Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૫૫
ગુચ્છક ]
સાનુવાદ આથી સદ્દાલપુત્ર ગભરાયે નહિ, પરંતુ બીજી અને ત્રીજી વાર જ્યારે દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે તેને ક્ષોભ થયે અને તેણે વિચાર કર્યો કે આને મારે આમ કરતાં અટકાવવો જોઈએ. આમ વિચારી તે એકદમ ઊઠયો અને મેટેથી બૂમો પાડવા લાગ્યા. આ સાંભળીને અગ્નિમિવા દોડી આવી અને તેને શાંત પાડ્યો. આ બદલ તેણે પ્રાયશ્ચિત્ત લીધું અને સમય મળતાં શ્રાવકોની અગ્યાર પ્રતિમા વહન કર, કાલાંતરે આયુષ્ય પૂર્ણ થતાં તે “અરુણ
સ્કાય માં દેવ તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી થવી “મહાવિદેહ ”માં ઉત્પન્ન થઈ તે ક્ષે જશે.
अपवादे खलु भोक्ता, आकाराः षड्विधा जिनः। भूपतिगणकान्तार-वृत्तिगुरुसुराग्रहाः ॥ १४६ ॥ षष्ठो बलाभियोगश्चो-त्सर्गस्थैर्नैव सेविताः।
व्रतभङ्गान्महद् दुःखं, जीवनं यत् पुनः पुनः ॥१४७॥-युग्मम् છ આકાર–
-“અપવાદને વિષે જિનેશ્વરોએ (૧) રાજા, (૨) ગણ, (૩) કાન્તારવૃત્તિ, (૪) ગુરુ અને (૫) દેવ અને છડે આગ્રહ (બળાભિગ) એમ છ પ્રકારે જે આકાર (આગાર) કહ્યા છે તે ઉતાર્ગ (માર્ગ)માં રહેલા છે સેવતા નથી, કેમકે વ્રતના ભંગથી મહાદુઃખ છે, જ્યારે જીવન તો ફરી ફરીને મળી શકે) છે.”—૧૪૬–૧૪૭
कोशा सुधर्मभूभृच्चा-चकारो सुलसस्तथा।
नमिः सुदर्शनो ज्ञेया, ज्ञातेषु बुद्धिशालिना ॥ १४८॥ છ આકારનાં ઉદાહરણ
શ્લો_“બુદ્ધિશાળીએ (આ છ આગારોના) દૃષ્ટાંત તરીકે કોશા સુધર્મ ભૂપતિ, અઍકારી, સુલસ, નમિ અને સુદર્શન એ (નામ) જાણવાં.”—૧૪૮
૧ આના વૃત્તાન્ત માટે જુઓ પૃ, ૧૮૧-૧૮૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org