Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
1.30
વૈરાગ્યરસમંજરી
येन देशनया नीताः, श्रीजैनं वरशासनम् । ગુજારી સમતેન, ન જોવ જ્ઞતીતરે ૫ ૮ ॥
ઉપદેશકનો અનુપમ ઉપકાર—
**
શ્લા“ જેમણે દેશના દ્વારા (ભવ્ય પ્રાણીઓને) ઉત્તમ શ્રીજૈન શાસન પ્રતિ દેર્યા છે, તેમના સમાન ઉપકારી (આ) પૃથ્વીની સપાટી ઉપર કાઇ નથી,’’–૮૧
उपकारशतैरत्र, भवकोटिशतैरपि । ધર્મપિવેશવાતળાં, નિયોન વિધીયતે ॥ ૮૨ ॥
[ ચતુર્થ
ધર્મોપદેશકના ઋણના અપ્રતીકાર-
શ્લા--“ કરાડા ભવા સુધી પણ કરેલા સેકડા ઉપકારાથી ધર્મના ઉપદેશંકાનુ ઋણ વાળી શકાતુ નથી. ”—-૮૨
यदुपदेशदातृणामुपकारेऽस्ति नावधिः ।
તવા સુદર્ભમાવો-વારે ૨ થં મવેત ? ॥ ૮૩ ॥
ધર્મ-જન્ય ઉપકારની નિઃસીમતા—
લા—“જેના ઉપદેશ કરનારાના ઋણને દૂર કરવા માટેના ઉપકારની સીમા નથી, તે ધ-ભાવના ઉપકારને વિષે મર્યાદા કર્યાંથી હાય ! ૮૩
धर्मादधिगतैश्वर्यो, यो नित्यं तं च सेवते । સાત્તિ ચુમતિર્માવી, છતજ્ઞેષુ સોમનિઃ ॥ ૮૨ ।। ધમ'ના આરાધકની પ્રભુતા—
શ્લા॰-- ધર્મથી પ્રભુતા જેણે પ્રાપ્ત કરી છે એવા જે જીવ સદા તેને એટલે કે ધર્મને સેવે છે, તે શુભ ગતિને પામશે તેમજ તે કૃતજ્ઞાના સરદાર છે.”-૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org