SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ - ૦ 0 દૈનિક - ભક્તિક્રમ ૧૩પ. ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું, નિવૃતિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. ( ૪૮. દોહરા જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર. ... . . . . ૧ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય.............. ૨ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણહેતુ. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. ......... ૫ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. ............... ૬ સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા..... . . . . . . . . . ૭ શુદ્ધતા વિચારે ધ્યાવૈ, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતામેં થિર હૈ, અમૃતધારા બરસે ............ ૮ એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ૦ ૨ ૧ (
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy