Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ] સાનુવાદ
૨૪૧ 'गब्भहिई मणुस्सीणुकिट्ठा होइ वरिसबारसगं ।
જમed ૨ જાનરાજ ચાવી વરસારું I ? રૂદ્દ”—આર્યા –ગાથા સમર્થન કરે છે એટલું જ નહિ, પણ વિશેષમાં એ વાતને પણ સ્કુટ કરે છે કે કોઈ જીવ બાર વર્ષ સુધી ગર્ભદશામાં રહી મરણ પામી ફરીથી તેના તે શરીરમાં ઉત્પન્ન થઈ બાર વર્ષ સુધી ગર્ભાવસ્થામાં જીવી શકે છે અને એ પ્રમાણે પાપી જીવ ઉત્કૃષ્ટતઃ ચાવીસ વર્ષ સુધી ગર્ભમાં રહે છે.
લાપત્તે રઝોયાં, યથાસુર સૂતા સૂવા
नियन्ते मारयन्ते च, मातरं केऽपि जन्तवः ॥२३३॥ જન્મસમયની પીડા અને જનનીની દશા
લે –“જન્મ-સમયે પીડાથી આકુળ બનેલા જીવો મૃત તુલ્ય જન્મે છે. કેટલાક છે તે ( તરત જ) મરી જાય છે અને કેટલાક તે માતાનું પણ મરણ નીપજવે છે.”-ર૩૩
बाल्ययौवनवार्धक्ये-ऽशुचिकामजरातुरे ।
मानवेऽपि भवे दुःखं, समस्त्येवमनेकधा ॥ २३४ ॥ મનુષ્ય-ભવમાં દુખે–
લે – અશુચિ, કામ અને જરાથી અનુક્રમે વ્યાપ્ત એવાં બાળપણ, જુવાની અને ઘડપણથી યુક્ત એવા મનુષ્ય-ભવમાં પણ આ પ્રમાણે અનેક પ્રકારનું દુઃખ છે.”—૨૩૪
'उक्किट्ठा गम्भठिई तिरियाणं होइ अट्ठ वरीसाई ।
માપુરણgrશદ્ર ફત્તો ગમ કુદરું !! શરૂ૨ -” આર્યા [ उत्कृष्टा गस्थितिस्तिरश्चीनां भवति अष्टौ वर्षाणि ।
मनुष्यस्त्रीणामुत्कृष्टामितो गर्भस्थिति वक्ष्ये ॥ ] ૧ છાયા– गर्भस्थितिमनुष्यत्रीणामुत्कृष्टा भवति वर्षद्वादशकम् । गर्भस्य च कायस्थितिर्नराणां चतुर्विशतिर्वर्षाणि ॥
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org