SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૬. શંકા - શિષ્ય ઉવાચ : (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે :—) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. દૈનિક - ભક્તિક્રમ ... ૬. સમાધાન - સદ્ગુરુ ઉવાચ : મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :—) પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. . કઈ જાતિમાં મોક્ષ છે, ક્યા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ........ ૯૪ અંધકાર અજ્ઞાન સમ, કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિવાસ; નાશે. જ્ઞાનપ્રકાશ. Por Private & Personal Use Only તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય: " જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ..... ૯૫ Jain Education international ૯૦ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ... ૯૬ ૯૧ ૯૨ ... ૯૩ ૯૭ ૯૮ www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy