Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક |
સાનુવાદ
ર૭૭
- ગ્રાન્નયાળ નો જ વિદી પણ “વાસી ' |_આર્યા અર્થાત જીવહિંસા ઈત્યાદિ પાપસ્થાનકોને પ્રતિષેધ તેમજ ધ્યાન, અભ્યાસ ઇત્યાદિનું વિધાન તે ધર્મ-કષ' છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ધર્મમાં ડગલે ને પગલે સુલક્ષણવાળા પુષ્કળ વિધિ અને પ્રતિષેધ નજરે પડે તે ધર્મ “કષ-શુદ્ધ જાણ. પરંતુ
“પસ્થિતા કરવા, રામુ રૂપ વિષ્ણુના આ કરનારૈપ દિ, વધે તોપો ન વિદ્યત્તે ! ”—અનુ. અર્થાત જેમ વિષ્ણુએ અસુરોને સંહાર કર્યો તેમ અન્ય ધર્મમાં રહેલા જીને ઉછેદ કર જોઈએ, કેમકે તેમને મારી નાંખવામાં કશો દોષ નથી એ મતલબનાં કથન જે ધર્મમાં હોય તે ધમ કષ-શુદ્ધ નથી.
ધર્મ-છેદ એટલે શું તે નિમ્નલિખિત ગાથા ઉપરથી જોઈ શકાય છે
સંમારૂ પરિશુદ્ધ તો શુ પક્ષમ છે. ઉત્તર આર્યા અથત બાહ્ય અનુષ્ઠાન વડે જેને બાધા પહોંચતી નથી, તે નક્કી પરિશદ્ધ છે. ધર્મને વિષે આ છેદ કહેવાય છે. કહેવાની મતલબ એ છે કે જેને આવિર્ભાવ થયે નથી એવા વિધિ અને પ્રતિષેધના સંભવ માટે તેમજ જેને પ્રાદુર્ભાવ થયે છે તેના પાલન વાતે ભિક્ષાટન વગેરે બાહ્ય ક્રિયારૂપ જે ચેષ્ટા છે તેનું કથન તે છેદ' છે. જેમ કષથી શુદ્ધ ધાતુને વિષે આંતરિક અશુદ્ધિની શંકા રહેવાથી સુવર્ણ પરીક્ષક તેને છેદી જુએ છે તેમ કષથી શુદ્ધ જણાતા ધર્મના છેદની વિચક્ષણ અપેક્ષા રાખે છે. આ છેદ તે બીજે કંઈ નહિ પણ તે વિશુદ્ધ બાહ્ય ચેષ્ટા છે. વિશુદ્ધ ચેષ્ટા એ છે કે જ્યાં અવિદ્યમાન વિધિ અને પ્રતિષેધ અબાધિત સ્વરૂપી હોઈ પિતાના આત્માને મેળવે છે અને આત્માને
૧-૨ છાયાप्राणिषधादिकानां पापस्थानानां यस्तु प्रतिषेधः । ध्यानाध्यनादीनां यश्च विधिरेष धर्मकषः ।। बाह्यानुष्ठानेन येन न बाध्यते तन्नियमात् । सम्भवति च परिशुद्धं स पुनर्धर्मे छेद इति । ૩ સરખા–
" विधिप्रतिषेधयोरबाधयोरबाधकस्य सम्यकत्यपालनोपायमूतस्य अनुદાચ ફ્રિ છે:”!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org