Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
स कायो हा कथं शुच्याः, स्थानं भवति भावुक ! | નવ દ્વારાનિ યયાત્ર, અવન્તિ મજમુન્ત્રમ્ ॥ ૨૬૨ ॥ દેહની મલિનતા—
શ્લા~~ હૈ ભવ્ય ! આ સસારમાં જેનાં નવ દ્વારામાંથી અતિશય મળ વહે છે, તે દેહુ હાય ! કેવી રીતે પવિત્રતાનું સ્થાન છે ! ”૨૬૨
પુરુષાદિનાં દ્વારાની સ’ખ્યા----
સ્પષ્ટી-પુરુષને એ કાન, એ આંખ, બે નસકેારાં, એક મુખ, એક શુદ્ (મલ-દ્વાર) અને એક ઉપસ્થ (ગુહ્ય સ્થાન) એમ નવ દ્વારા (છિદ્રો) છે, જ્યારે સ્ત્રીને આ ઉપરાંત એ સ્તના એટલે કુલે અગ્યાર દ્વારા છે. આ તે મનુષ્ય-ગતિ આશ્રીને વાત થઇ. તિર્યંચ-ગતિમાં તે બે આંચળવાળી પ્રકરી વગેરેને અગ્યાર, ચાર આંચળવાળી ગાય વગેરેને તેર અને આઠ આંચળવાળી સૂકરી વગેરેને પદર દ્વારા છે.
-
मांसशिरावसास्नायु की कसमलपूरिते । નારીનામીઢો વેઢે, સ્ત્રાન્તાન્તે વયોઽવિજાઃ રદ્દ द्वाराण्येकादशसां हि, देहे वहन्ति सुमलम् । ગામલારનિતુસ્થાનિ, ચવા મોટું વ્રત હ ર૬૪॥
૨૫૧
મળને વહન કરનારાં અગ્યાર દ્વારા---
64
શ્લા માંસ, શિરા, ચરબી, સ્નાયુ, હાડકાં તેમજ મળથી ભરપૂર એવા આ નારીઓના દેહમાં સર્વે કવિ ત્રમિત થયા છે, કેમકે આના દેહમાં
૧ કેટલાક સ્ત્રીની યેનેિ મે ગણે છે એટલે તેમના હિસાબે બાર દાર છે.
૨ સરખાવા આચારાંગ-વૃત્તિ (પત્ર ૧૭૭-૧૩૮ )ગત અવતરણ:-~~~ " मंस हिरुहिरण्हारुषणद्ध कलमलय मेयमज्जा | पुण्णंम चम्मकोसे दुग्गंधे असुइबीभच्छे || संचारिमजंतगलंतवच्चमुत्तं तसे अपुण्णंमि । देहे हुजा किं रागकारणं असुइहेडंमि ? || [ मांसास्थिरुधिरस्नाय्ववनद्वकल्मष मेदमजाभिः । पूर्ण धर्मको दुर्गन्धेऽशुचिबीभत्से || सञ्चारक (स्रवद् ) यन्त्रगलद्व चमूत्रान्तस्येदपूर्णे | देहे भवेत् किं रागकारण मशुचि हेतौ ? ॥ ]
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org