Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 484
________________ ગુચ્છક ] સતુવાદ ૪૩૯ લાગ્યા. આગળ જતાં તેને એક જૈન મુનિ મળ્યા. તેમને પ્રણામ કરી રાજાએ પૂછ્યું' કે હું મહારાજ ! આપ અહીં એકલા કેમ બિરાજે છે ? મુનિએ કહ્યું કે આત્માના ઉદ્ધાર કરવા. રાજા–આત્મદ્ધાર કેમ થાય ? મુનિ-સર્વે જીવેાને પોતાના સમાન ગણવાથી. રાજાએ કેમ બને ? મુનિ-અહિંસાવ્રત આદરવાથી. રાજા–એ વ્રત કેમ આદરાય ? મુનિ-સંયમના સંચય કરવાથી. રાજા–એ કેવી રીતે ખને ? મુનિસ પ્રરૂપિત પાંચ મહાવ્રત આદરવાથી. આ સાંભળી રાજાએ કહ્યું કે જો એમ છે તે મને તે મહાત્રતા આપે. આમ કહી રાજ્ય-લક્ષ્મીના તૃણવત્ ત્યાગ કરી પક્ષિ-હિંસાના પાપથી નિવૃત્ત થવા એ રાજાએ દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે વિધિપૂર્વક તપશ્ચર્યાં કરી તેણે તેોલેશ્યાની લબ્ધિ પણ મેળવી. પેલું પંખી મરીને બિલ્લુ થયું. એક વેળા આ રાજિષને જતા જોઈ પૂર્વ ભવના વૈર-ભાવ પ્રીસ થતાં લાકડી વગેરે મારીને એ ભિન્ન તેની કદર્થના કરવા લાગ્યા. તેોલેશ્યા મૂકી ભસ્મીભૂત કરવાથી પાપ લાગશે એ ભૂલી જઈ આ ત્રિવિક્રમ રાજર્ષિએ તે તે લબ્ધિને ઉપયોગ કરી એને ખાળી મૂક્યા. ભિલ્લમરીને કઇક જંગલમાં સિંહ થયા. ત્યાં પણ આ રાજર્ષિ જઈ ચડ્યા. પૂના વૈરથી પ્રેરાઇને તે સિ ંહ એની સામે ધસી આવ્યું. આ ફેરી પણ તેોલેશ્યા મૂકી એને આ મુનિએ ખાળી નાંખ્યા. મરીને તે દીપડા થયા. તેની નજરે આ મુનિ પડતાં તે પણ એને મારવા દોડયા. આ વખતે પણ તેજોલેશ્યા વડે મુનિએ તેના પ્રણ લીધા. મરીને તે સાંઢ થયા. આ મુનિને જોતાં તેને બહુ ક્ર:ધ ચડ્યા અને એ એના તરફ પૂર જોસથી ધસ્યા. આ વેળા પણ મુનિએ તા તેોલેશ્યાના પ્રયાગથી એને સળગાવી મૂકયેા. મરીને તે સ થયા. આ મુનિના મેળાપ થતાં તે તેને ડસવા દોડયા, પરંતુ મુનિએ તે તેજોલેશ્યા મૂકી તેને બાળીને ભસ્મીભૂત કરી દીધા. આ સર્પ મરીને બ્રાહ્મણ થયા. તેના જેવામાં આ મુનિ આવતાં તેણે એની ખૂબ નિંદા કરી. આથી ચીડ ચઢતાં મુનિએ તેજોલેશ્યા વડે તેને સ્વધામ પહેાંચાડી દીધા. અહાહા કેવી તિરસ્કરણીય ખીના ! એક પંખીની હત્યાથી ઉદ્ભવેલા પાપથી બચવા માટે રાજપાટ છેડી જૈન દીક્ષા લીધેલાને હાથે સાત સાત હત્યા થઇ! કેવી મૂર્ખતા ! આ તે આગ ઓલવવા માટે ઘસ્લેટને ઉપયોગ થયા !! નિવિવેકીને સવરનું સ્વપ્નું હાય કે ? કયાં ખહારથી જૈન મુનિના વેષ અને અંદરથી કુટિલ કર્મ-બંધ ! ! ! 4 પેલા બ્રાહ્મણ મરીને વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયા. યથાપ્રવૃત્તકરણાદિકે કરીને કાઇ શુભ કર્મના ઉદય થતાં કાઇક જૈન ૧ જુઆ આર્હતદર્શનદીપિકા (પૃ. ૯૧–૧૦૪), Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522