Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૬
વૈરાગ્યરસમ જરી
વિષયને વ્યુત્પત્તિ અથ સ્પષ્ટી—શ્રીદેવગુપ્તસૂરિષ્કૃત નવતત્ત્વપ્રકરણનું વિવરણ કરતાં ત્રીજા પત્રમાં ઉપાધ્યાય શ્રીયશેાદેવે વિષયની વ્યુત્પત્તિ નીચે મુજબ સૂચવી છેઃ— “ વિષીયન્ત્યન્ત જન્મયાશેન મિ: માળિન વૃત્તિ ‘ વિષયાઃ ’ ઋ અર્થાત્ જેનાથી કર્મરૂપ પાશથી જીવા બંધાય છે તે વિષય’ છે. પદ્ય નિ
સ્પષ્ટી-~~આ પદ્ય દ્વારા ગ્રન્થકારે જે વાતનું સૂચન કર્યું છે, તે રાજિષ શ્રીભર્તૃહરિકૃત વૈરાગ્યરાતકના નિમ્ન-લિખિત
" अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषया
वियोगे को भेदस्त्यजति न जनो यत् स्वयममून् ।
[ પ્રથમ
व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः
સ્વયં ત્યા હેતે મમુરવમનન્ત વિત્તિ ॥ ૨ ॥”—શિખરિણી —પદ્યમાં ઝળકી ઊઠે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે વિષયેા લાંબા વખત સુધી રહીને પણ અવશ્ય જતા રહેનારા છે; તે વખતે તેઓ જીવાની સાથેના દીર્ઘ કાળના પરિચયને ધ્યાનમાં લેવાના નથી. એથી કરીને જીવ તેમને ત્યજી દે તેથી થતા વિચેગ કે તેઓ જીવને છેડી દે તેથી થતા વિયાગ એ એમાં શું ક છે ? આથી કરીને વિષયેા સ્વતંત્રપણે જીવને ઊડી જાય અને તેમ થતાં તેના મનને અસાધારણ પરિતાપ થાય તે કરતાં જીવ પેાતે જ આને પહેલેથી ત્યજી દે—એની સાથે પરિચય ન કરે અને પોતાની રાજીખુશીથી આવતા વેંત જ તેમને વિદાય કરેતેમના પાશમાં ન સપડાય તા તેથી તેને આ વિષયેા દ્વારા અનન્ત શાંતિ-સુખપરમ આનંદ મળે.
આ વિષયના સંબંધમાં કિરાતાર્જુનીયના ૧૧મા સર્ગના નિમ્ન-લિખિત પદ્મામાં કહ્યું પણ છે કે-~~
66
Jain Education International
शरदम्बुधरच्छाया, गत्वर्यो यौवन श्रियः ।
બાપાતરમ્યા વિષયા, પર્યન્તરિતાપિનઃ ॥ ૨૨ II-અનુ॰ अन्तकः पर्यवस्थाता, जन्मिनः सन्ततापदः ।
કૃત્તિ ત્યા૨ે મળે મળ્યો, મુત્તાયુત્તિષ્ઠતે ખનઃ ॥ ૨ ॥”–અનુ અર્થાત્ શરણ્ (ઋતુ )નાં વાદળાંની છાયાની જેમ જુવાનીની લક્ષ્મીએ જતી રહેનાર છે. વિષયા પ્રારંભે મનેાહર પરંતુ પ્રાન્ત સંતાપકારક છે. નિરંતર આપત્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org