Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
२१
शु२७ ]
સાનુવાદ जन्मजरामृतिध्वस्ताः, शोकरोगप्रपीडिताः।
प्राप्नुवन्ति सहस्राणि, दुःखानि प्राणिनो भवे ॥२०॥ संसार-भावना--
કલેવ--“ જન્મ, ઘડપણ અને મરણથી મરાયેલા અને શક અને રોગથી અતિશય પીડિત પ્રાણીઓ સંસારમાં હજારો દુખે પામે છે. -ર૦૦
संसारे तत् सुखं नास्ति, यन्न भुक्तं भवे भवे ।
यत्र जातो मृतो नैव, सा योनि व विद्यते ॥२०१॥ संसानु २१३५--
લે --“(આ) સંસારમાં એવું સુખ નથી જ કે જે ભવો ભવમાં ભગવ્યું ન હોય. એવી કોઈ યોનિ નથી જ કે જ્યાં જન્મ અને મરણ ન થયા હોય.”—૨૦૧
यदि त्वं तैः सुखैर्जीव !, सन्तोषभाग् न चाभवः ।
क्षणिकैर्वर्तमानैस्तैः, कथं तृप्तिर्भविष्यति ? ॥ २०२॥ क्षणि सुपथी यतृति--
ક્લે –“હે જીવ! તને એ સુખોથી પણ તૃપ્તિ નથી થઇ, તે આધુનિક ક્ષણિક સુખોથી તને કેમ સંતોષ થશે ?”—૨૦૨
पसमिअकामपमोहं, दिठ्ठादिढेसु नकलिअविरोह । सिवसुहफलयममोहं धम्म सरणं पवन्नोऽहं ॥ ४६ ॥ [प्रशमितकामप्र मोहं दृष्टादृष्टयोनकलितविरोधम् । शिवसुखफलदममोघं धर्म शरणं प्रपन्नो हम् ॥] नरयगइगमणरोहं गुणसंदोहं पवाइनिकखोहं । निहणिअवम्महजोहं धम्म सरणं पवन्नोऽहं ॥ ४७ ॥"
नरकगतिगमनरोधं गुणसन्दोहं प्रवादिनिःक्षोभम् । निहतवर्मयोघ धर्म शरणं प्रपन्नोऽहम् ॥]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org