Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text ________________
વૈરાગ્યરસમંજરી
fપચમ सिद्धान्ती धर्ममाख्याता, वादी नैमित्तिकस्तथा ।
तपस्व्यनेकविशाभृत, सिद्धः कविः प्रभावकाः ॥१३४॥ આઠ પ્રભાવક–
લે –“સિદ્ધાન્તના જાણકાર, ધર્મને ઉપદેશ આપનાર, વાદી, નિમિત્તા, તપસવી, અનેક વિધાઓને ધારણ કરનાર, સિદ્ધ અને કવિ એ પ્રભાવકે છે.”—૧૩૪
दशपूर्वी वज्रसूरिश्च, मल्लवादी विचक्षणः। भद्रबाहुर्मुनिर्विष्णु-हेमचन्द्रो मुनीश्वरः ॥ १३५॥ पादलिप्तस्तथा बप्प-भट्टिश्चैते प्रभावकाः ।
अनुक्रमेण विज्ञेयाः, सम्यगमार्गस्य सर्वदा ॥१३६॥-युग्मम् પ્રભાવકેનાં નામે--
૦-દશ પૂવના જાણકાર વજકુમાર, વિચક્ષણ મલવાદી, ભદ્રબાહુ(સ્વામી), વિષ્ણુ(કુમાર) મુનિ, હેમચન્દ્રસૂરિ, પાદલિપ્તસૂરિ)અને બપ્પભકિ(સૂરિ) એ અનુક્રમે શુદ્ધ માર્ગના પ્રભાવકે સદા જાણવા.”—૧૩૫-૧૩૬
स्थैर्य प्रभावनाऽऽवश्य-कादिक्रियासु कौशलम् । अहंदादिषु यद भक्ति-रान्तरिकी चतुर्थकम् ॥१३७ ॥ पञ्चमं तीर्थसेवाख्य-मेवं भूषणपञ्चकम् ।
सम्यक्त्वं भूषयत्येव, तत् कार्य सर्वशक्तितः ॥१३८॥-युग्मम् પાંચ ભૂષણે
-“ રિથરતા, પ્રભાવના, આવશ્યક વગેરે ક્રિયાઓને વિષે કુશળતા, તીર્થકર પ્રમુખને વિષે જે આતરિક ભક્તિ એ શું અને તીર્થસેવા એ પાંચમું
૧ સિદ્ધાન્તા અને ધર્મવાદી એ બંને પ્રભાવકના દષ્ટાંત તરીકે એમને ઉલ્લેખ છે. એમનું તેમજ શ્રી મલવાદી પ્રમુખ બીજા પ્રભાવનાં ચરિત્રો ગ્રન્થનું કલેવર વધી જતું હોવાથી અત્રન આપતાં તે માટે સમ્યકત્વસતિની ટીકા જેવા ભલામણ છે.
૨ એના જીવનચરિત્ર માટે જુઓ ચતુર્વિશતિકાને ઉપદ્યાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522