________________
૧૫૪
દૈનિક - ભક્તિક્રમ
પથ્ય રસાયણ બન્ને સેવે, માયામાં લલચાય નહિ; તો ‘હિરદાસ’ તણા સ્વામીને, મળતાં વાર જરાયનહિ. ૧૦
૫૪. આટલું તો આપજે ભગવન્! (રાગ-વાઘેશ્રી, ભૈરવી-દૂર કાં પ્રભુ !-એ ઢબ)
આટલું તો આપજે ભગવન્ ! મને છેલ્લી ઘડી; ના રહે માયા, તણાં બંધન મને છેલ્લી ઘડી.
નહીં;
....
આ જિંદગી મોંઘી મળી, પણ જીવનમાં જાગ્યો અંત સમય મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી. . . . . ૨ જ્યારે મરણશય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી; શુદ્ધ ભાવના પિરણામ હો, ત્યારે મને છેલ્લી ઘડી. .. ૩ હાથપગ નિર્બળ બને ને, શ્વાસ છેલ્લો સંચરે; ઓ દયાળુ ! આપજે, દર્શન મને છેલ્લી ઘડી. .
.....
હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાન્તિભરી; નિદ્રા મને છેલ્લી ઘડી. . . . . . ૫ અગણિત અધર્મો મેં કર્યાં, તન-મન-વચન યોગે કરી; હે ક્ષમાસાગર ! ક્ષમા, મને આપજે છેલ્લી ઘડી. ... અંત સમયે આવી મુજને, ના ક્રમે ષટ દુશ્મનો; જાગ્રતપણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી..... ૭
.... દુ
સમાપના
હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો
મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org