Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
અર્થાત્ ચિન્તામણિને આશ્રય કરતાં તે પ્રાણીઓના હૃદયમાં ચિન્તવેલ પદાને જ આપે છે ( એ સિવાય અધિક આપવાનું તેનામાં સામર્થ્ય નથી ), જ્યારે સમ્યક્ત્વ તા સમસ્ત જીવેાને ચિન્તાતીત પદાથ આપે છે.
સમ્યક્ત્વના મહિમા ગાતાં શ્રીરત્નપ્રભસૂરિ આ પ્રસ ંગે ઉમેરે છે કે
" तावदेव तमस्तोमः समस्तोऽपि विजृम्भते ।
',
ચાવત્ સમ્યવસતિગ્માંશુ-તિ ન દમ્બરે ॥ ૨ ॥--અનુ दृष्टिष्टिहीनोऽपि यः सम्यक्त्वविलोचनः । શ્રુતિવિશ્રામ્સનેત્રોઉપ, સોડયો ચવિનિતઃ ॥ ૨ || છ-અનુ૦
અર્થાત્ જ્યાં સુધી સમ્યક્ત્વરૂપ સૂર્ય હૃદયરૂપ ગગનમાં ઉગ્યા નથી, ત્યાં સુધી જ અંધકારના સમગ્ર સમુદાય સ્ફુરે છે. જેની પાસે સમ્યક્ત્વરૂપ નેત્ર છે તે ભલે ચર્મચક્ષુ વિનાના કાં ન હોય તેપણ તે ‘ સદૃષ્ટિ ( દૃષ્ટિવાળા) છે, જ્યારે જે સમ્યક્ત્વથી વિહીન છે તે ભલે કાન સુધી વિસ્તૃત લાચનવાળા હાય તાપણ તે આંધળા’ છે.
प्रभुराहाथ भो भद्र !, सप्तषष्टिप्रकारतः ।
सम्यक्त्वरक्षणं भूयात् श्रुत्वा तानवधार्यताम् ॥ १२१ ॥ સમ્યક્ત્વના રક્ષણકારી ૬૭ પ્રકાર
Àા-“પ્રભુ કહે છે કે હે ભવ્ય ! સમ્યક્ત્વનું ૬૭ પ્રકારે રક્ષણ થાય છે. એ પ્રકારાને સાંભળીને તું તેને યાદ રાખજે.’-૧૨૧
श्रद्धानानि तु चत्वारि, तावत् परमार्थ संस्तवः । નૌતાર્થસેવન નટ-પરાનાનાં વિવર્ઝનમ્ ॥૨॥ पाखण्डिकानां सर्वेषा - मनासङ्गश्व ज्ञाततः । अभयपुष्पचूलाद्य-निह्नवगणभृत् क्रमात् ॥ १२३ ॥
ચાર શ્રદ્ધાન~~
શ્લે (તે પ્રકારોમાં ) ચાર તા બહ્વાન છેઃ-(૧) પરમાના સંસ્તવ,
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org