SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ દૈનિક - ભક્તિમ રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. . . ૫ - શ્રીમદ્ રાજચન્દ્ર પ૯. શ્રી ભકત્તામર સ્તોત્રનો વિનય પાઠ - આજ્ઞાપાક આ અવસર્પિણી કાળમાં સ્થાયી, નિત્ય, શાશ્વત, એવા પૂર્ણ સુખની સૌ પ્રથમ ખોજ કરનાર અને એ અક્ષય અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ હેતુ મોક્ષમાર્ગનો ઉદ્યોત કરનાર વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ એવા શ્રી ઋષભદેવ પ્રભુને અમો અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. હે નાથ ! આપના ગુણગ્રામ કરતાં અનંત કર્મોની ક્રોડો ખપે છે અને મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે. અનાદિના પરિભ્રમણમાં જન્મોજન્મના ઉપાર્જિત કરેલ પાપકર્મો આપની સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. હે દેવાધિદેવ ! દ્વાદશાંગીના અદૂભૂત રહસ્યોને જાણવાથી જેઓની બુદ્ધિ વિબુધ અર્થાત અતિશયવાળી બનેલ છે એવા સો સો ઇન્દ્રોની વાણી પણ આપના ગુણોનું વર્ણન કરવા સમર્થ નથી એ અપેક્ષાએ હે નાથ ! સાવ મતિહીન, શક્તિહીન અને વાણીથી અધૂરાં એવા અમો આજે આપની સ્તુતિ કરવા પ્રવૃત થયેલ છીએ, તેમાં હે જિનેશ્વર, આપના પ્રત્યેની અવિચળ શ્રદ્ધા, અતિશય ભક્તિ અને અનન્ય પ્રેમ જ એક માત્ર બળવાન કારણ છે. - આપની મંગળ સ્તુતિના સ્તોત્ર પાઠ (શ્રી ભક્તામર Jain Sતોત્ર) reમાટે અમો આપની આજ્ઞાણેમજ આદેશ માંગીએrg
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy