Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૯૮
વૈરાગ્યરસમંજરી
સૂક્ષ્મતમ તત્ત્વની પણ પ્રરૂપણા વિષે સંપૂર્ણ શ્રદ્ધા-શ્લા-સૂક્ષ્મથી પણ સુક્ષ્મ જે તત્ત્વ જિનેશ્વરે કહ્યુ છે તે પણ સત્ય જ છે, કેમકે તેના કહેનારા રાગી નથી જ.’-૧૧૮
इत्यादिभावनायुक्त, आस्तिकत्वं प्रसिध्यति । प्रसिध्यत् साधयेत् लिङ्ग, सम्यक्त्वस्य हि पञ्चमम् ॥ ११९ ॥
આસ્તિકચની સાખીતી
શ્રેા.“ આ પ્રમાણેની ભાવનાથી યુક્ત આસ્તિકતાને પ્રસિદ્ધ કરે છે. તે સિદ્ધ થતાં પાંચમા લિંગરૂપ સમ્યકત્વને ખરેખર સાધે. ’–૧૧૯
भक्तः श्रुत्वा पुनः प्राह, सम्यकत्वान्न परो मणिः । સાને પ્રમો ! સ્થાāિ, યા સાધનાનિ ૬ ૨૦ના સમ્યક્ત્વનાં સાધના માટે પ્રસ્તાવ
'
Àા. આ સાંભળીને ભતે ફરીથી કહ્યું કે સમ્યક્ત્વથી અન્ય કાઇ મણિ નથી. (તેથી કરીને) તેના રક્ષણ માટે હે નાથ ! કૃપા કરીને સાધના મને કહે. ') -~-~૧૨૦
16
ચિન્તામણિ કરતાં સમ્યક્ત્વ-રત્નનું મહત્ત્વ---
સ્પષ્ટી॰--આ પદ્યમાં સમ્યક્ત્વ-રત્ન આગળ અન્ય રત્નો-ચિન્તામણિ પણ પાણી ભરે છે એવા જે ભાવ વ્યક્ત કરવામાં આવ્યેા છે તેને શ્રીરત્નપ્રભસૂરિષ્કૃત કુવલયમાલા નામની કથાના તૃતીય પ્રસ્તાવના ભાગ ( પૃ૦ ૧૯૦)માં આપેલા નિમ્ન-લિખિત શ્લોક પુષ્ટ કરે છેઃ
પ્રાન્ત
[ પંચમ
વિસામખિઃ થિતઃ મા—િસ્વાસનિન્તિતમાત્રટ: । સખ્યત્વે સર્જનસૂનાં, ચિન્તાતીતથનું પુનઃ ॥ ’-અનુ
" वीतरागा हि सर्वज्ञा, मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात् तस्माद् वचस्तेषां तथ्यं भूतार्थदर्शनम् ॥
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org