Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૦૨ વેરાગ્યરસમંજરી
પંચમ કહેવાનું તાત્પર્ય એ છે કે જે કઈ ભવભીરુ ભવ્ય ધર્મના ગ્રહણ માટે ઉદ્યમશીલ બન્યા હોય તેની આગળ ગુરુ પ્રથમ ક્ષમા, માર્દવ ઈત્યાદિ દશવિધ યતિધર્મનું સવિસ્તર વર્ણન કરે, કેમકે એ યતિ-ધર્મ જ સર્વ કર્મ- રોગને દૂર કરનારું અનુપમ ઔષધ છે. જે આ ભવ્ય આવે સમયે પણ વિષય-સુખની પિપાસાને લઈને ઉત્તમ એવી સર્વવિરતિને સ્વીકાર કરવા અસમર્થ હોય તે તેને અણુવ્રતાદિનું પ્રદાન કરવું, પરંતુ તેમ કરવા પૂર્વે યતિ-ધર્મનું કથન કરવું જ જોઈએ, કેમકે જે ધમ-ગ્રહણ માટે પ્રયત્ન કરી રહ્યો છે તેને જે યતિધર્મ ન સંભળાવાય તે છતી શક્તિએ તેને સર્વવિરતિ લેવામાં અંતરાયભૂત થવાને દોષ લાગે તેમજ દેશવિરતિ સ્વીકારવાથી જે સાવદ્ય અંશને ત્યાગ રહી જાય તેમાં અનુમતિ હેવાનું દૂષણ ઉદ્ભવે. શ્રાવકને અર્થ
“ રાજનીતિ થાય એ વ્યુત્પત્તિવાળા શ્રાવક શબ્દથી શું સમજવું તેને ઉત્તર નિમ્ન-લિખિત પદ્ય પૂરું પાડે છે – " श्रद्धालुतां श्राति जिनेन्द्रशासने
धनानि क्षेत्रेषु वपन्यनारतम् | करोति पुण्यानि सुसाधुसेवना
તે “શાવાદુત્તિમાતા –વંશી અર્થાત શ્રીતીર્થકરની આજ્ઞાને વિષે જેને આસ્થા છે, જે નિરંતર (સાધુ પ્રમુખ)
૧ શ્રાવકને માટે પ્રાકૃત ભાષામાં “સવગ’ શબ્દ છે. એને અર્થ સમજાવતાં શ્રીહરિભવરિ સંબધપ્રકરણમાં શ્રાવક-ધમાંધિકારમાં કહે છે કે – “ संपन्नदसणाई पइदियहं जइजणा सुणेई अ।
સામાજિં ઘર નો છુ તે “સાવળ' || ”-- આર્યા | નળાબદફનઃિ કતિવિ તિજનાનઃ રાજfe | નાખાવાર માં વસું તે છાપર્વ ! ૨ શ્રાદ્ધગુણવિવરણમાં તે એવો ઉલ્લેખ છે કે* પ્રાણુતાં કાતિ રાતિ શાસ
धनं वपेदाशु वृणोति दर्शनम् । कृन्तत्यपुण्यानि करोति मंयम
તે “પ્રાસં’ vrgrો વિક્ષr: | "--વંશસ્થા ઝાનિત ગરા ઘrviન, વાપરેલા: ! જાગૃત્ત તૈન, “શાષક' શsfમારે ” અનુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org