથ જિનજિને તંદુ પહેલા રીષભનાથ જિનજિને વંદુ પાંચમા સુમતિનાથ જિનજિને વંદુ હિર. ..મને મને દૂજા અજિતનાથ દેવજી, તીસરા સંભવનાથ જિનજિને તંદુ ચોથા અભિનંદન દેવજી મને છઠ્ઠા પદ્મપ્રભુ દેવજી, સાતમા સુપારસનાથ જિનજિને તંદુ આઠમા ચંદા પ્રભુ દેવજી Page #362 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૩૯ નવમાં સુવિધિનાથ જિનજીને વંદુ, દસમાં શીતળનાથદેવજી અગિયારમાં શ્રેયાંસનાથજિનજીને વંદુ, બારમાં વાસુપૂજ્યદેવજી તેરમાં વિમળનાથજિનજીને વંદુ, ચૌદમાં અનંતનાથદેવજી પંદરમાં ધર્મનાથ જિનજીને વંદુ, સોળમાં શાંતિનાથદેવજી. સત્તરમાં કુંથુનાથજિનજીને વંદુ, અઠ્ઠારવા અરદનાથદેવજી ઉન્નીસમાં મલ્લીનાથજિનજીને વંદુ, વીસમાં મુનીસુવ્રતદેવજી એકીસમાં નમીનાથસિનજીને વંદુ, બાવીસમાં નેમીનાથદેવજી તેવીસમાં પાર્શ્વનાથજિનજીને વંદુ, ચોવીસમાં મહાવીરસ્વામીદેવજી મોહ જાલ મેં ફસી હુઈ હું, માયા ને આ ઘેરા કૈસે તીરુંગી ભવ સાગરસે, તુમ બીન કોન સહારા ભૂલ હુઈ ક્યા મુજસે ભગવન, ક્યા હૈ દોષ હમારા લિખા વિધાતા કીન ઘડીયોં મેં, ઐસા લેખ હમારા લેખ લીખા થા શુભ ઘડીયોંમેં, આયી હે શુભ ઘડીયાં આત્મજ્ઞાન કી જ્યોતી જગા કર, ભવ મેં પાર ઉતરના. (૮૧) સંતોની ઝૂંપડી કબૂલ રે સંતોની ઝૂંપડી કબૂલ રે કબૂલ રે રાણાજી મારે સંતોની ઝૂંપડી કબૂલ નથી રે જોઈતા રાણા પલંગ બીછાના તારા (૨) સાધુની કંથા કબૂલ રે કબૂલ રે. રાણાજી મારે (૨) (૨) Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ દૈનિક - ભક્તિક્રમ નથી રે જોઈતા રાણા હીર ને ચીર તારા સંતોની કામળી કબૂલ રે કબૂલ રે. રાણાજી મારે (૨) નથી રે જોઈતી રાણા મોતીની માળા તારી (૨) તુલસીની માળા કબૂલ રે કબૂલ રે. રાણાજી મારે (૨) નથી રે જોઈતા રાણા ગાન ને તાન તારા (૨) હરિનું ભજન મારે એક ધૂન રે એક ધૂન રે... રાણાજી મારે (૨) નથી રે જોઈતા રાણા રાજ ને પાટ તારા (૨) મનડામાં રામ રૂમઝૂમ રે રૂમઝૂમ રે.. રાણાજી મારે (૨) બાઈ મીરા કહે પ્રભુ ગીરીધર નાગર (૨) તમને ભજીને થાઉં ફૂલ રે મારે ફૂલ રે... રાણાજી મારે (૨) (૮૨) આત્મશક્તિસે ઓતપ્રોત કર આત્મશક્તિસે ઓતપ્રોત, ભક્તિ ઔર જ્ઞાનસે ભર દો ગુરુવર ઐસા વર દો (૨) રહે મનોબલ અચલ મેર સા. તનિક નહીં ગભરાઉ પ્રબલ આંધિયાં રોક શકે ના, આગે બઢતા જાઉં; ઉડ જાઉં નિર્બોધ લક્ષ તક, ગુરુવર ઐસે પંખ દો... ગુરુવર ઐસા વર.. હે અજ્ઞાન નિશા અંધિયારી, તુમ દિનકર બન આઓ; જ્ઞાન ઔર ભક્તિકી શિક્ષા, બાલકકો સમજાઓ; વિનયભરા ગુરુ જ્ઞાન મુઝે દો, મન જ્યોતિર્મય કર દો... ગુરુવર ઐસા વર... Page #364 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૪૧ સમક્તિ નિજસુખ સંપત્તિદાતા, હે ગુરુવર અપના લો; સંત સમાગમ ચાહું મેં, મુઝે અપને પાસ બિઠા લો; જેસા ભી હું તેરા હી હું, હાથ દયાકા ધર દો... ગુરુવર ઐસા વર... મેં અબોધ શિશુ હું ગુરુ તેરા, દોષ ધ્યાન મત લેના; સબ ભક્તોકે સાથ મુઝે ભી, શરણ ચરણમેં લેના; હે ગુરુવર સુખ જ્ઞાન અભય દો, મન ભક્તિસે ભર દો... ગુરુવર ઐસા વર.. િ(૮૩) ગુરુ તમારા સંગમાં ગુરુ તમારા સંગમાં, ભક્તિ ને સત્સંગમાં; જીવન વીતી જાય, જીવન વીતી જાય.. ગુરુ એક તમારી ચાહના, બીજી કોઈ આશા ના; મમ જીવન અજવાળ, મમ જીવન અજવાળ.. ગુરુ પીપળાની શીળી છાયા જેવો વિશાળ તું; મીઠી પરબના પાણી, તરસ્યાને પાય તું, તરસ્યાને પાય તું પીપળાની શીળી છાંયડી તું, મીઠાજળની પરબડી તું, સહુની પ્યાસ બુઝાય, સહુની પ્યાસ બુઝાય.. ગુરુ બોધિધારા તારી પાવન, પતિતોને તારતી; મુરઝાતી માનવતાને, ફરી વિકસાવતી, ફરી વિકસાવતી; Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ દૈનિક - ભક્તિકમ જ્ઞાનની તું ગંગોત્રી, ભક્તિની તું યમુનોત્રી; તું છે ધરતી વિશાળ, તું છે ધરતી વિશાળ. . ગુરુ (૮) શ્રીગુરુ સ્વાગતું આવો આવો ગુરુજી મારે આંગણે રે (૨) - વાટ જોઈને ઊભી છું મારે બારણે રે.. આવો આવો મેં તો સાથિયા પૂર્યા છે સાચા સ્નેહના રે (૨) અને તોરણ લટકાવ્યા તારી ટેકના રે. આવો આવો ગુરુ ગાદી મેં બીછાવી ભક્તિભાવની રે (૨) તપ તકિયો મૂક્યો છે વિશ્વાસથી રે. આવો આવો પ્રેમ પાણીથી પખાળું પાય આપના રે (૨) વિમળ વાણીથી વખાણ થાય નામના રે.આવો આવો જ્ઞાન દીવડે ઉતારું હું તો આરતી રે (૨) છબી નીરખે મુજ સાથ ઘણાં માનવી રે. આવો આવો હું તો વધાવા જાઊં છું ગુરુ આવીયા રે (૨) તારા ભક્તોને અંતરે પધરાવીયા રે.. આવો આવો (૮૫) સાચા આ સંતને હો સાચા આ સંતને હો, લાખ લાખ વંદના; સદ્ગુરુ દેવને હો, લાખ લાખ વંદના.. જગહિત દેહ ધરી આવ્યા આ લોકમાં, રાજનામની ધ્વજા ચઢાવી વિશ્વ ચોકમાં, ગુરુ આ ગુણવંતને હો, લાખ લાખ વંદના... 888 Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ દૈનિક - ભક્તિક્રમ જ્ઞાનના પ્રકાશના ઉજાસ કર્યા અંતરે, દીનબંધુ રીજ્યા સેવક હિત કારણે, દેવ દયાવંતને હો, લાખ લાખ વંદના.. મુખથી અનેક જેના ગુણો વર્ણાયના સ્તોત્ર પાઠ પૂજનથી પાર પમાયના આવા અનંતને હો, લાખ લાખ વંદના... કાપ્યા જીવ કોટીના ચોર્યાસી બંધનો, અભયતા આપી ભવ ભાંગ્યો યમદંડનો, બેલી! આ બળવંતને હો, લાખ લાખ વંદના... સદ્દગુરુ દેવ હું તો આવ્યો છું બારણે, સેવક જાય ગુરુ વારે વારે વારણે, મોંઘા આ મહંતને હો, લાખ લાખ વંદના... (૮૬) સંકલ્પ હૈ હમારા સંકલ્પ હૈ હમારા ઈન્સાન હમ બનેંગે, ઈન્સાન બન ગયે તો ભગવાન ભી બનેંગે.. હો જેન બૌધ મુસ્લિમ હિન્દુ હો યા ઈસાઈ, આપસ મેં ભાઈ ભાઈ સબકે ગલે મીલેંગે. હમ એક હી ગગન કે ચમકે હુએ સિતારે, લગતે હૈ કીતને પ્યારે હસતે રહે હમેંગે. સંકલ્પ હૈ હમારા ઈન્સાન હમ બનેંગે, ઈન્સાન બન ગયે તો ભગવાન ભી બનેંગે. જ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ દૈનિક - ભક્તિક્રમ હમ એક હી ચમન કે હૈ ફલ પ્યારે પ્યારે, લગતે હૈ કીતને જ્યારે ખીલતે રહે ખીલેંગે. ગીતા પુરાણ આગમ ગુરુ ગ્રંથ ઔર કુરાને, ઈન્સાનિયત કી ગાથા હમ પ્રેમ સે પઢેગે. સંકલ્પ હૈ હમારા ઈન્સાન હમ બનેંગે, ઈન્સાન બન ગયે તો ભગવાન ભી બનેંગે. | (૮) ગુરુ ઐસી વિનય દે છે ગુરુ ઐસી વિનય દે દે, ગુણગાન કરું તેરા, ઈસ બાલકકે શિરપે, ગુરુ હાથ રહે તેરા. સેવા નિીત તેરી કરુ, તેરે દ્વાર પે આઉં મૈ, ચરનોકી ધૂલીકો, નિજ શીશ લગાઉ મેં, ચરનામૃત પાકર કે, નિત કર્મ કરુ તેરા ઇસ.૧ ભક્તિ ઔર શક્તિ દો, અજ્ઞાન કો દૂર કરો, અરદાસ કરુ ગુરુવર, અભિમાન કો ચૂર કરો, નહીં દ્વેષ રહે મનમેં, રહે વાસ ગુરુ તેરા ઈસ...૨ વિશ્વાસ હો યે મનમેં, તુમ સાથ હી હો મેરે, ફિર ધ્યાનમેં સોઉ મેં, સપનો મેં રહો મેરે, ચરનોસે લીપટ જાઉં, તુમ ખ્યાલ કરો મેરા ઈસ.૩ મેરે યશ કીર્તિકો, ગુરુ મુજસે દૂર રખો, ઇસ મન મંદિર મે તુમ, ભક્તિ ભરપૂર ભરો, તેરી જ્યોત જગે મનમેં, નીત ધ્યાન ધરું તેરા ઇસ...૪ Page #368 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ (૮૮) પ્રભુ ! મોરે અવગુણ પ્રભુ. ૧ પ્રભુ ! મોરે અવગુણ ચિત્ત ના ધરો, સમદરશી હૈ નામ તિહારો, ચાહે તો પાર કરો. ઇક નદિયા ઇક ના૨ કહાવત, મૈલો હિની૨ ભરો; જબ મિલકર કે એક બરન ભયે, સુરિ નામ પર્યો. પ્રભુ. ૨ ઇક લોહા પૂજાનેં રાખત, ઇક ઘર ધિક પર્યો; પારસ ગુણ અવગુણ નહિ ચિતવત, યહ માયા ભ્રમજાલ કહાવત, સૂરદાસ સગરો; અબકી બેર મોહિ પાર ઉતારો, કંચન કરત ખરો. પ્રભુ. ૩ ૩૪૫ (૮૯) સંત પરમ હિતકારી ત્રિગુણાતીત ફિરત તન નહિ પ્રન જાત ટો. પ્રભુ. ૪ (રાગ : ભૈરવી - તીન તાલ) સંત પરમ હિતકારી, જગત માંહી સંત પરમ હિતકારી. (Y) પ્રભુ-પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. જગત માંહી સંત પરમ હિતકારી. (૧) પરમ કૃપાલુ સકલ જીવન ૫૨, હિ૨ સમ સબ દુઃખ-હારી. જગત માંહી સંત પરમ હિતકારી. (૨) જગત માંહી સંત પરમ હિતકારી. (૩) ત્યાગી, રીત જગતસે ન્યારી. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ દૈનિક - ભક્તિક્રમ બ્રહ્માનંદ સંતનકી સોબત, મિલત હૈ પ્રગટ મુરારિ. જગત માંહી સંત પરમ હિતકારી. (૪) (૯૦) ઓથ અમારે હે ગુરુ ઓથ અમારે તે ગુરુ ! એક જ આપની, આ અવનીમાં અવર નથી આધાર જો, સ્વાર્થરહિત શ્રેયસ્કર સ્વામી આપ છો, સઘળો બીજો સ્વાર્થતણો સંસાર જો....ઓથ અમારે. મુજને ગુરુજી આપ મળ્યા છો ભોમિયા, હવે મને ભય શાનો છે તલભાર જો, ચોર નહીં જ્યાં તેને માર્ગે દોરજો, કરતા આવ્યા છો અગણિત ઉપકાર જો ઓથ અમારે. મુજમાં ભક્તિ કરવાની શક્તિ નથી, વ્હાર કરી આ વાર સુણી ગુરુદેવ જો, આશ્રિત જનને પાળો છો પ્રભુ પ્રેમથી, ધન્ય ધન્ય હે પરમકૃપાળુ દેવ જો.. ઓથ અમારે. (૯૧) મનમાં શું મલકાયો મનમાં શું મલકાય ! રોજ તારી આવરદા ઓછી થાય. કાળા કરમ તારે ભોગવવા પડશે, તારા કરેલા તને બહુ બહુ નડશે પાછળથી પસ્તાય, રોજ તારી આવરદા ઓછી થાય.... અંતિમ વેળાયે તારો શ્વાસ રૂંધાશે, જીવડો આમ તેમ બહુ રે મુંઝાશે; વીંછીની વેદના થાય, રોજ તારી આવરદા ઓછી થાય. મનમાં Page #370 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૪૭ સ્મશાનમાં તારા માટે લાકડા મુકાશે, ઉપર સુવડાવી પછી આગ લગાડશે ભડ ભડ બળશે તારી કાય, રોજ તારી આવરદા ઓછી થાય. મનમાં... બારમા દિવસે તારા લાડવા ખવાશે, બે પાંચવરસમાં તને ભૂલી જવાશે, વાતો વિસરાઈ જાય, રોજ તારી આવરદા ઓછી થાય. મનમાં... મહાવી૨ કહે સહુ ચેતીને ચાલજો, વીતરાગ વાણીને જીવનમાં ઉતા૨જો, પાણી પહેલાં બાંધી લેજો પાળ, રોજ તારી આવરદા ઓછી થાય. મનમાં.... (૯૨) ઉપકાર કર્યા મુજ પર ઉ૫કા૨ કર્યા મુજ ૫૨ એના ગુણને વિસારું છું, કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. કેવો બદલો. ૧ પરમાતમ ઉપકારી મને મંઝિલ બતલાવી, મારા દુર્ગુણ ન દેખ્યા, બસ કરુણા વરસાવી (૨) એને કંઠે ધરવામાં હું હીણપત માનું છું, કેવો બદલો. ૨ સંતોએ સમજાવ્યા, ઈશ્વરના આદેશો. ઉદ્ધાર કરે એવા, આપ્યા ઉપદેશો (૨) એના મોંઘા વચનોની, હું હાંસી ઉડાવું છું. કેવો બદલો. ૩ મને વિદ્યા દેનારા, ગુરુને મેં શું આપ્યું, દક્ષિણા દેવાનું મેં યાદ યાદ નથી રાખ્યું (૨) કદી ભેટો થઈ જાતા, હું મોં સંતાડું છું. કેવો બદલો. ૪ માબાપ મને ખૂંચે જેણે જન્મ દીધો મુજને, મારા પાલનપોષણમાં, ઘણો ભોગ દીધો એણે (૨) એની વૃદ્ધાવસ્થામાં એને ઘર છોડાવું છું. કેવો બદલો. ૫ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ દૈનિક - ભક્તિક્રમ (૯૩) તમ કને શું માગવું તમ કને શું માગવું એ ન અમે જાણીએ; તમે જેનો ત્યાગ કર્યો, એ જ અમે માગીએ. ૧ રાજપાટ વૈભવમાં સુખ નહીં લાગ્યું; દુઃખરૂપ સમજીને તમે બધું ત્યાગ્યું, તમે દુ:ખ માન્યું, એમાં સુખ અમે માનીએ...તમે જેનો. ૨ કંચન ને કામિની તમે દીધાં ત્યાગી; મોહમાયા છોડીને થયા વીતરાગી, વીતરાગી પાસે અમે લાડી-વાડી માગીએ...તમે જેનો. ૩ દેવાધિદેવ તમે મોક્ષ કેરા દાની; અમે માંગનારાઓ કરીએ નાદાની, પારસની પાસે અમે પથાઓ માગીએ...તમે જેનો. હે પ્રભુજી અમને એવું જ્ઞાન આપજો; માગવાનું રહે નહીં એવું દાન આપજો, માગીએ તો એટલું કે મોક્ષને જ માગીએ...તમે જેનો. ૫ તમે જેનો ત્યાગ કર્યો તે હવે ન માગીએ. ( (૯૪) જીતવા નીકળ્યો છું પણ જીતવા નીકળ્યો છું, પણ ક્ષણમાં હારી જાઉં છું; ત્યારે તારા મુખડા ઉપર, વારી વારી જાઉં છું. કૃપા જો તારી મળે નહિ, એવા નથી થાવું ધનવાન; કરુણા તારી હોય નહિ, એવા નથી થાવું ગુણવાન; કદી અપમાન કરે કોઈ માહરું, ત્યારે હારી જાઉં છું. ત્યારે-૧ For Private Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૪૯ પાપ કરતાં પાછું ન જોઉં, પુણ્ય થાકી જાઉં છું તારક જાણી તારા ગીતો, નિશદિન પ્રેમે ગાઉં છું; હારજીતની હોડ પડે ત્યાં, ત્યારે હારી જાઉં છું. ત્યારે-૨ પલપલ કરવટ લેતી દુનિયા, હું પલટાતો જાઉં ; મોહમાયાને એક ઈશારે હું લપટાતો જાઉં છું; રાગ દ્વેષ આવે અંતરમાં, ત્યારે હારી જાઉં છું. ત્યારે-૩ મહા ભાગ્યે તુજમાર્ગ મળ્યો પણ, હું અજ્ઞાની મુંઝાઉં છું; જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા, પણ હિંમત હારી જાઉં છું; ખુલ્લી આંખે દીપક લઈને, કૂવે પડવા જાઉં છું. ત્યારે-૪ (૯૫) શ્રી કષભ નિ સ્તવન ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો; ગુણ નીલો જેણે તું જ નયણ દીઠો; દુઃખ ટળ્યાં સુખ મિલ્યા, સ્વામી તું નિરખતા, સુકૃત સંચય હુઓ, પાપ નીઠો. ઋષભ. ૧ કલ્પશાખી ફળ્યો કામઘટ મુજ મલ્યો આંગણે અમિયનો મેહ વૂઠો; મુજ મહિરાણ મહાભાણ તુજ દર્શને, ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો. ઋષભ. ૨ કવણ નર કનકમણિ છોડી તૃણ સંગ્રહે? કવણ કુંજર તજી કરહ લેવે ? કવણ બેસે તજી, કલ્પતરુ બાઉલે ? તુજ તજી અવર સુર કોણે સેવે ? ઋષભ. ૩ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ દૈનિક - ભક્તિમ ઋષભ. ૪ ઋષભ. ૫ ઋષભ. ૬ એક મુજ ટેક સુવિવેક સાહેબ સદા, તુજ વિના દેવ દુજો હું ન હું, તુજ વચન-રાગ સુખ સાગરે ઝીલતો, કર્મભર ભ્રમ થકી હું ન બીહું. કોડી છે દાસ વિભુ તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો, પતિતપાવન સમો જગત ઉદ્ધારકર, મહેર કરી મોહે ભવજલધિ તારો. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગો; ચમક પાષાણ જિમ લોહને ખેંચશે, મુક્તિને તેમ તુજ ભક્તિ રાગો. ધન્ય તે કાય, જેણે પાય, તુજ પ્રણમીયે, તુજ થણે જેહ ધન્ય ધન્ય જિહા; ધન્ય તે હૃદય જેણે સ્વામી તુજ સમરતાં ધન્ય તે રાત ને ધન્ય દીહા, ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિમાસો ? રયણ એક દેત શી હાણ રયણાયરે ? લોકની આપદા જેણે નાસો, ગંગ સમ રંગ તુજ કીર્તિ કિલ્લોલિની, રવિ થકી અધિક તપ-તેજ તાજો; નયવિજય વિબુધ સેવક હું આપનો, જશ કહે અબ મોહે ભવ નિવાજો. ઋષભ. ૭ 28ષભ. ૮ ઋષભ. ૯, Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩પ૧ : દૈનિક - ભક્તિક્રમ 0 (૯૬) ચાર દિવસના ચાંદરાણા પર ચાર દિવસનાં ચાંદરણા પર, જૂઠી મમતા શા માટે ? જે ના આવે સંગાથે, એની માયા શા માટે? આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહીઓ સાથે ના આવે, તું ખૂબ મથ્યો જેને મેળવવા, આ યૌવન સાથે ના આવે... અહીંનું છે તે અહીં રહેવાનું, તેની માયા શા માટે ચાર-૧ તે બાંધેલી હેલાતોને, એ દોલતનું ત્યારે શું થાશે? જાવું પડશે અણધાર્યું, પરિવારનું ત્યારે શું થાશે ? સૌનું ભાવિ સૌની સાથે, તેની ચિંતા શા માટે ? ચાર-૨ સુંવાળી દોરીના બંધન આજે, સહુ પ્રેમ થકી બાંધે. તૂટે તંતુ આયુષનું એમાં કોઈ ત્યારે ના સાંધે ભીડ પડે ત્યારે તડતડ તૂટે એવા બંધન શા માટે... ચાર-૩ | (@) અવગુણ કોઈના જોશો નહી અવગુણ કોઈના જોશો નહી, અંતર મેલું કરશો નહી અંતર મેલ કરશો તો, વીર પ્રભુને ગમશો નહી..અવગુણ ૧ હો..મધમાખી જેવા થઈને, સંગ સુમનનો તજશો નહી - અવિનય કુંજમાં વસશો નહી મેલી માખી જેવા થઈને, મેલ ઉપર બણબણશો નહી અવળે રસ્તે જાશો નહી...અવગુણ ૨ હો.પરના દોષો જોવા જાતા, નીજના દોષો જડશે નહી ઘરની ગંદકી ઘટશે નહી Page #375 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ અઢાર વાંકા ઉંટના અંગો, તો ય કહે કૂતરાને જઈ વાંકી પુંછડી સારી નહી !...અવગુણ ૩ હોસંતના ગુણો મોતી ગણીને, ચણવાનું તમે ચુકશો નહી હંસપણ તમે ભૂલશો નહી સાર અસાર વિવેક, તમે મુકશો નહી સંતનો સંગ વિસરશો નહી... અવગુણ ૪ હો...સ્વાધ્યાય જળથી સ્નાન કરીને, દૂર્મતી દૂર્ગતી ટળશે નહી ત્યાં સુધી સગુરુ મળશે નહી કૃપાળુ દેવ સદ્ગુરુ મળતા, દોષો લાંબુ ટકશે નહી મુક્તિ પંથ ભૂલાશે નહી અવગુણ ૫ (૯) પ્રકીર્ણ ધૂનો પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્રતા મનુષ્યતાકી શાન હૈ; જો મન વચન કમસે પવિત્ર હૈ, વો ચારિત્રવાનહી યહાં મહાન હૈ. પવિત્ર મન વાળ્યું વળે સદ્ગુરુવરથી, સગુરુવરથી નિજ અનુભવથી. અભ્યાસ અને વૈરાગ્ય થકી. ...મન મન ૐ ગુરુ, ૐ ગુરુ, ૐ ગુરુ, 5, ૐ શાંતિ, ૐ શાંતિ, ૐ શાંતિ, ૐ. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩પ૩ દૈનિક - ભક્તિકમ સંત સુશાંત સતત સ્મરામિ, ભવાબ્ધિ પોતે શરણે વજામિ. ઋષભ જ્ય, પ્રભુ પારસ જય જય, મહાવીર જ્ય, ગુરુ ગૌતમ જય જય. શુદ્ધચિતૂપોહં. શુદ્ધચિતૂપોહં.. ભગવાન મહાવીરકી જ્ય, ગૌતમ ગણધરકી જય, બોલો જ્ઞાની ગુરુઓકી જય જય. બોલો નિગ્રંથ ગુરુઓકી જય જય જય. મમ સદ્ગુરુ ચરણ સદા શરણે. ૐ અંતરયામી દેવ, શુદ્ધભાવે કરું સેવ, ચિત્તશાંતિ નિત્યમેવ, ૐ અંતરયામી દેવ. નિર્વ્યાજ સેવા, નિષ્કામ ભક્તિ, હો પ્રેમ પંથે નિજ આત્મ શક્તિ. હરિકે હજાર નામ, લાખ નામ રામકે, કૃષ્ણકે કરોડ નામ, અરબ નામ ૐ કે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ દૈનિક - ભક્તિકમ વિશ્વનિયન્તા, પ્રાણપ્રણેતા, સર્વજીવનની પાર છે, વિશ્વવિધાતા, પ્રેમપ્રદાતા, કેવલ મુક્તાકાર છે. પ્રાણ સખા, ત્રિભુવન પ્રતિપાલક, સર્વ જીવનનો સાર છે, દેહ ધરીને, મનમંદિરમાં, બેઠેલો ભગવાન છે. ૐ તત્ સત્, ૐ તત્ સત્, ૐ તત્ સત્, ૐ ૩૪ શાંતિ, ૩૪ શાંતિ, ૐ શાંતિ, ૩%. યહ તન મન આત્મ સમર્પણ હો, ગુરુદેવ તુમ્હારે ચરણો મેં. યહ તન મન આત્મ સમર્પણ હો, ભગવાન તુમ્હારે ચરણો મેં. યહ તન મન આત્મ સમર્પણ હો, મહાવીર તુમ્હારે ચરણો મેં. જ્ઞાતા દ્રષ્ટા આત્મા, બન જાયે પરમાત્મા; પૂજ્યપાપ તો કર્મ હૈ, વીતરાગતા ધર્મ હૈ. મહાવીર કા કયા સંદેશ, આત્મા ભગવાન હૈ; મહાવીરને ક્યા દિયા, ભગવાન આત્મા બતા દિયા. તું મહાવીર મહાવીર ગાયે જા, “પથ ઉપર પાંવ બઢાયે જા; વો ખુદ હી સામને આયેગા, તું બંદગી બુલંદ બનાયે . Jain Education Internațional For Private mesajel Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ કક્કાવારી અખિલ બ્રહ્માંડમાં એક તું અજર અમર અવિનાશી (ધૂન) અધ્યાત્મ ગાથાઓ અનંત અનંત ભાવ અનિત્યાદિ ભાવના અપૂર્વ અવસ૨ એવો અબ તો મેરે રામ નામ અરિહંત નમો ભગવંત નમો અરિહા શરણં અલખ નિરંજન આતમ જ્યોતિ અવગુણ કોઈના જોશો નહીં અવધૂ રામ રામ જગ ગાવે અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ અહો શ્રી સત્પુરુષકે અહો જ્ઞાનાવતા૨ ગુરુરાજ અંક પ્રભુજી મારે નથી થાવું અંત મંગલ પ્રકીર્ણ) પૃષ્ઠ સંખ્યા ૨૦૯ ૨૩૪ ૨૦૩ ર ૧૩૩ ૧૨૦ ૨૯૬ ૨૦ ૨૦૨ ૩૫૧ ૩૦૫ ૭૯ ૧૨ ૧ ૩૨૧ ૨૯૫ ૧૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ દૈનિક - ભક્તિક્રમ આ જિંદગીના ચોપડામાં આજે સૌને જયશ્રીકૃષ્ણ આટલું તો આપજે ભગવદ્ આઠ દૃષ્ટિની સજૂઝાય (યશોવિજ્યજી) આતમ દરશન વિરલા પાવે આત્મશક્તિ સે ઓતપ્રોત કર આપ સ્વભાવમેં રે અબધુ આ મહાવીરનું શાસન છે આરતી દીવો આલોચના પાઠ આવ્યું આવ્યું અનુપમ નાવ આવો આવો ગુરુજી મારે આંગણે આશા રન આંખ મારી ઊઘડે ત્યાં ૨૮-૧ ૩૦૩ ૧૫૪ ૨૪૦ ૩૨૮ ૩૪૦ ૧૧૩ ૩૦૦ ૨૫૩ ૨૫૬ ૩૨૦ ૩૪૨ ૩૩૦ ૩૧૯ ઇસ તન ધનકી કોન બડાઈ 3૨૬ ઉપકાર કર્યા મુજ પર ઊઠ રે ઉડાડ ઊંઘ તાહરી ૩૮) ૨૮૨ તિમ ભાણ 8ષભ Her Private la personal use only ૩૩૩. Page #380 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ એઓ-ઓ એક જ અરમાન એ મારગડા જુદા ઓથ અમારે હે ગુરુ ૐ જ્ય જ્ય અવિકારી (આરતી) ૐ ય જ્ય અવિકારી (આરતી દીવો) ૐ તત્સત્ શ્રી નારાયણ કડવાં ફળ છે ક્રોધના (ક્રોધની સજ્ઝાય) કાજળ કેરી કોટડી કાલ અનંત ભમ્યો (છ આવશ્યક) કૌન ઉતારે પાર, પ્રભુ બિન ક્ષમાપના (ગદ્ય પાઠ) ક્ષમાપના પાઠનું પદ્ય ખલક સબ રૈનકા સપના ગુરુ ઐસી વિનય દે દે ગુરુ તમારા સંગમાં ગુરુ મારા અંતરની આંખ ગુરુવર તેરે ચરણોંકી ૩૫૭ ૨૮૭ ૨૯૭ ૩૪૬ ૮૧ ૨૫૩ ૩૧૨ ૧૯૧ ૨૯૮ ૨૨૮ ३३८ ૯ ૨૫૪ ૧૬૩ ૩૪૪ ૩૪૧ ૩૨૬ ૩૩૧ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ દૈનિક - ભક્તિમ ચદરિયા ઝીની રે બીની ૩૨૯ ચાર દિવસના ચાંદરણા પર ૩પ૧ ચાલ તું વિચારી ચિત્ત ચિદાનંદ રૂપઃ શિવોડહમ્ ચિંતવ પદ પરમાતમ વૈરાગ્ય પારાયણ-૩) ૨૮ ૩૧૨ ૩૧૩ છ આવશ્યક કર્મ (સામાયિક પાઠ) છ પદનો પત્ર ૨૨૮ ૧૩૬ ૧૩૧ જડ ને ચૈતન્ય બને જય જગત્રાતા જલબુંદબુદ સમ છે તનુ વૈરાગ્ય પારાયણ-વ) ૩૮ જળહળ જ્યોતિ સ્વરૂપ જાગી જો ને જીવલડા ૩૧૪ જિન ચરણે ચિત્ત, મનોજી (આનંદઘનજી). ૩૩૪ જિસને રાગદ્વેષ કામાદિક મેરી ભાવના). ૭૭ જીતવા નીકળ્યો છું પણ ૩૪૮ જીવન તો ત્યારે થાયે “બેસ્ટ’ ૩૦૫ જીવનની આ પળ અણમોલ જૂઠી ઝાકળની પીછોડી જેના ઘરમાં ભક્તિગાન 30g ૨૮૯ ૩૧૮ Page #382 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિમ ૩પ૯ જે સ્વરૂપ સમજ્યા વિના (આત્મસિદ્ધિ) જ્યાં લગી આતમાતત્ત્વ ८८ ૨૭૮ 3४८ ૨૮૮ ૨૦૧ તમ કને શું માંગવું તમે ભાવે ભજી લ્યો તારા દર્શન માત્રથી દેવ તું તો રામ રટણ કર તુમ તરણ તારણ (સ્તુતિ) તમે લક્ષણ જોજો (લોભની સઝાય) તે ગુરુ મેરે મન બસો ત્રણ મંત્રની માળા ૩૧૧ ૧૧૦ ૧૯૩ ૧૯૪ ૧ ૩ ૧૦૮ 0 ૦ દર્શન સ્તુતિ (દૌલતરામજી) દર્શન જ્ઞાન રમણ એકતાન (ધૂન) દશલક્ષણી ધર્મ (ભવિજન ભાવઘરીને). દીપાવે જે મુગટમણિના ભક્તામર) દીવો રે દીવો પ્રભુ મંગલ દીવો) દુર્લભ એવો મનુષ્યદેહ દુઃખ દોહગ દૂરે ટળ્યા રે દેવ અમારા શ્રી અરિહંત (ધૂન) દોહરા (જ્ઞાનધ્યાન વૈરાગ્યમય) ૧૭૧ ૨૫૩ ૧૧ له ૩૨૪ ૮૨ ૧૩૫ کم Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ દૈનિક - ભક્તિમ ૩૦૧ ધર્મ અમારો એક માત્ર ધર્મ જિનેસર ગાઉ રંગશું (આનંદઘનજી) ધર્મ વિષે “કવિત’ (સાહ્યબી સુખદ હોય) ધાર તરવારની સોહલી (આનંદઘનજી) ધ્યાન ધર હરિતણું ૨૦૦ ૩૦૯ ૨૮૩ ૨૮૦ ના ૨૮૭ નમું સિદ્ધ પરમાત્મને (સમાધિશતક) ૨૧૧ નારાયણનું નામ જ લેતા નિર્મળ ધ્યાનારૂઢ થઈ (અધ્યાત્મ પારાયણ) ૫૯ નૈયા ઝુકાવી મેં તો ૨૮૫ છે ૨૯૩ પગ મને ધોવા દ્યો રઘુરાય પતિત જન પાવની (આત્મસિદ્ધિ સ્તુતિ) ८८ પરકમ્મા કરીને લાગું પાય ૩૩૪ પરમકૃપાળુ દાન દયાળુ ૩૨૭ પહેલાં 28ષભનાથ જિનજિને વંદુ ૩૩૮ પાયોજી મૈને રામ-રતન-ધન ૩૨૫ પ્રકીર્ણ ધૂનો ઉપર થી ૩૫૪ પ્રકીર્ણ અંત મંગલ પ્રણિપાત સ્તુતિ પ્રાતઃકાળની સ્તુતિ ૧૩ ૧૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ પ્રથમ નમુ ગુરુરાજને પ્રભુજી, તુમ ચંદન પ્રભુજીને પડદામાં રાખ મા પ્રભુ ! જીવનમાં એક ‘તાલ’ પ્રભુનું નામ રસાયણ પ્રભુ ! મોરે અવગુણ પ્રેમળ જ્યોતિ તારો દાખવી બહુ પુણ્યકેરા પુંજથી બિના નયન પાવે નહીં બૃહદ્ આલોચના (રણજિતસિંહજી) 어 ભક્તામર સ્તોત્ર ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ ભક્તિ પારાયણ. વિજન ભાવ ધરીને દશલક્ષણી ધર્મ) ભૂલો ભલે બીજું બધું – મનમાં શું મલકાય મને હિરગુણ ગાવાની ટેવ મનોબુદ્ધયહંકારચિતાનિ (ચિદાનંદ રૂપ:) મહાદેવ્યા કુક્ષિરત્ન પ્રાતઃકાળની સ્તુતિ) ૩૬૧ ૭૫ ૨૯૧ ૨૮૪ ૩૨૨ ૧૫૩ ૩૪૫ ૩૦૮ ૧૬૯ ૨૦૦ ૨૫૬ ૧૭૧ ૧૦૩ ૪૭ ૨૧ ૩૦૦ ૩૪૬ ૩૩૮ ૩૧૩ દ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ મહાદેવ્યા કુક્ષિરત્ન (સાયંકાળની સ્તુતિ) મહાવીર અષ્ટક મહાવીર કેવળ જૈનોના નહિ ૧૪ ૩૨૨ ૨૯૯ ૨૫૩ ૧૫૯ ૨૯૪ ૩૦૦ ૩૧૫ ૧૨૪ મૂળ મારગ સાંભળો જિનનો મેરુ તો ડગે પણ જેના મન મોહે લાગી લટક ગુરુ-ચરનનકી ૨૯૫ ૩૩૦ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ૨૮૬ મૈં દર્શનજ્ઞાનસ્વરૂપી હૂં (આત્મ-૨મણ ધૂન) ૧૧૪ મંગલ દીવો મંદિ૨ છો મુક્તિતણા (રત્નાકર પચ્ચીશી) માનવનો જન્મ મળ્યો મા-બાપને ભૂલશો નહિ મારા મરણ વખતે (સિકંદર ફરમાન) યમ નિયમ સંજમ દૈનિક - ભક્તિક્રમ રત્નાકર પચ્ચીશી. રાજદયમાં ૨મો નિરંતર રાત રહે જાહરે રાત્રે રોજ વિચારો આજ રામ કહો રહેમાન કહો રામને મળવાના મારગડા જુદા રામસભામાં અમે રમવાને ગ્યાં'તાં ૧૫૯ ૩૩૧ ૨૮૫ ૧૨૫ ૩૨૭ ૨૯૭ ૩૧૬ Page #386 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૨ે જીવ માન ન કીજ્યેિ માનની સજ્ઝાય) ૧૯૧ વંદો પાંચો પરમગુરુ (આલોચના પાઠ) વારસ અહો ! મહાવીરના (વીર હાક) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા (અનિત્યાદિ ભાવના) વિનતિ માહરી આજ પ્રભાતની વિનય પાઠ-આજ્ઞાપાઠ (ભક્તામર) વીતરાગનો કહેલો ધર્મ વીરજીને ચરણે લાગું વૈરાગ્ય પારાયણ अ વૈરાગ્ય પારાયણ ब વૈષ્ણવજન તો તેને કહીએ — — શામળિયાની સાથે રે શાંતિ કે સાગર અરુ (મુનિને પ્રણામ) શિવ સુખકારણ ઉપદિશી (આઠ દ્રષ્ટિ) શુભ શીતળતામય છાંય શું રે કરું રે વિષ પીધે શ્રી અમિતગતિ સામાયિક શ્રી આત્મસિદ્ધિની સ્તુતિ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૩૬૩ ૨૨૫ ૩૧૭ ૧૩૩ ૩૦૨ ૧૭૦ ૧૦ ૭૬ ૨૯ ૩૮ ૨૮૧ ૨૯૨ ૧૩૨ ૨૪૦ ૭૬ ૩૦૪ ૧૪૭ ८८ ८८ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ દૈનિક - ભક્તિક્રમ શ્રી ગુરુમાહાભ્ય ૧૮૫ શ્રીગુરુ સ્વાગતું ૩૪૨ શ્રી બૃહદ્ આલોચના (રણજિતસિંહજી) ૨૫૬ શ્રી શીતલજિન ભેટિયે યશોવિજયજી) ૧૧૨ શ્રી ઋષભ જિન સ્તવન (યશોવિજયજી) ૩૪૯ ૨૯૮ ૩૨૨ સકલ શેયજ્ઞાયક તદપિ (દર્શન સ્તુતિ) ૧૦૮ સત્સંગનો રસ ચાખ સત્સંગી બનો ૨૮સદ્દગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ ૨૩ સબ ચલો ગુરુકે દેશ સમકિતનું મૂલ જાણિયેજી (માયાની સઝાય)૧૯૨ સમગ્ર સંસારે (મહાવીર અષ્ટક) સમરને શ્રી હરિ ૨૮૧ સમરો મંત્ર ભલો નવકાર ૩૧૮ સમાધિશતક ૨૧૧ સરોવર કાંઠે શબરી બેઠી સહજાત્મસ્વરૂપ ટાળો ભવકૂપ ૧૨૫ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી (ધૂન) સંકલ્પ હૈ હમારા 383 સંગત સંતનકી કરશે સંત કૃપાથી છૂટે માયા ૩૩૬ સંત પરમ હિતકારી ૩૪૫ ૩૦૩ ૧૮૦ ૩૨૮ Page #388 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ સંતોની ઝૂંપડી કબુલ ૨ સાચા આ સંતને હો સામાયિક પાઠ (છ આવશ્યક) સાયંકાળની સ્તુતિ સાહ્યબી સુખદ હોય (ધર્મ વિષે કવિત) સિકંદરનાં ફરમાનો સિદ્ધ શ્રી પરમાત્મા (બૃહદ્ આલોચના) સુણો શાંતિ જિણંદ સોભાગી સૂર્ય, ચંદ્ર આકાશ (મહાવી૨ દુનિયાના) સેવો ભવિયાં વિમલ જિણેસ૨ સૌ કર્મબંધન ક્ષય કરીને (ભક્તિ પારાયણ) સૌ પ્રાણી આ સંસારના (અમિતગતિ) હિર આમ છેટા છેટા ન રહીએ હળવે હળવે હળવે પ્રભુજી હું છું આતમા (ધૂન) હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ હે નાથ ! ગ્રહી અમ હાથ હે નાથ ! ભૂલી (ક્ષમાપના પ) હે પરમકૃપાળુ દેવ પ્રણિપાત સ્તુતિ) હે પ્રભુ! હે પ્રભુ ! હે પ્રભો આનંદદાતા હૃદય મંદિર બનાવું ૩૬૫ ૩૩૯ ૩૪૨ ૨૨૮ ૧૪ ૩૦૯ ૩૧૫ ૨૫૬ ૧૪૦ ૨૯૯ ૩૩૨ ४७ ૧૪૭ ૩૩૭ ૩૩૭ ૨૦૫ ૧૪૧ ૨૦ ૨૫૪ ૧૨ ર ૧૬૪ ૩૩૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય (દોહરા) જ્ઞાની એનું નામ દૈનિક - ભક્તિક્રમ ૧૩૫ ૧૧૩ Page #390 -------------------------------------------------------------------------- ________________ દૈનિક - ભક્તિક્રમ ૩૬૭ ના પામશનના અર્થ સહયોગી " દાતાઓની શુભનામાવલિ ૧. પ્રવીણભાઈ સી. પટેલ યુ.એસ.એ. રૂ. ૭૮૬૪ ૨. વીણાબેન મહેન્દ્રભાઈ ખંધાર યુ.એસ.એ. રૂ. ૫૦૦૧ ૩. મંગલાબેન એચ. મહેતા યુ.કે. રૂ. ૨૫૦૦ ૪. ઇન્દુબેન ડી. સંઘવી અમદાવાદ રૂ. ૨૫૦૦ ૫. જમનાદાસ યુ. પરીખ મુંબઈ રૂ. ૨૨૫૧ ૬. એક મુમુક્ષુબેન યુ.કે. રૂ. ૧૬૦૦ ૭. ચંદ્રકાંતભાઈ ગુલાબચંદ શાહ અમદાવાદ રૂ. ૧૧૧૧ ૮. મધુકરભાઈ એસ. શાહ મુંબઈ રૂ. ૧૦૦૧ ૯. ચંદુલાલ સી. શાહ અમદાવાદ રૂ. ૧૦૦૧ ૧૦. હીરાબેન વી. શાહ કોલ્હાપુર રૂ. ૧૦૦૧ ૧૧. મંજુલાબેન પી. મહેતા પૂના રૂ. ૧૦૦૦ ૧૨. બંકીમ & ફાલ્ગની કે. ગંગર મુંબઈ રૂ. ૧૦૦૦ ૧૩. પ્રવીણચંદ્ર દોશી કલકત્તા રૂ. ૧૦૦૦ ૧૪. મનુભાઈ પી. હેમાણી પૂના રૂ. ૧૦૦૦ ૧૫. રોયલ સિન્થટીક મુંબઈ મુંબઈ રૂ. ૧OOO Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ દૈનિક - ભક્તિક્રમ સાહિત્ય પ્રકાશન ગ્રંથ પ્રકાશન સંસ્થા તેના ઉદ્ગમકાળથી જ શિષ્ટ સમાજને અનુકૂળ એવા સાત્વિક, સંસ્કારી, પ્રેરક અને આધ્યાત્મિક છતાં રસપ્રદ અને આકર્ષક સાહિત્યનું પ્રકાશન-સંશોધન તેમજ પ્રાચીન સાહિત્યથી પ્રારંભ કરીને અત્યાર સુધી થઈ ગયેલા મહાન ધર્માચાર્યો, પ્રભાવશાળી સંતો અને શિષ્ટ સાહિત્યઉપાસકોની વાણીને અનુરૂપ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાઓમાં સુંદર પુસ્તકો બહાર પાડે છે. આજ સુધીમાં આવા ૪૫ જેટલા નાના-મોટા પ્રકાશનો આ સંસ્થા દ્વારા બહાર પડેલ છે. દિવાળી પુસ્તિકાઓની પરંપરા આગામી પેઢીમાં પણ સુસંસ્કારોનું સિંચન થતું રહે તે હેતુથી, નૂતન વર્ષાભિનંદન નિમિત્તે, આ સંસ્થા તદ્દન નજીવી કિંમતવાળી જીવન પ્રેરક લઘુ પુસ્તિકા દર વર્ષે પ્રકાશિત કરે છે, જેને દેશવિદેશમાં વસતા વિશાળ વાંચકવર્ગ દ્વારા ઉમળકાભર્યો પ્રતિસાદ સાંપડ્યો છે. આ પુસ્તિકા દિવાળીને બદલે ક્રિસમસ (Chirstmas) પ્રસંગે, માતા-પિતાને સ્મરણાંજલિ રૂપે, જન્મ જ્યંતિ અને એવા બીજા પ્રસંગોમાં પ્રભાવનાર્થે ઉપયોગી થાય તેવી હોવાથી ખૂબ જ લોકપ્રિય બની છે. આ પુસ્તિકા અંગ્રેજી તથા હિન્દી ભાષાઓમાં પણ બહાર પાડી શકાય તે બાબતે સંસ્થા પ્રયત્નશીલ છે. વિશેષમાં, સંસ્થાનું અન્ય વધુ ઉપયોગી સાહિત્ય નાની પોકેટ-પુસ્તિકાઓ રૂપે બહાર પાડી સમસ્ત ભારતીય અને અન્ય સમાજને પણ રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈને સંસ્કાપ્રેરક અને આધ્યાત્મિક પ્રેરણા આપી શકે તેવું આયોજન સંસ્થા કરી રહી છે. દિવ્યધ્વનિ : એક ઉત્તમ આધ્યાત્મિક મુખપત્ર છેલ્લા ૨૬ વર્ષથી દર મહિને નિયમિતપણે પ્રકાશિત થતા અને આશરે ૫૨૦ સભ્યસંખ્યા ધરાવતાં તેમજ આત્મધર્મને ઉપદેશતા સંસ્થાના આ આધ્યાત્મિક મુખપત્રમાં પરમ તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીની ઉદાર અને સમન્વયકારી વિચારધારાને તેમજ અનેક આચાર્યો અને સંતોના બોધવચનોની સાથે સાથે અન્ય વિદ્વાનોના લેખોને પ્રગટ કરવામાં આવે છે. સમાજના અનેક વર્ગોને સત્વશીલ અને સંસ્કારપ્રેરક પાથેય ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી આ આધ્યાત્મિક મુખપત્રમાં રસપ્રદ, સમાજોપયોગી, તાત્ત્વિક અને સર્વાંગસુંદર સામગ્રી પીરસવામાં આવે છે. સમાજ-સંસ્થાદર્શન' નામથી પ્રગટ થતો વિભાગ ગુજરાત, ભારત અને વિશ્વના અગત્યના સાંસ્કારિકઆધ્યાત્મિક સમાચારોથી વાચકવર્ગને માહિતગાર કરે છે. વિવિધ પર્વો અને પ્રસંગોને અનુલક્ષીને અવારનવાર કલાત્મક, માહિતીસભર અને રસપ્રદ વિશેષાંકો બહાર પાડવામાં આવે છે. કોઈપણ પ્રકારની જાહેરાતના સહયોગ વગર પ્રકાશિત થતું આ આધ્યાત્મિક મુખપત્ર સમાજમાં વિદ્યા અને સુસંસ્કારના પ્રસાર અર્થે જ જ્ઞાનદાનના સહયોગથી પ્રકાશિત કરવામાં આવે છે. Page #392 -------------------------------------------------------------------------- ________________