Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
१६०
વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ
અર્થાત્ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તે ભામનું બીજું નામ મંગળ છે, પરંતુ એ ગ્રહ ના થી મંગળ હોવા છતાં અમંગળકારી-દુષ્ટ ગણાય છે. એવી રીતે વિષ્ટિ નામનું કારણ સર્વ કરણમાં અધમ છે, છતાં એનું અપર નામ ભદ્રા છે. કર્ણને ક્ષય થતાં તેને વૃદ્ધિ કહેવામાં આવે છે. તીવ્ર ગુમડાં નીકળવાં છતાં તે શીતળા કહેવાય છે. રજ:પર્વ (હોળી)માં રાજા કહેવાય છે તે નામધારી છે; વસ્તુતઃ તે તેવો નથી જ. લવણને મીઠું કહેવામાં આવે છે, પરંતુ તેનો સ્વાદ તો ખારો છે. વિષને મધુર એ પર્યાયવાચી શબદ છે. વેશ્યાનું બીજું નામ પાત્ર પણ છે. રે (લક્ષ્મી અથવા સોનું), કટિકા (કોટ) ઇત્યાદિની પેઠે (?) આ અપર ના નામથી જ મનહર છે, નહિ કે અર્થથી પણ. આથી તે પાત્રની વ્યુત્પત્તિ દર્શાવતાં પડિત જન કળે છે કે –
" पाकारेणोच्यते पापं, कारस्त्राणवाचकः ।
અક્ષરોને, પત્રમાદુનીfપણ અનુ વળી યાજ્ઞવલ્કક્ય કહે છે કે –
" न विद्यया केवलया, तपसा वाऽपि पात्रता । વત્ર વૃશિરે જોયે, તદ્ધિ પાત્ર કાર્તિત '....અનુ.
दोषदुष्टेऽपि जीवेऽपि, दयां कुर्युदयालवः ।
संहरेन्न निर्जा ज्योत्स्ना, चन्द्रश्चण्डालवेश्मतः ॥ १२६ ॥ દુષ્ટ જીવોને પણ દાન દેવાને અધિકાર–
લે –“દેએ કરીને દુષ્ટ એવા જીવ પ્રતિ પણ દયાળુ દયા કરે, કેમકે ચન્દ્ર પિતાનું ચાંદરણું ( બ્રાહ્મણના ઘરમાં જ રહેવા દઈ) ચંડાળના ઘરથી હરી લેતો નથી.”—૧૨૬
આ પદ્ય અવતરણરૂપે ઉપદેશતરંગિણી (પૃ. રર )માં છે. ૨ સરખાવો ઉપદેશતરંગિણ (પૃ. ૩૮)ગત નિમ્નલિખિત પદા" निगुणेष्वपि सत्त्वेषु, दयां कुर्वन्ति साधवः । નદિ સંદરતે કોરાં , શrvi૪૪મy . ”- અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org