Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૦૪
વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ " "सहि वाससहस्सा तिसत्तखुत्तोदएण धोएण ।
મજુવિને તામળિTગન્નાબતપુ રિઝut | ”—આર્યા " तामलितापसतपसा सिद्धयन्ति जिनेन्द्रशासने सप्त । અજ્ઞાની તુ રોપાત, ૪ ચાવીરાનપુરો – ,,
–ઉપદેશતરંગિણુંનું ૮ મું પત્ર. અર્થાત્ એકવીસ વાર જળ વડે ભોજન ધોઈને ખાવું એ પ્રમાણે સાઠ હજાર વર્ષે પર્યત તામલિએ તપ કર્યું, પરંતુ તે અજ્ઞાન-તપ હેવાથી તેનું તેને અલ્પ ફળ મળ્યું. જિનેન્દ્રના શાસનમાં સાત (મનુષ્ય) તામલિ તાપસ જેટલી તપશ્ચર્યા કરવાથી સિદ્ધ થાય, જ્યારે અજ્ઞાનના દોષને લઈને (તામલિ તાપસ) તે ઈશાન દેવલેકમાં (જ) ગ (એથી ઉચ્ચ ગતિ ન પામી શક).
વળી તપ કરવાનું કારણ નિર્જરા છે એ વાત લક્ષ્યમાં રાખવી જોઈએ, કેમકે પૂજા, લેભ કે પ્રસિદ્ધિને માટે તપ કરે તે કેવળ શરીરને શોષવા બરાબર છે. એનાથી કંઈ તપનું ફળ મળતું નથી.'
કહેવાનું તાત્પર્ય એ છે કે પાગલિક સુખની વાંછાથી કષ્ટ સહન કરવું કે લેકસંજ્ઞાથી ભયભીત બની કે પરાધીનતાને લઈને દીનપણે આહારને ત્યાગ કરે તે તપ નથી, કેમકે એ તે આસવનું મૂળ છે, કષાયના ઉદયથી આશ્રિત છે અને તેમાં કર્મબંધતા રહેલી છે. આને તે શ્રી પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં કહ્યું છે તેમ પૂર્વ ભવના અંતરાય-કર્મના ઉદય અને અસાતવેદનીયના વિપાક તરીકે ઓળખાવાય છે. વિશેષમાં આચારાંગની ચૂર્ણિમાં કહ્યું પણ છે કે –
“ ૪ત્યg(#) સત્રમ વિવા આથી કરીને એ વાત સ્પષ્ટ થાય છે કે ઈન્દ્રિયોના સુખની નવીન નવીન લાલસાથી રહિત અને નિર્મળ આત્મ-દ્રવ્યના સાધકનું કષ્ટ–સેવન તે તપ છે.
૧ છાયા– षष्टि वर्षसहस्त्राणि त्रिसप्तकृत्व उदकेन धौतेन । अनुचीणे तामलिना अज्ञानतप इति अल्पफलम् ॥ ૨ આના વૃત્તાન્ત માટે જુઓ ભગવતી (શ. ૩, ઉ. ૧, સે. ૧૩૪–૧૩૬). ૩ સરખા– " पूजालोभप्रसिद्धयर्थ, तपस्तप्येत योऽल्पधीः ।
શોખ પથ સારીરથ, વિશ્ચિત તાઃ ૧૬ —અનુ.
૪ છાયા
अङ्गार्थमुक्तं सर्वमपि विपाकः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org