Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૯ર વૈરાગ્યરસમંજરી
ચતુર્થ કે ઇન્દ્રજાલથી નાશ પામતાં દેખાતું નથી તેમ હાવ-ભાવ વગેરે ભેગે લાખ રીતે ભેગવ્યા, પરંતુ ભોગ ભોગવી રહ્યા પછીની પળમાં તેને સંગ્રહ (દેખાતે) નથી.”–૧૪૫-૧૪૬
मोहमायामतो मुक्त्वा, त्यक्त्वा विषयवासनाम् ।
शीलरत्नं महद्रत्नं, रक्षणीयं प्रयत्नतः ॥१४७॥ શીલ-રત્નનું રક્ષણ
--“એથી કરીને મેહ અને માયાને મૂકીને તેમજ વિષયની વાસનાને ત્યજીને મહારત્નરૂપશીલ-રત્નનું પ્રયત્ન પૂર્વક રક્ષણ કરવું તે જ ઈષ્ટ છે).”—૧૪૭
સ્પષ્ટી–આ પદ્યમાં શીલ-રત્નનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવાને જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે અસ્થાને નથી, કેમકે એનું રક્ષણ કરવું એ વિકટમાં વિકટ કાર્ય છે. આ વાત ભક્ત-પરિણાની નિમ્નલિખિત ગાથાઓથી ફુટ થાય છે – ""नीअंगमाहिं सुपोहराहिं उप्पिच्छमंथरगईहिं । મસ્ત્રિ િનિગ્નાદિ વ વિરપુરા વિ મિર્જાતિ રા–આર્યા
૧ છાયાनोचैर्गमाभिः सुपयोधराभिरुत्प्रेक्ष्यमन्थरगतिभिः । महिलाभिनिम्नगाभिरिव गिरिवरगुरुका अपि भिद्यन्ते ।
૨ આ પદ્યમાં જેમ નારીને નદીની ઉપમા આપવામાં આવી છે તેમ આ ભક્તપરિણાની નિમ્ન-લિખિત ગાથામાં આ ઉપમા ઝળકી રહી છે – सिंगारतरंगाए विलासवेलाइ जुव्वणजलाए ।
સિમir૬ કુળ નારિપ જ યુતિ ? | ૨૨૬ II-આર્યા [ સૂતરાય વિસ્ટાઢાયાં વનરાશા ..
प्रहसितफेनायां मुनयो नारीनद्यां न ब्रुडन्ति ? ॥ ] અર્થાત શંગારરૂપ કèલવાળી, વિલાસરૂપ વેલાવાળી, યૌવનરૂપ જળવાળી, હાસ્યરૂપ ફિીણવાળી વનિતારૂપ સરિતામાં (ક્યા કયા) મુનિઓ અરેરે ડૂબતા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org