Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
[ચતુર્થ
વૈરાગ્યરસમંજરી “ વી-સત્રા-ડાકૂટાદ્ધિ-ઘસત્તા
નિપ્રા નુરપરા–સેવા પુર્વ મુગે દા–-અનુ. અર્થાત્ જે સર્વજ્ઞ છે, જેણે રાગાદિ દે ઉપર વિજય મેળવ્યું છે, જેને ત્રિભુવન પૂજે છે અને જે જેવી વસ્તુ હોય તેવી તેની પ્રરૂપણા કરે છે, તે
દેવ”, “અહમ્ ” યાને “પરમેશ્વર છે અથવા તે ઉત્તમ એશ્વર્યવાળા “અહંન” દેવ” છે. જેઓ સુન્દરી, શાસ્ત્ર, જપમાળા વગેરે રાગાદિનાં ચિહુથી કલંકિત છે અને જેઓ (અન્ય જને ઉપર) નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં (એટલે કે રુટ થતાં શાપ દેવા માટે અને તુષ્ટ થતાં વરદાન આપવા માટે) તૈયાર છે, તે દેવે મુક્તિ માટે નથી-તેમની સેવાથી સિદ્ધિનું સંપાદન થાય તેમ નથી.
આપણે અજૈન સાહિત્ય તરફ દષ્ટિપાત કરીશું તે બ્રહ્મા પ્રમુખ દેવે સરાગી આલેખેલા જણાય છે, કેમકે તેમને પત્ની છે. જેમકે બ્રહ્માની પત્ની સાવિત્રી, વિષ્ણુની લક્ષ્મી, શિવની પાર્વતી, કાર્તિકેયની દેવસેના, ઇન્દ્રની શચી, રવિની રત્ના, ચંદ્રની રોહિણ, બૃહસ્પતિની તારા, અગ્નિની સ્વાહા, મદનની રતિ, યમ (શ્રાદ્ધદેવ)ની ધમાણું ઈત્યાદિ. આ સાહિત્યે હદ કી. છે. ત્યાં એવું સ્પષ્ટપણે નિર્દેશાયું છે કે બ્રહ્માદિ સ્ત્રીલંપટ પણ હતા. બ્રહ્માના સંબંધમાં આવી વાતને મત્સ્ય-પુરાણના તૃતીય અધ્યાયનાં નિમ્ન-લિખિત પદ્ય જાહેર કરે છે –
“ગા શિi , ના પાવન
gો રજિતાય તન્ના જોશને છા રૂા--અનુ. ૧-૩ આ અનુક્રમે રાગ, દ્વેષ અને મેહનું સૂચન કરે છે; કેમકે વીતરાગને વનિતાનો સંગ સંભવે નહિ, શસ્ત્રનું ધારણ એ શત્રુતા સિદ્ધ કરે છે અને જપમાળા વિસ્મરણનું સ્મરણ કરાવે છે.
તક રહસ્યદીપિકા (પત્ર ૪૫)માં તેમજ શ્રીહરિભદ્રસૂરિકૃત અષ્ટકની વૃત્તિમાં કહ્યું પણ છે કે –
" रागोऽङ्गनासङ्गमनानुमेयो, द्वेषो द्विषदारणहेतिगम्यः।
એક વૃત્તાનમોષણા, નો જશ લેવઃ વૈવમર્દન ”–ઉપજાતિ આ ભાવાર્થ યોગશાસ્ત્રની પણ વૃત્તિ (પત્ર ૬૧)માંના નિમ્નલિખિત પદ્યમાં જેવાય છે –
"श्रीसङ्गः काममाचष्टे, द्वेषं चायुधसङ्ग्रहः ॥
ચાની વાક્ષસૂહિ- ૪ મveત્યુઃ '—અનુ. ૪ આ દેવમાં હિંસા, અસત્ય, અદત્તાદાન અને પરિગ્રહરૂપ દૂષણો પણ જણાય છે. પ્રતીતિ કરવાની અભિલાષા જેને થતી હોય તેને ઉપદેશ રત્નાકરનાં ૧૫૩મા અને ૧૫૪માં પ જેવા ભલામણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org