Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 514
________________ સુઈક ] સૉનુવાદ ચાલુ સ્થાન જીવ પોતે કરેલાં કર્મા(તું ફળ) ભોગવે છે એ સમ્યગ્દર્શનમાં ભાતૃત્વ (નામનુ') ચોથું સ્થાન મનાય છે. (અત્ર) અગ્નિભૂતિ દૃષ્ટાંતરૂપ છે.’-૧૫૫ सर्वकर्मक्षये भूयानिर्वाणाख्यं च पञ्चमम् । त्रिलोकीशर्म यस्याये, तिलतुषमितं नहि ॥ १५६ ॥ પાંચમું સ્થાન શ્લા - સર્વ કર્મોનો ક્ષય થતાં પ્રાપ્ત થતું નિર્વાણ નામનું પાંચમું સ્થાન છે કે જેની આગળ ત્રિભુવનનું સુખ તલના હાડા જેટલુ' (પણ) નથી.”-૧૫૬ ૪૯ ज्ञानादिकन्त्रिकं शास्त्रे, मोक्षोपायः प्रकीर्त्यते । एतत् सम्यक्त्वरत्नस्य, षष्ठं स्थानं विभावयेत् ॥१५७॥ છઠ્ઠું સ્થાન શ્લા—‘ જ્ઞાનાદિ ત્રણ (રત્ના)ના સમૂહને શાસ્ત્રમાં મેાક્ષના ઉપાય તરીકે વર્ણવ્યો છે. અને સમ્યકત્વ-રત્નનું છઠ્ઠું સ્થાન જાણવું, ’૧૫૭ प्रभासगणभृज्ज्ञात--मस्मिन्नर्थेऽस्ति ख्यातिमत् । સત્ત િપ્રમઃ યા તેનું સમ્યકવરક્ષળમૂ ॥ ૮॥ છઠ્ઠા સ્થાનનું ઉદાહરણ--- શ્લા--“ આ સંબંધમાં પ્રભાસ ગણધરનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનનું ૬૭ પ્રકારાથી રક્ષણ થાય. ’’-૧૫૮ ૧--૨ જુએ ન્યાયકુસુમાંજલિ (પૃ. ૨૩-૨૪; ૨૮-૨૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522