SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ . ૪૯ દૈનિક - ભક્તિક્રમ અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ.......... ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ..... ૪૭ માટે છે નહિ આતમાં, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય.......... ૪૮ ૧. સમાધાન - સદ્દગુરુ ઉવાચ: (આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:-) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ ને બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન....... જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ....... ૫૧ છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન પાંચ ઇન્દીના વિષયનું, પણ આત્માને ભાન ...... પર દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવતે જાણ....... સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.. .. ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; Jain Educજાણનારા તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? ....... incપપy.org • • •. ૫૪
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy